________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ દિવસ–જ્ઞાનાવરણીય કર્મ પૂજા ( ૨૧ )
કાળથી સમજવું. તરતમ યાગથી તે અધિજ્ઞાનના અસખ્યાતા ભેદ થાય છે, પરંતુ મુખ્ય અવધિજ્ઞાનના છ ભેદ છે, તેની ટૂંકી સમજુતી નીચે પ્રમાણે—
૧ અનુગામી એ જ્ઞાનવાળા જ્યાં જાય ત્યાં જ્ઞાન સાથે જાય છે. ૨ અનનુગામી-બાંધી રાખેલા દીવા જેવુ' એ જ્ઞાન જેટલી હદ
સુધીનું થયેલુ હાય તેટલામાં તે જ્ઞાની દેખે. તે હદની મહાર જાય ત્યારે ન દેખે તે. એવા પ્રકારનુ પણ આ જ્ઞાન થાય છે. ૩ હીયમાન—જેટલા કાળ-ક્ષેત્રાદિનું અવધિજ્ઞાન થયું હોય તેમાં ક્રમે ક્રમે હાનિ થાય—ઘટતુ જાય તે.
૪ વૃદ્ધિમાન-અંગુળના અસંખ્યાતમા ભાગથી ને આવળીના અસંખ્યાતમા ભાગથી વધતુ વધતુ ચૌદ રાજલેાક પર્યં ત દેખે. કાળથી અસંખ્યાત કાળનું સ્વરૂપ દેખે તે. ૫ પ્રતિપાતી–અવધિજ્ઞાન થયા પછી જાય તે.
હું અપ્રતિપાતી–આવ્યા પછી ન જાય તે. લોકાવિધ પત થયેલુ જ્ઞાન પણ આવેલુ જાય છે પ્રતિપાતી થાય છે. અલોકના એક પ્રદેશ પણ દેખી શકે એટલું અધિજ્ઞાન (પરમાવધિ) થાય ત્યારે અપ્રતિપાતી કહેવાય છે અને પરમાવિધ થયા પછી અંતર્મુહૂત્ત કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
આ સંબંધમાં ગુરુગમથી તેમ જ કમગ્રંથ અને વિશેષા વશ્યકાદિથી વિશેષ સ્વરૂપ જાણવું.
કાવ્યના અથ
આત્માના નિરુપાધિ ગુણસમૂહને પ્રગટ કરનાર અને પ્રભુના શરીરને સુગંધી કરવાના કારણુરૂપ અગુરુ વિગેરે મનેહર વસ્તુ
* કાળથી આ થયેલું અધિજ્ઞાન કેટલે કાળ રહેશે વિષય આથી જૂદા સમજવે. અહીં તા તેટલા કાળ ફેરફાર દેખે એમ સમજવું.
For Private and Personal Use Only
તદ્ન પ સ્થિતિના સુધીમાં થયેલા