Book Title: Shatrunjay Giriraj Darshan
Author(s): Kanchansagar, Pramodsagar
Publisher: Agmoddharak Granthmala
Catalog link: https://jainqq.org/explore/023356/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ (૪૯ (ગાડરાજ દાનથી શેત્રુજ ગિરિરાજ દશ્રી આગમાહારક ગ્રંથમાલા ગ્રંથાંક ૫૮ રાઈ, ગરિરાજ દર્શનશ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન જય " ૧૦૦ વર્ષ પહેલાંના દહેરાસરોથી મનેાહર ગિરિરાજનું દૃશ્ય શત્રુંજય ગિરિરાજ દર્શન આગમાહારક શિશુ ૫. કચનસાગર રાજ દર્શન શ્રી શજેય શત્રુંજય િ ગિલ મ ર્શન થી સંપાદક માં મુનિશ્રી પ્રમેાદસાગર એ ન Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી આગમેદ્ધારક ગ્રંથમાલા ગ્રંથાક ૫૮ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ICSAKSIA લેખક અને સંગ્રાહક - આગામે દ્ધારક શિશુ પં. કંચનસાગર સંપાદક મુનિશ્રી પ્રમેદસાગર પ્રકાશક આગમેદારક ગ્રથમાલા, કપડવંજ વીર સં. ૨૫૦૫ વિ.સં. ૨૦૩૫ ઈ.સ. ૧૯૭૯ આગદ્ધારક સં. ૩૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ દીનેશચંદ્ર નગીનદાસ પરિખ અજાર, કપડવંજ. ૩૮૭ ૬૨૦ પ્રકાશક શ્રીઆગમાદ્ધારકગ્રંથમાળા રમણલાલ જયચંદ શાહુ ઠે. બજાર, કપડવ’જ૩૮૭ ૬૨૦ આદ્ય ભાગ પ્રિન્ટર્સ : ભુપેન્દ્રભાઈ કેશરીપ્રસાદ ઠાકોર ક્રિએટીવ પ્રિન્ટર્સ પ્રા. લી. કાલિદાસ મીલ ક’પાઉન્ડ, ગામતીપુર, અમદાવાદ ૩૮૦ ૦૨૧, પ્રાપ્તિ સ્થાન ** પહેલી આવૃત્તિ કેપી ૭૫૦ ઓકટોબર ૧૯૭૯ કિંમત ૧૦૦-૦૦ ** સામચંદ ડી. શાહ બાબુ બિલ્ડી’ગ, પાલીતાણા. ૩૬૪ ૨૭૦ અન્ય ભાગ પ્રિન્ટર્સ : જસવ'તલાલ ગિરધરલાલ શાહ શ્રી પાર્શ્વ પ્રિન્ટર્સ ૧૪૭, તંખાળીના ખાંચા, દાશીવાડાની પાળ, અમદાવાદ ૩૮૦ ૦૦૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Agmoddharak Granthmala Book No. 58 SHRI SHATRUNJAY GIRIRAJ DARSHAN Auther and Collection made by Agmoddharak Shishu Pannyas Maharaj Kanchansagar Editer Vir Samvat 2505 Vikram Samvat 2035 Muni Shri Pramodsagar Publisher Agmoddharak Granthmala, Kapadvanj A. D. 1979 Agmoddharak Samvat 30 Page #5 -------------------------------------------------------------------------- ________________ Books Available at: Dineshchandra Nagindas Parikh Bazar, Kapadwanj-387 610 Somchand D. Shah Babu Building Palitana-364 270 (Saurashtra) All rights reserved with the Publisher First Edition Copy-750 October 1979 Printed in India Part I by Creative Printers Private Limited, Shree Industrial Mills Estate, Ahmedabad-380 021. and Part II by Shree Parsva Printers 147, Tamboli Khancho, Doshivada Pole, Ahmedabad-380 001 and Published by Agmoddharak Granthmala Clo. Ramanlal Jaichandbhai Shah Kapadwanj Price Rs. 100/ Page #6 -------------------------------------------------------------------------- ________________ •米米米米能深水水水水水水水水水水。 水水水水水水水水带水水水水带张张张张张张张张。 પરમ પૂજ્ય આ. ભ. શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીના પરિવારના સાધુ સાધ્વીના અગ્રગણ્ય શાંતમૂર્તિ ગચ્છાધિપતી આ. ભ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજના કરકમલમાં પરમ પાવન કાંકરે કાંકરે અનંતસિદ્ધનું સ્થાન તીર્થકર આદિના ચરણ રજથી પરમ પાવન ક્ષેત્રપ્રભાવે ભવ્યને મેક્ષે પહોંચાડનાર સર્વતીર્થ શિરોમણિ શ્રી શત્રુંજ્ય ગિરિરાજના મહિમાને વર્ણવતે શ્રી શત્રુંજય ગિરિરાજ દશન ગ્રંથ આગદ્ધારક ઉપસંપદાપ્રાપ્ત ચરણરેણુ શિશુ હું કંચન સાગર સમર્પણ કરુછું. 张水水带杂非非水水水水水非非非非水水水水水水水。 水非非非水水水水水求非非非非染非非。 Page #7 -------------------------------------------------------------------------- ________________ શેઠ શાંતિદાસના પ'ચતીથી પટની પ્રશસ્તિ (નલ) .... ( માલીક-શેઠ આણુંદજી કલ્યાણજી જૈન પેઢી, અમદાવાદ) (પંક્તિ ૧) સ્વસ્તિ શ્રી વિક્રમ સં. ૧૬૯૮ વષૅ જયેષ્ઠ સિત પંચમી. સામ.......... ....(પ`ક્તિ ૨) ધિરાજ પાદસાહુ શ્રી અકમ્બર પ્રતિબેાધક.... ....(પંક્તિ ૩) હીરવિજયસૂરિ પટ્ટોદયગિરિદિનકર પાદસાહ શ્રી અકબ્બર.... ....(પ ́ક્તિ ૪) મક્ષજી (જિ) તવા ઢી (ક્રિ) વૃંદ ભટ્ટારક શ્રીવિજયસેનસૂરીશ્વરા.... ....(પક્તિ ૫) લગભરિત ભટ્ટારક શ્રીરાજસાગરસૂરિચરણાનાં યુવરાજ ભટ્ટારક (પંક્તિ ૬) શ્રીવૃદ્ધિસાગરસૂરિપ્રમુખાનેક વાચ િચતુર પિર કરચરણાનાં (પંક્તિ છ) ઉપદેશાદહિમદાવાદવાસ્તવ્યે એસવાલજ્ઞાતિ(તી) શ્રી ચિંતામણિ (પક્તિ ૮) પાર્શ્વનાથ પ્ર (પ્રા) સાદાદિધર્મ કર્મનીf (નિર્મા) ણુની(નિ) ખુાત સા શ્રીશાંતિદાશે (સે) (પંક્તિ ૯) ન સકલમનુષ્યજ્ઞેયીય પંચભરત ૫ંચે(ઔ)રવત પંચમહાવિદેહાતીતા (પક્તિ ૧૦) નાગતાવ`માન ૨૦ વિહરમાન ૪ સા(શા)ધૃતા(ત)જી(જિ)ના સા(શા)શ્ર્વતજી(જિ)ન તીથ (પંક્તિ ૧૧) શાશ્વતતીર્થા()પટ્ટ; શ્રીશત્રુંજય ગિરિનારિતારંગા ચંદ્રપભુમુનિ (પ ંક્તિ ૧૨) સુવ્રત શ્રીજીરાઉલાપાર્શ્વનાથ શ્રી નવ ખડાપાર્શ્વનાથદેવકુલપા(પંક્તિ ૧૩) ટક હસ્તિનાગપૂર કલિકુંડ લવૃદ્ધિ મિહાતીર્થં યુતઃ સપ્તતિ સ(શા)ત (પ ંક્તિ ૧૪) વીર સ(શ)ખેશ્વરા(પક્તિ ૧૫) કરહાટક .... **** .... .... પટની નીચેની પતિ અત્રે ચગતવર્ણ કાä યથા પ્રતિભસ'લિખિતાસ્યતીતિ તેન સતિ પટાંતરે પુસ્તકાંતરે વા સુપ'ડિતે સ ંસાધ્યા અમે પટે ૩૦ ચવીસી ત્રિ...શચ્ચતુવિંશતિકા પ્રતિમાસુ સપ્તતિ પ્રતિમાસુ ચ પ્રતિમાનાં નં:- પુરાતનપટાનુસારેણુ લિખિતાસ્સ'તિ પર' તીર્થાં(૬) ગાલી પ્રકીણું કાનુસારેણુ .... (આ કપડાપરના પંચતીર્થી પટ શાંતિદાસ શેઠને જે શે. આ. ક. પાસે છે, તેમાંથી શ્રીશત્રુ જય ગિરિરાજના પટ અને તેની શાંતિદાસ શેઠની પ્રશસ્તિનો ફોટો આ પ્રશસ્તિ આ છે. પુરાતન પટ્ટાનુસારેણુ એ લખાણથી પટ્ટ જીહારવાની પ્રથા ઘણી જુની છે તેમ સાબીત કરે છે.) પુસ્તકમાં આપ્યા છે. તેની બનાવવાની પ્રથા અને પટ્ટ Page #8 -------------------------------------------------------------------------- ________________ સમાચાર ૧ શ્રી શત્રુ ંજય તી રાજપતિને વંદુ સદા ભાવથી 1 I worship shree shatrunjay tirtharajpati with sincere heart. Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ધ્યાનસ્થ સ્વર્ગગત આગદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર મુળીનરેશપ્રતિબંધક આ. ભ. શ્રીમાણિયસાગરસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી અમારી આ ગ્રન્થમાલાની સ્થાપના સં. ૨૦૧૦માં થઈ હતી. તેના સંપાદન કાર્યમાં નવા નવા ગ્ર કરવાનું ચાલુ જ હતું. આજ સુધીમાં આ ગ્રન્થમાલામાં નાના મોટા પ૭ ગ્રન્થ પ્રગટ થયા છે. અમારી શ્રીઆગમેદ્રારક ગ્રન્થ માલાનું ૫૮ મું પુસ્તક આ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન નામનું છે. વળી આ ગ્રંથમાલાએ આજ સુધીમાં આગમતના ૧૨ પુસ્તકો પ્રગટ કર્યા છે. આ રીતે અમારી આ ગ્રંથમાલાનું કાર્ય ચાલ્યા કરે છે. તેમાં આ ગ્રંથ પં. શ્રીકંચનસાગરજી મ. તથા મુનિ મેદસાગરજી મહારાજે સચિત્ર પ્રકાશન કરવાને ઉદ્યમ કર્યો અને અમે તીર્થાધિરાજના પરમ પાવન ગ્રન્થને પ્રગટ કરવા ભાગ્યશાળી થયા છીએ. - તેઓશ્રીએ આ પુસ્તકના પ્રકાશનમાં ત્રણ વર્ષમાં જોઈતું ભંડોળ ભેગું કરી આપ્યું. આ ભંડોળમાં જેઓશ્રીએ આર્થિક સહાય કરી છે તેને અમે ત્રાણી છીએ. આફ્રીકામાં સાયન્સના પ્રોફેસર વર્તમાન રિટાયર વલસાડના વતની રા. રા. વિનોદચંદ્ર વામનરાવ ઓઝાએ “શત્રુંજય ઈગલીશ પુસ્તકને સમજાવ્યું હતું અને આ ગ્રન્થનું મેટર તપાસી આપ્યું હતું, તેઓશ્રીના, તથા રિટાયર શિક્ષક શ્રીમાન રતીલાલ છગનલાલ શાહ એમ. એ. બી. ટી. સાહિત્યરત્ન નવસારીવાળાએ પાછળ ભાગ સુંદર રીતે જોઈ આપ્યું છે, તથા તેઓશ્રીએ આ ગ્રન્થનું ઈગલીશ પણ કરી આપ્યું છે, તેઓશ્રીના, ક્રીએટીવ પ્રિન્ટર્સ પ્રા. લિ.ના વ્યવસ્થાપક શ્રીમાન બચુભાઈ ચુનીલાલ અમદાવાદવાળાએ આગળનું આખું મેટર અને ફેટાએ સુંદર છાપી આપ્યા ને સલાહ સૂચના આપી, તેઓશ્રીન, તથા શ્રી પાર્શ્વપ્રિન્ટર્સના માલીક જશવંતલાલ ગિરધરલાલ શાહે પાછલે ભાગ છાપી આપે, તેઓશ્રીના પણ અમે વાણી છીએ. લેખક, સંગ્રહાક, સંપાદક, અને સહાય કરાવનારના તે આભારી જ છીએ. ફેટાઓ અંગે લેખકશ્રી પોતાના ઉત્થાનના લેખમાં તે બધી વિગત આપશે. સાડા સાતસો કેપી ગુર્જર ભાષામાં પ્રગટ કરીએ છીએ. આની અઢીસે કેપી ઈગલીશમાં છાપવી એવી સંપાદકશ્રીની તમ્મના છે, તે પણ પૂર્ણ થશે. ઈગલીશ પ્રકાશન તે અમારી ગ્રન્થ માલામાં પ્રથમ જ છે. આ પુસ્તકમાં જાણતાં કે અજાણતાં કોઈપણ જાતની ભૂલ થઈ હોય તે તે માટે અમે મિચ્છામિ દુક્કડ” દઈએ છીએ. ગિરિરાજના આ પુસ્તકને પુણ્યવાનો ઉપયોગ કરે અને આરાધના કરે તે ભાવના સાથે વિરમિએ છીએ. સં. ૨૦૩૫ અક્ષય તૃતીયા ગ્રંથમાલા વતી રમણલાલ જયચંદ શાહ Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉત્થાન શત્રુજય—ગિરિરાજ–મ`ડણુ-શીઋષભદેવભગવાનને નમસ્કાર થાએ શ્રીશત્રુંજય ગિરિરાજ-દર્શીન અંગે સં. ૨૦૨૬માં ગિરિરાજના ઉપરના જુદા જુદા સ્થાપત્યેાના ૮૫ ફોટા લીધા હતા. તે વખતે સહકારી મુનિ ત્રીજા હતા, પણ તે ખસી જતાં આ કાર્ય પડી રહ્યું. પરંતુ જોન અગેન્સનું લખેલું અને વમાનમાં પિન્ટ કરીને ગુજરાત ગવનમેન્ટે તેને ૧૯૭૬માં બહાર પાડ્યું. તેમાં ૪૫ ફોટા હતા. આથી એમ થયુ` કે આપણે ઉદ્યમ શા માટે ન કરવા ? આથી સ. ૨૦૩૩માં એ ઉદ્યમ શરૂ કર્યાં અને બીજા પણ થોડા ફેટા લેવરાવ્યા. આત્માના ઉદ્ધાર કરવાને માટે અદ્વિતીય જો કોઈ સ્થાન હેાય તે પરમ પાવન ગિરિરાજ છે. જેના પ્રતાપે હિંસક પ્રાણીએ પણ તરી જાય છે. આરાધકો આરાધના કરીને તરી જાય છે. આ તીર્થ ઉપર તીર્થંકરો અને મુનિએ અનતા મેક્ષે ગયેલા છે. તેથી આ પાવન ભૂમિ પર પગ મૂકતાં આત્માના પિરણામ આરાધનામાં ચડે છે. આથી મન થયું કે ઉદ્યમ કરીને તેને બહાર પાડવું જ જોઇએ. શરૂઆતમાં પ્રકાશન કરવાને માટે જોઈતી રકમના ઉદ્યમ કર્યાં અને ફાટાઓના બ્લોક બનાવવાના ઉદ્યમ કર્યાં. વળી ખીજાઓના તે અંગેના અમારામાં ન હેાય તેવા બ્લેક પણ મંગાવ્યા. ગિરિરાજ ઉપરના ફોટાએ શે. આ. કે. જી ના હુકમ લીધા પછી પાડી શકાતા હાવાથી તેમનેા હુકમ લીધેા હતા, પણ તે હુકમમાં પ્રતિમાના ફોટો ન લેવા અને તે સિવાયના લેવા, એવા હુકમ હતા. તેથી અમારા ફોટામાં ભગવંતના ફોટો આવ્યે નથી પણ જે કાઈ ભગવ'તના ફોટા છે, તે બીજા પાસેથી મેળવેલા છે. મધ્ય ભાગમાં ૧૨૦ ફોટા છપાયા છે. તેમાં નં. ૧. મહેન્દ્ર આર્ટસ્ટુડિયાના માલિક જગન્નાથભાઈ એ આપેલા છે. નં. ૨, ૩ના ફોટા રજનીકાંત ભીખાભાઈ શાહે આપ્યા છે. ન. ૨૯, ૪૫, ૪૮, ૫૦, ૭૩, ૮૫, ૧૦૯, ૧૧૫, ૧૧૬એ, ૧૧૬મી, અને ૧૧૮ના બ્લેક શેડ આ. ક. તરફથી મળ્યા છે. ન. ૩૧, ૩૫, ૪૦, ૪૪, ૫૧, ૬૨, ૮૦, ૮૧, ૮૪, ૧૧૦, ૧૧૧, ૧૧૨ ના બ્લેક જૈન જર્નલ તરફથી મળ્યા છે. નં. ૧૧૩, ૧૧૪, ૧૧૭, ૧૧૯, ૧૨૦, ના બ્લેક સા. મ. નવાબ તરફથી મળ્યા છે. બાકીના બધા ફોટા અને બ્લેક તેમજ ૧, ૨, ૩ ન. ના બ્લાકે અમારા છે. ફાટાએ પાડવામાં મહેન્દ્ર આ સ્ટુડિયા વાળાએ સારી જહુમતે કરી હતી. બ્લેકો બનાવી આપવામાં ક્રીએટીવ પ્રિન્ટર્સના સંચાલક બચુભાઈ ચુનીલાલે તથા એમના સાથીદાર શ્રીમાન ભાગીભાઈ ફેટોગ્રાફરે સાર સહકાર આપ્યા હતા. II Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉત્થાન ગિરિરાજના ફોટાએ છાપવાની તમન્ના તેા ખરી; પણ એ જ ફોટાએ એવી રીતે બહાર આવવા જોઇએ કે ફોટાઓ જોતાં પહેલાં ગિરિરાજની આરાધના, ગિરિરાજના મહિમા, ગિરિરાજની પવિત્રતા, અને ગિરિરાજની ઉત્તમતા, તેનાં મગજમાં આવે. આથી વિશિષ્ટ પ્રકારે ગિરિરાજના વનવાળા લખાણ સાથે જો ફાટાએ બહાર પડે તે સારૂં. એ મુદ્દાએ અમુક પ્રકારનું લખાણ કરીને પુસ્તક બહાર પાડવાના વિચાર કર્યાં. પુસ્તકનું' નામ શુ આપવું ? તે પ્રશ્ન ઉપસ્થિત થયા. આથી નામ પણ તેવું જોઈએ કે આ પુસ્તકને સુસંગત થાય, તેના મહિમાને ગાય અને તે નામનું ખીજું પુસ્તક ન હોય, કે જેથી બીજા પુસ્તકથી એ ભિન્ન પડે. આથી શ્રીશત્રુંજય-ગિરિરાજ-દર્શન” એવું નામ રાખ્યું. આ જ સુધીમાં ગિરિરાજ અંગે જેટલું સાહિત્ય મને મળ્યું છે, તેમાં આ નામનુ કોઈ પુસ્તક મળ્યું નથી. આ પુસ્તકમાં આ અવસર્પિણીમાં ગિરિરાજનેા મહિમા કેવા ગવાયા ! કોને આરાધના કરી ? પ્રભુ પદ્મ પદ્મથી પાવન એવા રાય વૃક્ષના મહિમા, સૂરજ કુંડના પ્રતાપે કાને કેવા લાભ થયા ! ગિરિરાજના ઉદ્ધારા કેવા થયા ? ગિરિરાજના નામે કેવાં ! આરાધના પુણ્યવાનાએ કેવા કેવા પ્રકારે આરાધના કરી, તેમજ ભૂતકાળમાં અને વમાન કાળમાં કેવાં કેવાં સ્થાને હતાં અને છે. તે બધું સંક્ષિપ્ત છતાં કાંઇક વિસ્તારથી આમાં લેવાનું વિચાર્યું. કરનારા ઉપર કહેલું લીધા પછીથી ફાટાઓના નામ આપવા પૂર્ણાંક ફોટાએ આપવા અને ફેટાએને પરિચય આપવા, એમ ક્રમે લેવાને વિચાર કર્યાં. ધ્યાનસ્થ સ્વગ`ગત આગમાદ્ધારક આચાય –મહારાજ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજે સ. ૧૯૯૬માં કપડવંજમાં પ્રતિમાના લેખા અને હસ્તલેખિત પ્રતેાની પ્રશસ્તિઓ લેવાનુ` સૂચન કર્યું. તેથી કપડવંજથી માંડીને પાલીતાણા સુધીના અને ગિરિરાજ ઉપરના પ્રતિમાના લેખા, તેમજ શિલાલેખા ૧૯૯૬માં લીધા હતા. (જે પ્રતિમા લેખા આવી જવા જેવા હોય તેવા ફ્રી ફ્રી લીધા નથી. તેમાં પણ મોટેભાગે ૧૯મી સદી સુધીના જુજ લીધા છે.) વળી કપડવ'જથી મુંબઇ સુધીના પ્રતિમાના લેખા સં. ૨૦૦૦ માં લીધા હતા. તે છાપવાના અવસર આવ્યેા ન હતા. તેથી આ ગ્રંથમાં તે લેખા આપવાના વિચાર કર્યાં. (ગિરિરાજ ઉપરના લેખાની નકલ મારા ઉપરથી શેઠ આણંદજી કલ્યણુજીએ ઉતરાવી છે.) મારા લેખામાં સંજોગને આધીન દાદાના અને પુંડરીક સ્વામીના લેખ લેવાયા નથી. પ્રાચીન જૈન લેખ સગ્રહ ભાગ બીજો શ્રીજૈનઆત્માનંદસભા ભાવનગરથી બહાર પડેલમાં શરૂઆતમાં ૧ થી ૩૭, ૫૫૭ નંબરના લેખા ગિરિરાજ ઉપરના છપાયેલા છે. છતાંપણુ ખીજા અને ત્રીજા નંબરના લેખાને છોડીને તે બધાયે લેખા મેં મારી જાતે લીધા છે. જે આ III Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉત્થાન પુસ્તકમાં આવી ગયા છે. બીજા અને ત્રીજા નંબરના દાદા અને પુંડરીક સ્વામીના લેખ તે પુસ્તક ઉપરથી લીધેા છે. નવા દરવાજાઓ કરતાં જે ખેાદકામ કર્યું તેમાંથી વસ્તુપાલ તેજપાલના એ લેખ.જે નીકળ્યા તે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવણુ અંકના પહેલા ભાગમાં છપાયા છે તેની ઉપરથી લીધા છે. ( લેખાની લિપિ બાળમેાધ લેવાને બદલે અત્રે ગુજરાતી લીધી છે. ) પૂર્ણાંકાળમાં મ ંદિર વગેરેની કેવી રીતે રચના હતી અને વમાનમાં કેવી રીતે થઈ તે પણ આમાં બતાવ્યું છે. કેટલીક વાતા ઊલટ સુલટ કેવી થાય છે તે પણ આમાં જણાવ્યું છે. આવી રીતે આ ગ્રંથ તૈયાર કર્યાં છે. ગ્રંથના અંગે આર્થિક સહાયની કઈ એવી યેાજના ઘડવી જોઈએ કે જેથી સહાય મળે અને ગ્રંથનું કાર્ય થાય અને ગ્રંથ બહાર પડાય. આ યેાજના મુજબ સ. ૨૦૩૩ માં એક હેન્ડબીલ બહાર પાડયુ, અને આ ગ્રંથમાં શું શું લેવું છે તે જણાવ્યું. સાથે સાથે તે પણ જણાવ્યું કે સો રૂપિયાની સહાય કરનારનું નામ પુસ્તકમાં આપવું અને એક નકલ આપવી. આ યેાજનામાં ગ્રંથ છપાવવાને માટે આર્થિક સહાય મળી રહી છે. આભારઃ- પૂજ્ય સાધુસાધ્વીઓએ તેમજ ભાવિક શ્રાવકશ્રાવિકાઓએ અને શ્રીસ ધાએ સહકાર આપ્યા તેમનેા, તેમજ ફેટા લઈ આપનાર જગન્નાથભાઈ ના, ફોટોગ્રાફર ભાગીભાઈ ના અને પુસ્તકના માટે બધી રીતે ફેટા બ્લોકો અને તેનું પ્રિન્ટીંગ વગેરેની અનુકૂળતા કરી આપનાર ક્રીએટીવ પ્રીન્ટર્સ પ્રા. લિ. ના વ્યવસ્થાપક બચુભાઈ ચુનીલાલ શાહ તથા પ્રેસના માલિકના તેમજ પાલે ભાગ છાપી આપનાર શ્રીપાર્શ્વ પ્રિન્ટર્સ જશવંતલાલ ગિરધરલાલ શાહનેા, તથા શ્રીમાન્ વિનાદચંદ્ર વામનરાવ એઝા (આફ્રિકાના સાયન્સ રિટાયર્ડ પ્રિન્સીપાલ ) વલસાડવાળાને, તથા નવસારીના રિટાયર્ડ શિક્ષક રતિલાલ છગનલાલ શાહ કે જેમણે કેટલુક મેટર વાંચી આપ્યુ છે, અને આખા ગ્રંથ ઇંગ્લીશમાં પણ કરી આપ્યા છે, તેએ બધાના હું આભારી છું. ખરેખર આ ગ્રન્થ બહાર પાડવાના મુનિ પ્રમેાદસાગરજીને ખુબ ઉમ'ગ હતા. તેથી આ ગ્રંથ આરભાયા ને તેમના ઉમંગના આધારેજ પૂર્ણતાને પહોંચ્યા. તીનાથ શ્રીઆદીશ્વરદાદાની તા અંતર સહાયતા હાય જ તેમજ ધ્યાનસ્થસ્વત આગમાદ્ધારકશ્રીના પુણ્ય પ્રતાપે મેં અલ્પમતિ વાળાએ આ ગ્રંથ પૂર્ણ કર્યાં છે. આમાં ફોટાઓની વાત તે પૂર્વે જાણાવીગયા છીએ એટલે તે અત્રે કહેવી નથી. આ ગ્રન્થ લખવામાં જેમ્સ અગેન્સનુ શત્રુંજય, શ્રીશત્રુંજય માહાત્મ્ય (જૈનપત્રનુ કરેલું પ્રથમ ભાષાંતર), આત્મ રજન—ગિરિરાજ, શત્રુંજયનાભિનંદનજિદ્ધિારપ્રમ ધ, શત્રુંજયતીર્થાદ્વારપ્રબંધ, IV Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉથાન શત્રુંજયકલ્પ, શત્રુંજયગિરિરાજસ્પર્શના (લે—નિત્યાનંદવિજયજી ), ધર્મષસૂરિકૃત અને શુભશીલગણિનીટીકા યુક્ત શત્રુજય કલ્પ, નવાણુપ્રકારિપૂજા, નવાણું અભિષેક પૂજા, શ્રાદ્ધવિધિગત શ્રીચંદ્રરાજાને રાસ, તીર્થ ધિરાજ શત્રુંજય ટુંક પરિચય, શત્રુંજય તીર્થરાસ, નયસુંદર કૃત શ્રી શત્રુંજય - ઉદ્ધારનો રાસ, સમયસુદર કૃત શત્રુંજય તીર્થોદ્ધારરાસ, જૈન તીર્થ સર્વસંગ્રહ ભા. ૧ લે, સારાભાઈ મણિભાઈ નવાબને શત્રુંજય તીર્થ અંગેને સંગ્રહ, હિન્દુસ્તાનના જૈનતીર્થો, શત્રુંજય પ્રકાશ જૈન વિરુદ્ધ પાલીતાણ, શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાને અહેવાલ, જન જનરલ ત્રિમાસિક, વગેરેનું તેમજ મારા અનુભવનું આલંબન લઈને આ પુસ્તક તૈયાર કર્યું છે. પૂર્તિ–૧. શીલાલેખે છપાતાં નવી પ્રતિષ્ઠાને શિલાલેખ લીધે. ૨–૨૦૩૫માં ગિરિરાજની જાત્રા કરતાં નવા ખારા પત્થરના જે પૂરાણું શિલાલેખે નીકળેલા જોયા તેનો પણ નિર્દેશ કર્યો. ૩.-૧૨૦ ફેટાએને પરિચય આવ્યે પણ તે પછી દાદાને રંગીન ફેટ, ૧૦૦ વર્ષ પૂર્વેનાં ગિરિરાજ પરનાં સમર્ગ મંદિરે, તે વખતની જયતલાટી, ૨૦૩૫માં જીર્ણોદ્ધાર કરેલી જયતલાટી, અમારા ગુરુ મહારાજને ફેટો, સંપાદકના ઉપાસ્ય શ્રીશામળા પાર્શ્વનાથજી, ગિરિરાજ ઉપરના મંદિરે અને તેને ફરતા કેટ સહિતને તળ પ્લાન આવ્યું છે. . ૪-શેઠ શાંતિદાસના કપડા પરના પટને ૧૭ મી સદીના પટને ફેટો શે. આ. ક. પાસે માગે છે, આવશે તે કેઈપણ પ્રકારે લઈશું. પ.–સહાયકે કે જેમને તાજેતરમાં સહાય કરી છે તે નામે વ્યુત્ક્રમે આવશે. ૬-આમાં જણાવેલા ફેટાને પરિચય પણ આપશું. (આટલું પાછળથી ઉમેર્યું છે.) કેઈક જગપર સ્મૃતિ દેષથી કે પ્રેસદોષથી અશુદ્ધિ રહી હોય તે સુધારી વાંચવા અભ્યર્થના છે. વળી સં. ૨૦૧૬માં ફેટાઓ લીધેલા ને સં ૨૦૩૪માં દશ એક ફેટા લેવાયેલા આથી કઈ સ્થળની ભૂલ થઈ હોય, વળી સં. ૧૯૬માં શિલાલેખે લીધેલા હોવાથી અત્યારે તેના સ્થળે વગેરે બદલાયાં હોય અને કેઈક લેખે નષ્ટ પણ થયા હોય તે સંભવ છે. તે તેની દરગુજર કરશે. આ બધા કારણોને આધીન કેઈ ભૂલ થઈ હોય તે અંતરથી અભ્યર્થના સાથે મિચ્છામિ દુક્કડું ૨૦૩૫ અક્ષયતૃતીયા પાલીતાણા આગમ દ્ધારક ચરણ રેણુ કંચન સાગર Page #15 -------------------------------------------------------------------------- ________________ ધન્ય શત્રુંજય તરણ તારણહાર શ્રીજિનશાસનની આરાધના કરનાર વિવેકી પુણ્યાત્મા એ વાત સારી રીતે સમજી શકે છે કે જૈન દર્શનમાન્ય ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યમાં માત્ર જીવ પુદગલ બે દ્રવ્ય બાહ્ય નિમિત્તોની અસર ઝીલનારા છે, તેથી તે બંને દ્રવ્યો પરિણામી કહેવાય છે. માટે જીવદ્રવ્યને શુભાશુભ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના નિમિત્તોની અસર થતી રહે છે. તે વાતને લક્ષ્યમાં રાખી જ્ઞાનીઓએ અનાદિકાળથી અશુભ-સંસ્કારને જગાવનારા અશુભ દ્રવ્યાદિનિમિત્તોથી અળગા રહી કર્મનિર્જરાના બળને વધારનારા શુભ પ્રશસ્ત દ્રવ્યાદિ-નિમિત્તોની અસરતળે રહેવાનું જરૂરી જણાવ્યું છે. આ દૃષ્ટિકોણથી જિનશાસનમાન્ય દરેક ધર્મક્રિયામાં તીર્થના આશ્રયની વાત મહત્વની જણાવી છે. તે તીર્થ બે જાતનાં-જંગમતીર્થ અને સ્થાવરતીર્થ. જંગમતીર્થ રૂપ પૂ. સાધુ સાધ્વીજી ભગવંતની નિશ્રામાં ધર્મ ક્રિયાના સેવનથી વિશિષ્ટ નિર્જરા દાયક પરિણામોની સ્વતઃ પ્રાપ્તિ સુલભ થાય છે. આમછતાં સાપેક્ષ રીતે જંગમતીર્થકરતાં સ્થાવરતીર્થો વધુ સુલભ અને વિશિષ્ટ પ્રેરણાદાયક નિવડતા ઈ સ્થાવરતીર્થોનું મહત્ત્વ જિનશાસનમાં સર્વાધિક છે. આવા સ્થાવરતીર્થો માત્ર કર્મની નિંજરાને વાતાવરણને પિષક થવા સાથે જિનશાસનમાં આદરણીય ગણાયા છે. તેમાં પણ બધા તીર્થો કરતાં પરમપવિત્ર શ્રીસિદ્ધચલ મહાતીર્થ સમસ્તવિશ્વમાં વિશિષ્ટરજકણે અને અપૂર્વ વાતાવરણની ગરિમાના લીધે સર્વોચ્ચ કોટિનું મનાયું છે. જ્યાં કે જ્યારે મેક્ષમાર્ગ ચાલુ હોય ત્યારે ક્ષેત્રપ્રભાવે વિશિષ્ટ નિર્જરાના પરિણામો કેળવી સેંકડો હજારે લાગે અને કરેડોની સંખ્યામાં ચેકબંધ ભવ્યાત્માઓ કર્મબંધનથી મુક્તિ મેળવી ગયા છે. અને હજી પણ મેળવશે. આવા પરમ પવિત્ર શ્રી શત્રુંજય ગિરિરાજની અદ્દભુત ગરિમાનું વર્ણન દેવેંદ્રો કે તીર્થકરો પણ સંપૂર્ણપણે ન કરી શકે તેમ છતાં ‘શુભે યથાશક્તિ યતનીયં” ન્યાયે આજસુધીના અનેક મહાપુરૂષોએ સૌથી વધારે આ ગિરિરાજની સ્તવના મહિમા વર્ણન સ્તવને, , રાસાએ ગ્રંથે આદિની રચના દ્વારા કરેલ છે. આવા મહામહિમશાળી શ્રીશંત્રુજયગિરિરાજા અંગે વર્તમાનકાળે પણ ઘણું ઘણું લખાયું VI Page #16 -------------------------------------------------------------------------- ________________ ધન્ય શત્રુ જય છે. કેમકે આ ગિરિરાજના મહિમા એવા છે કે ગમેતેવા ભાવિકને આની પ્રશસ્તિ કરવાનું મન થઈ જાય. વળી આ ગિરિરાજની બહુ પ્રાચીનકાળની તળેટી ઠેઠ વડનગર ગુજરાત પાસે હતી પણ ઈતિહાસની નજરે અમુક સદીઓ પહેલાં વલ્લભીપુર આગળ તલેટી હતી, અને ઘૂઘવતા સાગર આ તીર્થાધિરાજની ચરણ પખાલી અનેરાં સ્તુતિગાન કરતા. આના કારણમાં એમ સમજાય છે કે અત્યારના વલ્લભીપુરની ઉત્તરે ભાલ પ્રદેશ છે, ત્યાં પ્રથમ સમુદ્ર હતા અને અત્યારે પણ ચેમાસામાં પાણી ફરી વળે છે. એટલું નઢુિ પરંતુ તેની ઉત્તરે છેક અમદાવાદ સુધી આવેલા ખંભાતના રણમાં ઈ. સ. ૧૮૮૫ સુધી વમાં છ મહિના પાણી ફરી વળતાં હતાં, તે ખતાવે છે કે સૌરાષ્ટ્રના અત્યારે જેમ દક્ષિણ અને પશ્ચિમ કિનારા તરતા છે, તેમ અગાઉ લગભગ ચાતરફ છેક અમદાવાદથી આખા કાઠિયાવાડને ફરીને દ્વારકા થઇ છેક ખારાઘેાડા પાટડી અજાણા સુધી સમુદ્ર હાવા જોઈએ. કાઠિયાવાડ સર્વસંગ્રહમાં અને વિદેશી-શેાધકોના નિર્ણય પણ એવા જ છે કે અરખી સમુદ્રની સરહદ ગેાપનાથ સુધી ગણીયે તે ત્યાંથી એક તરફ ગેાપનાથ તથા સામે કાંઠે દમણુ અને સુરતથી ખભાતના અખાતની સરહદ શરૂ થઇને તેની અણી અમદાવાદની સાબરમતી નદી સુધી છે. જો કે આ અખાતમાં ગુજરાત-કાઠિયાવાડની ઘણી મેાટી નદીએનાં મુખ જતાં હેાવાથી તેમાં આવતાં પૂરનાં પાણી દર વર્ષે રૂા. ૮૫, ૨૮, ૨૫, ૩૪, ૬૪૦ ટન સાથે સરેરાશ ૩૮, ૩૭, ૭૧, ૪૦૫ ટન કચરા ખંભાતના અખાતમાં ભળે છે. આ રીતે એક હજાર વર્ષે ખભાતના અખાતના ૨૪૫૦ ઘન ચેારસ માઈલના વિસ્તાર પુરાઈ જવા જોઇએ, જો કે વચ્ચે અરબી સમુદ્રના મેટા લેાઢ નિયમિત જમીન વધ્યે જતી નથી. છતાં આ ભાગમાં નજીવા જ રહ્યો છે, તેમ જોઈ શકાય છે. આવીને તે કચરો ખેંચી જાય છે એટલે અખાતને ઉપયેગ ભાવનગરથી આગળ જ્યારે કચ્છના અખાતમાં પણ છેક દ્વારકાથી જોડીયા અંદર અને તેથી પણ છ માઈલ અંદર સુધી હજી વહાણુ વહેવાર છે, ને તે પછી કચ્છના રણમાં ચામાસામાં છાલકાં પાણી ભરાઈ તેમાં મીઠું પાકે છે. તેમજ ખારાઘેાડામાં અત્યારે પણ જથ્થાબંધ મીઠાની પેદાશ છે. VII Page #17 -------------------------------------------------------------------------- ________________ ધન્ય શત્રુંજય વળી વઢીયારને રેતાળ પ્રદેશ પણ એક વખત સમુદ્ર હોવો જોઈએ, કેમકે ઝીઝુવાડા આગળ અગાઉ સમુદ્રને કીનારે હોય, ને ત્યાં હોડીયે રહેતી તેવી દંતકથા છે. શંખેશ્વર નજીકના ભાગમાં વહાણ બાંધવાના મોટા લંગરે અર્ધ દટાયેલા પડયાં છે. આ બધાં ચિહ્નો જોતાં બનાસ, રૂપેણ અને સરસ્વતી નદીને કચરો ભરાઈને તે રણ બંધાયું હોય તેમ મી. બ્લાનફર્ડને મત છે. એટલે આ રીતે પ્રાચીન કાલે શ્રી શત્રુંજય ગિરિરાજની તળેટીએ સમુદ્ર ધુંધવત હોય એ સંભવિત છે. કાળક્રમે સમયના પ્રવાહની થપાટોથી સાગર સરકી ગયું અને ગિરિરાજ શત્રુંજય પણ તપસ્વીની જેમ પોતાની ગરવી કાયાને સંકોચ ગયે અને હાલની પરિસ્થિતિએ આવી ઉભે. આમાં અવસર્પિણી કાળને પ્રભાવ અને સમયની વિચિત્ર અસરે જ કારણ રૂપ જણાય છે. કેમકે સૌરાષ્ટ્રમાં આજે પણ વિશાળ ગિરિ પ્રદેશ જણાય છે. કાળ પ્રભાવે વચલા ગાળામાં અવર જવરના ઘસારાથી તથા છૂટા છવાયા ગામડાં વસતાં ખેતીવાડીને ઉપયોગ શરૂ થવાથી સૌરાષ્ટ્રને પહાડી તેમજ વનરાજથી ભરપૂર પ્રદેશ જુદા જુદા ભાગમાં વહેંચાઈ ગયે. જેમ કે વલ્લભીપુરની પ્રાચીન ભૂમિકાના ચમારડી પાસેના ડુંગરા કે જ્યાં સમુદ્રનાં પાણી છોલે મારતાં તેમ અંગ્રેજ વિદ્વાન છે. ફોબર્સ જણાવે છે. ત્યાંથી આ પહાડી પ્રદેશ ઉપર નજર કરશું તે અનુક્રમે ગોપનાથ, ઈસાલવા અને શિહોર, મઢડા તથા સોનગઢ પાસેની ટેકરીની હારની હાર આગળ વધીને એક તરફ ખાખરાના ડુંગરને અને બીજી તરફ શત્રુંજયના ૨૯૭૭ ફૂટ ઉંચા શિખરની છાયામાં સમાય છે; ને ત્યાંથી કદંબગિરિ, હસ્તગિરિના શિખરને વટાવી છેક તાલધ્વજગિરિ (તલાજા) સુધી જાય છે. જ્યારે પૂર્વમાં શત્રુંજયને લગતે ભાડ વગેરે શિખરેથી આગળ વધતાં હાથસણીના પહાડ, છાપરીયાળી તથા રાજુલાની હારબંધ ટેકરાઓ, લોંચ અને સાણાના, ગીર (ગુફાઓવાળા) ડુંગરા. પલાણી, મીતીઆળાના પહાડે અને તે પછી ૬૦ માઈલ લાંબા અને ૩૦ માઈલ પહોળાં પથરાયેલ ગીરના જંગલમાં ૧૫૦૦ થી ૨૧૦૦ ફૂટ ઉંચા ગીરનાં શિખરે, દક્ષિણે છેક કેડીનાર સુધી અને પૂર્વે એક ગિરનાર (રૈવતાચલ) સુધી ઉભેલાં છે. સૌરાષ્ટ્રના પહાડી પ્રદેશમાં ગિરનારને પહાડ શ્રી શત્રુંજયના ઉયંત શિખર તરીકે શાસ્ત્રમાં ઓળખાવેલ છે. આ પહાડનાં શિખરે અત્યારે પણ ૩૬૬૬ ફિટ અને સમુદ્રની સપાટીથી લગભગ પાંચહજાર ફિટ ઉંચા ઉભાં છે. ને તેના પ્રમાણમાં તેને ઘેરા પણ મોટો છે. તે પછી ભાદર અને ઉબેણ નદી વચ્ચે ઓસમનો પહાડ કે જેમાં અત્યારે પણ માઈલે VIII Page #18 -------------------------------------------------------------------------- ________________ ધન્ય શત્રુ જય સુધીનાં ભેાયરાંઓ અને ખીણેા છે. તથા પૂર્વથી ઉત્તર વચ્ચે ત્રીસ માઈલના ઘેરાવામાં પડેલા ખરડાના પહાડ બે હજાર ફૂટના શિખરાવાળા હજી પણ ઘુમલીના ખડીયા, વાંસના જુથેા અને ઝાડીથી તથા ઝરણાએથી ભરપૂર છે. અહીંથી પાનેલી નજીકમાં ઢાંકના પહાડ ધ્રાફા પાસેની ટેકરીયા, તથા તે પછી ભાણવડ અને લાલપુર વચ્ચેની ગેાપની ખીણા તથા લાઘાકા—સરધાર અને જસદણુને જોડતી સરધારની દીવાલ લગભગ ચાલીસ માઈલમાં પથરાયેલ છે, અને વચ્ચે ચેાટીલાના ડુંગરાના શિખરે પણ ૧૧૭૩ ફિટ ઉંચાં ઉભાં છે. આ જોતાં પૂર્વ કાઠિયાવાડના પ્રદેશ પહાડી અને વનલીલાથી ભરપૂર હાય અને વસ્તીને ભાગ દરિયા કિનારે (કંઠાળમાં) વસતા હાય તેમ માનવાને કારણ મળે છે. આ રીતે કાળચક્રના આંટાઓની ભીંસથી વર્તીમાનકાળે ગિરિરાજ શત્રુ...જય આપણને નાના વિસ્તારમાં લાગતા હેાવા છતાં કાળચક્રના આંટાએ તેના માહાત્મ્યને આંચ આપી શક્યા નથી. શ્રીશત્રુંજય ગિરિરાજને સ્પર્શતી હકીકતાના ગ્રંથા, પુસ્તકો, ચિત્રા, વિગતા આદિ સાહિત્ય આજે સર્વાધિક પ્રમાણમાં અનેક ભાષામાં મળી આવે છે. મારી માન્યતાએ પ્રસ્તુત પુસ્તક અત્યાર સુધીનાં સઘળા શ્રીશત્રુંજયને લગતા સાહિત્યમાં સર્વોચ્ચ સ્થાન ભાગવે તેમ છે. કેમ કે આના લેખક–સપાદક સાહિત્ય રસીક પૂ. ૫. શ્રીકચનસાગરજી મ. છે. તેમણે અનેક રીતે શ્રીશત્રુંજય ગિરિરાજની મઢુત્તા બતાવવા સાથે ઝીણામાં ઝીણી વિગત દર્શાવનારી અનેક અજ્ઞાત ખાખતા પર પ્રકાશ પાથર્યાં છે. જે તેની વિષયાનુક્રમણિકા અને અંદરના પ્રકરણેા વાંચવાથી સ્પષ્ટ થાય છે. શ્રીશત્રુંજય મહાતીર્થના અભૂતપૂર્વ અલભ્યપ્રાય ચિત્રા પણ આમાં જોવા મળશે. આજ સુધીના અનેક ગ્રંથા આ વિષયના પ્રકટ થયા છતાં સહુકોઈમાં નહી આવેલ ઘણી ખાખતા આ ગ્રંથમાં ચિત્રરૂપે, લખાણુરૂપે અદ્વિતીય માહિતી પૂરી પાડે છે, એ ખૂબજ આનંદની વાત છે. છેવટે ચતુવિધ સંધ સમક્ષ તરણતારણહાર મહામહિમશાળી ગરવી ગિરિરાજની અતિઅદ્ભુત નવીન માહિતીએ પૂરી પાડનાર આ ગ્રંથના વાંચન-આદિથી આરાધક પુણ્યવાને આ પવિત્ર તીર્થાધિરાજની ભાવપૂર્વક સ્પના કરી ક`ખલથી મુક્ત અને એ શુભેચ્છા. વીરિત. સ. ૨૫૦૫ વિ. સ. ૨૦૩૫ અસાડ સુદ ૮ મગળવાર કલ્યાણભુવન પાલીતાણા ( સૌરાષ્ટ્ર ) IX નિવેદક શ્રમણ સંધ સેવક પૂ. ઉપાધ્યાય ધમ સાગરજી મ. ચરણ સેવક અભયસાગર Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક લેખક-પ્રા. રમેશચંદ્ર એસ. શાહ, સુરત. અનાદિ કાળથી શ્રીશત્રુંજય ગિરિરાજ ભારતમાં સર્વોત્તમ તીર્થ તરીકે ખ્યાતિ ધરાવે છે. શ્રીસિદ્ધગિરિની મન વચન અને કાયાના ભાવપૂર્વકના ચેગથી કરેલી યાત્રા અનાદિઅનંત સમયથી ભ્રમણ કરતા આત્માઓને પાપાને નાશ કરવામાં સહાયભૂત છે. કોઈ કોઈ આત્માએ આ તીર્થાંમાં આવીને વિધિપૂર્વક ઉત્કૃષ્ટ આરાધના કરવાથી સિદ્ધિગતિને પામ્યા છે. આ પ્રમાણે પરમ તારક અને પવિત્ર શ્રીસિદ્ધાચલ મહાતીનો મહિમા વર્ણવતાં પુસ્તકો સમયે સમયે અનેક ભાષાએમાં લખાયેલાં છે. તીર્થાધિરાજના માહાત્મ્યને વર્ણવતાં પુસ્તકાની જે સામગ્રી પ્રાપ્ત થઈ છે તેમાં શ્રીશત્રુંજ્ય સ` સંગ્રહ' જેવું એક અજોડ પુસ્તક લખવાના ઘણા સમયથી શુભ સંપ કર્યાં હતા તે આજના આ મંગળ દિને પૂર્ણ થયા છે. સંસ્કૃત અને અ માગધીમાં કેટલાક જૈન આચાર્યાં દ્વારા લખાયેલાં પુસ્તકોને ગુજરાતીમાં રસાસ્વાદ કરાવી શકે અને સાથે સાથે શ્રીશત્રુજય વિશેની વિવિધ પ્રકારની માહિતીથી પૂર્ણ હેાય તેવા આ ગ્રંથ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન છે. આ ગ્રંથમાં ત્રણ વિભાગા છે. પ્રથમ ભાગમાં શ્રીશત્રુંજય વિશેની ઐતિહાસિક અને ધાર્મિક સામગ્રી રજૂ કરવામાં આવી છે. શરૂઆતમાં પૂ. પંન્યાસજી મહારાજ સાહેબે વિશિષ્ટ નામાભિધાન શ્રીશત્રુંજય ગિરિરાજ અને દન એ ત્રણ શબ્દોનું સ્પષ્ટીકરણ કર્યુ છે. ત્યારપછી શ્રીશત્રુંજયલઘુપની મૂળ ગાથાએ સરળ ભાવાનુવાદ સાથે મૂકવામાં આવી છે, કે જેના દ્વારા અનેકવિધ સાધુ ભગવંતા અને પુણ્યશાળી આત્માએ સાધના દ્વારા સિદ્ધિપદને પામ્યા છે, તે દર્શાવ્યું છે. ત્યાર પછીથી અન્ય પ્રકરણેામાં શ્રીશત્રુંજયનું માહાત્મ્ય, રાયણવૃક્ષને, સૂર્ય કુંડના મહિમા, શ્રીશત્રુંજય તીર્થાંના ઉદ્ધારા, ગિરિરાજની યાત્રા અને ૧૦૮ ખમાસમણાં વગેરે માહિતીને સરલ અને સુખાધ શૈલીમાં ક્રમબદ્ધરીતે આલેખી છે. વળી શ્રીશત્રુ જયના મહિમા બતાવતી બૃહત્ અને લઘુકથાઓ આબાલગેાપાલ સને શ્રીશત્રુંજયને સાક્ષાત્ પરિચય કરાવે છે. શ્રીશત્રુ...જય માહાત્મ્ય વર્ણવતાં અનેક પ્રકારની જે માહિતી પ્રાપ્ત થાય છે. તેમાં રસિક આત્માએાના ઉદ્ધારાની માહિતી આપવામાં આવી છે, તે દ્વારા સુજ્ઞ વાંચકાને ખ્યાલ આવશે કે જૈન રાજા મહારાજાએ અને શ્રેષ્ઠીઓએ કેવી મુશ્કેલી ભરેલી પરિસ્થિતિમાં શાશ્વતતીથ ગિરિરાજને અખંડ રાખ્યા છે. આ વિગત સાચે જ પ્રેરણાદાયક છે. તેમાંની એક મહત્વની હકીકત નોંધવા જેવી છે કે પાંચમાં આરામાં જ્યારે મુસ્લીમ રાજકર્તાઓ હતા ત્યારે તેઓએ આવી કટોકટીભરી પરિસ્થિતિમાં તી રક્ષામાટે મિત્રભાવે મદદ કરી હતી અને જૈન ધર્મીના પવિત્ર વિચારાને ટકાવી રાખવા મદદરૂપ બન્યા હતા. જે સમયે અદ્યતન સાધન સામગ્રી ન હોવા છતાં મજૂરો, કારીગરો તેમજ અન્ય કાર્યકર્તાઓને ખુશ રાખીને કરેાડો રૂપીયાના X Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ખર્ચ કરીને તીર્થોદ્ધાર કર્યો છે અને આ તીર્થનું ગૌરવ સાચવ્યું છે. તેમને લાખ લાખ વંદન કરું છું. ૧૪ મા પ્રકરણમાં સંવત ૧૮૪૪ માં ગિરિરાજ ઉપરનાં દેરાસર અને પ્રતિમાઓની વિગતવાર યાદી આપી છે. જેનાથી આ તીર્થની પ્રાચીન કાળની ભવ્યતા અને વર્તમાનમાં પણ કેટલી મહત્તા છે, તેને પરિચય થાય છે. દહેરાં અને પ્રતિમાઓની સંખ્યા તીર્થભૂમિ તરીકેની શાશ્વત ખ્યાતિનું સ્મરણ માત્ર ભાવિક ભક્તોને નત મસ્તક બનાવે છે. આ રીતે અન્ય પ્રકરણની સાથે આ પ્રકરણ શત્રુંજય માહાત્મયમાં અનન્ય ફળ આપે છે. અત્યારે જે ગિરિરાજ જોઈએ છીએ તેમાં ઘણું સુધારા વધારાઓ થયા છે. આ સુધારાઓ ઐતિહાસિક ભૂમિકા પૂરી પાડે છે. વળી શાસ્ત્રોકત વિધાન અને કલાત્મક દૃષ્ટિથી બેનમૂન છે. આવી રસિક વિગતે પ્રકરણ ૧૯ માં મૂકવામાં આવી છે. મધ્ય વિભાગમાં ગિરિરાજના ૧૨૦ ફેટાઓને સંગ્રહ કર્યો છે. આ ફેટાઓ જુદી જુદી રીતે વિશિષ્ટ સામગ્રી દ્વારા અને ખી રીતે શત્રુંજય તીર્થને સર્વગ્રાહી કલાત્મક પરિચય કરાવે છે. ગિરિરાજ, ગિરિરાજના મૂળ નાયક શ્રી આદીશ્વર ભગવાન, દહેરાસરની બાંધણ, આરસનું કેતરકામ, નવટુંકે, ગર્ભદ્વાર, બાવન જિનાલય, ચૌમુખજી, ગિરિરાજની પાયગા, છગાઉની પ્રદક્ષિણા વગેરેનું કલાત્મક દર્શન ઉપરોક્ત ફેટાઓમાં કરાવ્યું છે. આ નમુનાઓ એટલે જૈન શિલ્પ અને સ્થાપત્યકલાના અજોડ નમુના રૂપ છે. સાંસ્કૃતિક વિકાસમાં રાજકીય શાંતિ એ એક મહાન પરિબળ છે. રાજકીય શાંતિના સમયમાં સાહિત્ય, કલા, ધર્મ અને વિજ્ઞાન જેવાં ક્ષેત્રને વિકાસ પ્રગતિના શિખરો સર કરે છે. આ પરિચય આદ્ય વિભાગના પ્રકરણ ૨૧ માં કરાવવામાં આવ્યો છે. આ જોતાં ગિરિરાજ સર્વ સંગ્રહ નામાભિધાન આપીએ તે અસ્થાને નહિ લાગે. આ કલાત્મક ઝાંખી પુસ્તકની વિશિષ્ટતામાં અપૂર્વ વૃદ્ધિ કરે છે. અંત્ય ભાગમાં શ્રીગિરિરાજ ઉપરના વિવિધ આશરે ૫૦૦ શિલાલેખે મુકવામાં આવ્યા છે. આ શિલાલેખો એ ઐતિહાસિક દસ્તાવેજો સમાન ગૌરવ ભર્યું સ્થાન ધરાવે છે. પૂ. પંન્યાસજી મહારાજે સંવત ૧૯૬માં આ ગિરિરાજ ઉપર ફરીને સ્વહસ્તે જીર્ણ શર્ણ થઈ ગયેલા શિલાલેખને ઉકેલવાનું અને તેના પાઠ બેસાડી સત્ય હકીક્તને ખ્યાલ આવે એવું ભગીરથ કાર્ય ખરેખર એમની તીર્થાધિરાજ પ્રત્યેની અનન્ય ને અપૂર્વ ભક્તિના પ્રતીક સમાન છે. આ અંગે વિશેષ પરિચય “મારે કાંઈ કહેવું છે” તેમાં આપે છે. વળી આ વિભાગના પ્રકરણ પહેલામાં જે શિલાલેખની મહત્વપૂર્ણ યાદી આપી છે, તેમાં છેલ્લા બેદકામ વખતે XI Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ખારા પત્થરના શિલાલેખે ઉપલબ્ધ થયા છે, તેની વિગતેને પણ સંચય કરાવવામાં આવ્યું છે. આ ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવશે કે લેખકશ્રીએ પુસ્તક પ્રકાશન થતાં સુધી પ્રાપ્ત થયેલી શક્ય તેટલી બધી જ વિગતેને સંગ્રહ કરીને પુસ્તકને માહિતી પ્રચુર બનાવવાને પૂર્ણ પ્રયત્ન યાદ છે. અંત્ય વિભાગના ત્રીજા પ્રકરણમાં પૂ. પંન્યાસજી મહારાજે ગ્રન્થની અનેકવિધ સામગ્રીને સૂક્ષ્મ અભ્યાસ, અવલોકન અને તીર્થયાત્રાના અનુપમ અનુભવને આધારે સંશોધક દષ્ટિએ નવા વિચારે દર્શાવ્યા છે. જેના દ્વારા ગિરિરાજની વૈવિધ્ય પૂર્ણ માહિતી વિશે સ્વતંત્ર અભિપ્રાય પ્રાપ્ત થાય છે. શત્રુંજય તીર્થ યથાર્થ રીતે સત્ય સ્વરૂપે સમજવાને સમજાવવાને વિનમ્ર પુરૂષાર્થ યુક્ત સંશોધક દૃષ્ટિને પ્રયાસ છે. તે ગૌરવ અનુભવવા જેવા મહાન પ્રસંગ છે. તદુપરાંત પૂ. શ્રીએ આ પુસ્તકની રચનામાં ઉપયોગી એવી પ્રાપ્ત થયેલી માહિતીની એક મનનીય સંદર્ભ યાદી ટકી. ધર્મપ્રેમી, કલાપ્રેમી કે જ્ઞાનપિપાસુ આત્માઓ વિશઓના અધ્યયન દ્વારા શ્રી શત્રુંજયનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરીને ધર્મધ્યાનમાં રમમાણ થશે. શ્રી શત્રુંજય અંગે કેટલાક મતમાંતરે છે. તે વિશે પૂ. પંન્યાસજી મહારાજે પોતાના વિચારોની અભિવ્યક્તિ દર્શાવી છે. આગદ્ધારક ગ્રંથમાલાના પ્રકાશનના ઉપક્રમે શ્રી શત્રુંજય ગિરિરાજ દશન પુસ્તક પ્રગટ કરવામાં આવે છે. તે ખરેખર આનંદને વિષય છે. જૈન તીર્થોના ઇતિહાસમાં એક અભિનવ પ્રકાશન છે. એક વાત એવી પણ છે કે લેખકશ્રીની ઈચ્છા આ ગ્રંથને ઈગલીશમાં પ્રકાશન કરવાની છે. તે પણ આ સંસ્થાના ઉપક્રમે થશે. આ પ્રસંગે ધર્મપ્રેમી આર્થિક સહાયકને તેમને આપેલી સહાયને યાદ કરીને હૃદયપૂર્વક અભિવાદન કરું છું. અંતમાં આ પુસ્તકને જૈન, જૈનતરે, સાહિત્યકારો, કલાપ્રેમી સજ્જને, તીર્થયાત્રા રસિકે, અને ધમીજને સવિશેષ ઉપયોગ કરી જ્ઞાનોપસના અને તીર્થયાત્રા દ્વારા આત્મોન્નતિના પંથે પ્રવર્તમાન થશે તેવી શુભ મહત્વકાંક્ષા સેવું છું. આપને આભાર જૈન જયતિ શાસનમ્ ૨૦૩૫ શ્રા, સુ. ૧ XII Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન લઘુવિષયાનુમ સં સં સં પ્ર. ૧૫ ચાતુર્માસ. ૧૯૯ પ્ર. ૧૬ પટ જુહારવાની પ્રથા ૨૦૦-૨૦૧ ૧૭ સં. ૧૮૪૪માં શ્રી શત્રુંજય ઉપર દહેરાં અને પ્રતિમાજીઓ. ૨૦૧–૨૦૫ પ્ર. ૧૮ પુરાવા. ૨૦૬-૨૦૮ પ્ર. ૧૯ જાણવા જેવું નવું જુનું. ૨૦૯-૨૧૨ ૨૦ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને વહીવટ. ૨૧૩–૨૧૬ શ્રીસમેતશિખરજી. ૨૧૬-૨૦૧૭ પ્ર. ૨૧ સ્થાપત્ય અને અદ્ભુત કળા ૨૧૮-૨૨૧ પ્ર. ૨૨ શ્રીસિદ્ધગિરિસ્તવ ૨૨૨-૨૨૪ ૧૯ સં પ્રકાશકીય ઉત્થાન II-V ધન્યશનું જય VI-IX પ્રસ્તાવિક X-XII લઘુવિષયાનુક્રમ XIII વિષયાનુક્રમ XIV શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ૧-૨ પ્ર. ૧ શ્રી શત્રુંજયલઘુક૫. ૩-૭ પ્ર. ૨ શ્રી શત્રુંજય ગિરિરાજ માહામ્ય ૮-૨૯ રાયણવૃક્ષનો મહિમા પ્ર. ૩ સૂર્યાવર્ત-સૂર્યકુંડમહિમા ૩૦-૫૪ નાની નાની કથાઓ. ૫૪-૫૭ ૪ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધારો ૫૮-૯૭) પ્ર. ૫ શ્રી તીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા. ૯૮-૧૪૮ પ્ર. ૬ ગિરિરાજની નવાણું યાત્રા. ૧૪-૧૫૦ પ્ર. ૭ શ્રી શત્રુંજય ગિરિરાજના ૨૧ ખમાસમણ. ૧૫૧-૧૬૧ પ્ર. ૮ ગિરિરાજનાં ૧૦૮ ખમાસમણ. ૧૬૨-૧૮૬ પ્ર. ૯ ગિરિરાજની પાયગાઓ. ૧૮૭-૧૮૮ પ્ર. ૧૦ શ્રીગિરિરાજની ત્રણ પ્રદક્ષિણાઓ. ૧૮૯-૧૯૨ પ્ર. ૧૧ છઠ્ઠકરીને સાત યાત્રા. ૧૯૩ પ્ર. ૧૨ સિદ્ધાચલના સાત છઠ્ઠ ને બે અઠ્ઠમ. ૧૯૪ પ્ર. ૧૩ આ ગિરિરાજના મોટાં પ. ૧૯૫-૧૯૭ ૧૪ ગિરિરાજ ઉપર મોક્ષે ગયેલાનાં ઉપલબ્ધ કેટલાક નામો ૧૯૮ શ્રીગિરિરાજના ૧૨૦ ફોટા ૧-૧૨૦ અંત્ય ભાગ પ્ર. ૧ શ્રીગિરિરાજ પરના શીલાલેખે ૧ 1-110 પ્ર. ૨ ૧૨૦ ફટાને પરિચય. 11-126 પ્ર. ૩ કાંઈક કહેવા જેવું. 127–132 પરિ. ૧ શ્રીગિરિરાજ અંગે મળતું સાહિત્ય. 133–134 પરિ. ૨ શ્રીઆગમોદ્ધારક ગ્રન્થમાળાના પ્રકાશને 135 પરિ. ૩ પ્રકાશન અંગે સહાયકોની નામાવલી. 