________________
૯૩
વૈદાધિપતિ ખંળવાન થઈ કેંદ્રમાં ૧૯૪૭–૧૦ એક્રે। હાય તે બાળક બુદ્ધિમાન થાય છે વીમિત્રોય સાર પ્રહારો યુવતિ हे छे शुकपक्षे शुभं प्रोक्तं कृष्णपक्षे शुभेतरत् अशुभऽत्ये માન: સ્થા પક્ષે ત્રિધાતે શુકલપક્ષમાં શુભ છે, અને કૃષ્ણપક્ષમાં શુભ નથી. કૃષ્ણપક્ષના ત્રણ ભાગ કરવા અને ત્રીજો ભાગ શુભ નથી. ખીજા ગ્રંથામાં પણ પ્રમાણ મળી આવે છે કે दशपंचात्मकतिथौ कृष्णपक्षे त्रिधाकृते ॥
अशुभ वांत्यभागे स्यात् पूर्वभागद्वये शुभम्
પંદર તિથિના કૃષ્ણ પક્ષના ત્રણ ભાગ કરતાં પાંચ દિવસન એક ભાગ થયે. તેમાં પ્રથમના બે ભાગ (દશમી સુધી) શુભ અને ત્રીજો ભાગ–એકાદશીથી અમાસ સુધીને અશુભ છે. વળી ગ્રંથાતરામાં–શુવક્ષ: સુમ: પ્રોò: ળાત્રિ વિના કૃષ્ણ પક્ષના ત્રીજા ભાગ વગરના શુકલ પક્ષ શુભ છે. અર્થાત્ શુકલ પક્ષની પ્રતિપદાથી કૃષ્ણ પક્ષની દશમી સુધી શ્રેષ્ઠ ગણાય છે. કૌસ્તુમે स्मृत्यंतरे शुक्लपक्षः शुभः प्रोक्तः कृष्णपक्षे त्रिधाकृते ॥ अंत्यभागं વિનાૌ ઢૌનિતૌ મધ્યમમાં. શુકલ પક્ષ શુભ છે અને કૃષ્ણ પક્ષના ત્રણ ભાગ કરી ત્રીજા ભાગ વગરના બે ભાગ મધ્યમ અધમ છે. અર્થાત્ પહેલેા ભાગ મધ્યમ, બીજો ભાંગ અધમ અને ત્રીજો ભાગ તદૃન વર્જ્ય છે. ઉપનયન પ્રકરણમાં પીયૂષધામાં પચમ્યાસ્તિયે: જળ: વવીિતિત: પાંચમી સુધી કૃષ્ણ પક્ષ પણ શુકલ પક્ષ સમાન છે. વ્યવહારમાં પણ કૃષ્ણ પક્ષની પંચમી સુધી અજવાળીયું ગણે છે. ૪૬
Aho! Shrutgyanam