________________
૭
वारप्रवृत्तिः
दिनमानं युतं कार्य राज्यर्धेन समन्वितम् विराष्ट्रतिथिनाडीभिः १४ २० बारप्रवृत्तिरीरिता
દિનમાનમાં શક્ય યુકત કરવું અને તેમાં ટિકા ૧૪ પળ ૨૦ ઉમેરવા જે ટિકા પળ આવે તે સમયે વાર પ્રવૃત્તિ ચાય એમ સમજવું. આ સ્થૂળ પ્રકાર છે. વિશેષ મુ. વિ. शुभा शुभ પ્રણમાં વાર પ્રવૃત્તિ તથા તેનું પ્રયાજન જોઈ લેવુ, સુરત મધ્ય રેખાની પશ્ચિમે છે દેશાંતર (૪૦)છે માટે પંદર ટિકામાંથી (૪૦) આદ કરીને બિટકા ૧૪-૨૦ મૂળ શ્લોકમાં કહ્યા છે છ
દા.
स्ववाराद्गणनीयास्ता रविशुक्रबुधैदवः शनिजीवकुजा ज्ञेया होरेशा वारतः क्रमात् उद्वेगामृतगाश्च लाभः शुभश्च चंचलाः कालः सूर्यादिक्रमतः रात्रौ पंच दिवा च षट्
રવિવારથી અનુક્રમે વી શુક્ર બુધ ચદ્રશની-વ-ભૌમ એ પ્રમાણે ગણવા એ હેરાના સ્વામી છે. એ પ્રમાણે ગમે તે વારથી (જે વારે જોવા ઢાય તે વારના નામથી) ગણવા. એના નામેા
કાળ એ રવીથી તેનાથી છઠ્ઠો
ઉદ્બેગ (ઉદ્યોગ) અમૃત રોગ લાભ શુભ ચંચળ અનુક્રમે છે. દીવસના જોવુ હોય તે જે વાર હોય હેરેશ આવે છે અને રાત્રીના વાર ડેાય તેનાથી પાંચમે હારશ આવે છે. એને ત્રણા લેકે ચાવડીઆના નામથી જીવે છે, કેટલાક
Aho! Shrutgyanam