136 સં XIII Page #23 -------------------------------------------------------------------------- ________________ વિષય શ્રીસિદ્ધગિરિ સ્તવ સભાષાંતર. પ્રકાશકીય. ઉત્થાન. ધન્ય શત્રુંજય પ્રાસ્તાવિક. લઘુઅનુક્રમ. બૃહદ્ વિષયાનુક્રમ. શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન પ્રકરણ પહેલુ શ્રીશત્રુંજય લઘુ ક૯પ (સભાષાંતર) પ્રકરણ બીજી શ્રીશત્રુંજય ગિરિરાજ માહાત્મ્ય ભૂમિકા શત્રુંજય અને જેમ્સ બર્ગે સ પ્રકરણેા તેને જણાવનાર પ્રકરણેા આ પ્રમાણે શ્રીશત્રુંજયગિરિરાજ શ્રીશત્રુંજય ઉપર સમવસરણા. કંડુરાજાની કથા શ્રીશત્રુ'જય ગિરિરાજ દર્શન બૃહદ્ વિષયાનુક્રમ પાનાં ઈન્દ્રના પ્રશ્ન, પ્રભુની દેશના. તીર્થ દર્શનમાં ફળની વૃદ્ધિ ગિરિરાજનું પ્રમાણ. એકવીશ પ્રધાન શીખરો. ઉપમેય અને ઉપમા, ગિરિરાજ પર મેાક્ષ. હિંસક પ્રાણીને પણ ઉદ્ધાર ગિરિસ્પ નાના મહિમા પૂજનનું ફળ. પુંડરિક ગિરિ યાત્રાનુ ફળ I II-V VI-IX X-XII XIII XIV ૧-૨ ૩-૭ ૯-૨૯ ८ ૯ ૧૦ ૧૦ ૧૧ ૧૧ ૧૨-૧૪ ૧૪-૧૫ ૧૫ ૧૫ ૧૬ ૧૬ ૧૬ ૧૭ ૧૭ ૧૭ ૧૭ વિષય ચરણ પાદુકાની પૂજા માળા વગેરેનું ફળ સિદ્ધગિરિરાજ પર સાધુની પૂજનિકતા ગિરિરાજ પર શું ન કરવું. સંઘયાત્રાનું ફળ રાયણવૃક્ષને મહિમા ગિરિરાજના મહિમા પર રસરાજ કથા ૨૦–૨૭ આમ્રવૃક્ષ પર શુક. કૌમુદી મહાત્સવ. કમલમાલાને બીજો પુત્ર તી રક્ષણ માટે શુકરાજ માતાના સંદેશ શૂર અને હંસનુ યુદ્ધ જંગલમાં યોગિની ચંદ્રાંક. યશામતી કોણ ? મૃગધ્વજ રાજની દીક્ષાની ભાવના મુગધ્વજ રાજા કેવલી ચંદ્રશેખર શુકરાજ રૂપે. રાજ્ય પર ચંદ્રશેખર. મૃગધ્વજ કેવલી પાસે શુકરાજ શુકરાજને બતાવેલી આરાધના શુકરાજે કરેલી ગિરિરાજની આરાધના શત્રુ ંજય નામ શ્રીગિરિરાજના મહિમા પર ચંદ્રશેખરની કથા. ચંદ્રશેખરને પશ્ચાતાપ. પ્રકરણ ત્રીજી સૂર્યાવ-સૂર્ય કુંડના મહિમા, મહીપાળ રાજાનું દષ્ટાન્ત પાનાં ૧૮ ૧૮ ૧૮ ૧૯ ૧૯ ૧૯ XIV ૨૧ ૨૨ ૨૨ ૨૩ ૨૩ ૨૪ ૨૪ ૨૫ ૨૫ ૨૫ ૐ ૐ o o o ૨૬ ૨૬ ૨૯ ૨૯ ૩૦-૫૪ ૩૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ વિષય જીવદયા પર બગ કથા. તે સંબંધિ કથા કાશીના મહાબાહુ રાજાને કેવલીએ વર્ણવેલા ગિરિરાજના મહિમા મહીપાલના પૂર્વભવ ર્યાવર્ત કુંડનું મહાત્મ્ય ઉપર સુર્યકુંડનુ મહાત્મ્ય ઉપર શ્રીચ દ્રરાજ કથા. લન્ગમાટે ચ`દ્રરાજાનેલઈજવા પ્રેમલા લચ્છી સાથે લગ્ન ચંદ્રરાજા કુકડો પ્રેમલા લચ્છીની દશા પ્રેમલાલચ્છીને પ્રશ્ન અને જવાબ રાજદરબારમાં આભાપુરીમાં શું થયુ. ? નટનુ' આવવુ. લીલાધરનું પ્રયાણ વિમલા પુરીમાં નટ પ્રેમલા ને કુકડા કુકડા કયાંથી ? પ્રેમલા ને કુકડાનુ` મીલન બે દિવસમાં મળશે પુંડરીક ગિરિની યાત્રા સૂર્યકુંડ બન્નેને ફળ્યો ચંદ્રરાજા અને પ્રેમલાલચ્છી ચંદ્રરાજાને કુકડા કર્યો ચંદ્રરાજાનેા પ્રભાવ ગુણાવલીને જાણ વીરમતી વેર લેવા તૈયાર થઈ ગુણાવલીના પત્ર પેાપટને કાગળ આભાપુરી જવાના વિચાર લીલાધરનું આવવું રાત્રે ચમત્કાર પોતનપૂરથી પ્રયાણ પાનાં ૩ર ૩૪ ૩૬ ૩૯ ૪૦ ૪૨-૫૪ ૪૩ ૪૩ ૪૪ ૪૪ ૪૪ ૪૫ ૪૫ ૪૬ ૪૬ ૪૭ ૪૭ ૪૭ ૪૭ ૪૮ ૪૮ ૪૮ ૪૯ ૪૯ ૪૯ ૫૦ ૫૦ ૫૦ ૫૧ ૫૧ ૫૧ ૫૧ પર XV વિષય ચંદ્રરાજા અને ગુણાવલી નટને બદલા બધાના પૂર્વ ભવા બન્નેનાં લગ્ન ચંદ્રરાજાને બૈરાગ્ય દીક્ષા મહાત્સવ શ્રીગિરિરાજના મહાત્મ્યપર નાનીનાની કથાઓ ૧ સુશર્મા બ્રાહ્મણ કથા ૨ માર ૩ સિંહ ૪ હુંસ ૫ ગિરિરાજના પ્રભાવે વિદ્યાસિદ્ધ 22 99 23 પ્રકરણ ૪ શું શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધારા ૫૮-૭૭ ચેાથા આરામાં થયેલા ઉદ્ધારા ૫૮ પાંચમાં આરામાં થયેલા ઉદ્ધારા અને થનારા ઉદ્ધારા ૫૮ ૫૮ ઉદ્ધારાનું વ ન ઉદ્ધાર ૧ ભરતમહારાજને ૫૮ ૬૨ ૬૨ ૬૩ ૬૩ ૬૪ ૬૪ ૬૫ ૬૫ ૬૬ 19 "" 39 39 39 ,, ૨૬ડવી. રાજાને ૩ ઇશાન ઇન્દ્રના ૪ માહેન્દ્ર ઇન્દ્રના ૫ બ્રàન્દ્રના ૬ ચમરેન્દ્રના ૭ સગરચક્રવતી ને ૮ વ્યંતરેન્દ્રના ૯ ચંદ્રયશા રાજાના ૧૦ ચક્રધર રાજાને ૧૧ 'શ્રીરામચંદ્રજીના ૧૨ પાંડવાને પાનાં પાંચમા આરામાં થયેલા ચાર ઉદ્ધારા (૧) ઉદ્ધાર ૧૩ જાવડશાને વર્તમાન કપર્દિ યક્ષની ઉત્પત્તિ # ** ૐ ૐ ૐ ૧૪-૫૭ ૫૪ ૫૫ ૫ ૫૬ ૫૭ 65 છું જે ખ છે Page #25 -------------------------------------------------------------------------- ________________ પાનાં પાનાં ૭૪ ૭૭ ૧૦૯ ૧૦૯ ૧૦૯ વિષય (૨) ઉદ્ધાર ૧૪ બાહડમંત્રીને ઉગ્રભાવનાનું તાત્કાલિક ફળ (૩) ઉદ્ધાર ૧૫ સમરાશાને (૪) , ૧૬ કરમાશાનો શ્રીઆદીશ્વર ભગવાનની મૂર્તિ ઉપરનો લેખ શ્રી પુંડરીક સ્વામીજીની મૂર્તિ ઉપરનો લેખ છેલ્લે ઉદ્ધાર-૧૭મો ઉદ્ધાર છે છે કે હું શું વિષય ૩ અતિમુકતમુનિ ૪ નારદમુનિ ૧-૨ રામભરત ૩ થાવચ્ચા પુત્ર ૪ શુકપરિપ્રાજક ૫ શૈલકાંચાર્ય સુકોશલ મુનિ નમિ વિનમિ હનુમાન ધારા કિલ્લે બંધી ૧૦૦ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૧ ૧૧૨ ૧૧૨ ૧૧૩-૧૨૨ ૧૧૩ ૧૧૪ ૯૯ ૧૦૦ પ્રકરણ પાંચમું શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા ૯૮-૧૪૮ શ્રી આદીશ્વર દાદાની યાત્રા ૯૮ તબકકે પહેલો ૯૮-૧૧૨-૯૮ ગિરિરાજ દાદા શ્રી આદીશ્વર પૂર્વ નવાનું વાર. યાત્રા કરવા કઈ રીતે અવાય છહરી પાળતી યાત્રા યાત્રાનો માર્ગ ૧૦૧ પૂર્વકાળની અને વર્તમાનકાળની તળેટીઓ ૧૦૧ બીજી પણ જુની તળેટી યાત્રાની વર્તમાન રીત વિજય તલાટી ૧૦૨ કલ્યાણ વિમલની દેરી શ્રીકેશરીયાજી મંદિર ૧૦૩ સતીવાવ શ્રી વર્ધમાન જૈનાગમ મંદિર જય તલાટી પ્રથમ ચૈત્યવંદન સ્તવન થાય પહેલે કુડ ૧૦૬ હિંગળાજને હડો ૧૦૬ હિંગળાજ માતા ૧૦૭ છાલા કુડ ૧૦૮ ૧-૨ દ્રાવિડ ને વારિખિલ ૧૦૮ વિદ્યાધરમુનિ સાથે ગિરિરાજ પર ૧૦૮ ૧૦૧ તબકકે બીજે રામપાળ સગાળપોળ વાઘણપોળ વ્યાધ પડેલી બીજી ત્યવંદન સ્તવન થઈ ભુલવણી યાને ચોરીવાળું મંદિર કુમાર વિહાર સૂર્યકુંડ-સૂરજકુંડ ટાંકાં અને કુંડ શ્રીધનેશ્વરસૂરિજી પિળીઓ અને લિંબડો વીર વિક્રમશી હાથી પોળ તબકકે ત્રીજો ત્રણ શિલાલેખ દાદાના દર્શન ત્રીજા ચૈત્યવંદન-સ્તવન–થોઈ નવખમાસમણ પહેલી પ્રદક્ષિણા સહસ્ત્રકુટ રચના ગણધર પગલાં તીર્થકરો અને ગણધરો ૧૧૪ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૮ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૨ ૧૦૨ ૧૦૩ ૧૦૩ ૧૨૩-૧૩૪ ૧૨૩ ૧૦૪ ૧૦૪ ૧૨૪ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૬ ૧૨૭ ૧૨૭ XVI Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ વિષય પાનાં અમકા દેવી ૧૨૮ બીજી પ્રદક્ષિણા ૧૨૮ નવા શ્રી આદીશ્વરનું મંદિર ૧૨૮ મેરુ ૧૨૯ ત્રીજી પ્રદક્ષિણા ૧૩૦. ચોથું રમૈત્યવંદન સ્તવન થઈ ૧૩૧ ભરત બહુબલી ૧૩૨ નમિ વિનમિ ૧૩૨ સમરાશા અને તેમનાં સુપત્ની ૧૩૩ નવીટૂંક ૧૩૩ નવીકની રચના ગંધારીયા ચૌમુખજી ૧૩૪ પુંડરીક સ્વામીનું મંદિર ૧૩૪ શ્રી પુંડરીક ગિરિ ૧૩૪ પાંચમું ચૈત્યવંદન-સ્તવન થઈ ૧૩૪ તબક્કો ચોથો ૧૩૫-૧૪૮ તવર્ક ૧૩૫" અંગારશા પીર ૧૩૬ નવટૂંકનો દરવાજો ૧૩૬ સંપ્રતિ મહારાજનું દેરાસર ૧૩૭ સવાસમ યાને ખરતરવસહી ૧૩૭ ચૌમુખજીની ટુંક ૧૩૭ સવાસમજીને ટુંકો ઇતિહાસ ૧૩૮ બારીમાંથી બહાર ૧૪૦ પાંડવો ૧૪૦ સહસ્ત્રકુટ ૧૪૦ ૧૭૦ જિન ૧૪૧ છીપાવસહી ૧૪૧ શ્રીઅજિતશાંતિનાથની દેરી સાકરવસહી ૧૪૨ શ્રીનંદીશ્વર દ્વીપ યાને ઉજમબાઇની ટૂંક ૧૪૨ માવસહી ૧૪૨ મોહીનીટુંક ઉફે પ્રેમાવસહી ૧૪૩ સુરતવાળાનાં દેરાસર ૧૪૩ વિષય પાનાં સુરત વગેરે વીશાનિમાનું દેરાસર ૧૪૪ માણેક બાઇની દેરી ૧૪૪ અદ્ભુત શ્રી આદિનાથ ૧૪૪ બાલાવસહી ૧૪૪ મોતીશાહ શેઠની ટૂંક ૧૪૫ મંદિરની રચના ૧૪૬ ઘેટીની બારી ૧૪૭ નવે ટ્રેકનાં જિનમંદિરો વગેરેનો કોઠો ૧૪૭ શ્રી શત્રુંજયતીર્થની નવટુંક નવાંગી કોઠો ૧૪૮ કિલ્લેબંધી ૧૪૮ પ્રકરણ ૬ ઠું ગિરિરાજની નવ્વાણું યાત્રા ૧૪૯-૧૫૦ પ્રકરણ ૭ મું શ્રી શત્રુંજય ગિરિરાજના ૨૧ ખમાસમણે અર્થ સાથે ૧૫૧-૧૬૧ દ્રાવિડવારિખિલ્લનું મોક્ષે જવું ૧૫૩ કાર્તિક પૂર્ણિમાને મહિમા ૧૫૩ પ્રકરણ ૮ મું ગિરિરાજના ૧૦૮ ખમાસમણે ભાવાર્થ સાથે ૧૬૨-૧૮૬ શ્રીશત્રુ જય ગિરિરાજના ૧૦૮ નામનું વર્ણન ૧૬૨ ૧૦૮ યાત્રા કેમ ? પ્રકરણ ૯ મું ગિરિરાજની પાયગાએ ૧૮૭–૧૮૮ પ્રકરણ ૧૦ મું ગિરિરાજની ત્રણ પ્રદક્ષિણાઓ ૧૮–૧૯૨ પ્રકરણ ૧૧ મું છઠ્ઠ કરીને સાત યાત્રા ૧૯૩ પ્રકરણ ૧૨ મું સિદ્ધાચલના સાત છઠ્ઠ અને બે અઠ્ઠમ ૧૯૪ - ૧૬૩ ૧૪૧ XVII Page #27 -------------------------------------------------------------------------- ________________ - ૨૧૩ વિષય પાનાં પ્રકરણ ૧૩ મું આ ગિરિરાજનાં મોટા પર્વે ૧૯૫-૧૯૭ પ્રકરણ ૧૪ મું ગિરિરાજ ઉપર મોક્ષે ગયેલાનાં ઉપલબ્ધ કેટલાંક નામે - ૧૯૮ પ્રકરણ ૧૫ ચાતુર્માસ ૧૯૯ પ્રકરણ ૧૬ મું પટજુહારવાની પ્રથા ૨૦૦-૨૦૧ પ્રકરણ સત્તરમું સં. ૧૮૪૪માં શ્રી શત્રુંજય ઉપર દહેરાં અને પ્રતિમાઓ ૨૦૧-૨૦૫ પ્રકરણ અઢારમું પુરાવા ૨૦૬-૨૦૮ અતકૃદશા (મૂળ સૂત્ર) ૨૦૬ . (આઠમા અંગોનું ભાષાંતર ૨૦૭ વિષય પાનાં જ્ઞાનાધર્મકથા (છઠ્ઠા અંગોનું ભાષાંતર ૨૦૭–૨૦૮ પ્રકરણ ૧૦ જાણવા જેવું નવું જુનું ૨૦૯-૨૧૨ પ્રકરણ ૨૦ ૨૧૩-૨૧૬ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને વહીવટ પાટણ અને ધોળકાના સંઘને વહીવટ ફરી પાછો પાટણ સંઘને તથા ત્રણ શહેરને વહીવટ અમદાવાદના શ્રીસંઘને વહીવટ ૨૧૪ પેઢીની પ્રાચીનતા ૨૧૪ અમદાવાદ શ્રીસંઘની કામગીરી ૨૧૫ પેઢીનું બંધારણ શ્રીસમેતશિખરજી. ૨૧૬-૨૦૧૭ પ્રકરણ ૨૧ સ્થાપત્ય કળાની ઝાંખી ૨૧૮-૨૨૧ પ્રકરણ ૨૨ શ્રીસિદ્ધગિરિરાજસ્તવ: સભાષાંતર ૨૨૨-૨૨૪ ૨૧૬ શ્રી શત્રુંજયગિરિરાજના ૧૨૦ ફેટા ૧-૧૨૦ અન્ય ભાગ ૧ શ્રીગિરિરાજપરના શિલા લેખ ૧-૫૦૧ થી વધારે ૨ ૧૨૦ ફોટાઓનો પરિચય ૩ કાંઈક કહેવા જેવું છે પરિ. ૧ શ્રીગિરિરાજ અંગેનું સાહિત્ય પરિ. ૨ આગ્રંથમાળાનાં પ્રકાશનો પરિ. ૩ દ્વવ્ય સહાયકેની નામાવલી 1-110 111-126 127–132 133-134 135 136–148 મહત્વના સુધારા XIX XVIII Page #28 -------------------------------------------------------------------------- ________________ મહત્વના સુધારા ૧૮ પૂજામાં દશ કુલની માલાથી ૧૯ મહાબળ ને બદલે મહીપાલ ૫૮ મિત્રાનંઈવયજીના બદલે નિત્યાનંદ વિજયજી ૧૪૪ આથી હૈ. વ. ૬ના ના બદલે વર્તમાનમાં ભીમ અગીયારસે જે. વ. ૧૧ના ૧૮૭ ઘનઘળની ના બદલે ઘનધોળની ફેટો કઈ દસ્વપ્ન ના બદલે ચૌદસ્વપ્ન વગેરે ૪૫ દાદા ના બદલે નવઆદીશ્વરના પર-પ૩ સીમંદરના બદલે સીમંધર ૫૪ પાંચભાઈઓનું દેરાસર ૬૭ દેરાણી જેઠાણીને ના બદલે સાસુવહુને ૮૧ સદામના બદલે સવાસમ XIX Page #29 --------------------------------------------------------------------------  Page #30 -------------------------------------------------------------------------- ________________ REA સદ્ધ સE નો ટal I ? इनमताना ૨. શેઠ શાંતિદાસનો સંવત ૧૬૯૮ નો પંચતીથી નો કપડાના પટમાંનો શત્રુંજય ગિરિરાજનો પટ 2. A pata of Shatrunjay From the Punchtirthi Cloth Pata Prepared by Sheth Santidas of Sumvat 1698 Page #31 -------------------------------------------------------------------------- ________________ स्वस्तिश्रीविकमसाएरीयाnanमतता धिराजयादसाहेश्रीप्रकरपतिबाधक्तमसमास हारविजयसूरियट्टादयगिरिदिनकरयादरकर्मी मंदाजातवादोध्दनारकलीविजन्सन स्ट नगतस्चिलद्वारकश्राराजसागरसस्विरमानीट्युवराज नहार श्रीहिसागरमृरिपमुपानेकवाचनादिवश्यरिकरस्याना : जयादवादहिमदावाददास्तयोनमवाझा यात्रीविनामगि रामनायप्रसादादिधमकर्मनी नाप्नातसा धीज्ञान्तिदानी। नसकनमूनुदिनोटसरतयंधेरवतवमहाविदेवातीता नागतावल्लमानविरमानधमाश्वताजा साम्यतजानतीछ शाश्वततापिताश्रीनीजयगारिनारिता रिमार्बपतमुनि सुश्रीजारामलायाचनाद्यश्रीनमायानाथदेवकुलपा रिठमानवामिनागरकनिकमना करदाटकनुला वारसायटलमान ५ गतमा क्यलकार: विरहात्याचनाइट ૩. શેઠ શાંતિદાસને ૧૬૯૮ના કપડાના પંચતીથી પટ બનાવનારના અહેવાલ A repart of Panchtirthi Pata of Cloth Prepared by Sheth Santidas of Samvat 1698. 3. Page #32 -------------------------------------------------------------------------- ________________ IT IT ૪. સો વર્ષ પહેલાંની ગિરિરાજની જય તળેટી. 4. The Jay (Taleti) of Shatrunjay before hundred years. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૫. સંવત ૨૦૩૫માં સુધારેલી દેરીઓ સહિતની જય તળેટીનું દૃશ્ય Aview of Reconstructed group of temples in Samvat 2035 under the Jay taleti of the Shantruja Page #34 -------------------------------------------------------------------------- ________________ ૬. સંપાદક ઉપાસ્ય શ્રીશામળાપાર્શ્વનાથ 6. An image of Shyamla Parshwanath Worshipped by the Collector (Author) Page #35 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજ શત્રુંજય ઉપરનાં મંદિરોની ભૂમિ નકશો. પ્રતીતાણા ( મુj) 1િ vમા Nirt 50 190_50 39 આ મ્ ત્રિવેદી સ્થપતિ પાલીતાણા તા. ૨૧ ૧૯૭૯ ૭. ગિરિરાજ ઉપરનાં મંદિરો અને તેને ફરતો કોટ A view of Giriraj temples and its rampart. 7. Page #36 -------------------------------------------------------------------------- ________________ ! ૮. ધ્યાનસ્થસ્વર્ગ ગત આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મ. Acharya Shree Anandsagar Surishvarji giving blessings 8. Page #37 -------------------------------------------------------------------------- ________________ પૂર્તિ-ડેટાએને પરિચય ટાઈટલ પેજ-ગિરિરાજ ઉપર મંદિરની મનહર રચના દેખાડતી, તેમજ ગિરિરાજ કે મનહર દેખાય છે, તેવું સે વર્ષ પૂર્વેનું ધ્ય. (પં. કપુરચંદા વારૈયાના સૌજન્યથી ) ૧. શ્રેષ્ઠિ કરમાશાહે સં. ૧૫૮૭માં કરેલા જિર્ણોદ્ધાર વખતના પ્રતિષ્ઠિત, લાખેની આંગી સહિતના શ્રી આદીશ્વર દાદા, (આ આંગી અક્ષયતૃતીયાની છે.) શાંતિદાસ શેઠે ૧૯૯૮ માં પંચતીર્થોને પટ કપડા પર બનાવેલો અને તે બે બનાવેલા. તેમાંને એક હાજા પટેલની પિળમાં છે. અને એક શેઠ. આ. ક. ની પેઢી પાસે છે. તેમાંથી વચ્ચે જે શ્રી શત્રુંજ્ય ગિરિરાજને પટ્ટ હતું તે અત્રે આવે છે. (શે. આ. કે. ના સૌજન્યથી) શેઠ શાંતિદાસના પંચતીર્થ કપડાના પટ્ટપર જે કરાવનારની પશસ્તિ લખી છે તેને બ્લેક આમાં છાપ્યો છે. માર્ગના નવા અંકમાં હાજા પટેલની પોળના પટ્ટની વિસ્તારથી પશસ્તિ આપી છે. પણ જે શે. આ. ક. પાસે પટ્ટ છે તેમાં જે પસતિ છે તેમાંની અત્રે આપી છે. તે એ પણ પૂર્વાવાર કરે છે કે શાંતિદાસ શેઠની પહેલાં પણ પટ્ટ જુહારવાની પ્રથા હતી ને પટ્ટો કરવાની પ્રથા હતી તે સાબીત કરે છે. (શે. આ. ક. ના સૌજન્યથી) ૪. સો વર્ષ પૂર્વે શ્રી જયતલાટી કેવી સુરમ્ય દેખાતી હતી તે, તથા ધનવસહીને દેખાવ આમાં દેખાય છે, (પં. કપુરચંદ વારૈયાના સૌજન્યથી) ૫. સં. ૨૦૩૫ માં શે. આ. ક. ની પેઢીએ આ જયતલાટીના ઓટલા ઉપર જે દેરીઓ જીર્ણ થઈ હતી તેને સુધરાવીને નવિ સુંદર બનાવી તે દેખાવવાળી જ્યતલાટી સંપાદકશ્રીએ પ્રતિષ્ઠિત મનહર સહસ્ત્રફણ શ્રી પાર્શ્વનાથ ભગવાનમાંથી ધ્યાન માટે તૈયાર કરાવેલ શ્રીશામળા પાર્શ્વનાથજી શ્રી શત્રુંજય ગિરિરાજ પર જે મંદિરો આખા નગર રચના જેટલાં છે, તે મંદિરોના તલ તથા તે બધા મંદિરોને આવરી લેતે કેટો જે છે, તેને જણાવનાર આ ફેટો છે, આ આખએ કોટ સુધિની માલીકી છે. આ. ક. ની છે. (શે. આ. ક. ના સૌજન્યથી) ધ્યાનસ્થ સ્વર્ગત, આગમવાચનાદાતા, આગમમંદિરના સંસ્થાપક. અમારા પરમ પૂજ્ય ગુરુ દેવ આચાર્યશ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ. (આશીર્વાદદેતા) Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન : 'કાલ' : - જોડાઇ તે શ્રી સિદ્ધાચલ-તીર્થરાજમનીશ વંદે યુગાદી ધરમ પ્રાણીમાત્રએ, પિતાના આત્માના વિકાસ માટે ઉદ્યમ કરવા જોઈએ. આત્માને વિકાસ કરવાના માટે, એવા વિકાસને રૂંધનાર શત્રુઓ કોણ છે, તેને પહેલાં તે લક્ષમાં લેવા જોઈએ. શત્રુઓ ખેળી ખેાળીને, તેમને મહાત કરવા માટે, પ્રયત્નશીલ થવું જોઈએ. એવા પ્રયત્ન કરવામાં સાધન કયાં ક્યાં છે તે જાણવું જોઈએ. જાણીને પછી શીઘ અમલ કરવામાં મન પરોવવું જરૂરી છે. આત્માના શત્રુઓ, બાહ્ય અને અત્યંતર, એમ બે પ્રકારના છે. બાહ્ય અને અત્યંતર બને પ્રકારના શત્રુઓને જાણીને, તેને નાશ કરવાનું સાધન શોધીને, એવા સાધનને ઉપગ કરીને, આત્માને વિકાસ સાધવે જોઈએ. આત્માના બાહ્ય શત્રુઓ, દુન્યવી દુશ્મને છે. અંતરંગ શત્રુઓ તે કામક્રોધાદિ છે. આવા ઊભય પ્રકારના શત્રુઓને નાશ કરવાને માટે, કેઈક અપૂર્વ પરિણામ ઉત્પન્ન કરે, તેવી જગ્યા (સ્થાન) જોઈએ. બાહ્ય અત્યંતર શત્રુને નાશ કરવાના પરિણામની ધારાને વધારનાર અને વધારીને તે મેળવી આપનાર સ્થાન એટલે શ્રી શત્રુંજય શત્રુને છતી આપનાર શ.૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન જગતમાં પતા–ગિરિએ તે જગા જગા પર આવેલા છે, ઘણા છે. પણ તે ગિરિ એવા જોઇએ કે જેની પરમ પાવન ભૂમિ, આત્માને પોતાના ઉત્કર્ષ માટે, પરિણામની ધારાને ઉપર ચઢાવે. તે ધારાને ચઢાવનાર જો કોઇ પરમ પાવન ગિરિ હાય તા તે આ ગિરિ છે. તેથી આને ગિરિરાજ કહેવાય. માઇ તેા બધીજ છે. બધી ખાઇએને ‘મા’ ન કહેવાય. “મા” તે જનેતાને જ કહેવાય. ખાઇ તે ભલે હોય પણ તેને ખાઈ ન કહેવાય, તેને મા જ કહેવાય, તેમ આ પરમ પાવન ગિરિને ગિરિ, પંત કે ડુંગર ન કહેવાય. આને ડુંગર કહેનારા, ઉપર કહી તે વાતને લક્ષમાં રાખ્યા વિનાનુ ખેલે છે. તેથી આવી પરમ પાવન ભૂમિ તે ગિરિરાજ પરમ પાવન ગિરિરાજના દર્શીન; સ્પર્શીન અને પૂજન કરીએ તેા જ આત્માના ઉદ્ધાર થઇ શકે. તેથી તેના દર્શન’ આદિ કરવાજ જોઇએ. તે બતાવનાર પુસ્તક આ છે. શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન. (૨) Page #40 -------------------------------------------------------------------------- ________________ " કોરીડો પ્રકરણ ૧ લું શગુંજ્ય લઘુ કલ્પ (ગુજરાતી ભાષાંતર સહિત) અઇમુય કેવલિણા. કહિયં સિત્તેય તિન્ય માહખેં નારયરિસિમ્સ પુર, તે નિસુણહ ભાવ ભવિઆ ના હે ભવ્ય જીવેજેનું વર્ણન શ્રીઅઈમુત્તા કેવલી ભગવાને, નારદ ત્રષિ આગળ મુક્તકંઠે કર્યું છે, એવા શત્રુંજય તીર્થનું મહાભ્ય ભાવધરીને સાંભળે ના સેjજે પુંડરિઓ, સિદ્ધો મુણિ કોડિ પંચ સંજુરો | ચિત્તસ્સ પુણિમાએ, સો ભણઈ તેણ પુંડરિઓ પરા શ્રી શત્રુંજય તીર્થ ઉપર, ચૈત્રી પૂર્ણિમાને દિવસે, શ્રી પુંડરિક સ્વામી પાંચ કરોડ મુનિઓ સાથે સિદ્ધ થયા, તેથી તે પુંડરિક ગિરિના નામથી ઓળખાય છે. પરા નમિ વિનમિ રાયાણો, સિદ્ધા કોડિહિં દોહિં સાહણ ! તહ દવિડવાલિખિલા, નિલૂઆ દસ ય કોડીઓ છેડા નમિ અને વિનમિ નામના બે ભાઈઓ (જે વિદ્યાધરના રાજા હતા તે) બે કરોડ મુનિઓ સાથે સિદ્ધિ પામ્યા. દ્રાવિડ અને વાલિખિલ્લ નામના બે ભાઈઓ, દસ કરોડ મુનિઓ સાથે નિર્વાણ (મેક્ષ) પામ્યા છેડા (૩) Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પન્નુન્ન સંબ પભુહા, અદ્ભૂઠા કુમાર કોડીઓ । તહ પાંડવાવિ પચ ય, સિદ્ધિ ગયા નારયરિસી ય ॥૪॥ પ્રદ્યુમ્નકુમાર અને શાંખકુમાર વગેરે સાડા આઠ કરોડ કુમારા (કૃષ્ણના પુત્ર કુમાર સહિત) તથા પાંચ પાંડવા (વીસ કરોડ સાથે) તેમજ નારદઋષિ (એકાણુ લાખ સહિત આ તીથૅ) મેક્ષે ગયા. ૫૪ા થાવચ્ચાસુય લગાઇ, મુણ્ણિા વિ તહુ રામમુણી । ભરહા દસરહ પુત્તો, સિદ્ધા વંદામિ સેત્તુંજે ॥ ૫ ॥ થાવચ્ચાપુત્ર (એક હજાર સાથે), શુકમુનિ (એક હજાર સાથે), સેલગમુનિ (પાંચશે। સહિત) વગેરે તથા દશરથ રાજાના પુત્રા, રામચંદ્રજી અને ભરતજી (ત્રણ કરોડ સાથે) શ્રીશત્રુજય ઉપર સિદ્ધ થયા, તે સંને હું વંદુ છું. પ્રપા અનેવિ ખવિય મેાહા, ઉસભાઈ વિસાલ વંસ સંજૂ । જે સિદ્ધા સેત્તુંજે, તં નમ મુણી અસંખિજ્જા ॥ ૬ ॥ (ઉપર જણાવ્યા ઉપરાંત) ખીજા પણ શ્રીઋષભદેવ આદિ ભગવાનના ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થએલા, અસંખ્ય (ન ગણાય તેટલા) મુનિઓ, મોહના નાશ કરીને શત્રુંજય ગિરિ ઉપર સિદ્ધ થયા, તે સંને વંદના કરો. ૫૬૫ પન્ના જોયણાં, આસીસેનુંજ વિત્થરો મૂલે । દસ જોયણ સિહર તલે, ઉચ્ચત્ત જેયણા અટ્ઠ | ૭ | આ શ્રી શત્રુંજય તીર્થના વિસ્તાર મૂળમાં પચાસ યેાજન અને શિખર તલે દશ યાજનના હતા અને ઉંચાઇ આઠ ચેાજનની હતી. રાછા ள் લહઇ અન્ન તિથૅ, ઉગેણ તવેણ બંભચેરણ । મેં લહઈ પયોણં, સેત્તુંજ–ગિરિશ્મિ નવસંતેઃ ॥ ૮॥ બીજા તીર્થાંમાં ઘણું ઉગ્ર તપ કરવાથી તથા બ્રહ્મચર્ય પાળવાથી જે ફળ મળે છે તે ફળ, પ્રયત્ન પૂર્વક (યતના પૂર્વક) શત્રુંજય ઉપર વસવાથી મળે છે. ૫૮૫ જ કોડિએ પુછ્યું, તેં લહઈ ઍન્થ કામિય આહાર ભાઇયા જે ઉ । પુછ્યું, એગેા વાસેણ સેત્તુંજે ॥ ૯ ॥ અન્ય સ્થળે એક કરોડ માણસોને ઇચ્છિત વસ્તુ જમાડવાથી જે પુણ્ય, થાય તે આ શત્રુંજય તીર્થાંમાં એક ઉપવાસથી મળે છે. પા (૪) Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય લઘુ કલ્પ । જે કિંચિ નામ તસ્થં, સગે પાયાલિ માણુસે લેાએ સવ્વમેવ દિ,પુંડરિએ નંદિએ અંતે ॥ ૧૦ ॥ રાં સ્વર્ગમાં, પાતાળમાં કે મનુષ્ય લેાકમાં જે કોઇ નામ માત્રનું પણ તીથ હાય તે સર્વાંનાં, શ્રી પુંડરિક ગિરિને વઢના કરવાથી, દન થઇ જાય છે. (તે સર્વાંને વંદના થઇ જાય છે.) ૫૧૦ના પડિલાભંતે સંઘ, દિટૂમદિઠે ય સાહૂ કોડિગુણય અદિ, દિઠે અ અત્યંત સેત્તુંજે । હોઇ ॥ ૧૧ ॥ શ્રીસંઘની ભક્તિ કરતાં થકાં શત્રુંજય સન્મુખ ચાલતા, તેના દેખવાથી અને ન દેખવાથી પણ લાભ થાય છે. નહીં દેખવા છતાં ભક્તિ કરતાં કરોડગણું ફળ થાય છે, અને દેખવા છતાં ભક્તિ કરતાં અનંતગણું ફળ થાય છે. ૫૧૧૫ કેવલનાણુષ્પત્તી, નવ્વાણું આસિ જત્થ સાહૂણં । પુરિએ વંદિત્તા, સવ્વ તે નંદિયા તિત્વ || ૧૨ | જ્યાં જ્યાં મુનિરાજોને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હાય અને જ્યાં જ્યાં સાધુઓને મેાક્ષની પ્રાપ્તિ થઇ હાય, તે સર્વ સ્થાનાને, પુ'ડરિક ગિરિને વંદના વંદના થઇ જાય છે. ૧૨ા કરવાથી, અટૂઠાવય સમ્મેએ, પાવા ચંપાઈ. ઉજજ્જત વંદિત્તા પુણ્ડલ, સય ગુણ તંપિ નગેટ્ । પુંડરિએ ॥ ૧૩ ॥ શ્રીઅષ્ટાપદ તીથ (ઋષભદેવ ભગવાનનું નિર્વાણ ક્ષેત્ર), સમેતશિખર (૨૦ તીર્થંકરની નિર્વાણ ભૂમિ), પાવાપુરી (મહાવીર સ્વામિનું મેાક્ષ ક્ષેત્ર), ચંપાપુરી (વાસુપુજ્ય સ્વામિની નિર્વાણ ભૂમિ) અને ગિરનાર તી(નેમિનાથ ભગવાનનું મેાક્ષ સ્થાન)ને વંદના કરવાથી જે પુણ્ય થાય છે તે કરતાં સગણુ પુણ્ય, પુંડરિક ગિરિના દર્શીનથી થાય છે. ૫૧૩ા પૂઆ કરણે પુછ્યું, એગગુણં સયગુણં પડિમાએ । જિણભવણેણ સહસ્યું, ાંતગુણું પાલણે હાઇ ॥ ૧૪ ॥ (શ્રી શત્રુંજય ઉપર) પ્રભુ પ્રતિમાની પૂજા કરવાથી એક ગણુ, પ્રભુ પ્રતિમા બનાવડાવવાથી સાણું, દેરાસર બંધાવવાથી હજારગણું અને તેનું રક્ષણ કરવાથી અનંતગણું પુણ્ય થાય છે. ૫૧૪૫ પડિમં ચેઇહરવા, સિત્તુંજ ગિરિસ્ટ મર્ત્યએ કુણઇ । ભુભ્રૂણ ભરહ વાસં, વસઇ સગ્ગ નિરુવસગ્ગે ॥૧૫॥ (૫) Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન જે મનુષ્ય, શ્રી શત્રુંજય પર પ્રતિમા ભરાવે અથવા દેહરૂ બંધાવે, તે ભરતક્ષેત્રનું રાજ્ય (ચક્રવતી પણું) ભેગાવીને છેવટે સ્વર્ગમાં અંતે મેક્ષમાં વસે છે. ૧પ નવકાર પરિસીએ, પુરિમઢેગાસણં ચ આયામ | પંડરીયં ચ સર તે, ફલકંખી કુણઇ અભત્ત ૧૬ છઠ-અટૂઠમ-દસમ દુવાલસાણં, માસડદ્ધ-માસ–ખવખાણું તિગરણસુદ્ધો લહઈ, સિત્તેજ સંભરે તો અ li૧૭ ઉત્તમ ફળની ઈચ્છાવાળો જે મનુષ્ય પુંડરિક ગિરિનું સ્મરણ કરતે થકે નવકારશી, પિરસી, પુરિમુઠ, એકાસણું, આયંબીલ કે ઉપવાસ કરે, તે અનુક્રમે છઠ (બે ઉપવાસ) અઠમ (ત્રણ ઉપવાસ) દશમ (ચાર ઉપવાસ) દ્વાદશમ, (પાંચ ઉપવાસ) અર્ધમાસ (પંદર ઉપવાસ) અને માસ ખમણ (૧ મહિનાના ઉપવાસ)નું ફળ પામે છે. ૧૬-૧૭ના છઠેણં ભરોણ, અપ્પાણેણં તુ સત્ત જત્તાઈ . જો કુણઈ સેતું જે, તઈયભવે લહઈ સો મેક્ખં ૧૮ જે ભવ્ય પ્રાણી વિહારે છટ્ઠ કરીને શત્રુંજયની સાત યાત્રા કરે છે, ત્રીજે ભવે મોક્ષ પામે છે. ૧૮ અજજવિ દીસઇ લોએ, ભત્ત ચઇઊણ પુંડરિય નગે ! સગ્યે સુહેણ વચ્ચઇ, સીલ વિહૂણો વિ હઊણે ૧૯ાા આજે પણ, લોકમાં જોવામાં આવે છે કે જે પ્રાણ ભેજનને ત્યાગ કરી, શત્રુંજય ઉપર અણસણ કરે છે, તે આચાર રહિત હોય તે પણ, સુખ પૂર્વક સ્વર્ગે જાય છે. ૧લા છત્ત ઝયં પડાગ, ચામર – ભિંગાર – થાલ દાણેણં | વિજજાહરો અ હવઇ, તહ ચકુકી હોઇ રહડાણા ૨૦li (આ તીર્થમાં) છત્ર, ધ્વજા, પતાકા, ચામર, વિજણે તથા થાળનું દાન આપવાથી (મનુષ્ય) વિદ્યાધર થાય છે, અને રથનું દાન કરવાથી ચક્રવતી થાય છે. ર૦ દસ વીસ તીસ ચત્તા, પન્નાસા પુષ્ક દાણણ લહઈ ચઉલ્થ છઠsઠ–દસમ–દુવાલસ ફલાઈ પર ૧ (આ તીર્થમાં) દશ ફૂલની માળા ચઢાવવાથી એક ઉપવાસનું, વીસ ફૂલની માળા ચઢાવવાથી બે ઉપવાસનું, ત્રીસ ફૂલથી ત્રણ ઉપવાસનું, ચાલીસ ફૂલથી ચાર ઉપવાસનું, અને પચાસ ફૂલની માળાથી પાંચ ઉપવાસનું ફળ મળે છે પર૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય લધુ કલ્પ ધુવે પખવવાસેમાસખમણ કપૂર ધુવમિ | કિત્તિય માસખમણ, સાહુ પડિલાભિએ લહઈ પરરા (આ તીર્થમાં કૃષ્ણા ગુરુ વગેરે) ધૂપથી પંદર ઉપવાસનું, કપૂરથી ૧ મહિનાના ઉપવાસનું અને મુનિને દાન દેવાથી કેટલાંક માસ ખમણનું ફળ થાય છે. પરરા ન વિ તું સુવણભૂમિ–ભૂસણ દાણેણં અન્ન તિથૈસુ || જે પાવઇ પુણણ ફલ, પૂન્યવહેણ સિનું જે ઘરડા શ્રી શત્રુંજય ઉપર પ્રભુ પૂજા અને ન્હાવણથી જે ફળ થાય છે તે ફળ, અન્ય તીર્થોમાં સોનું, ભૂમિ કે ભૂષણ દાનથી પણ નથી મળતું. પારકા કંતાર – ચોર – સાવય – સમુદ્ર – દારિદ્ર-રોગ - રિઉ– રદ્દા | મુઐતિ અવિઘેણું, જે સેનું જ ધરન્તિ મણે રજા જે પ્રાણી મનમાં શ્રી શત્રુંજય તીર્થનું ધ્યાન ધરે છે, તે નિર્વતપણે અટવી, ચેર, સિંહ, સમુદ્ર, દરિદ્ર, રેગ, શત્રુ અને અગ્નિ આદિ ભયને પાર પામે છે. પારકા સારાવલી પદનગ–ગાહા સુઅહરણ ભણિઆઓ / જો પઢઇ ગુણઇ નિસુણઈ, સે લઇ સિનું જ જત્ત ફલં 1રપા સારાવલી પન્નામાં પૂર્વ ધરે જે ગાથાઓ કહી છે તે ગાથાઓ જે ભણશે, ગણશે કે સાંભળશે, તે પ્રાણી, શત્રુંજય તીર્થની યાત્રાનું ફળ પામશે. પરપા | ઇતિ શ્રી શત્રુંજય લઘુક૫ II Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી શ્રીશત્રુંજય ગિરિરાજ માહાત્મ્ય યસ્વંગૈરતિ શે।ભતે જિનગૃહ: પંકિતસ્થિીરુવલીર્માન્યા યેન સમે। ગિરિસ્ત્રિભુવને પ્રૌઢપ્રભાવાન્વિત: । યસ્મિન્ સિદ્ધિવ તા મુનિવર: શ્રીપુંડરીકાદિભિસ્ત``શત્રુંજયશૈલરાજમનિશં વન્દે મુદા પાવનું ||૧|| (શ્રીઆગમાદ્વારક) ઉંચા, અતિ શાભતા, પંક્તિ બદ્ધ રહેલા અને ઉજ્વલ, એવાં જિન મ` િરાવડે જણાવે છે કે, આ ગિરિરાજના સરખા પ્રૌઢ પ્રતાપવાળા બીજો ગિરિ ત્રણ ભુવનમાં નથી; કારણ કે આ ગિરિરાજ ઉપર શ્રીપુંડરિક ગણધર વગેરે મુનિવરો માક્ષ વધૂને પામેલા છે. એવા આત્માને પવિત્ર કરનાર શ્રીશત્રુંજય ગિરિરાજને હર્ષોંથી હમેશાં વંદન કરૂ છું. ૫૧૫ ભૂમિકા શ્રીશત્રુંજય ગિરિરાજના મહાત્મ્યને વિસ્તારથી જણાવનાર, વમાન કાળમાં, ઉપલબ્ધ મુદ્રિત સાહિત્યમાં શ્રીધનેશ્વરસૂરિ મહારાજે રચેલ, શ્રી શત્રુંજયમહાત્મ્ય, સંસ્કૃત પદ્યબદ્ધ છે, વળી, તેની ઉપરથી રચેલ શત્રુ જયમહાત્મ્ય સંસ્કૃતગદ્ય છે. વળી તેના ઉલ્લેખા આગમમાં શ્રીજ્ઞાતાધર્મકથા, અંતફ઼ા, સારાવળી પયન્નામાં છે, પણ તેમાં સામાન્ય નામનિર્દેશ જેટલું જ છે. પ્રાકૃતમાં શત્રુજય લઘુકલ્પ, બૃહત્કલ્પ મૂળ છે. વળી, શ્રીધર્મ ધાષ સૂરિ રચિત, ૧. પ્રાય : આગળ ઉપર વર્તમાન કાળમાં ઉપલબ્ધ એવા સાહિત્યની નોંધ આપીશું. (<) Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહાસ્ય શત્રુંજય ક૫ પર શુભશીલ ગણિકૃત વૃત્તિ છે. તેમાં તેના આરાધકની ઘણીજ કથાઓ આપેલી છે. વળી શ્રી શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ, શ્રીનાભિનંદન જીર્ણોદ્ધાર-પ્રબંધ શ્રી શત્રુંજય તીર્થોદ્ધાર રાસ, વિવિધ તીર્થક વગેરે પ્રૌઢ ગ્રન્થ પણ છે. તીર્થમાલાઓ, નવાણું પ્રકારી પૂજા, નવાણું અભિષેક પૂજા, સ્તોત્રો, સ્તુતિઓ, ચૈત્યવંદન, સ્તવન વગેરે મળે છે. તેમજ વીસમી સદિમાં રચાયેલી, નાની મોટી પુસ્તિકાઓ પણ મળે છે. અત્રે તો મોટે ભાગે શ્રી શત્રુંજય માહાસ્યને આધાર જ લે છે. (આટલા માટે શ્રી શત્રુંજય માહાસ્યનું જે ભાષાંતર જૈન પત્ર બહાર પાડ્યું છે તે લીધું છે. (ઈ.સ. ૧૯૧૭) શત્રુંજય અને જેમ્સ બસ એક વાત અત્રે જણાવવી જરૂરી છે કે પાશ્ચાત્ય વિદ્વાન જેમ્સ બર્ગેસ, શ્રી શત્રુંજય ગિરિરાજ, પવિત્ર છે એમ સમજતા હતા અને તેને જોઈને એના કેવા પવિત્ર વિચાર આવ્યા હશે તે તેના લખાણથી અને તેને બહાર પડાવેલ શત્રુંજય પુસ્તક ઉપરથી આપણે સમજી શકીશું. ઈ. સ. ૧૮૬લ્માં મુંબઈની યુરોપીયન કંપનીના સહકારથી (SYXES & DWYER, COMPANY Photographas, BOMBAY.) તેણે શત્રુંજય અંગેના અંગ્રેજી લખાણ અને ગિરિરાજના પિસ્તાલીસ ફેટા સાથે પુસ્તક બહાર પાડ્યું હતું. તેનું પુનર્મુદ્રણ ગુજરાત ગર્વમેન્ટ ઈ. સ. ૧૯૭૬માં કર્યું. તેના જ ઉપરથી, કલકત્તામાંથી નીકળતા ત્રિમાસિક જૈન જર્નલમાં, શ્રીમાન લલવાણીએ જેમ્સ બગેસને આભાર સ્વીકાર સહિત “શત્રુંજય પુસ્તક બહાર પાડ્યું. સો વર્ષ પૂર્વે તેને કેટલી પ્રતિકુળતા અને કેટલી અનુકુળતા હશે તે તે તે પિતે જ જાણે. કહેવું જોઈએ અને માનવું પડશે કે તેણે અથાગ પ્રયત્ન કરીને, તે પુસ્તક બહાર પાડ્યું છે. વર્તમાન કાળમાં, તેના જેટલા ફેટા મુકીને હજી સુધી કેઈએ પુસ્તક બહાર પાડ્યું નથી. ખરેખર, મને પ્રમાદમાં પડેલાને તે પુસ્તક જોઈને, શ્રી શત્રુંજય ગિરિરાજ દશન બહાર પાડવાને મને રથ થયે. જો કે મેં પૂર્વે તે તે પુસ્તક જોયું ન હતું પણ ભાવના થવાથી વિ. સં. ૨૦૨૬ માં મેં શેઠ આ. ક. ની પરવાનગી લેવા સાથે ૮૫ ફેટા પડાવ્યા હતા. આથી એ મારા મનોરથને સાર્થક કરવા હું તૈયાર થયે અને બીજા પણ થોડા ફેટા લેવડાવ્યા. શત્રુંજય, જૈન જનલને શત્રુંજય અંક અને શેઠ આ. ક. ની બહાર પાડેલ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (ટુંક પરિચય) એ બધાને ભેગા કરીને આ પુસ્તક બહાર પાડવા ઉદ્યમવંત થયા. સંસ્કૃત સાહિત્ય અને સ્થાપત્યની દૃષ્ટિને લક્ષ્ય બિન્દુમાં લઈને આ પુસ્તક તૈયાર કર્યું છે. શ૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પ્રકરણે શ્રમણ ભગવાન મહાવીર મહારાજ, શત્રુંજય ગિરિરાજ પર પધાર્યા અને ઇન્દ્ર મહારાજે જે પ્રશ્નો ભગવાનને કર્યા અને ભગવાને વિસ્તારથી ઉત્તરે આપ્યા તે સર્વ વિગતે આમ તે આ પુસ્તકમાં સમાવી શકાય નહિ. છતાં, આ પુસ્તકમાં તેના સંદર્ભમાં ઉપયોગી, એવી સર્વ વિગતે કડીબદ્ધ ટુંકમાં રજુ કરું છું. અત્રે લીધેલા વિષયેને મુખ્ય આધાર શત્રુંજય માહાસ્ય શ્રીધનેશ્વરસૂરીશ્વરજીના રચેલાને લીધે છે. અવસરે અન્ય પુસ્તકને આધાર પણ સામાન્યથી લીધે છે. તેને જણાવનારા પ્રકરણે આ પ્રમાણે ૧-શ્રી શત્રુંજય ગિરિરાજ મહાભ્ય, ૨-સૂર્યકુંડ સૂરજકુંડને મહિમા, ૩-ગિરિરાજના ૧૭ ઉધારો, ૪-ગિરિરાજ ઉપર સિદ્ધિપદને પામેલા મુનિવરે, પ-વર્તમાનમાં ગિરિરાજની યાત્રા, ૬-પાયગા=રસ્તાઓ, ૭–સંઘે કાઢનાર પુણ્યવાને, ૮-નજીકના પૂર્વકાળમાં કેટલા મંદિરો હતાં અને અત્યારે કેટલાં ? –ચાત્રાના મુખ્ય તહેવારો, ૧૦-દોઢ ગાઉ, ત્રણ ગાઉ, છ ગાઉ, બાર ગાઉની પ્રદક્ષિણુઓ, ૧૧-પટ જુહારવાની પ્રથા, ૧૨-સાથે એકવીશ નામના ખમાસમણે, ૧૩-અર્થ સહિત એકસો આઠ ખમાસમણ, ૧૪-દાદાની ટુંકમાં ત્રણ પ્રદક્ષિણું, ૧૫-નવાણું યાત્રા, ૧૬-ચાતુર્માસની સ્થિરતા અને ગિરિસ્પર્શના, ૧૭-કિલ્લેબંધિ, ૧૮ચાત્રાળુને ભાથું, ૧૯–ગિરિરાજને વહિવટ, ૨૦-ગિરિરાજ અંગે એકસ બાર (લગભગ) ફેટાઓ અને ૨૧-(એક બાર) ફેટાઓને પરિચય, એ રીતે શ્રી શત્રુંજય ગિરિરાજ દશન નામના આ પુસ્તકમાં લેવા વિચાર્યું છે. શ્રીધનેશ્વરસૂરિજી મહારાજે, શ્રી શત્રુંજય ગિરિરાજના માહાસ્યની રચના કરતાં, સર્વ પ્રથમ, પાંચ તીર્થકરોને નમસ્કાર કરી શ્રી પુંડરિકસ્વામિને નમસ્કાર કરી, શાસન દેવીનું ધ્યાન કરીને, ગ્રંથ રચવાને પ્રારંભ કર્યો છે. તેમાં જણાવ્યું છે કે પ્રથમ, શ્રી પુંડરિક સ્વામિએ સવાલાખ લોક પ્રમાણ માહાભ્ય રચ્યું હતું, ગૌતમ સ્વામિએ પચ્ચીસ હજાર શ્લોક પ્રમાણુ રચ્યું હતું પણ હું વલ્લભીના રાજા શીલાદિત્યની પ્રાર્થનાથી સંક્ષેપમાં શ્રી શત્રુંજય ગિરિરાજ માહાસ્ય રચું છું, એમ જણાવ્યું છે. (શ. મા. પૃ. ૨) મારી વાત–ઉપર જણાવેલ શત્રુંજય માહાસ્યના આધાર સાથે ગુરુવર્ય ની સેવાથી મેળવેલ અનુભવ અને મારા અનુભવથી મેળવેલ એમ ત્રિવેણુને રાખીને હું આ ગ્રંથ ગુર્જર ભાષામાં તૈયાર કરું છું. (૧૦) Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહાત્મ્ય શ્રીશત્રુંજય ગિરિરાજ તીર્થં લેાકમાં આવેલા અસ`ખ્યાત દ્વીપ સમુદ્રના મધ્યે, નાભિના સ્થાને જમ્મૂઢીપ આવેલા છે. તે દ્વીપની પણ નાભિ સ્થાને મેરુ છે. જમ્મુદ્વીપમાં છ વર્ષોંધર પતા અને સાત વક્ષેત્રા આવેલાં છે. તેમાં દક્ષિણે ભરત ક્ષેત્ર છે. ભરત ક્ષેત્રના વૈતાઢ્યથી બે ભાગ પડે છે. અને તે બે ભાગમાં થઈ ને ગંગા સિન્ધુ જાય છે. એટલે બન્ને ભાગના ત્રણ ત્રણ ભાગ થાય છે. એમ ભરતક્ષેત્રના છ ભાગ થાય છે. તે છ ભાગમાંના દક્ષિણ-ભરતના મધ્ય ખંડમાં સૌરાષ્ટ્ર દેશ આવેલા છે. તેમાં શ્રીશત્રુ...જય ગિરિરાજ આવેલા છે. ભરત ક્ષેત્રમાં ૩૨ હજાર દેશેા છે. તેમાં સાડા પચ્ચીસ આ દેશે છે. આય દેશ તેને કહેવાય છે કે જ્યાં ધર્મ કરવાની જોગવાઇ મળી શકે. આ એક આ ક્ષેત્રની લાક્ષણિકતા છે. જ્યારે ધર્મોની ઉત્પત્તિ ન થઇ હેાય ત્યારે ત્યાં પણ ધર્મ ન હેાય. પણ તેટલા માત્રથી તેનુ ક્ષેત્રા પણું ચાલ્યું જતું નથી. સાડા પચ્ચીસ આ દેશમાં સૌરાષ્ટ્ર આવેલા છે. તે સૌરાષ્ટ્ર દેશમાં શ્રીશત્રુજય ગિરિરાજ આવેલા છે. જેનુ વર્ણન અત્રે પ્રસ્તુત છે. શ્રીશત્રુંજય ઉપર સમવસરણા શ્રીઅભિનંદન સ્વામિ(ચેાથા તીર્થંકર)ના શાસનમાં થયેલા મહાલબ્ધિધારી આચાર્ય શ્રીશ્રુતસાગરસૂરિજી શ્રીશમેશ્વર આવતાં અને વિમલાદ્રિ જતાં, સંઘમાં વચમાં આવેલા જીતારિરાજાના નગરે પધાર્યાં, રાજા હંસી અને સારસી બન્ને રાણીએ સાથે ગુરુ મહારાજને વંદન કરવા જાય છે. ત્યારે ગુરુ મહારાજ ગિરિરાજના મહિમાનું વર્ણન કરતાં જણાવે છે કે શ્રીઋષભદેવથી માંડીને ચાર તીર્થંકરાના સમવસરણ ગિરિરાજ પર થયાં છે અને એગણીસ તીર્થંકરાના સમવસરણ શત્રુ ંજય પર થશે. (શ્રાદ્ધવિધિ પ્રકરણગત શુકરાજ અંતગત, ભાષાંતર પૃ. ૪૭) કથા વળી શત્રુંજય માહાત્મ્ય સ ૧૦ મેા રૃ. ૫૭માં જણાવ્યું છે. ઈન્દ્ર મહારાજે ગૃહસ્થપણામાં શ્રીનેમિનાથ ભગવાનને કહ્યું કે અમને શ્રીશત્રુંજયાદિ તીર્થાંની યાત્રા કરાવે. આથી ઇન્દ્રે રચેલા વિમાનમાં, દેવાની સાથે બેસીને ભગવાન શ્રીશત્રુંજય ગિરિરાજ પર પધાર્યા હતા. અને ત્યાં શ્રીગિરિરાજના મહિમાને વર્ણ બ્યા હતા. એટલે આ ગિરિ ચાવીસે તીર્થંકરાની ચરણરજ વડે પવિત્ર છે. ૧ શ્રીધર્મ ઘોષસૂરિજીના શત્રુજય લઘુકલ્પની શુભશીલગણિની વૃત્તિમાં પ્રુ. ૪૩-૭૫ સુધિમાં ત્રેવીશ તીથંકરોના સમવસરણના વિસ્તાર આપ્યા છે. (૧૧) Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન શ્રીધનેશ્વરસૂરિજી મહારાજ શત્રુંજય ગિરિરાજના મહિમાનું વર્ણન કરતાં જણાવે છે કે એક વખત શત્રુજય માહાત્મ્ય ભક્તિથી સાંભળવામાં આવે તે બીજા શાસ્ત્રો સાંભળવાથી જે શુભ ફળ મળે છે તેનાથી અધિક ફળ મળે છે. ધમ આચરવાની ઈચ્છા હેાય તે સિદ્ધાચલના આશ્રય લે. આથી સિદ્ધાચલ ઉપર આવીને જિનેશ્વરનું ધ્યાન કરવું ઉત્તમ છે, કારણ કે આના જેવું બીજું કાઈ ચૌદ ક્ષેત્રમાં તીથ નથી. જીવે કષાયા વડે કરેલું, મન, વચન અને કાયાનુ ઉગ્ર પાપ, પુંડરિક ગિરિના સ્મરણ માત્રથી નાશ પામે છે. શ્રીશત્રુંજય ગિરિરાજ પર, હિંસક પ્રાણિએ ગિરિરાજ ઉપર અરિહંતના દર્શનથી સ્વર્ગે જાય છે. જેણે દેવભવમાં કે મનુષ્યભવમાં ગિરિરાજનું દર્શન કર્યુ નથી તે પશુ જેવા છે. અન્ય તીર્થોમાં દાનાદિ કરવામાં જે ફળ મળે છે તેનાં કરતાં પણ અધિક ફળ શત્રુંજયની કથા શ્રવણ કરવાથી મળે છે. ( શ. મા. પૃ. ૨ ) આગળ ચાલતાં જણાવે છે કે— ામણુ ભગવાન મહાવીર સ્વામી દેવેથી પરિવરેલા ગિરિરાજ પર પધારતાં, ઈન્દ્રોના આસન કંપથી ચેાસઠ ઇન્દ્રો આવ્યા. ( શ. મા. પૃ. ૩) આથી ઇન્દ્ર પેાતાના ભૃત્ય વગેરેને જણાવે છે કે, બધા પતાના આ રાજા છે. પૃથ્વીને, આકાશને, એક કાળે પવિત્ર કરતા આ ગિરિરાજ પાપને ટાલે છે. તેનાં ઉદયગિરિ વગેરે એકસે આઠ શિખરે છે. (જેના નામેા આગળ અપાશે ) યક્ષ, ગાંધવાં વગેરેથી હુંમેશા સેવાએલા શ્રીશત્રુંજય છે. યાગીએ વગેરે આ ગિરિની ગુફાઓમાં નિવાસ કરે છે. દિવ્ય ઔષધિઓ વગેરે પણ આ ગિરિ પર છે. અનેક પ્રકારના વૃક્ષેા પણ અત્રે છે. શેષનાગ પણ આ ગિરિ પર પ્રભુ આગળ નાટાર'ભ કરે છે. શત્રુજી વગેરે નદીઓના પાણી ગિરિરાજથી પવિત્ર થયેલાં છે. અત્રે સૂઇંદાન વગેરે ઉદ્યાને આવેલાં છે. સ તીર્થંવતાર વગેરે સરાવરા અત્રે આવેલાં છે. સૂર્યકુંડ વગેરે, બનાવનારના નામેાવાલા કુડા અત્રે આવેલા છે. અત્રે પુણ્યવાન મુનિએ તપ કરે છે. જીએ આ બાજુએ કંડુરાજાષિઁ તપ કરી રહ્યા છે. (શ.મા.પૃ. ૭) કંડુરાજની કથા કડુરાજાની ગાત્ર દેવી અંખિકાએ, તેને કહેલા શત્રુજયના મહિમા ઇન્દ્ર આ રીતે કહે છે. હે ! મુધ્ધિવાળા તુ અન્ય તીર્થાંમાં શું કરવા ક્રૂરે છે ? પર્વતના રાજા શત્રુ ંજયનુ સ્મરણ શા માટે નથી કરતા ? સિદ્ધાચલનું શુભ ભાવનાથી પૂજન, સ્મરણ, સ્તવન કીર્તન કર્યુ. હાય, અગર એકવાર દન કર્યુ. હેાય તેા, જલ્દીથી કનેા નાશ થાય છે. ધર્મિષ્ઠો સુખી થાય છે, પાપીઓના પાપ નાશ થાય છે. વળી ઇચ્છિત ફળ પણ આપે છે. આ રીતે પૂર્ણ (૧૨) Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહામ્ય કલ્યાણ કરનાર છે. અત્રે દાનાદિ વગર પણ, ગિરિરાજના સ્પર્શથી અવિનાશી સુખ મળે છે. મુક્તિપી સ્ત્રી વરવા માટે વેદિકારુપ છે. આ આ શાશ્વતગિરિ કલ્યાણ કરનાર છે. (શ. મા. પૃ. ૧૩) આગળ ચાલતાં જણાવે છે કે – ચંદ્રપુરમાં કંડ નામને રાજા રાજ્ય કરતો હતે. તે પાપીઓ મધ્યે અગ્રેસર હતા. મદિરામાં આસક્ત રહેતો હતો. દેવ, ગુરુ, માતા, પીતાદિ કેઈને પણુ ગણતું ન હતું. રાત્રે પરસ્ત્રી, પારકા ધનને લેવાને જ વિચાર કરનારે હતે. સવારે, રાત્રે વિચારેલું બધું કરતો હતો. તે યમરાજાના પાશ જેવો હતો. તેને ક્ષય રોગ ઉત્પન્ન થયો. આથી તેની દયાથી તેની ગોત્ર દેવી અંબિકાએ તેને બંધ કરવા નીચેના અર્થ વાળે એક લેક કલ્પવૃક્ષના પાન પર લખીને આકાશમાંથી નાંખ્યા : ધર્મ વડે ઐશ્વર્ય સંપાદન કર્યા છતાં જે મનુષ્ય ધર્મને જ નાશ કરે છે. તે સ્વામિદ્રોહ કરનાર પાતકનું ભવિષ્યમાં શી રીતે ભલું થાય.” આ લેક વાંચી વિચારે છે કે–અજ્ઞાની માયામાં લપટાએલા પાપી એવા મારા પાપ કર્મથી જ મને ક્ષયરોગ લાગુ પડે છે. આથી તે કંડુરાજા મરવાને માટે રાત્રે એકાકી (એકલો) નિકળી પડે. આગળ જતાં રસ્તામાં એક ગાય તેની સામે દોડી શીંગડા મારવા લાગી. કંડુરાજાએ તરવારથી તેનાં બે ટુકડા કરી નાંખ્યા. એટલે તેમાંથી હથિયાર વાળી એક સ્ત્રી ઉત્પન્ન થઈ. તેણે કહ્યું તું પશુ-ગાયને હથિયાર વગરનાને નાશ કરે છે, તે આવીજા યુદ્ધ કરવા. રાજા કહે “હું ક્ષત્રિય છું.” બન્નેનું યુદ્ધ ચાલ્યું, હથિયારથી વિંધાએલો ને રુધિર ગળતે પિતાને દેહ જોયે, ત્યારે તે સ્ત્રીએ કહ્યું – કયાં ગયું તારું ઐશ્વર્ય ? રાજા વિચારે કે બળવાન કહેવાતો એ હું સ્ત્રીથી પરાભવ પામે ! તે સ્ત્રીએ તીરસ્કાર્યો. આથી રાજાનું અંતર કાંઈક કુણું થતાં, તે બેલી – હું તારી ગોત્ર દેવી છું. બીજે ભટકે છે તે ગિરિરાજનાં દર્શન કર. તારે જ્યારે ધર્મ સાધવાનો સમય થશે ત્યારે તને કહીશ. હવે રાજાને કોધાગ્નિ શાંત થયો. ફરતો ફરતો કઈ પર્વતે આવ્યો. ત્યાં પૂર્વને શત્રુ યક્ષ આવ્યું. પૂર્વના વૈરથી તેને ઉપાડી આકાશમાં લઈ ગયે. ભમા, પછાડૂ વગેરે કર્થના કરીને ગુફામાં મુ. પર્વતના જલથી અને મીઠા પવનથી ચેતના આવી. મને પાપનું ફળ મલ્યું. એમ વિચારી તીર્થ તરફ ચાલ્યું. દેવી પિતાના વચન પ્રમાણે આવીને કહેવા લાગી કે તને પ્રતિબંધ કરવા મહેંજ તે લેક નાખ્યું હતું. હવે તું શત્રુંજય ગિરિરાજ પર જા. તેણે ગિરિરાજને મહિમા વર્ણવી બતાવ્યું. તેને શ્રવણ કરી ગિરિરાજ તરફ ચાલ્યો અને પ્રતિજ્ઞા કરી કે ગિરિરાજના દર્શન ન થાય ત્યાં સુધી આહાર (ખેરાક) લેવો નહિ. રસ્તામાં સાત (૧૩) Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન દિવસ વ્યતિત થયા. ગિરિરાજ નજદીક આવ્યો. મુનિરાજને જોઈને ત્યાં ગયે, નમસ્કાર કર્યા. ગુરુ મહારાજે જણાવ્યું કે ગિરિરાજ પર જાય છે તે ચારિત્ર અંગીકાર કર. કંડુ રાજાએ ચારિત્ર લીધું, શત્રુંજય તરફ ચાલે અને ગિરિરાજ પર શ્રી આદીશ્વર ભગવાનના દર્શન કર્યા. અને મન સ્થિર કરી તપ કરે છે. કર્મ હણાયાં, કેવળ જ્ઞાન પામ્યા. અને થોડા વખતમાં ગિરિરાજ પર મોક્ષે જશે. એમ ઈન્દ્ર મહારાજે બીજા દેવતાઓને કહ્યું કે મેં શ્રીસિમંધર સ્વામિ પાસે ગિરિરાજની આરાધનાથી કંડુરાજા ગિરિરાજ પર મોક્ષે જશે તેમ સાંભળેલું તે તેમને કહ્યું. કંડુરાજા ગિરિરાજ પર મેક્ષે ગયા. (શ.મા.પુ.૧૬) - હવે દેવતાઓએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામિનું સમવસરણ શ્રી શત્રુંજય ગિરિરાજ પર રચ્યું. પ્રભુ પધાર્યા. સમવસરણમાં બીરાજ્યા. ત્યાં યાદવકુળમાં જન્મેલે, ગિરિદુર્ગને રાજા, ગાધિ રાજાને પુત્ર, રિપુમલ્લરાજા સમવસરણમાં આવીને બેઠે. સૌધર્મેન્દ્ર ભગવાનની સ્તુતિ કરી. પછી પ્રભુએ ઉપદેશની શરુઆત કરી. (શ.