________________
उदन्वता रासि कापिलाख्यं भूमंडलं योजनपमानम् रेवामहीमभ्यगमार्यराश्योर विवाहेो विदितोऽतिभद्रः ८०
સમુદ્ર તટપર રૈવા–મહી નદીના મધ્યમાં છ યેાજનનું કપિલ ક્ષેત્ર છે. ત્યાં ગુરૂની રાશિના સ માં એટલે ધનાક મીનાક માં વિવાહ અતિ કલ્યાણ કારક છે.
मिथिले मलयाचलक्षभायां शफरी शर्भहरो न हंसयुक्तः उपयाभवि रंशुर्यो युजिमार्गे च तथांध मागधोर्व्याम् ८३
મિથિલા દેશમાં, મલયાચલની ભૂમિમાં(મલખાર પ્રાંતમાં) લગ્ન કરનાર પુરૂષના સુખનું સૂર્યયુકત મી[મીનાક] હરણ કરતેા નથી.તેમજ આંધ્ર દેશમાં મગધ દેશમાં માશીષ માસમાં અશ્રુપ્સ (વૃશ્ચિક ) ને સૂ` લગ્ન કરનારના સુખનું હરણ કરતા નથી. ૮૩ ઇત્યાદિ વચનેા ઉપલબ્ધ થાય છે. પરંતુ દક્ષિણ દેશમાં ધના મીનાકતા દોષજ નથી એવા વચના મળી આવે તે શેાધી લેવા વિનંતી છે. આ વિષયમાં વિવાહના માસ શુદ્ધિમાં વિચાર કરેલા છે.મુ. ટ્રીપ A
A चापेऽत्ये दिनकृत्यपायनगते जीवे च सिंह स्थिते बाल्येऽ सोऽप्यतिचारगे स्थविरतां प्राप्ते तथा भार्गवे । सीमंतान्न भुजिस्तयोपकरणं देतान्जको सुभकं धार्यैत्रीभिरिदं सदापि व પરં જાય ન જાય વા (૧૭) આ લેાકમાં પણ સીમંત અન્ન પ્રાશન આભૂષણ, ચૂડી, મુકતાફળ, રંગિત વઆદિ ધારણ શિવાયના શુભ કમેાંના ધના, મીનાક, દક્ષિણાયન, સિહત્યગુરૂ, ખાધ્યત્વ અસ્ત, અતિચારી નૃત્વના ગુરૂ શુક્રમાં ત્યાગ કર્યાં છે. (૧)
Aho ! Shrutgyanam