________________
પોતાના ઉચ્ચમાં હોય અને તે સઘળા કેદ્ર ૧-૪-૭–૧૦ અથવા કણ પાંચ નવમાં હોય તે તે બટુક વેદાર્થતા પશુ, ગૃહ, ધન વિગેરેથી યુકત થાય છે અને જે કેંદ્ર કોણ સ્થાનમાં શની હોય તે અંત્ય સેવી નીચ લેકને સેવક થાય છે. આ લોકમાં -
જ એ પદમાં જે એ શબ્દ મુકે છે તેને અર્થ પંચમસ્થાન એવો થાય છે વંa = નવદં ર ત્રિમ્ એ પ્રમાણે વાતચંદ્ધિમાં પાંચ નવ એ બે સ્થાનની ત્રિકોણ સંજ્ઞા કહી છે અને રેમિલા હજુ વંakત પાંચમાં સ્થાનની સંજ્ઞા શાળ કહી છે. તેથી વાળ એટલે પાંચમું સ્થાન લેવું એવો સ્પષ્ટ અર્થ થાય છે એવું ઘણું કહે છે પરંતુ . માર્તડની ટીકામાં આ બાબતને ખુલાસો કર્યો નથી. કુ. ચિંતામણિ વિધિ છે. જે છે કવિ માટે નવો વા એ શ્લેકમાં શાને અર્થે પાંચ નવા એ ટીકાકારોએ કર્યો છે. હૃતિક રવિ જ્ઞાતિવારંવાર સર્વાર્થચિંતામળા વિગેરેમાં પણ સ્થાન જુદુ કહ્યું નથી અને શાળ સ્થાનને અર્થ પાંચ નવ ઘણા ગ્રંથકારોએ કર્યો છે. (૪૭) ચંદ્ર પાપગ્રહો લગ્ન હોય, ચંદ્ર શુક્ર લગ્નેશ છઠ્ઠી સ્થાને હોય, શુક બારમે હોય, શુભા શુભ કઈ પણ ગ્રહ આઠમે બેઠા હોય તો તે બાળકને મૃત્યુકારક છે માટે એવું લગ્ન ત્યાજ્ય છે. કદાચ સાર બીજુ લગ્ન નહી મળી શકતું હોય અને લગ્ન સ્થાનમાં સૂર્ય આવતા હોય તે તે શ્રેષ્ટ સમજવું. કારણ કે સૂર્ય સઘળી શાખા એને અધિપતિ છે એમ ઘણું મહર્ષિઓનું કહેવું છે, આ વાતનું સમર્થન કરવાનું સૌંદરના પ્રમાણથી કરે છે કે સુરે बलवान् भानुल ग्रगो दशमस्तथा सर्व शाखाधिपो यस्मात्सर्वेष
Aho ! Shrutgyanam