મા. પૃ. ૨૪) ઉપદેશ સાંભળીને ઈન્દ્રહર્ષિત થયા. તે કેવા હર્ષિત થયા તે જણાવે છે. ઈન્દ્રના પ્રશ્નો, પ્રભુની દેશના ચંદ્ર જેવી શીતલતાને અનુભવતા શ્રીગિરિરાજને, શ્રીયુગાદીશ પ્રભુને, અખંડ દુધ ઝરતા રાયણ વૃક્ષને, તેની નીચે રહેલ યુગદીશ પ્રભુની પાદુકા નીરખી હરખી. નદીઓ, સરોવર કુંડે, પર્વતે, વૃક્ષો, અર, નગર, શત્રુંજયના ઉચ્ચ (ઉંચા) શીખરો નીરખી હરખી. શરીરમાં રુવાંડા ખડાં થયાં હોય તેવા થયા ને પ્રભુને કહેવા લાગ્યા કે–આ૫ તીર્થ જ છે, પણ આ પવિત્ર તીર્થ અને તેની પર રહેલ પ્રતિમા વગેરે અદ્ભુત છે. તેના મહિમાને સાંભળો છે. આથી ઈન્દ્ર ઘણું પ્રશ્ન કર્યો અને બધાએ પ્રશ્નના ઉત્તરો વિસ્તારથી ભગવાને આપ્યા. તેને જણાવનાર શ્રી શત્રુંજય માહાસ્ય ગ્રન્થ રચાય. પણ અત્ર એટલે બધે વિસ્તાર અપાય તેમ નથી એટલે યત્કિંચિત્ આપીશું. (શ. મા. પૃ. ૨૭) શ્રી મહાવીર પ્રભુએ ઈન્દ્રને કહ્યું કે–તીર્થના નાયક શ્રીસિદ્ધાચલને મહીમા કહેનાર અને સાંભળનાર બન્નેને લાભ દાયક છે. જંબૂવૃક્ષ ઉપરથી નામ પડેલા જંબુદ્વીપમાં મધ્યમાં મેરુ પર્વત નાભિ સ્થાને આવેલ છે. તે જંબુદ્વીપમાં દક્ષિણે છેલ્લું ભરતક્ષેત્ર આવેલું છે. જેમાં શ્રી શત્રુંજય ગિરિથી પ્રધાન બનેલે સૌરાષ્ટ્ર દેશ આવેલ છે. તેનું નામ સેરઠ દેશ છે. તેના સઘળા સરેવર, તલાવ, કુંડ, કુવા, વાવ વગેરેનું પાણી પવિત્ર છે. ત્યાં મન, વચન, કાયાથી થયેલાં પાપને નાશ કરનાર આ તીર્થ છે, નિર્મળ પાણીને વહન કરનારી નદીઓ વહે છે. ટાઢાં ઊના જળપૂર્ણ કુંડ પણ છે. ગિરિઓમાં પ્રભાવવાળી ઔષધિઓ છે. તીર્થ સ્થાન જેટલું (૧૪) Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહામ્ય ફળ આપે તેવી પવિત્ર માટી અહીં છે. આદીનાથ ભગવાનની પૂજા માટે કુદરતી રીતીએ અહીં મૂલ્યવાન રત્ન વિગેરે થાય છે. દેવેએ પૂજા કરેલા ચોવીસ તીર્થકરે સેરઠમાં વિચર્યા હતા. ચક્રવર્તિઓ, વાસુદેવ, બળદે, વગેરે શ્રેષ્ઠ પધારેલા છે. જ્યાં અનેક મુનિઓ સિદ્ધિ પદને વરેલા છે. દુમિનેને નાશ કરનાર, દાતાર પૂજ્યવાન, સમદષ્ટિવાલા, પ્રસન્ન મુદ્રાવાળા ડાહ્યા ગુણવાલા રાજાઓ થયા છે. મનુષ્ય પોતાની સ્ત્રીમાં સંતોષ માનનાર, સ્ત્રીઓ પોતાના પતિમાં સંતોષ માનનાર, નિર્લોભિ વગેરે ગુણોવાળા મનુષ્ય અત્રે વસે છે. ઐશ્વર્યવાળા ક્ષત્રિયે પણ અત્રે છે. સુંદર ગાયો, ભેંસો બંધન રહિત ફરી શકે છે. નિર્ભયપણે તિર્યો અહીં રહી શકે છે. ધનવાન લાકે નગરમાં વસે છે. આવા સેરઠ દેશના, માથાના મુકુટ સરખો આ શ્રી શત્રુંજય ગિરિવર છે. તે ગિરિરાજને સંભાળવાથી પણ અનેક પાપ નાશ પામે છે, અને કેવળજ્ઞાન થાય છે. હે ઈન્દ્ર? સિદ્ધાચલન જેટલું મહિમા કેવળજ્ઞાનથી જાણે છે તેટલો જીભે બેલી શકાતા નથી. મોઢે થોડો જ કહેવાય છે. જેમ બેબડે માણસ સાકર ખાવા છતાં તેના રસને કહી શક્ત નથી. ત્રણે લેકના તેજના ધામરૂપ, આ ગિરિરાજના નામ સ્મરણ માત્રથી પણ પાપ નાશ પામે છે. શત્રુજ્ય, પુંડરિક, સિદ્ધાચલ વગેરે ઘણું સુખને આપનારાં આ ગિરિના ૧૦૮ નામ છે. તે નામનું સવારમાં સ્મરણ કરનારની સઘળી પીડાઓ ટલી જઈ, સંપત્તિ મળે છે. આનું યુગના આરંભમાં સિદ્ધાચલ નામ હતું. શત્રુંજયનાં દર્શન થવાથી, બધા તીર્થ ભેટયાનું ફળ મળે છે. કર્મભૂમિમાં જુદા જુદા ઘણા તીર્થો છે. પણ સઘળા પાપને નાશ કરનારું સિદ્ધાચલ જેવું બીજું તીર્થ નથી. તીર્થદર્શનમાં ફળની વૃધિ કુતીર્થમાં કરેલા દાનાદિથી દસગણું પુણ્ય જંબૂવૃક્ષે થાય છે. તેનાથી ધાતકી ચૈત્યમાં હજારગણું, તેથી પુષ્કર વગેરે કરતાં દસહજારગણું. વૈભાર, સંમેતશિખર, વૈતાઢય, મેરુમાં દસલાખગણું, રેવતાચલ અષ્ટાપદે, કેટગણું અને બધાથી અનંતગણું ફળ શત્રુંજયના દર્શન વડે પ્રાપ્ત થાય છે. જે ફળ આ ગિરિની સેવાથી મળે છે તે વચન અગોચર છે. (શ. મા. પૃ. ૩૩) ગિરિરાજનું પ્રમાણ આ અવસર્પિણીના પહેલે આરે એંસી, બીજે સિત્તેર, ત્રીજે સાઈઠ, એથે પચાસ, પાંચમે બાર જન અને છટૂઠે આરે સાત હાથ જેટલા પ્રમાણવાલે આ ગિરિ હોય છે. અવસપણીમાં (૧૫) Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ધીરે ધીરે પ્રમાણ ઘટે છે. ઉત્સપીણીમાં ધીરે ધીરે પ્રમાણ વધે છે. તેથી ગિરિરાજ પ્રાયે શાશ્વત કહેવાય છે. (શ. મ. પૃ ૩૩) એકવીશ પ્રધાન શીખરે શત્રુ, રૈવત વગેરે એકવીશ પ્રધાન શિખરો આ ગિરિરાજનાં છે. તેમાં પણ શત્રુંજય અને સિદ્ધક્ષેત્ર બે મુખ્ય છે. આ શિખર પર ગતિ કરનાર ઉત્તમ લેકમાં ગતિ કરે છે. આથી બધા કરતાં ગુણે કરીને સિદ્ધાચલ વિશાલ છે. આ ગિરિ ઉપર મનુષ્ય. સિદ્ધિને, પિતાના તાબે કરે છે. અર્થાત્ સિદ્ધ થાય છે, (શ. મા. પૃ. ૩૪) ધર્મ ધર્મ એમ પિકાર કરતે ભટક નહિ, એક સિદ્ધાચલ ઉપર જા, તેના દર્શન કર, આથી તારો બેડો પાર થશે, ગિરિરાજ પર વૃષભદેવ પ્રભુનું પૂજન અર્ચન કર, તારે જન્મ સફળ થશે, તે સિવાય તારે જન્મ નિષ્ફળ છે, સિદ્ધાચલની એક યાત્રા કરવાથી પાપ રૂપ કચર જોવાઈ જાય છે, તે ભવ્યને નિર્મલ કરનાર હોવાથી તેને વિમલાદ્રિ પણ કહે છે. સારી ભાવનાવાળો મનુષ્ય પુંડરિક ગિરિના ધ્યાન વડે પરમ પદને પામે છે. પુંડરિક ગિરિનું શિખર જે આનંદ આપે છે તે બીજું નથી આપી શકતું. આથી પુંડરિક ગણધર અને પુંડરિક ગિરિ એટલે બે પુંડરિક તેથી અદ્વૈતાનંદ થાય, તેમાં શું આશ્ચર્ય ? (શ. મા. પૃ. ૩૫) ઉપમેય અને ઉપમા જગતમાં પાંચ સકાર મુશ્કેલ છે-જેમસત્ માર્ગને પીસે ૧, સારા કુળમાં જન્મ ૨, સિદ્ધક્ષેત્ર ૩, સમાધિ ૪, તથા ચાર પ્રકારને સંઘ ૫, તેમ પુંડરિક ગિરિ ૧, પાત્ર ૨, પ્રથમ પ્રભુ ૩, પરમેષ્ઠી ૪ તથા પર્યુષણ પર્વ પ, એ પાંચ પકાર દુર્લભ છે. એ જ પ્રમાણે શત્રુંજય ૧, શીવપુર ૨, શત્રુંજય સરિતા ૩, શાંતિનાથ ૪ તથા શમયુક્તદાન ૫, એ પાંચ શકાર દુર્લભ છે, તેમ આ ગિરિરાજ પણ દુર્લભ છે. (શ. મા. પૃ. ૩૬) ગિરિરાજ પર મોક્ષ આ સિદ્ધક્ષેત્ર પર અનંતા તીર્થંકર પધાર્યા છે તેથી મહાતીર્થ છે. શત્રુંજય તીર્થમાં અનેક તીર્થકરે સિદ્ધિપદને પામ્યા છે (આ અવસપીણીમાં) અસંખ્યાત મુનિઓ સિદ્ધિપદને પામ્યા છે તેથી પણ આ તીર્થ મહાન છે. (સિદ્ધગિરિના કાંકરે કાંકરે, બીજા સ્થળે કરતાં ૧ શત્રુજય કલ્પની શુભશીલગણિની વૃત્તિમાં આ ૨૧ શિખરો ઉપર તે નામો સાથે તેના આરાધકની કથાઓ આપેલી છે (સે. ક. વૃ. પૃ. ૨ થી ૩૨) Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહાભ્ય અનંત કાળમાં, અનંતા ક્ષે ગયા ને ભાવીકાળમાં અનંતા મોક્ષે જશે, તે આ ગિરિને જ પ્રભાવ છે. (શ. મા. પૃ. ૩૬) હિંસક પ્રાણિને પણ ઉદ્ધાર સિદ્ધાચલ પર મેર, સાપ, સિહ વગેરે હિંસક જીવો શ્રીજિનેશ્વર ભગવાનના દર્શન વડે ઉચ્ચ ગતિને પામેલા છે, કમે, ભૂતકાળમાં, મેક્ષે ગયા છે અને ભાવકાળમાં મેક્ષે જશે. (શ. મા. પૃ. ૩૬) ગિરિ સ્પનાને મહિમા શત્રુંજયને સ્પર્શ કરવા વડે બાલક અવસ્થામાં, યુવાનીમાં, વૃદ્ધાવસ્થામાં અને તિર્યંચપણામાં કરેલાં પાપો નાશ પામે છે. દાન, શીયલ, ચારિત્ર, કાયિક-વાચિક-માનસિક પાપ, ધ્યાન તથા તપ વગેરે એક શત્રુંજયના સેવનમાં સમાઈ જાય છે. આ તીર્થ પર અલ્પ વાપરેલું ધન વિશેષ ફળ આપનાર છે. શત્રુંજયની યાત્રા, સેવા કે સંઘનું રક્ષણ, યાત્રાળુઓને આદર સત્કાર, જે મનુષ્ય કરે છે તે પિતાના કુળ સહિત સ્વર્ગમાં સત્કાર પામે છે. તેવી રીતે તેનાથી વિપરીત, યાત્રાળુઓને બંધન, તેના દ્રવ્યને નાશ કરનારે પાપને ઢગ ભેગો કરી, ઘેર નરકની યાતનાને પામે છે. વળી સિદ્ધાચલ પર આચરેલું પાપ જન્મો જન્મ લગી વધે છે, તે વજલેપ જેવું થાય છે. (શ. મા. પૃ. ૩૭). પૂજનનું ફળ | સ્વર્ગ, મૃત્યુલેક ને પાતાલમાં રહેલી પ્રતિમાનું પૂજન કરતાં જે ફળ થાય છે, તેના કરતાં શત્રુંજય પર રહેલી જિન પ્રતિમાનું પૂજન કરવાથી અનેકગણું ફળ મળે છે. (શ. મા. પૃ. ૩૭) કલ્પવૃક્ષ બારણામાં હોય તેને સંતાપને ભય નથી, તેમ શત્રુંજય-સિદ્ધાચલ સમીપ થતાં નરકને ભય નથી. જયાં સુધી શત્રુંજય એવા અક્ષર ગુરુમુખથી શ્રવણ કર્યા નથી ત્યાં સુધી જ હિંસાદિ પાપ રાજી રહે છે. પણ તે નામ શ્રવણ કરે તેને પાપની સત્તા જેર કરતી નથી. (શ. મા. પૃ. ૩૮) પુંડરીક ગિરિ યાત્રાનું ફળ પુંડરીક પર્વતની યાત્રાએ જવાની કામનાવાલા પુરુષના કરો જન્મના પાપે, ડગલે ડગલે નાશ પામે છે. તેને સ્પર્શ કરનારને વ્યાધિ, ચિંતા, દુઃખ, વિયેગ, દુર્ગતિ કે શેક થતાં નથી. (શ. મા. પુ. ૩૮) શ૩ (૧૭) Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન સિદ્ધગિરિરાજ પર મળ મૂત્ર પણ ન કરવાં. કારણ કે સ્વયમેવ ગિરિરાજ તીર્થ રૂપ છે. ગિરિરાજનું દર્શન, સ્પર્શન, બેગ અને મેક્ષ બન્ને આપે છે. આ તીર્થાધિરાજ શ્રી આદિનાથ ભગવાનથી અલંકૃત છે, તેથી પણ તે ગાઢ પાપનો નાશ કરે છે. પૂર્વના ભવમાં તપ, દાન કર્યા હોય તે જ જિન ભગવાનની પ્રસન્નતાને પામે છે. તેથી જ સિદ્ધગિરિરાજનું ક્ષણ પણ સેવન કરી શકાય છે. શ્રીસિદ્ધાચલના મહિમાને જાણ્યા છતાં કેવલી ભગવાન પણ પૂરો વર્ણવી શકતા નથી. (શ. મા. પૃ. ૩૮) ચરણ પાદુકાની પૂજા સિદ્ધાચલ પર રહેલા યુગાદિ દેવના ચરણ કમલ (પગલા)ના પૂજન વડે ભવ્ય છે વંદવા લાયક, સેવવા યોગ્ય, તથા પાપ રહિત થાય છે. (શ. મા. પૃ. ૩૯). માળા વગેરેનું ફળ શત્રુંજય તીર્થ પર પ્રભુ પૂજામાં દશ માલાથી ચાર ઉપવાસનું ફળ મળે તેથી આગળ દશ દશઘણી માલાથી ક્રમે છે, આઠ, યાવત્ માસક્ષમણ વગેરે ફળ મળે છે. બીજા તીર્થમાં સેના વગેરેના દાનથી જે ફળની પ્રાપ્તિ થતી નથી તે ફળની પ્રાપ્તિ અત્રે એક ઉપવાસ કરવાથી મળે છે. અન્ય તીર્થમાં દુષ્કર તપ કરવાથી, બ્રહ્મચર્ય પાળવાથી જે ફળ થાય છે, તે ફળ સિદ્ધક્ષેત્રમાં એક ઉપવાસથી થાય છે. આ તીર્થમાં પુંડરીકને સ્મરણ કરતે દશવિધ પચ્ચક્ખાણ કરે તે નિવિદનપણે સઘળા મને રથ સિદ્ધ કરે છે. છઠ કરવાથી સંપત્તિઓ મળે છે. અઠમ કરવાથી મોક્ષ મળે છે. અન્યક્ષેત્રે અતિકષ્ટવાળું મહિનાનું તપ કરે અને જે ફળ મેળવે તે ફળ સિદ્ધક્ષેત્રમાં બેઘડી જ, સર્વ આહાર ત્યાગ કરે તે પ્રાપ્ત કરે. (શ. મા. પૃ. ૪૧) સિદ્ધગિરિરાજ પર સાધુની પૂજનિકતા સાધારણ સાધુ ચિહ્નને ધારણ કરનારે, મનથી કંકાસ કરનારે, બળ, ગુરુને કડવું બોલનાર આ હોય તોએ ગૌતમસ્વામીને જેમ શ્રેણિક પૂજે તેમ તે આ ગિરિપર પૂજનીય છે. કારણ કે ગુરૂની આરાધના કરવાથી સ્વર્ગે જવાય ને વિરાધના કરવાથી નરકે વાય. માટે જે ઈચ્છિત હોય તે કરે. (શ. મા. પૃ. ૪૩) (૧૮) - Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહામ્ય ગિરિરાજ પર શું ન કરવું ? આ ગિરિરાજ પર કેઈની નિંદા ન કરવી. બીજાનું ખરાબ કરવાનું વિચાર ન કરે, પારકી સ્ત્રી પર મેહ ન કરે, બીજાનું દ્રવ્ય પડાવી ન લેવું. વિપરીત દૃષ્ટિવાળાને સહવાસ ન કરે, તેના વચન પર પ્રીતિ ન કરવી. શત્રુ સાથે પણ દવેષ બુદ્ધિ ન કરવી, હિંસા ન કરવી, બેટી બુદ્ધિથી કઈ વિચાર ન કરવો. એટલું જ નહિં પણ, તેનાથી વિપરીત સત્કર્મો જરૂર કરવાં. (શ. મા. પૃ. ૪૪) સંઘયાત્રાનું ફળ - સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારે પ્રકારના સંઘ સહિત છરી પાળ, સંઘ કાઢી જે સિદ્ધાચલ આવે છે તે, સર્વોત્તમપદ-તીર્થકર પદને સંપાદન કરે છે. (શ. મા. પૃ. ૪૫) રાયણ વૃક્ષનો મહીમા રાજનંદની એટલે રાયણનું શાશ્વત વૃક્ષ. તેની નીચે શ્રીગરષભદેવ ભગવાનની ચરણ પાદુકાઓ છે. તેના વડે તે વૃક્ષ શેભે છે. રાજનંદનીની વહેતી દુધની સેરે અલ્પસમયમાં અંધકાર ટાળે છે. આ પવિત્ર વૃક્ષ નીચે ત્રષભદેવ ભગવાન, પૂર્વનવાણુંવાર સમેસર્યા છે, તેથી તે સર્વોત્તમ તીર્થસમાન, વંદવા લાયક છે. તેના પાંદડાં ફળ શાખાઓ પર દેવતાઓનાં સ્થાન છે. માટે તેનાં પાંદડાં વગેરે કાપવા લાયક નથી. કેઈ સંધને નાયક, જ્યારે ભક્તિ ભાવથી ભરપુર ચિત્તવડે એની પ્રદક્ષિણ કરે છે, ત્યારે તે પ્રસન્ન થઈ તેના મસ્તક પર દુધની વૃષ્ટિ કરે છે. તેથી તેના બેઉ જન્મ સુધરે છે. રાજનંદનીનું ભક્તિ ભાવથી પૂજન કર્યું હોય તે, થવાવાળું શુભ અશુભ તેને સ્વપ્નમાં કહે છે. તેના પૂજનથી શારીરિક દોષ નાશ થાય છે. તેનાથી ઝેર પણ દૂર થાય છે. તેના પાંદડાં વગેરે ખરી પડેલાં જે સંઘરી રખાય તે સર્વ અનિષ્ટને નાશ કરે છે. રાયણવૃક્ષની પશ્ચિમ દિશામાં, અગમ્ય રસકૂપિકા છે. તેના રસથી લેતું, સોનું થઈ જાય છે. તેવા સર્વ કલ્યાણકારી આ તીર્થને મહિમા કેણ વર્ણવી શકે છે? (શ. મા. પૃ. ૪૭) ૧ છરી–સચિત પરીહારી ૧, એકલ-આહારી ૨, પાદચારી ૩, ભૂમિ સંથારી ૪, બ્રહ્મચારી ૫, આવશ્યક દાય વારી ૬=૧ સચિત વસ્તુને ન વાપરનારો, ૨ એકાશન તપ કરનારો, ૩ પગે ચાલનારો-વાહનનો ઉપયોગ ન કરનાર, ૪ જમીન પર શયન કરનાર, ૫ બ્રહ્મચર્ય પાળનાર અને ૬ બે ટંક આવશ્યક ક્રિયાને કરનાર, (૧૯) Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન સૂરિમંત્ર વડે મંત્રીત એવા જળવડે ઋષભદેવ ભગવાનનુ, પુંડરીક ગણધરનું, રાયણ પગલાનું, અને શાંતિનાથ ભગવાનને જે ૧૦૮ ઘડા જળવડે પ્રક્ષાલ કરે છે તે, આ લોકમાં ધન વગેરેને પ્રાપ્ત કરનાર થાય છે. (શ. મા. પૃ. ૪૭) દોષ રહિત એવું આ સિદ્ધક્ષેત્ર મોક્ષ રૂપ સ્ત્રીના સંગ કરાવવા માટે વેદિકા રૂપ છે. અનંત કેવલ જ્ઞાનવાળાની જેમ, આ તીર્થ ઉપકાર કરનાર છે. આ તી હમેશાં મેક્ષપદની જેમ, સ્થિર પવિત્ર અને બધા દોષ રહિત છે. રાયણની ઉગમણી દિશામાં સૂર્યાંદ્યાન છે. અત્રેના જિનમંદિરોના સંગથી પક્ષીએ પણ આનંદ અનુભવે છે. અહિંના વૃક્ષાના જથ્થા હુંસાવતાર છે. અત્રેના ઉત્તમ સરેાવરના પાણી, પ્રાણીઓના અઢાર પ્રકારના કોઢને નાશ કરે છે. તેવું સરેાવર પૂર્વ દિશામાં અત્રે આવેલ છે. તીના આ મહિમા છે. (શ. મા. પૃ. ૪૯) 100 શ્રી ગિરિરાજના મહિમા ઉપર શુકરાજાની કથા ‘શુકરાજા નિજ રાજ વિલાસી, ધ્યાન ધરે ષટ્ માસી રે” (નવાણું પ્રકારી પૂજા, ૧૦મી પૂજા) ક્ષીતિ પ્રતિષ્ઠીત નગરમાં ઋષભધ્વજ રાજાનો પુત્ર મૃગધ્વજ રાજ્ય કરતા હતા. તેને ત્રણ પત્નીએ હતી. એક વખત તે ક્રીડા કરવા ઉદ્યાનમાં ગયા. રાજ પિરવાર સાથે આમ્રવૃક્ષ નીચે બેઠો હતા. પોતાની પત્નીઓના અહંકારમાં હતા, ત્યાં શુક (પોપટ) આલ્યા—તેણે રાજાને કુવાના દેડકા જેવી ઊપમા આપી. રાજા પુછે છે કે શુ' મારી સ્ત્રીઓ કરતાં અધિક રુપવાલી કન્યા છે ? શુકે કહ્યુ કે— ગાંગલી ઋષિની પુત્રી કમલમાલા આગળ આ બધી નકામી છે. રાજા કહે કયાં છે ? શુકે કહ્યું કે ચાલ મારી સાથે. રાજા જલ્દી પવનવેગી ઘેાડો મંગાવીને, શુકની પાછળ પાછળ ચાલ્યેા. જંગલમાં પહોંચ્યા, શ્રીઆદિનાથ ભગવાનના પ્રાસાદ જોયા. રાજાએ બહારથી વંદન કર્યુ. શુક મદિરમાં ગયા ને ભગવાનને નમસ્કાર કર્યાં, એટલે રાજા મૃગધ્વજે પણ મંદિરમાં જઈને પ્રભુને નમસ્કાર કરી સ્તુતિ કરી. તે વખતે મંદિરમાં આવેલા ગાંગલી ઋષિએ આનંદથી તે સ્તુતિ સાંભળી. ઋષિએ કહ્યુ હે મૃગધ્વજ રાજા મારા આશ્રમે ચાલેા. હું અતિથિ સત્કાર કરું, રાજા આશ્રમમાં ગયો. ગિરિરાજના મહિમાને જણાવનારી ઘણીજ કથાઓ છે, પણ અમે તો કોક કોકજ આપીશું. (૨૦) Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહાત્મ્ય ઋષિએ સત્કાર કર્યાં. પછી ગાંગલી ઋષિએ કહ્યું મારી કન્યા આપને યોગ્ય છે. માટે તેનું પાણીગ્રહણ કરો. કૅમલમાલાને પરણાવી. રાજાને પુત્ર પ્રાપ્તિના મંત્ર આપ્યા. ઋષિએ પુત્રીને સાચવવાની પ્રાથના કરી. રાજાએ તે મંજુર રાખી. ત્યાંથી બધા આદીશ્વર ભગવાનના મંદિરમાં આવ્યા. મંદિરની બહાર આવીને પુછ્યા. ઋષિએ કહ્યુ કે માગ જાણતા નથી. મા આમ્ર વૃક્ષ પર શુક એટલામાં આમ્રવૃક્ષ પર બેઠેલો શુક ખેલ્યા કે ઋષિ તમા ચિંતા ન કરો. ત્યારે ઋષિ ભૃગધ્વજ રાજાને બહાર લાવી લાવે છે. રાજા બહાર આવ્યા એટલે પાપટ (શુક) ખેલ્યા આપને હુ માર્ગ અતાવું છું. આગળ ચાલતાં પાતાના નગર નજીક આવ્યા, ત્યારે શુક સુસ્ત થઈને ઝાડપર બેઠો. રાજા પુછે કે હે શુકરાજ ! આપ નગર નજીક આવી સુસ્ત કેમ થયા ? શુકે કહ્યું કે એમાં એક કારણ છે, તે સાંભળેા :– ચંદ્રપુરીના રાજા ચન્દ્રશેખરની બહેન ચંદ્રાવતી આપની માનીતી રાણી છે, પણ અંદરથી કપટી છે. તેણે તમારા બહાર જવાથી પોતાના ભાઇને સમાચાર આપીને તમારા નગર પર ચઢાઇ કરાવી છે. આથી તમારા રક્ષકોએ નગરના દરવાજા બંધ કર્યા છે. પણ નાયક વગરનુ શું ? આથી હું નિરાશ થઇને બેઠો છું. (આ સાંભળીને રાજા ચિ'તાતુર થયેા.) ત્યારે પાપટે કહ્યુ` વ્યશાક ન કરો. તુ એમ ન સમજ કે “મારું રાજ ગયું”. એટલામાં ચારેકોરથી ધુળ ઉડાડતી સેના આવે છે. ત્યારે રાજા વિચારે છે કે મને મારી નાંખશે. રાજા મુંઝાય છે. એટલામાં સેના આવીને રાજાને જય જયકાર ખેલે છે. આપના પધારવાથી અમને આનંદ છે. રાજા વિચારે છે કે આ પાપડ(શુક)ના વચનના જ પ્રભાવ છે. રાજા ઉપકારી પોપટ તરફ જીવે છે. તે દેખાતા જ નથી. રાજાએ પાપટની વાત કહી–ઉપકાર કરવાના બદલેા આપવાની વાત કહી. પણ પોપટ દેખાતા નથી. શું કરવું ? સેવાએ કહ્યું હે રાજન્ ! પોપટ મળશે. તે રાજાના આગમનથી નગરલેાક વગેરે બધા ખુશ થયા. મૃગધ્વજરાજાનું આગમ જાણીને ચંદ્રશેખર ભાગ્યેા અને દ્રુતદ્વારા રાજાને ભેટ મોકલી અને કપટથી કહેવરાવ્યુ કે આપ નહેાતા એટલે રાજયનું રક્ષણ કરવા આવ્યા હતા. મૃગધ્વજ, ચંદ્રશેખરના સામા આવવાથી ઉચિત સત્કાર કર્યાં. રાજાએ મહેાત્સવથી નગરમાં પ્રવેશ કર્યાં. (૨૧) Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ચંદ્રાવતીને રાજા બહુ માનતા હતા, કપટના પાપને પ્રતાપે, તેને પુત્ર ન થયેા. કમલમાલાએ રાત્રે ઉંઘમાં દિવ્ય સ્વપ્ન જોયુ, અને તે રાજાને કહ્યું કે–મે સ્વપ્નમાં જોયું કે આદીશ્વર ભગવાને કહ્યું કે આ શુકને લે, પછી હુંસને આપીશ. એમ કહીને મને શુક આપ્યા. રાજાએ કહ્યુ' તને એ તેજસ્વી પુત્ર થશે. રાણીને આનંદ થયા. ગર્ભ ક્રમે વધવા લાગ્યા, અવસરે પુત્ર જન્મ્યા. રાજાએ તેનું નામ શુકરાજ પાડ્યું. રાજા ઉદ્યાનમાં ફરવા ગયા. ત્યાં આમ્રવૃક્ષ નીચે બેઠા. રાજા બોલ્યા કે આ વૃક્ષ પરથી શુકે મને કહ્યુ અને તેની પાછળ, તારે ત્યાં આવીને, તને પરણ્યા. આ વખતે રાજાના ખેાળામાં બેઠેલા શુકરાજ તે વાત સાંભળીને પૂર્વીના સ્મરણથી મૂતિ થઇને જમીન પર પડ્યા. રાજા વગેરે આકુલ વ્યાકુલ થઈ ગયા. ચેતનામાં શુકરાજ આવ્યા પણ પ્રફુલિત ન થયા. અને મૌનપણું ધારણ કર્યું. રાજારાણીને ઘણું દુઃખ થયું. ઘણા ઉપચાર કર્યા પણ ન જ ખેલ્યા. કૌમુદી મહાત્સવ એક દિવસ કૌમુદી મહેાત્સવ આવ્યેા, રાજા વગેરે બધા ઉદ્યાનમાં ગયા. એટલામાં એક જગા પર દુંદુભીના અવાજ સાંભળ્યેા. તપાસતાં ખબર પડી કે શ્રીદત્તકેવલી પધાર્યા છે. પુત્રની પરિસ્થિતિ અંગે પુછવાની ઇચ્છાથી કેવલી પાસે ગયા. દેશના સાંભળી. પછી રાજાએ શ્રીદત્તકેવલી ભગવંતને પુછ્યુ કે શુકરાજ કેમ ખેલતા નથી ? આથી કેવલી મહારાજે તેને કહ્યું: હું શુકરાજ ! વિધિપૂર્વક તુ વંદન કર, એટલે તેને મોટા અવાજે, ગુરુ મહારાજને વંદન કર્યું. બધાને આશ્ચર્ય થયું. રાજાએ પુછ્યુ. પ્રભુ આમ કેમ ? ગુરુ મહારાજે જણાવ્યું કે પૂર્વભવનુ કારણ છે તે વિચાર કે પૂર્વભવમાં જે પત્નીઓ હતી. તેને માતા પીતા કેમ કહું ? આથી તે ખેલતા ન હતા. પૂર્વભવમાં હુંસી હતી તે મૃગધ્વજ રાજા થયેા. સારસી હતી તે કમલમાલા થઈ. જીતારી રાજા, જે 'સીને સારસીને પતિ હતા, તે ક્રમે આ શુકરાજ થયા, એથી તે વિચારે કે રાણીએને માતા પીતા કેમ કહું, તેથી એ મૌન થયા હતા. ગુરુ મહારાજે કહ્યુ કે હે શુકરાજ ! સ'સારની ઘટમાલ આવી જ છે, આમ સાંભળીને શુકરાજ માતાપીતા કહેવા લાગ્યા. કમલમાલાને બીજો પુત્ર કૅમલમાલાને હંસરાજ નામે બીજો પુત્ર થયેા. એક વખત રાજા સભામાં બેઠા હતા ત્યારે ગાંગલી ઋષિ આવ્યા. કુશલ ફ્રેમ વાર્તા થઈ. સૌને આનંદ થયા, રાજાએ વિમલાચલ તથા (૨૨) Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહામ્ય આશ્રમના સમાચાર પૂછયા. વળી આપ ક્યા હેતુથી પધાર્યા છે તે વાત પણ પુછી. ગાંગલીકષિએ કહ્યું કે યક્ષે સ્વપ્નમાં આવીને કહ્યું કે વિમલાચલ તીર્થે જવાનું છે. ત્યારે મેં પૂછ્યું કે તીર્થની રક્ષા કેણ કરશે? યક્ષે કહ્યું કે તમારી પુત્રી કમલમાલાના પુત્રમાંથી એક રક્ષણ કરશે. માટે તેના એક પુત્રને અહીં લઈ આવો. આથી અત્રે આવ્યો છું. માટે એક પુત્રને તીર્થના રક્ષણ માટે આપે. હંસરાજ જવા તૈયાર થયે પણ નાનું હોવાથી તેને રોકીને શુકરાજને મેકલ્યું. ત્યારે તે બોલ્યા-પીતાજી વિમલાચલના દર્શનની મને ઉત્કંઠા હતી, તેમાં તેના રક્ષણ માટે જવાનું થયું, એ તે સોનામાં સુગંધ મળી તીર્થ રક્ષણ માટે શુકરાજ તીર્થે શુકરાજ આવ્યું. અને સુસજજ થઈને ત્યાં રહેવા લાગ્યા. એક વખત રાત્રીએ સ્ત્રીને રડતી સાંભળી તેની પાસે ગયો. તેની વાત સાંભળી. તાપસની ઝુંપડીમાં બેસાડી, વિદ્યાધરની શોધમાં નીકળે. શોધતાં વિદ્યાધર મળે. - વિદ્યાધરને શુકરાને પુછયું-આ દશા તારી કેમ? ત્યારે તે બોલ્યા ગગનવલ્લભપુરના રાજાને વાયુવેગ નામે પુત્ર છું. શત્રુ રાજાની પુત્રીને, હરણ કરીને આ માર્ગે જતે હિતે. ત્યારે તીર્થનું એલંગન કરતા મારી વિદ્યા નષ્ટ થઈ ગઈ. આથી આ પીડા ભેગવું છું. શકરાજ જેને શોધવા નિકળ્યા હતા તે મલી ગયે. એટલે મંદિરમાં રહેલી તે કન્યાને તેની ધાવમાતાને સેંપી. પછી વિદ્યાધરને ઉપચારો કરીને સારો કર્યો. હવે વિદ્યાધર શુકરાજાને સેવક થઈ ગયે. શકરાજે કહ્યું કે તારી વિદ્યા નષ્ટ થઈ તે મારા મસ્તક પર હાથ રાખીને જે મને વિદ્યા આપે તે, વિદ્યા અને સિદ્ધ થાય. તે તું તે વિદ્યા મને આપ. વિદ્યાધરે શુકરાજને તે વિદ્યા આપી. પછી પિતાને તે વિદ્યા સિદ્ધ થતાં શુકરાજે વિદ્યાધરને તે વિદ્યા આપી. વિદ્યાધરે બીજી પણ ઘણી વિદ્યાઓ શકરાજને આપી. ગાંગલી ત્રાજીની આજ્ઞાથી અને એક મોટા વિમાનમાં બેસીને તે કન્યા સાથે ચંપાપુરીમાં ગયા. અને રાજાને તે કન્યા આપી. રાજા વગેરે આનંદ પામ્યા. વાયુવેગે શકરાજાને પરિચય કહ્યો. ચંપાપુરીમાં વિવાહ મહોત્સવ આનંદથી કર્યો. ત્યાંથી વૈતાઢય પર ગગનવલ્લભનગરમાં ગયા. ત્યાં વાયુવેગે તે કન્યા શુકરાજને પરણાવી. શુકરાજ અને વિદ્યાધર બંને તીર્થ વંદન કરવા નિકળ્યા. માતાને સંદેશ પાછળ સ્ત્રીને અવાજ આવે એટલે ઉભા રહીને પુછયું- તું કેણ છે? તેને જવાબ આપે કે હું ચકેશ્વરી દેવી છું. કાશ્મીર દેશમાં, સિદ્ધાચલની રક્ષા માટે, ગેમુખ યક્ષની (૨૩) Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન આજ્ઞાથી, જતી હતી. ત્યાં માર્ગમાં, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં, મેં સ્ત્રીના રુદનને અવાજ સાંભળ્યો. આથી ત્યાં જઈ રેવાનું કારણ પૂછ્યું. ત્યારે તે બેલી કે મારે પુત્ર કરાજ ઘણા સમયથી ગયો છે, તેના સમાચાર નથી. માટે રડું છું. ત્યારે મેં કહ્યું કે હું તેની શોધ કરીને તમને જણાવીશ. હું વિમલાચલ પર ગઈ પણ તને ન દેખે. અવિધિજ્ઞાનથી તેને મેં અહિં જે એટલે અહિં આવી. તમારી માતાને જલદી દર્શન આપે. ત્યારે શુકરાજ આંસુ ઝરતી આંખેએ બે કે તીર્થની નજીક આવેલે, તીર્થના દર્શન વગર હું કેવી રીતે જાઉં? માટે હું તીર્થના દર્શન કરીને માતા પાસે જઈશ. તમે જલ્દી જઈને મારી માતાને આ બધા સમાચાર કહેજો. શાશ્વતા અશાશ્વતા તીર્થની યાત્રા કરીને, ગાંગલી ત્રાષિની આજ્ઞા લઈને, ઘણા વિદ્યારે સાથે, ધામધૂમથી પિતાના નગરે પહોંચ્યો. પુત્ર હમક્ષેમ નગરમાં આવ્યો એટલે, રાજાએ નગરમાં મહોત્સવ કર્યો. શૂર અને હંસનું યુદ્ધ વસંત તુ હતી. તેથી બન્ને પુત્રોને લઈને રાજા ઉદ્યાનમાં ગયા હતા, ત્યાં આનંદ કરતા હતા. એટલામાં ત્યાં ભયંકર કેલહલ થયે. સરદારે તપાસ કરીને કહ્યું કે સારંગપુરના વીરાંગ રાજાને પુત્ર પૂર્વના વૈરથી હંસરાજ પર ચઢી આવ્યો છે. રાજાએ કહ્યું વીરગ તો મારો સેવક છે. આથી રાજા બન્ને પુત્રને લઈને ચાલ્યો. એટલામાં સેવકે આવીને જણાવ્યું કે, આ પૂર્વભવનું વૈર હંસરાજ અને શૂરનું યુદ્ધ ચાલ્યું. અંતે હંસરાજે તેને ઉઠાવીને દડાની માફક બહાર ફેંકો. ત્યાર પછી શૂરને પશ્ચાતાપ થવા લાગ્યો. હવે મૃગધ્વજ રાજા દીક્ષા લેવા તૈયાર થયા. ત્યારે કેવલી ભગવંતે કહ્યું કે ચંદ્રાવતીના પુત્રને તું જશે ત્યારે તું દીક્ષા લઈ શકશે. રાજાને આવીને એક પુરુષે નમસ્કાર કર્યો. રાજાએ પુછયું તું કેણ છે? ત્યારે આકાશવાણી થઈ અને તે પુરુષે કહ્યું કે હું ચંદ્રાવતીને પુત્ર છું. જે તમારે નિર્ણય કરવું હોય તે યશેમતી નામની યોગીની છે, તેને જઈને પુછે. જંગલમાં યોગિની રાજાએ ગીની પાસે જઈને પુછ્યું ત્યારે ગીનીએ કહ્યું કે-ચંદ્રપુરમાં સેમચંદ્ર રાજાની ભાનુમતી નામની રાણી હતી. એણે જોડલાને જન્મ આપે, પુત્રનું નામ ચંદ્રશેખર રાખ્યું ને પુત્રીનું નામ ચંદ્રાવતી રાખ્યું. ચંદ્રાવતી તમને પરણી. ચંદ્રશેખરને (૨૪) Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહામ્ય યશેમતી સાથે પરણાવ્યું. પૂર્વભવના સંસ્કારથી ચંદ્રશેખરને અને ચંદ્રાવતીને પરસ્પર રાગ થયે. હે રાજા ! જ્યારે તું એકલે ગાંગલીઋષિના આશ્રમે ગયે હતું ત્યારે તે તારું રાજ લેવા આવ્યો પણ તેનું ઇચ્છિત ન થઈ શક્યું. ચકાંક તેને યક્ષની આરાધના કરી, અદશ્ય અંજન મેળવ્યું. આથી ચંદ્રશેખર ચંદ્રાવતીના મહેલમાં ગયો. તેની સાથે કામક્રીડા કરી. એનાથી ચંદ્રાવતીને ચન્દ્રાંક નામને પુત્ર થયો. યક્ષના પ્રભાવથી તે વાત કઈને જાણ ન થઈ. તે પુત્ર ચંદ્રશેખર લઈ ગયો, અને પોતાની પત્નીને સેં. તે પિતાના પુત્રની માફક તેનું પાલન કરવા લાગી. યશોમતી કેણુ? યશેમતી સાથે વાતમાં તે પુત્રને માલમ પડ્યું કે તે મૃગધ્વજ રાજાની ચંદ્રાવતીને પુત્ર છે. એ સાંભળીને તે ત્યાંથી નીકળી ગયો. યશેમતી પતિ તથા પુત્રથી ભ્રષ્ટ થયેલી દીક્ષા લેવાના વિચારમાં આવી, પણ સાધ્વી ન મળવાથી તે યોગીની થઈ તે હું યશેમતી. મૃગધ્વજ રાજાની દીક્ષાની ભાવના આ સાંભળીને રાજાને કોઈ આવ્યો. તેને ગીનીએ મધુર વચનથી શાંત કર્યો, મૃગધ્વજ રાજા વૈરાગી થયા. નગરના ઉદ્યાનમાં ગયા અને ચંદ્રાકને મેલીને શુકરાજને અને હંસરાજને લાવ્યા. હું તપશ્ચર્યા કરીશ. ઘેર નહિ આવું. બહુ આગ્રહ કરવાથી રાજા નગરમાં આવ્યા. મૃગધ્વજ રાજાએ શુકરાજને ગાદીએ બેસાડે, પછી કહ્યું કે હું દીક્ષા લઈશ. મૃગજ રાજા કેવલી રાત્રી પડી. મૃગધ્વજ રાજા રાત્રે સંયમની ભાવનામાં એકતાન થતાં, પ્રભાતે ઘાતકર્મને ક્ષય કરીને, કેવલી થયા. દેવતાઓએ સાધુવેષ આપ્યું. આ વાત જાણીને શુકરાજ વગેરે ત્યાં આવ્યા. કેવલી ભગવાને દેશના આપી. ઉપદેશ સાંભળીને હંસરાજા, ચંદ્રક અને કમલમાલા ત્રણેએ દિક્ષા લીધી. શુકરાજ આદિ મનુષ્યએ ગૃહસ્થ ધર્મ આદિ બારવ્રત લીધાં. ચંદ્રશેખર શકરાજ રૂપે ચંદ્રશેખર ચંદ્રાવતી પર સ્નેહ રાખે અને શુકરાજ પર દ્વેષ રાખે. ચંદ્રશેખરે શેત્રદેવીની આરાધના કરી. દેવી પ્રત્યક્ષ થઈ અને વરદાન માગવાનું કહ્યું. તેણે માગ્યું કે શુકરાજનું શ.૪ (૨૫) Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહાત્મ્ય રાજ્ય મને આપ. દેવીએ કહ્યું કે દૃઢ સમ્યક્ત્વી તેની આગળ મારું કાંઇ ન ચાલે. તેણે કહ્યુ “તું વરદાન ન દે” તેા પછી મારું કામ કેમ ન થાય ? ત્યારે દેવીએ કહ્યું કે શુકરાજ જ્યારે બહારગામ જાય ત્યારે તેના રાજ્યમાં તુ જજે. તે વખતે તુ શુકરાજા જ દેખાશે. દેવી અદૃશ્ય થઇ ગઇ. ચંદ્રશેખર ખુશી થયા. ચંદ્રાવતીને આ બધી વાત કહી. રાજ્ય પર ચન્દ્રશેખર એક વખત તીથ યાત્રા કરવા, શુકરાજ બન્ને રાણીએ સાથે દેવતાની પેઠે વિમાનમાં બેસીને, યાત્રા કરવા નિકળ્યેા. ચંદ્રાવતીએ ચંદ્રશેખરને સમાચાર આપ્યા. તે આવ્યા. તેનું સ્વરૂપ શુકરાજ જેવુ થયુ. લેાક શુકરાજ જ સમજવા લાગ્યા. તેને નાટક રચ્યું. રાત્રીએ બૂમ પાડી કે કોઇ વિદ્યાધર મારી બે સ્ત્રીઓને હરીને જાય છે. ચન્દ્રશેખર કપટથી દુ:ખવાળી મુદ્રા કરીને રહ્યો. ચન્દ્રાવતી પર પ્રીતિ રાખીને રાજ્ય કરવા લાગ્યા. શુકરાજ વિમલાચલની યાત્રા કરીને શ્વસુરાલયમાં ગયા. થોડો વખત ત્યાં રહ્યો. પછી પોતાના નગરના ઉદ્યાનમાં આવ્યા. ઝરુખામાં બેઠેલા ચન્દ્રશેખરે શુકરાજને આવતા જોયા એટલે હાહાકાર મચાવ્યા. મારી એ સ્ત્રીઓનું હરણ કરનાર વિદ્યાધર આવે છે. માટે એને મારીને પાછે હઠાવે.. મત્રીઓ વગેરે ત્યાં ગયા. શુકરાજ વિમાનમાંથી ઉતર્યાં. મંત્રીએ પ્રણામ કરીને કહ્યું કે હું વિદ્યાધર હમારા સ્વામીની બે સ્ત્રીઓને લઇને આપ ગયા છે તે પણ આવ્યા તે આપ આપના સ્થાન પર પધારો. ત્યારે શુકરાજ મંત્રીને કહેવા લાગ્યા કે હુ શુકરાજ છું. તમે આ શુ ખેલે છે ? ત્યારે મંત્રીએ કહ્યું કે હમારા સ્વામી શુકરાજ તેા મહેલમાં બીરાજમાન છે. માટે આપ જલ્દીથી અહિંથી જતા રહેા. થુકરાજને થયું કે કોઇ મારું રુપ કરીને રાજ્યમાં આવ્યેા છે. મૃગધ્વજ કેવલી પાસે શુકરાજ આમ થવાથી શુકરાજ વિમાનમાં બેસીને પાછા ગયા. મામાં જતાં સૌરાષ્ટ્રમાં પત પર વિમાન રાકાણુ’, તેથી વિમાનમાંથી ઉતરી રાકવાનું કારણ શેાધવા લાગ્યા. એટલામાં પેાતાના પિતા રાજર્ષિ મધ્વજને જોયા. તે સુવર્ણના કમલપર શાભતા હતા. દેવતાઓ હાજર હતા. ભક્તિથી વંદન કરીને શુકરાજ સતાષ પામ્યા. અને આંસુવાળી આંખાવાળા તેણે રાજ્ય હરણ વગેરે પોતાના વૃત્તાંત કહ્યો. રાજઋષિએ કહ્યું કે પૂર્વ કર્મના આ દોષ છે. (૨૬) Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહાત્મ્ય શુકરાજને બતાવેલી આરાધના રાજર્ષિ ચંદ્રશેખરના આખા અધિકારને જાણે છે પણ તે વાત કાઢતા નથી. શુકરાજ પિતાની પાસે કરગરીને પુછે છે કે મને રાજ્ય કઈ રીતે મલે ? ત્યારે કેવલી મૃગધ્વજ ખેલ્યા કે–દુઃસાધ્ય કાર્ય પણ ધ કૃત્યથી સુસાધ્ય થાય છે. માટેતી શિરામણી શ્રીસિધ્ધાચલ અહિંથી નજીક છે. ત્યાં જઈને શ્રીઆદીશ્વર ભગવાનની ભક્તિ કરી, સિદ્ધાચલની ગુફામાં પરમેષ્ઠી મંત્રનો જાપ કરતા રહે, તે તને સર્વાં ઈચ્છીત દેનાર થશે. જે સમયે ગુફામાં પ્રકાશ થાય ત્યારે જાણજે કે તારી કાર્ય સિદ્ધિ થઈ ગઈ. શુકરાજે કરેલી ગિરિરાજની આરાધના કેવલી ભગવાનના વચનથી આનાંતિ થઇ તે વિમાનમાં બેસીને વિમલાચલ પર આવ્યે અને કેવલી ભગવંતે કહ્યા પ્રસાણે ધ્યાન ધરવા લાગ્યા. છ મહિને ગિરિરાજની, આરાધનાથી તેજપુંજ દેખાયા. ત્યારે ચંદ્રશેખરને દેવીએ કહ્યું કે હવે તારું સ્વરુપ ચાલ્યું ગયું છે, માટે જલ્દી અહિંથી ભાગીજા. આથી ચંદ્રશેખર ચારની માફ્ક ભાગી ગયા. હવે શુકરાજ પેાતાના નગરમાં આવ્યેા. બધાએ આદર સત્કાર કર્યાં. ચંદ્રશેખરના ભાગી જવાથી પૂર્વના વૃત્તાંત કઈ જાણી શકયું નહિ. એક સમયે શુકરાજ વિદ્યાધરે વગેરે બધા પરિવાર સાથે ઠાઠમાઠથી સિદ્ધાચલતીની યાત્રાએ ચાલ્યા. ત્યાં જઈને પ્રભુ પૂજા સ્તુતિ વગેરે મહેાત્સવ કર્યાં. શત્રુંજય નામ આ તીર્થાંમાં મંત્ર સાધનાથી શત્રુ પર જય થાય છે. આથી બુધ્ધિમાન પુરુષા આને શત્રુંજય એવા નામથી ખેલે છે. શુકરાજાથી શત્રુંજય નામ પડ્યું, ને તે જગતમાં પ્રસિદ્ધ થયું. શુકરાજ, શત્રુ રહિત રાજ્ય કરવા લાગ્યા, બીજાઓને દૃષ્ટાંત લેવા યેાગ્ય થયા. શાસનની પ્રભાવના કરી. તેને પદ્માવતી વગેરે ઘણી રાણીઓ હતી. પદ્માવતીથી પદ્માકર નામના પુત્ર થયા. વાયુવેગા રાણીથી વાયુસાર નામના પુત્ર થયા. શુકરાજાએ પદ્મકુમારને રાજ્ય આપ્યુ અને વાયુસારને યુવરાજ બનાવ્યો. પછી પત્નીઓની સાથે શુકરાજાએ દીક્ષા લીધી. શત્રુંજય તીર્થ ઉપર આવ્યા. શુકલ ધ્યાનમાં ચઢવાથી કેવલજ્ઞાન પામ્યા. પૃથ્વી પર વિચરી અંતે બન્ને સ્ત્રીએ અને શુકરાજ મેક્ષે ગયા. (શ્રાદ્ધવિધિ પ્રકરણ) (૨૭) Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન શ્રી ગિરિરાજના મહિમા ઉપર ચંદ્રશેખરની કથા “ચંદ્રશેખર નીજ ભગીની ભેગી, તે પણ એ ગિરિ મોક્ષે જાવે ( નવાણું પ્રકારી પૂજા, ૨-પૂજા ) ચંદ્રપુરી નગરીમાં સેમચંદ રાજાને ચંદ્રશેખર પુત્ર અને ચંદ્રાવતી પુત્રી હતી. ચંદ્રાવતીને મૃગધ્વજ રાજા સાથે પરણાવી હતી. ચંદ્રશેખરને યશેમતી રાજકન્યા પરણાવી હતી. પણ ચંદ્રશેખર કપટી હતો. ચંદ્રાવતી પણ પોતાના ભાઈ ચંદ્રશેખર પર પ્યાર કરનારી હતી. એક દિવસ મૃગધ્વજ રાજા શુકની પાછળ ગયે ત્યારે ચંદ્રાવતીના સંદેશાથી ચઢાઈ લઈને ચંદ્રશેખર આવ્યા. નગરને ઘેરે ઘા, કમલાલાને પરણીને શુકે બતાવેલા માર્ગે રાજા પિતાના નગરની બહાર આવ્યો. ત્યારે ઉદાસ થયેલા એવા પોપટના મુખેથી સાંભળ્યું કે ચંદ્રશેખરે ઘેરો ઘાલ્યો છે. રાજા નિરાશ થયો. એટલામાં લશ્કર આવ્યું ને રાજા આનંદમાં આવ્યો. કપટી ચંદ્રશેખરે ભેટ મેકલીને કહેવડાવ્યું કે–તમે ન હતા તેથી તમારા રાજ્યનું રક્ષણ કરવા આવ્યો હતો, એમ કહેવડાવીને ચંદ્રશેખર ગયો, એક વખત ચંદ્રશેખરે કામદેવ યક્ષની આરાધના કરી, યક્ષે પ્રગટ થઈને વરદાન માંગવા કહ્યું ત્યારે તેને કહ્યું મને ચંદ્રાવતી આપ. આથી યક્ષે અદશ્ય અંજન આપ્યું, આથી તે ચંદ્રાવતી પાસે આવે અને ભેગ ભેગવે પણ તેને કઈ દેખી શકે નહિ. ચંદ્રાવતી ગૂઢગર્ભા થઈ અને તેને ચંદ્રાંક પુત્ર થયો. તે પુત્ર ચંદ્રશેખરે પિતાની રાણી યમતીને આપ્યો. ચંદ્રક મોટો થયો, ત્યારે એક વખત યમતીએ તેની પાસે કામ ભેગની માંગ કરી, ત્યારે ચંદ્રક બેલ્યો કે માતા તું શું બોલે છે? ત્યારે યમતીએ કહ્યું કે તારી માતા તે મૃગધ્વજ રાજાની રાણી ચંદ્રાવતી છે. આમ સાંભળીને તે મૃગધ્વજ રાજા પાસે ગયે. ત્યારે યશોમતીએ સાધ્વી થવાને નિર્ણય કર્યો. પણ સાધ્વી ન મળતાં યોગીની થઈ. મૃગધ્વજ રાજાના દીક્ષા લીધા પછી શુકરાજા ગિરિરાજની યાત્રા કરવા ગયો. ત્યારે ચંદ્રશેખરે રાજ્યની અધિષ્ઠાત્રી ગોત્રદેવીની ખૂબ આરાધના કરી. તે પ્રગટ થતાં વર માંગવાનું કહ્યું. તેથી ચંદ્રશેખરે શુકરાજાનું રાજ્ય માંગ્યું. દેવી તે ન અપાય એમ કહ્યું, ત્યારે તેણે કહ્યું કે બલથી કે છલથી મારું કાર્ય થાય તેમ કરે. દેવીએ તથાસ્તુ કહ્યું (૨૮) Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહાત્મ્ય આથી શુકરાજાનુ રૂપ કરીને તે ત્યાં ગયો, શુકરાજા તરીકે રહ્યો, શુકરાજા યાત્રા કરીને આવ્યા, ત્યારે ‘આ બનાવટી વિદ્યાધર છે” એમ કહીને ચદ્રશેખરે તેને કઢાવી મુકયો. શુકરાજાએ છ મહિના ગિરિરાજની આરાધના કરી. છેલ્લે પ્રકાશ થયો. એટલે તેને થયુ' કે હવે વાંધા નહિ. ત્યારે ચંદ્રશેખરની ગેાત્રદેવીએ તેને કહ્યું કે હવે ભાગીજા. એટલે ચંદ્રશેખર ચારની માફ્ક ભાગી ગયો. ચદ્રશેખરને પશ્ચાતાપ હવે ચ`દ્રશેખરને પશ્ચાતાપ થવા લાગ્યો. હે પ્રભુ ! મારા પાપ કર્મના ક્ષય કેમ થશે ? એટલામાં મહેાદય નામના મુનિ મહારાજ મલ્યા. તેથી મુનિ મહારાજને કહ્યું કે મારા પાપકના ક્ષયના રસ્તા બતાવેા. મુનિરાજે કહ્યું ગિરિરાજ પર જઈને પાપને ક્ષય કરવા માટે તપ કરે, તેથી તે ગિરિરાજ પર આવીને તપમાં તલ્લીન થયો. ગિરિરાજના પ્રભાવે ને તપના પ્રભાવે, તે સ કર્મીને ક્ષય કરીને, ગિરિરાજ પર મેક્ષે ગયો. (શ્રાદ્ધ વિધિ પ્રકરણ) (૨૯) Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩જી સૂર્યાવત –સૂર્ય કુંડના હિમા મહીપાળ રાજાનું દૃષ્ટાન્ત સૌરાષ્ટ્ર દેશમાં ગિરનારની તલેટીમાં ગિરિદુર્ગ નામે નગર છે. ત્યાં સમુદ્રવિજય રાજાના વંશમાં ઉત્પન્ન થયેલ, સૂર્ય મલ્લ નામનો પુણ્યવાન, ભાગ્યવાન, પ્રતાપી રાજા હતા. તેને શશિલેખા નામે રાણી હતી. રાજા રાણી ગિરનારની યાત્રાએ ગયાં. ત્યાં મેારલીને–ઢેલને બચ્ચાં રમાડતી જોઈ ને રાણીને સંતાનની ઈચ્છા થઈ. રાજાએ પ્રભુ પૂજા વગેરે કરવાનું જણાવતાં રાણી તે સઘળું કરવા લાગી. કાળે કરીને જગદબિકાની કૃપાથી રાણીને એ કુવા-દેવપાળ અને મહીપાળ નામે થયા. રાજાએ તેમને યોગ્ય ઉંમરે, રાજકુવરીએ સાથે પરણાવ્યા. બન્ને કુંવરમાં દેવપાલ કરતાં મહીપાલ હાંશીઆર હતા. એક વખત રાત્રીમાં જાગતાં મહીપાલ પેાતાને હિંસક પ્રાણીવાળા જંગલમાં જુવે છે, આ શુ? એવા આશ્ચયથી જંગલમાં ક્રે છે. ત્યાં એક પ્રાસાદ જોતાં તેમાં ચઢે છે. ત્યાં એક યોગીને પદ્માસને ધ્યાન લગાવીને બેઠેલા જુવે છે. નમસ્કાર કરીને ત્યાં બેસે છે. એટલે યોગી ધ્યાન પારી કહે છે કે હે ખાલ! ગુરુ ઋણ ચુકવવાની ઇચ્છાથી મારા વડે તું અહિં લાવયો છે. એમ કહી ભાજન કરાવ્યું. પછી ગુરુ પાસેથી મળેલી ખડ્ગસિદ્ધ મહાવિદ્યા આપી. પછી યોગીએ પેાતાના પ્રાણ છેડયા. ત્યારે તે યોગી કે પ્રાસાદ કાંઈ ન જોતાં, જંગલમાં રહેલા પેાતાને દેખે છે. (શ. મા. પૃ. ૫૫) જંગલમાં ભમે છે, અને વિચારે છે કે યોગમાગ ના આશ્રય કરનારને સર્વ સિદ્ધિ મલે છે. ત્યાં ભમતાં ભમતાં બગલાના રહેઠાણવાળા એક કુંડ જોયો, તેથી તેમાં સ્નાન (૩૦) Page #68 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવ-સૂર્ય કુંડના મહિમા કરવાના વિચાર કરે છે. ત્યાં આકાશવાણી થઇ કે નહીં નહીં'' આથી વાણીના આધારે તે ખેલનારને શેાધે છે. પણ કોઈ દેખાતુ નધી. એટલામાં એક વાનર આવે છે. તે કહે છે કે આજે ઢગલા દેખાય છે, તે રાક્ષસે મારેલા પ્રાણીઓના હાડકાના છે, માટે નિષેધ કરું છું. ત્યારે મહીપાલે કહ્યું કે તું તેા પશુ જ છે, વાનરે કહ્યું કે “બળ હેાય તેા જા”, ત્યાં ક્રોધવાળા અને કાળા વાળવાળા રાક્ષસ રહે છે.” એમ કહીને વાનર અદૃશ્ય થઈ ગયો. (શ.મા. પૃ. ૫૬) વિદ્યાથી અલંકૃત ખડ્ગ લઈને તે કુંડમાં પેઠો. ત્યાં રાક્ષસ પ્રગટ થઇને સામે આવ્યો. અન્નેનું યુદ્ધ ચાલ્યુ તેને ખડ્ગવિદ્યાથી રાક્ષસને જીત્યો, હારેલા રાક્ષસે મહીપાલની સેવા કરવાનું કબૂલ કર્યું અને કહ્યું કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે મને યાદ કરજે. એમ કહીને વેષ બદલવાની અને ઘા રુઝાવવાની એમ બે ઔષધિઓ આપી. મહીપાલે તેને અહિંસાધર્મ અંગીકાર કરાવ્યો, મહાખલ શ્રીનિવાસ વનમાં ગયો, ત્યાં મંદિરમાં શ્રીનેમિનાથ ભગવાનના દર્શન કર્યાં, ત્યાં એક યાગીની તેની દૃષ્ટિએ પડી, તેણે યોગીનીને પ્રણામ કર્યાં, તેણે આશીર્વાદ આપ્યો, તે ખેલ્યો તમે મારાં કુલદેવી લાગેા છે? તે ખેલીહું માનુષી કે દેવી નથી, પણ યોગીની છુ, મારું આતિથ્ય સ્વીકારા, બન્ને બહાર આવ્યા, તેણીએ પાત્ર લઈને વૃક્ષ પાસે ફળોની યાચના કરી, એટલે કલ્પવૃક્ષની માફક તેમાંથી ફળે તેના પાત્રમાં પડયાં, મહાબળે તેમાંથી કેટલાંક કળા ખાધાં, યોગીનીએ પુછ્યું કે વત્સ ! કયાંથી આવ્યો ? અને કયાં જવાના છે ? સધાતથી વિખુટા પડતાં આવ્યો છે, હવે પ્રભુને ને આપને નમસ્કાર કરી મારા નગરે જઈશ. ( શ. મા. પૃ. ૫૮) યોગીની એલી આગળ ઉપર જે વન દેખાય છે, તેમાં મેાટા મહાકાલ નામને યક્ષ છે, તેણે ઘણા પ્રાણીઓને મારી નાખ્યો છે, માટે ત્યાં જતે નહીં, અકસ્માત્ ત્યાં આકાશમાંથી બે મુનિએ ઉતર્યાં. બન્ને જણે મુનિને નમસ્કાર કર્યાં. મુનિએ ધર્માં લાભ કહ્યો. મુનિરાજે ઉપદેશ દેતાં જણાવ્યું કે, દાન, ભણુવુ, શીલ, દયા આ બધુ જિનેશ્વરની સેવાથી પ્રાપ્ત થાય છે. માટે આળસને ત્યાગ કરી ત્રણ ટક પ્રભુની પૂજા કરવી. (શ. મ. પૃ. ૬૦) દેશના સાંભળી આનંદિત થયેલા તેણે અને મહાકાળે પૂછ્યું. એટલે મુનિરાજે તેની વાત આ રીતે જણાવી.