Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०५ उ०२ सु०९ क्रियास्थाननिरूपणम्
५१ मोहक्षीणमोहसयोगिके वलिनां केवलयोगप्रत्ययासातावेदनीयकर्मवन्धरूपेत्यर्थः ५। प्रेमप्रत्ययाद्यैर्यापथिक्यन्ताः पञ्चकत्वेनोक्ताः क्रियाश्चतुर्विशति दण्डकेषु मनुष्याणामेव भवन्ति नत्वन्येषाम् , ऐपिथिकी क्रियाया उपशान्तमोहापथ है, इस ईर्यापथमें जो किया होती है, वह ऐर्यापथिकी क्रिया है, यह ऐपिथिकी क्रिया उपशान्त मोह क्षीणमोह और सयोगकेवलियोंको होती है, इसका कारण केवल योगही होता है, तात्पर्य इस कथनका ऐसा है; कि यद्यपि ईका अर्थ गमन है, पर यह अर्थ केवल व्युत्पत्ति लभ्प है, क्योंकि ईर्यापथ जो क्रिया होती है, वह केवल योगसेही होती है, इसलिये ईपोका अर्थ योग लेना चाहिये. जिस प्रकार कोरे घडे पर धूल मिट्टी नहीं जमती है, वह उस पर पड़ जाने पर भी तत्काल उससे दूर हो जाती है, वैसे ही योगसे जायमान ईर्यापथ क्रिया द्वारा गृहीत कर्मपुद्गल कषायके अभावमें आत्मासे चिपकता नहीं है, आतेही वह उससे अलग हो जाता है, इसी लिये यह क्रिया ११ ग्या. रहवें १२ बारहवें और १३ तेरहवें गुणस्थानवाले जीवोंको कही गईहै, ईर्यापथ क्रियासे जो कर्म होता है, वह सातायेदनीय बंधरूप होताहै, और इसकी केवल एक समयकीही स्थिति होती है, अर्थात् पहले समय बन्ध होता है दूसरे समय इसका वेदन होता है और तीसरे समय निर्जरण हो जाता है ये पांच क्रियाएँ चौबीस ઈર્યાપથમાં જે ક્રિયા થાય છે, તેને ઐર્યાપથિકી ક્રિયા કહે છે. આ અિર્યાપથિકી ક્રિયા ઉપશાન્ત મેહ, ક્ષીણુમેહ અને સગી કેવલીઓ દ્વારા જ થાય છે. તેનું કારણ માત્ર એગ જ હોય છે. આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે
જો કે ઈર્યાનો અર્થ ગમન છે, પણ આ અર્થ તે માત્ર વ્યુત્પત્તિ લભ્ય અર્થ જ છે, કારણ કે ઈપણે જે ક્રિયા હોય છે તે કેવળ યોગથી જ થાય છે, તેથી અહીં ઈર્યાને અર્થ યોગ લેવો જોઈએ, જેમ કેરા ઘડા ઉપર ૨ આદિ જામતું નથી, કદાચ તેના પર રજ પડી હોય તે પણ તે પવન આદિ વડે ઊડી જાય છે, એ જ પ્રમાણે ગજન્ય ઈર્યાપથ ક્રિયા દ્વારા ગૃહીત કર્મ પુલ કષાયને અભાવે આત્મા સાથે ચેટી જતાં નથી, આવતાં સાથે જ તેઓ આમાથી અલગ થઈ જાય છે. તેથી ૧૧ માં, બારમાં અને તેમાં ગુણસ્થાનવાળા જી આ ક્રિયા કરે છે, એમ કહેવામાં આવ્યું છે. ઈપથ કિયા દ્વારા આવેલું જે કર્મ હોય છે, તે સાતવેદનીય બન્યરૂપ હોય છે, અને તેની માત્ર એક સમયની જ સ્થિતિ હોય છે. આ પાંચ કિયાએ ૨૪ દંડ
श्री. स्थानांग सूत्र :०४