________________
क्षेत्रे रवौ चित्रशिखंडिसूनार्वागीश्वरे भास्करसनसंस्थे व्रतादिकं स्वस्त्ययनं न कुर्यादित्याह देषार्चितपादपद्मः
ગુરૂના ક્ષેત્રમાં (ધન-મન-ના સૂર્યમાં) તથા સૂર્યના ક્ષેત્રમાં (સિંહમાં) ગુરૂ હોય ત્યારે યજ્ઞોપવીત વિવાહદિ શુભ કર્મો કરવા નહી એમ બહસ્પતિ કહે છે.
કોઈ પંડિત કહે છે કે જ્યારે ધનાર્ક—મીના અને સિંહના ગુરૂ હોય તેને કુત્રિ નામને યોગ છે. અને તેમાં વિવાહાદિ શુભ કર્મ કરવા નહી.
गुरुक्षेत्रगतो भानुर्भानुक्षेत्रगतो गुरुः ।। गुदित्यःसविनेयो मर्हितः सर्वकर्मसु. પરંતુ એનું ખંડન પૂર્વધારે કર્યું છે.
આ વિષયમાં વૃદિશાને મુદિત્ય તથા કુ. ચિંતામણિરાવવાના સુમાસુમ પ્રકરણમાં જોઈ લેવું. गर्भाद्यन्नाशनातेषु न गुरुसितयोबाल्यवार्धं च मौत्यं जह्यात्कालस्य रोधाद्धरिगुरुमयनं याम्यमूनाधिमासौ एतचौलादिषझझेदथ गुरुसितयोर्खाल्यवार्धे नगाहे वाथो शाखेशमान्ये व्रतमपि निगमारंभमार्यो न कुर्यात् ३
ગર્ભાધાન સંસ્કારથી અન્નપ્રાશન સંસ્કાર સુધી ગુરૂ-શુક્રનો અસ્ત બાલ્ય વૃધ્ધત્વ સિંહના ગુરૂ–દક્ષિણાયન-અધિક માસ-ક્ષય માસ ને દોષ નથી કારણ કે તેને બીજે કાળ નથી. ઉપર કહેલા દો ચીલાદિકમાં ત્યાગ કરવા. ગુરૂ શુક્રનું બાલ્યત્વ વૃદ્ધત્વ સાત દિવસનું
Aho! Shrutgyanam