—પૂર્વકાળમાં અહીં જિનશાસન ઉપર દ્વેષ રાખનારા એક તાપસ સ્ત્રી સહિત રહેતા હતા. તેને શકુંતલા નામની પુત્રી હતી. આ વનમાં ભીમ નામના રાજા ઘેાડે બેસીને આવ્યા, તેણે તે પુત્રીને એકલી દેખીને મેહ પામીને પુછ્યુ –કે તું પરણેલી છે કે (૩૧) Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન કુમારી ? ત્યારે શરમથી મુખ નીચું કરીને ખેાલી કે કુમારી. તેના મનના ભાવ જાણીને ઘેાડા ઉપર બેસાડીને લઈ ગયા. તેને લઈ જવાથી શાકથી તાપસ ક્ષીણ થવા લાગ્યા. છેવટે બીજા તાપસા તેને ઉંચકીને જિન મંદિરમાં લઈ ગયા. પણ તે ભગવાનને પગે ન લાગ્યા. ભગવાનના દ નથી, મરણ પામીને, અહીં યક્ષપણે ઉત્પન્ન થયા, યક્ષપણાથી, પોતાની પુત્રીને મનુષ્ય હરણ કરી ગયેા છે એમ જાણીને, મનુષ્ય પર દ્વેષથી, મનુષ્યનો નાશ કરે છે. મુનિરાજ અન્યત્ર ગયા. પૂજા કરી તે વનમાં પેઠો. (શ મા પૃ. ૬૩) ખગ રમાડતા ચાલ્યું.. કાળ અને કકાળ એ રાક્ષસો સામ આવ્યા. યુદ્ધ થયું. અને રાક્ષસાને જીત્યા. રાજકુમાર પેલા રાક્ષસ ભણી ચાલ્યા. રાક્ષસ મેલ્યા—તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે, તારું મરણુ આવ્યું. કુમાર ખોલ્યું, શું તું મને ક્ષેાભ પમાડવા ઈચ્છે છે ? ક્રોધ ત્યાગ કરીને પ્રસન્ન થા. શા માટે તું નીરપરાધિ મનુષ્યને મારે છે ? એટલે રાક્ષસ ખોલ્યુ – શરણ્ય એવા ધર્મ તારામાં હેાય તે મારી સાથે યુદ્ધ કરવા આવી જા. બન્નેનું યુદ્ધ ચાલ્યું. રાક્ષસે કુમારને ખાખરા કર્યાં એટલે તેને પોતાની ખવિદ્યાને યાદ કરી. તે હાજર થતાં કુમારે વીજળીના ઝબકારા મારતું ખડગ મ્યાનમાંથી કાઢયું. રાક્ષસ ભય પામ્યા. ત્યારે કુમારે કહ્યું કે મારા ચરણમાં પડ અને જીવ હત્યા બંધ કર. ત્યારે યક્ષે કહ્યું કે તે મને જીતી લીધા. હુ હિંસક છું અને તમે અભયદાન દેનાર છે. ત્યારે કુમારે કહ્યું–ચાલે આપણે ધર્મ ચર્ચા કરીએ. એક સ્થાનમાં બેસી ચર્ચા કરતાં કુંવરે કહ્યું– કૃતઘ્નતા છોડીને કૃતજ્ઞપણુ સેવવુ જોઇએ. જીવદયાથી ખગ પક્ષીએ સ્વર્ગ મેળવ્યુ, તે સાંભળે(શ. મા. પૃ. ૬૬) જીવ દયા ઉપર બગ કથા એક વનમાં મનેહર સરોવર હતુ. ત્યાં એક નિય બગલા રહેતા હતા. તરસના માર્યાં પાણી પીવા આવતાં પક્ષીઓના તે સંહાર કરતા હતા. એક વખત સરાવરના કિનારે કેવલી મહારાજ પધાર્યાં. ત્યાં જલ્દી જલ્દી સિ'હુ વગેરે હિંસક પ્રાણીએ પણ આવ્યા. પેલે અગલે પણ ત્યાં આવ્યા. અને મુનિની દેશના સાંભળવા લાગ્યો. તિ યપણામાં ધર્મ પ્રાપ્ત થવા દુભ છે. તેમાં પણ પાપ કરનાર નર્ક પણાને પામે છે. નરકમાં પરમાધામીએ મહાપીડા કરે છે. માટે કોઈપણ પ્રાણીની હિંસા, આત, રૌદ્ર ધ્યાન કરવું નહિ. હિંસક પ્રાણીઓને પણ તે ધમ રુચ્યો. બગલાએ પણ હિંસાદિના ત્યાગ કર્યો. તેના મરણ સમય આવતાં દયાધમનું ભાન થવાથી તે દેવપણાને પામ્યો. ( શ. મા. પૃ. ૬૮ ) કુમાર ખેલ્યો– હે યક્ષરાજ તે હિંસક બગલા દયાથી દેવપણાને પામ્યો. તમે પૂર્વભવના ક્રોધનું ફળ ચાખ્યું તે તે છોડો. યક્ષરાજ, કુમારના ગુણાથી ખુશી થયા. અને ખેલ્યા કે આજથી (૩ર) Page #70 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવ-સૂર્ય કુંડના મહિમા વીતરાગ મારા દેવ, મહાવ્રતધારી મારા ગુરુ અને દયા પ્રધાન મારે ધ. એ રીતે યક્ષે ધમ અંગીકાર કર્યાં. રાજકુમારના ઉપકારના બદલામાં, ગુરુ દક્ષિણામાં યક્ષે એક વિદ્યા કુમારને આપી. (શ. મા. પૃ. ૬૮) હવે રાજકુમાર યક્ષને વિદાય કરી આગળ ચાલ્યેા. ઘેર જવું યાગ્ય નથી. આગળ વધુ અનેક દેશે જોઉં, પૂર્વ દિશા તરફ ચાલ્યા. આગળ ચાલતાં, સુંદર નગરના ઉદ્યાનમાં અંબિકા દેવીનું મંદિર જોયું, ત્યાં વિશ્રામ લીધા. ઇષ્ટદેવના સ્મરણ પૂર્વક રાત્રે સુતા. મધ્ય રાત્રીએ હું બાપ! વગેરે મારૂં આ પાપીથી રક્ષણ કરે, એ અવાજ સાંભળીને જાગેલા રાજકુમાર તે તરફ ગયા. ત્યારે પર્યંતની ફાટમાં ધ્યાન કરતા પુરુષ અને વિલ સ્ત્રી જોઇ. તે સ્ત્રીને ખચાવું. રાજકુમાર ખેલ્યું–હે પાપી! તે આ શું આચયું છે. ? સ્ત્રીને છેડી દે, નહિ તે તને યમલેક પહેોંચાડીશ. એટલે તે વિદ્યાધર તે સ્ત્રીને બગલમાં મારી નાઠો. કુમાર ખડ્ગ લઇને તેની પાછળ દોઢ્યા, આગળ ચાલતાં વિદ્યાધરે નરક સરખા કુવામાં સ્ત્રી સહિત પડતું મુકયું. કુમાર પણ તેની પાછળ કુવામાં પડ્યા. એટલામાં વિદ્યાધર કુમારની નજરથી દુર જતા રહ્યો. કુવાના માર્ગ વટાવી તે અંદર આગળ વધ્યા. એટલે ઉજાસ દેખાયેા. પતા વગેરે ઉપર નજરે પડી. સંતાતા સંતાતા, ઉઘાડી તલવારે કુમાર આગળ ચાલ્યા. સ્ત્રીના આ સ્વર તરફ ચાલ્યા. રતાંજલી વગેરે લાલવસ્તુથી શણગારીને હેામવાને માટે તૈયાર કરેલી સ્ત્રી જોઈ. ધીરે ધીરે વિદ્યાધર સન્મુખ આવીને ઉભા. રાજકુમારે પડકાર કર્યાં, કે તુ મૂખ પણાથી કરે છે કે ગુરુ આજ્ઞાથી આ પાપ કરે છે? તે ખેલ્યા હે વટેમાર્ગુ ! તું તારા માગે જા. એ ખાલાબેલીમાં સ્ત્રી એલી હે પરોપકારી ! આ પાપીથી મને મચાવા. ત્યારે કુમાર ખેલ્યા-હે મૂર્ખ તું ક્ષત્રિયકુલમાં ઉત્પન્ન થયેલા છે, છતાં સ્ત્રીની હિંસા કરે છે? તેનાથી શુ વિદ્યા સિદ્ધ થાય છે? તપેલા તેલમાં જળની માફ્ક તે ક્રોધથી ખેલ્યા, કે હે પ'થી તું મારી વિદ્યાને કેમ નિંદે છે? તેથી તારુ મસ્તક ટુકડે ટુકડા કરી નાખીશ. તલવાર લઈ કુમાર સામેા ધસ્યા. બન્નેનું ભારે યુદ્ધ ચાલ્યું. અંતે વિદ્યાધર હાર્યાં, એટલે ખેલ્યા કે–હે ખલીબ્ડ તારા સિવાય કેઇએ મને જીત્યા નથી. ધર્મના જય છે, એ નિવિવાદ છે. એમ કહી વિદ્યાધર શાંત થયા. ત્યારે કુમારે કહ્યું સુખની પ્રાપ્તિને માટે સત્કર્મ કર. રાજકુમારને તેને પ્રણામ કર્યાં. કુમાર પુછે છે આ રાજકુમારી કોણ છે ? એમ કુમારે પુછતાં વિદ્યાધર ખેલ્યે (શ. મા. પૃ. ૭૨) કાન્યકુબ્જ દેશમાં કલ્યાણ કટક નામના શહેરમાં કલ્યાણ સુંદર નામનેા, યાચકોને સોનાનું દાન આપનાર રાજા છે. તેની કલ્યાણસુંદરી નામની રાણીથી જન્મેલ, ગુણસુંદરી નામની કન્યા છે. મને તમે પાપથી બચાવ્યેા. આ કુંવરીનેા મહીના પછી સ્વયંવર છે. રાજપુત્રે કહ્યું આ બાળાને તેના પિતાને ઘરે પહોંચાડો. તેથી તેને રાજાને ત્યાં પહોંચાડી. કુટુબીજનાને (૩૩) શ. પ Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન હર્ષ થયો. વિદ્યાધરે મહીપાલ કુમારને સોળ વિદ્યાઓ આપી. રાજપુત્ર આગળ પૂર્વમાં ચાલ્યો. ત્યાં પ્રાસાદ જેઈને કુમારના પુછવાથી વિદ્યારે પ્રાસાદ સંબધિ કથા આ પ્રમાણે કહી(શ. મા. પૃ. ૭૩) વૈતાઢ્ય પર, રત્નપુર નગરમાં મણિચૂડ રાજા રાજ્ય કરે છે. તેને રત્નપ્રભ અને રત્નકાંત નામના બે પુત્રો છે. રત્નપ્રભને રાજ્ય આપી પિતાએ દીક્ષા લીધી. રત્નકાંત તે હું. મને પરાક્રમને ઉછુંખલ જાણી કાઢી મુક્યો. તેથી પાતાળમાં નગર રચાવી હું અત્રે રહું છું. (શ. મા. પૃ. ૭૪) પછી તે શાંતિનાથ ભગવાનના ચૈત્યમાં લઈ જઈને બન્ને જણે ભગવાનની ભાવથી પૂજા કરી. રાજપુત્રને રસ્તો બતાવ્યું. વનમાં મુનિ મહારાજ બતાવ્યા. ત્યારે રાજપુત્રે વિધિપૂર્વક ગુરુ વંદન કર્યું. તે મુનિ સન્મુખ બેઠો. મુનિરાજે ઉપદેશ આપ્યો. રાજપુત્રે પુછયું આપ કયાંથી પધારો છો? ત્યારે કહ્યું કે અમે શ્રીપુંડરિકગિરિ અને ઉજયંતની યાત્રા કરીને આવીએ છીએ. સિદ્ધાચલનું નામ સાંભળતાં, પિતાને રાજકુમાર ધન્ય માનવા લાગે. ગુરુ. મહારાજ બોલ્યા-જિનમાં પ્રથમ જિન, ચકીમાં પ્રથમ ભરત ચકી, જન્મમાં મનુષ્ય જન્મ, અક્ષરોમાં કાર, દેશમાં સેરઠ ઉત્તમ છે, તેમ સઘળા તીર્થોમાં શત્રુંજય ઉત્તમ છે. તે કલ્યાણ કરનાર છે. શત્રુંજય તીર્થ ત્રણે લેકમાં પવિત્ર છે. સિદ્ધાચલ પર રાષભદેવ પ્રભુ બિરાજે છે. ગિરિરાજ અને આદિદેવના દર્શનથી-સર્વ પાપથી, પ્રાણી મુક્ત થાય છે. (શ. મા. પૃ. ૭૬). તે સંબંધિ કથા ભરતમાં શ્રાવસ્તિ નગરીમાં ત્રિશંકુને પુત્ર ત્રિવિકમ રાજા રાજ્ય કરતા હતે. એક વખત, બહાર વડ નીચે, રાજા ઉભો હતો ત્યારે, તે ઝાડ ઉપરથી, પક્ષી કઠોર શબ્દ કરતું સાંભળી બાણ વડે તેને વીંધી નાંખ્યું. થરથર કંપતું પક્ષી પૃથ્વી પર પડ્યું. તેથી રાજાને પરિતાપ થયો. આર્તધ્યાનથી પક્ષી મરીને ભિલ્લના કુળમાં જન્યું. તેણે શિકાર કરવાનું બંધ કર્યો. રાજા ત્રિવિકમને એક વખત, ધર્મરુચિ મુનિએ, દયા-ધર્મને મહિમા સમજાવ્યું. રાજાના અંતરમાં દયાને અંકુરો ઉગ્યો. તેણે મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. ભણીને જ્ઞાની થયા. એકાકી વિહાર વાળા થયા. એક વખત ઘેર અરણ્યમાં આવ્યા. ત્યાં કાર્યોત્સર્ગ કર્યો. પેલે ભીલ ત્યાં આવી ચ, પૂર્વના વેરના કારણે તેને મુનિને પ્રહાર કર્યા. તેથી ક્રોધિત થયેલા મુનિએ ભીલ પર તેજે લેડ્યા મૂકી, આથી તે ભીલ મરીને તેજ વનમાં સિંહ થયો. ત્રિવિક્રમ મુનિ વિહાર કરતા ફરી તેજ વનમાં આવ્યા. સિંહે મુનિને જોતાં મુનિ ઉપર ધર્યો. તેમણે તપના પ્રભાવે સિંહને મારી નાખ્યો. તે તેજ વનમાં રોઝ થયું. તે વનમાં તે મુનિ આવીને કાર્યોત્સર્ગમાં રહ્યા. (૩૪) Page #72 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવ-સૂર્ય કુંડના મહિમા તે દ્વેષથી મુનિને પીડા કરવા લાગ્યા. તેમણે રાઝને મારી નાંખ્યા. તે ઉજજયણી પાસે, વડની પોલાણમાં, મહાઝેરી સર્પ થયા. તે મુનિ આવીને વડ નીચે કાર્યાત્સ`માં રહ્યા. મુનિને જોતાં સપને દ્વેષ પ્રગયા. મુનિને દશ કરવા દોડયા. મુનિએ તપની શક્તિથી તેને મારી નાંખ્યા. તે દરિદ્ર બ્રાહ્મણને પુત્ર થયેા. મુનિ વિહાર કરતાં તે ગામમાં આવ્યા. ત્યાં બહાર મુનિ બેઠા. પેલા બાહ્મણ પુત્ર મુનિને જોઇને પૂના સંસ્કારથી મારવા ધસ્યા. લાકડીથી પ્રહાર કરતાં, તે બાહ્મણુ પુત્રને, ક્રોધથી મુનિએ મારી નાખ્યા. અકામ નિર્જરાથી કોઈક પુણ્યના ઉદયે કાશીમાં મહાબાહુ રાજા થયેા. રાજ્ય કરતાં એક વખત મહેલના ઝરુખામાંથી, સમતા સાગર મુનિને જોયા. મનમાં વિચાર આજ્યેા. સમતા સાગર મુનિને જોઇને મને કેમ પાપ બુદ્ધિ થાય છે ? તે વિચારતાં જાતિ સ્મરણ જ્ઞાન થતાં, પૂના પેાતાના પક્ષી, ભિલ્લુ, સિંહ, વ્યાધ્ર, રાઝ, સર્પ, બ્રાહ્મણ અને રાજા એમ ભવા જોયા, અને પૂના ભવામાં ત્રિવિક્રમ મુનિથી પાતે મરાયા, તે જોયું. આથી રાજાએ પેાતાના ભવાના અડધા શ્લોક લખ્યા અને જાહેર કર્યું કે—આ મારા અર્ધા લેાકને જે પૂરશે તેને લક્ષ સોનામહાર આપીશ. લેાભી સઘળા વિદ્વાનેા તે પુરવાના પ્રયત્ન કરે છે. કોઈથી તે શ્ર્લાક પૂર્ણ કરાતા નથી. તેવામાં ત્રિવિક્રમ મુનિ વિચરતા ત્યાં આવે છે. પેલા અર્ધા લેાકને સાંભળે છે, પોતાને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તેથી પોતે ઉત્તરા પૂરી આપે છે. જેણે આ સાતને ક્રોધથી હણ્યા છે, તેનું ખરેખર શું થશે ? મુનિએ પૂરી કરેલી સમશ્યા લઈને એક પામર દરબારમાં જાય છે, અને રાજાને કહે છે. રાજા વિચારે કે આ સમસ્યા આ પામથી પૂર્ણ ન થાય. રાજાએ તેને પુછ્યું. “હું વિદ્વાન આ સમશ્યા પૂરનાર કોણ છે? તે મને જલ્દી કહે.” તેણે રાજાના આગ્રહથી કહ્યું કે–આ શ્ર્લાકને પૂરનાર મુનિ જંગલમાં પધાર્યા છે. તેમને આ સમશ્યા પૂરી છે. (શ. મા. પૃ. ૮૦) આ વાત સાંભળીને, રાજા મુનિને મળવાની ઈચ્છા વાળા થયેલ, સૈન્ય સાથે વનમાં આણ્યે. પૂર્વ જન્મના જ્ઞાનથી, મુનિને વંદન કરી કહેવા-લાગ્યા કે મને મારા અપરાધની ક્ષમા આપે.. આપના પ્રતાપે આ રાજ્યને પામ્યા છું. આવું રાજાનુ વચન સાંભળી, મનથી મુનિએ ક્રોધ ઉપર કાબુ મેળવી રાજાને કહ્યું, કે ધિક્કાર મને છે કે મુનિ થવા છતાં પાપી એવા મે', અનેક તારા ભવામાં તારો નાશ કર્યાં. મેં મારું જ્ઞાનરુપ વૃક્ષ મૂળમાંથી ઉખેડી નાખ્યું. આમ રાજા અને મુનિ વાત કરે છે, ત્યાં આકાશમાં દુન્દુભિના નાદ થયા. આકાશમાં જોતાં, દેવાએ જણાવ્યું કે ઉદ્યાનમાં કેવલી ભગવાન પધાર્યાં છે. (૩૫) Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન અન્ને જણા તુ વન ભણી ગયા અને કેવલી ભગવાનને નમસ્કાર કર્યાં. કેવલીએ દયાધના ઉપદેશ આપ્યા, અને રાજાને કહ્યુ તે પૂર્વ ભવમાં અજ્ઞાનપણે મુનિના નાશ કર્યાં છે; માટે શત્રુંજય તીર્થ પ્રત્યે જા અને શત્રુંજય ગિરિરાજની આરાધના કર. (શ. મા. પૃ. ૮૨) કાશીના મહાબાહુ રાજાને કેવલીએ વર્ણવેલા ગિરિરાજના મહિમા શત્રુંજય પર જઈ તપ આદરવાથી, ધ્યાન કરવાથી, જ્ઞાન અને સિદ્ધિ બે થાય છે. બાંધેલુ ક નાશ પામે છે. માટે ગુરુને અગ્રેસર કરી સંઘ સહિત શત્રુજય વગેરે તીર્થાની યાત્રા કર. યાત્રા કરીને વિરતિનો સ્વીકાર કરી, સાવધાન થઈ, મુનિ સહિત, તપ આદરજો. પુણ્યથી દરિદ્રતા નાશ પામે, તેમ શત્રુ ંજય તીના સ્મરણથી તમારાં પાપ નાશ પામશે. તેના સ્મરણથી અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામે છે. (શ. મા. પૃ. ૮૨ ) આથી રાજા સ ંઘ અને મુનિ સહિત શત્રુંજયની યાત્રાએ ગયા. ઉત્સવ કર્યાં. અંતે અનશન કરી રાજા મેક્ષે ગયા. આ રીતે ગુરુ પાસેથી ધર્મનું શ્રવણુ કરીને, મહીપાલકુમાર ‘અને વિદ્યાધર પોતાના આત્માને કૃતકૃત્ય માનતા ઉઠ્યા. વિદ્યાધર સાથે કેટલેાક વખત રહી, રાજકુમાર તેની આજ્ઞા લઈ, કલ્યાણ કટક નગર તરફ ચાલ્યા અને સ્વયંવરમાં પહેાંચ્યા. અનેક દેશના રાજાઓ ત્યાં આવ્યા. મહીપાલ આમતેમ ક્રે છે. ત્યાં પેાતાના મેાટાભાઈ દેવપાલને જોયા. મહીપાલે પાતાનું રૂપ બદલ્યું, ભાઈ પાસે આવીને કહેવા લાગ્યા કે આ નગરમાં સૈન્ય સહિત ઘણા રાજાએ કેમ આવ્યા છે? લોકો ઉત્સાહથી આમ તેમ કેમ દોડ્યા કરે છે ? હુ વટેમાર્ગુ છું, માટે મને તે કહેશેા ? મેાટા ભાઇએ સઘળી હકીકત કહી. આવતી કાલે સ્વયંવર છે. (શ. મા. પૃ. ૮૪) તેમાં એવુ છે કે આ જે અગ્નિના કુંડ છે, તેમાં વચમાં એક વૃક્ષ છે. તેની શાખા અને ફળને જે ગ્રહણ કરશે તેને રાજકન્યા ગુણસુંદરી વરમાળા આરોપશે. બીજે દિવસે રાજકન્યા વરમાળા હાથમાં લઈને સ્વયંવર મંડપમાં આવી. હવે કઇ રાજકુમાર અગ્નિકુંડ તરફ જવાની તાકાતવાળા થતા નથી. તેથી વિચારે છે કે હવે શુ થશે ? ત્યારે મહીપાલ પાતાના હાથ પછાડતા અગ્નિકુડે આવ્યા, અને ખેલ્યા કે વિદ્યા અને સંપત્તિવાળા તમે સાંભળે- કેઇપણ પ્રકારના ખાટા ડાળ સિવાય વૃક્ષની શાખા, ફળ અને ગુણસુંદરીને હું લઈ જઈશ.” મહીપાળે અગ્નિકુંડ નજદિક જઇને ફળની લટકો ચુંટી લઈ ને, ગુણસુંદરીને આપી. રાજાએ ફળ જોઈ ને શરમિંદા થઇ ગયા. નરવર્માદિ રાજાએને દ્વેષ ઉત્પન્ન થયા. ગુણસુંદરીએ વરમાળા મહીપાલના ગળામાં નાંખી. તેના પિતા મહીપાલ નજીક આવ્યા. ( શ. મા. પૃ. ૮૬) (૩૬) Page #74 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવર્ત-સૂર્યકુંડને મહિમા કહેવા લાગ્યા કે–તમારું રૂપ ગમે તેવું છે, પણ આપનું પરાક્રમ ક્ષત્રિયનું છે. માટે આપ કેણ છો તે જણાવી અમારા કાન પવિત્ર કરે. આવું મધુર વચન તેમનું સાંભળી મહીપાલે પિતાનું રૂપ પ્રગટ કર્યું. આ જોઈને સઘળા લોકોએ જયજયકાર કર્યો. દેવપાલ, નાનાભાઈને અદ્દભૂત રૂપાલે જોઈને ભેટી પડ્યા. આકાશમાંથી મહીપાલ પર પુષ્પવૃષ્ટિ થઈ. (શ.મા. પૃ. ૮૭) સ્વયંવરમાં આવેલા રાજાઓ, નરવર્મા રાજાને કહેવા લાગ્યા કે--મહીપાલે આવી રીતે વૃક્ષની ડાળ, ફળ લીધાં તેમાં કેઈ આશ્ચર્ય નથી. તેને ગુણહીન જાણે ઘરમાંથી પૂર્વે કાઢી મૂક્યો હતે. માટે અમે તેની પાસેથી કન્યાનું હરણ કરશું. તે સાંભળી નરવમાં રાજા બોલ્યા“જરાક શાંતિ રાખે.” તેમના પિતા મારા પરમ મિત્ર છે. હમણાં શાંતિથી સમારંભ થવા દ્યો. પછી જે કરવું હોય તે કરો.” રાજાઓ શાંત રહીને વિચારે છે કે- સોરઠના રાજા અલ્પ બળવાળા છે. માટે જતાં આપણે તેને રુંધીશું. આથી બધા રાજાઓ બહારથી શાંત રહ્યા. (શ. મા. પૃ. ૮૮) દેવપાલ મહીપાલને કહેવા લાગ્યું કે માતા પિતા તમારા વિરહથી ગુરે છે. તમારે માટે જ જીવન ધારીને ટક્યા છે. હું સ્વયંવરની ઈચ્છાથી અત્રે નથી આવ્યું, પણ કદાચ તમે મળી જાઓ એ આશાએ આવ્યો છું. આવું બંધનું વાકય સાંભળી મહીપાલે, પોતાની બધી વાત કરી. તે સાંભળીને દેવપાલ હર્ષ પામ્યો. પહેરામણીમાં રાજાએ હાથી, ઘોડા વગેરે ઘણું આપ્યું. (શ. મા. પૃ. ૮૯) મહીપાલે, ભાટચારણના મુખેથી સાંભળ્યું કે રત્નપ્રભ વિદ્યાધર સ્વયંવરમાં આવેલ છે. તેજ વખતે મહીપાલ તેના ઉતારે ગયે. તેણે તેના ભાઈ રત્નકાન્ત વિદ્યાધર સાથેને વૃત્તાંત જણાવ્યું. મહીપાલે જણાવ્યું કે પૂર્વભવના પૂણ્યને લીધે સહદરને સમાગમ થાય છે. તેથી બીજા હાથની માફક, ભાઇનું પાલન કરવું જોઈએ. (શ. મા. પૃ. ૮૯) આથી રત્નપ્રભ વિદ્યાધર ધડકતી વાણી વડે કહેવા લાગ્યો કે મેં ઘણું સમજાવ્યો, પણ રત્નકાન્ત ન રેકા અને ચાલ્યો ગયો. ભાઈ વિનાનું, સુખ દુઃખ આપનારું આ રાજ્ય, મને ઝેર ભરેલું લાગે છે. ત્યારે મહીપાલે કહ્યું પશ્ચાત્તાપ ન કરો. આવું મહીપાલનું વચન સાંભળી નાનાભાઈને મળવાની ઇચ્છાથી તે મહીપાલ સાથે સંગીત વગેરે આનન્દમાં કેટલેક વખત સાથે રહ્યો. (શ. મા. પૃ. ૯૦ ) પૂર્વના પ્રારબ્ધના લીધે અકસ્માત્ મહીપાલને તાવની વ્યાધિ ઉત્પન્ન થઈ. ફેડલા થયા. તલના દાણું પણ તપી જાય તેવો તાવ થયે, ઉપચારે ઉલટા પરિણમ્યા. આથી કલ્યાણસુંદર રાજાની આજ્ઞા લઈને સૈન્ય સહિત પિતાને મળવા પિતાના નગર તરફ ચાલ્યો. પિતાના માતાપિતાને પગે પડી ગુણસુંદરી પતિની સાથે ચાલી. (શ. મા. પૃ. ૯૧) (૩૭) Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંત્રુજ્ય ગિરિરાજ દર્શન સ્વયંવરમાં ઉશ્કેરાયેલા રાજાઓએ માલવાના માર્ગમાં મહીપાલને રોક્યો. રંક રત્ન લઈને કયાં જાય છે? આ તું રોગી થયો. એમ કહી બધા રાજાઓએ તેને ઘેર્યો. મહીપાલે વ્યાધિને ભૂલી જઈને, રાજાઓના સામા થવા ખડૂગ હાથમાં લીધું, યુદ્ધ શરુ થયું. મહીપાલ, દેવપાલ, રત્નપ્રભ તથા શિવના પરાક્રમી યોદ્ધાઓએ, શત્રુના સૈન્યને હંફાવી નાંખ્યું. સૈન્ય ભાગી છુટ્યું. હારવાથી નરવર્માદિ રાજાઓ દાંતમાં તરણું લઈને, મહીપાલ પાસે આવ્યા. પિતાની હાર કબૂલ કરી, નરવર્મા રાજાએ પિતાની પુત્રી દેવપાળને પરણાવી. રાજાઓ તેની આજ્ઞાથી પોતપોતાના સ્થાને ગયા. (શ. મા. પૃ. ૯૩) જેમ જેમ મહીપાલ આગળ વધ્યો તેમ તેમ રોગ પણ વૃદ્ધિને પામ્યો. ૧૮ કોઢ તેના શરીરમાં થયા. નદીનું જળ ભય ઉપજાવે, ગાન ભય કરનાર લાગે, શરીરમાંથી દુર્ગધ નીકળવા લાગી. દુઃખી થએલા તેણે પુષ્પથી ભરપૂર વનમાં પડાવ કર્યો. સુખ થવાની ઈચ્છાથી પૂર્ણ એવી રાત્રીએ શયન કર્યું. આ દિવસ ચૈત્રી પૂર્ણિમાનો હતો. (શ. મા. પૃ. ૯૪) ચૈત્રી પૂર્ણિમાએ શત્રુંજયની યાત્રા કરવાથી, સર્વ તીર્થની યાત્રાથી ફળ વધારે મળે છે. આથી વિદ્યારે સુંદર ફૂલ વગેરે વડે પ્રભુની પૂજા કરી, સ્તવના કરી. પછી વિદ્યાધરો જવા લાગ્યા ત્યારે ચંદ્રચૂડ વિદ્યાધરની સ્ત્રીએ સ્થિરતા કરવાનું કહ્યું. તે કહેવા લાગી કે મને પ્રભુની પ્રેરણું છે. અહિં રહેવામાં, સ્વર્ગ અને મોક્ષનાં સુખ, જાણે તણખલા જેવા છે. હું શાંતિથી આદિનાથ પ્રભુની સેવા કરું. તેઓ ત્યાં આઠ દિવસ રોકાયા. પ્રભુ ભક્તિ કરી. પછી વિશાળ વિમાનમાં બેસીને જતાં સૂર્યોદ્યાન જોયું, નિર્મલ જલથી ભરેલો પેલો કુંડ પણ પાસે જ ગણાય. આની સુંદરતાથી એક ક્ષણ અત્રે સ્થિરતા કરીએ. વિમાન ત્યાં ઉતાર્યું. આ ઉદ્યાનમાં સર્વે ઔષધિઓ છે. આ સૂર્યકુંડના એકજ જળબિન્દુથી અઢાર પ્રકારના કેઢ મટે છે. તેમણે કુંડમાં વિલાસ કર્યો. પછી પવિત્ર વસ્ત્ર પહેરી પ્રભુ પૂજા કરી. સર્વ વ્યાધિનાશક સુર્યાવર્ત કુંડનું જલગ્રહણ કરી, વિમાનમાં બેસી તેઓ ચાલ્યા. (શ. મા. પૃ. ૯૬) આગળ ચાલતાં ત તંબુઓ જોયા. અર્થાત્ મહીપાલની સેનાને પડાવ વિમાનમાંથી જે. હાથી, ઘોડાઓ વગેરે અનેક વસ્તુઓ જોઈ. અહીયાં કે મનુષ્ય વ્યાધિથી પીડાતા હશે. એટલે લકે તેને ટોળે વળ્યા છે. નઠારી દુર્ગધ આવે છે. માટે કોઈને કેઢ થયે લાગે છે. પ્રાણનાથ ! આપણી પાસે જે જળ છે તે છાંટીએ. આથી વિમાનમાંથી જ વિદ્યાધરણીએ, મહીપાલ ઉપર તે જળ છાંટ્યું. શુદ્ધજળને સ્પર્શ થતાં જ, તે નિર્મળ થયે. શાંતિ થઈ. દેદીપ્યમાન કાંતિવાળે મહીપાલ થયો. રાણી વગેરે બધા ખુશી થયા. વ્યાધિઓ આકાશમાં ગઈ ને ત્યાં રહીને તે વ્યાધિઓ બેલી કે સૂર્યાવર્તકુંડનું જળ તારી ઉપર નાખેલું છે. એટલે અમે તારા શરીરમાં (૩૮) Page #76 -------------------------------------------------------------------------- ________________ સુર્યાવર્ત–સૂર્યકુંડનો મહિમા સાત જન્મ સુધી રહેવા શક્તિમાન નથી. વ્યાધિઓ કલાહલ કરતી અન્ય સ્થળે ચાલી ગઈ. પ્રાતઃકાલે દેવપાલે મહત્સવ કર્યો. પ્રથમ મિત્ર રત્નકાન્તને સુખ કરવા તેને તેડાવ્યા. તે વિમાન સહિત ત્યાં આવ્યો ને મહીપાલને ભેટ્યો. ત્યાં બેઉ ભાઈઓને ભેગા કર્યા. (શ. મા. પૃ. ૯૮) મધ્યાહ્ન સમયે માપવાસી બે મુનિઓ પારણુ માટે પધાર્યા. ભક્તિ ભાવથી મહીપાલે ઉઠીને મુનિને વંદન કર્યું. ત્યારપછી અચિત જળ વગેરેથી મુનિને પ્રતિલાલ્યા. પછી વ્યાધિનું કારણ પૂછતાં મુનિઓએ જણાવ્યું કે વિશેષ જ્ઞાની અમારા ગુરુ મહારાજ ઉદ્યાનમાં પધારેલ છે. જે પુછવું હોય તે નિઃશંકપણે તેમને પૂછી શકે છે. મુનિઓ ગુરુ મહારાજ પાસે આવ્યા અને બનેલી સઘળી બીના કહી. એટલામાં દેવપાલ, મહીપાલ, રત્નપ્રભ અને રત્નકાન્ત, મનુષ્યથી પરિવરેલા, ગુરુ મહારાજને વંદન કરવા આવ્યા. ગુરુ મહારાજને ત્રણ પ્રદક્ષિણ દઈ, ઉત્તરાસણ કરી, દેશના સાંભળવા બેઠા. ગુરુ મહારાજે દેશના આપી. પછી પુછ્યું કે પ્રભુ મહીપાલના દેહમાંથી નિકળેલી વ્યાધિઓ બેલી કે સાત જન્મ સુધી તમારા દેહમાં રહેવાની તાકાત હવે અમારી નથી. તે કેમ બોલી ? (શ. મા. પૃ. ૯) મહીપાલને પૂર્વભવ મુનિ મહારાજ ધ્યાન લગાવી તેના પૂર્વભવને જાણી કહેવા લાગ્યા કે-ભરતખંડના શ્રીપુરનગરમાં શ્રીનિવાસ નામે રાજા હતા. પ્રજાનું પાલન કરતે અને શત્રુનું દમન કરતે. યાચકને ઈચ્છીત દાન આપતે. શિયળ ગુણવાળો હતો પણ શિકારના દુર્વ્યસનવાળે હતે. ઘોડા ઉપર બેસીને મૃગયા માટે વનમાં જતા. મૃગના ટોળા પર બાણ વૃષ્ટિ કરતે, એક વખત સેનાથી છુટો પડી ગયો. ઝાડીમાં મૃગ હશે એમ વિચારી બાણ છોડ્યું, એટલે “અરિહંત ભગવાનને નમસ્કાર થાવ એ અવાજ આવ્યો. તેથી ત્યાં દષ્ટિ ફેરવતાં કાર્યોત્સર્ગમાં રહેલા મુનિને ભેંય પર પડી જતાં જોયા. રાજાને પશ્ચાત્તાપ થશે. બેલ્યો કે હે સ્વામિ ! અઘેર પાપી એવા મેં આ શું કર્યું? મને ધિક્કાર છે. આ વ્યસનથી મને ઋષિ હત્યાનું પાપ લાગ્યું. હવે શું કરું? એમ વિચારી ઘોડા પરથી ઉતરી ધનુષ્યબાણ ભાંગી નાંખ્યાં. મુનિને પગે લાગ્યો. પછી મોટે સ્વરે રડવા લાગ્યો. મેં મારા કુળને કલંકિત કર્યું, હવે મને તમારી ચરણરજ જ શાંતિ આપનાર છે. મુનિ કાળધર્મ પામ્યા. (શ. મા. પૃ. ૧૦૨). એટલામાં રાજા મુચ્છિત થયો. ભાનમાં આવતાં તે પાપથી છુટવા માટે તેણે જંગલમાં ચાર દ્વારા શાંતિનાથ ભગવાનને પ્રાસાદ કરાવ્યો. પણ તે પાપથી મુક્ત ન થયો. મેટી વ્યાધિ તેને ઉત્પન્ન થઈ. પછી મરીને સાતમી નકે ગયો. ત્યાંથી તિર્યચપણામાં આવ્યો. (૩૯) Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજયે ગિરિરાજ દર્શન એમ નર્ક તિર્યંચના અનેક અવતાર પછી, છ જન્મ સુધી મનુષ્ય ભવમાં કોઢ રોગથી મરણ પામે. આ સાતમા જાને તું મહીપાલ થશે. તને જે કોઢ રોગ હતા તે મુનિ હત્યાનું ફળ હતું. માટે હે રાજન મુનિને ગૌતમ સ્વામીની બુદ્ધિએ જેવા. અને ભક્તિ કરવી. કદાચ, સાધુ ક્રોધી હોય તે પણ, તેમની અવજ્ઞા ન કરવી. (શ. માપૃ. ૧૦૪) સુર્યાવર્ત કુંડનું માહાસ્ય સિદ્ધાચલની તલેટીમાં, પૂર્વ દિશામાં મોટું સૂર્યવન આવેલું છે. ત્યાં સૂર્ય, ભગવાનની પૂજા કરવા, સાઈઠ હજાર વર્ષ રહ્યો. તે ઉદ્યાનમાં સૂર્યાવર્ત નામે કુંડ છે. તેનું જળ, આદિપ્રભુની દષ્ટિથી પવિત્ર છે. હિંસાદિ દેષ નિવારનાર, દરેક પ્રકારના કોઢ મટાડનાર છે. તે જળ પ્રભુના સ્નાત્રમાં વપરાય છે. ચૈત્રી પૂર્ણિમાની યાત્રા કરવા, મણિચૂડ વિદ્યાધર પત્ની સાથે આવેલ. તે યાત્રા કરી તે જળ લઈને જતાં, તેની પત્નીએ વિમાનમાંથી તને જે. એટલે તારી ઉપર કરુણ લાવીને તે જળ છાંટ્યું. તે જળના સ્પર્શથી તારા શરીરમાં રહેવાને અશક્ત તે રોગો બહાર નિકળીને બોલ્યા કે હવે અમે તારા શરીરમાં રહેવાને શક્તિમાન નથી. હે રાજકુમાર ! હિંસા એ નર્કનું દ્વાર છે. તેમાં સાધુની હિંસા તે સંસારચક્રમાં ભમાવનાર છે. વેષધારી મુનિઓ પણ વંદનીય છે, વેષ નમનીય છે. (શ. મા. પૃ. ૧૦૫) પછી મહીપાલ કહેવા લાગ્યો કે-જંગમ તીર્થ રૂપ આપ મલ્યા. અને પરમ પાવન સિદ્ધાચલ તીર્થના ઉપદેશથી, મારી આંખો ઉઘાડી. ગુરુ ઉપદેશ વગર વિદ્વાન પણ ધર્મના રહસ્યને પામી શક્તિ નથી. (શ. મા. પૃ. ૧૦૬ ) ગિરિરાજની યાત્રા કરવા ગુરુ મહારાજને સાથે પધારવા વિનંતી કરતાં, ગુરુ મહારાજ સહિત તેઓ સપરિવાર આગળ ચાલ્યા. સૂર્યાવર્ત ઉદ્યાનમાં આવ્યા. ગુરુએ બતાવેલી વિધિ પ્રમાણે સૂર્યકુંડમાં સ્નાન કરી પ્રભુ પૂજા કરો. પછી શત્રુંજય ઉપર આવ્યા. તેની છેલ્લી ટુંક પર આવી તીર્થ તથા શ્રી આદીશ્વર પ્રભુના દર્શન કર્યા, તેથી નિર્મળપણું તેમનામાં આવ્યું. શ્રી આદીશ્વર પ્રભુની પાદુકાને નમન કર્યું. પ્રાસાદ જોતાં આનંદિત થયા. ત્યારપછી શત્રુ જ્યા નદીમાં સ્નાન કરી, બાહ્ય અત્યંતર શુદ્ધ થયા. વિદ્યાના ઐશ્વર્યથી નંદનવનના આણેલા (લાવેલા) પુષ્પો વડે, પ્રભુ પૂજા કરી. સિદ્ધાચલ ઉપર સર્વ પ્રકારે ધર્મકૃત્ય કર્યું. (શ. મા. પૃ. ૧૦૭) એક વખત ગુરુ મહારાજે કહ્યું કે પ્રભુ પૂજાથી અધિક ફળ દેરાસર બંધાવાથી મળે છે. તેથી અધિક ફળ, પ્રતિમા ભરાવવાથી મળે છે. પ્રાસાદનું રક્ષણ કરવામાં તેનાથી પણ અધિક ફળ (૪૦) Page #78 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવર્ત-સૂર્યકુંડનો મહિમા છે. આ રીતના ગુરુ મહારાજના વચનથી મહીપાલે પ્રતિમા સહિત એક પ્રાસાદ બનાવ્યો, અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. ગુરુ મહારાજે બતાવેલા માર્ગે રૈવતાચલપર આવી, શ્રી નેમિનાથ ભગવાનની પૂજા કરી. સૂર્યમલ્લ રાજાના જાણવામાં આવ્યું કે પુત્ર સ્ત્રીઓ સહિત ગિરનાર ઉપર આવેલા છે. એટલે રાજા આવ્યા. તેથી પુત્ર પિતાને પગે પડ્યા. પિતાએ હાથ પકડીને ઉભા કર્યા. પછી બધે પરિવાર પિતાને નગરે આવ્યો. રત્નકાન્ત અને રત્નપ્રભ વિદ્યાધરને શિરપાવ આપીને, પિતાને સ્થાને પહોંચાડ્યા. મહીપાલ ગુણે શ્રેષ્ઠ છે. એમ કહી પિતાએ તેને રાજગાદીએ બેસાડ્યા. (શ. મા. પૃ. ૧૦૮). મહીપાલ રાજ્યનું ન્યાયથી પાલન કરે છે. તેના રાજ્યમાં અત્યન્ત સુખ હતું. મહીપાલે રાણીઓ સહિત, વિદ્યાના બળથી, શાશ્વતા આશાશ્વતા ચૈત્યોની પ્રભુ પૂજા કરી. તેને શત્રુંજય ગિરનાર અને બીજા ગામમાં નવાં દેરાસર બંધાવ્યાં. ક્રમે પિતાના પુત્ર શ્રીપાળને રાજગાદીએ બેસાડે. સિંધને મુલક દેવપાળના પુત્ર વનપાળને આપ્યું. પિતાની રાણીઓ સહિત, શત્રુંજય ઉપર આવ્યો. કીતિવિજ્ય મુનિ પાસે વ્રત અંગીકાર કર્યું, આરાધના કરી, તે જ ભવમાં મોક્ષ પામ્યા. (શ. મા. પૃ. ૧૦૯) ઇન્દ્ર? તે જ રાજવંશમાં, આ રીપુમલ્લ રાજા થશે. તે રેવતાચલ આગળ વાસ કરીને રહેલ છે. તે ત્રણ જન્મ કરીને મેક્ષે જશે, (શ. મા. પૃ. ૧૦૯) શ, ૬ (૪૧) Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ~ ~- ~ સૂર્યકુંડના મહાઓ ઉપર શ્રી ચંદ્રરાજ કથા દ્રવ્ય સેવનથી સાજા તાજા, જેમ કુકડો ચંદરાય રે, એ તીરથ તારું (નવાણું પ્રકારી પૂજા-૧૦મી પૂજા) આભાપૂરી નામના નગરમાં વિરસેન રાજા હતા. તેને વીરમતી નામે રાણી હતી. ઘોડા વેચનાર સારા ઘોડા લાવ્યા એટલે બધાય ખરીદ્યા. પણ તેમાં એક ઘડો વક્રગતિને હિતે રાજાને શિકારનો શોખ હતો. શિકારે નિક અને હરણની પાછળ તે ઘોડા પર બેસીને નિકલ્યા. લગામ ખેંચવાથી તે દેડૂ. ઝાડ પકડી લેવાની બુદ્ધિએ લગામ ઢીલી કરતાં ઘેડ ઉભે રહ્યો. ઘેડે ઝાડે બાંધી, વાવમાં પાણી પીવા ઉતર્યો. ત્યાં જાળી જોતાં તે તેડીને અંદર ગયે. જોગીએ બંધેલી કન્યા અને ખુલ્લી તલવાર જેઈ, કન્યાએ કહ્યું હે આભાપુરી નરેશ મને બચાવે. તલવાર લઈને જેગીને પડકાર કર્યો. જેગી ભાગી ગયો. રાજાએ પુછયું. તું કેણ છે? તેથી તે બેલી “પદ્મપુરીના પદ્મશેખર રાજાની ચંદ્રાવતી નામની હું પુત્રી છું. જોગી મને ઉપાડી લાવ્યો તમે મને બચાવી.” ઉપર આવ્યા અને લશ્કર પણ આવ્યું. રાજા બધા સહિત (સાથે) પિતાના નગરે ગયા. પધશેખર રાજાએ ચંદ્રાવતીને વીરસેન રાજાને પરણાવી. ચદ્રાવતીને ચંદ્રકુમાર નામે પુત્ર થયો છે. એક વખત રાજા અને વીરમતી ઉદ્યાનમાં ગયાં છે. વીરમતીને ઉદાસ જોઈને પોપટ ઉદાસીપણાનું કારણ પુછે છે. મારે પુત્ર નથી, તેથી ઉદાસ છું. પોપટ બતાવે છે, કે–ઉત્તરમાં ત્રષભદેવ ભગવાનનું મંદિર છે. ત્યાં ચૈત્રી પૂર્ણિમાએ અપ્સરાઓ આવે છે. ગીતગાન કરે છે. તે પછી કુંડમાં ન્હાવા પડે છે ને રમે છે. તેમાં મુખ્ય અપ્સરાના લીલાં વસ્ત્ર જે તારા હાથમાં આવે તે તારું કાર્ય થાય. વીરમતી રૌત્રી પૂર્ણિમાએ આવે છે અને અપ્સરાઓ ન્હાવા જાય છે, ત્યારે છાનીમાની મુખ્ય અપ્સરાના લીલાં વસ્ત્ર લઈને મંદિરમાં સંતાઈને દ્વાર બંધ કરે છે. અસારાઓ હાઈને વસ્ત્ર શોધે છે. વસ્ત્ર મળતાં નથી અને મંદિરના દ્વાર બંધ છે. એટલે નક્કી થયું કે વસ્ત્ર લઈને કેઈ સંતાયું છે. વિનંતી કરે છે. દ્વાર ખોલે છે. પછી પુત્રની માંગણી કરે છે, ત્યારે કહે છે કે તારા ભાગ્યમાં નથી. પણ હું તને વિદ્યાઓ આપું છું, તેને ગ્રહણ કર. એમ કહીને વિદ્યાઓ આપે છે. વીરમતી રાત્રે જ પિતાના મહેલે આવે છે. અપ્સરાએ એ પણ કહ્યું છે કે તું વિદ્યાઓ સિદ્ધ કરજે. ચંદ્રકુમાર તારે આધીન રહેશે. તે તેમ કરે છે. (૪૨) Page #80 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવ-સૂર્ય કુંડના મહિમા વીરમતી વિદ્યાના અળે રાજાને પણ વશ કરે છે, ચંદ્રકુમારને ગુણાવલી સાથે પરણાવે છે. એક વખત ચંદ્રાવતી રાજાના વાળ એળે છે. અને સફેદ વાળ જોઇને રાજાને કહે છે. ‘દ્રુત આવ્યે’ કયા દૂત ? ઘડપણું ! સફેદ વાળ રૂપી દ્ભુત. ચદ્રકુમારને વીરમતીને ભળાવી, રાજા રાણી શ્રીમુનિસુવ્રતસ્વામીના શાસનમાં, દીક્ષા લેછે. હવે વીરમતી નિરંકુશ થયેલી ગુણાવલીને ભાળવે છે. એને રાજાના સુતા પછી દેશે જોવા પેાતાની સાથે લઈ જાય છે. જતાં પહેલાં ઉંઘતા રાજા પર સેાટી ફેરવે છે. અને રાજાને નિદ્રામાં નાંખે છે. એક વખત ચંદ્રરાજાને શકા પડતાં ઉંઘતા હેાય તેમ સુઇ રહે છે. બન્ને બહાર જાય છે, ત્યારે પાછળ પાછળ જાય છે, અને તે ઝાડ પર બેસે છે. તે ઝાડના પેાલાણમાં પાતે ભરાય છે. ઝાડ ઉડે છે. વીમલાપુરીના ઉદ્યાનમાં તે ઉતરે છે. લગ્ન માટે ચંદ્ર રાજાને લઇ જવા અહીં શું બન્યું છે તે જુએ રાજાને દેવીએ કહેવુ છે કે–દરવાજે બે સ્ત્રીએની પાછળ આવેલ ચંદ્રરાજને તમારે પરણાવીને તે છેકરી તમારા છેકરાને આપવી. એટલે રાજાએ એ માણસા દરવાજે ગેાઠવ્યા છે, પહેલા પહેાર ગયા એટલે વૃક્ષ ઉપરથી તે ઉતરી, તેની પાછળ ચદ્ર ગયા. સેવકે તેને સિડુરાજા પાસે લઈ ગયા. ચંદ્રે પુછ્યુ કે ભાઇએ શુ છે ? ત્યારે સિંહલ રાજાએ કહ્યું કે નકજ સાથે પ્રેમલાલચ્છીને પરણાવવાની માંગણી છે પણ તે કાઢીએ છે, એટલે કુલદેવીની આરાધના કરી. તેથી તેને આ પ્રકારે કહ્યુ. તેથી તમાને લઈ જઇએ છીએ. પ્રેમલાલચ્છીને પરણીને તમારે કનકધ્વજને આપવાની છે. પ્રેમલા લચ્છી સાથે લગ્ન વરઘેાડા નીકલ્યાગુણાવલી વીરમતીને કહે છે કે આતા ચંદ્ર દેખાય છે. વીરમતી કહે તને તેા બધા ચંદ્ર જ દેખાય, ચારીએ આવ્યા લગ્ન થયાં, પ્રેમલાએ માતુ ખેાલીને ચદ્રને જોયેા, ઉતારે ગયા, સારીપાશે રમવા બેઠા. ચંદ્ર ક્ષેાક ખેલ્યા આભાપુરીની વસઇ, વિમલપુરે સિહરા અપસ્થિય રસ પેમસ, વિહિ ત્યે હવઈ નિ’હા સમુગ્ગએ । ચંદ્ર રાજાએ પાશા નાંખ્યા, પ્રેમલા નીચે પ્રમાણે મેલી, પણ ચંદ્રના ભાવ ન સમજી. સિએ સિસ આગાસે, વિમલપુરે ઉગીએ જહાસુખ... । જેણામિ જાએ જોયા, સ કરી સઈ તસ્સ નિબ્બો। ।। (૪૩) Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન થોડું ખાધું ત્યાં ગંગાનું પાણી માંગ્યું. આ રીતે ચંદ્ર નિશાન આપ્યું. ત્યાં તે હિંસક મંત્રી નિકલવાનું કહે છે. ત્યાંથી રથમાં બેસાડીને સિંહરાજ પોતાને ત્યાં લઈ જાય છે. ચંદ્રરાજા નીકળી ગયે, અડધી રાત થઈ છે. વીરમતી ચાલે, બને ઝાડ પાસે આવ્યા, ચંદ્ર આવીને તેમાં ભરાયે, વીરમતીએ પુછયું ત્યાં કનકધ્વજ કુમાર કે હતો ? ગુણાવેલી બોલી કે તમારા કુમાર હતા, ખોટું. તને તે બધે તે જ લાગે. વૃક્ષ આભાપુરીએ આવ્યું અને ઉતર્યા પ્રથમ ચંદ્રરાજ નીકળીને આવીને પલંગ પર સૂતા. જગાડવા સેટી લગાડી તો આળસ મરડીને ઉઠા. રાણીએ પ્રભાતે ઉઠાડૂયા, સ્વપ્નની બેટી વાત કરી, ચંદ્ર રાજાએ પણ ખોટી વાત કહી. ચંદ્રરાજા કુકડો ગુણવલીએ ચંદ્રરાજાના શરીર પર કેટલાંક લક્ષણે લગ્નના જોયાં. વીરમતીને વાત કહી. તેણે કહ્યું ચિંતા ન કર, વીરમતી ચંદ્રરાજા પાસે તલવાર લઈને આવી, તારા ઈષ્ટદેવને સંભાળ. ગુણવલી બોલી મારા સૌભાગ્યને ચાંલ્લે ખંડિત ન કરશે, વીરમતી બેલી તે મારાં છિદ્ર જુવે છે. ચંદ્રને જીવંત રાખવા તેના ગળે દેરે બાંધ્યો, કુકડો થઈ ગયો, ગુણાવલી અંતરથી બળવા લાગી. ગુણાવલી કુકડાને રમાડે છે, ખોળામાં રાખે છે, સેનાના પાંજરામાં રાખે છે. લેક ચંદ્રરાજ કેમ નથી, એમ પુછે છે પણ તે કેઈને જવાબ દેતી નથી. વીરમતીએ કહ્યું કે તારે કુકડાને રાખ હેય તો પાંજરામાં લઈને ઝરૂખે ન બેસીસ, મને ન દેખાડીશ. પ્રેમલાલચ્છીની દશા ચંદ્રરાજાને કાટૂયા પછી પ્રેમલાલચ્છી પાસે કનકધ્વજકુમારને મોકલવામાં આવ્યો. તેને કહ્યું તમે કોણ છે? ભૂલા પડ્રયા દેખાઓ છે. તે બેઠો એટલે તે દૂર જતી રહી. હાથ પકડ્યો તે તરછોડી નાંખ્યો. સવારે રાજા, રાણી, હિંસક મંત્રી બધા દોડી આવ્યા. રાજા પણ ત્યાં આવ્યો. આ તમારી કન્યા વિષકન્યા છે. મકરધ્વજ રાજાએ વાત સાચી માની. પ્રેમલાલચ્છીને પ્રશ્ન અને જવાબ રાજાએ પિતાના મંત્રીને બધી વાત કરી. મંત્રીએ કહ્યું કુંવરને જોયા છે? તે જન્મથી કેઢીઓ છે કે કેમ? તમે કાંઈ કરશે તે પસતાશે. રાજાએ પુત્રીને બોલાવી. રાજાએ હુકમ કર્યો “તેને મારી નાંખે” મારા લઈ ગયા. પુત્રીને કહે તમે તલવારની ધાર કેમ સહન કરશો? હું મંત્રીને કહીશ બીજાને નહિ. તેઓ કન્યાને સેંપીને, મંત્રીને બોલાવવા ગયા. મંત્રીને બધી વાત કહી. મંત્રીએ રાજાને જઈને કહ્યું કે પડદા પાછલ રાખીને તેની વાત સાંભળો. પુત્રીને (૪૪) Page #82 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવ-સૂર્ય કુંડના મહિમા તેડાવી. પિતાજી એક પણ શબ્દ અસત્ય નહિ બેલું મારી વાત ખાટી પડે તેા જે કરવું હાય તે કરજો,” કન્યા ખેાલી સાગઠા બાજીમાં મને આભાનગરી કહી હતી અને ગંગાનું પાણી માંગ્યુ હતું. માટે તે આભાનગરીના છે. તેમને કાઢી મુકયા ને કનકધ્વજને મેાકલ્યા. મેં ન બેસવા દીધા એટલે વિષકન્યા કહ્યું. રાજાને તરકટના ભરાશે। થયા. મ`ત્રીએ આશ્વાસન આપ્યું. રાજ દામાં રાજ દરબારમાં સિંહલ રાજાને, રાણીને, હિ'સકમંત્રીને, કનકધ્વજને, તેની ધાવને એલાવ્યા. સિંહપુર વિવાહ કરવા મેાકલેલા ચારેને ખેલાવ્યા. તેમણે કબુલ કર્યું' કે અમે નજરે જોયા નથી. અમને તેા માસાળ ભણે છે. તેમ કહ્યું હતું. તેથી નક્કી કર્યું. મંત્રીએ કહ્યુ` આ સિંહલ રાજાનું કપટ લાગે છે. પાંચેને કબજે રાખવા. કેદ્દીપણે તેમને રાખ્યા. પ્રેમલા પાસે દાનશાળા મંડાવી. આવનારને સમાચાર પુછે છે. આભાનગરીના ચંદ્રરાજા જેવા કોઇ તેજસ્વી અમે નથી જોયા. જ ઘાચારણ મુનિ આવ્યા—દેશના સાંભળવા બધા ગયા. પ્રેમલા શુદ્ધ સમ્યકત્ત્વધારી થઈ. મુનિએ કહ્યું કે નવકારના પ્રતાપે ને શાસનદેવના પ્રતાપે સેાળ વર્ષે તારા સ્વામી મળશે. એક દિવસ એક યેગીની આવી. પ્રેમલાએ પુછ્યુ ત્યારે કહ્યુ કે પૂર્વદેશમાં રહું છું. ચંદ્રરાજાના ગુણ ગાઉં છું. તેની અપરમાતાએ તેને કુકડા બનાવ્યા છે. આ વાત સાંભળીને તેના પિતાએ કહ્યુ' કે પુત્રી તારી વાત સાચી છે. આભાપુરીમાં શુ થયું. એક મહિના થયા પણ ગુણાવલીએ ચંદ્રરાજાની વાત કોઈને કહી નથી. મંત્રીએ કહ્યુ તમેા આનંદમાં રહેજો. વીરમતી પાસેથી વાત મેળવીશ. વીરમતી કહે મંત્રી શુ છે. વાંક તારા છે. અને પાો મને કહેવા આવે છે.? તારે ચંદ્રની વાત વધારે છેડવી નહિ. હું રાજા તુ મત્ર. એમ જાહેર કરી દે. મંત્રીએ કબુલ કર્યું. એટલે રાજી થઈ. મંત્રીએ પુછ્યું પંખીને પાંજરામાં કેમ પુયું છે ? રાણીએ રમાડવા રાખ્યું છે. ગુણાવલીને રુદન કરતી જોઇને કુકડાએ અક્ષર લખીને સમજાવ્યું. કુકડા જ મારા પતિ છે. (૪૫) Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન હેમરથ રાજા વીરમતીને જાણી તે લડવા આવ્યો, તે હાર્યો, ભાગવા માં. આભાપુરીના રાજાની આજ્ઞા ધારણ કરજે. નટનું આવવું શિવકુમાર નાટકીઓ શિવાળા સાથે નાટક કરવા આવ્યા. ચંદ્રરાજાના ગુણ ગાય છે. ગુણાવલી ગેખમાં પાંજરુ લઈને નાટક જુવે છે. કુકડાએ ચંદ્રરાજાના ગુણથી પાંજરામાંથી પાંખો વડે સેનાનું કાળું નાખ્યું. વીરમતી ન જાણે તેમ લીધું. ગુણાવલી કહે માતા ગુસ્સો ન કરો. ક્રમે કુકડાએ પોતાની ભાષામાં નટડી જોડે વાત કરી. પાંજરુ લઈજા અને મને મૃત્યુથી બચાવ. વીરમતીએ દાન માંગવા કહ્યું ત્યારે તેને કુકડા સહિત પાંજરુ માંગી લીધું. ગુણવલીએ નટને ભલામણ કરી. ગુણવલીએ મંત્રીના કાનમાં સાચે ભેદ કહ્યો. તેના રક્ષણ માટે સુભટોને સાથે મોકલ્યા. સિંહલદ્વીપમાં સિંહલપુરના સિંહલરાજાની આગળ નાટક કર્યું. રાણી કુકડા પર રાજી થવાથી માખ્યો. ના કહેવાથી લડાઈ થઈ. સિંહલરાજાને હરાવ્યો. પિતનપુર જવા રવાના થયા. પતનપુર નગરમાં જયસિંહરાજા છે. સુબુદ્ધિ પ્રધાન છે. તેની મંજુષા સ્ત્રી છે. પુત્રી લીલાવતી છે. ધનદ શેઠ છે. શેઠના પુત્ર લીલાધર સાથે લીલાવતીને પરણાવી છે. પુત્ર પરદેશ જવા પિતા પાસે રજા માંગે છે. લીલાવતીએ ના પાડી પણ પિતાએ હા કહેલી હોવાથી મુહૂર્ત જેવડાવ્યું. છ મહીના મુહૂર્ત નથી, માટે કુકડો બોલે ત્યારે પ્રયાણ કરવું. મંત્રીએ ગામમાંથી કુકડા બહાર કઢાવ્યા. કુકડાને સ્વરે સાંભળવા તૈયાર પણ કુકડાને સ્વર આવતું જ નથી. નટો ત્યાં આવ્યા અને રાજા પાસે ઉતારે માંગે. સરોવરના કાંઠે ઉતારો કર્યો. તંબુઓ ઠોક્યા. કુકડાને લઈ નટરાજ રાજા પાસે જાય છે, ત્યારે તેઓએ કહ્યું કે કુકડાને બોલવા દઈશ નહિ. લીલાધરનું પ્રયાણ તે મૌન રહ્યો. પણ રાત્રી પૂરી થતાં પિતાના સ્વભાવ પ્રમાણે કુકડો બે. લીલાધરે પ્રયાણ કર્યું. લીલાવતીએ પતિ વિયેગથી મૂછ ખાધી. મને કુકડે લાવી આપે. નટ પાસે માંગે. જવાબ આપ્યો કે અમે બીજાનાં દાંત તોડી નાંખીએ પણ કુકડે ન આપીએ, આગ્રહથી નટ કુકડો લાવ્યું. લીલાવતીને તેની પર સ્નેહ ઉત્પન્ન થયા. કુકડાએ ભૂમી પર અક્ષર લખીને જણાવ્યું. લીલાવતીએ કહ્યું–બહુ દુ:ખ ન કરશે. નટને કુકડો પાછો આપે. (૪૬) Page #84 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવત – કુંડના મહિમા વિમલા પુરીમાં નટ વિમલાપુરી આવ્યા અને તે જ આંબા નીચે પડાવ નાંખ્યા. જ્યાંથી પ્રેમલા લચ્છીને ભાડે પરણ્યા હતા. કયાં આભાપુરીને કયાં વીમલાપુરી ! પ્રેમલાલચ્છીનું ડાબુ અંગ કર્યું, ખુશી થઈ અને સખીએને કહેવા લાગી કે કુળદેવીએ સાળ વ કહ્યાં હતાં તે પૂરાં થવા આવ્યાં. કાંઈ સ ંદેશ નથી, વચન કેવી રીતે સત્ય થશે. ? નટ પાંજરુ લઈ ને દરબારમાં આવ્યા. કયાંથી આવ્યાં ? સારઠ દેશ અને વીમલાપુરી જોવા, આભાપુરીથી આવીએ છીએ. પ્રેમલાને કુકડા શીવમાલાએ કુસુમના ઢગલા પર પાંજરુ મુકયુ, શીવમાલાનું સુ ંદરરૂપ હતું. રાજા વગેરે આવ્યા અને નાટક જોવા પ્રેમલાલચ્છીને પણ ખેલાવી. આ નટો આભાપુરીથી આવ્યા છે. નાટક કરી શીવકુમાર નટ રાજા પાસે આવ્યા. રાજાએ ભેટ આપી. પ્રેમલા કુકડાને ચાહે છે. અને કુકડો પ્રેમલાને ચાહે છે. કુકડા સમજે છે કે આ મારી રાણી. બન્નેને દૃષ્ટિ મેલાપ થયા. પ્રેમલાએ પાંજરા સામુ જોયું. કુકડો પ્રેમલા પરથી દૃષ્ટિ ફેરવી શકયા નહિ, પ્રેમલાએ કુકડાને પાંજરામાંથી કાઢી હાથથી પપાળ્યા. કુકડા રાજી થયા. હૃદયપર ચાંચ મારે છે. તારા હૃદયમાં સમાવું પછી પાંજરામાં મુકયા. ફેંકડા કયાંથી? રાજાના પ્રશ્ન-કુકડો કયાંથી લાવ્યા ? આભાપુરીના ચંદ્રરાજાને તેની ઓરમાન મા વીરમતીએ કુકડો બનાવ્યા હતા. તેને વીરમતી મારી નાંખતી હતી. અમે તેની પત્ની ગુણાવલી પાસેથી લાવ્યા. કુકડાએ પેાતાની ભાષામાં શીવમાલાને સમજાવી. કુકડાને લઈને ફરતા ફરતા નવ વર્ષ અત્રે આવ્યા છીએ. આ વાત સાંભળીને મકરધ્વજ રાજા ખુશી થયા. નટે ચામાસુ રહેવાની આજ્ઞા માંગી. રાજાએ રજા આપી. અને કહ્યું તમેા રાજ કુકડાને રાજદરબારમાં લાવો ? રાજાએ પુત્રીને કહ્યું-તારી વાત માનતા ન હતા પણ તારી વાત તદ્ન સાંચી નીકળી. પ્રેમલાને કુકડાનું મીલન નટે રાજાને પુછ્યુ આપને શે। હુકમ છે ? રાજાએ કહ્યું પ્રેમલાને કુકડા પર સ્નેહ છે. માટે કુકડા તમે આપો. તમારા પહાડ માનશું. શીવમાળાને કુકડાએ પોતાની ભાષામાં વાત (૪૭) Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દન કરી. નટ કહે અમને તેની પર સ્નેહ છે. અને તમે એમ કેમ કહેા છે ? કુકડાએ પાતાની ભાષામાં શીવમાલાને કહ્યુ.. તેથી કુકડા આપ્યા. પ્રેમલા બેલી તેં મારી પર ઉપકાર કર્યાં. કુકડાએ શીવમાલાને કહ્યું આ રાજપુત્રીને હું પતિ છું. આમાં આ પ્રબલ હેતુ છે. મારી એરમનમાએ મને પંખી કુકડા બનાવ્યા છે. તારું ભલુ થજો. તે મને એરમન માથી છેડાવ્યા. સાંભળીને શીવમાલા ઘણી દીલગીર થઈ. રાજાને પક્ષી આપ્યુ. અને કહ્યું કે તમારી પુત્રી મારી સખી છે. તેને ખુશીમાં રાખવા આપું છું. પક્ષીને સાચવવાની ભૂલ ન કરશે. રાજાએ પાંજરુ લાવીને પ્રેમલાને આપ્યું. પ્રેમલા તેને બહાર કાઢે છે, રમાડે છે અને તેની સાથે ગાંડીઘેલી વાતા પણ કરે છે. નટે રાજાને કહ્યુ` કે ચાર મહીને અમે જઈશું ત્યારે લઇ જઇશું, પ્રેમલા કુકડાને કહે છે_વે મારી પાસે આવ્યા, અંતર શા માટે રાખેા છે ! એ દિવસમાં મળશે સિદ્ધાચલની તલેટીમાં જ વીમલાપુરી હતી. એક વખત નીમિત્તિએ આવ્યા. ત્યારે નીમિત્તિયાને પ્રેમલા પુછે છે કે મારા પતિ કયારે મળશે ? નીમિત્તિએ પેાતાના જ્ઞાનબળથી કહે છે કે—એક બે દિવસમાં જ મળશે. જો આ મારી વાત ખરી પડે તેા મને શાબાશી આપો, હું જ્યાતિષ ભણવા માટે કર્ણાટક ગયા હતા. પુડરીક ગિરિની યાત્રા પિતાની આજ્ઞા લઈને, પ્રેમલા પાંજરાને લઈને પુ ડરીકગિરિ ગઈ. ગિરિરાજને જોઈ ને કુકડા ખુશ થયા. ભગવાનની સ્તુતિ કરી, ચૈત્યવંદન કર્યું, રાયણવૃક્ષ નીચે પ્રભુ પાદુકાને નમસ્કાર કર્યાં. રાયણની પ્રદક્ષિણા કીધી. ત્યાંથી સુર્યકુંડ પર આવ્યા ? સૂર્યકુંડ બન્નેને ફળ્યા સૂર્ય કુંડના જળના સ્પર્શ કર્યાં. આવીને તેની પાળ પર બેઠા. કુકડાને પણ હ થયા, હવે તે વિચારે છે કે આમ તિયના જીવમાં સેાળ વર્ષ વીતી ગયાં. કયાં સુધી આવું જીવન જીવવું ? માટે સૂર્યકુંડમાં પડીને મરી જાઉં. આથી તે સૂર્યકુંડમાં પડ્યા. તેને પડ્યા જોઇને દિલગીરીથી, પ્રેમલા પણ કુંડમાં પડી. તેને પકડવા જાય છે. તેા ગળે બાંધેલા દોરા જુના થવાથી તૂટી ગયા. દ્વારા તુટતાં જ તે ચંદ્રરાજા થયા. શાસન દેવે બન્નેને સૂર્યકુંડમાંથી બહાર કાઢ્યા. દેવાએ પુષ્પ વૃષ્ટિ કરી. (૪૮) Page #86 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવર્ત-સૂર્યકુંડનો મહિમા ચંદ્રરાજા અને પ્રેમલાલચ્છી પછી બન્નેએ ભગવાનની પૂજા કરીને, સ્તવના કરી, પ્રભુ તમારા અને સૂર્યકુંડના પ્રતાપે અમારું દુ:ખ ગયું. ચારણ મુનિ મળ્યા. દેશના સાંભળી. ગિરિરાજને પ્રદક્ષિણા દીધી. દાસી દોડતી ગઈ અને મકરધ્વજ રાજાને સમાચાર આપ્યા. દાસીને પુષ્કળ દાન આપ્યું. રાજા, રાણી અને નગરલેક હર્ષ પામ્યા. નાટકીયા અને શિવમાળાને સમાચાર આપ્યા. તેને બોલાવ્યા. તમારે મહાન ઉપકાર. લશ્કર જે હતું તેને પણ બોલાવીને સમાચાર આપ્યા. રાજા વગેરે વિમલાચલ પર આવ્યા. બધા પ્રભુ મંદિરે ગયા. પ્રભુને નમીને બોલ્યા, “હે પ્રભુ! તમારા અને સૂર્યકુંડના પ્રભાવે આભાપુરીને રાજા, કુકડો મટીને ચંદ્રરાજા થયે” ગિરિરાજ પરથી ઉતર્યા. ચંદ્રરાજાને મેતીથી વધાવ્યા. ચંદ્રરાજાને હાથી પર બેસાડયા અને પ્રેમલાને રથમાં બેસાડી ગામ તરફ ચાલ્યા. યાચકોને દાન આપ્યું, સામતને દાન આપ્યું. પુત્રીને રાજા કહેવા લાગ્યા કે મારા અપરાધને ક્ષમા કર. મેં જે મંત્રીનું કહ્યું ન માન્યું હત તે પસ્તાવું પડત. મંત્રીનું કથન અને તારું કથન સત્ય છે. તારે પતિ આભાનગરીને ચંદ્રરાજા જ છે. પિતાજી આમાં કેઈને દોષ નથી. મારા કર્મને દેષ છે. પિતાજી આપ જરા પણ ચિંતા ન કરશે. ચંદ્રરાજાને કુકડો કર્યો પ્રેમલા અને ચંદ્રરાજા સુખ ભોગવે છે. રાજાને એકાંતે બેસાડીને બધી વાત પુછી. ઓરમાન મા વીરમતીનું કાવતરું. સિંહરાજાના પુત્રના લગ્ન જેવા ગુણાવલીને (ભેળવીને) સાથે સાથે લાવ્યા. તેમાં છાને હું ઝાડના પોલાણમાં પેસીને આવ્યો. તે બે દરવાજામાં આવતી હતી તેની પાછળ પાછળ હું આવ્યું. સિહરાજાના ચેકીદારે મને ત્યાં લઈ ગયા અને વરઘોડે મને બેસાડો. પ્રેમલાલચ્છી સાથે લગ્ન થયાં. મારે તે ભાગવાનું જ હતું, એટલે ભાગીને તે ઝાડ પર ચઢી એટલે હું તે પોલાણમાં બેઠો. ક્રમે ગુણાવલીને ખબર પડતાં તેને વીરમતીને કહ્યું અને તેને દર બાંધીને મને કુકડે બનાવ્યું. ચંદ્રરાજાને પ્રભાવ મકરધ્વજ રાજાએ બંદીખાનામાંથી પાંચને લાવ્યા. બધી વાત પુછી. સાચી વાત પડી. પાંચને ફાંસી ચઢાવે. ચંદ્રરાજાએ છોડાવ્યા. શરણે આવેલાને અભય અપાય. પુત્રીએ કહ્યું આતે શ૭ (૪૯) Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન મારા કર્મને દેષ. પોતાના પતિનું સત્ય દેખાડવા ચંદ્રરાજાના પગ પેઈને પાણી તત્કાલ કુષ્ઠીને પાયું, અને તે તત્કાલ નિરેગી થયે. ગુણાવલીને જાણ એક રાત્રીએ ચંદ્રરાજાને ગુણાવલી યાદ આવી. મારી ગુણવલીનું શું થતું હશે? કુકડા સાથે છુટા પડતા મેં વચન આપ્યું છે કે મનુષ્ય થઈશ ત્યારે તુર્ત તને સમાચાર આપીશ. મારે તેને ભુલવી ન જોઈએ. પ્રભાતનું કાર્ય પરવારીને પત્ર લખ્યા. પોતાના વિશ્વાસુ માણસને બોલાવીને પત્ર આપીને કહ્યું કે–આ પત્ર મંત્રીને અને ગુણાવલીને આપજે. તારા આવ્યાના સમાચાર કેઈને જાણવા ન દઈશ. પરદેશના ગુલાબ કરતાં સ્વદેશને કાંટો વ્હાલે હેય. માણસ ગયે અને ખાનગી પત્ર આપ્યું. કુદરતી રીતે આભાપુરીમાં ખબર પડી ગઈ વીરમતી વેર લેવા તત્પર થઈ ફરતી ફરતી વાત વીરમતીએ જાણું. તેને અત્રે આવવા જ નહિ દઉં. ગુણાવલીને બોલાવી, મેં