________________
૮૯
સુધીના કાઈ પણ ગ્રહથી વેધ થતે નહી હૈાય તે! શ્રેષ્ટ છે. પર`તુ વેધ થતા હાય તે તે ગુરૂ નેષ્ટ છે. તેમજ નિર્જીવ ૧૨-૪-૮ ૩–૧૦ એ સ્થાનમાં ગુરૂ હેાય. અને તે ગુરૂને સામ યધિત: ૨-૫-૧૧-૭-૯ એસ્થાનમાં રહેલા કાપણુ ગ્રહથી વધ થયે હાય તેને વામવેધ કહે છે તેથી તે નેષ્ટ ગુરૂને પણ શુભ કહે છે. પરંતુ અમસ્થ વૈધિવન ચુંમ: આઠમા ગુરૂને વામ વેધ થયા હેાય તે પણ અશુભ છે. આ અશુભ ગુરૂની ત્રણ ધણી શાંતિ કરવાથી શુભ છે. ધૃત્તિ: રત્નસહા યાખ્યામુદ્રિ न चिंतयेत् । अष्टमेऽपि प्रकर्तव्यो विवाह स्त्रिगुणाचनात् ले કન્યા રજસ્વલા થતી હાય તેા ગુરૂ શુધ્ધિના વિચાર કરવા નહી. આઠમા ગુરૂની ત્રણ ઘણી પૂજા કરીને વિવાહ કરવા. જે પ્રમાણે ગુરૂનો વેધ (મવેધ વામવેધ) એ પ્રકારના કહ્યો તે પ્રમાણે દરેક પ્રદેશનો વેધ કહેલો છે. આ બાબતનો વિશેષ ખુલાસા પીયાધાત તથા મુત માર્તંડના ગોચર પ્રકરણમાં જોઇ લેવા.
देशपरत्वे वेधपरिहारः
स्वजन्मराशेरिह वेधमाहुरन्ये महाधिष्ठितराशितः सः हिमाद्रिविंध्यांतर एव वेधो न सर्वदेशेष्विति काश्यपोक्तिः ४०
મધરામવેધ આ બેઉ પ્રકારના વેધ પાતાની જન્મ રાશિથી જોવા એવા નાŕz ને અભિપ્રાય છે. અને ચપાદિ મહર્ષિના મત પ્રમાણે તે પ્રાતિ રાશિથી જોવે! એમ કહે છે. આ એ પ્રકારના હિમાલય પર્વત અને વિંધ્યાચલ પર્વતના મધ્ય ભાગમાં જોવા, ખીન્ન દેશેામાં વેધન દોષ નથી એમ યપ ઋષિને
Aho! Shrutgyanam