________________
૩૭
मुहूर्तचिंतामणी.
पंचास्याजौ गोमृगौ तौलिकुभौ कन्यामीनौ कलीचापयुग्मे तत्रान्योन्यं चंद्रभान्वोर्निरुक्तं क्रांतेः साम्यं नाशुभं मंगले तत् २६
સિહ–મેષ, વૃષભ–મકર, તુલા-કુંભ, કન્યા-મીન, કક–વૃશ્ચિક ધન–મિથુન, એ રાશીમાં ચંદ્ર સૂર્ય' (ક્રમે–વ્યુત્ક્રમે) આવે તો ક્રાંતિ સામ્ય નામના યેગ આવે એવા સંભવ છે એ યેાગમાં વિવાહાદિ શુભ કર્મો કરવા નહી.
ક્રાંતિસામ્ય (ક્રાંતિપાત)ની ભામૃતમાં ઘણાં મતાંતર છે. મુ. માતરકાર કહે છે કે પ્રેક્ષ્યઃ સંપ્રતિવૃધ્ધિ ચળેત્રાદ્વિતીયૈપમ ટીકાકાર પણ પાતે કહે છે કે હાલમાં વૃદ્ધિયોગના ચતુથ ચરણમાં તથા બ્રહ્મયેાગના દ્વિતીય ચરણમાં ક્રાંતિપાત બ્રહ્મસિદ્ધાંતાદિ ગ્રંથાત પ્રકારે જોવે.
ન્યાર્તિને તમરા પણ હ્રાહિયાત પતિ વ કહે छे पेद्रे त्रिभागे चगते भवेत्तयोः शेषे ध्रुवेऽपक्रम साम्यसंभवः यद्येकरेखास्थित मेशचंडगू स्यातां तदापक्रमचक्रवालके ३० अर्थात એક રેખાપર સૂર્ય-ચંદ્રમાં હોય ત્યારેચાન ત્રિભાગ (વીશ. ઘટિકા) ગયા હૈાય તેમાં, અને ધ્રુવયેાગના શેષમાં (ચાલીશ ઘટિકા પછી) ક્રાંતિસામ્ય ચેગ આવે છે. તેનુ ફળ ભેટ છે.
विवाह वृन्दावन प्रथमाध्याये श्री केशवदेवज्ञ छे } त्रिभागशेषे ध्रुवनाम्नि चेंद्रे व्यंशेगते संप्रति संभवोऽस्य ॥ ध्रुवચેપને તૃતીયાંશ ખાકી રહે તેમાં અને પૅથાનને તૃતીયાંશ જાય
Aho ! Shrutgyanam