________________
૪૧
કરવા અને તાપી નદીના કિનારા ઉપરના દેશમાં એક દિવસ ત્યાગ કરવે એમ શૌનકાદિમહર્ષિએ કહ્યું છે. (૩૧)
निर्णयसिंधौ.
त्रिदशायेोपगतं नराणां शुभप्रदं स्याद् ग्रहणं रवींद्वा: द्विसप्तनंदेषु सुमध्यमं स्याच्छेत्रेष्वनिष्टं कथितं मुनींद्र : ३२
પોતાની જન્મ રાશિથી ૩, ૬; ૧૦, ૧૧ સ્થાનમાં (રાશિમાં) સૂર્ય ચંદ્રનું ગ્રહણ આવે તે શુભ છે. ૨, ૭, ૯, ૫. માં મધ્યમ અને બાકીની ૧, ૪, ૮, ૧૨ અમાં આવેતે મુનિએયે નેટ ફળદાયક કહ્યું છે. શીધ્ર મેધના ચોથા પ્રકરણમાંતા ચંદ્ર પરત્વે ગ્રહણનું ફળ કહ્યું છે, ૩૨
अथ ज्येष्ठस्य ज्येष्ठमासनिषेधमाह गुरुः
न ज्येष्ठे ज्येष्ठयोः कार्ये नृनायें: पाणिपीडनम् तयोरन्यतरे ज्येष्ठे ज्येष्ठमासे न दूषणम् मार्गशीर्षे तथा ज्येष्ठे विवाहं चौलमेव च ज्येष्ठपुत्रदुहित्रोश्च न कुर्वीत व्रतं तथा
૩૩
૨૪
જેષ્ઠ વર-કન્યાના (પ્રથમ જન્મેલા) જયેષ્ઠ માસમાં વિવાહ કરવા નહિ એમાંથી એક જ્યે હોય તે! જ્યેન્દ્ર માસમાં વિવાહ કરવામા દેષ નથી. ૩૩ પ્રથમ જન્મેલા પુત્ર અથવા પુત્રિના મા શી. જ્યેષ્ઠ માસમાં વિવાહ. ચૌલ યજ્ઞપવીત કરવા નહિ. ૩૪
मु. मार्तंडे यन्मासादिजनुर्भवं प्रथमके गर्मे त्यजेन्नानुजे ॥ ચેકં પૂર્વજ્ઞયાયોનું ઈત્યાદિ પ્રમાણેથી પ્રથમ ગર્ભનાને જન્મ
Aho! Shrutgyanam