________________
७५
પાંચમાં માસમાં અન્ન પ્રાશન શુભ છે. સેમ-શુક્રવારે જઠરાગ્નિ મંદ થાય, શનિ ભોમે બળને ક્ષય થાય, રવિ-ગુરૂ-બુધવારે શ્રેષ્ટ છે. બીજા ગ્રંથકારો કહે છે કે છોકરાને છ માસ પછીના બેકી મહિનામાં અથવા વર્ષ પુરૂ થતા અન્નપ્રાશન કરાવવું અને છોકરીને એક મહિનામાં અન્નપ્રાશન કરાવવું શ્રેષ્ઠ છે.
अथ पालनामुहूतैम. अश्विनी रेवती स्वाती करइंद्रे श्रुतित्रये व्युत्तरासु च रोहिण्यां पुनर्वसुद्वये तथा
निभौमोज्झिते वारे दंताष्टादशषोडशे द्वादशे दशमे वापि दिवसे प्रैखिकास्थितिः तच्चक्रे च चतुर्दिश्च सूर्यभात्पंचपंचच मध्ये सप्तपूर्वमध्यसंस्थभानि शुभानि च
Aho ! Shrutgyanam