________________
૩૦.
એક તિથી ત્રણ વારને સ્પર્શ કરે તેને ત્રિજ્વસ્થ (વૃધી) કહે છે અને એક વાર ત્રણ તિથીને સ્પર્શ કરે તેને અવમ (યા તિથી) કહે છે. તેમાં ક્ષય તિથી નષ્ટ છે. જો કે વૃધ્ધિ તિથી તથા ક્ષય તિથીને વિવાહાદિ શુભ કાર્યમાં ત્યાગ કર્યો છે. ક્ષયા તિથી તે પ્રસિધ્ધ છે અને વૃધ્ધિ તિથી વીષે જે તિથી “૬ .' ઘટિકા હોય અને બીજે દિવસે પણ એક ઘટી જેટલી અથવા તેથી ન્યૂન હોય તે જે વારે સાંઠ ઘટીકા તે ત્યાગ કરવી કે બીજે દીને હોય તે ત્યાગ કરવી. આ વિષયમાં . મર્તિમાં થામ યુરિ दिनधिमवमनी टीम 211रे या (यत्र) तिथि:सूर्योदयात् ष्टिर्घाटका भवतिसैषान्यास्मिन्दिनेदृश्यतेसा दिनधि तात्५१ જે દિવસે સાંઠ ઘટિકા હોય તે દિવસ ત્યાગ કરવો. જેમકે અધિક માસ પ્રથમને ત્યાગ કરીએ છીએ તે પ્રમાણે તિથી પણ પ્રથમની ત્યાગ કરવી. ૧૦
अथ वय॑योगाः वज्रविष्कुभयोस्तित्रः षट्च गंजातिगंजयोः व्याघाते नव शूलेषट्त्याज्या; प्राक् घटिकाः सदा परिधार्ध व्यतीपातं वैधृति सकलं त्यजेत्
વજ-વિષ્ણુભયોગની ત્રણ ઘટિકા-ગંજ-અતિગંજ ગની છે ઘટિકા. વ્યાઘાતગની નવ ઘટીકા. શળયાગની છ ઘટીકાને ત્યાગ કરે. જ્યારથી એ ગની પ્રવૃત્તિ થાય ત્યારથી ઉપર કહેલી ઘટિકાને ત્યાગ કરવો. પરીધયોગનું પૂર્વાધ, પૂરું એવું બીજા ગ્રંથોમાં સ્પષ્ટ છે વ્યતીપાત તથા વૈધૃતગ સંપૂર્ણ ત્યાગ કરવાં.
Aho! Shrutgyanam