________________
મંગળ કહેવું જોઈએ, તે મંગળ આદિ મધ્ય અને અંત એવા ત્રણ ભેદે છે તેમાનું “થે ૩ હજો માણા જીવ મા આ ભગવાનનું વચન હોવાથી પ્રથમ મંગળ છે, અથવા શ્રત એટલે શ્રુત જ્ઞાન તે નદી સૂત્રમાં ગણતું હોવાથી મંગળ છે, એ મંગળ વિના વિદને ઈચ્છિત શાસ્ત્રના અર્થને પાર પહોંચવાનું કારણ છે; મધ્ય મંગળ લોકસાર અધ્યયનના પાંચમાં ઉદ્દેશાનું સૂત્ર છે. “ના विहए परि पुणे चिइ समंसि भोम्मे उवसंतरए सारख માળ અહિ હૃદ (કુંડ)ને ગુણે વડે આચાર્યોના ગુણેનું કીર્તન છે અને આચાર્યો પાંચ પરમેષ્ઠીમાં હેવાથી મંગળ છે. આ ભણેલા ઈચ્છિત શાસ્ત્રાર્થને સ્થિર કરવાને માટે છે. છેલ્લું મંગળ નવમા અધ્યયનમાં છેલ્લું સૂત્ર છે “મિનિટે મારું ગાજી હામid સમિથાલી અહિઆ અભિનિતનું ગ્રહણ “સંસાર મહાતરૂ કંદને છેદીને ખાત્રીથી ધ્યાન કરવાનું હોવાથી મંગળ છે (દીક્ષા પાળનારે એમ ચેકસ માનવું કે હવે મને સંસાર ભ્રમણ નહિ થાય) આ છેવટનું મંગળ શિષ્ય અને પ્રશિષ્ય તેને પરિવાર કાયમ રહેવા માટે છે કે જે સ્ત્ર ભણીને સ્વપરને પ્રતિ બધે છે) અધ્યયનમાં સૂત્રો મંગળપણે બતાવવાથી અધ્યચનનું પણ મંગળપણું જાણી લેવું તેથી. વિશેષ કહેતા નથી અથવા આ આખું શાસ્ત્રજ જ્ઞાનરૂપ હોવાથી મંગળ છે