________________
સમીપનાં દેશમાં જેવો બીજા દેશમાં જેવો નહીં એમ કેટલાએક આચાર્યો કહે છે.
अथ क्रांतिसाम्ययोगः ऊर्ध्वतिर्याता रेखास्तिस्रस्तिस्रो लिखेदधः मध्यरेखागतो मीनः सव्यमार्गेण राशयः चंद्रसूर्यो यदैकत्र रेखायां क्रांतिसाम्यकम् क्रांतिसाम्यकृतोद्धाहो न जीवति कदाचन
ત્રણ રેખા ઉભી, અને ત્રણ રેખા આડી દેરી, મધ્ય રેખામાં મીન રાશાથી સવ્ય માર્ગો બારે રાશીઓ લખવી. જે એક રેખામાં ચંદ્ર-સૂર્ય આવે તે ક્રાંતિ સામ્ય નામનો રોગ સંભવે છે. એ યોગમાં વિવાહ કરનાર જીવી શકતો નથી. એનું ચક્ર નીચે મુજબ.
कुं मी मे
भय
तु
क
सिं
Aho! Shrutgyanam