________________
અથ વાળઉં. तुर्येऽर्के सप्तमश्चंद्रे द्विभौम क्षेच पंचमः વડમ: રાનો વછરા
શ
જ
રવિવારે ચોથા મુહૂર્તમાં યામાર્થ છે. સેમવારે સાતમા મુહૂર્તમાં મળવારે બીજા મુહૂર્તમાં, બુધવારે પાંચમાં મુહૂર્તમાં, ગુરૂવારે આઠમાં મુહૂર્તમાં, શુક્રવારે ત્રીજા મુહૂર્તમાં, શનિવારે છઠ્ઠા મુહૂર્તમાં યામાધ યોગ આવે છે. જે દિવસે યામાધે પગ જો હોય તે દિવસના તનમાનનો સાળો ભાગ કરે તેનું નામ મુક્ત છે. સામાન્ય મુહૂર્ત એટલે બે ઘટિકા એવો અર્થ છે. એ પ્રમાણે સ્ત્રી શં, ઘેટા, થાકાર્ય યમઘંટ એ સર્વ એ જ રીતે જેવા. કહ્યHisfસમલૈલા થામ . . જિવા જે વારે યામાદ્ધ જેવો હોય તે વારને ત્રણે ગુણ આ ભાગ લેવો જ રહે તેમાં એક ભેળ તેટલામાં મુહૂર્તમાં થામ છે એ સમજવું. એજ રીતે સિદ્ધ કરી ઉપલા લોકમાં યામાધના મુદ્દોં નકી કરી લખ્યા છે આ યોગ દિવસનાજ ત્યાગ કરે એમ કુ.મર કર્તા કહે છે.
Aho I Shrutgyanam