સાંભળ્યું છે કે કુકડે ચંદ્રરાજ થયો. તું અહીં જ રહેજે. હું જઈને તેને પુરો કરી આવીશ. ગુણાવલી બેલી તે માણસ કયાંથી થાય? માટે જે કરે તે વિચારજે. વીરમતીએ પિતાના દેવને બોલાવીને વાત કરી. દેવે કહ્યું હવે અમારાથી તેનું વિપરીત નહિ થાય. તેને તે હવે માન આપવું ઘટે. તેથી તે ઉલટી ગુસ્સે થઈમંત્રીને કહ્યું “રાજ સંભાળજે.” હું વિમલાપુરી જાઉં છું. દેએ આવીને ચંદ્રરાજાને સમાચાર પહેલેથી આપ્યા. આકાશ માર્ગે વીરમતી આવી. ચંદ્રરાજ લશ્કર સાથે બહાર નીકળ્યો. કહે કે માતાજી ગુસ્સો ન કરો. તેના કહેવાથી તે વધારે ગુસ્સે થઈ ચંદ્રરાજાએ બખ્તર પહેરેલ છે. વીરમતીએ તલવાર ફેંકી. તે ચંદ્રરાજાના બખ્તરને અડીને પાછી વળી અને વીરમતીને વિંધી નાખી. દેવતાઓએ ચંદ્રરાજા પર પુષ્પ વૃષ્ટિ કરી. વિમલાપુરીમાં ડંકા વગડાવ્યા. પ્રેમલા ખુશ થઈ. પ્રેમલા, ચંદ્રરાજા સાથે સુખ ભોગવે છે. વીરમતીના મરણના સમાચાર આભાપુરીમાં પહોંચી ગયા. ગુણવલી ઘણી ખુશ થઈ ગુણવલીને પત્ર ગુણાવલીએ પત્ર લખે. અને લખ્યું કે મારી બહેન પ્રેમલાલચ્છીનું સુખ સિદ્ધ કર્યું ખરૂં? પણ તે હજી ગુરી જીરીને દિવસે કાપું છું. (૫૦) Page #88 -------------------------------------------------------------------------- ________________ સુર્યાવર્ત-સૂર્યકુંડને મહિમા પિપટને કાગળ ગુણાવલીએ પત્ર લખ્યો છે, જુરે છે. એટલામાં એક સૂડે આવ્યો. તું આમ કેમ છે? મને કહે હું તારું દુઃખ દૂર કરું. મારા પતિ પરદેશ છે માટે ચિંતા કરું છું. સૂડાએ કહ્યું “કાગળ લખીને મને આ૫, હું તેને પહોંચાડી દઈશ.” સૂડે આવ્યો ને પત્ર પહોંચાડે. ચંદ્રરાજાને પત્ર મળતાં, રાણુને મળ્યા એટલે જ આનંદ થયે. આભાપુરી જવાનો વિચાર ગુણાવલીને પત્ર વાંચીને રાજા ઉદાસ થયે. પ્રેમલાએ ઉદાસપણાનું કારણ પુછ્યું? ગુણાવલીને પત્ર આવ્યા છે. પ્રેમલાએ કહ્યું મારી બહેનને પત્ર આવ્યો હોય તે તેને અહિં તેડાવે. તેની દાસી થઈને હું રહીશ. ચંદ્રરાજાએ કહ્યું પ્રિયે! વીરમતીના દુભવેલા, સિમાડાના રાજા, રાજ્યને ઉપદ્રવ કરે. રાજ્યનું તે રક્ષણ કરવું જ જોઈએ. પ્રેમલા સમજી ગઈ. પિતાને સમજાવવા ગઈ. આભાનગરીથી તેડું આવ્યું છે. પતિદેવને ગયા વગર છુટકે નથી. રાજાએ ચંદ્રરાજાને જવા માટે ખુશીથી રજા આપી. પુત્રીને પુછ્યું તારી શું ઈચ્છા છે? પ્રેમલા બેલી કે “જ્યાં કાયા ત્યાં છાયા, જ્યાં પતિ ત્યાં પત્ની. પતિ સાથે જવાની.” મકરધ્વજ રાજાએ પુત્રીને આપવા યોગ્ય બધું આપ્યું અને શિખામણ પણ આપી. ચંદ્રરાજાને આપવા ગ્ય આપ્યું અને કહ્યું કે અમારી પુત્રી તમારે આધીન છે, તેને સંભાળજે. અમને પણ સંભાળજો. બધાએ રજા આપી. ચંદ્રરાજાને તિલક કર્યું. ચાલતાં તલાટીએ વંદના કરી. વિમલાચલ પર ચઢ્યા. જાત્રા કરી. લીલાધરનું આવવું શીવકુમાર નટ વગેરેને સાથે લીધા. રેજ નાટક વગેરે જોતાં, રેજ પ્રયાણ કરે છે. માર્ગમાં પતનપુર આવ્યું કે જ્યાં કુકડાને અવાજ સાંભળી લીલાધર પરદેશ ગયે હતે. તે પણ તે જ દિવસે પિતનપુર આવ્યા. ત્યાં લીલાવતીને કુકડાની ઉપર પ્રેમ હતો એટલે તેને જમવા નેતરી અને સાસરવાસે સારી રીતે આપે. રાત્રે ચમત્કાર ઈદ્રમહારાજે સભામાં કહ્યું કે–વીરમતીએ ગુણાવલીના પતિ ચંદ્રરાજાને કુકડો કર્યો હતે. તે ચંદ્રરાજા થયેલ છે. તેને કઈ શીલથી ચુકવી શકે તેમ નથી. શ્રદ્ધા નહિ કરનારે એક દેવ પરીક્ષા કરવા આવ્યા. સ્ત્રીનું રૂપ લઈ તે એક સ્થાનમાં કરુણ રુદન કરે છે. તેથી ચંદ્રરાજા (૫૧) Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દઈન ત્યાં જાય છે. પુછ્યુ કે હે સુંદરી! તું અહીં એકલી કેમ ? તે એલી મારુ' દુ:ખ દૂર કરો. તમે મને સ્વીકારે. મારી પ્રાનાના ભંગ ન કરશે. તું આવી અટિત વાત ન કર. તારા પિત સાથે તને મેળવી આપું. તે રાષથી ખાલી હું મરી જઈશ તો સ્ત્રી હત્યાનું પાતક તને લાગશે. ચંદ્ર ખેલ્યા કે તેના કરતાં શીયળ ભંગનુ પાતક મેટું છે. તું મારી ખહેન કે માતા છે. આ તારી જીદ છેડી દે. શીયળમાં તેને દૃઢ જાણી દેવાએ આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ કરી. તે પેાતાને સ્થાને ગઈ. ચંદ્રરાજા પ્રેમલા પાસે આવ્યેા. પાતનપુરથી પ્રયાણ પેાતનપુરથી આગળ પ્રયાણ શરું થયું. રસ્તામાં આવતાં રાજાઓએ નજરાણું આપ્યું અને કન્યાએ પરણાવી. ક્રમે સાતસે કન્યાઓને પરણ્યા. પેાતાના નગર આભાપુરીએ પહોંચ્યા. સામૈયું કર્યુ. સાતસા રાણીઓને જુદા જુદા મહેલ આપ્યા. પોતે ગુણાવલીના મહેલે ગયા. ગુણાવલીએ સુંદર રસવતીથી પતિને જમાડયા. ચંદ્રરાજા સુખ ભગવે છે. સાતસા રાણીઓમાં શાય ભાવ નથી. ગુણાવલીને પટરાણી બનાવે છે. ચંદ્રરાજા અને ગુણાવલી એક અવસરે સુખ દુઃખની વાત કરવા, રાજા અને ગુણાવલી રાણી બેઠાં છે. અમૃત કરતાએ મીઠી વાતા કરે છે. સેાળ વર્ષ વિરહમાં કેમ કાઢયા ? તે સમય તા કાયેા, પણ ખરેખર હું પ્રેમલાલચ્છીને આભાર માનું છું કે-સિદ્ધાચલ પર ગયા ને મારે પતિ કર્યાં. રાજાએ મશ્કરીમાં કહ્યું કે—“મારા તા આભાર જ નહિ?” તમારા ઉપકાર તેા કેમ ભુલાય? સાસુની અવળી શિખામણે ચઢી, તેનું ફળ આ જ ભવમાં ભગવ્યું. શિવમાળા સાથેના જે દિવસેા ગયા તે તે જુદા જ ગયા. ચંદ્ર ખેલ્યા આ બધી વાત મારા મગજ બહાર નથી. નટને બદલા ચંદ્રરાજાએ સભા ભરી શિવકુમાર નટને ખેલાવ્યા. ગામે અને બીજો ગરાસ નટને ભેટ આપ્યા. ગુણાવલીને શુભ સ્વપ્ને સુચિત ગર્ભ રહ્યો. ક્રમે પુત્ર જન્મ્યા. ગુણુશેખર એવું તેનું નામ પાયું. પ્રેમલાલચ્છીને પુત્ર જન્મ્યા. તેનું નામ મણિશેખર પાડયું. અને કુમારે। શેલે છે. ચંદ્રરાજા ત્રણ ખંડનું રાજ્ય ભાગવે છે. (પર) Page #90 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાવ-સૂર્ય કુંડના મહિમા ચંદ્રરાજા ગુણાવલી વગેરે સહિત સિદ્ધાચલની યાત્રાએ ગયા છે. ત્યાં પ્રતિમાએ ભરાવે છે અને પ્રતિષ્ઠા કરે છે. એક વખત વિહાર કરતાં શ્રી મુનિસુવ્રતસ્વામી પધાર્યા છે. સમવસરણ થાય છે. વધામણી આવે છે. રાજા સકલ પરિવાર સાથે વદન કરવા જાય છે. અને દેશના સાંભળે છે. યથાશક્તિ સૌએ નિયમ લીધા. ચંદ્રરાજા પૂર્વભવના પેાતાના કર્માંની વાત પુછે છે. તીથંકર પરમાત્મા પૂર્વભવના અધિકાર વિસ્તારથી જણાવે છે. બધાના પૂર્વભવા વૈદ` દેશમાં તિલકપુરીમાં મહનભ્રમ રાજાને કમલમાલા પટરાણી અને તિલકમંજરી પુત્રી હતી. તે જૈન ધર્મની દ્વેષી હતી. સુબુદ્ધિ પ્રધાનને રૂપમતી પુત્રી હતી. તિલકમંજરી અને રૂપમતી બે બહેનપણીએ હતી. તેમણે પ્રતિજ્ઞા કરી કે આપણે એક જ પતિને વરવું. રૂપમતી સાધુ-સાધ્વીની ભક્તિ કરે તે તિલકમાંજરીને ન ગમે. સાધ્વીએની નિંદા કરે. એક વખત બન્ને સખીએ બેઠી હતી. સાધ્વી વહેારવા આવ્યા, રૂપવતી વહેારાવવા ગઈ. ત્યારે, માતી થાળીમાં હતાં, એક ઝુમખું હતું. સાધ્વી વહેારીને આવ્યાં, ત્યાં કોઇ ન જાણે તેમ, તિલકમ’જરીએ સાધ્વીના કપડાના છેડે તે ખાંધ્યું. સાધ્વીના ગયા પછી ઝુમખું કયાં? તે કહે કે સાધ્વી લઇ ગયા, ખાટુ. ચાલ, નિર્ણય કરીએ. સાધ્વીએ ના કહી એટલે તેમના કપડાં તપાસ્યાં. તેથી બાંધેલુ હતું ત્યાંથી નીકળ્યું. આથી સાધ્વી ગભરાઇ અને ગળે ફાંસા ખાધા. પાડેાશમાં રહેનારી સુરસુંદરીએ તે ફ્રાંસા તેાડી નાંખ્યા. આથી રાજપુત્રીએ નિબિડ કર્મ આંધ્યું. બન્નેના લગ્ન સૂરસેન રાજા સાથે બન્ને સખીએ પરણી. સાસરે ગઇ. તિલકમંજરીના પિતાએ એક નવી જાતની ‘કાબર’ પુત્રીને માકલી. તે તેને રમાડે છે. રૂપવતીને આપતી નથી. એટલે તેણે પિતા પાસે તેવુ' પક્ષી મગાવ્યું, પણ તેવું ન મળતાં ‘કાસી' નામનું પક્ષી મેાકલ્યું, તિલકમ જરી કાબરને ખેલાવે તે મેલે. પણ કેસી ખેલતી નથી. તેથી રાષમાં રૂપવતીએ તેની પાંખા છે. સાળ પહેાર દુઃખ ભોગવી પક્ષી મરી ગયું. મરતાં દાસીએ તેને નવકાર સંભળાવ્યેા. રૂપવતીને પશ્ચાતાપ થયા, કાસી મરીને વીરમતી થઈ અને આભાપુરીના રાજાને પરણી. રૂપવતી પશ્ચાતાપથી મરીને વીરસેન રાજાની ચંદ્રાવતી રાણીના ચદ્રકુમાર પણે પુત્ર થયેા. સુરસુંદરીએ સાધ્વીના ફ્રાંસા તેાડેલા એટલે તારી રાણી ગુણાવલી થઇ. તિલકમાંજરી મરીને પ્રેમલાલચ્છી થઇ. કામરને જીવ કપિલાધાત્રી થઈ. સાધ્વી મરણ પામીને કનકધ્વજ થઇ. સૂરસેન મરણ પામીને શિવકુમાર નટ થયા. રૂપવતીની દાસી શિવમાલા થઇ. કાખરના રક્ષક હિંસક મંત્રી થયા. (૫૩) Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન આ રીતે ભગવાન કહે છે કે-કમની આવી વિચિત્ર ગતિ છે. પૂર્વીભવના તે તે કર્માંના પિરણામે તે તે રીતે તમારે સયેાગ થયા અને કર્મ ભાગવવું પડયું. ચંદ્રરાજાને વૈરાગ્ય ચંદ્રરાજાને પૂર્વભવ સાંભળીને વૈરાગ્ય થયા. ત્યારે પ્રભુએ કહ્યું–વિલંબ શા માટે કરવા ? ચંદ્રરાજાએ ગુણાવલીને, પ્રેમલાલચ્છીને ખેાલાવીને વાત કરી. તેઓ ખેલી કે હુમે સ'સારમાં શા માટે રહીએ ? આથી ગુણશેખરકુમારને રાજગાદીએ બેસાડયેા. મણિશેખર આદિ પુત્રને બીજા બીજા રાજ્યે આપ્યાં. સાતસો રાણીએ, સુમતિ મત્રી અને શિવકુમાર નટ તે પણ કહે કે અમે પણ સંયમ લઈશુ. દીક્ષા મહેાત્સવ ગુણશેખરકુમારે દીક્ષા મહેાત્સવ કર્યાં અને ચંદ્રરાજા સાતસેા રાણીએ, મંત્રી, શીવકુમાર, શિવમાલા અધાએ દીક્ષા લીધી. ક્રમે ગિરિરાજ પર આવ્યા. કેવલજ્ઞાન પામ્યા. હજાર વર્ષ ચારિત્ર પર્યાય પાળી, ૩૦ હજાર વર્ષીનું આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધાચલ પર મેક્ષે ગયા. સુમતિ મત્રી, શિવ, ગુણાવલી, પ્રેમલાલચ્છી વગેરે પણ કેવલજ્ઞાન પામી મેક્ષે ગયાં. શિવમાલા વગેરે અનુત્તર વિમાનમાં ગયા. આ રીતે સૂર્યકુંડના પ્રભાવ પર ચંદ્રરાજાની કથા સ'પૂર્ણ'. (ચંદ્રરાજાનેા રાસ) શ્રીગિરિરાજના માહાત્મ્ય પર નાની નાની કથાઓ (૧) સુશર્મા બ્રાહ્મણની થા * મહાવિદેહક્ષેત્રમાં પશુગ્રામમાં સુશાં નામના એક મૂર્ખ શિરામણી બ્રાહ્મણ રહેતા હતા. તેને એક પત્ની, પુત્ર અને પુત્રી હતાં. નગરમાંથી ભીખ માગી લાવી જેમ તેમ નિર્વાહ કરતા હતા. એક વખતે તે ગામમાં ભીખ માંગવા ગયા, આખા દિવસ ફરવા છતાં કંઈ પણ ભિક્ષા મળી નહિ તેથી કંટાળીને ખાલી પાત્રે ઘેર આવ્યા. તેથી સ્ત્રી તેના ઉપર ખૂબ ગુસ્સે થઇ. તેણે સમજાવવા છતાં તે સ્ત્રી શાંત થઈ નહિ એટલે સુશર્માએ તેને એક પત્થર માર્યાં. પત્થર મ સ્થાનમાં વાગવાથી થેાડીવારમાં સ્ત્રી મરણ પામી. પેાતાની માતાને મરણ પામેલી જોઇ પુત્ર-પુત્રી પિતાને કહેવા લાગ્યા કે, ‘અરે અધમ બ્રાહ્મણ તેઆ શું કર્યું? મારી માતાને મારી નાંખી? *શ્રીશત્રુ ંજય ગિરિરાજ સ્પર્શના પુસ્તકના આધારે (૫૪) Page #92 -------------------------------------------------------------------------- ________________ નાની નાની કથા પુત્રના વચનથી ક્રોધ પામેલા બ્રાહ્મણે પુત્ર અને પુત્રીને પણ મારી નાખ્યાં. ભાગવા જતાં રસ્તામાં ગાયથી સ્ખલના પામતાં ગાયને પણ મારી નાંખી. આ રીતે ઘાર કૃત્ય કરવાથી તેને પકડવા માટે રાજપુરુષો તેની પાછળ પડયા. આથી ભયના માર્યાં નાસતાં નાસતાં સુશર્મા એક ખાડામાં પડ્યા અને તીવ્ર વેદના સેગવી મરણ પામી સાતમી નરકમાં ઉત્પન્ન થયેા. સાતમી નરકમાં ઘાર વેદના ભોગવીને ત્યાંથી મરીને તે કઈ વનમાં સિંહ થયેા, ત્યાંથી ચેાથી નરકમાં ગયા, પછી ચંડાલ થઈ ક્રી સાતમી નરકમાં ગયા પછી ત્યાંથી મરી વિષ સપ થયા. એક વખતે રાફડા પાસે મહાવ્રતધારી મુનિવર જોવામાં આવતાં એકદમ કુફાડા મારતા મુનિને કરડવા દાઢ્યા, પણ મુનિને ભય વિનાના જોતાં સપ` વિચારમાં પડી ગયા કે મારા એક ફુંફાડાથી મનુષ્યા ભયભીત થઈને નાશભાગ કરી મૂકે છે જ્યારે આ મારાથી જરાયે ત્રાસ કેમ પામતા નથી ?’ આમ વિચાર કરતા સર્પ મંદમંદ ગતિએ મુનિ પાસે પહેાંચ્યા. તે વખતે મુનિ વિદ્યાધરાને શ્રીશત્રુંજય માહાત્મ્ય કહી રહ્યા હતા. તેથી તેને પણ સાંભળવામાં આવ્યું. લઘુકમ પણાના ચેાગે સર્પને તરત જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી સર્પને પેાતાના પૂર્વભવા સાંભળ્યા અને મુનિને ત્રણ પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરી અનશન કરવાની ભાવના જાણી, મુનિએ અનશન કરાવ્યુ. એટલે વિદ્યાધરોએ તે સર્પને શ્રીસિદ્ધૃગિરિજી ઉપર મૂકી દીધેા. સર્પ મરણ પામી ઇશાન દેવલેાકમાં સુંદર સ્વરૂપવાળા દેવ થયા. (રાયણ પગલાની દેરી પાસેના પગલાની દીવાલમાં સાપને ગેાખલા છે એમ મારા ખ્યાલ છે. સંપાદક) (૨) માર એક વાર શ્રીઆદિનાથ પ્રભુ, શ્રીશત્રુંજય ગિરિવર પાસે ધ્યાનમાં રહેલા છે. ત્યાં એક મયૂર બીજા કેટલાક મયૂરા સાથે આવ્યા અને પેાતાના પીંછા વડે પ્રભુને જાણે છત્ર ધરા ન હેાય તેમ ભક્તિથી પીંછા પહેાળાં કરતા હતા. ધ્યાનના અંતે પ્રભુએ મયૂરને એધ કર્યાં. ત્રણ દિવસ સુધી પ્રભુ મયૂર સાથે ત્યાં રાયણુ વૃક્ષ નીચે રહ્યા. વૃદ્ધ મયૂરનું મરણુ નજીક જાણી પ્રભુએ તેને અનશન કરાવ્યું. મયૂર ચારે આહારનો ત્યાગ કરી શુભ ભાવનામાં મરણ પામી ચેાથા દેવલાકમાં દેવ થયા. પેાતાને સ્વ (૫૫) Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પ્રાપ્તિનું કારણ શ્રીસિદ્ધગિરિ તીર્થ છે, એમ જાણે પ્રભુને વંદન કરવા આવ્યા. ત્યાં પ્રભુએ તે દેવને મયૂરદેવ કહીને બોલાવ્યો. ત્યારે ઈન્ડે પૂછયું કે, “હે સ્વામી! આ મયૂરદેવ કોણ? પ્રભુએ કહ્યું કે, આ અહિં તીર્થ ઉપર દેશના સાંભળી શાંત થયે હતું અને જીવવધ ત્યજી દઈ અનશનવ્રત લીધું હતું. આ તીર્થના પ્રભાવે મયૂરતિયચના ભવમાંથી ચોથા દેવલોકમાં દેવ થયો છે. અને આવતા ભવમાં આ તીર્થ ઉપર સિદ્ધિપદને પામશે. (રાયણના પગલાની દેરીની બાજુમાં ગોખલામાં મયૂર કરે છે એ મને ખ્યાલ છે– સંપાદક) (૩) સિંહ પ્રતિષ્ઠાનપુર નગરમાં એક બ્રાહ્મણ દિન-પ્રતિદિન હિંસામય યજ્ઞ કરાવતે હતે. એક વાર યજ્ઞ ચાલી રહ્યો છે, ત્યાં કઈ મુનિએ કહ્યું કે “ભરત મહારાજાએ ધર્મમય વેદ રચેલા છે, તે વેદના અર્થને બદલીને આ પેટભરૂ હિંસા કરી અનર્થ કરી રહ્યો છે?” મુનિના વચને સાંભળી આ બ્રાહ્મણ મુનિને મારવા જતાં વચમાં યજ્ઞસ્તંભ સાથે અથડાઈ મરણ પામે. મુનિના દર્શનથી સિદ્ધગિરિ તીર્થસ્થાનમાં સિંહ થયો. એક વાર શ્રી શાંતિનાથ ભગવાન ધ્યાનસ્થ રહેલા છે, ત્યાં પેલે સિંહ આવ્યો. પ્રભુને મારવા માટે એકદમ કુદ્યો, પણ વચમાં પટકાઈ પડે. આમ વારંવાર વચમાં પછડાવાથી સિંહ વિચારવા લાગ્યો કે “વચમાં કેઈ નથી છતાં હું ફાળ કેમ ચૂકી જાઉં છું. નકકી આ કઈ મહાન પુરુષ લાગે છે.” આમ વિચારતાં પૂર્વભવનું સ્મરણ થઈ આવ્યું. ત્યાં પ્રભુએ તેને પ્રતિબંધ કર્યો અને કહ્યું કે, તે પૂર્વભવમાં પાપ કર્મો કર્યા તેથી તે તિર્યંચગતિમાં ઉત્પન્ન થયે છે. હાલમાં તીર્થકરનું સાનિધ્ય મળવા છતાં અતિરેષ કરીને નરકની માતા તુલ્ય હિંસાને કેમ હજુ આચરે છે? પૂર્વભવમાં મુનિને મારવા જતાં તત્કાલ તને મરણ તુલ્ય ફળ મળ્યું, માટે જીવહિંસા છોડી દે અને દયામય ધર્મને આચર, ખેદ પામ્યા વગર આ તીર્થની આરાધના કર, તીર્થના પ્રભાવે તને દેવગતિ મળશે અને એક અવતારે તારે મેક્ષ થશે. આવી પ્રભુની વાણી સાંભળતાં સિંહ પ્રભુનું ધ્યાન કરવા લાગ્યો અને મુનિના જે શાંત ચિત્તવાળે થયો. આયુષ્યના અંતે શુભ ભાવમાં મરણ પામી દેવેલેકમાં ગયે. ત્યાંથી મનુષ્ય જન્મ પામી મેક્ષમાં જશે. (૪) હંસ કેટલાક મુનિવર શ્રીસિદ્ધગિરિજી તરફ વિહાર કરી રહ્યા હતા. કેઈ જંગલમાં તરફડતે (૫૬) Page #94 -------------------------------------------------------------------------- ________________ નાની નાની કથાઓ મરણ સન્મુખ એક હંસ જેવામાં આવ્યું. એક મુનિએ હંસ પાસે આવીને કહ્યું કે, હે જીવ! ઘણું દુઃખદાયક આ સંસારરૂપ અરણ્યમાં શરણુ રહિત ભમતે એ તું શ્રીઅરિહંત ભગવંત, શ્રીસિદ્ધ ભગવંત, શ્રીસાધુ ભગવંત અને કેવલી પ્રણિત શ્રીજિન ધર્મ આ ચાર શરણને સ્વીકાર કર. વળી તેં જે જે જીવેની વિરાધના કરી હોય, હિંસા કરી હોય, તે સર્વ જીવોને તું ખમાવ. શ્રી શત્રુંજય તીર્થનું અને શ્રી આદિનાથ પ્રભુનું સ્મરણ કર’. આ પ્રમાણે કહીને મુનિએ તે હંસને નવકાર મહામંત્ર સંભળાવ્યું. મંત્રના પ્રભાવે પીડા રહિત થયેલે હંસ ગિરિરાજ પર સમાધિ પૂર્વક મૃત્યુ પામી સૌધર્મ દેવલેકમાં ઉત્તમ દેવ થયે. આ તીર્થને પ્રભાવ કદી પણ નિષ્ફળ જતે નથી, માટે સૌએ આ તીર્થનું એકાગ્રતા પૂર્વક ધ્યાન, જાપ, સ્મરણ, પૂજન, વંદન, સ્પર્શન વગેરે કરવું જોઈએ. () ગિરિરાજના પ્રભાવે વિદ્યાસિદ્ધિ શ્રીગૌતમ સ્વામિજી પૂર્વના ત્રીજા ભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં વેગવાન નામના વિદ્યાધર હતા. ત્યાં સાધના કરવા છતાં વિદ્યાઓ સિદ્ધ થઈ નહિ, એટલે સિદ્ધગિરિજી આવીને સાધના કરતાં તે બધી વિદ્યાઓ માત્ર બે મહિનામાં સિદ્ધ થઈ હતી. છે શ, ૮ (૫૭) Page #95 -------------------------------------------------------------------------- ________________ EUGE FEAT પ્રકરણ ૪થું શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદારો “ચોથા આરામાં થયેલા ઉદ્ધાર (૧) શ્રીહષભદેવસ્વામિના વખતમાં ભરતકવતિને. (૨) ભરત ચક્રવર્તિના વંશમાં દંડવીય રાજા. (૩) બીજા દેવલોકના ઈન્દ્ર ઇશાનઈદ્રને. (૪) ચેથા દેવલેકના ઈન્દ્ર મહેન્દ્ર (૫) પાંચમાં દેવલેકના ઈન્દ્ર બ્રહ્મન્ડને. (૬) ભવનપતિના ઈન્દ્ર ચમરેન્દ્રને. (૭) શ્રી અજિતનાથ પ્રભુના સમયમાં સગરચકવતિને. (૮) વ્યંતરેન્દ્રને (૯) શ્રીચન્દ્રપ્રભસ્વામિના વખતમાં ચંદ્રયશારાજાને. (૧૦) શ્રી શાંતિનાથ ભગવાનના સમયમાં ચકાયુધરાજાને. (૧૧) શ્રીમુનિસુવ્રતસ્વામિના વખતમાં શ્રીરામચંદ્રજીને. (૧૨) શ્રીમનાથ ભગવાનના શાસનમાં પાંડવોને. *શ્રી શત્રુંજય ગિરિરાજ સ્પર્શન પુસ્તિકા. (લે. મુનિશ્રી મિત્રાનંદ વિજયજી, પ્રકાશક સોમચંદ ડી. શાહ) ના આધારે આ વિષય લીધો છે. (૫૮) Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર પાંચમા આરામાં થયેલા ઉદ્ધારે અને થનાર ઉદ્ધાર (૧૩) શ્રી મહાવીરસ્વામિજીના તીર્થમાં જાવડશાને. (૧૪) શ્રીધનેશ્વરસૂરીશ્વરજીના ઉપદેશથી શિલાદિત્યરાજાને. (૧૫) સમરાશા ઓસવાલને કરેલું ઉદ્ધાર. (૧૬) કર્માશાએ કરેલું ઉદ્ધાર. (૧૭) શ્રીદુપસહસૂરીશ્વરજીના ઉપદેશથી છેલ્લે ઉદ્ધાર વિમલવાહન રાજા કરાવશે. શત્રુજય કલ્પમાં કહ્યું છે કે, “અસંખ્ય પ્રતિમાઓ અને અસંખ્ય ચૈત્યો જ્યાં થયા તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તે.” આ અવસર્પિણીમાં મોટા સેળ ઉદ્ધાર થયા અને સત્તરમો ઉદ્ધાર થશે. નાના-નાના ઉદ્ધાર તો અસંખ્ય થઈ ગયા છે અને હજુ સેંકડે થશે. ઉદ્ધારનું વર્ણન ઉદ્ધાર પહેલે-ભરત મહારાજાને શ્રીષભદેવ ભગવંતને સે પુત્ર હતા, તેમાં સૌથી મોટા ભરત મહારાજા. જે દિવસે રષભદેવ ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું તે જ દિવસે ભરત મહારાજાની આયુધશાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું હતું. આથી ભરત મહારાજા વિચારમાં પડ્યા કે પહેલું પૂજન કેનું કરવું? વિચાર કરતાં લાગ્યું કે ચક્રરત્નની પૂજા આલેકની બદ્ધિ અપાવશે, જ્યારે તીર્થંકર પરમાત્માની ભક્તિ આલેક અને પરલેકની અદ્ધિ અપાવશે, માટે પહેલાં તીર્થકર ભગવાનને કેવળજ્ઞાન મહત્સવ કરો. આ પ્રમાણે નકકી કરી ભરત મહારાજાએ પ્રથમ પ્રભુના કેવળજ્ઞાનને ઉત્સવ કરી પછી ચરિત્નનું પૂજન કર્યું. ત્યારબાદ ચકરત્નની સહાયથી ભરતક્ષેત્રના છ ખંડ સાધ્યા. ભગવાન ગામોગામ વિચરી અનેક જીને ઉપકાર કરવા લાગ્યા. એક વખત શ્રી આદિનાથ ભગવંત પિતાના ગણધર આદિ પરિવાર સહિત આ ગિરિરાજ ઉપર આરોહણ કરી રાયણ વૃક્ષ નીચે સમવસર્યા. ત્યાં આસન કંપથી પ્રભુનું આગમન જાણી દેવતાઓએ ત્યાં સમવસરણ રચ્યું. સમવસરણમાં સિંહાસન ઉપર બેસી પ્રભુએ દેશના આપી. ત્યારબાદ શ્રીસિદ્ધગિરિવરનું માહાભ્ય ૧ નવ્વાણું પ્રકારી પૂજામાં ચૌદમો ઉદ્ધાર બાહડ મંત્રીએ કરાવ્યો એમ કહે છે. (૫૯) Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દઈન પ્રકાશ્યું. વિહાર કરતાં પુંડરીક સ્વામિને કહ્યું કે—અત્રે સ્થિરતા કરો. આ ગિરિરાજના પ્રતાપે તમાને અને તમારા પિરવારને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે ગિરિરાજના મહિમા વધશે. આવા પ્રભુના આદેશથી શ્રીપુ ડરીક ગણધર ભગવંત પાંચ ક્રોડ મુનિવરે સાથે ત્યાં જ રહ્યા અને અનશન કર્યું .. પાંચક્રોડ મુનિવરા સાથે શ્રીપુંડરીકસ્વામિજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, અને ચૈ. સુ. ૧૫ના મેક્ષે ગયા. ત્યારથી આ તીર્થ શ્રીપુડરીકગરિરાજ નામથી પ્રસિદ્ધ થયું. જ્યાં માત્ર એક મુનિ સિદ્ધ થાય તે પણ તીથ કહેવાય છે, તેા શ્રીશત્રુ...જય ગિરિવર ઉપર આટલા બધા મુનિવરેશ સિદ્ધ થયા તેથી તે તીર્થાંત્તમ તીર્થ કહેવાય છે. એકવાર ભરત મહારાજાએ પ્રભુ મુખથી સંઘપતિના પદનું વર્ણન સાંભળતાં, તેમને સંઘપતિ થવાની ભાવના થઈ અને પ્રભુને વિન ંતિ કરતાં પ્રભુએ વાસસ્યૂના નિક્ષેપ કર્યાં. એટલે શક્રેન્દ્ર દિવ્યમાળા મંગાવી ભરત મહારાજા અને તેમની પત્ની સુભદ્રાના કંઠમાં પહેરાવી. ભરતજીએ મેાટા સંઘ સહિત અને સુવર્ણના મંદિર સહિત શ્રીગિરિરાજની યાત્રા માટે પ્રયાણ કર્યું. ગામેગામ પડાવ કરતાં અને પ્રભુ ભક્તિ કરતાં અનુક્રમે સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા, ત્યાં સૌરાષ્ટ્રના અધિપતિ શક્તિસિંહે ભરત મહારાજાનું સન્માન કર્યું. દૂરથી ગિરિરાજના દર્શીન થતાં સંઘ સહિત ભરત મહારાજાએ ગિરિરાજની સ્તવના કરી, પછી શ્રીનાભગણધરને પુછ્યું કે, આ ગિરિરાજની કેવી રીતે પૂજા કરવી ? અને અહીં શી શી ક્રિયા કરવી ? શ્રીનાભગણધરે જણાવ્યું કે ‘જ્યારે આ ગિરિવર નજરે પડે ત્યારે પ્રથમ નમસ્કાર કરવા, જે કેાઈ ગિરિરાજના દર્શનની પ્રથમ વાત જણાવે તેને દાન આપવું, તેથી પુણ્યની વૃદ્ધિ થાય છે. દન થતાં ગિરિવરને સાનુ', મણિ રત્ન વગેરેથી વધાવવા, વાહનના ત્યાગ કરી પૃથ્વી ઉપર આળેટી પ ́ચાંગ નમસ્કાર કરી, પ્રભુના ચરણેાની જેમ ગિરિરાજની સેવા કરવી, ત્યાં સંઘના પડાવ નાંખી ઉપવાસ કરવા, સ્નાન કરી શુદ્ધ થઇ સંઘ સાથેના દેવાલયમાં સ્નાત્ર પૂજા કરવી, પછી સંઘના પડાવની બહાર પવિત્ર જગ્યા ઉપર શ્રીશત્રુંજય સન્મુખ પૂજાનેા ઉત્સવ કરવા. આ પ્રમાણે સાંભળી ભરત મહારાજાએ બધી વિધિ કરી, પછી અનુક્રમે શ્રીગિરિરાજ પાસે આવી પહેાંચ્યા. ત્યાં વાકીરત્ન પાસે સંઘના પડાવ કરાવ્યેા. (૬૦) Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર બીજે દિવસે ગણધર ભગવંત વગેરે સાથે ભરત મહારાજાએ ગિરિરાજ ઉપર આરોહણ કર્યું. સૌધર્મેન્દ્ર ત્યાં આવ્યા. બંને પરસ્પર ભેટ્યા, પછી ઈન્દ્રની સાથે ભરત મહારાજાએ રાયણ વૃક્ષની હર્ષથી પ્રદક્ષિણા કરી. ત્યાં ઇન્દ્ર હષભદેવ ભગવંતની જે પાદુકા પિતે બનાવી હતી તે બતાવી, એટલે ભરતેશ્વરે પાદુકાને નમસ્કાર કર્યો. પછી ઈદ્ર ભરત મહારાજાને કહ્યું કે, આ તીર્થ ઉપર પ્રભુની મૂતિ વિના કેઈ કદી પણ શ્રદ્ધા કરશે નહિ. પ્રભુના ચરણથી પવિત્ર થયેલે આ ગિરિ સ્વયં તીર્થરૂપ જ છે, તે પણ લકની ભાવનાની વિશેષ પ્રકારે શુદ્ધિને માટે અહીં શ્રીજિનેશ્વરદેવને એક ભવ્ય વિશાળ પ્રાસાદ થ જોઈએ, માટે ચોર્યાસી મંડ૫થી મંડિત એક મહાન જિન પ્રાસાદ કરાવે. ઈની વિનંતીથી ભરત મહારાજાએ દિવ્ય શક્તિવાળા વાર્ધકીરત્ન પાસે રોલેયવિભ્રમ નામને એક ભવ્ય પ્રાસાદ બનાવરાવ્યું. પૂર્વ દિશામાં સિંહનાદ વગેરે એકવીશ મંડપ, દક્ષિણ દિશામાં ભદ્રશાલ વગેરે એકવીશ મંડપ, પશ્ચિમ દિશામાં મેઘનાદ વગેરે એકવીશ મંડપ. અને ઉત્તર દિશામાં શ્રીવિશાળ પ્રમુખ એકવીશ મંડપો બનાવરાવ્યા. જિનમંદિરના મુખ્ય માર્ગમાં સેંકડો સૂર્યની પ્રજાની જાણે રાશિ ન હોય તેવી તેજસ્વી રત્નમય શ્રીષભદેવ ભગવાનની ચતુર્મુખ પ્રતિમા તથા બને બાજુ શ્રી પુંડરીકસ્વામિની મૂતિ તથા ભગવાનની મૂર્તિની પાસે ખગ ખેંચીને ઉભેલા નમિ-વિનમિની મૂતિ પણ સ્થાપન કરાવી. તે સિવાય શ્રીનાભિરાજા, શ્રીમરુદેવી માતા, સુનંદા, સુમંગલા, બ્રાહ્મી, સુંદરી તથા બીજા કેટલાક પૂર્વજોની રત્નમય પ્રતિમા પણ સ્થાપન કરાવી. ત્યારબાદ બીજા નવીન મંદિરે કરાવીને શ્રી અજિતનાથ ભગવાન આદિ ત્રેવીસ તીર્થ કરેના પિત પિતાના દેહ અને વર્ણ પ્રમાણે શાસનદેવતા સહિત રત્નમય બિઓ પણ પધરાવ્યાં. આ રીતે ભરત મહારાજાએ ગિરિરાજ ઉપર મંદિરનું નગર બનાવ્યું. સર્વ બિઓની પ્રતિષ્ઠાવિધિ-અંજનશલાકા શ્રીનાભગણધર પાસે કરાવી. તે વખતે વિધિમાં જોઈતી સઘળી વસ્તુઓ ઈન્દ્રમહારાજાએ હાજર કરી હતી. (પ્રભુની પ્રતિમા ભરાવ્યા બાદ અંજનશલાકા થાય ત્યારે જ પૂજનિક બને છે. વર્તમાનમાં પણ અનેક સ્થળોએ અંજનશલાકા મહોત્સવમાં આ સઘળી વિધિ કરાવવામાં આવે છે.) ગૌમુખ નામને યક્ષ અને ચકેશ્વરી નામે શાસન દેવી શ્રી શત્રુંજય તીર્થની રક્ષણ કરનારા સ્થાપ્યાં. (૬૧) Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ભરત મહારાજાએ આ અવસર્પિણીમાં શ્રીસિદ્ધગિરિજીને પહેલે ઉદ્ધાર કરાવ્યો. છેલ્લે ભરત મહારાજા આરીસાભુવનમાં કેવળજ્ઞાન પામી, દેએ આપેલે સાધુવેશ ગ્રહણ કરી પૃથ્વી-ઉપર વિચરી આયુષ્ય પૂર્ણ થયે મેક્ષમાં ગયા. ઉદ્ધાર બીજો-દંડવીય રાજાને ભરત મહારાજાના મેક્ષગમન બાદ છ કેટી પૂર્વ પસાર થયા તે વખતે તેમના વંશમાં આઠમા રાજા દંડવીર્ય નામે થયા. તે શ્રીષભદેવ પ્રભુ ઉપર દઢ ભક્તિવાળા હતા. એકવાર દંડવીર્યરાજા શ્રીસંઘસહિત શ્રીસિદ્ધગિરિજીની યાત્રા માટે પ્રયાણ કરતાં કાશ્મીર દેશ છોડીને આગળ વધતાં વચમાં બે પર્વતેએ માર્ગ રૂંધેલ જણાતાં, દંડવીર્ય રાજાએ ઉપદ્રવ કરનાર દેવતાને વશ કરી આગળ પ્રયાણ કરતાં-કરતાં ભરત મહારાજાની જેમ શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી. દંડવીર્યરાજા વગેરેએ શ્રીષભદેવ ભગવંતની પ્રતિમા, પગલાં. રાયણવૃક્ષ વગેરેની ત્રણ ત્રણ વાર પૂજા કરી, ત્યારબાદ દેવપૂજા તથા મહત્સવ વગેરે શુભ કાર્યો કર્યા. શ્રીત્રષભદેવપ્રભુના જીર્ણ થઈ ગયેલા પ્રાસાદ જોઈ દંડવીર્ય રાજાને મંદિરને ઉદ્ધાર કરવાની ભાવના થઈ. ઈન્દ્રની આજ્ઞા મેળવી શ્રી શત્રુંજય તીર્થનો બીજો ઉદ્ધાર કરાવ્યો. ત્યારબાદ એજ રીતે શ્રીગિરિનારજી, આબુજી, વૈભારગિરિ, અષ્ટાપદ અને સંકેત શિખરની યાત્રા કરી ઉદ્ધાર કરાવ્યો. અંતે તેઓ પણ આરીસા ભુવનમાં કેવળ જ્ઞાન પામી મુનિવેષ અંગીકાર કરી અર્ધપૂર્વ જેટલે દીક્ષા પર્યાય પાળી મેક્ષે ગયા. ઉદ્ધાર ત્રીજો-ઇશાન ઇન્દ્રનો શ્રીદંડવીર્ય રાજાએ બીજો ઉદ્ધાર કરાવ્યાને સો સાગરોપમ પસાર થયા બાદ, એક વાર બીજા દેવ લેકના ઈશાન ઈન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં પ્રભુ પાસે શ્રી શત્રુંજય તીર્થને મહિમા સાંભળી ક્ષણવારમાં શ્રી શત્રુંજય તીર્થ ઉપર આવ્યા. ત્યાં વંદન સ્તુતિ કરી અઠ્ઠાઈમહોત્સવ કર્યો. અર્હત્ ભગવંતેના પ્રાસાદો કાળના પ્રભાવે જીર્ણ થયેલા ઈ ઈશાનેન્દ્ર શ્રીગિરિવર ઉપર નવા પ્રસાદ બનાવી ત્રીજે ઉદ્ધાર કરાવ્યો. (૬૨) Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય મહાતીર્થાંના ઉદ્ધારા ઉદ્ધાર ચાથા-માહેન્દ્ર ઇન્દ્રના શ્રીશાનેન્દ્રના ઉદ્ધાર કર્યાં બાદ એક ક્રોડ સાગરાપમ જેટલા કાળ ગયા પછી એક વાર ઘણા દેવતાએ શ્રીસિધ્ધગિરિની ચૈત્રી પુનમની યાત્રા કરવા આવ્યા. તે વખતે હસ્તિસેન નગરમાં ક્રોડ દેવીઓના પિરવારવાળી, મહાબળવાળી મિથ્યાદષ્ટિ સુહસ્તિની નામની દેવી ઉભી હતી, તે દેવીએ તાલધ્વજ (તળાજા) વગેરે પરના ક્ષેત્રપાલાને પેાતાને વશ કરી બધું તી અવ્યવસ્થિત કરી નાંખ્યુ હતું. જ્યારે આ દેવા શ્રીશત્રુંજય તીની નજીક આવ્યા ત્યારે આ દેવીએ માયાથી ઘણા શત્રુંજયા બનાવ્યા. આ જોઇ દેવા વિચારમાં પડી ગયા અને આશ્ચય પામ્યા. બધા શત્રુ જયા ઉપર યાત્રા ભક્તિ અઠાઇ મહેાત્સવ કરીને જવાની જ્યાં ઈચ્છા કરે છે, ત્યાં બધા શત્રુજયા અદૃશ્ય થઈ ગયા. આથી દેવાને લાગ્યું કે નક્કી આપણાથી કઈ આશાતના થઈ હશે એટલે આ તીર્થાં અદૃશ્ય થઈ ગયાં. અથવા તે શું આપણે ગિરિરાજથી દૂર આવી ગયા કે તી સ્વયં સ્વર્ગ માં ચાલી ગયું. અવિધજ્ઞાનના ઉપયેગ મૂકતાં ખબર પડી. અહેા? આ દુષ્ટ દેવીએ આપણને ઠગ્યા છે, માટે તેને શિક્ષા કરવી જોઇએ. તુરતજ દેવાએ મહાધાર કોપ જ્વાળા તે દેવી ઉપર મૂકી. એટલે તેજોગ્નિથી અત્યંત ખળી, ખળતી તે દેવીએ દેવતાએની માફી માંગી અને પ્રભુના ચરણનું શરણુ સ્વીકાર્યું. આથી તેને છેડી અને કહ્યુ જો ફરી આવુ દુષ્ટ કાર્ય કરીશ તે તારૂ સ્થાન રહેશે નહિ. તેથી તે હસ્તિની દેવી ફરીથી તીની આશાતના નહિ કરવાના સોગંદ ખાઈ હસ્તિસેન પુરમાં ચાલી ગઇ. તે વખતે ચેાથા દેવલાકના માલિક માહેન્દ્ર નામના ઇંદ્રે શ્રીશત્રુંજયગિરિ ઉપરના પ્રસાદ જીણુ થયેલા જોયા. અહા ? આવા જગત હિતકારી તી ઉપર આવી જીણુતા કેમ થઇ હશે ? જરૂર તે દુષ્ટ દેવીનું જ કા લાગે છે આમ મનમાં ચિંતવન કરતાં માહેન્દ્રે વાકી દેવની પાસે નવીન પ્રાસાદો કરાવ્યા અને બીજા શિખરાના પણ ઉદ્ધાર કરી નવાં કરાવ્યાં. ઉદ્ધાર પાંચમા-બ્રહ્મેન્દ્રને માહેન્દ્ર ઇન્દ્રે ઉદ્ધાર કરાવ્યાને દશકોટી સાગરોપમ જેટલેા કાલ ગયા પછી, એક વખતે એરવત ક્ષેત્રમાં દેવે જિન જન્મેાત્સવ કરી શ્રીનીશ્વરદ્વીપની યાત્રાએ ગયા. આઠ દિવસસેાને મહાત્સવ કરી, આ ભરતક્ષેત્રમાં વિમલાચલગિરિ ઉપર શ્રીઆદિનાથ ભગવંતના દર્શને આવ્યા, આઠ દિવસ સુધી ઉત્તમ પ્રકારે ભક્તિ કરી. (૬૩) Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન તે વખતે પાંચમા દેવલોકના ઈન્દ્ર મેન્ડે પ્રભુના પ્રાસાદો જીર્ણ થયેલા જોઈ દિવ્ય શક્તિથી નવા પ્રાસાદો કરાવી પાંચમે ઉદ્ધાર કરાવ્યા. ઉદ્ધાર છઠ્ઠો-ચમરેન્દ્રનો બ્રહમેન્ટે કરેલા ઉદ્ધાર પછી લાખ કેટી સાગરોપમ એટલે કાળ વ્યતિત થયો ત્યારે અમરેન્દ્ર આદિ ભવનપતિ દેવલોકના ઈન્દ્રો નંદીશ્વરદ્વીપે ગયા હતા, ત્યાં બે વિદ્યાધર મુનિરાજે પાસે શ્રીસિદ્ધગિરિને મહિમા સાંભળતાં મુનિરાજેની સાથે શ્રીગિરિરાજની ઉપર યત્રાએ આવ્યા, ત્યાં તીર્થ ઉપર રહેલા પ્રાસાદે જીર્ણ થઈ ગયેલા જતાં નવા પ્રાસાદો બનાવરાવ્યા. પછી દેવતાઓ પિતપોતાના સ્થાને ગયા. અહીં એક વાત ખાસ સમજી લેવી રહી કે “વસ્તુને સ્વભાવ જીર્ણ થવાને છે, દેવશકિતથી બનેલી વસ્તુ કદાચ અધિક સમય ટકી શકે. તે પણ તે જીર્ણ તે થાય જ ? કારણ કે તે ઔદારિક છે. ઉદ્ધાર સાતમ-સગરચક્રવર્તીનો શ્રી અજિતનાથ ભગવાનના વખતમાં બીજા ચકવતી સગર નામે થયા સગર ચક્રવતી ભરતક્ષેત્રના છ ખંડની સાહ્યબી અખંડ રીતે ભગવતા હતા. એક વાર શ્રી અજીતનાથ ભગવાનના મુખે શ્રી શત્રુંજયગિરિરાજનું માહાસ્ય સાંભળ્યું. અને તેમના ઉપદેશથી શ્રી શત્રુંજયની યાત્રાને મોટો સંઘ કાર્યો ચક રત્નના બતાવેલા માર્ગે સંઘ આગળ ને આગળ પ્રયાણ કરે છે. સંઘ માર્ગમાં દરેક ગામમાં શ્રીજિનેશ્વર દેવની પૂજા, મુનિજન વંદના, સાધર્મિક ભક્તિ, દાન વગેરે કાર્યો કરતાં શ્રીસિદ્ધાચલજી પાસે આવી પહોંચ્યો. ચકીએ ત્યાં સારી રીતે તીર્થ દર્શન નિમેરો અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. સિદ્ધગિરિજી આવી પહોચ્યા. ત્યાં ચૌદ નદીઓમાંથી તીર્થજળ મેળવી સગર ચકવતી વગેરે શ્રીગિરિરાજ ઉપર ચઢી રાયણવૃક્ષ પાસે આવ્યા. ત્યાં ઈન્દ્ર પણ ભક્તિથી આવ્યા હતા. ચકવતી અને ઈન્દ્ર બંને પરસ્પર મળ્યા. ભરત મહારાજાની જેમ તીર્થમાં સ્નાત્ર પૂજાદિ મહોત્સવ કર્યો. ઈન્દ્ર સગર ચક્રવતીને કહ્યું કે આ શાશ્વત તીર્થમાં તમારા પૂર્વજ ભરત મહારાજાના પુણ્યને વધારનારું આ કર્તવ્ય જૂઓ. ભવિષ્યના કાળમાં મલિન હૃદયવાળા લકે મણિ, રત્ન, રૂપા અને સુવર્ણના લાભથી આ પ્રાસાદની અને પ્રતિમાની કદાચ આશાતના કરશે, માટે ઈન્દ્રની જેમ તમે પણ આ પ્રાસાદની કંઈક રક્ષા કરે.” (૬૪) Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર આ સાંભળી સગર ચક્રવતી વિચારવા લાગ્યા કે મારા પુત્ર ગંગા નદી લાવ્યા, તો હું તેમને પિતા થઈ, જે સમુદ્ર લાવું તે તેમનાથી વિશેષ થાઉં, નહી તે માનહીન થાઉં. આમ વિચાર કરી યક્ષો દ્વારા સમુદ્રને ત્યાં લાવ્યા. ત્યારે ઈન્દ્ર સગર ચક્રવતીને કહ્યું કે “હે ચકી! આ તીર્થ વિના બધી ભૂત સૃષ્ટિ નિષ્ફળ છે. અષ્ટાપદ તીર્થને માર્ગ રૂંધાઈ ગયે. હવે આ તીર્થ પ્રાણીઓને તારનાર છે, પણ જે સમુદ્રના જળથી આ તીર્થ રૂંધાશે તે આ પૃથ્વી ઉપર બીજું કઈ તીર્થ પ્રાણીઓને તારનાર મારા જેવામાં આવતું નથી. જ્યારે શ્રીતીર્થકર દેવ જૈનધર્મ અને જૈન આગમ પૃથ્વી ઉપર રહેશે નહિ ત્યારે માત્ર આ સિદ્ધગિરિ જ લેકના મરથ સફળ કરનારો થશે”. આ સાંભળી સગર ચક્રવતીએ લવણદેવને કહી સમુદ્રને અટકાવી દીધે, પછી ઈન્દ્રના કહેવાથી રત્નમણીમય પ્રભુની મૂતિઓ સુવર્ણ ગુફામાં મુકાવી દીધી અને સુવર્ણની મૂતિઓ અને સેના-રૂપાના પ્રાસાદ બનાવરાવી તીર્થને ઉદ્ધાર કર્યો. આ રીતે સગર ચક્રવતીએ સાતમો ઉદ્ધાર કરાવી, બીજા તીર્થોની યાત્રા કરી, અધ્યામાં ગયા અને દીક્ષા લઈ સઘળા કર્મો ક્ષય કરી બેત્તેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સમેતશિખર ઉપર મેક્ષે ગયા. આઠમો ઉદ્ધાર-વ્યંતરેદ્રને અભિનંદન સ્વામિજી પૃથ્વીતલને પાવન કરતા, એકવાર શ્રી શત્રુંજયગિરિવર ઉપર રાયણવૃક્ષ નીચે સમવસરી સુંદર પ્રકારે દેશના આપતા જણાવ્યું કે આ શત્રુંજય ગિરિવર, કામ, ક્રોધ, મદ, માન, લેભ, વિષયાદિ અત્યંતર શત્રુઓનો નાશ કરનાર, સર્વ પાપને દૂર કરનાર, મેક્ષનું લીલાગૃહ છે, અહીં કલ્યાણકુંભ જેવા સર્વ કલ્યાણનું કારણ અને સુવર્ણ વર્ણવાળા શ્રી આદિનાથ પ્રભુ રહેલા છે. અરિહંતો મેક્ષમાં ગયે છતે અને કેવળજ્ઞાનરૂપી પ્રકાશ નાશ પામે છતે આ તીર્થ જ સર્વ કલ્યાણ કરનારૂં થશે. જેઓ આ તીર્થમાં આવી ભક્તિથી ભગવાનનું ધ્યાન, પૂજન વગેરે કરે છે, તેઓ ચેડા જ કાળમાં મેક્ષસુખને પ્રાપ્ત કરે છે.” ઈત્યાદિ દેશના સાંભળી વ્યંતર નિકાયના ઈન્દ્રોએ શ્રીસિદ્ધગિરિજીના પ્રાસાદે જીર્ણ થયેલ જોઈ ભક્તિથી તીર્થના પ્રાસાદોને ઉદ્ધાર કરી નવા બનાવ્યા. આ આઠમ ઉદ્ધાર થયો. - ઉદ્ધાર નવમો ચંદ્રયશા રાજાને શ્રીચંદ્રપ્રભુસ્વામીના શાસનમાં શ્રી ચંદ્રશેખર મુનીના પુત્ર ચંદ્રયશા રાજા ચંદ્રપ્રભા નગરીમાં રાજ્ય કરતા હતા. એકવાર શ્રી ચંદ્રશેખર મુનિ ચંદ્રપ્રભા નગરીમાં આવ્યા. ત્યાં ચંદ્રયશા રાજા શ, ૯ Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન પરિવાર સહિત વંદન કરવા આવ્યા. ત્યાં મુનિવરના ઉપદેશથી શ્રી ચંદ્રપ્રભુસ્વામિને પ્રાસાદ બનાવ્યા. જે ચંદ્રપ્રભાસ (પ્રભાસપાટણ) તીર્થ તરીકે પ્રસિદ્ધ થયેલ છે. એકવાર ચંદ્રયશા રાજા સગરચક્રવર્તિની જેમ શ્રીસિદ્ધગિરિજીને સંઘ કાઢી તીર્થયાત્રા કરવા આવ્યા. ત્યાં તેમણે જિનપ્રાસાદે જીર્ણ થઈ ગયેલ જોતાં સર્વ પ્રાસાદને ઉદ્ધાર કરાવ્યો. તથા શ્રી પુંડરિક રૈવતગિરિ આબુ અને બાહુબલિ વગેરે શિખરને પણ ભક્તિથી ઉદ્ધાર કરાવ્યું. છેવટે દીક્ષા ગ્રહણ કરી એક લાખ પૂર્વ ચારિત્ર પર્યાય પાળી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, મેક્ષે ગયા. ઉદ્ધાર દશમે ચક્રધર રાજાને શ્રી શાંતિનાથ ભગવાન શ્રીસિદ્ધગિરિરાજ ઉપર ચાતુર્માસ નિર્ગમન કરી હસ્તિનાપુર નગરમાં પધાર્યા. ત્યાં શ્રી શાંતિનાથ ભગવાનના પુત્ર ચક્રધર રાજા, જે ત્રણ ખંડનું આધિપત્ય ભેગવતા હતા, તેમણે ભગવાનને વિનંતિ કરી કે (હે પ્રભુ! મને સંઘપતિની પદવી આપે, આ સાંભળી ભગવાને દેએ લાવેલા અક્ષત યુક્ત વાસક્ષેપ ચકધરના મસ્તક ઉપર નાંખે. ઈન્દ્રમાળા પહેરાવી, ચક્રધર રાજાએ ત્યાં મહોત્સવ કર્યો. સંઘને આમંત્રણ કરી બેલા. ઈન્દ્ર પણ આવેલા. દેવાલય સાથે મંગળ મુહૂર્ત સંઘ નીકળે. ગામેગામ શ્રીજિનપ્રતિમાને અને મુનિઓને નમતે સંઘ સૌરાષ્ટ્ર આવ્યું. ત્યાં ચક્રધર રાજાએ તીર્થ અને સંઘની પૂજા કરી. અનુક્રમે શ્રી શત્રુંજય તીર્થમાં આવી તીર્થયાત્રા કરી મેટો ઉત્સવ કર્યો અને તે વખતે ઇન્દ્ર પણ આવીને મહત્સવ કર્યો. ત્યાં એક દેવે આવી ચક્રધર રાજાને કહ્યું કે “અનંતા વધારનાર તિર્યંચના ભવનું ઉલ્લંઘન કરી જે હું દેવ થયે છું તે શ્રીજિનેશ્વરની અને આ તીર્થની સેવાનું જ ફળ છે. હે રાજન ! અહીં મરૂદેવા નામના શિખર ઉપર જગદીશ તમારા પિતા શ્રી શાંતિનાથ ભગવાનને પ્રાસાદ છે, માટે ત્યાં જઈ હર્ષથી પૂજા કરે.” દેવનું વચન સાંભળી ચક્રધર રાજાએ ત્યાં જઈ પૂજા વગેરે સઘળું ઉચિત કાર્ય કર્યું. ત્યારબાદ ઈન્ટે કહ્યું કે, હે રાજન! તમારા પૂર્વજોનું આ તીર્થ કાળગથી જીર્ણ થઈ ગયું છે, તમે શાંતિનાથ પ્રભુના પુત્ર છે તે આ તીર્થને ઉદ્ધાર કરે જોઈએ. આ સાંભળી ચકધર રાજાએ જિનપ્રસાદને દઢ કરી સંસારસ્વરૂપ જીણું કર્યું? તમે આ તીર્થના જીર્ણોદ્ધાર કરનાર થયા. એમ કહી ઈન્દ્ર પુષ્પવૃષ્ટિથી હર્ષપૂર્વક વધાવ્યા. Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર ત્યારબાદ બીજા તીર્થોની યાત્રા, ઉદ્ધાર વગેરે કરતા હસ્તિનાપુરમાં આવ્યા. શ્રી શાંતિનાથ ભગવાનનું નિર્વાણ સાંભળી ચક્રધર રાજાએ દીક્ષા ગ્રહણ કરી. દશ હજાર વર્ષ દક્ષા પર્યાય પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સસ્પેશિખર ઉપર મેક્ષે ગયા. ઉદ્ધાર અગીયારમો શ્રીરામચંદ્રજીને અધ્યા નગરીમાં દશરથરાજાના પુત્ર શ્રી રામચંદ્રજીનું ચરિત્ર પ્રસિદ્ધ છે. એટલે અહીં તે લખતા નથી. શ્રીરામચંદ્રજી વનવાસ વસી રાવણને હરાવી અધ્યામાં પુનઃ પધાર્યા, ત્યારે ભારતે મેટા મહોત્સવ પૂર્વક રામચંદ્રજી, લક્ષમણજી, સીતાજી આદિને પ્રવેશ કરાવ્યું અને રાજ્ય શ્રીરામચંદ્રજીને સેપી પિતે તેમની આજ્ઞાને અનુસરવા લાગ્યા. એકવાર શ્રીદેવભૂષણ મુનિ પાસે પિતાને પૂર્વભવ સાંભળી ભારતે દીક્ષા લીધી, પછી ગુરુમુખે શ્રી શત્રુંજય ગિરિવરને મહિમા સાંભળી એક હજાર મુનિને સાથે શ્રીસિદ્ધાચલ તીર્થે આવી શ્રીષભદેવ ભગવંતની યાત્રા કરી ત્યાં અનશન કર્યું અને સર્વ કર્મ અપાવી કેવળજ્ઞાન મેળવી હજાર મુનિવર સાથે મોક્ષે ગયા. શ્રીરામચંદ્રજી અને શ્રીલક્ષમણજી શ્રીસિદ્ધાચલજી ઉપર આવી યાત્રા કરી મંદિરે જીર્ણ થઈ ગયેલાં જોતાં સર્વ મંદિરને નવાં બનાવરાવી, શ્રી સિદ્ધાચલજી તીર્થને ઉદ્ધાર કરી મહાતીર્થના મહિમાને સિદ્ધ કર્યો. ઉદ્ધાર બારમે પાંડવોનો પાંડુરાજાની પત્ની કુંતીએ અનુક્રમે યુધિષ્ઠિર, ભીમસેન, અને અને આ ત્રણ પુત્રોને જન્મ આપ્યું હતું. અને માદ્રીએ નકુલ અને સહદેવને જન્મ આપ્યું હતું. આ પાંચે પાંડવ તરીકે પ્રસિદ્ધ થયા છે. તેમણે શ્રીસિદ્ધાચલજીને બારમે ઉદ્ધાર કરાવ્યું. અંતે શ્રીધર્મ છેષ મુનિના ઉપદેશથી પાંચે પાંડે, કુંતી અને દ્રૌપદીએ દીક્ષા લીધી અને પાંચ પાંડેએ એ અભિગ્રહ કર્યો કે, “શ્રીનેમિનાથ ભગવાનને વંદન કર્યા બાદ પારણું કરીશુ. વિહાર કરતા કરતા પાંડે જ્યારે હસ્તિકલ્પ નગરમાં આવ્યા, ત્યારે શ્રીનેમિનાથ ભગવંતનું નિર્વાણ સાંભળ્યું એટલે શ્રીસિદ્ધગિરિજી ઉપર આવી અનશન કર્યું. અને અંતકૃત કેવળી (કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તુરત નિર્વાણ પામ્યા) થઈ મોક્ષે ગયા. (૬૭) Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પાંચમા આરામાં થયેલાં ચાર ઉદ્ધાર ઉદ્ધાર તેર જાવડશાને (વિ. સં. ૧૦૦ મતાંતરે વિક્રમ સં. ૧૦૮) કાંપિલ્યપુર નગરમાં ભાવડશા નામના શેઠ રહેતા હતા. તેમને ભાવલા નામે પત્ની હતી. કર્મવેગે બધું ધન ચાલ્યું ગયું. છતાં ધર્મશ્રદ્ધામાં જરા પણ ઓછાસ તેમણે આવવા ન દીધી અને ધર્મ આરાધનાની ભાવના વધતી રાખી. એક વખતે બે મુનિવરો આહાર પાણી અર્થે આવ્યા હતા. ત્યારે ભાવલાએ મુનિવરને પુછ્યું કે, ભગવન્! અમારે ફરીથી ધનની પ્રાપ્તિ થશે, કે નહિ ? થશે તે શી રીતે અને કયારથી થવા માંડશે? મુનિવરે પિતાના જ્ઞાનથી ભવિષ્યમાં લાભ જાણીને કહ્યું કે “આજે એક ઉત્તમ લક્ષણવંતી ઘેડી વેચાવા આવશે. તે ઘડીને તમે ખરીદી લેજે, તેના વેગે પુનઃ ધનપ્રાપ્તિ થશે.” ભાવલાએ પિતાના પતિને એ વાત કરી. ભાવડે ઘડી ખરીદી લીધી. ઘરમાં એકાદ પુણ્યવાન માણસ કે પશુ આવે તે તેના પુણ્યથી આખા કુટુંબનું ભાગ્ય પલટાઈ જાય છે, જ્યારે કઈ દુર્ભાગી બાળકને જન્મ કે પશુ આદિને જન્મ થાય તે તેના યોગે આખા કુટુંબમાં વિપત્તિને કઈ પાર રહેતું નથી. લક્ષણવંતી ઘેડીને વેગે ભાવડશાની સ્થિતિ સુધરવા લાગી. ઘડીએ એક લક્ષણવંતા કિશોરને જન્મ આપ્યું. આ કિશેર સર્વે લક્ષણથી યુક્ત હતું, તેથી તેની ખ્યાતિ ચારે બાજુ રેલાઈ ગઈ તપન રાજાના જાણવામાં આવતાં તે અશ્વ કિશોરના ત્રણ લાખ રૂપિયા ભાવડને આપી કિશેર ખરીદી લીધે. ત્રણ લાખ રૂપિયા મળવાથી ભાવડશાએ સારી સારી અનેક ઘડીઓ ખરીદી. તે ઘડીએથી અનેક ઉત્તમ પ્રકારના એક સરખા રંગ અને ઉંમરના કેટલાક ઘડાએ લઈ જઈને વિક્રમ રાજાને ભેટ આપ્યા. ઉત્તમ પકારના એક સરખા દેખાવડા અશ્વ રને જોઈને વિક્રમ રાજા ખૂબ ખુશ ખુશ થઈ ગયા. અને ભાવડને મધુમતિ (મહુવા) સહિત બાર ગામને માલિક બનાવ્યું. જ્યારે (૬૮) Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર ભાગ્ય જેર કરે છે ત્યારે અણચિંતવ્યું આવી મળે છે. અને ભાગ્ય પરવારે છે ત્યારે ચારે બાજુએથી આપત્તિઓને વરસાદ વરસે છે. ભાવડશા બાર ગામના અધિપતિ બન્યા. ભાવલાએ એક પુત્રરત્નને જન્મ આપ્યું. આથી ભાવડશા એક પુત્રરત્નના પિતા બન્યા. તેનું નામ જાવડશા રાખવામાં આવ્યું. ભાવડશાનું આયુષ્ય પૂર્ણ થતાં બધી સંપત્તિના માલિક જાવડશા બન્યા. આ વખતે વિષમકાળના પ્રભાવે શ્રી શત્રુંજય મહાતીર્થને અધિષ્ઠાયક કપર્દિપક્ષ મિથ્યાત્વી થઈ ગયું હતું. તેથી ઘણી હિંસા કરવા લાગ્યો, અને આખા ગિરિરાજ ઉપર માંસના લેચા, રૂધિરના ખાબોચિયાં, હાંડકાના ઢગલા, જ્યાં ત્યાં એકઠા થવા લાગ્યા. તેથી તીર્થની ખૂબ આશાતના થવા લાગી. ગિરિરાજની ફરતા પચાસ જનની અંદર જે કઈ આવે તે મૃત્યુના મુખમાં હોમાઈ જતા, આથી યાત્રાળુઓ આવતા બંધ થઈ ગયા હતા. આવી પરિસ્થિતિમાં કઈ પ્રભાવક આચાર્ય આ યક્ષને દૂર કરે અને નવા યક્ષનું સ્થાપન કરે તે જ યાત્રા સંભવિત બને. એક બાજુ કાદિ યક્ષને ઉપદ્રવ સતાવતા હતા. ત્યાં બીજી બાજુ ઑછ–મેગલે સૌરાષ્ટ્ર ઉપર ચઢી આવ્યા. ધન, માલ, મિલ્કત લુંટી લેતા, માણસને નાશ કરતા અને માણસને ઉઠાવી જતા. મોગલ સૈન્ય મહુવા નગરમાં પ્રવેશ્ય. બીજા ઘણાં કુટુંબને કેદ કરી ઉઠાવ્યાં તેમાં જાવડશાનું કુટુંબ પણ સપડાઈ ગયું. બધાને મેગલે પિતાના દેશમાં લઈ ગયા. અનાર્ય દેશમાં રહેવા છતાં જાવડશા ધર્મનું ચુસ્તપણે પાલન કરતા હતા. વળી જાવડશા બુદ્ધિશાળી અને હોશિયાર હોવાથી વિવિધ પ્રકારની વાતો વગેરેથી સ્વેચ્છને પણ ખુશ કરી દીધા. આથી બાદશાહે જાવડશાને સ્વતંત્ર રીતે રહેવાની અને વેપાર કરવાની રજા આપી. હવે જાવડશા સ્વત્રંત રીતે વેપાર કરવા લાગ્યા, તેમાં ઘણા ધનની પ્રાપ્તિ થઈ બાદશાહની રજા મેળવી તેણે એ નગરમાં એક શ્રીજિનેશ્વર ભગવંતનું દહેરાસર બંધાવ્યું. બહારના જે કંઈ સાધર્મિક આવે તેને સર્વે પ્રકારની સહાય આપતા હતા. આથી ત્યાં ઘણા જૈને એકઠા થયા. સૌ સારી રીતે ધર્મ આરાધના કરવા લાગ્યા. એક વખતે એક મુનિવર વિહાર કરતા ત્યાં પધાર્યા. જાવડશાએ સારું સ્વાગત કર્યું. જાવડશા હંમેશાં વ્યાખ્યાન શ્રવણ કરવા જાય છે. એક દિવસે વ્યાખ્યાનમાં શ્રીસિદ્ધાચલજીના મહિમાને પ્રસંગ ચાલતું હતું, તેમાં વર્તમાનમાં થઈ રહેલી આશાતના વિગેરેની વાત કરી (૬૯) Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન અને કહ્યું કે “પાંચમા આરામાં જાવડશા શ્રીસિદ્ધાચલજીને ઉધાર કરાવશે.” પિતાનું નામ સાંભળી જાવડશાએ બે હાથ જોડીને મુનિવરને પુછ્યું કે “હે ભગવન ! આપે જે કહ્યું કે શ્રી સિદ્ધાચલજીને ઉદ્ધાર જાવડશા કરાવશે તે તે હું કે બીજે કઈ જાવડશા? મુનિવરે પિતાના જ્ઞાનબળથી જાણીને કહ્યું કે જ્યારે સિદ્ધિગિરિજીના અધિષ્ઠાયકે હિંસા કરનારા થશે. પચાસ જન સુધીમાં બધું ઉજજડ કરી નાંખશે. પચાસ જનની અંદર જે કઈ જશે તેને મિથ્યાષ્ટિ થયેલ પદિયક્ષ મારી નાંખશે. ભગવાનની મૂર્તિ અપૂજ રહેવા લાગશે. તેવા કટોકટીના સમયે તે પોતે જ અવસાણી કાલમાં શ્રીસિદ્ધાચલજીને તેરમે અને પાંચમા આરામાં પહેલો ઉદ્ધાર કરાવીશ. હાલમાં એ કટોકટીને સમય આવી લાગે છે, માટે ઉદ્ધાર કરાવવા માટે ઉદ્યમ કર.” જાવડશાએ કહ્યું કે ભગવદ્ ! આ કપરું કાર્ય મારાથી શી રીતે થઈ શકે ? મુનિવરે કહ્યું કે, “જાવડ! તું પુણ્યશાળી છે, તું શ્રીચકેશ્વરી દેવીની આરાધના કર, તે બધે માર્ગ બતાવશે, જેથી તારું કાર્ય સિદ્ધ થશે.” જાવડશા ઘરે જઈ ઉપવાસ કરવાપૂર્વક શ્રીચક્રેશ્વરીદેવીના ધ્યાનમાં સ્થિર બની ગયા. એક મહિનાના ઉપવાસ થયા, ત્યારે દેવી પ્રત્યક્ષ થયા અને કહ્યું કે, “તારા મનોરથ શ્રીસિદ્ધાચલજી તીર્થને ઉદ્ધાર કરવાનું છે તે હું જાણું છું. તક્ષશિલા નગરીમાં જગન્સલ્લા રાજાની ધર્મચકની સભાના આગલા ભાગના ભેંયરામાં શ્રી આદિનાથ ભગવંતનું મનેહર બિંબ છે, તે લાવીને અજયને ઉદ્ધાર કરાવી તે મૂતિને સ્થાપન કરજે. જગન્મલ્લ તને પ્રતિમાજી લેવાની રજા આપશે” આ સાંભળી જાવડશા ખુશી થયા. દેવીને પ્રણામ કર્યા. એકત્રીસમે દિવસે જાવડશાએ પારણું કર્યું. શુભ દિવસે જાવડશા તક્ષશિલા નગરીમાં ગયા અને જગન્મલ્લ રાજાની સભામાં જઈ તેમની આગળ મહાકિંમતી સુંદર ભેટણાં મૂક્યાં. વિવિધ પ્રકારનાં કિંમતી અને નયન, મને હર ભટણ જોઈ રાજા ખુશી થઈ ગયા અને જાવડશાને કહ્યું કે, “તારે જે કોઈ પ્રયોજન હોય તે કહે, બીજા કોઈથી ન સાધી શકાય તેવું હશે, તે હું જાતે તે કામ કરવા તૈયાર છું.” જાવડશાએ કહ્યું, “રાજન ! મારે બીજું કંઈ કામ નથી, આપના ભેંયરામાં અમારા ભગવાનની મૂર્તિ છે, તેની માટે જરૂર છે તે તે આપ.” રાજાએ કહ્યું કે, “અમારા કઈ ભેંયરામાં અમે તે કઈ મૂર્તિ જોઈ નથી, છતાં તું કહે, (૭૦) Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર તે મૂતિ કયાં છે? જ્યાં હોય ત્યાંથી ખુશીથી એ મૂર્તિ તું લઈ જા.” જાવડશાએ કહ્યું: “આપની જે ધર્મચક્રની સભા છે તેના આગળના ભાગમાં ભંયરામાં મૂર્તિ છે. આપ આજ્ઞા આપે એટલે તે ભેંયરામાંથી મૂતિ કઢાવું.' રાજાએ આજ્ઞા આપી એટલે જાવડશા માણસો દ્વારા ભૂમિ પેદાવીને ભેંયરામાં ગયા. તે મુગુટ, કુંડલ, બાજુબંધ વગેરેથી શોભતા અને તાજું જ પૂજન કરેલું હોય તેવી શ્રી આદીશ્વર ભગવંતની મૂર્તિ બિરાજમાન હતી. વાંચકોને આશ્ચર્ય થશે કે બંધ ભંયરામાં આવી પૂજા વગેરે કોણે કરી હશે? આ મૂર્તિનું પૂજન હંમેશાં ચકેશ્વરીદેવી ભાવ-ભક્તિપૂર્વક કરે છે, અને નિત્ય અવનવી અંગરચના વગેરે કરી રત્નાલંકારે ચઢાવી પોતાની ભક્તિ પ્રદર્શિત કરે છે, એટલે હંમેશાં દેદીપ્યમાન મૂર્તિ છે. સુલતાન વગેરે આવ્યા, સુંદર મૂતિ જોઈને આશ્ચર્ય પામ્યા અને ભાવથી તેમનાં મસ્તક નમી પડ્યાં. જગન્મલ્લ સુલતાન હોવા છતાં મૂર્તિના દર્શન કરી આનંદ પામ્યો અને બે કે ખરેખર ! સાક્ષાત્ જગત્કર્તા જ નીકળ્યા છે? જાવડ! તું ખરેખર પુણ્યશાળી છે, દેવતાઓ પણ તારા ઉપર પ્રસન્ન છે. આ મૂર્તિને તારે જ્યાં લઈ જવી હોય ત્યાં ખુશીથી લઈ જા, અને તારા મરથ પૂર્ણ કર ! સુલતાને રેશમી વસ્ત્ર, અલંકાર વગેરે આપીને જાવડશાનું સન્માન કર્યું. મહાવિકટ માર્ગને પણ દેવીની સહાયથી પસાર કરી મૂર્તિ સહિત જાવડશા મહુવા પહોંચ્યા. ઘણા વર્ષ પહેલાં જાવડશાએ ચીન વગેરે મલેચ્છ દેશોમાં વિવિધ પ્રકારનો માલ વગેરે ભરીને ઘણું વહાણે મેકલ્યા હતા, તે વહાણના કેઈ સમાચાર નહતા. પુણ્યગે જાવડશાનું મહુવામાં ભગવાન સાથે આગમન થયું અને સાથે સાથે મેકલેલાં વહાણને બધે માલ વેચાઈ ગયેલ, તેનું સેનું વગેરે ખરીદીને વહાણમાં ભરીને વહાણે પાછા આવી પહોંચ્યા હતા. આ સમાચાર મળતાં જાવડશાને ખૂબ આનંદ થયો. હવે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયના ઉદ્ધારમાં કઈ કમીના નહિ રહે. પુણ્ય બળવાન હોય તેથી જંગમ યુગપ્રધાન શ્રીવાસ્વામિજી પણ વિચરતા વિચરતા મહુવા પધાર્યા. જાવડશાએ સુંદર સામૈયાપૂર્વક પ્રવેશ કરાવ્યો. (૭૧) Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન એક દિવસે જાવડશાએ શ્રીવાસ્વામિજીને વિનતિ કરી કે, હે ભગવાન ! આપ સહાયક થાવ તા શ્રીશત્રુંજયતીના ઉદ્ધાર નિવિને કરાવી શકું.’ એ વખતે એક યક્ષ શ્રીવાસ્વામિજીને વંદન કરવા આવ્યા હતા. તેના પૂર્વ વૃત્તાંત આ પ્રમાણે છે. વમાન કપર્દિ યક્ષની ઉત્પત્તિ મહુવા નગરીમાં દિ` નામના એક વણકર હતા, તેને આડી અને કુહાડી નામની એ સ્ત્રીએ હતી. વણકર અપેય પાનમાં અને અભક્ષ્ય ભેાજનમાં આસકત રહેતા હતા, આથી એક દિવસે બન્ને સ્ત્રીઓએ વણકરને શિક્ષા કરી કપર્દિ રાષમાં આવી ગયા, અને નગરીની બહાર ચાલ્યા ગયા. ત્યાં એક મુનિ જોવામાં આવ્યાં તે વજસેન મુનિએ કેમળ વચનથી તેને આશ્વાસન આપ્યું. કદિ વણકર બે હાથ જોડીને માથું નમાવીને ઉભા રહ્યો. મુનિવરે પેાતાના જ્ઞાનથી કપર્દિને સુલભબધી જાણ્યા અને ઘેાડા કલાકનું આયુષ્ય બાકી રહેલુ જાણી, ધર્માંના ઉપદેશ આપ્યા. કપત્તિ એ કહ્યું, કે મને ચેાગ્ય પ્રતિજ્ઞા કરાવા’. ગુરુમહારાજે ગંઠસીનુ' પચ્ચકખાણ કરાવ્યું. (ગઠસીનુ પચ્ચક્ખાણ એટલે કપડાના છેડે ગાંઠ વાળી રાખવી, જ્યારે પાણી પીવું હાય, ખાવું હાય કે માંમાં કઇ નાંખવું હોય ત્યારે નવકાર ગણીને અથવા “નમેદ મિરવંતાન' એટલી ગાંઠ છેડીને પછી જ માંમાં કોઈપણ વસ્તુ નાંખી શકાય. ખાધા પછી માં ચામુ` કરી પછી ગાંઠ વાળી દેવાની. જ્યાં સુધી ગાંઠ વાળેલી હોય ત્યાં સુધી ચારે આહારના ત્યાગના પચ્ચક્ખાણુને લાભ મળે.) તે દિવસે સ`ના ગરલ (ઝેર) યુકત ભાજન કપર્દિ ના ખાવામાં આવ્યું અને મૃત્યુ પામ્યા, અને વ્યંતર નિકાયમાં દેવ તરીકે ઉત્ત્ત થયેા. પઢિ` મરણ પામ્યાના સમાચાર સ્ત્રીએએ જાણ્યા અને રાજા પાસે જઇને ફિરયાદ કરી ‘કે” આ સાધુડાએ અમારા ધણીને કઇ ખવવાડીને મારી નાંખ્યા’ આથી રાજાએ શ્રી વજસેન મુનિને ચાકીમાં બેસાડ્યા. આ બાજુ વ્યંતર થયેલા કૅપદ્મિ એ જ્ઞાનથી જોયું, તે પોતાના ઉપકારી ગુરુને સંકટમાં સપડાયેલા જોયા, એટલે તુરત જ તે શહેરના જેટલી માટી શિલા વિધ્રુવી અને રાજા વગેરે લોકોને કહ્યું, કે આ ગુરુ મહાઉપકારી છે’તમે સર્વે તેમની પાસે જાએ, પગમાં પડીને માફી માગેા, નહિતર આ શિલાથી મનુષ્યા સહિત આખી નગરીના ચૂરેચૂરા કરી નાખીશ.’ (૭૨) Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય મહાતીર્થના ઉદ્ધારા રાજા વગેરે ભય પામ્યા, ગુરુમહારાજ પાસે જઇ પગમાં પડયા અને માફી માંગી, બહુમાન પૂર્વક ઉપાશ્રયે મેાકલ્યા. નવા કપર્દિ યક્ષે ગુરુને નમસ્કાર કરીને કહ્યું કે હે પ્રભો ! પૂર્વભવમાં મેં ઘણાં પાપે કર્યાં છે, તે તે પાપાથી મચવાના ઉપાય ખતાવા’. ગુરુમહારાજે કહ્યું શ્રીસિદ્ધાચલજી મહાતીર્થના સહાયક બન. કપર્દિ યક્ષે તે વચન સ્વીકાર્યું, અને કોઇ કાર્ય હોય તે જણાવવા વિનંતિ કરી. શ્રીવાસ્વામિજીએ કહ્યું કે શ્રીશત્રુંજયના ઉદ્ધાર કરવા માટે જાવડશાને સહાય કરજે. કપર્દિ યક્ષે તે સ્વીકાયું.. શ્રીવસ્વામિજીના સાન્નિધ્યમાં જાવડશાએ શ્રીસિદ્ધાચળજીના સંઘ કાઢયા. પાલીતાણા આવતાં રસ્તામાં જુના કપર્દિ યક્ષે ઘણા ઉપદ્રવા કર્યાં પણ શ્રીવાસ્વામિજીએ તે બધા ઉપદ્રવે દૂર કર્યાં. અને સુખપૂર્ણાંક પાલીતાણા આવી પહાચ્યા. તક્ષશિલાથી લાવેલી પ્રતિમાજી પણ સાથે હતી, તે ગિરિરાજ ઉપર ચઢાવવાના હતા. તે પ્રતિમાજી દિવસે જેટલી ઉપર ચઢાવી હેાય તેટલી ખીજે દિવસે સવારે જુએ તે નીચે હાય. આમ દરરાજ બનવા લાગ્યું. આમ એકવીશ દિવસ સુધી મિથ્યાત્વી કપર્દિ યક્ષે તે અત્ બિમ્બને પ`તથી નીચે ઉતાર્યુ અને જાવડશાએ તે એકવીશ વખત ઉપર ચઢાવ્યું. યક્ષે કહ્યું કે જુના કપર્દિ યક્ષ આ પ્રમાણે કરે છે. માટે હવે તમે અને તમારી પત્ની ગાડાના પૈડાં પાછળ સુઈ જજો અને આખા સંઘ કાઉસ્સગ કરો. જેથી યક્ષનુ જોર ચાલી શકશે નહિ. યક્ષના કહેવા મુજબ કરવામાં આવ્યું. જાવડશાના શીલના પ્રભાવે યક્ષ ઉપદ્રવ કરી શક્યા નહિ. બીજે દિવસે સવારે શ્રી વજ્રસ્વામિજીએ મ ંત્રેલા અક્ષતા નાંખી સ દુષ્ટ દેવતાજીઆને સ્થંભિત કરી દ્વીધા. પ્રતિમાજી નિવિને ઉપર પહેાંચી ગઈ. આખા ગિરિરાજ જે હાડકા વગેરેથી અપવિત્ર થઈ ગયા હતા, તે બધી અશુચી દૂર કરાવીને આખા ગિરિરાજ શ્રીશત્રુંજય નદીના જળ અને દૂધ વગેરેથી ધાવરાવી પવિત્ર બનાવ્યેા. મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યેા અને ઘેાડા ટાઈમમાં બધા મંદિરના છાંદ્ધાર તૈયાર થઇ ગયા. ભગવાન શ્રીઆદિનાથની લેમ્પમય જીની મૂર્તિને ઉઠાવવામાં આવી ત્યારે જીના કદિ યક્ષે તેમાં પ્રવેશ કર્યાં અને મહાભય'કર અવાજ કર્યાં. આથી આખા ગિરિરાજ કપી ઉચા અને શ. ૧૦ (૭૩) Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન કહેવાય છે કે તેથી ગિરિરાજના ઉત્તર દક્ષિણ બે ભાગ થઈ ગયા. શ્રી વજસ્વામિજી, જાવડશા અને તેમનાં પત્ની આ ત્રણ સિવાય સઘળાં મૂછવશ થઈ ગયાં. પરંતુ શ્રીવ જસ્વામિજીએ બધાને સચેતન કર્યા અને ચંભિત થયેલા દેને વજસ્વામિજીએ છુટા કર્યા. નવા કપદિયક્ષે બધા ક્ષુદ્ર દેવને ભગાડી મૂકયા. ત્યાર પછી મોટો પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો. અને સારા મુહૂતે નવા શ્રીઆદીશ્વર ભગવંતની પ્રતિષ્ઠા કરવામાં આવી. જાવડશા અને તેમનાં સુપત્ની ધ્વજા ચઢાવતાં ખૂબ હર્ષમાં આવી ગયા. અને અતિવર્ષના ગે હદય બંધ પડી જવાથી (નીચે પડી જવાથી) મૃત્યુ પામ્યાં અને ચેથા દેવલેકમાં દેવ થયાં. જાવડશાને પુત્ર ઝજનાગ વિલાપ કરવા લાગ્યું. ત્યારે વજસ્વામિજી અને ચશ્વરીદેવીએ તેમને શાંત્વન આપ્યું અને કહ્યું કે આમાં શેક કે? તમારા માતા-પિતા તે ઉત્તમ કાર્ય કરી ગયા છે. અને મૃત્યુ પામી ચેથા દેવલેકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા છે. વ્યંતરદેવેએ બંનેના મૃતદેહને ક્ષીરસમુદ્રમાં પધરાવ્યાં. જાવડશા તક્ષશિલાથી શ્રી આદીશ્વર ભગંવતની પ્રતિમાજી શ્રીસિદ્ધિગિરિજી લાવ્યા, તેમાં નવલાખ સેના મહોરોને વ્યય કર્યો હતો અને પ્રતિષ્ઠા મહોત્સવમાં દશલાખ સેના મહેર વાપરી હતી. જીર્ણોદ્ધારમાં તે કેટલે ખર્ચ કર્યો હશે તે વાંચકે આ ઉપરથી સ્વયં સમજી લે. ધન્ય હો પાંચમા આરામાં પ્રથમ ઉદ્ધાર કરાવનાર જાવડશા મહાપુરુષને! કે જેમણે લક્ષ્મીની મૂછ ઉતારી તીર્થોદ્ધારના ઉત્તમ કાર્યમાં લક્ષ્મીને સદ્વ્યય કર્યો. (૨) ઉદ્ધાર ચૌદમે બાહડ મંત્રીને વિ.સ. ૧૨૧૩ એકવાર કુમારપાળ મહારાજાએ સેરઠ દેશના રાજા સમરને જીતવા ઉદયન મંત્રીને મોકલ્યા હતા. તે વખતે શત્રુંજય તીર્થની યાત્રા કરવા ગયા, ત્યાં શ્રીષભદેવ ભગવંતની દ્રવ્યપૂજા કરીને ભાવપૂજા (ચૈત્યવંદન) કરી રહ્યા છે, ત્યાં એક ઉંદર સળગતી દીવાની વાટ કાષ્ઠના મંદિરમાં લઈ જતા જોઈ ઉંદર પાસેથી તે વાટ મૂકાવી. ઉદયન મંત્રીને વિચાર આવ્યું કે કાષ્ટના મંદિરને કઈ વખત આવી રીતે નાશ થઈ જવાનો સંભવ છે, રાજ્યના પાપ વ્યાપારથી મેળવેલી મારી લક્ષ્મી શા કામની? યુદ્ધમાંથી પાછા ફરી આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવીશ, માટે મારી લક્ષ્મીથી જ્યાં સુધી જીર્ણોધ્ધાર ન કરાવું ત્યાં સુધી મારે “નિત્ય એકાસણાં કરવાં, પૃથ્વી ઉપર શયન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું અને તાંબુલને ત્યાગ કરવો. આ પ્રમાણેના અભિગ્રહ ભગવંતની આગળ કર્યા. (૭૪) Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય મહાતીના ઉદ્ધારા યાત્રા કરી નીચે ઉતરી આગળ પ્રયાણ કર્યુ. સમરસેન રાજા સાથે યુદ્ધ કરતાં શત્રુના ખાણેાથી તેનુ શરીર જર્જરીત થઇ ગયું, તેા પણ ઉડ્ડયન મંત્રીએ સમરરાજા ઉપર માણેાના પ્રહાર કરી તેને મારી નાંખ્યા અને જીત મેળવી, દેશ કબજે કર્યાં. મામાં ઉડ્ડયન મંત્રીને શત્રુનાં માણેાના પ્રહારની વેદનાથી આંખે અંધારા આવવા લાગ્યાં. તેથી છાવણીમાં મુકામ કર્યાં, ઉપચારો કરવા છતાં સારૂ ન થયું ત્યારે ઉદ્યન મંત્રીએ પરિવારને જણાવ્યું કે મારા મૃત્યુ સમયે ચાર વસ્તુઓ પૂર્ણ કરવાની કબૂલાત આપે! તે મને સàાષ થાય. ૧. નાના પુત્ર અંખડને સેનાપતિ બનાવવા, ૨. શ્રીશત્રુ જય ગિરિવર ઉપર પાષાણના પ્રાસાદ બનાવવેા. ૩. ગિરિનારજી ઉપર પત્થરનાં પગથિયાં, ૪. મને નિર્યામણા કરાવનાર ગુરુ મળે.' 6 આ સાંભળી સામંત આદિએ કહ્યું કે પહેલા ત્રણ કાર્યાં તે તમારા મોટા પુત્ર બાહુડ પૂર્ણ કરશે. તમે અમે સાક્ષીભૂત છીએ અને તમેને નિર્યામા કરાવનાર સાધુ મહારાજને હમણાં જ શેાધી લાવીએ છીએ.’ બાહુડે પિતાજીની ઈચ્છા પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા કરી. પછી ત્યાં આસપાસમાં કઇ મુનિરાજ નહિ ાવાથી, એક વંઠે પુરૂષને સાધુના વેષ પહેરાવી ઉડ્ડયન મંત્રી પાસે લઇ જઇ નિર્યામણા કરાવી. મંત્રી સમગ્ર પ્રાણીઓને ખમાવી, સ્વગે ગયા. પછી વંઠે વિચાયું કે, જગત જેને સલામેા ભરે છે એવા મંત્રીએ ભિખારી એવા મને જે વંદન કર્યું, તે ખરેખર આ વેષને જ પ્રભાવ છે, માટે આ વેષ મને શરણભૂત હા.' પછી તે વંઠ સાધુએ સુગુરુ પાસે જઈ વિધિપૂર્વક દીક્ષા લઇ નળ રીતે સંયમનુ પાલન કર્યું, પછી ગિરનારજી ઉપર જઈ બે મહીનાનું અનશન કરી સ્વગે` ગયા. બાહુડે કુમારપાળ રાજાની આજ્ઞા મેળવી, ગિરનારજી ઉપર ત્રેસઠ લાખ દ્રવ્ય ખરચી નવાં પગથિયાં કરાવ્યાં, પછી પરદેશનાં કારીગરાને ખેલાવી શ્રીશત્રુ ંજય ઉપર બધાં મંદિરે પાષાણનાં બનાવવાની શરૂઆત કરી. શ્રીસિદ્ધિગિરિની છાયા (તલાટી) પાસે ઉતારા કરી અહાડ મંત્રી વગેરે બેઠા છે, આજુમાજુ ખબર પડતાં પણ દરેક સ્થળેાથી અનેક પુણ્યશાળીએ ઉદ્ધાર કુંડમાં નાણાં આપવા વિનવે છે. મંત્રીશ્વર લેવા ના કહે છે. એટલે આગ્રહ ભરી વિનંતિ કરતાં દાક્ષિણ્યતાથી સ્વીકારે છે. (૭૫) Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન શ્રીસંઘના દર્શનાર્થે તથા પૈસા આપી લાભ લેનારની ભીડ એટલી જામી છે કે વિશાળ એવા સંધપતિના તંબુમાં કયાંએ માર્ગ દેખાતો ન હતો. તે વખતે એક ભીમ નામને વાણીયે, જે માત્ર છ દ્રમની મુડીનું ઘી લઈને ત્યાં આવ્યા હતે, તે ઘી બાહડના સૈન્યમાં વેચતાં તેને મૂલ છ દ્રમ ઉપરાંત તેને એક દ્રમ અને એક રૂપીયાને નફે થયે, પછી એક રૂપીયાના પુષ્પો લઈ પ્રભુની પુજા કરી અને તે ભીમે શ્રાવક તંબુના બારણા સુધી તે આબે, પણ જાડા અને જરા મલીન કપડાં હોવાથી છડીદાર અંદર પ્રવેશ કરવા દેતું નથી, જેથી ઉચે નીચે થઈ રહેલ છે. જેની દ્રષ્ટિ ચારે બાજુ ફરે છે. એવા બાહડ મંત્રીની દ્રષ્ટિ બારણા તરફ ગઈ. જોતાં જાણ્યું કે આને અંદર આવવું છે. પરંતુ દ્વારપાળના રેકવાથી આવી શકતો નથી. દ્વારપાળને હુકમ કર્યો કે તેને અંદર પ્રવેશ કરવા દો. જેથી તે ભીમા કુંડળીઆને અંદર દાખલ થવા દીધે. સભામાં આવે તે પોતાની સ્થિતિને અનુસાર તેમજ બીજા સ્થળે માર્ગ નહિ દેખવાથી એક બાજુ પ્રથમ આવેલાઓના જોડા પાસે બેઠે. આ વખતે ઉદાર દિલના મંત્રીશ્વરે પિતાની પાસે ગાદી ઉપર બેસવા કહ્યું પણ મનમાં સંકોચાતો જોઈ તેને હાથ પકડી મંત્રીશ્વરે જાતે જાડાં અને મલીન કપડાંવાળા ભીમા કુંડલીયાને પિતાની પાસે મખબલના તકીયાઓ ગઠવેલી રેશમી ગાદી ઉપર બેસાડે. સભામાં બેઠલે ભીમે કુંડલીયે ત્યાં આવેલા સ્વામીભાઈઓમાંના કોઈ પાંચ તે કઈ દશ તે કઈ પચ્ચીશ પચાસ હજાર ભરાવતા જોઈ અનુમોદના કરતે વિચારે છે કે ધન્ય છે, આ મહાનુભાવો કે મહાન તીર્થના ઉદ્ધારમાં ધનને વ્યય કરી, અસાર એવી લક્ષ્મીવડે સાર એવા લાભને ઉપાર્જન કરે છે. સાચી ભાવનાવાળા એલી કેરી અનુમોદના કરી બેસી રહેતા નથી. પણ શક્તિ અનુસારે અમલમાં મુકી સાર્થક કરી બતાવે છે. તે પ્રમાણે આ ભીમ, શ્રાવક્ષણ આપવાની ભાવનાથી ખીસ્સામાં હાથ નાખે છે, અને કાઢે છે. વળી વિચારે છે કે આ લાખો અને હજારોની રકમ આગળ મારા આ પૈસા શા હિસાબમાં? આ ભાવનાથી તરબતર બનેલા તે ભીમા શ્રાવકને મંત્રીશ્વર પૂછે છે કે “કેમ મહાનુભાવ? તમારે કાંઈ આપવા ભાવના છે? મંત્રીશ્વરના આ પ્રશ્નથી ઉડે નિઃશ્વાસ નાખી વિચાર સાગરમાં ડુબકી મારતાં તે ભીમા શ્રાવકને ફરીથી મંત્રીરાજ કહેવા લાગ્યા, (આમાં વિચારમાં પડવા જેવું કશું નથી, જેની જેટલી શકિત અને ભાવના હોય તે પ્રમાણે પણ આપી શકે છે., વાત્સલ્ય ભાવનાના આ વચનથી ઉત્સાહિત બનેલા ભીમા શ્રાવકે ખિસ્સામાં જેટલું હતું તેટલું બહાર કાઢીને કહે છે કે “આજે (૭૬) Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંત્રુજય મહાતીના ઉદ્ઘારા કલિયુગમાં કલ્પતરૂ સમાન શ્રીસિદ્ધાચલ તીર્થની યાત્રા કરી એક રૂપીયાના કુલ વડે દાદાશ્રીઋષભદેવ ભગવાનની પૂજા કરી, તલાટીમાં આવતા પુણ્યાદયથી શ્રીસંઘનાં દર્શન થયા અને મારી પાસે મુડી મિલ્કત આ ગજવામાંથી નીકળી તે સાત દ્રુમ છે, જેથી મારી આ નજીવી રકમ સ્વીકારી ટીપમાં લખવા કૃપા કરી આ સેવકને કૃતાર્થ કરશે’. ભીમા શ્રાવકની આ ઉમદા ઉદારતાથી અતિ ખુશ થયેલા મંત્રીરાજે તે વખતનું ચાલતુ નાણું સ્વીકારી લઈ, તે વહીમાં સૌથી મથાળે (પહેલ') નામ તેનું ચડાવ્યુ. આ ખનાવથી માટી રકમા ભરનાર શ્રીમંતા તા વિચારમાં પડી ગયાં કે આ શુ? પણ મંત્રીશ્વરને કહી કાણુ શકે? જેથી એક બીજાના મુખ સામું જુએ છે. વિચક્ષણ મંત્રી તુરત જ કળી જઈ કહી દે છે કે, આ અલ્પ રકમ આપનારના પ્રથમ નામથી તમારાં મનદુઃખાય છે, પરંતુ મહાનુભાવા! ન્યાય બુદ્ધિથી વિચાર કરાય તે પણુ સમજી શકાય છે કે—હું અને તમે ક્રોડા, લાખા કે હજારા આપીએ તેાયે ઘરમાં ઘણુ' રાખીને તે પ્રમાણે આપીએ છીએ. જ્યારે આ ભાગ્યશાળીએ તે ઘરનું સસ્વ આપી ‘દરિદ્ર અવસ્થામાં દાન' એ પ્રથમ કલ્પવૃક્ષ હાવાનુ દૃષ્ટાંત પુરૂ પાડ્યું છે, તે તેનું નામ પહેલું રહે એ વ્યાજખી છે, એમ તમારે પણ સમજવુ જોઇએ. હવે પ્રથમ નામવાળાને પહેરામણી કરાવવાના ક્રમ પ્રમાણે મંત્રીશ્વરે ઉમદા પેાષાક તથા અલંકાર (ભંડારી પાસેથી મ’ગાવી) સ્વીકારવા આગ્રહભરી ભક્તિ દર્શાવી, ત્યારે નિ:સ્પૃહ એવા તે ભીમે કુ'ડલીએ સારૂં' એમ ન કહેતાં કહે છે કે અલ્પ પૈસા આપવાવાળા એવા હું ઉમદા પાષાક વગેરેના અધિકારી ન હેા” મંત્રીશ્વરના અત્યાગ્રહ છતાં નિઃસ્પૃહ ભીમા કુંડલીઆએ તે કશુ ન લીધું, તે ન જ લીધું. પછી સંઘને તથા સંઘપતિને નમસ્કાર કરી તે ભીમે શ્રાવક પેાતાના ઘેર ગયેા. ઉગ્રભાવનું તાત્કાલિક ફળ આ બાજુ ભીમા શ્રાવકના ઘરમાં તેની સ્ત્રી પ્રભાતે પ્રભાતીયાં અને સાંજે સાંજી (કડવા કઠોર શબ્દ) સંભળાવી કલેશ કરવાના સ્વભાવાળી એવી પ્રતિકૂલ હતી, તે પણ આજે ભીમા કુંડલીયાની ઉગ્ર ભાવનાથી કરેલા ધર્મના પ્રભાવ વડે એકાએક સાનુકૂલ મની, સ્વામી આવતા દેખી ઉઠી ઉભી થઈ, બહુમાનપુર્ણાંક મધુર વાણીથી આદર-સત્કાર કરી સુખ શાંતિના સમાચાર પૂછી, ગરમ પાણીવડે પગ પ્રક્ષાલી આસને બેસાડી, પડોશમાંથી ભેાજનની સામગ્રી (ઉધારે) લાવી મિષ્ટ ભેાજન બનાવી સ્નેહપૂર્વક પતિને જમાડયા. (૭૭) Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દન સરલ હ્રદયના ભીમા શ્રાવકે સંઘપતિની સભામાં બનેલી હકીકત નિખાલસ પણે પત્નીને કહી, તે સાંભળી પરિવર્તિત સ્વભાવવાળી ગૃહીણી આનંદ પૂર્વક અનુમેદન કરે છે. આવા પ્રકારના વનથી ભીમા શ્રાવક તેા આશ્ચર્ય મુગ્ધ બની જઈ વારંવાર સુકૃતની અનુમાદના કરે છે. હવે તે આંગણામાં બાંધેલી ગાયે ખીલેા ઉખેડી નાંખવાથી ખીલા મજબૂત બેસાડવા માટે જમીનને જરા ઊંડી ખાદે છે, એટલામાં ૧૦,૦૦૦ દશ હજાર સેાના મહેારથી ભરેલા ચરૂ નીકળે છે. તે સેાનામહારા લઈ સ્ત્રીની અનુમતિ મેળવી, સીધે। સંઘપતિના તંબુમાં ગયા. અને તે સઘળી મિલ્કત ઉદ્ધાર ક્રૂડમાં લેવાની મંત્રીશ્વરને આજીજી કરે છે. ત્યારે મંત્રીશ્વર કહે છે કે, હવે ઉદ્ધાર કુંડનુ કાર્ય સમાપ્ત થયું હેાવાથી જરૂર નથી, તેમજ આ લક્ષ્મી તમારા પુણ્યપ્રભાવથી મળેલી છે. તે તેના ભાગવટા તમે જ કરી. મંત્રીએ સુ॰ણુ લેવા ના પાડી, ભીમેા આગ્રહ કરીને જાય છે, ત્યાં રાતપડી રાત્રે કપર્દિ યક્ષે સ્વપ્નમાં ભીમાને કહ્યું કે હે ભીમા! એક રૂપીયાના પુષ્પ લઇ શ્રીઆદીશ્વર ભગવંતની તે પૂજા કરી, તેથી પ્રસન્ન થઇ મેં તને સુર્વાણુના ચરૂ આપ્યા છે, માટે તું ઈચ્છા મુજબ તેના ભાગવટો કર. સવારે ભીમાએ મંત્રીને વાત કરી, પ્રભુની સુવર્ણ રત્ના, તથા પુષ્પાથી પૂજા કરી, પેાતાના ઘેર આવ્યેા અને પુણ્ય કાર્યમાં પ્રવૃત્ત થયા. એ વરસે જ્યારે ણેાદ્ધાર થઈ જવાના સમાચાર મંત્રીને મળ્યા ત્યારે ખબર લાવનારને મંત્રીએ વધામણીમાં ખત્રીશ સેાનાની જીભેા આપી. થેાડીવાર પછી બીજા માણસે આવી પ્રસાદમાં કોઇ કારણથી ચીરાડ પડી ગયાના સમાચાર આપ્યા, ત્યારે મંત્રીએ તેને ચાસઠ જીભે આપી. પાસે બેઠેલા માણસેાએ કારણ પુછ્યું, ત્યારે મંત્રીએ કહ્યું કે (મારા જીવતા પ્રાસાદ ફાટ્યા તે ઠીક થયું, કેમકે હું તે ફરીથી ખીજીવાર કરાવીશ. મારા મરણુ પછી આ દેરાસર તૂટી પડ્યુ હાત તે તેને કોણ કરાવત ? મારા જીવતાં તે પણ ફાટી ગયું તેથી હું તે ફરીથી ખંધાવીશ”. તુરત જ મંત્રીએ શિલ્પીઓને પ્રાસાદ ફાટીગયાનું કારણ પુછ્યું. શિલ્પીએએ કહ્યું કે ભમતીવાળા પ્રાસાદમાં પવન પેશવાથી અને નીકળવાની જગ્યા નહિ મળવાથી પવનના જોરથી પ્રાસાદ ફાટી ગયા, જો ભમતી વિનાના પ્રાસાદ કરવામાં આવે તે કરાવનારને સંતાન થાય નહિ, એવા શિલ્પશાસ્ત્રના ઉલ્લેખ છે.’ આ સાંભળી મંત્રીએ કહ્યું કે કોની સંતતિ કાયમ રહી છે? માટે મારે વાસ્તવિક ધર્મ સંતતિ જ હા. પછી અને ભીંતેાની વચમાં મજબુત શીલાએ મુકાવીને પ્રાસાદ પૂર્ણ (૭૮) Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર કરાવ્યા, ફરીથી જીર્ણોદ્ધારમાં મંત્રીએ બે કરોડ સતાણું લાખ દ્રવ્ય ખર્ચી. ત્રણ વર્ષે કામ પૂર્ણ થયું હતું. શ્રી હેમચંદ્રાચાર્યને બોલાવી મોટા ઉત્સવ પૂર્વક વિ. સં. ૧૨૧૩માં પ્રતિષ્ઠા કરાવી. પાંચમા આરાને આ બીજો ઉદ્ધાર થયા ઉદ્ધાર પંદરમો (ત્રીજે) સમરાશાને સં. ૧૩૭૧ પાટણ શહેરમાં ઓશવાલ જ્ઞાતિના દેશળશા નામના શ્રેષ્ઠિ વસતા હતા. તેમને ભૂલી નામની સ્ત્રી હતી, તેમને સહજા, સાહણ અને સમરસિંહ અને બીજા બે એમ પાંચ પુત્રે હતા. સહજપાલ દેવગિરિમાં વેપાર વગેરે કરતા હતા. સાહણ ખંભાતમાં રહેતા હતા અને સમરસિંહ પાટણમાં પિતાની સાથે રહી વેપાર આદિ કરતા હતા. પાંચે ભાઈઓમાં સમરસિંહ હોંશિયાર અને બુદ્ધિશાળી હતા. તેથી તે પાટણના સુબા અલપખાન તથા દિલ્હીના બાદશાહ અલ્લાઉદીનના પ્રીતિપાત્ર હતા. ચૌદમો ઉદ્ધાર બાહડ મંત્રીએ કરાવ્યા બાદ, વિ. સં. ૧૬૯માં મ્લેચ્છ લેકેએ શત્રુંજયતીર્થને ધ્વંશ કર્યો, જાવડશાએ પ્રતિષ્ઠિત કરેલ શ્રી આદીશ્વર ભગવંતની મૂતિ તથા બીજી સેંકડો મૂતિઓને નાશ કરી નાંખ્યા. આ સમાચારથી ભારત ભરના જૈનસંઘને ભારે આઘાત લાગ્યા, કેટલાક રૂદન કરવા લાગ્યા, કેટલાકે ખાવાપીવાનું છોડી દીધું, કેટલાક મૂચ્છથી બેભાન બની ગયા. પાટણમાં પણ આ સમાચારથી દેશલશા મૂચ્છવશ બની ગયા. શીતે પચારથી મૂચ્છ દૂર કરવામાં આવી. દેશલને ખૂબ આઘાત થયે પૌષધ શાળામાં શ્રીસિદ્ધસેનસૂરિજી મહારાજની પાસે ગયા, અને પિતાને થયેલ દુઃખનું નિવેદન કર્યું. આચાર્ય ભગવંતે આશ્વાસન આપી શાંત ક્યાં અને કહ્યું કે, સંસારને વિશે કોઈ પદાર્થ સ્થિર નથી જ. તે મનુષ્ય ધન્ય પાત્ર છે કે તીર્થને નાશ ન થાય તે માટે તીર્થને ઉદ્ધાર કરાવીને તીર્થને ટકાવી રાખે છે. આ પ્રમાણે કહીને શ્રી શત્રુંજય મહાતીર્થમાં થયેલા ઉદ્ધાર કેણે જેણે ક્યારે ક્યારે કરાવ્યા તેનું સુંદર વર્ણન કર્યું. શ્રીસિદ્ધાસેનસૂરિજી મહારાજને ઉપદેશ સાંભળી દેશળ કહ્યું કે હમણાં મારી પાસે ભૂજાબળ, ધનબળ, મિત્રબળ, રાજબળ વગેરે છે, તેમાં આપશ્રીનું કૃપાબળ મને સહાયક્ત થાય તે આ તીર્થને ઉદ્ધાર હું કરાવું. (૯) Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંત્રુજ્ય ગિરિરાજ દર્શન આચાર્ય મહારાજે કહ્યું કે ધર્મકાર્યમાં ગુરુની કૃપા સર્વદા રહેલી હોય છે, માટે તમે આ તીર્થને ઉદ્ધાર શીધ્ર કરાવે. દેશલશા આનંદ પામ્યા, ઘરે જઈને બુદ્ધિ શાળી, ભાગ્યશાળી અને હોંશિયાર પુત્ર સમરને બેલાવી બધી વાત કરી. સમરસિંહે પિતાને આદેશ માથે ચઢાવ્યા, પછી ગુરુ મહારાજ પાસે જઈને અભિગ્રહ લીધે કે જ્યાં સુધી તીર્થને ઉદ્ધાર પૂર્ણ ન થાય ત્યાં સુધી, ૧ બ્રહ્મચર્યનું પાલન કરવું, ૨ નિત્ય એકાસણું (એકવાર જમવું) કરવાં, ૩ રેજ પાંચ વિગઈ ત્યાગ કરે, ૪ ભૂમિ ઉપર સંથારે કરવો. (પલંગ આદિ ઉપર સુવું નહિ, અને ૫. ખડી, તેલ અને પાણી એમ ત્રણથી ભેગું સ્નાન કરવું નહિ પછી શુભ દિવસે સારૂં ભેટશું લઈને સમરસિંહ પાટણના સુબા અલપખાન પાસે ગયા અને તેમની આગળ ભેટશું મૂક્યું. અલપખાન સમરસિંહને ભેટ્ય અને આનંદ પામે. અલપખાને કહ્યું કે, “સમર! મારા પુત્ર કરતાં પણ તારા ઉપર મને અધિક સ્નેહ છે, માટે તારે જે કોઈ કાર્ય કે જે કોઈ ઈચ્છા હોય તે કહે, તેમાં કોઈ વિચાર કરીશ નહિ, કઠીન કાર્યું હશે તે પણ ચિંતા કરીશ નહી’. સમરશા મનમાં આનંદ પામ્યા અને સુબાને કહ્યું કે અમારા મહાતીર્થ શ્રીસિદ્ધાચલઇને તમારા બાદશાહના સૈન્ય નાશ કરી નાખે છે. આ તીર્થની હયાતી હોય તે સમગ્ર જૈને વગેરે ત્યાંની યાત્રા કરે છે, અને પિતાની લક્ષ્મીને શુભ કાર્યોમાં સદુઉપયોગ કરે છે. દીન દુખીયા, ગરીબ ગરબા વગેરે દાન આપી સહાયક થાય છે અને તેમને સંતોષ પમાડે છે. તમે આજ્ઞા આપો તો તે તીર્થને ઉદ્ધાર કરાવવાની મારી ઈચ્છા છે અલપખાને કહ્યું કે હું તારા ઉપર પસન્ન છું. તારી ઈચ્છામાં આવે તે પ્રમાણે કર. દિલ્હીના બાદશાહને તું કઈ ભય રાખીશ નહિ. ઉદ્ધાર કરાવવામાં કઈ વિઘ્ન કરે નહિ એટલા માટે અલપખાને આજ્ઞાપત્ર લખાવીને સમરશાને સુપ્રત કર્યું. ઉપરાંત પાઘડી, ખેશ અને પાનનું બીડું આપી સમરશાનું બહુમાન કર્યું. પુણ્યાગે કપરૂં ગણાતું કાર્ય પણ આમ સરળતાથી પતી ગયું, નહિતર દિલ્હીના બાદશાહની આજ્ઞાથી સૈન્ય મંદિર અને મૂતિઓ તેડી નાંખી હતી, અને પિતે બાદશાહની Tre નીચે હતું. બાદશાહને ખબર પડતાં શું કરે તે કલ્પી શકાય નહિ, છતાં પણ આપત્તિ (૮૦) Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર આવે તે સહન કરી લેવી પણ જેને પુત્રથી અધિક માન્યું તેનું કાર્ય અવશ્ય થવું જોઈએ એવી સુબાની મનોવૃત્તિ થઈ. સમરાશાને ઘણો આનંદ થયો. ગુરુમહારાજ પાસે જઈને આજ્ઞાપત્ર મળ્યાની વાત કરી. આચાર્ય મહારાજે કહ્યું કે “દેના દ્વેષી એવા અલપખાને તીર્થના ઉદ્ધાર માટે રજા આપી, તેથી ખરેખર તારું ભાગ્ય ચઢીયાતું છે. સમરાશાએ મૂલનાયકની પ્રતિમાજી નવી ભરાવવા અંગે પૂછ્યું કે “ભગવાન ! ઘણાં વર્ષો પહેલાં મંત્રી વસ્તુપાલે મમ્માણી ખાણમાંથી આરસની શિલા મંગાવીને સિદ્ધાચલજીની ઉપર રાખેલી સાંભળવામાં આવે છે અને તે શિલા આજ સુધી ભયરામાં અક્ષત છે, તે તે શિલામાંથી નવી પ્રતિમાજી ભરાવું તે કેમ? સંઘ ભેગો કરવામાં આવ્યું. સંઘે કહ્યું કે, આ ભયંકર કલિકાળ છે, મંત્રીએ ઘણું દ્રવ્ય ખચી શિલા લાવીને સંઘને સમર્પણ કરેલી છે. અત્યારે તે શિલા બહાર કાઢવાને સમય નથી, માટે બીજી શિલા મંગાવીને તેની નવી પ્રતિમાજી ભરાવરાવે. મૂર્તિ માટે શિલા મેળવવા માટે સમરાશા ત્રિસંગમપુર ગયા. ત્યાં આરપાણની ખાણને માલિક મહિપાલ રાણે શિવભક્ત હતું, પણ જૈનધર્મને વિષે શ્રદ્ધાવાળે હતે, જીવદયાનું પાલન કરતા હતા તથા માંસાહારને ત્યાગી હતો. સમરાશાએ કિંમતી ભેટશું અને વિનંતિપત્ર રાણની આગળ મૂ. મહિપાલ રાણાએ વિનંતિપત્ર વાંચે અને ખુશ થયે. ભેણું પાછું આપ્યું અને કહ્યું કે જે ખાણમાંથી જે શિલા પસંદ પડે તે કઢાવીલે, તેને કર પણ છેડી દઉં છું. અને હવેથી જે કોઈને મૂર્તિ માટે શિલા જોઈતી હશે તેને પણ કર લઈશ નહિ મોટી શિલા કાઢવા માટે સમરાશાહે કારીગરોને બોલાવ્યા અને શિલા કાઢવા માટે જે મૂલ્ય માંગ્યું તેનાથી અધિક મૂલ્ય આપવાનું નકકી કર્યું. અને પાતાક મંત્રીને દેખરેખ માટે મૂકી સમરાશા પાટણ આવી ગયા. ખાણમાંથી શિલા કાઢવાનું કામ ધમધોકાર ચાલ્યું. થોડા દિવસમાં એક શિલા બહાર કાઢવામાં આવી, સાફ કરીને જોઈ તે તે શિલા તડપડેલી હતી. શ, ૧૧ (૮૧) Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુ...જય ગિરિરાજ દઈન સમાચાર સમરાશાને મેાકલવામાં આવ્યા. સમરાશાએ કહેવરાવ્યુ કે ‘બીજી શિલા કઢાવરાવા’ બીજી શિલા કાઢવામાં આવી, તે પણ દોષવાળી નીકળી. સમરાશાને ખખર મળ્યા, એટલે તે ત્રિસંગમપુરમાં આવ્યા. સમરાશાહે અઠ્ઠમના તપકરી શાસનદેવનું આરાધન કર્યું", શાસનદેવે પ્રગટ થઈને કહ્યું કે, શિલા કાઢતા પહેલાં જે વિધિ કરવી જોઈએ તે કરી નથી, તેથી શિલા દોષવાળી નીકળી છે, હવે બધી વિધિ કરી, ખાણની અમૂક જગ્યામાંથી શિલા કઢાવે.’ પૂજન વિગેરે વિધિ કરાવી શિલા કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું. સમરશા પાટણ આવી ગયા. ત્રીજી વખતે જે શિલા નીકળી તે નિળ, સ્ફટિક જેવી સુંદર અને દેાષ વિનાની હતી. . નિર્મળ શિલા નિકળ્યાની ખબર લાવનારને સમરાશાહે સેનાના દાંત સેાનાની જીભ અને રેશમી એ વસ્ત્રો આપ્યાં. કારીગરોને પણ મજુરી ઉપરાંત સેાનાના કંકણ અને વસ્ત્ર આપી સૌને ખુશ કર્યાં. સ્ફટિક સમાન શિલા નીકળી જાણી મહિપાલ રાણાએ પણ ત્યાં આવી તે શિલાની ચંદન– પુષ્પાદિકથી પૂજન કર્યું. આજુબાજુના ગામોના લેાકેા પણ ત્યાં આવી શિલાનું પૂજન કરવા લાગ્યા. પર્યંત ઉપર ખાણમાંથી શિલા બહાર કઢાવ્યા બાદ, પર્વત ઉપરથી શિલા નીચે ઉતારવામાં આવી અને આરાસણ લાવ્યા. ત્યાં મહેાત્સવ કરવામાં આવ્યેા, આજુબાજુના ગામામાં જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ લેાકા આવવા લાગ્યા. શિલાનું ચંદન વગેરેથી પૂજન કરવા લાગ્યા. શિલા એક તીથ જેવી બની ગઈ. મજબૂત ગાડામાં શિલા ચઢાવીને વીસ જોડી બળવાન બળદો ગાડામાં જોડી કુમારસેના સુધી ગાડુ આવ્યા બાદ ગાડું અટકી પડ્યું. પાતાક મંત્રીએ પાટણ સમાચાર મેાકલ્યા, એટલે સમરાશાહે વીસ જોડી સારારૂપુષ્ટ અને બળવાન બળદો તથા મજબૂત ગાડુ' મેાકલાવ્યું. શિલા ગાડામાં ચઢાવવા ગયા ત્યાં ગાડું તૂટી ગયું, એમ સમરશાહે મોકલેલાં ત્રણ ત્રણ ગાંડા ભાંગી ગયાં. (૮૨) Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર સમરાશા આ સાંભળી ચિંતામાં પડ્યા, કે મજબૂત ગાડાના ચૂરા થઈ ગયા, તે હવે શિલા છેક પાલીતણું સુધી કેવી રીતે લઈ જવાશે? રાત્રે શાસનદેવે સમરશાહને કહ્યું કે “સમર! તું ચિંતા કરીશ નહિ, ઝંઝા ગામમાં એક દેવી છે, તેની યાત્રા માટે એક ગાડું બનાવવામાં આવેલું છે, તે દેવથી અધિષ્ઠીત છે. અને ઘણું મજબુત છે, એટલું જ નહિ પણ તેમાં પચાસ માણસ બેસે તે પણ ગાડાને બે કેસને અંતરે જડેલા માત્ર બે બળદથી ગાડું ચાલવા લાગે છે. આ ગાડું દેવી પોતે પિતાના પૂજારીને આદેશ કરીને અહીં તારી પાસે મોકલાવશે, તે ગાડા દ્વારા શિલાને સિદ્ધાચલજી સુખપૂર્વક લઈ જવાશે.” સમરાશા સવારે ઝંઝા ગામે જવા વિચાર કરે છે, ત્યાં દેવીને પૂજારી આવી પહોંચે અને કહ્યું, કે દેવીએ મને આદેશ કર્યો છે કે–તું પાટણ સમરાશાની પાસે જઈને કહે કે “મારા ગાડાથી શિલાને લઈ જવાશે.” રસ્તાના ખાડા ટેકરા વાળી જમીન સરખી કરવા માટે ૧૦૦ માણસ સાથે દૈવીએ ગાડું અને વીસ જેડી બળદો મોકલ્યા. તે ગાડા દ્વારા શિલા ગામેગામ પૂજન અને મહોત્સવ કરાતી પાલીતાણા આવી પહોંચી. પાલીતાણાના સંઘે પણ ધામધૂમ પૂર્વક શિલાને નગરપ્રવેશ કરાવ્યું. સમરાશાહે માણસ આદિને વસ્ત્ર, ધન, અલંકાર, વગેરે આપીને સૌને ખુશી કર્યા. સિદ્ધાચલજી ઉપર શિલા ચઢાવવાનું જણાવ્યું અને શિલ્પશાસ્ત્રમાં કુશળ સોળ કારીગરોને સિદ્ધાચલજી મેકલ્યા. તથા જુનાગઢમાં બિરાજમાન શ્રીબાલચંદ્ર મુનિને પ્રતિમાજી ઘડાય તેની દેખરેખ રાખવા માટે વિનંતિ કરીને સિદ્ધગિરિજીએ બોલાવ્યા. શિલાને વધારાને કેટલેક ભાગ કાઢી નાંખીને શિલા કંઈક હળવી બનાવીને ૮૪ માણસેએ છ દિવસમાં શિલા ઉપર ચઢાવી, માણસને ધન વગેરે આપી સંતુષ્ટ કર્યા. હાલમાં તો શ્રીસિદ્ધગિરિજી ઉપર ચઢવા માટે સુંદર સરસ પગથિયાં બનાવવામાં આવેલાં છે, જ્યારે તે વખતે તે ચઢવા માટે પથ્થરના ટુકડાઓ ઉંચાનીચા ગોઠવેલા હતા એટલે કેઈપણ વસ્તુ ઉપર લઈ જવાનું કામ તે વખતે ઘણું કઠીન હતું. વર્તમાનમાં દરવાજા વગેરેના કામ માટે પત્થરો વગેરે મજુરો કેવી રીતે ઉપર લઈ જાય છે અને કેટલી મહેનત પડે છે તે જુઓ તે ખ્યાલમાં આવે કે પૂર્વકાલમાં ગિરિરાજના કઠણ માર્ગે મંદિરે વગેરે કેટલા પરિશ્રમે અને કેટલા દ્રવ્યના વ્યયે બંધાયાં હશે? માલ–સામાન કેટલી મુશ્કેલીઓ ઉપર ચઢાવ્યો હશે? (૮૩) Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દઈન મુખ્ય મદિરના તારણુ દ્વાર આગળ શ્રીમાલચંદ્ર મુનિની દેખરેખ નીચે ઉત્તમ કારીગરો મૂર્તિને ઘડવા લાગ્યા. ઘેાડા ટાઈમમાં સુંદર મૂર્તિ તૈયાર થઈ ગઈ એટલે મૂર્તિ અંદરના ભાગમાં મુખ્ય સ્થાને લાવવામાં આવી. એક બાજુ મૂર્તિ ઘડાતી હતી. અને બીજી બાજુ મદિરાના જીર્ણોદ્ધારનું કામ ચાલતુ હતું. તથા નવા દેશ બનતાં હતાં. મુખ્ય મંદિરની આજુબાજુમાં શ્રીઅષ્ટાપદજીનું મંદિર, વીસવિહરમાન મંદિર તથા બીજા કેટલાંય મંદિર માત્ર બે વરસમાં તૈયાર થઈ ગયાં. સમરાશાને ખબર માકલવામાં આવ્યા કે, ‘જીર્ણોદ્ધાર પુરા થઈ ગયા છે.’ સમરાશાને આ ખબર મળતાં પેાતાના પિતા દેશળશા સાથે ગુરુમહારાજ શ્રીસિસૈનસૂરિજી મહારાજ પાસે ગયા અને વિનંતિ કરી કે ‘શ્રીસિદ્ધાચલજીના છાઁદ્વાર પૂર્ણ થઈ ગયા છે. હવે પ્રતિષ્ઠાના દિવસ નક્કી કરી આપે। અને આપ સંઘમાં પધારી અંજન શલાખા તથા પ્રતિષ્ઠા કરાવા.’ સારા સારા જ્યેાતિવિંદા ખેલાવીને આચાર્ય ભગવંતે પ્રતિષ્ઠા માટે વિક્રમ સંવત ૧૩૭૧ મહા સુદ-૧૪ સામવાર પુષ્પ નક્ષત્રના દિવસ અને સંઘના પ્રયાણ માટે પેાષ સુદ–૮ને દિવસ નક્કી કરી આપ્યા. સ્થાનિક સંધ એકઠા કરી સંઘ કાઢવાની રજા લઈ, ગામેગામ-શહેર શહેરમાં સઘેાને તથા આચાર્યાદિ મુનિવરોને સંઘમાં પધારવા માટેના આમંત્રણ મોકલવામાં આવ્યાં. પ્રયાણના દિવસ નજીક આવતાં પહેલાં સૌ આવી પહેાંચ્યા. પોષ સુદ–૮ના દિવસે શ્રીસંઘે પાટણથી પ્રયાણ કર્યુ ત્યારે સંઘમાં સૌથી અગ્રેસરે પૂ. આચાર્ય શ્રીસિદ્ધસેનસૂરીશ્વરજી મહારાજ હતા બીજા ગચ્છાના પણ આચાર્ય મ. હતા. જેવાકે બૃહત્તપાગચ્છના શ્રીરત્નાકરસૂરિજી, દેવસુરગચ્છના શ્રીપદ્માચાર્યજી ખરતરગચ્છના શ્રીસુમતિચદ્રાચાર્ય જી, ભાવડાગચ્છના શ્રીવીરસૂરિજી, સ્થારાપદ્ર ગચ્છના શ્રીસ દેવસૂરિજી, બ્રહ્માણુગચ્છના શ્રીજગતસૂરિજી, નિવૃત્તિગચ્છના શ્રીઆમ્રદેવસૂરિજી, નાણુકગચ્છના શ્રીસિદ્ધસેનાચા, બૃહદ્દગચ્છના શ્રીધર્માંધાષસૂરિજી, નાગેન્દ્રગચ્છના શ્રીપ્રભાનંદસૂરીશ્વરજી તથા શ્રીવિનયાચા જી. આ ઉપરાંત ખીજા ભિન્ન ભિન્નગચ્છના આચાર્યાં, પદસ્થ મુનિએ, સામાન્ય મુનિવરા વગેરે પધાર્યા હતા. તથા વિશાળ સાધ્વીવર્ગ અને નાંમાક્તિ સંઘપતિએ, શ્રાવકો, શ્રાવિકાએ સંઘમાં જોડાયા હતા. સંઘની રક્ષા માટે અલપખાને જમાદારા સિપાઇઓ વગેરેની સગવડો આપી હતી. તથા પેાતે પાછળથી સંઘમાં ભેગા થયા હતા. (૮૪) Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર | દિલહીના બાદશાહ તરફથી અલપખાનને ઘણી મુશ્કેલીઓ આવી હતી. પણ એક વચનને ખાતર બહાદુરીથી બધી મુશ્કેલીઓ અલપખાને દુર કરી હતી અને જીર્ણોદ્ધારના કાર્યમાં કાંઈ આંચ ન આવે તે માટે બહેરખાનની સરદારી નીચે ચૂનદા સૈનિકે મેકલ્યા હતા. જ્યાં જ્યાં સંઘના મુકામ થતા ત્યાં ત્યાં સૌને જમવાની છુટ હતી, તે માટે અન્નસત્ર રાખવામાં આવ્યાં હતાં અને ઉદ્ઘેષણ કરવામાં આવતી કે જે કઈ ભૂખ્યા હોય તે અહીં આવીને ભજન કરી જાવ. દરેક ગામમાં દીન–અથાથ અને જીર્ણોદ્ધાર વગેરે જેમાં જેમાં જરૂર હોય તેમાં ઉદારતાથી દાન આપતા હતા. ગામે ગામ સંઘને સુંદર સત્કાર થતું હતું, પાટણથી નીકળી શેરીસા અમદાવાદ સરખેજ ધોળકા વગેરે સ્થળોએ મુકામે કરી સંઘ પીપરાળી ગામે આવ્યો. ત્યાંથી શ્રીગિરિરાજના દર્શન થતાં, ત્યાં ગીરિરાજને સોના-રૂપા મોતીડેથી વધાવ્યા અને મહોત્સવ કર્યો. અનુક્રમે સંઘ પાલીતણા આવી પહોંચ્યા. તે સમયે મોટાભાઈ સહજપાલ દેવરિરિથી અને સાહણસિંહ ખંભાતથી સંઘ લઈને આવી પહોંચ્યા હતા, સમરાશા બંને ભાઈઓને ભેટ્યા. આનંદ આનંદ થઈ ગયા. પાલીતણામાં સંઘને સામૈયાસહ નગર પ્રવેશ કરાવ્યો. લલિતા સરોવરના વિશાળ કાંઠા ઉપર પડાવ નાખવામાં આવ્યું. બીજે દિવસે પ્રભાતે પાલીતાણામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના અને તળાવના કાંઠા ઉપર રહેલ શ્રી મહાવીર ભગવંતના જિનાલયે દર્શન કરી તલાટીએ આવ્યા. ત્યાં શ્રીને મનાથ ભગવંતનું પૂજન કરી, તલાટીએ દર્શનાદિ કરી બધે સંઘ ગિરિરાજ ઉપર ચઢ્ય. મુખ્ય આચાર્ય શ્રી સિદ્ધસેનસૂરિજી મહારાજે અંજન શલાકા પ્રતિષ્ઠા આદિ અંગેની બધી સામગ્રી મંગાવી રાખી હતી. બધી વિધિઓ કરવા પૂર્વક શ્રી આદીશ્વર ભગવંત આદિ નૂતન પ્રતિમાજીએની અંજનક્રિયા કરવામાં આવી અને સંવત ૧૩૭૧ ના મહા સુદ ૧૪ને સેમવારે પુષ્ય નક્ષત્રમાં મીન લગ્ન શુભ મુહુર્ત ધામધૂમ પૂર્વક અચલ પ્રતિષ્ઠા કરવામાં આવી. મૂળનાયકની પ્રતિમાજીની પૂજ્ય આચાર્ય ભગવંતે પ્રતિષ્ઠા કરી, મૂળનાયકના ધજાદંડની પ્રતિષ્ઠા આચાર્યદેવની આજ્ઞાથી વાચનાચાર્ય શ્રીનાગેન્દ્ર કરી અને બીજી પ્રતિમાજીઓ વગેરેની બીજા આચાર્યો આદિએ પ્રતિષ્ઠા કરી. સમરાશાહે પિતાના પિતા, ભાઈઓ વગેરે સાથે મૂળનાયક ભગવંતની ભાવપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરી. નૃત્યગીતગાન વગેરેથી ભાવપૂજા કરી. દશ દિવસને પ્રતિષ્ઠા મહોત્સવ સુંદર રીતે ઉજવાય. સુબાઅલપખાનની સહાયથી જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાનું કાર્ય સુંદર રીતે નિર્વિદને સમાપ્ત થયું. (૮૫) Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન શ્રીજીનેશ્વર ભગવંતનું ગુણગાન કરનારા ભાટ લોકો વગેરેને સાનું રૂપ, રત્ન, ઘોડા, હાથી, વસ્ત્ર વગેરેનું દાન આપ્યું. કપર્દિ યક્ષનુ પણ વિધિપૂર્વક પૂજન કરી રેશમીવસ્ત્ર તથા અલકારા વગેરે ચઢાવ્યા. એકવીસ દિવસ સુધી સંઘ રાકાયા હતા. દરાજ મીઠાઈ જાતજાતના ખાન-પાન વગેરેથી સૌની ભક્તિ કરી સૌને સાષ પમાડ્યા હતા. મહેાત્સવમાં પાંચસા (૫૦૦) તા પદસ્થ આચાર્યાં-ઉપાધ્યાયે વાચનાચામાં, બે હજાર ઉપરાંત મુનિવરે ઘણા સાધ્વીજીએ પધાર્યાં હતા. શ્રાવક-શ્રાવિકાને તેા હિસાબ ન હતા. મહારાષ્ટ્ર–ચીન તિલ’ગ આદિ દેશેામાંની ખારીક અને સુંદરવસ્ત્રા-કામળ વગેરે મુનિમહારાજો તથા સાધ્વીજીઓને યાગ્યતાપૂર્વક વહેરાવીને લાભ લીધેા હતેા. તથા સાધર્મિક ભક્તિમાં કોઈ ઉણપ રાખી નહતી. એક હજાર ગવૈયાને ઘેાડા–સાનું વસ્ત્રા વગેરે ઇચ્છીત દ્રવ્ય આપ્યું હતું. સંઘ સિદ્ધાચળથી નિકળી ગિરનારજી પ્રભાસપાટણ વિગેરે તીર્થાંની યાત્રા કરી પાટણ આવ્યા ત્યારે પાટણના સંઘે સમરાશાના મહેાત્સવ પૂર્વક નગર પ્રવેશ કરાવ્યેા હતેા. સમરાશાહે આખા પાટણ શહેરનુ સ્વામિવાત્સલ્ય કર્યું. તીના ઉદ્ધારમાં સમરાશાહે સત્તાવીસ લાખ સીતેર હજાર દ્રવ્યને વ્યય કર્યાં હતા. બીજી વખત ગુરૂ મહારાજ, સાત સંઘપતિઓ અને બેહજાર માણસા સાથે સ. ૧૩૭૫માં સતીર્થાને સંઘ કાઢ્યા હતા. તે વખતે સૌરાષ્ટ્રમાં મુસલમાન સૈનિકોએ પકડેલા બધા માણસાને છેડાવ્યા હતા. સંઘમાં ૧૧ લાખ દ્રવ્ય વાપર્યું હતું. દિલ્હીની ગાદીએ ગ્યાસુદ્દીન આવ્યેા. સમરાશાએ દક્ષિણ દેશમાં તફાના વિગેરે સમાવી બાદશાહની આણ વરતાવી હતી, સમરાશાહના ગુણાથી રંજીત થઈને ગ્યાસુદ્દીન બાદશાહે સમરાશાહને તૈલંગ દેશના અધિપતિ બનાવેલ અને કોઈપણ કર નહિ ભરવાના આદેશ આપ્યા હતા. સમરાશા અધિપતિ બન્યા પછી તુર્ક લોકોના કેદી તરીકે પકડાયેલા અગીયાર લાખ મનુષ્યાને છેાડાવ્યા. અનેક રાજાએ રાણીએ અને વેપારીઓ ઉપર ઘણા ઉપકાર કર્યાં હતા. સુલતાનના કેદી થયેલા પાંડુદેશના વીરવલ્લભ રાજાને પણ મુક્ત કરાવ્યા હતા. સ` દેશેામાંથી (૮૬) Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય મહાતીર્થના ઉદ્ધારા આવેલા શ્રાવકોને વસાવ્યા હતા. અનેક શ્રીજિનમદિરા બધાવ્યા હતા. આ રીતે જીવનમાં ઘણા સત્કાર્યાંમાં પેાતાની મળેલ લક્ષ્મીને સદ્વ્યય કર્યાં હતા. અંતે ધર્મનું આરાધન કરતાં તેએ સમાધિપૂર્વક મૃત્યુ પામી સ્વર્ગલોકમાં ગયા. મહાવિસમ કાળમાં પણ તેમણે તીના ઉદ્ધાર કરાવ્યેા. તે તેમનામાં રહેલી શાસન ધગશની ખાસ વિશેષતા તરી આવે છે. (૪) ઉદ્ધાર સાળમા કરમાશાના (સં. ૧૫૮૭) મેવાડ દેશમાં ચિતાડ નગરમાં સંગ્રામસિંહ મહારાણા હતા, તે બળવાન હતા, તેમની પાસે ત્રણ લાખ તે અવા હતા. જેવા બળવાન હતા તેવા ગુણવાન, ધૈર્યવાન, દયાળુ હતા. તેમની વિભૂતિ જોઈને લોકો તેમને ચક્રવર્તી સમાન માનતા હતા. તે નગરીમાં એશવાલ વંશના જૈનધમી આમરાજા થઈ ગયા હતા, તેમના વશમાં રામદેવ પછી તેમના પુત્ર લક્ષ્મીસિંહ, તેમના પુત્ર ભુવનપાલ, તેમના પુત્ર ભેાજરાજ, તેમના પુત્ર નરસિંહ અને તેમના પુત્ર તેાલાશા તે વખતે ચિતાડમાં વસતા હતા. સંગ્રામસિંહ મહારાણાને તેાલાશા ઘણા પ્રિય હતા. તેઓ પેાતાનું પ્રધાનપણું તેાલાશાને આપવા માગતા હતા, પણ તાલાશા પ્રધાનપણું લેવા તૈયાર ન થયા તેથી રાણાએ શ્રેષ્ઠિપદ આપ્યુ. તેાલાશા ન્યાયી, વિનયી, જ્ઞાની, ધનવાન અને સ્વમાની હતા. તેમને લીલુ નામની પત્ની હતી. તેનાથી તેમને પાંચ પુત્ર થયા હતા. રત્નશા, પેામાશા, દશરથ, ભેાજ અને કરમાશા. પાંચે ભાઈએ બળવાન અને પરાક્રમી હતા. તેમાં સૌથી નાના કરમાશા ખધા કરતાં બુદ્ધિ, મળ, સૌંદર્યાં, ગંભીરતા, ઉદારતા, વગેરેમાં વિશેષ ગુણવાળા હતા. તેથી કરમાશાની ખ્યાતિ વિશેષ હતી. એક વખત શ્રીધરત્નસૂરિજી મહારાજની નિશ્રામાં નિકળેલા ધનરાજના સંધ તીર્થાં વગેરેની યાત્રા કરતા ચિતાડ આબ્યા, ત્યારે સંગ્રામસિંહુ રાણા, તાલાશા ોષ્ઠિ વગેરેએ સંઘનુ સુંદર સામૈયું કરી સન્માન કર્યું. પુત્રો વગેરેના પરિવાર સાથે તાલાશા ગુરુ મહારાજની દેશના સાંભળે છે, એ જ વખતે સમય જોઇને તેાલાશાએ આચાર્ય મહારાજને પ્રશ્ન કર્યાં કે મેં જે કાર્ય વિચાયુ છે તે કા સફળ થશે કે નહિ ? *મંત્રી વસ્તુપાલ શ્રીશત્રુંજય તીર્થ ઉપર સંઘ લઇને આવ્યા હતા. મૂળનાયક ભગવતના સ્નાત્ર મહોત્સવ ચાલી રહયા હતા, તે વખતે બીજા અનેક શહેરોના સંધા આવેલા હતા. તેથી માણસાની ભીડ ઘણી હતી. (૮૭) Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન શ્રીધર્મરત્નસૂરિજી મહારાજને તિષ સંબંધી વિશેષ જ્ઞાન હતું. તેથી પિતાના જ્ઞાનનો ઉપયોગ કરી, પ્રશ્નકુંડલી માંડી અને બધી ગણતરી વગેરે કરીને તેલાશાને કહ્યું કે, હે સજ્જન શિરોમણી ! તમારા ચિત્તમાં શ્રી શત્રુંજ્યતીર્થને ઉદ્ધાર કરવાનો મને રથ છે, પરંતુ તમેએ જે મને રથ કર્યો છે તે તમારા સૌથી નાના પુત્ર કરમાશાથી પૂર્ણ થશે. અર્થાત્ શ્રી શત્રુંજય મહાતીર્થને સેળમો ઉદ્ધાર તમારે તેને પુત્ર કરમાશા કરાવશે. સમરાશાએ ઉદ્ધાર કરાવ્યું, તેની પ્રતિષ્ઠા મારા પૂર્વજ આચાર્ય ભગવંતે કરાવી હતી. તેમ હવેના સોળમાં ઉદ્ધારની પ્રતિષ્ઠા મારા શિષ્યના હાથે થશે.” અભિષેકમાં પણ ઘણા માણસોની ઠઠ જામી પડી. બધા અભિષેક કરવા પડાપડી કરવા લાગ્યા. માણસોની પડાપડી જોઇને પૂજારીને તે વખતે વિચાર આવ્યો કે, ધમાધમમાં કળશ આદિની ભગવંતના અંગને જો ઠોકર લાગશે તે ભગવંતની પ્રતિમા ખંડિત થઇ જશે.’ આમ વિચાર કરી ભગવંતની મૂર્તિને કંઇ નુકશાન ન થાય તે માટે પૂજારીએ મૂર્તિ ઉપર ફુલનો ઢગલો કર્યો. વસ્તુપાલ મંત્રી રંગમંડપમાં બેઠા હતા. તેમણે આ દ્રશ્ય જોયું અને પૂજારીને ભાવ સમજી ગયા. દીર્ઘ દશી વસ્તુપાલ તે પછી મોજુદીન બાદશાહની આજ્ઞા મેળવી તેમના તાબાની ખાણમાંથી સુંદર આરસની પાંચ શિલાઓ મંગાવી (એક મૂળનાયક ભગવંતની મૂર્તિ માટે, બીજી પુંડરીક સ્વામીની મૂર્તિ માટે, ત્રીજી કપર્દિયક્ષની મૂર્તિ માટે, ચોથી ચક્રેશ્વરીદેવીની મૂર્તિ માટે અને પાંચમી તેજલપુર પ્રાસાદમાં શ્રી પાર્શ્વનાથની મૂર્તિ માટે ) પાંચે શિલાઓ ઘણી મુશ્કેલીઓથી સિદ્ધાચળજી ઉપર ચઢાવવામાં આવી, તેમાંથી મોટી બે શિલાઓ ભેાંયરામાં મુકાવી કેમકે કોઇ કારણસર મૂળનાયક ભગવંતની મૂર્તિ ખંડિત થઇ જાય કે પ્લેચ્છ આદિ કોઇ નુકશાન પહોંચાડે તે તુરત આ શિલામાંથી નવી પ્રતિમા બનાવીને તુરત પ્રતિષ્ઠા કરાવાય.” સંવત ૧૨૯૮માં વસ્તુપાલને સ્વર્ગવાસ થશે. તે પછી થેડા વર્ષો બાદ સં. ૧૩૬૯માં પ્લેચ્છ લોકોએ શ્રીજાવડશાએ પધરાવેલી શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ તથા બીજી ઘણી મૂર્તિ છે અને મંદિર ખંડિત કરી નાખ્યા હતા, તેને ઉદ્ધાર સમરાશાએ સં. ૧૩૭૧ માં કરાવ્યો હતો. ત્યારે સંઘની આજ્ઞાથી આરસની ખાણમાંથી નવી શિલા લાવીને પ્રતિમાજી ભરાવવામાં આવ્યા હતા. અને પ્રતિષ્ઠા કરાવી હતી. વસ્તુપાલે લાવેલી શિલા એમને એમ ભંયરામાં પડી રહી હતી, સમરાશાહે પધરાવેલી મૂર્તિ પણ કેટલાક વર્ષ બાદ સ્વેચ્છાએ હુમલો કરીને ખંડિત કરી નાખી, છતાં ત્યારબાદ તે ખંડિત થયેલી ભગવાનની પ્રતિમાજી પૂજાતા હતા. તોલાશા વખતે પણ તે ખંડિત પ્રતિમાજીનું જ પૂજન થતું હતું વસ્તુપાલની લાવેલી બે શિલાઓ ભયરામાં પડેલી છે.” આ વાત પણ પ્રચલીત હતી, આથી તોલાશાને મનમાં વિચાર આવે કે ભોંયરામાં રહેલી શિલામાંથી ભગવંતની પ્રતિમાજી ભરાવી તીર્થનો જીર્ણોદ્ધાર કરાવાય તો સારું.' તેમના મનનો ધારેલે આ પ્રશ્ન હતો. (૮૮) Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજ્ય મહાતીર્થના ઉદ્ધાર આચાર્ય ભગવંતે કહેલ સાંભળી તલાશાને હર્ષ અને ખેદ સાથે થયાં. પિતાને પુત્ર તીર્થને જીર્ણોદ્ધાર કરાવશે તેથી હર્ષ, જ્યારે પિતે તીર્થને ઉદ્ધાર નહિ કરાવી શકવા બદલ ખેદ થયે. આ વખતે કરમાશા કુમાર અવસ્થામાં હતા. તેમણે આ વાત સાંભળી ગુરૂમહારાજના વચનને સફળ કરવાને મને રથ નક્કી કર્યો. શ્રીધર્મરત્નસૂરિજી મહારાજ સંઘ સાથે આગળ વિહાર કરવા તૈયાર થયા ત્યારે તલાશાની વિનંતીથી પિતાના શિષ્ય ઉપાધ્યાય વિનયમંડનગણિને ચિતેડમાં રહ્યા. ઉપાધ્યાય મહારાજ પાસે તલાશાના પાંચ પુત્રો ધર્મને અભ્યાસ કરવા લાગ્યા. તેમાં ભવિષ્યમાં તીર્થ ઉદ્ધારનું કાર્ય કરનાર કરમાશા ઉપર ઉપાધ્યાય મહારાજને અધિક સ્નેહ હતે. એક વખતે કરમાશાએ ગુરૂ મહારાજને કહ્યું કે, “હે ગુરુદેવ ? આપશ્રીના ગુરુમહારાજનું વચન સિદ્ધ કરવા માટે આપશ્રીએ મારા સહાયક થવું પડશે.” ઉપાધ્યાય મહારાજે હસીને કહ્યું કે “ભાગ્યવાન ! આવા ઉત્તમ કાર્યમાં સહાય થવાનું કેણ ન ઈચ્છે? એક સારા દિવસે ઉપાધ્યાય મહારાજે કરમાશાને “ચિંતામણિ મહામંત્ર” આરાધનાની વિધિ સાથે આવે અને તીર્થોદ્ધાર કરવાના કાર્યમાં ઉદ્યમશીલ રહેવાને ઉપદેશ આપી ગુરુ મહારાજ વિહાર કરી ગયા. તેલાશાનું આયુષ્ય પૂર્ણ થયે તેલાશા સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. પાંચ પુત્રો વગેરેને ખૂબ આઘાત લાગે. “દુખનું એસડ દિવસ” એ ન્યાયે પિતાના મૃત્યુને શેક વિસરાઈ ગયે અને સૌ સૌનું કામ કરવામાં લાગી ગયા. કરમાશાને બે પત્નીઓ હતી, પહેલી કપૂરદેવી અને બીજી કમલાદેવી. કપૂરદેવીને કોઈ સંતાન હતું, જ્યારે કમલાદેવીને ભીમજી નામને પુત્ર અને શેભા, સેના, મન્ના અને પન્ના નામે ચાર પુત્રીઓ હતી. કરમાશા કાપડ આદિને વ્યાપાર કરતા અને તેમાં દિન-પ્રતિદિન ઉન્નતિ પામવા લાગ્યા. બીજા ભાઈઓ પણ જુદો જુદો વ્યાપાર કરતા હતા. શ. ૧૨ (૮૯) Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન કરમાશા ધર્મ આરાધનામાં સવાર સાંજ પ્રતિક્રમણ, ત્રિકાળ દેવપૂજા, મધ્યાહ્ન વખતે અષ્ટપ્રકારી પૂજા, અનુકંપા દાન, સાધર્મિક ભક્તિ નિયમિત કરતા. પર્વના દિવસોમાં પૌષધ વગેરે કરતા. વ્યાપારમાં ધર્મ અને નીતિ ચૂક્તા નહિ. દાનાદિ કાર્યો પણ નિરંતર કરતા. પુણ્યયોગે કરમાશા થોડા વર્ષોમાં કરોડો રૂપિયાના માલિક બન્યા. હજાર કુટુંબોને સહાય કરી સુખી બનાવ્યા. યાચકને વિષે કલ્પવૃક્ષ સમાન ઈચ્છિત દાન આપનારા બન્યા. ચાવડા વંશમાં પ્રસિદ્ધ રાજા વનરાજે વિ. સં. ૮૦૨ માં પાટણ વસાવી ગુજરાતની રાજધાની કરી હતી, ત્યારબાદ પાટણની ગાદીએ યોગરાજ, ક્ષેમરાજ ભૂવડ, વજ, રત્નાદિત્ય અને સામંતસિંહ એમ છ રાજાઓ ચાવડા વંશના થયા. ત્યારબાદ મુલરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમરાજ, કર્ણરાજ, સિદ્ધરાજ, કુમારપાળ, અજયપાળ, લઘુમૂલરાજ અને ભીમરાજ એમ અગીયાર ચૌલુક્ય (સોલંકી) વંશના રાજાઓ થયા અને પછી પાટણની ગાદી ઉપર વીરઘવલ, વીસલ અર્જુનદેવ, સારંગદેવ અને કરણઘેલ એમ પાંચ વાઘેલા વંશના રાજાઓનું રાજ્ય રહ્યું. સંવત્ ૧૩૫૭માં અલ્લાઉદ્દીનના સૈન્ય કર્ણરાજા (કરણઘેલા)ને હરાવીને પાટણ ઉપર પિતાને અધિકાર જમાવ્યું હતું. અલ્લાઉદ્દીન દિલ્હીની ગાદીએ સં. ૧૩૫૪માં બેઠો હતો. ગુજરાતથી લાહેર સુધીને અને બીજું ઘણે પ્રદેશ કબજે કર્યો હતો. પીરોજશાહના સમયમાં ગુજરાત સ્વતંત્ર થયું. અને ગુજરાતની જુદી બાદશાહી શરૂ થઈ હતી. સંવત્ ૧૪૩૦માં ગુજરાતને પ્રથમ બાદશાહ મુજફર હાકીમ થયો. તેના મૃત્યુ બાદ સં. ૧૪૫૪માં અહમદશાહ ગુજરાતની ગાદી ઉપર બેઠે. તેણે સં. ૧૮૬૮માં સાબરમતી નદીના કાંઠે જ્યાં પ્રાચીન કર્ણાવતી નગરી વસેલી હતી, ત્યાં પિતાના નામનું અહમદાબાદ (અમદાવાદ) શહેર વસાવ્યું અને પાટણના બદલે અહમદાબાદમાં પોતાની રાજધાની સ્થાપી. તે પછી ગુજરાતની ગાદીએ મહંમદશાહ, કુતબુદ્દીન, મહમુદ બેગડો અને તે પછી મુજફર એમ બાદશાહો થયા. મુજફરખાનને ઘણા પુત્ર હતા. તેમાં સિકંદર બધાથી મોટો પુત્ર હતું, અને તેને ભાઈ બહાદુરખાન હતું. તે કઈ કારણસર નારાજ થઈને થડા નેકરે સાથે અમદાવાદથી નીકળી ગયે અને ફરતે ફરતે ચિતડ આવ્યું. ત્યા મહારાણાએ તેને યથોચિત સત્કાર કર્યો. કરમાશા કાપડને વ્યાપાર કરતા હતા. બંગાલ અને ચીન વગેરે દેશ-વિદેશથી કરોડો રૂપીયાને માલ મંગાવતા અને વેચતા હતા. આથી તેમને અપરિમિત દ્રવ્યની પ્રાપ્તિ થઈ હતી. (૯૦) Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર શાહજાદા બહાદુરખાને પણ કરમાશાની દુકાનેથી ઘણું કાપડ ખરીદું. તેથી કરમાશાને શાહજાદાની સાથે સારી મિત્રતા થઈ ગઈ. એક દિવસ રાત્રીમાં કરમાશા ઊંઘતા હતા, ત્યારે સ્વપ્નામાં ગત્રદેવીએ આવીને કહ્યું, કે આ શાહજાદાથી તારી ઈષ્ટ સિદ્ધ થશે.” બીજે દિવસેથી કરમાશા, શાહજાદાનું ખૂબ સંભાળ પૂર્વક ખાન પાન, મીઠાં વચને વગેરેથી સન્માન કરવા લાગ્યા. બહાદુરખાન પાસેથી બધી રકમ જ્યારે ખર્ચાઈ ગઈ, ત્યારે કરમાશાએ એક લાખ રૂપીઆ કોઈપણ જાતની શરત કે લખાણ કર્યા વગર આપ્યા. આથી શાહજાદે ખૂબ પ્રસન્ન થઈ ગયા અને કહ્યું કે “હે ઉત્તમ મિત્ર! જીંદગી સુધી આ તારે ઉપકાર ભૂલી શકું તેમ નથી.” અર્થાત્ જીંદગી સુધી તારો ઉપકાર ભૂલીશ નહિ. કરમાશાએ કહ્યું, કે “આપ આવું ન બોલે. આપ તો અમારા માલિક છે. અમે આપના સેવક છીએ. કેવળ એટલી અરજ છે કે કઈ કઈ વખત આ સેવકને યાદ કરજો અને આપને રાજ્ય મળે ત્યારે શ્રી શત્રુંજ્ય તીર્થને ઉદ્ધાર કરવાની મારી પ્રબળ ઉત્કંઠા છે, તે પૂરી કરવા દેજે.” શાહજાદાએ વચન આપ્યું, કે જરૂર તારી ઇચ્છા હું પૂર્ણ કરીશ, અને જે કઈ સહાયની જરૂર હશે તે હું પૂરી પાડીશ.” એમ કહી અનુમતિ લઈ ત્યાંથી નીકળી ગયે. આ બાજુ ગુજરાતમાં મુજફરખાનનું મૃત્યુ થયું. તેની જગ્યાએ સિકંદર બેઠે, તે નીતિવાન હતું પરંતુ દુર્જનોએ તેને થોડા જ દિવસમાં મારી નાખ્યો. આ સમાચાર જ્યારે બહાદુરખાને સાંભળ્યા ત્યારે તે એકદમ ગુજરાત તરફ આવ્યું, અને ચાંપાનેર પહોંચ્યા. ત્યાં ઈમામુલ્કને પકડી ને મારી નાંખે. ચાંપાનેરની ગાદી ઉપર વિ. સં. ૧૫૮૩ના ભાદરવા સુદ-૨ ગુરુવારને દિવસે તેને રાજ્યભિષેક થયે અને બહાદુરશાહ નામ ધારણ કરી તે ગાદી ઉપર બેઠો. રાજ્ય ગાદી ઉપર આવીને બહાદુરશાહે સ્વામીદ્રોહી, દુર્જને ઉદ્ધત માણસે વગેરેને કડક શિક્ષા કરી. કેઈને જેલમાં પૂર્યા તે કેઈને મારી નાંખ્યા, કેઈને દેશનિકાલ ક્ય, તે કોઈને પદભ્રષ્ટ કર્યા, કેઈની માલમિલ્કત જપ્ત કરી, જેજે માણસોએ અનાદર કર્યો હતો તેઓને પણ શિક્ષા કરી. આથી નાના-નાના રાજાઓએ આવીને ભેટ ધરી તેની આજ્ઞાને સ્વીકાર કર્યો. પૂર્વીસ્થામાં જે માણસોએ ઉપકાર કર્યો હતો તે સને બેલાવી ઉચિત સત્કાર કર્યો, કરમાશાને બેલાવવા માટે ખાસ માણસને ચિતડ મેક. (૯૧) Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન કરમાશા પણ કિંમતી ભેટશું લઈ રાજ્યસભામાં આવી પહોંચ્યા. કરમાશાને જોતાં બહાદુરશાહ સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા, સામે જઈને ભેટી પડયા. પછી પિતાની પાસે કરમાશાને બેસાડ્યા અને સભા સમક્ષ કરમાશાએ નિષ્કારણ કરેલ પરે પકારની ખૂબ પ્રશંસા કરી, અને બેલ્યા કે “આ મારા પરમ મિત્ર છે, જે સમયમાં મારી ખરાબ દશાએ મને ઘણાજ તંગ કર્યો હતો ત્યારે આ દયાળુએ તેનાથી મને મુક્ત કર્યો હતો અને મને બચાવ્યો હતે. બાદશાહના મુખે પિતાની પ્રસંશા સાંભળતા કરમાશાએ બાદશાહના મુખ ઉપર એકદમ પિતાને હાથ દબાવી આગળ બેલતાં રેકીને કહ્યું કે “હે શહેનશાહ! આટલે બધે બજે મારા ઉપર ન નાંખે, હું આ બે ઉપાડી શકું એમ નથી, હું તો માત્ર આપને એક સેવક છું. મેં કઈ એવું કાર્ય કર્યું નથી કે જેથી આપ મારી આટલી બધી પ્રશંસા કરે છે”, આ પ્રમાણે મિત્રતા પૂર્ણ બેલાયા પછી બાદશાહે કરમાશાને પોતાની પાસે રાખ્યા. તેમને રહેવા માટે શાહી મહેલને એક સુંદર ભાગ આપ્યો અને સારસંભાળને સર્વ બંદોબસ્ત કરી દીધું. કરમાશા દેવગુરુના દર્શનાર્થે ઠાઠમાઠથી દહેરાસર અને ઉપાશ્રયમાં ગયા, દર્શન-પૂજન કર્યું. વિવિધ પ્રકારનાં વસ્ત્ર આભૂષણ અને મિષ્ટાન્ન વગેરે યાચકોને આપ્યું. તે વખતે ચાંપાનેરમાં શ્રીસમધીરગણિ નામના વિદ્વાન્ યતિ બિરાજમાન હતા. તેમની પાસે કરમાશા હંમેશાં વ્યાખ્યાન સાંભળતા અને પ્રતિક્રમણાદિ ધર્મક્રિયાઓ કરવા માટે જતા. આ પ્રમાણે સતત પૂજા, પ્રભાવના અને સાધર્મિક ભકિત કરતાં બાદશાહની પાસે રહેવા લાગ્યા. કેટલાક દિવસ બાદ શ્રીવિદ્યામંડનસૂરિ અને શ્રીવિનયમંડન પાઠકને કરમાશાએ પિતાનું આગમન અને બાદશાહની મુલાકાત વગેરેને જણાવનારો પત્ર લખ્યા. બાદશાહે ચિતેડમાં કરમાશા પાસેથી જેટલું દ્રવ્ય લીધું હતું તે બધું દ્રવ્ય કરમાશાને પાછું આપ્યું. એક દિવસે બાદશાહે ખુશ થઈને કરમાશાને કહ્યું, કે હે મિત્રવર! હું તમારું શું ઈષ્ટ કરૂં? દિલખુશ કરવા માટે મારા રાજ્યમાંથી તમને જે દેશ વગેરે પસંદ પડે તેને સ્વીકાર કર.” કરમશાએ કહ્યું, કે “આપની કૃપાથી મારી પાસે બધું છે, મારે કઈ વસ્તુ જોઈતી નથી, પરંતુ મારી એક ઈચ્છા છે કે શ્રી શત્રુંજય પર્વત ઉપર મારી કુલદેવને સ્થાપન કરવાને મારે નિયમ છે, તેને માટે મેં આપને ચિત્તોડમાં વિનંતિ કરી હતી. આપે તે વખતે વચન પણ આપ્યું હતું. એ વચન પાલન કરવાને હવે સમય આવી ગયો છે, માટે કરવાની મને આજ્ઞા આપો.” ૯૨) Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર આ સાંભળીને બાદશાહે કહ્યું કે, હે શાહ! તમારી જે ઈચ્છા હોય તે નિઃશંક થઈને પૂર્ણ કરે, તે માટે હું તમને ફરમાન લખી આપું છું, જેથી તમારા કાર્યમાં કોઈપણ માણસ કેઈપણ જાતનું વિન કે અટકાયત કરી શકશે નહિ.” આમ કહીને તુરત બાદશાહે શાહી ફરમાન લખી આપ્યું, તે ફરમાન લઈને સારા મુહર્ત કરમાશાએ ત્યાંથી (ચાંપાનેરથી) પ્રયાણ કર્યું. તે વખતે સારૂં વાતાવરણ વાજીંત્રના ઘોષથી ગાજી ઉઠ્ય, પ્રયાણમાં શુકને પણ સારા થવા લાગ્યા. તે જોઈને કરમાશાને ખૂબ આનંદ થયે. રસ્તામાં ભાટ-ચારણ વગેરે તેમના યશગાન કરતા હતા. તેમને ધન વગેરે છુટથી દાનમાં આપતા હતા. અનેક સાધમિકે સાથે રથમાં આરૂઢ થઈ ક્રમસર શ્રી શત્રુંજય તરફ આગળ જવા લાગ્યા. માર્ગમાં જ્યાં જ્યાં જિનમંદિર આવે ત્યાં સ્નાત્ર મહોત્સવ અને ધ્વજારે પણ કરતા. ઉપાશ્રયમાં જૈન સાધુ મહારાજ હોય તે દર્શન-વંદન કરતા તથા વસ્ત્ર–પાત્રાદિનો લાભ લેતા. રસ્તામાં દીન–અનાથ વગેરેને દાન વગેરે આપતા, માછીમારો મળે તેને મેં માગ્યું ધન આપી જીવહિંસા છેડાવતા. ખંભાત આવ્યા. ખંભાતના સંઘે કરમાશાનું ભવ્ય સ્વાગત કર્યું સંઘ વગેરે સાથે શ્રીસ્થંભન પાર્શ્વનાથ તથા શ્રી સીમંધર સ્વામી મંદિરે દર્શનાદિ કરી ઉપાશ્રયમાં આવ્યા. શ્રીવિનયમંડન પાઠકને હર્ષપૂર્વક વંદના કરી સુખશાતા પૂછી અને બધી વાત કરી. પાઠકવરે કહ્યું કે, “કરમાશા? હવે શું કરવું તે તમે સારી રીતે જાણે છે. અમારે તો એટલું જ કહેવું છે કે સારા કામમાં વિલંબ કરે નહિ, અવસરે અમારું કર્તવ્ય પણ અમે બજાવશું, શુભ કાર્યમાં કેણ ઉપેક્ષા કરે ?” પછી શ્રીસંઘસાથે ગુરુ મહાજને વંદન કરી ખંભાતથી નીકળી પાંચ છ દિવસોમાં તે બધા સિદ્ધાચલજી આવી પહોંચ્યા, ગિરિરાજને સેનાચાંદીના કુલડે, પુષ્પ અને શ્રીફળ વગેરેથી વધા, યાચકવર્ગને દાન આપી ખુશ કર્યા. માણસે, કારીગરો વગેરેને ઉપર જવા આવવામાં સુગમતા રહે એટલે સિદ્ધાચલજીની તલાટી–આદપર મુકામ કર્યો. કેટલાક સમય પછી શ્રીવિનયમંડન પાઠક, સાધ્વીજી મહારાજે આદિ ઘણા પરિવાર સાથે પાલીતાણું પધાર્યા. કરમાશાએ ખુબ ઠાઠમાઠથી નગર પ્રવેશ કરાવ્યા. ગુરુમહારાજના પધારવાથી ખુબ આનંદ થયે. Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ગુરુમહારાજ અને કરમાશાએ પૂજારીને બોલાવીને વસ્તુપાલે લાવીને રાખેલી મમ્માણી ખાણની બે શિલાઓ ભેંયરામાં જે ગુપ્ત રાખેલી તેની માંગણી કરી, પૂજારીએ ભેંયરું બતાવ્યું અને તેમાંથી શિલાઓ બહાર કાઢીને મૂર્તિ બનાવવાનો પ્રારંભ કરાવ્યો, અને પૂજારીને ઈચ્છા કરતાં અધિક દિલખુશ થઈ જાય એટલું ધન આપ્યું. એક શિલામાંથી શ્રી આદીશ્વર ભગવંત, બીજ શિલામાંથી શ્રી પુંડરીક સ્વામીજી તથા પિતાના કુટુંબીજનના શ્રેયાર્થે બીજી ઘણી મૂતિઓ વિધિપૂર્વક ઘડવવાની આજ્ઞા આપી, ગુરુમહારાજે શિલ્પશાસ્ત્રના વિશેષ જાણકાર, વાચક વિકમંડન અને પંડિત વિવેકથીર નામના પિતાના બે શિષ્યોને મૂતિઓની દેખરેખનું કામ એંપ્યું, તથા તેમના માટે આહારપાણી લાવી વૈયાવચ્ચ કરવા માટે શ્રીક્ષમાપીર આદિ મુનિઓને રાખ્યા. બાકીના બીજા મુનિવરે વગેરે ઉદ્ધાર નિવિને સારી રીતે પૂર્ણ થાય તે માટે છઠ્ઠ અઠ્ઠમ, આયંબીલ આદિ તપશ્ચર્યા કરવા લાગ્યા. શ્રીરત્નસાગર અને શ્રીયંતમંડન નામના બે મુનિવરેએ છ મહિનાને તપ કર્યો. વ્યંતર આદિ હલકા દેના ઉપદ્રવની શાંતિ માટે ઉપાધ્યાયજી મહારાજે શ્રીસિદ્ધચકનું સ્મરણ કર્યું, સાથે સંઘ પણ તપ, જપ, ધ્યાન વગેરે આરાધના કરવા લાગ્યા. કારીગરે, સલાટ વગેરેને ઉપર જવા-આવવા માટે ડોળીની સગવડ તથા મનોભિષ્ટ ખાવા-પીવા વગેરેની સગવડ કરમાશાએ સારામાં સારી રાખી હતી. ગરમ દૂધ મિષ્ટાન્ન વગેરે આપતા હતા, સેંકડો કારીગરે મજુર વગેરે ઉદ્ધારના કાર્યમાં લાગી ગયા. ઈચ્છા કરતાં પણ અધિક મજુરી વગેરે મળતી હોવાથી સૌ મન દઈને ઉત્સાહથી વધુ કામ કરતા હતા. આ રીતે થોડા વખતમાં મંદિરનો જીર્ણોદ્ધાર અને બધી મૂર્તિઓ તૈયાર થઈ ગઈ, એટલે પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી કરવા માટે દૂરદૂરના સારા જાણકાર અને વિદ્વાન વાચનાચાર્ય, પંડિત, પાઠકે, આચાર્ય વગેરેને નિમંત્રણ પાઠવીને લાવ્યા તથા નિમિત્ત શાસ્ત્રના પારંગત જ્યોતિષીઓને બોલાવ્યા, બધાએ મળીને બધી જાતને વિચાર કરીને પ્રતિષ્ઠા માટે સંવત ૧૫૮૭ વૈશાખ વદી ૬ રવિવાર શ્રવણ નક્ષત્ર નક્કી કરવામાં આવ્યું. પ્રતિષ્ઠાને દિવસ નક્કી થયા બાદ શ્રીવિદ્યામંડનસૂરિજી મહારાજને આમંત્રણ માટે પિતાના ભાઈ રત્નાશાને મોકલ્યા અને કુંકુમ પત્રિકાઓ લખાવીને ચારે દિશામાં અંગ, બંગ, કલિંગ, કાશ્મીર, જાલંધર, માલવા, લાટ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મધ, મેવાડ, કચ્છ વગેરે દરેક દેશમાં પ્રતિષ્ઠા ઉપર પધારવા માટેનાં આમંત્રણ મોકલાવ્યાં. Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધારે પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવતાં હજારો માણસ, હાથી, ઘોડા, રથ, ગાડાં, વગેરેમાં બેસીને આવવા લાગ્યા. શ્રીવિદ્યામંડનસૂરિજી આદિ સેંકડો આચાર્ય મહારાજે, હજારો સાધુ, સાધ્વીજીએ સ્થાનિક સંઘની સાથે પ્રયાણ કરી પાલીતાણા પધારતાં કરમાશાએ સૌને યથાયોગ્ય સામૈયાપૂર્વક પ્રવેશ કરાવી ઉતારા વગેરેની સુંદર સગવડ સાચવી. આમ પ્રતિષ્ઠાના પ્રસંગ ઉપર લાખો માણસે આવી પહોંચ્યા. ગિરિરાજની નીચેની વિશાળ જગ્યા પણ સાંકડી થઈ ગઈ, પરંતુ કરમાશાનું નાનું હદય અતિ વિસ્તૃત બનતું ગયું. આવેલા સંઘ માટે ભેજન–પાણી, નાતે, રહેઠાણ, વસ્ત્ર, ગાદલાં વગેરેને સુંદર બંદોબસ્ત અગાઉથી રાખવામાં આવ્યું હતું, આથી કઈને કઈ પણ જાતની મુશ્કેલી પડી નહિ. નિધનથી માંડી ધનવાન, નાનાથી માંડી વૃદ્ધ પર્યત સઘળાં જન પૂર્ણ પ્રસન્ન હતાં. શોધતા પણ એ કઈ માણસ ન મળે કે જે કરમાશા પ્રત્યે નારાજ હોય. કરમાશાની પ્રસન્નતા જોઈ યાચક વધુ માંગણી કરતા, જ્યારે કરમાશા તેની માંગણી કરતાં પણ અધિક આપતા હતા આથી તેમનું દાન વચનાતીત કહેવાયું હતું. સ્થાને સ્થાને મોટા મોટા મંડપ બંધાવેલા તે બધા કિંમતી ચંદરવા, ગાલીચા, તરણે વગેરેથી સુશોભિત બનાવવામાં આવ્યા હતાં. આખું જગત જાણે મહત્સવ રૂ૫ ન હોય તેમ જણાતું હતું. મહોત્સવના દિવસો ક્ષણની જેમ પસાર થઈ જવા માંડયા. જળયાત્રાને મહત્સવ પણ ભરત મહારાજાના મહોત્સવને યાદ કરાવતે. પ્રતિષ્ઠા અંગેની બધી વિધિઓ થઈ ગયા બાદ વૈશાખ વદી-૬ રવિવારે શ્રવણ નક્ષત્રમાં શુભ મુહુર્ત આવતાં શ્રીઆદીશ્વર ભગવંત, શ્રીપુંડરીકસ્વામિની મંગલકારી પ્રતિષ્ઠા કરવામાં આવી, અને તે જ સમયે બીજાં મંદિરેમાં પણ મૂર્તિઓની પ્રતિષ્ઠા તથા શિખર ઉપર કળશ તથા ધજા ચડાવવામાં આવી. મુખ્ય મંદિર ઉપર રત્નજડિત સેનાને કળશ અને રત્નજડિત સેનાને ધજાદંડ તથા રેશમી ધજા ચઢાવવામાં આવી તે વખતે સંઘને હર્ષ એટલે બધે હતું કે તેનું માપ કાઢવું મુશ્કેલ હતું. શ્રી આદીશ્વર ભગવંતની મૂતિ ઉપરનો લેખ 3 / સંવત ૧૫૮૭ વર્ષે, શાકે ૧૪૫૩ પ્રવર્તમાને વૈશાખ વદ-૬ રવો શ્રીચિત્રકૂટવાસ્તવ્યશ્રીએાસવાલ જ્ઞાતીય વૃદ્ધ શાખાયાં દો. નરસિંહ સુત તેલા ભાર્યા બાઈ લીલુ પુત્ર ૬ દો. રત્ના ભાર્યા રજમલદે પુત્ર શ્રી દો. પિમા (૯૫) Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ભાર્યા પાદે દ્વિ, પાટામદે પુત્ર માણિક હીરા દે. ગણું ભા. ગઉરાદે દ્રિ. ગારવ પુ. દેવા દો, દશરથ ભા. દેવલદે દ્વિ કરમદે પુત્ર કેહલા દો, ભોજા ભા, ભાવલદે કિ. હર્ષદે પુત્ર શ્રીમન ભગિની સુહવિદે બંધવ શ્રીમદ્રાજસભાશંગ્રાહાર સપ્તમે દ્ધારક દો કરમા ભા૦ કપૂરાદે દ્વિ કામલદે પુત્ર ભીષજી પુત્રી સભા બા૦ સેનાબા મનાબાપના પ્રમુખ સમસ્તકુટુમ્બશ્રેથ શત્રુંજય મુખ્યપ્રાસાદેદારે શ્રી આદીનાથ બિંબ પ્રતિષ્ઠાપિતમ્ મં, રવી મં. નરસિંગ સાનિધ્યાત પ્રતિષ્ઠિત શ્રીસૂરિભિ. શ્રી છે શ્રી પુંડરીકસ્વામીજીની મુતિ ઉપરનો લેખ * સંવત ૧૫૮૭ વર્ષે વૈશાખ વદિ-૬ શ્રી એશવશે વૃદ્ધ શાખાયાં દે તોલો ભાવ બાઈ લીલુ સુત દેરત્ના દે. પિમા દે ગણુ દો. દશરથ દો. ભેજા દો, કરમા ભા. કપૂરાદે કામલદે પુ ભીષજી સહિતેન શ્રી પુંડરીક બિલ્બ કારિત શ્રી પ્રતિષ્ઠા થઈ ગયા બાદ કરમાશાને સંઘપતિનું તિલક કરી ઇદ્રમાળા પહેરાવવામાં આવી. કરમાશાએ આરતી, મંગલદી, છત્ર, ચામર, અલંકારે, ચંદરવા, રથ વગેરે સેનાચાંદીની બધી સામગ્રી ઘણી સંખ્યામાં મંદિરમાં અર્પણ કરી. મહોત્સવના દિવસમાં સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ભેજનગૃહ ખુલ્લું રહેતું જેન–અજૈન સૌ કેઈને ઈચ્છા મુજબ જમાડવામાં આવતાં. કરમાશાને રસ્તામાં જતાં-આવતાં દાનને પ્રવાહ ચાલુ જ રહેતું. તેમણે સેંકડો હાથી, ઘડા, રથ, સુવર્ણ અલંકારથી શણગારીને અથજનેને દાનમાં આપ્યા. * શ્રી કક્કસૂરિ વિરચિત “નાભિનંદનજિનોદ્ધાર-પ્રબંધમાં' પહેલો ઉદ્ધાર શ્રીભરત ચક્રવર્તિન, બીજો ઉદ્ધાર શ્રીસગર ચક્રવર્તિન, ત્રીજો ઉદ્ધાર પાંડવોને, ચોથો ઉદ્ધાર જાવડનો પાંચમો ઉદ્ધાર વાગુભટ્ટ મંત્રીને, એમ પાંચ ઉદ્ધારોનું વર્ણન કરેલું છે, તે પછી છઠ્ઠો ઉદ્ધાર સમરાશાએ કરાવ્યો, આ હિસાબે આ સાતમો ઉદ્ધાર કરનારા કરમાશાને ગણાવ્યો હોય એમ લાગે છે. (શ્રીકક્કસૂરિએ કયા મુદાઓ આ રિતે ગણાવ્યું તે મગજમાં બેસતું નથી. આમાં પણ કરમાશાને સાતોદ્ધાર કયા મુદ્દાએ લખ્યો તે પણ પ્રશ્ન જ છે.) Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાત્રુંજય મહાતીના ઉદ્ધારા દરેક કારીગરને સોનાની જનેાઇ, સેનાની મુદ્રિકા, સાનાને માજી ખંધ, સોનાના કુંડલ, અને સાનાના કંકણુ તથા કિંમતી અલંકારે મજૂરી ઉપરાંત આપ્યા. સાધર્મિકોને ઉચિત ધન, વસ્ત્ર, અશન, પાન, વાહન આપી મીઠાં વચનાથી સૌનું સન્માન કર્યું. પૂજ્ય આચાર્ય-મ૰ આદિ સઘળા સાધુ સાધ્વીજીએને કાંબળ, વસ્ત્ર, પુસ્તક વગેરે જરૂરિયાત પ્રમાણે ધર્માંપકરણ વહેારાવી ભક્તિના લાભ લીધા. આ રીતે સૌ કોઇનું સુંદર રીતે સન્માન કરી પોત–પોતાના સ્થાને જવાની રજા આપી. મૂળ નાયક ભગવંતના ક્ષણવાર દન કરવાના સો રૂપીયાના કર તે વખતે રાજાને આપવા પડતા હતા તે માફ કરાવવા માટે કરમાશાએ રાજાની આગળ સોનાના ઢગલે કરી રાજાને અ`ણુ કર્યાં. ત્યારથી રાજાએ કર લેવાના બંધ કર્યાં. (અકબર બાદશાહના વખતમાં શત્રુંજયની યાત્રાના સેનાને ટાંક લેવાતા હતા તે શ્રીહીરસૂરિમના ઉપદેશથી બંધ થયા હતા.) કરમાશાએ શ્રીશત્રુંજયતીના ઉદ્ધાર કરવા પાછળ અઢળક દ્રવ્યનેા સદ્વ્યય કર્યાં હતા. ઉદ્ધારમાં સવા કરાડ દ્રવ્યને વ્યય કર્યાં અને પ્રતિષ્ઠા વગેરેના ખર્ચતા જુદા. કેવી ઉદારતા અને પ્રભુ પ્રત્યે કેવી પ્રેમ-ભક્તિ હશે ? આ રીતે ઉદ્ધાર માટેના ખર્ચ માં તેમણે પાછુ - વાળીને જોયું નહિ. ધન્ય હા આવા ધર્મવીરાને. હાલમાં ગિરિરાજ ઉપર જે મૂર્તિ બિરાજમાન છે, તે કરમાશાએ પ્રતિષ્ઠિત કરેલી છે અને મંત્રી વસ્તુપાલે મંગાવી રાખેલી જે આરસની શિલા હતી તેમાંથી મૂર્તિ અનેલી છે. હાલમાં દર વર્ષે વૈશાખ વદ ૬ ના દિવસે મૂળનાયક ભગવંત આદિના શિખરો ઉપર ધજા ચઢાવવામાં આવે છે અને સ્વામિવાત્સલ્ય થાય છે. આ પ્રમાણે પાંચમા આરામાં મોટા ઉદ્ધારામાં આ ચેાથે ઉદ્ધાર છે. નાના-મોટા તા સેંકડો ઉદ્ઘારા આ તીર્થ ઉપર થઈ ગયા છે અને હજુ થશે. આજે જે મૂર્તિ પ્રતિષ્ઠિત છે તે કરમાશાએ બેસાડેલી છે. હાલમાં મૂલનાયક ભગવંતનુ જે મંદિર છે. તે મહડમત્રીએ કરાવેલ છે. તેમાં નુકશાન પહોંચેલા ભાગેાના જીર્ણોદ્ધાર થતા રહ્યો છે. દર વરસે વૈશાખ વઃ-૬ ના દિવસે વરસગાંઠ ઉજવાય છે. શ. ૧૩ છેલ્લા ઉદ્ઘાર-૧૭મા ઉદ્ધાર આ અવસર્પિણીમાં છેલ્લા ઉદ્ધાર શ્રીદુખસહસૂરિના ઉપદેશથી વિમલવાહન રાજા કરાવશે. (૯૭) Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા શ્રીઆદીશ્વર દાદાની યાત્રા તબક્કો પહેલે તીર્થ ચાર પ્રકારના હોય છે. જેમકે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. તીર્થ એટલે કે તારે તે તીર્થ. આ ગિરિરાજ તારનાર છે. આથી તે તીર્થ કહેવાય. પર્વતને જે રાજા-પૂજનીક તે ગિરિરાજ, તીર્થના-ગિરિરાજના દેખાડનાર તે શ્રી આદીશ્વરદાદા. નામતીર્થ તેને કહેવાય કે-જે તારનાર એવા તીર્થનું જે નામ હોય તે નામતીર્થ. જેમકે શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ વગેરે. તેને જે આકાર હોય તે “સ્થાપના તીર્થનાપટ વિગેરે. નદીના ઓવારા વગેરે તરવાના સાધન તરીકે હોવાથી તીર્થ કહે છે. પણ તે “દ્રવ્યતીર્થ” કહેવાય. જે તીર્થ સંસાર સમુદ્ર તરવાનું કારણ હોય તે “ભાવતીર્થ” કહેવાય. તે શત્રુંજય ગિરનાર વગેરે. આવી રીતે ચારે પ્રકારનું તીર્થ કહેવાય. તેમાં શ્રી શત્રુંજય ગિરિરાજ સર્વશ્રેષ્ઠ તીર્થ છે. ભાવતીર્થ છે. કારણ કે તેની પાવનભૂમિ ભવ્યને સંસાર સમુદ્રમાંથી તરવાના ભાવને ઉત્પન્ન કરે છે. આવા તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા ગિરિરાજ જ્યારે છરી પાલતાં યાત્રાએ જવા નિકળીએ. અને ચાલતાં ચાલતાં જ્યાં ગિરિરાજ દેખાય ત્યાં ગિરિરાજને સેનાપાના ફૂલ વગેરેથી વધાવે. વળી તીર્થના દર્શન થાય, આથી તીર્થદર્શને ઉપવાસ કરવો જોઈએ. એટલે ઉપવાસ કરે પછી આગળ પ્રયાણ થાય. (૯૮) Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા દાદા શ્રીઆદીશ્વર આ અવસપીણી કાળમાં આ તીની આરાધના શ્રીઆદીશ્વર ભગવાને દેખાડી. શ્રીઆદીશ્વર ભગવાન તે સૌમાં પ્રથમ. વડીલ તીર્થંકર અને પૂજ્ય હેાવાથી, ‘દાદા'ના નામથી સમેધાય છે. ભૂમિની પવિત્રતા છે, પણ ભૂમિ અને પ્રતિમા બન્ને સાથે હેાય તે, તે વધારે ભાવને કરાવનાર છે. આથી શ્રીશત્રુંજય ગિરિરાજ પર દહેરાસરા ખાંધવાના આદ્ય ઉપદેશ' પ્રથમ ઉપદેશ શ્રીઆદીશ્વર પ્રભુએ કર્યાં. આથી આદિદેવ, પ્રથમ તીર્થંકર, પ્રથમજિન, શ્રીઋષભદેવ ભગવાનને ‘ દાદા ’એવા ટુંકા નામથી ખેલાય છે. આદીશ્વરદાદા એમ પણ ખેલાય છે. પૂર્વ નવાણુવાર ' આવા શ્રીશત્રુ ંજય ગિરિરાજની યાત્રા તે અવશ્ય કરવી જ જોઈએ. પ્રથમ તીર્થંકર આ ગિરિરાજની પવિત્રતાથી પેાતાના દીક્ષા પર્યાયમાં, ‘ પૂનવાણુવાર’ ફાગણ સુદ ૮ ના આતપર–આદીત્યપુરથી, ઘેટીની પાયગાથી પધાર્યાં હતા. પ્રથમ મંદિર આ ગિરિ ઉપર ભરત મહારાજાએ બધાવ્યું હતું. કારણ કે ઉત્સપી`ણી કાળના પાછલા ભાગમાં ગિરિરાજ ઉપર મંદિર ન હેાય, તે પછી અવસપીણી કાળના પૂર્વ ભાગમાં ન હેાય, તેથી ઋષભદેવ પ્રભુના ઉપદેશથી મદિશ અન્યાં. આવા ગિરિરાજ પર ઋષભદેવ ભગવાનના ઉપદેશથી ભરત મહારાજે મંદિશ બંધાવ્યાં. પરમપાવન તીર્થાધિરાજની યાત્રા તે કરવી જ જોઇએ. આથી તી કરે પણ ગિરિરાજની યાત્રાના ઉપદેશ આપે છે. આવા યાત્રા કરવા કઈ રીતે અવાય પૂર્વી કાળમાં અને વમાનકાળમાં છરી પાળતા ' સંઘા કાઢતા અને યાત્રાએ આવતા. તેમજ છૂટા, છૂટા પણ યાત્રાએ પધારતા. ܕ પૂર્ણાંકાળમાં અને વર્તમાન કાળમાં જે જે પ્રદેશમાં થઈને યાત્રિકો પસાર થતા તેમની પાસે થાડુ રક્ષણ હાય તા પણ તે તે પ્રદેશના માલિકે સંઘને પેાતાના પ્રદેશમાં રક્ષણ આપતા. આ રીતે રક્ષીત થઈને યાત્રાએ આવતા અને રાજ્યથી પણ રક્ષણ પામતા. ( ૯ ) Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન છીપાળતી યાત્રા છરી પાળતા સંઘની યાત્રાનું જ મહત્વ છે. પગપાળા જે યાત્રા તે આત્મકલ્યાણનું જ સાધન બને છે, તેવું વાહનની યાત્રા બનતી નથી. જો કે યાત્રા તે લાભ આપે છે, પણ છરી પાળતા–પગપાળાની યાત્રામાં કાયા તીર્થ તરફના પગલાં ભરે છે, મન તીર્થની ભાવનામાં રહે છે, અને વચન તે બન્નેને અનુકુળ વતે છે. આ આત્મ ઉદ્ધારને સુંદર લાભ પગપાલા યાત્રામાં છે, આથી જ છરી પાળતા સંઘની મહત્તા છે. આ અવસપીણીમાં પ્રથમ સંઘપતિ, ગષભદેવ ભગવાનના ઉપદેશથી, ભરત મહારાજ હતા. તે પછી તે તે સમયમાં તેવા તેવા પુણ્યવાન પુરુષોએ સંઘે કાઢ્યા અને આત્મસાધનાનું ભાથું બાંધ્યું. યાવત્ મહાવીર ભગવાના શાસન સુધી. મહાવીર મહારાજના શાસનમાં જે ચેડા ઘણા નામે પ્રચલીત છે, તે આ પ્રમાણે છે. શ્રીસિદ્ધસેન દિવાકર સૂરિથી પ્રતિબોધ પામેલ વિક્રમરાજા, કલકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યથી પ્રતિબંધ પામેલ કુમારપાળ મહારાજ, શ્રેષ્ઠિઆભૂસંઘવી, સાધુપેથડશા, મંત્રી–વસ્તુપાળ તેવી રીતે અનેક પુણ્યવાન પુરુષોએ છરી પાળતા સંઘ કાઢ્યા. વીસમી સદીનાં પણ ચેડાં નામે-રાધનપુરવાળા શેઠ ગીરધરલાલ ત્રીકમલાલ. શેઠ જીવાભાઈ પ્રતાપસી, સુરતના શેઠ જીવણભાઈ, અમદાવાદના સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ જામનગરના શેઠ પિપટલાલ ધારશી વેરા, શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદ વેરા, વગેરે અનેક પુણ્યવાન પુરુષોએ સંઘ કાઢ્યા. ૨૦૩૩ માં આ. ભ. શ્રીવિજ્યપ્રતાપ સૂરીશ્વર મહારાજ આદિના ઉપદેશથી મુંબઈથી ગિરિરાજને સંઘ કાર્યો હતો. કલકત્તાથી શ્રી શત્રુંજય ગિરિરાજને સંઘ નીકળે. એમ અનેક પુણ્યવાન પુરુષોએ શ્રી શત્રુંજય ગિરિરાજ આદિને છરી પાળતા સંઘે કાઢયા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, બંગાળ વગેરે વગેરે પ્રદેશથી પણ પુણ્યવાન પુરુષોએ ગુરુમહારાજના ઉપદેશથી ગિરિરાજના સંઘ કાઢ્યા છે. વળી વર્તમાનમાં પણ છરી પાળતા સંઘે નીકળે છે. અને વાહન વ્યવહારવાળા અનેક સંઘે નીકળે છે. ગિરિરાજના ચઢાણમાં ડોળીને પણ ઉપયોગ કરે છે. પણ છરી પાળવાવાળા પુણ્યવાને તે ચાલીને જ યાત્રા કરે છે. ભૂતકાળમાં, રેલ્વે થઈ તે પહેલાં પણ, ઘણાએ પુણ્યવાન સંઘને છરી પાળતા લાવ્યા હશે, અને અત્યારે પણ લાવે છે. પૂર્વમાં રેલ્વે માર્ગ શરૂ થતાં, યાત્રિકોએ રેલવે માર્ગ પણ આવવાનું શરૂ કર્યું. સેનગઢ ઉતરતા અને ત્યાંથી આવતા. પાલીતાણા સ્ટેટની હદ શરૂ થતાં પાલીતાણા સ્ટેટ રક્ષણ આપતું અને પાલીતાણ આવતા. (૧૦૦) Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા યાત્રાના માર્ગ ઘેટી આતપુરને રસ્તા હતા, પણ વર્તમાનકાળમાં ચાલે છે, એટલે પાલીતાણા આવી ધર્મશાળાઓમાં ઉતરી પહેલાના વખતમાં યાત્રાના મા પાલીતાણા ‘જયતલાટી ’થી રસ્તે યાત્રા કરે છે. વળી વમાનકાળમાં પાલીતાણા સ્ટેશન થતાં, વાહનવ્યવહારવાળા શહેારથી ગાડી બદલી ટ્રેનમાં પાલીતાણા સ્ટેશને આવે છે. ધર્મશાળામાં ઉતરે છે અને ગિરિરાજની યાત્રા કરે છે. પૂર્વકાળની અને વર્તમાનકાળની તલેટીએ પૂર્વ કાળમાં પહેલી વડનગર તલાટી હતી. પછી ખીજી તલાટી વળાથી થઇ. તે પછી કાળબળના પ્રતાપે આદપુરથી થઈ, ચેાથી તલાટી પાલીતાણાની થઈ, અને હાલમાં એટલે પાંચમી તલેટી · જયતલેટી થઈ. આ અત્યારે પ્રચલીત છે. *જામવાળીના દરવાજા બહાર, નદી કીનારે, ગાડીજીનાં પગલાં છે. રણસી દેવરાજની ધર્માંશાળાની બાજુમાં રૂમ છે, તેમાં દેરી અને આદીશ્વર ભગવાનના પગલાં છે. તેને પણ જુની તલેટી કહે છે. બીજી પણ જુની તલેટી વળી કંકુબાઈની ધર્મશાળા પાસે જુની તલેટીના આટલા કહેવાય છે, તેની ઉપર શ્રીઆદીશ્વર ભગવાન, શ્રીગૌતમસ્વામી અને મણિવિજ્યજી મહારાજનાં પગલાં છે, તેને જુની તલેટી કહે છે પણ વર્તમાનકાળમાં, જયતલેટી જે કહેવાય તે અત્યારે મુખ્ય ગણાય છે. આ રીતે ગિરિરાજની યાત્રામાં તલેટી–તળીયું, જ્યાંથી ગિરિરાજની શરુઆત તે ‘ તલેટી ’. યાત્રાની વર્તમાન રીત ધર્મશાળા અને ચૈત્યેા. ટ્રેનમાં પાલીતાણા સ્ટેશને આવ્યા. ત્યાં જૈન ગુરુકુળ છે. ત્યાં મદિર છે. આગળ સડકે થઇને ગામમાં આવવા નીકળીએ. માર્ગમાં પુલ નજીક દીગંબરની ધશાળા અને મંદિર આવે છે. પછી પુલ આવે, અને પછી પાલીતાણા નગર શરૂ થાય. *અત્રે કેટલીક જગા પર ‘ આત્મરંજન–ગિરિરાજ—શત્રુ ંજ્ય ( નેમચંદ જી. શાહ, અને ‘શ્રીસિદ્ધાચલનું) વર્તમાન વર્ણન (લે. મેાહનલાલ રૂગનાથ )ના ઉપયાગ કર્યો છે. (૧૦૧) Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દઈન પાલીતાણામાં સ્થાનિક જૈનાની વસ્તી ઘણી છે. ગામથી માંડીને જય તલાટી સુધીમાં અનેક શિ અને અનેક ધર્મશાળાએ આવે છે. યાત્રાળુએ તેમાં સ્થિસ્તા કરે છે. પુલ એળંગ્યા પછી ગામમાં પ્રવેશ કરતાં થાડુ' ચાલીએ એટલે જમણા હાથ પર એક ખાંચામાં આગળ જતાં શ્રીગાડીપાર્શ્વનાથજીનું મંદિર આવે છે. બજારમાં ચાલતાં, માંડવીથી જમણી બાજુએ ઘેાડા અંદર જઈએ એટલે, શેઠ આણંદજી કલ્યાણજીની મૂળ–અસલ પેઢી આવે છે. જોડે જ શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર છે. સામે મેાતીશા શેઠની ધર્માંશાળા છે. બજારમાં આવીએ ત્યારે જુદીજુદી ધમ શાળાએ આવે છે. આગળ ચાલતાં રણસી દેવરાજની ધશાળા આવે છે. તેની બાજુમાં એક જુની તલાટીના નામે ઓળખાતી જગ્યા છે. આગળ ચાલતાં નરશી કેશવજી, વીરખાઈ, નરસીનાથાનાં દહેરાસર આવે છે. ધમ શાળાએ તા આવ્યા જ કરે છે. 'કુબાઇની ધર્મશાળામાં મદિર છે. વિજયતલાટી કંકુબાઈની ધર્મશાળા પાછળ વિજયતલાટીના આટલા છે. તેની ઉપર આદીશ્વર ભગવાનના ગૌતમસ્વામીના અને મણિવિજયના પગલાં છે. કંકુબાઈની ધર્મશાળા પાછળ શ્રીમલ્લિનાથ ભગવાનનુ' મંદિર છે. આગળ ચાલતા જશકું વરબાઇની ધ શાળામાં દહેરાસર આવે છે. વમાનમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અહી' લાવવામાં આવી છે. શે. આ. કે. ના બધા વહીવટ અત્યારે અત્રે ચાલે છે. આગળ ચાલતાં માધવલાલ ખાણુનુ દહેરાસર આવે છે. સાંડેસરાવ ભુવનમાં દહેરાસર છે, ૫ જાખીની ધર્મશાળામાં મંદિર આવે છે, આરિસાભુવનમાં મંદિર આવે છે, આગળ ચાલતાં, નાહર મીલ્ડીગ પછી ‘ કલ્યાણવિમલ’ની દેરી આવે છે. કલ્યાણ વિમલની દેરી ઊંચા ઓટલા ઉપર ઘુમટવાળી દેરી છે. તે વિમલગચ્છના કલ્યાણવિમલ મુનિની છે. તેમને અત્રે અગ્નિસ’સ્કાર કર્યાં હતા, અને તેની ઉપર યાદગીરીમાં મુનિશ્રીગજવિમલે આ દેરી બંધાવરાવી હતી. આમાં છ જોડી પગલાં છે. તલાટીએ પ્રથમ ભાથું આ મુનિરાજના ઉપદેશથી સીતાબચંદન્હારના દાદાએ શરૂ કર્યું હતું. ભાથાની શરૂઆત ઢેખરાથી થઈ હતી. ભાથુ' ભાથા તલાટીએ અપાય છે, તે અદ્યાપિ પર્યંત ચાલુ છે. આગળ ચાલતા, વલ્લભવિહારનુ દહેરાસર આવે છે. ત્યાંથી આગળ નાળા પછી બાળાશ્રમ આવે છે. ત્યાં મંદિર છે. તે પછી રાણાવાવ આવે છે. તેની નજીકમાં ઊ'ચા એટલા પર મેઘમુનિના સ્તુપ છે. (૧૦૨) Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા આગળ ચાલતા નંદા ભુવનમાં મંદિર આવે છે. તે પછી જૈન સોસાયટીમાં કાચની નકસી કામવાળું દેરાસર આવે છે. તેની પછી રસ્તા ઉપર શ્રીકેશરીયાજીનું મંદિર આવેલું છે. શ્રીકેસરીયાજી મંદિર આ મંદિર સડક ઉપર જ છે. તે આ. વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી થયું છે. ભેંયરું અને બે માળ છે. ઘણું પ્રતિમાજી મહારાજ બિરાજમાન છે. ગણધરભગવંત વગેરે સ્થવિરેની પ્રતિમાઓ પણ છે. તેની પહેલી પ્રતિષ્ઠા સં. ૨૦૨૬ માં થઈ હતી. મંદિરની બહાર બે હાથીઓ છે. આ મંદિર પછી નાળું આવે છે. (ગામથી તલાટી સુધીમાં અનેક ધર્મશાળાઓ છે. કેટલીક ધર્મશાળાઓમાં આધુનિક સગવડો પણ છે.) ત્યારબાદ “ભાથા તલાટી’ આવે છે. પહેલાં જુનું મકાન હતું, હાલમાં નવી પધ્ધતિએ નવું મકાન ભાથું વાપરવા માટે બંધાવ્યું છે. યાત્રિકે અંદર ભાથું વાપરે છે. આગળ ગંગામાને બંધાવેલો ભાથાતલાટીને મંડપ છે. તેની પશ્ચિમમાં એક બાજુએ અંદર ત્રણ ઓરડા છે, ત્યાં સાધુસાધ્વી ભાથું વાપરી શકે છે. સતીવાવ ભાથા તલાટીના મંડપની આગળ સતીવાવ છે. તે શાંતિદાસ શેઠના ભાઈ સુરદાસના પુત્ર લક્ષ્મીદાસે સં. ૧૬૫૭માં યાત્રાળુઓને પાણીની સવડ પડે તે માટે બંધાવી છે. તેના ચેકી– આળામાં મેતીશા શેઠ તરફથી પરબ ચાલે છે. આગળ ચાલતાં એક દેરી આવે છે, તે શાંતિદાસ શેઠે બંધાવી છે, તેમાં શ્રીગેડી પાર્શ્વનાથના પગલાં છે. શ્રી વર્ધમાન જેનાગમ મંદિર જયતલાટીએ જતાં જમણી બાજુએ શ્રીવર્ધમાન જૈન આગમ મંદિર આવે છે. તેમાં પાંચ મેરુ, ચાલીસ સમવસરણ છે. તે બધાની ઉપર ચૈમુખજી એટલે ૧૮૦ પ્રતિમાજી છે. દીવાલાએ આ શ્રીવર્ધમાન જૈન આગમ-મંદિર ધ્યાનસ્થ સ્વર્ગત આગોદ્ધારકશ્રીના ઉપદેશથી ભાવિક શ્રાવકોએ બંધાવ્યું છે. મદયનું મુખ્ય મંદિર દેવરાજ શેઠના પૌત્રોએ બંધાવ્યું છે. ભગવતીજી પોપટલાલ શેઠે કરાવ્યું બાકી બધું તે ભાગ્યશાળીઓના નિયત નકરાએ શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થાએ બંધાવ્યું. છે. ડાહ્યા ગણાતા અને અણસમજદાર માણસ પોતે ભુલ કરીને આગમમંદિરને સંઘવી પટલાલ ધારશીએ બંધાવ્યું લખે છે. તે તેમની ખરેખર ભુલ જ છે. (૧૦૩) Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પીસ્તાલીશ આગમે અને કર્મ પ્રકૃતિ વગેરે, શાસ્ત્રો ૩૬૦ આરસની શિલામાં કેતરાવી ચઢેલાં છે. તેના કમ્પાઉન્ડમાં શ્રીસિદ્ધચક્રમંદિર, ગુરુ મંદિર, સ્વાધ્યાય મંદિર, નમસ્મારક મંદિર, બંગલાઓ, ઉપાશ્રય, આયંબીલખાતુ, શ્રમણપુસ્તક સંગ્રહ આવેલાં છે. આનું આખુંયે કમ્પાઉન્ડ બાંધેલું છે. વળી અહિં ટાવર પણ છે. આગમ મંદિરના સામે છે. આ. ક. એ સંગ્રહસ્થાન માટે એક સુંદર મકાન બાંધ્યું છે. ત્યાંથી પગથીયાં ચઢતાં જમણી બાજુમાં ઓટલા ઉપર એક નાની દેરી છે, ત્યાં ચાર્તુમાસ કરનાર ૯ પ્રદક્ષિણા કરે છે. પછી પગથીયાં ચઢીએ એટલે “જયંતલાટી ” આવે છે. જય તલાટી ત્યાં જયતલાટીને ખુલ્લો એટલે છે, તેની જમણી બાજુમાં અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદે આરસની દેરી બનાવવા પૂર્વક મંડપ બાંધ્યો છે, ડાબી બાજુએ ધોલેરાવાળા શેઠ વીરચંદ ભાઈચંદે આરસની દેરીપૂર્વક મંડપ બાંધ્યો છે. જયતલાટીમાં વચમાં ગિરિરાજની સ્પર્શના માટે વિશાળ શિલા છે. તેની પૂજા થાય છે, તેની ઉપર એટલા ઉપર ઘણી દેરીએ હતી તે બધી જુની થવાથી નવી શોભાયમાન દેરીઓ કરી છે, અને તેની સં. ૨૦૩૪માં પુનઃ પ્રતિષ્ઠા કરી છે. પ્રથમ ચૈત્યવંદન અત્રે ગિરિરાજની પૂજ્યતાદર્શક ચૈત્યવંદન કરે છે. તે ચૈત્યવંદન આદિ આ પ્રકારે છે. શ્રી શત્રુંજય ગિરિરાજ ચૈત્યવંદન શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે, ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે છે ૧ ૫ અનંત સિદ્ધને એહ ઠામ, સકલતીર્થને રાય, પૂર્વ નવાણું રાષભદેવ, જ્યાં કવિયા પ્રભુ પાય છે ર છે સૂરજકુંડ સહામણ, કવડ જક્ષ અભિરામ નાભિરાયા કુલમંડણે, જિનવર કરું પ્રણામ. | ૩ | તવન સિદ્ધાચલ ગિરિ ભેટયા રે, ધન્ય ભાગ્ય હમારાં, એ ગિરિવરને મહિમા મોટો, કહેતા ન આવે પાર; રાયણખ સમેસર્યા સ્વામી, પૂરવ નવાણું વારા રે, ધન્ય છે ૧ છે (૧૦૪) Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા મૂળનાયક · શ્રીઆદિજિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચારા; C અષ્ટદ્રવ્યશુ પૂજા ભાવે, સમકિત મૂળ આધારા રે; ધન્ય ॥ ૨ ॥ ભાવભક્તિશું પ્રભુગુણુ ગાતાં, અપના જન્મ સુધારા, યાત્રા કરી ભવિજન શુભભાવે, નરકતિય ચ ગતિવારા રે ધન્ય ॥ ૩ ॥ દૂરદેશાંતરથી હું આવ્યા, શ્રવણે સુણી ગુણુ તારા; પતિત ઉદ્ધારણ બિરુદ તુમારે, એ તીરથ જગસારા રે, ધન્ય ॥ ૪ ॥ સંવત અઢાર ત્યાસી માસ આષાઢા, વિદ આઠમ ભામવારા, પ્રભુ કે ચરણ પ્રતાપસે સંઘમાં, ક્ષમારતન પ્રભુ પ્યારા રે, ધન્ય ॥ ૫ ॥ થાય શત્રુંજય મ`ડણુ ઋષભજિષ્ણુ દેં દયાળ, મરુદેવાનંદન વંદન કર્ ત્રણકાળ, એ તીરથ જાણી પૂર્વ નવાણુંવાર, આદ્દીશ્વર આવ્યા જાણી લાભ અપાર ॥ ૧ ॥ જયતલાટીથી ગિરિરાજ પર જતાં બે બાજુ પગથીયાં આવે. એક બાજુથી ખાણુના દેરાસર જવાય ને બીજી બાજુથી ગિરિરાજ પર ચઢાય. એટલે ઉપર ચઢતા ડાબી બાજુએ ગાવિંદજી ખાનાનું નવું અધાવેલું મ ંદિર આવે છે. પછી ઘનપતસિંહૈં બાબુની બનાવેલી ઘનવસહી આવે છે. તેની પ્રતિષ્ઠા સ. ૧૯૪૯ થઇ છે. વિશાળ ટુંક છે. અંદરની ખાજુના કમ્પાઉન્ડમાં આરસના ખડા કાઉસગીયા ઉભા કરેલા છે. ( આ મંદિર અંગેના અધિકાર આગળ વિચારીશું.) તેમાં આગળ પાવાપુરીનું મંદિર છે. ગિરિરાજ પર જમણી બાજુથી ચઢતાં શ્રીગૌતમસ્વામીજી, શ્રીઆદીશ્વર ભગવાનના ગિરિરાજ પર પગલાં, શ્રીઅજીતનાથ આદિના પગલાંની દેરી આવે છે. તેનાથી થાડું ચઢતાં થોડે દૂર ગુફા જેવું હંસવાહિની સરસ્વતીદેવીનું નાજુક મંદિર આવે છે. ખાણુના દેરાસરની બહાર નિકળીને સરસ્વતીની ગુફા નજીક ૫. આ. શ્રીવિજયચંદ્રોદયસૂરિજીના ઉપદેશથી ૧૦૮ શ્રીપાર્શ્વનાથજીનું મંદિર થાય છે. * આ કાઉસગીયા કદમ્બગિરિ માટેના હતા પણ કોઇ કુદરતની વિચિત્રતાથી તે રેલ્વેમાં ખંડીત થયા. છેલ્લે બાબુના મ`દીરવાળાએ તે શોભા માટે લીધા અને દિવાલે ફીટ કર્યાં. ઉપર ઢાંકણ બનાવ્યું છે. કાઉસગીયા વિશાલ છે. શ. ૧૪ (૧૦૫) Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન ગિરિરાજ પર ચઢવા માટે જયતલાટીથી પગથીઆવાળા રસ્તા છે. પૂર્વે કાચા પગથીયાં હતાં, હવે જયતલાટીના આખા રસ્તા પરને ઘેટીની પાયગાના આખા રસ્તા પર પગથીયાં પાકાં થયાં છે, જયતલાટીથી ચઢતાં રામપાળ સુધીના ૩૭૪૫ લગભગ પગથીયાં છે. ગિરિરાજના આખા રસ્તા સવાબે માઈલને છે. ગિરિરાજ પર વિસામે વિસામે શે.આક. તરફથી ચાકી રહે છે. ચઢવાનુ ચાલુ કરીએ એટલે પહેલા વિસામેા આવે છે. પછી બીજો વિસામે આવે છે. ત્યાં ધેાળી પરખ આવે છે. તે ધેારાજીવાળા અમુલખ ખીમજીના નામની છે. તેની સામી બાજુએ દેરીમાં ભરત ચક્રવર્તિનાં પગલાં છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૬૮૫માં થઇ છે. સિદ્ધગિરિરાજના પહેલા ઉદ્ધાર કરાવનાર ભરત મહારાજા છે. તે અરિસા ભવનમાં કેવળ— જ્ઞાન પામ્યા, અને પછી મેક્ષે ગયા. પહેલા કુંડ પછી સરખી જમીન આવે છે. ત્યાં પહેલા કુંડ–ઈચ્છાકુંડ છે. તેને નવા કુંડ પણ કહે છે. તે ૧૬૮૧માં સુરતના શેઠ ઇચ્છાચંદે બંધાવેલા છે. ત્યાં વિસામેા છે, પરમ પણ છે. ત્યાંથી ચઢવાની શરૂઆત થતાં થાડા પગથીયાં ચઢતાં, શ્રીનેમિનાથ ભગવાન શ્રીઆદીશ્વર ભગવાન અને વરદત્તગણઘરના પગલાં આવે છે, તે નેમિનાથ ભગવાનનાં પ્રથમ ગણધર હતા. તે ગણઘરે આ તીને સુંદર મહિમા વબ્યા હતા. આગળ ચાલતા લીલી પરખ આવે છે. આ પરબ ડાહ્યાભાઇ દેવસી કચ્છીના નામથી થઈ છે, ત્યાં દેરી પણ છે. પછી ત્રીજો વિસામે આવે છે. તેની ખાજુમાં ઊંચા એટલા પર દેરીમાં શ્રીઆદીનાથ ભગવાનના પગલાં છે, વિસામે છે. ત્યાં સુરતવાળા શેઠ તલકચંદ માણેકચંદ તરફથી પરખ છે. બાજુમાં કુમારપાળ રાજાને બંધાવેલા બીજો કુમારકુંડ છે. હિંગલાજના હડા ત્યાંથી ચાલતાં હિંગરાજના હુડાની શરૂઆત થાય છે, તેના ચઢાવ જરાક છાતી સમેા અને કઠીન છે. એવી એક કહેવત છે કે, “ આવ્યા હિંગલાજના હુડો, કેડે હાથ દઈ ચઢા, ફુટયા પાપના ઘડા, માંધ્યા પુણ્યના પડે ! ” હિંગલાજના હડા ચઢતાં હિંગલાજ માતાની દેરી આવે છે. ܕܕ હિંગલાજ માતા દંતકથા એવી છે કે–હિંગલાજની મૂર્તિ સ્વરુપે અંબિકાદેવી છે. કારણ કે એક વખત હિંગુલ નામના રાક્ષસ, સિંધુ નદી તરફથી જતા આવતા યાત્રાળુઓને ઉપદ્રવ કરતા હતા. આથી કોઈ સંતપુરુષે ધ્યાન અને તપના પ્રભાવે, અંખિકાદેવીને ખેલાવી, અને દેવીને કહ્યું કે (૧૦૬) Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા આ હિંગુલ રાક્ષસ યાત્રાળુઓને હેરાન કરે છે, તેને દૂર કર ? જેથી યાત્રાળુએ સુખે યાત્રા કરી શકે. દેવીએ રાક્ષસ સાથે યુદ્ધ કરીને તેને પરાભવ કર્યાં. યાવત્ મૃત્યુની અવસ્થા સુધી પહોંચાડયા. ત્યારે રાક્ષસે દેવીના પગમાં પડીને વિનતી કરી કે મારી એક પ્રાર્થના સ્વીકારો. આજથી તમે મારા નામથી ઓળખાવ અને તી ક્ષેત્રમાં મારા નામની સ્થાપના થાય એવુ કરો. હવે હું કદીએ કોઈને પીડા નહિ કરૂં. તેની વિનંતી દેવીએ માન્ય રાખી. રાક્ષસ અદૃશ્ય થઈ ગયા. પોતાના કરેલાં પાપના બદલે તે ભોગવવા લાગ્યા. અંબિકાદેવીએ ભતાને જણાવ્યુ કે મને હિંગલાદેવીના નામથી ઓળખજો. ( એમ કહેવાય છે કે આ બનાવ કરાંચી નજીકના ડુંગરામાં હિંગલાજનું સ્થાન છે, ત્યાં બન્યા હતા.) અંબિકાદેવીને સૌરાષ્ટ્રમાં અધિષ્ઠાત્રી દેવી માને છે. તે શ્રીસિદ્ધાચલ પર એક આ ટેકરી પર અધિષ્ઠાત્રી દેવી થઈને રહ્યાં છે, તે ટેકરી ‘હિ‘ગલાજના હુડા’ તરીકે પ્રસિદ્ધ છે. તે હુડા ચઢીએ એટલે સુંદર વિસામે આવે છે. ત્યાં બધા યાત્રિકા વિસામેા લે છે. ત્યાં કચ્છી હીરજી નાગજી તરફથી પાણીની પરબ છે. આગળ વચમાં દેરી છે, તે દેરીમાં સ. ૧૮૩૫ માં પ્રતિષ્ઠિત શ્રીકલિકુંડ પાર્શ્વનાથના પગલાં છે. પૂર્વે અહીયાં નાના માનમેાડીએ અને મેટ માનમાડીએ નામથી હુડા ખેાલાતા હતા. નવા રસ્તા થતા અહીંથી જુના નવે। અને રસ્તા જુદા પડે છે, જુના રસ્તે જતાં ઘેાડુ' ચદ્રૂયા પછી સમવસરણના આકારની દેરીમાં મહાવીર ભગવાનના પગલાં છે. આગળ ચાલતાં નવા જુના રસ્તા ભેગા થઈ જાય છે. ત્યાં ચાકની વચમાં શ્રીઋષભ-ચંદ્રાનન–વારીષેણુ ને વધુ માન એમ. શાશ્વતા ચાર જિનના પગલાં કમલના આકારે છે. છાલાકું ડ અહી' વિસામે છે અને કુંડ છે. અને શેઠ અમરચંદ માતીચંદ તરફથી પાણીની પરખ છે. ઝાડ નીચે એક સાજનિક પરખ અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદ્ર તરફથી બેસે છે. છાલાકુંડ સ’. ૧૮૭૦માં અંધાયા છે. નવા રસ્તે ચાલતાં ઘેાડુ' ચાલતાં શ્રીપુજની દેરીના નામે એળખાતા કીલ્લેખ'ધીવાળે એક ભાગ આવે છે. એમ કહેવાય છે કે–તપાગચ્છના શ્રીદેવેન્દ્રસૂરિજી નામના શ્રીપુજે આ બંધાવરાવી છે. તેમાં ૧૪ દેરીએમાં શ્રીપુજના પગલાં છે અને ચાર દેરીએ ખાલી છે. વચમાં એક મોટી દેરી છે, તે મંડપ સહિતની છે, અને મેાટી છે. તેમાં ૧૭ ઈંચની સાતા સહિતની પદ્માવતી દેવની મૂર્તિ છે. તેના મસ્તકથી ઉપરના ભાગમાં પાંચાવાળી શ્રીપાર્શ્વનાથભગવાનની પ્રતિમા છે. તે બધુ સલંગ જ આરસામાં કરેલું છે. નીચલા ભાગમાં ડુંખરૂધારી એ (૧૦૭) Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન મૂર્તિઓ અને બે ચામરધારી મૂર્તિઓ કરેલી છે. વળી જમણી બાજુ હનુમાનજી છે. બહાર શ્રીમાણીભદ્રવીરની મૂતિ પણ છે. વચમાં એક મેટો કુંડ પણ બાંધે છે. કુંડની ચાર બાજુએ કમે શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી આદીશ્વર ભગવાન, શ્રીગૌતમસ્વામીજી અને શ્રી વિજય ધર્મસૂરિનાં પગલાં છે. અહીંથી નગર તરફ જતાં ગિરિરાજને રસ્તો અને ગામની નયનરમ્ય સુંદરતા દુષ્યમાન થાય છે. ધીરે ધીરે ચઢતાં, આગળ સપાટ સીધા માર્ગે ચાલવાને આવે છે. આગળ ચાલતાં ગિરિરાજ પરનું શિખર વિગેરે દેખાય છે. આગળ ઊંચા ઓટલા પર શ્યામ રંગની ચાર ઉભી મૂતિવાળી દેરી આવે છે. તેમાં ૧ દ્રાવિડ, ૨ વારિખિલ્લ, ૩ અઈમુત્તા, અને ૪. નારદજીની મૂર્તિઓ છે. ૧-૨ દ્રાવિડ ને વારિખિલ શ્રીષભદેવ ભગવાનને દ્રવિડ નામને પુત્ર હતું. તેના દ્રાવિડ અને વારિખિલ્લ નામના બે પુત્રો થયા. પિતાએ મિથિલાનુ રાજ્ય દ્રાવિડને આપ્યું અને વારિખિલ્લને લાખગામ આપી પિતે દીક્ષા દીધી. બન્ને ભાઈઓ રાજ્યને માટે એક બીજા સાથે યુદ્ધે ચઢ઼યા. આ લડાઈમાં કરેડે મનુષ્યને સંહાર થયા. દ્રાવિડને એક વખત સુલગુ તાપસના આશ્રમે જવાનું થયું. તાપસ ઉપદેશ આપીને રાજાને પ્રતિબળે તેને વારિખિલ્લ પાસે જઈને તેને ખમાવ્યો. રાજાએ વ્રત લેવાની વાત કરી એટલે બને ભાઈઓએ વ્રત લીધુ, તાપસ થયા, પુત્રને ગાદિ સેંપી, કંદમૂળ ખાનારા અને પ્રભુનું ધ્યાન ધરનારા તાપસ થયા. એમ લાખો વરસ વીત્યાં. વિદ્યાધર મુનિ સાથે ગિરિરાજ પર એક વખત બે વિદ્યાધર મુનિઓ ત્યાં આવ્યા. તેમને પુછયું કે તમે કયાં જાવ છે? મુનિઓએ સિદ્ધગિરિરાજની યાત્રાએ જઈએ છીએ એમ કહ્યું અને શ્રીશત્રુજય તીર્થને મહીમા વર્ણવ્યા. ઉપદેશ આપીને સાધુપણું આપ્યું, તેઓ મુનિઓ સાથે શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રાએ ચાલ્યા. શ્રીષભદેવ ભગવાનના ગુણગાન ગાતાં અતિઆનંદથી યાત્રા કરી ખુબ આનંદ પામ્યા. વિદ્યાધર મુનિઓએ ઉપદેશ આપ્યો કે “અશુભધ્યાનથી નરક સુધીના, બાંધેલાં કર્મો આ ગિરિરાજની આરાધનાના પ્રતાપે નાશ પામે છે અને કર્મને ક્ષય કરીને મેક્ષે જવાય છે. માટે આ ગિરિની આરાધના કરે.” વિદ્યાધરમુનીઓ ઉપદેશ આપી ચાલ્યા ગયા. (૧૦૮) Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા દ્રાવિડ અને વારિખલ્લ મુનિઓ પ્રભુના ધ્યાનમાં લીન થઈ અંતે માસિક સંખના કરીને દશક્રોડ મુનિઓ સાથે “કાર્તકી પૂર્ણિમાને દિવસે મોક્ષે ગયા. આથી કાર્તિકી પૂર્ણિમાને મહિમાને દિવસ થયે તે જણાવનારી આ દેરી છે. ૨. અતિમુક્તક મુનિ પોઢાલપુરમાં વિજયરાજાની શ્રીમતી રાણીના અતિમુક્તકકુમાર હતા. છ વર્ષની ઉંમરે મહાવીર ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી હતી. એક વખત ગામ બહાર સાધુઓ સાથે દિશાએ-જંગલ જવા ગયા હતા. છોકરાઓને કાગળની નાવડી તરાવતાં જોઈ બાળસ્વભાવથી કાછલીને પાણીમાં તરાવવા લાગ્યા. સાધુઓએ જોયા. એટલે કહ્યું કે આતે અપકાયની વિરાધના કરી. બહુ પાપ લાગ્યું. તેની આલેચના કરતાં પ્રભુ પાસે ઈરિયાવહી કરતાં “પણુગદગ” પદના ધ્યાનમાં ક્ષપકશ્રેણીએ ચઢીને કેવળી થયા. ક્રમે આ ગિરિરાજ પર મોક્ષે ગયા. ૪. નારદમુનિ તેમને સ્વભાવ કજીયા પ્રિય, પણ બ્રહ્મચર્યમાં અગ. દ્વારકા નગરી અને યાદવોના નાશના સમાચાર જાણીને તેમને આત્મા કકળી ઉપૂ. પિતાની અવિરતિપણાની નિંદા કરતા તેમને અનશન કર્યું. શુકલધ્યાનની ધારાએ ચઢ્ઢયા, ક્ષપકોણ માંડી, કેવળ જ્ઞાનપામી મેક્ષે ગયા. આવી રીતે અવસર્પિણીમાં એકાનુ લાખ મુનિ સાથે નારદમુનિ સિદ્ધિ પદને આ ગિરિરાજ પર પામ્યા. ઉપર જણાવી ગયેલી તે દેરી સહિતના ચોતરા પર દ્રાવિડ વારિખિલને કા. સુ. ૧૫ના મક્ષ મહિમા બતાવવા તે દિવસે ત્યાં તાંસા વાગે છે. જુના રસ્તે એક વિસામો શેઠ હઠીસીંગ કેસરીસંગે બંધાવેલું છે. મુંબાઈવાળા સુરતી માસ્તર તલકચંદ માણેકચંદ તરફથી ત્યાં પરબ હતી. આગળ ચાલતાં હીરાબાઈને કુંડ આવે છે. તેનાથી આગળ ચાલતાં બાવળ કુંડ આવે છે. આ કુંડ સુરતવાળા ભુખણદાસે બંધાવ્યું છે. આને ભુખણદાસને કુંડ પણ કહે છે. અહીં પાણીની પરબ પણ છે. ત્યાંથી આગળ ચાલતાં આગળ ઓટલા પર એક દેરી આવે છે. તેમાં ૧ રામ, ૨ ભરત, ૩ થાવચ્ચ, ૪ શુકપરિત્રાજક અને ૫ શેલકાચાર્યની એમ પાંચ મૂર્તિઓ ઉભી છે. ૧-૨. રામ ભરત રામ અને ભરત દશરથ રાજાના પુત્ર હતા. તેઓએ ગુરુમહારાજ પાસે પોતાને પૂર્વભવ સાંભળે. એટલે વૈરાગ્ય જાગ્યે. દીક્ષા અંગીકાર કરી શ્રીશંત્રુજય ગિરિરાજ પર અનસન કરી કોડમુનિ સાથે મેક્ષે ગયા. (૧૯) Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન ૩ થાવા પુત્ર દ્વારકા નગરીમાં થાવસ્થા નામની સાર્થવાહી હતી. તેના નામ પરથી તેના પુત્રનું નામ થાવસ્થા સુત એવું રુઢ થયું હતું. તે બત્રીસ કન્યાને પરણ્યા હતા, શ્રીનેમિનાથ ભગવાનની દેશનાથી વૈરાગ્ય પામી એક હજાર પુરુષો સાથે દીક્ષા અંગીકાર કરી. તેમણે શૈલક નગરના રાજા શૈલકને પ્રતિબધી શ્રાવક બનાવ્યું. ત્યારબાદ શુકપરિવ્રાજકને પ્રતિબોધ કર્યો. તેને પોતાના બધા શિષ્યો સાથે દીક્ષા અંગીકાર કરી. થાવગ્ગાપુત્ર પિતાને અંતકાળ નજીક આવતાં શ્રી શત્રુંજય ગિરિરાજ પર એક મહિનાનું અનશન કર્યું. અંતે કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા. ૪ શુકપરિવ્રાજક થાવસ્થા પુત્રના ઉપદેશથી, સંયમ અંગીકાર કર્યું હતું. ક્રમે આચાર્ય થયા. વિહાર કરતા કરતા પોતાના શિષ્ય પરિવાર સાથે શૈલકનગરીએ પધાર્યા. ત્યાં પાંચ મંત્રી સાથે શૈલક રાજાને દીક્ષા આપી. અને ક્રમે તે શૈલકાચાર્ય થયા. શુકપરિવ્રાજક લાંબા કાળ સંયમ પાળી. એકહજાર મુનિઓ સાથે કેવળજ્ઞાન પામી શ્રી શત્રુંજય ગિરિરાજ પર મોક્ષે ગયા. ૫ શૈલકાચાર્ય આચાર્ય થયા પછી તેઓ શેલકાચાર્ય નામથી બેલાવા લાગ્યા. શરીરમાં રોગો ઉત્પન્ન થયા. આથી પિતાના પુત્ર મટુક રાજાને ચિકિત્સા માટે કહ્યું. તેમને પોતાના નગરમાં લાવ્યા. ઉપચાર કરતાં નિરેગી થયા. રસસિક્તિથી શિથીલ થયા. ત્યારે પંથકમુનિ ગુરુમહારાજની ભાવથી સેવા કરવા લાગ્યા. માસી ખામણું ખામતાં પંથકમુનિએ ગુરુમહારાજના પગને સ્પર્શ કર્યો. નિદ્રામાં ખલેલ પડતાં જાગી ગયા. શિષ્ય પિતાના અપરાધની માફી માગી અને જણાવ્યું કે માસી ખામણું ખામત હતા. આ સાંભળીને આચાર્યને પિતાને પ્રસાદ યાદ આવ્યું. અને વૈરાગ્ય જલહ. આરાધના કરવા લાગેલા, કર્મને ખપાવવા શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર આવ્યા. પાંચસે શિષ્યો સાથે એક મહિનાનું અનસન કરી કેવળજ્ઞાન પામી, મેક્ષે ગયા. ભુખણુદાસના કુંડ પાસે ચેતર પર દેરી છે તેમ દેરી વગરનાં ખુલ્લાં પગલાં છે. તેની પાસે બીજી એક દેરીમાં સુકેશલ મુનિનાં પગલાં છે. (૧૧૦) Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા સુકાશલ મુનિ અયેાદ્ધાના રાજા કીતિધરને સહદેવીના પુત્ર મુકેશલ હતા. ગર્ભસ્થ પુત્રને ગાદી સોંપી. રાજાએ દીક્ષા લીધી. ક્રમે પુત્રને ધાવમાતા ઉચ્છેરે છે. તેની પાસેથી પિતાની દીક્ષાની વાત તેણે જાણી. તેથી તેણે પણ પિતાની પાસે દીક્ષા લીધી. માતાને પુત્રને વિયેાગ સહન ન થયા. આથી આધ્યાનથી મરણ પામીને પહાડમાં વાઘણુ થઇ. એક વખત રાજિષ અને સુકેશલ મુનિ વિહાર કરતા કરતા પહાડ પર આવ્યા. વાઘણે તેમને જોતાં રાષ ઉત્પન્ન થયા. મુનિઓએ જાણ્યું કે વાઘણ ફાડી ખાશે, એટલે તેઓ આરાધનામાં ચઢ્યા. પુત્ર પર પહેલા હલ્લા કર્યાં. ફાડી નાખ્યા. મુનિ અંતગડ કેવલી થઈ મેક્ષે ગયા. તે મુનિના સાનાના દાંત જોતાં પૂર્વના અધિકાર યાદ આવ્યેા. આથી કીર્તિધર મુનિએ તેને ઉપદેશ આપ્યા. વાઘણુ અનશન અંગીકાર કરીને દેવ ગતિમાં ગઈ. નમિ–વિનમિ ત્યાંથી આગળ ચાલતાં એક દેરીમાં નમિ વિનમિનાં પગલાં આવે છે. ઋષભદેવ ભગવાનના કચ્છના પુત્ર નમિ હતા. ને મહાકચ્છના પુત્ર વિનમિ હતા. કચ્છ મહાકચ્છે ભગવાન સાથે દીક્ષા લીધી હતી. તેમના પુત્ર નમિ વિનમિ બહાર ગયા હતા. તેથી આવ્યા ત્યારે ભરત મહારાજે તેમનું રાજ્ય આપવા માંડયુ. તે ન લેતાં પ્રભુ પાસે આવીને પ્રભુની સેવા કરવા લાગ્યા અને ‘રાજ્ય આપનાર થાવ, એમ કહેવા લાગ્યા. ભગવાન સાથે જ વિહારમાં રહે છે. ભગવાન કાઉસગે રહે ત્યાં બે બાજુએ બે ચાકીદાર માફ્ક રહે છે. એક વખત ધરણેન્દ્ર ભગવાનને વંદન કરવા આવે છે. નમિ વિનમિની પરીક્ષા કરે છે. ત્યારે જવાબ આવે છે કે “અસ્તિ નાસ્તીતિ કા ચિંતા, કાર્યાં સેવવ સેવકૈ: ” છે કે ‹ નથી તેની ચિંતા શા માટે કરવી, સેવકે તેા સેવા જ કરવાની છે.” આ વચનથી ધરણેન્દ્ર પ્રસન્ન થયા. ૧૬ હજાર વિદ્યાએ અને વેતાઢયની દક્ષિણ ઉત્તર શ્રેણીનું રાજ્ય આપ્યું. તે સુખપૂવ ક ત્યાં આવીને નગર વિગેરે વસાવીને રાજ્ય કરે છે. ભરત મહારાજ છ ખંડ જીતવા નિકળ્યા ત્યારે નમિ વિનમિ વિદ્યાધર સાથે યુદ્ધ ચાલ્યુ. અંતે નમિ વિનમિ હાર્યાં, અને ભરતની આજ્ઞા સ્વીકારી. પણ વૈરાગ્યથી પેાતાના પુત્રાને રાજ્ય આપીને સંયમ અંગીકાર કર્યું.. સયમની આરાધના કરતા ગિરિરાજ પર પધાર્યાં અને અનસન કરીને ફાગણ સુદ ૧૦ ના એ ક્રોડ મુનિએ સાથે મેક્ષે ગયા. (૧૧૧) Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન હનુમાન ધારા આગળ ચાલતાં હનુમાનધારા આવે છે. ત્યાં ડાબી બાજુએ ચેતરા તરફ ઝષભદેવ પ્રભુના પગલાં છે. જમણી બાજુએ ઉભી હનુમાનજીની મોટી મૂર્તિ છે. તેની ઉપર દેરીમાં છે. અહીં પવનની સુંદર લહેર આવે છે. યાત્રાળુઓ અહીં વિસામે ખાય છે. ટાઢા ઉના પાણીની પરબ છે. હનુમાન ધારાથી બે રસ્તા પડે છે. એક નવટુંક તરફ જાય છે ને બીજે દાદાની ટુંકે જાય છે. દાદાની ટુંક તરફ જતાં આગળ ડુંગરની ભેખડમાં કોતરેલી મૂર્તિઓ છે ત્યાં ચઢવા માટે ડુંગરમાં કોતરેલાં પગથીયાં છે. તે મૂર્તિઓ જાલિ, મયાલિને ઉવયાલિની કાઉસગ્ગ ધ્યાને ઉભી કરેલી છે. જાલિમાલિ-ઉવયાલિ અંતકૃશા નામના આઠમા અંગના ચેથા વર્ગમાં એમના નામનું પહેલું, બીજું ને ત્રીજું અધ્યયન છે. દ્વારામતી નગરીના વસુદેવ અને ધારણાના પુત્ર જાલિ હતા. તેમને નેમિનાથ ભગવાનના ઉપદેશથી સંયમ અંગીકાર કર્યું અને શત્રુંજય ગિરિરાજ પર આવીને આરાધના કરી અને અંતકૃત કેવલી થઈને મોક્ષે ગયા. આવી જ રીતે માલિ પણ દ્વારિકા નગરિના રાજકુમાર હતા. શ્રી નેમિનાથ ભગવાનના ઉપદેશથી સંયમ અંગીકાર કરી, ગિરિરાજ ઉપર આવી આરાધના કરી, અંતકૃત કેવલી થઈને મેક્ષે ગયા. તેવી જ રીતે ઉવયાલિ પણ શ્રીનેમિનાથ ભગવાનના ઉપદેશથી સંયમ અંગીકાર કરી, ગિરિરાજ ઉપર આરાધના કરી, અંતકૃત કેવલી થઈમેક્ષે ગયા. તેઓ ત્રણે મુનિવરે અગીયાર અંગને ભણ્યા હતા. આગળ ચાલતાં રામપળ બહાર વિસામે આવે છે ત્યાં ઉભય પાણીની પરબ છે. કીલે બંધી ગિરિરાજ પર વર્તમાનમાં નવટુંક કહેવાય છે. આ દરેક ટુંકને પોતપોતાની કલ્લેબંધી તેમજ તમામ ટુંકોને આવરી લેતે આખો કટ પણ છે. આ કોટમાં મોટો દરવાજે રામપળને (૧૧૨) Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા છે. નવટુંક તરફ જતાં નવટુંકની ખારી આવે છે, ઘેટીની પાયગાએ જવા માટે ઘેટીની ખારી. આટલાં કેટમાં પ્રવેશ દ્વાર છે. દરેકે ટુંકમાં રક્ષણ માટે પેરે। ભરનાર પહેરેગીર-ચાકીયાતા છે. ગિરિરાજના વહિવટ શે. આ. ક. ની પેઢી કરે છે. તેમજ કેટલીક ટુંકના વહીવટ તેમને સ્વતંત્ર પણ છે. પણ આથી ગિરિવરની કીલ્લેખ"ધી સુધીની કહેા કે બધી કહેા તે બધી જવાબદારી પેઢીની છે. તબક્કો બીજો રામપાળ શ્રીશત્રુંજય ગિરિરાજ પર નાનાં મોટાં હજાર એક દેરાસર હશે. એટલે ગિરિરાજ મદિરાના નગર જેવા સુરમ્ય છે. જેમ નગરને કીલ્લા હેાય તેમ આ બધા મંદિરને રક્ષણ માટે કીલ્લો છે. નગરમાં પાળે હાય તેમ અહિં ટુક રૂપી પાળેા છે. નગરને રક્ષણ માટે પહેરેગીર જોઇએ તેમ અહિં પહેરેગીર છે. નગરમાં મનેાહર મહેલે હૈાય તેમ અહિં મદિરા છે. નાનામોટા મહેલા નગરમાં હોય તેમ અહિં નાના મેટાં મંદિર છે. મહેલો પર ધજા ફરકે તે અહિં દેવ મંદિર પર ધજા ફરકે છે. રાજમંદિર માટુ હાય તેમ દાદાનું મંદિર મેહુ ને મનેહર છે. કળશ મહેલ ઉપર જોઇએ તેમ અહિં દાદાના શિખર પર કળશ છે. જો કે બધાજ શિખરે। પર કળશ છે પણ દાદાના શિખર પર સને રસેલા કળશ છે. આ ગિરિરાજના નગરમાં પ્રવેશ કરવા માટે વર્તીમાન કાળમાં મુખ્ય રસ્તા જયતલાટીને છે. જેનુ વર્ણન પૂર્વે કર્યું છે. તે જયતલાટીના રસ્તે ૩૭૪૫ પગથીયાં છે. આખા રસ્તા રામપાળ સુધીના અઢી માઈલના થાય છે. આ ગિરિરાજની ટોચ દરિયાની સપાટીથી ૧૮૦૦ ફુટની ઉંચી છે. કલ્પાનામાં પણ ન આવે કે આટલી ઉંચાઇએ અજાયબીવાળાં અનેક પ્રકારના દહેરાં કેવા કેવા ભાગ્યશાળીઓએ બંધાવ્યાં હશે અને કેટલા પરિશ્રમ લીધે। હશે. આરાધ્ય એવા આ ગિરિરાજ હાવાથી સૌને તેના માટે ભાવ ઉત્પન્ન થાય અને ભાવને બતાવવા માટે ગિરિરાજ પર મનહર મદિરા બનાવે અને પ્રતિમાજી મહારાજ પધરાવે. આવા મંદિરના નગરરૂપ ગિરિરાજની ટોચે આવીએ એટલે પ્રથમ પ્રવેશ દ્વાર ‘રામપાળ’ આવે. વમાનમાં આ દરવાજો મનેહર સુશેાભિત બનાવ્યેા છે. ત્યાં કાયમ માટે પહેરેગીર રહે છે. વહાણું વાય ત્યારે દરવાજો ખુલે અને સાંજે બંધ થાય. રામપાળ’ એવું નામ કયા કારણે થયું, તે જાણવામાં આવ્યું નથી. રામપાળમાં પેસતાં સન્મુખ પંચશિખરી શ્રીવિમળનાથ ભગવાનનું મંદિર આવે છે. આ મંદિર શેઠ મેાહનલાલ વલ્લભદાસ ઔરંગાબાદવાળાએ અંધાવ્યુ છે. તેની ખાજુમાં શેઠ શ. ૧૫ (૧૧૩) Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંત્રુજય ગિરિરાજ દર્શન દેવચંદ કલ્યાણચંદ સુરતવાળાએ બંધાવેલું ત્રણ શિખરવાળું મંદિર છે. તેમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાન છે. મેતીશા શેઠની ટુંક પહેલાં આ મંદિરે થયાં છે. તેથી એમ કલ્પી શકાય કે કુંતાસારની જે ખીણ હતી તેની ધાર પર આ બે મંદિર બંધાવ્યાં હશે. તેની પછી બગીચો અને મોતીશાની ટૂંક આવે છે. (તેનું વર્ણન નવ ટુંકમાં કરશું.) આગળ જવાને રસ્ત છે. મોતીશા શેઠની ટુંકને લાગીને કુંડ આવે છે. તે કુંડ ઉપર મોતીશાને ટૂંકની દીવાલને લાગીને કંતાસાર દેવીને ગોખલે છે. રામપળની અંદર જે ચોક છે. ત્યાં ડેલીવાળાઓ વગેરે બેસે છે. આરામ કરે છે. સગાળપોળ ત્યાંથી થોડા પગથીયાં ચઢીએ એટલે સગાળપળનો દરવાજે છે. દરવાજાની ડાબી બાજુએ ગેસ્ટ હાઉસ છે. “સગાળપળને દરવાજો જીર્ણ થતાં શોભાયમાન ન બંધાવ્યો છે. દરવાજાની અંદર યાત્રાળુઓને પૂજાના સાધન સિવાયને વધારાને સામાન મુકાય છે. ત્યાં પહેરેગીર કાયમ રહે છે. અંદર આવીએ એટલે નાંઘણકુંડ આવે છે. રસ્તાની એક બાજુએ ઓફીસ છે. ગિરિરાજ ઉપરનો જવાબદાર મેનેજર ત્યાં બેસે છે. તથા ત્યાં કામચલાઉ પેઢી પણ છે. બીજી બાજુએ કેશવજી નાયકની ટૂંક આવે છે. તેને બીજે દરવાજે વાઘણપોળમાં પડે છે. ઓફિસની બાજુમાં પુજારી વગેરેને રહેવાના સ્થાનરૂપ ઓરડીઓ બાંધેલી છે. આ દોલાખાડીના નામથી ઓળખાય છે. વાઘણપોળ ઉપર ડાં પગથીયાં ચઢીએ એટલે “વાઘણપોળને દરવાજો આવે છે. તેની એક બાજુએ રક્ષકનું બાવલું આવે છે, અને બીજી બાજુએ વાઘ છે. વાઘના તેવા કેઈ કારણથી આ વાઘણપોળ” કહેવાય છે. વાઘની બાજુમાં હનુમાનજીની મૂર્તિ વાળી દેરી છે. વ્યાધ્રપતોલી ખેદ કામ કરતાં વિ. સં. ૧૨૮૮ને વસ્તુપાલ તેજપાલને કાળા પત્થરને શિલાલેખ જે નિકલ્યો તે વાઘણપોળના દરવાજામાં તેની દિવાલ પર લગાવ્યા છે. વાઘણપોળને દરવાજે નવેસરથી ન બનાવ્યું છે. વાઘણપોળની અંદર પ્રવેશ કરતાં મંદિરને વિશાળ સમુદાય દષ્ટિગોચર થાય છે. આ સારીએ ટુંક આજે “વિમલવસહી'ના નામથી ઓળખાય છે. વાઘેલા યુગમાં વાઘણપોળની જમણું (૧૧૪) Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા બાજુએ હાલમાં જ્યાં કેશવજી નાયકનું આધુનિક મંદિર છે. ત્યાં રેવતાચલાવતાર રુપ નેમિનાથ ભગવાનનું મંદિર શોભી રહ્યું હતું. અને અત્યારે ડાબી બાજુએ આજે જ્યાં દમણવાળા શેઠ હીરાચંદ રાયકરણનું શાંતિનાથ ભગવાનનું મંદિર છે. ત્યાં પૂર્વે “સ્થંભન પુરાવતારી શ્રી પાર્શ્વ નાથ ભગવાનનું મંદિર હતું. આ બન્ને જિનાલયે મહામાત્ય વસ્તુપાલે બંધાવ્યાં હતાં. તે પંદરમા સોળમા સૈકા સુધી વિદ્યમાન હતાં. પાછળથી તે લુપ્ત થઈ ગયાં. તે મંદિર પાસે પૂર્વકાળમાં કવડ યક્ષની દેરી હશે જ. વર્તમાનમાં તે યક્ષની દેરી જમણી બાજુમાં આવેલી છે. કાળના પરિબળે ફેરફાર થઈ ગયે. વર્તમાન કાળમાં વાઘણપોળમાં આવીને શેઠ હીરાચંદ રાયકરણના બંધાવેલા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરે યાત્રાળુઓ આવે છે. દર્શન કરે છે અને પ્રભુ સ્તુતિ કરે છે, પછી રમૈત્યવંદન કરે છે. ચૈત્યવંદન બીજુ શ્રી શાંતિનાથ ભગવાનનું રૌત્યવંદન શાંતિજિનેશ્વર સેળમા, અચિરા સુત વંદે ! વિશ્વસેન કુલ નભમણિ, ભવિજન સુખ કંદ મૃગપતિ લંછન પાઉલે, લાખ વરસ પ્રમાણ હWિણુ ઉર નયરી ધણી, પ્રભુ ગુણમણી ખાણ | ૨ | ચાલીસ ધનુષ્યની દેહડી, સમચઉરસ સંઠાણ વદન પદ્મજયું ચંદલે, દીઠે પરમ કલ્યાણ | ૩ | સ્તવન હારો મુજરો ને રાજ, સાહિબ શાંતિ સલુણા (એ આંકડી) અચિરાજીના નંદન તેરે, દર્શન હેતે આવ્યા સમક્તિ રીઝ કરેને સ્વામી, ભક્તિ ભેટશું લાવ્યા ૧૫ મ્હારો ૦ દુઃખ ભંજન છે બિરુદ તુમ્હારે, અમને આશ તુમ્હારી છે ? તમે નિરાગી થઈને છૂટ, શી ગતિ હશે હમારી પરા હારે ૦ કહેશે લેક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે પણ બાલક જો બોલી ન જાણે, તે કેમ હાલે લાગે ૩ મહારે ૦ હારે તે તું સમરથ સાહિબ, તે કેમ ઓછું માનું ! ચિંતામણી જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું જા હારે ૦ અધ્યાતમ રવિ ઉગ્યે મુજ ઘટ, મેહ તિમિર હર્યું જુગતે . વિમલ વિજય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે પા હારે ૦ (૧૧૫) Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન થાય શાંતિ સહકર સાહિએ, સંયમ અવધારે; સુમિત્રને ઘેર પારણુ’, ભવ પાર ઉતારે વિચરતા અવનિ તલે, તપ ઉગ્ર વિહારે; જ્ઞાન ધ્યાન એકતાનથી, તિય ચને તારે ॥ ૧ ॥ વાઘણુ પાળના દરવાજામાં ઉભા રહીએ તે બન્ને બાજુએ મદિરાની હારમાળા દેખાય છે. શાંતિનાથ ભગવાનના મંદિરેથી નીકળી થાડા પગથિયાં ઉતરતાં સ. ૧૫૮૭માં કરમાશાહે બિરાજમાન કરેલ શત્રુંજયની અધિષ્ઠાયિકા દેવી ચક્રેશ્વરી માતાની દેરી આવે છે. તેના બહારના ભાગમાં પદ્માવતી, નિર્વાણી, સરસ્વતી અને લક્ષ્મીજી એ ચાર દેવીઓની મૂર્તિ છે. પાસેની દેરીમાં વાઘેશ્વરીની અને પદ્માવતીની મૂર્તિઓ છે. (જૈ. તી. સ` સંગ્રહ ૧૦૩) ડાબી બાજુના મંદિશ બધાં હારબંધ અને ઉત્તરાભિમુખ છે, જ્યારે જમણી બાજુએ જે જિનાલયેા છે, તેમાં કોઈ પૂર્વાભિમુખ છે કેઈ દક્ષિણાભિમુખ પણ છે. ડાબી બાજીમાં વધારેમાં વધારે જુનુ' સ. ૧૩૭૬ નું મંદિર છે. પણ જમણી બાજુના મદિરા સત્તરમા શતકના ચારેક મદિર હશે. બાકીના મદિર તા અઢાર એગણીશ વીસમી સદના હશે. ભૂલવણી યાને ચારીવાળું મંદિર , ભૂલવણીનું મદિર—આ મંદિરમાં વિમલશાહના મંદિરની નમુનાની કારણીએ છે. આવી કરણીવાળા ઘુમટા વગેરે આખા ગિરિરાજ ઉપર ખીજે હશે કે કેમ તે વિચારનીય છે. આવા જ કોઇ કારણથી આને ‘ વિમલવસાહી ' કહેવાઈ હશે. પણ ખરતરવસહી કહેવું તે તે વ્યાજખી નથી. આની અંદર ત્રણ મુખ્ય મદિરા છે. ક્રુતી નાની નાની મહેાતર દેવકુલિકાઓ છે. વિમલવરસીના કહેવાતાં બધાએ દહેરાસરેામાં કેશવજી નાયકના દહેરાસરેને છેડીને મોટામાં મેટુ' દહેરાસર છે. થાડા સ્થાનમાં પણ વિસ્તૃત અને અટપટુ આમાં આયેાજન છે. આ આયેાજન કરનાર સ્થપતિ કુશળ હેાવા જોઇએ. પ્રાચીન પરીપાટીકારા આ જિનભવનના ખુબ વખાણ કરે છે. અને આજના કાળમાં તે તેની ગણતરી કેવળ ગુજરાતના જ નહિ. પણ સારાયે ભારતના દેવાલયના, સ્થાપત્યમાં ઉત્તમ રત્નામાં થઈ શકે એમ છે. આ મંદિરના પ્રવેશદ્વારે ( ખરેખર શ્વેતાં આ મુખ્ય પ્રવેશદ્વાર નથી. મુખ્ય પ્રવેશદ્વાર તે ( પાછળ છે ) ચેાકીયાળાની રચના કરી છે. અંદર પ્રવેશતાં મનેાહર શિલ્પકારી મંડિત સ્ત ંભા (૧૧૬) Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા અને તે પર ટેકવેલ પદ્મશિલાયુક્ત, સુંદર છત સાથેને રંગમંડપ જોવા મળે છે. રંગમંડપ પછી ગૂઢમંડપ અને તે પછી મૂળ પ્રાસાદ આવે છે. જેમાં મૂળ આદિનાથ ભગવાન પ્રતિષ્ઠિત હતા. આવું પ્રાચીન તીર્થમાલાઓ બોલે છે. ગૂઢ મંડપના દ્વારની અડખે-પડખે સુંદર જાળીની કેરણીવાળાં ગોખલાઓ કાઢેલા છે. ગૂઢ મંડપના ઉત્તર દક્ષિણ પડખાનું, જુદી જુદી કેરણીયુક્ત વિતાનેથી દેવકુલિઓ સાથે સંધાન કરી લીધું છે. પાછળના ભાગમાં ત્રણ ગઢવાળ મનહર મેરુ છે. આજુબાજુ બે મેટી દેરીઓ છે. તેમાં તીર્થમાળાઓના કથન અનુસાર પાર્શ્વનાથને નેમિનાથ બિરાજમાન હતા. બન્ને દેરીઓની સાંધતી છતમાં “નાગપાસ” “રાસલીલા” વગેરે છે. રંગમંડપના ત્રણ ઘુમટોમાં અનેક પ્રકારનું કેતરકામ, પંચ કલ્યાણક વગેરે વગેરે વિવિધ વસ્તુઓ લીધી છે. જુલતીદેવીઓ (કદાચ તે વિદ્યાદેવીઓ પણ હોય) છે. મેથી નીચે ઉતરતાં જમણી બાજુએ નેમનાથની અડધી બંધાયેલી ચોરી છે. તેના ભાલપટમાં આ નેમનાથના જીવનચરિત્રને ચિતાર પાટડામાં કરેલું છે. અત્રે મોટો દરવાજે છે. તેની આજુબાજુમાં બે ગોખલાં છે. તેમાં પથ્થરનાં કેરાલા યક્ષ યક્ષણ છે. (આ વિમલવસહીની કારીગરીને કઈ સાલમાં લેવી તે મારો અભ્યાસ નથી) આ મોટા દ્વાર આગળ જવાને રસ્તે હતે. એમ સ્થાપત્યકારને માનવું જ પડે. પછી શું થયું તે વાત આગળ વિચારીશું. વિમલવસહીથી આગળ ચાલતાં મેક્ષની બારીવાળું સ્થાન છે. તેમાં સાંઢણી છે. તેના પગ વચ્ચેથી નીકળવાનું છે, એટલે તેને મોક્ષની બારી કહે છે. આગળ ચાલતાં સં. ૧૬૮૮ માં બંધાવેલા વિમલનાથ અને અજિતનાથના મંદિર છે. પાછલી બાજુમાં થેડી નાની નાની દેરીઓ છે. પછી ભાવનગરના શેઠ કુંવરજી લાધાએ સંવત ૧૮૧૫ માં બંધાવેલ સહસ્ત્રફણ પાર્શ્વનાથનું મંદિર છે. તે પછી પાટણવાળા શેઠ પન્નાલાલ કોટાવાળા બાબુએ બંધાવેલ આરસનું નાજુક મંદિર છે. જેની પ્રતિષ્ઠા-આગમેદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજીએ કરી છે, આગળ ચાલતાં ધર્મનાથભગવાનનું મંદિર છે. ચૌદમી સદીની કેરણીવાળું છે. કદાચ આજ મંદિર જગા શેઠનું હોય. વિ. સ. ૧૯૮૩માં હીરાબાઈનું બંધાવેલ ચંદ્રપ્રભુનું મંદિર આવે છે. તેનાં મંડપમાં સુંદર કેરણીવાળા તેરણ છે. તે મંદિરને અડીને પાછળ ખેંચીને બાંધેલું જામનગર ના ઓસવાળ બંધુઓ વર્ધમાનશાહ અને પદમસિંહશાહે સં ૧૬૭૮ માં બંધાવેલું શાંતિનાથ ભગવાનનું મંદિર છે. વળી એક સહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર છે. કુમાર વિહાર આ આખી લાઈનના છેડા ઉપર કુમારપાળના મંદિરથી ઓળખાતું મંદિર છે. વિદ્વાનોની ગણતરીએ સં. ૧૩૭૭ ની આસપાસ બંધાવેલું આ મંદિર છે કુમારવિહાર પાલીતાણામાં હોવાના (૧૧૭) Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ ન પંદરમાં શતકમાં એ ઉલ્લેખા મલે છે. તે શુ આ નહિ હેાય ? આ મંદિરમાં આદીશ્વરભગવાન છે. મંદિરના મુખ આગળ સુંદર ચાકીયાળુ છે. અંદર મંડપ અને ફરતી ચાવીસ દેરીઓ છે. મૂળમંદિર તેમજ ઝરૂખાઓ અને સુંદર ઘાટવધાનથી આ મદિર વિભૂષિત છે. તેના ભમતિના એ છેડે, એ ભમતિને મળતાં છેડાપર એ મદિરા છે. મૂળમંદિરના શિખર વગેરે ઘાટ કારણીમય છે. ભમતિના એક મંદિરની એક દિવાલે સુંદર ૧૪ સ્વપ્ન વગેરેની કારણી છે. ‘કુમારવિહાર’પછી ને હાથીપાળ’ ની વચ્ચે ગલી છે, તે ગલીમાંથી પાછળ જવાય છે. સૂર્ય કુંડ-સૂરજકું ડ અહી સૂર્ય કુંડ છે, જેના મહિમા ગવાય છે તે. જેના પાણી વડે મહિપાલ રાજાના રાગ ગયા હતા, કુકડા થયેલ ચંદ્રરાજા આ કુંડના પ્રતાપે ચદ્રરાજા થયા હતા. તે પછી તેનીજ બાજુમાં ભીમકુંડ આવે છે. પછી ત્રીજો બ્રહ્મકુંડ અને ઇશ્વરકુડ આવે છે. ત્યાં એક દેરી છે. તેમાં શિવલીંગ સ્થાપન કરેલું. આનું કારણ તે એવું દેખાય છે કે, વડીલેાએ પૂજારીને તેમના ભગવાનની સગવડ પડે તે માટે ઉદારતા વાપરીને ત્યાં તે દેરી બનાવવા દીધી હશે. સૂર્યકુંડ પર કુકડાનું ચિત્ર અત્યારે વિદ્યમાન છે. એક વાત−ડાબી બાજુના આ બધા દેરાસર પાછળ મોટા ભયંકર ટાંકાં છે, તેનું પાણી પ્રભુજીની પખાલમાં વપરાય છે. આ ટાંકાં કયા હિસાબે બન્યા તે આગળ વિચારીશું. ટાંકાં અને કુંડ કુડા પથ્થરને કેરીને બનાવાય છે, તેમાં પાણી નીકળી ન જાય તે માટે ચાકસાઇ કરાય છે. તે ખુલ્લા હાય છે. તેનું પાણી ન્હાવામાં ને પીવામાં વપરાય છે. જ્યારે ગિરિરાજ પર મોટાં મેટાં ટાંકા છે. ટાંકુ તેને કહેવાય છે કે જેની ચારે દિશા ખરાખર મજબૂત હાય છે. તેનું પાણી કોઈપણ દિશામાંથી બહાર ન નીકળે તેવું મજબૂત હેાય છે. તેને ઉપરથી ખંધ કરી દેવામાં આવે છે, ને એક ઢાંકણાવાળું બારણું ઉપર રખાય છે. પાણી કાઢવુ હાય ત્યારે એ ખાલાય છે. તેનું પાણી પ્રભુજીની પખાલમાં વપરાય છે. તેમાં પાણી આજુબાજુએથી વરસાદનું તેવા તેવા માર્ગોથી આવે. તેમાં ઉતરવાના પગથિયાં હેાતાં નથી. પણ કુંડામાં ઉતરવાને માટે પગથીયાં હાય છે. વાઘણપોળની જમણી બાજુમાં પહેલુ દેરાસર કેશવજી નાયકનું આવે છે. તેને એ દરવાજા છે. એક સગાળપાળમાં પડે અને એક વાઘણુપાળની અંદર પડે. આ દેરાસર ( ૧૧૮ ) Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા સં. ૧૯૨૮માં બંધાવેલું છે. તેના વચલા મુખ્ય મંદિરની સામે પુંડરીક સ્વામિની દેરી છે. આ મંદિર ઉપર નીચે બે ભાગમાં વહેંચાયેલું છે. ચારે બાજુએ દેરીઓ છે. મુખ્ય મંદિરમાં સમવસરણ, ડાબે હાથે સમેતશિખરજી. જમણે હાથે મેરુ. બીજી બાજુ અષ્ટાપદ, બીજી બાજુએ એક રચના છે. વાઘણપોળ તરફ નીકળતાં રાધનપુરવાળા મસાલીયા કુટુંબનું બંધાવેલું પ્રભુનું દેરાસર છે. નીચે રસ્તા પર “કાવડ યક્ષની દેરી છે. સંવત્ ૧૭૯૧માં ભંડારીએ બંધાવેલુ ઊંચા ઓટલાવાળું ઘણા પગથીયાંવાળું સામળા શ્રીઅમીજરાપર્ધનાથનું મંદિર છે. તે પછી સં. ૧૭૮૮માં શાહ. પ્રેમચંદ રતનજીનું કરાવેલું ચંદ્રપ્રભુસ્વામીનું મંદિર છે. બેગલાવાળાનું બંધાવેલું સંભવનાથ ભગવાનનું મંદિર છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે, તે બહારથી જોતાં ઘર જેવું દેખાય છે, પણ તેની ખુબી કઈ જુદી છે. અંદર આરસપહાણની સુંદર છત્રી બનાવેલી છે. તેમાં આરસના સિંહાસન પર પાર્શ્વનાથ ભગવાન સુંદર નાજુક છે, તેને આગળ દરવાજે આરસને છે. તે દરવાજાની બે બાજુએ એટલે એક બાજુએ નંદીશ્વરદ્વીપને આબેહુબ ચિતાર આરસમાં કરેલ છે જંબુદ્વીપથી લઈને નંદીશ્વરદ્વીપ સુધીને બધાએ અધિકાર નંદીશ્વરદ્વીપના ડુંગર વગેરે તેની પર છે. ચિત્યમાં ભગવાન અતિ બારીક કળાથી બનાવેલ છે. પ્રતિમાજી મહારાજ દેખાય તેવા છે. બીજી બાજુએ અષ્ટાપદ પર્વત અને ૨૪ દેરાં રાવણ મંદોદરી ગૌતમ સ્વામી તાપસ ખાઈ વગેરે બધ અધિકાર કર્યો છે. નાજુક કળા કેવી હોય તે આ બે કરણીમાં કરેલું દેખાય છે. આગળ આરસના બે હાથી મનહર બનાવ્યા છે. નાના મંદિરમાં કેવી કળા થાય તે આમાં બતાવ્યું છે. આગળ દિવાલને સામાન્ય દરવાજો છે. સં. ૧૮૬લ્માં પાટણના શેઠ ડુંગરસી મીઠાચંદ લાધાનું કરાવેલું શ્રીચંદ્રપ્રભુસ્વામીનું મંદિર છે સુરતના કેશરીચંદ વહોરાનું બંધાવેલ સંભવનાથ ભગવાનનું મંદિર છે. વળી પાટણના શેઠ. મીઠાચંદે કરાવેલું અજીતનાથ ભગવાનનું બીજુ મંદિર છે. સં. ૧૭૮૮ માં બંધાવેલ શ્રી મહાવીર ભગવાનનું દેરાસર છે. આને ત્રણ ગઢ છે એટલે તે સમવસરણના ત્રણ ગઢ છે. પહેલા ગઢમાં વાહનો, બીજા ગઢમાં તિયોનો ને ત્રીજા ગઢમાં ૧૨ પર્ષદા છે. મદ સિંહાસનમાં ચતુર્મુખ ભગવાન છે. કર્તાએ શિવાલેખમાં કોતરાવ્યું છે કે વિરોષાવશ્યકમાં સમવસરણની જે રચના મેં સાંભળી, તેના આધારે આ સમવસરણનું દહેરાસર બાંધ્યું છે. તે સુરતવાળા સેમચંદ કલ્યાણચંદે બંધાવેલું છે. (૧૧૯) Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન તે પછી સં. ૧૮૬૦માં ઝવેરભાઈ નાનજીએ બંધાવેલું શ્રીઆદિનાથ ભગવાનનું મંદિર છે. વળી તેજ શાલમાં અમદાવાદના શેઠ નાનચંદ માણેકચંદ માણેકવાળાનું બંધાવેલું ધર્મનાથભગવાનનું મંદિર છે. ત્યારબાદ મોરબીવાળા પીતાંબરદાસ પદમશીનું સં. ૧૯૧૩માં બંધાવેલું મહાવીરસ્વામીનું મંદિર છે. આ બધા અઢારમા ઓગણીસમા શતમાં બંધાયેલાં કહેવાય છે. તેને ૧૯મી કે ૨૦મી સદીના પણ કહેવાય છે. વળી ખૂણે ખાંચરે જ્યાં જ્યાં જગામની ત્યાં ત્યાં નાની-નાની દેરીઓ પણ છે. તે પછી સં. ૧૬૭૫માં જામનગરના રાયસી શાહે કરાવેલ શ્રીશ્રેયાંસનાથ ભગવાનનું શિલ્પવિભૂષિત મંદિર છે. ઈશાન બાજુએ જોધપુરવાળા મનોરમલ્લજી જયમલ્લજીએ સં.૧૯૮૬માં કરાવેલું મોટું ચતું મુખ મંદિર છે. આ મંદિરને ચારદિશાએ મંડપ છે, તે મંડપના બધાએ થાંભલાને ગણતાં સે થાંભલા છે, આથી આ શતથંભીયું મંદિર કહેવાય છે. તેના થાંભલાઓ પર ગભારાની નજીકમાં સુંદર તેરણ છે. આપણી ભાષામાં તે કમાને છે. દક્ષિણ દિશાના મંડપની છતમાં થોડુંક સુઘડ કોતરકામ પણ છે. શિખર પણ શિલ્પના આધારે સુંદર કેરણીવાળું છે. વાઘણપોળના બધાએ મંદિરમાં સૌથી ઊંચું શિખર આ મંદિરનું છે. તેની નજીકમાં સં. ૧૬૭૫માં અમદાવાદના શેઠનું બંધાવેલું સંભવનાથ ભગવાનનું મંદિર છે. તેમજ રીખવદાસ વેલજીનું બંધાવેલુ સંભવનાથ ભગવાનનું મંદિર છે. ત્યારબાદ કપડવંજના શેઠાણી માણેકબાઈએ કરાવેલું ગષભદેવ ભગવાનનું મંદિર છે. તેમાં ઘણાએ પ્રતિમાજીઓ બિરાજમાન કરેલાં છે. આ બધા મંદિરના સમુહ પાછળ સત્તરમાં શતકમાં થયેલ દિગંબરનું મંદિર છે. શ્રીધનેશ્વરસૂરિજી શતથંભીયા મંદિરના નીચેના ભાગમાં શ્રી શત્રુંજયમાહાસ્યના રચચિતા શ્રીધનેશ્વરસૂરિજીની આરસની વિશાળ મૂર્તિ દેરીમાં બીરાજમાન છે. વાઘણપોળની ડાબી-જમણી બાજુના મંદિરમાં કોઈ શરતચુકથી નેંધવા રહી પણ ગયાં હોય. પોળીઓ અને લિંબડો વિીર વિક્રમશી પાલીતાણા શહેરમાં ભાવસાર જ્ઞાતિમાં વિકમશીનામને માણસ, તે ભાઈ-ભાભી ભેગો રહેતા હતા. (૧૦૦) Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા એક વખત બપોરના સમયે કપડાં ધોઈને કપડાં અને ધકે લઈને ઘરે આવ્યો. તેને ભૂખ લાગી હતી. તેથી હાથ-પગ ધોઈને ભાભી પાસે ખાવાનું માગ્યું. ત્યારે રસોઈ તૈયાર થઈ નહોતી એટલે, તેણે ભાભીને કહ્યું કે બપોર થઈ તે રસેઈ થઈ નથી, મારે ખાવું છે. ઘરમાં રહીને રસેઈપણ ટાઈમસર કરતાં નથી. ભાભીએ ગુસ્સામાં કહ્યું કે “વારે થાય એમાં શું થઈ ગયું. આટલે પાવર કેની ઉપર કરે છે. તમારાભાઈ કમાય છે. તમારે બેઠા બેઠા તાગડધિન્ના કરવાં છે. બહુબળ હોય તે સિદ્ધગિરિપર યાત્રાળુઓને હેરાન કરનાર “સિંહ” છે, તેને મારે તે જાણું કે તમે બહાદુર છે.” ભાભીએ મારેલા મેણાથી તે પાવરમાં આવ્યું. ને પ્રતિજ્ઞા કરી કે, “સિંહને મારી નાખું તે જ ઘરમાં પગ મુકે.” આથી ધોકો લઈને નીકળી પડયો, તલાટીએ આબે મિત્રોની વિદાય લીધી ને કહયું કે ઉપર જઈને સિંહને મારીશ એટલે “ઘંટ વગાડીશ, ઘંટ વાગે ત્યારે તમારે જાણવું કે સિંહ મરાયે. એમ કહીને ધોકો લઈને ગિરિરાજ ઉપર ચઢવા માંડ્રો ઉપર આવીને સિંહને શોધવા લાગ્યા. સિંહ તે એક ઝાડ નીચે નિરાંતે સુતેલું હતું. સુતેલાને ન મરાય આથી અવાજ કરીને સિંહને જગાયા. સિહં જેવું ઊંચું જોવા જાય છે કે તેના માથામાં એ ધોકે માર્યો કે, તે તરફડીને નીચે પડૂ, બેભાન થઈ ગયે વિકમસી સિહ મર્યો એમ સમજી જેવો ઘંટ વગાડવા જાય છે, ત્યાં પાછળથી સિંહે ઝાપટ મારી, તે નીચે પડી ગયા. પણ છેક મારવાથી સિંહની ખેપરી તૂટી ગઈ હતી, તેથી સિંહ ત્યાંજ મરણ પામ્યા, વિક્રમસી પણ સિંહના ઘાથી ગવાયો હતે. વિક્રમસી વિચારે છે કે ઘંટ કેમ કરી વગાડે, તાકાત છે નહિ? પણ ઘા ઉપર ગમે તેમ કરી પાટો બાંધ્યો અને બધું પિતાનું બળ અજમાવીને ધીમે ધીમે ઉદૂ અને જોરથી ઘંટ વગાડ. વિક્રમસી મરી ગયે. વિક્રમસીના ઉપર આવવાથી લેકે પણ ઉપર આવ્યા હતા, પણ ઘણું જ દુર રહ્યા હતા. આથી ઘંટને અવાજ સાંભળતાં બધા આવ્યા ત્યારે, એક બાજુ સિંહ મરેલો પડ હતું, ને બીજી બાજુ વિક્રમસી મરેલો પડ હતે. વિક્રમસીએ પોતાના પ્રાણુના ભેગે યાત્રા ખુલી કરી. તેની યાદમાં લીમડાના ઝાડ નીચે તેને પાળીઓ આજે પણ વિદ્યામાન છે. શ. ૧૬ (૧૨૧) Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંત્રુજ્ય ગિરિરાજ દર્શન હાથીપાળ પહેલાં હાથી પિળના દરવાજાની બે બાજુએ વિશાળકાય મનહર હાથીઓ ચિતરેલા હતા. દરવાજાની બે બાજુમાં એક બાજુએ કાર અને બીજી બાજુએ રહી કાર, આરસમાં કેરીને એકની ઉપર પાંચ અને બીજા ઉપર ચોવીસ રંગીન પ્રતિમાઓ કરેલી હતી. ડાબી બાજુએ વિ.સં. ૧૮૬૭ને શિલાલેખ આરસમાં ટેકારેલ ચેલ હતું. તેને અર્થ એ હતું કે અત્યારે ફૂલવાળાના ચેક તરીકે જે કહેવાય છે કે જે હાથીપળ અને રતનપળને વચલો ભાગ છે તે. તેમાં દહેરાસર વગેરે કરીને પ્રતિમા બેસાડવાને નિષેધ કરેલ હતું. નહિ કે રતનપોળમાં બેસાડવાને નિષેધ કરેલ હતું. રતનપળમાં તે, હું જોઈ શકું છું ત્યાંસુધી અઢારમી સદીના પાછલા ભાગથી માંડીને આજ સુધીમાં કઈ વિશિષ્ટ દહેરુ ઊભું થયું નથી. જોકે ગેખલા વગેરેમાં પ્રતિમાજી પધરાવ્યા ખરા. હાથીપળથી જમણી બાજુએ એટલે કુમારપાળ મહારાજાના દહેરાસરની પડખે થઈને પાછળ જવાય છે. ત્યાં જતાં બારીમાંથી બહાર નીકળ્યા પછી સૂર્યકુંડ અને ભીમકુંડ આવે છે. તે પછી બ્રહ્મકુંડ યાને ઈશ્વરકુંડ આવે છે. સૂર્યકુંડની ઉયર કૂકડ-ચંદ્રરાજા થયાને કેરણી કરેલ ગોખલે છે. (ચંદ્રરાજાનું દૃષ્ટાંત આ પુસ્તકમાં પૂર્વે આપેલું છે.) આગળ મનેહર, છત્રીવાળો વિસામો છે. અને સં. ૧૯૪૫માં પ્રતિષ્ઠિત કરેલ શ્રી આદીશ્વર ભગવાનના પગલાંની એક દેરી છે. અહીંયાં શિવલિંગની પણ એક દેરી છે. (આ પૂજારીઓની સગવડ માટે થયેલી લાગે છે.) સૂર્યકુંડને મહિમા આ પુસ્તકમાં વર્ણવ્યા છે. વર્તમાનમાં હાથીપળને નો દરવાજો મનહર બનાવ્યા છે, અને બન્ને બાજુએ પાષાણુના સુંદર હાથી બનાવ્યા છે. હાથીપળમાં અંદર પેસીએ એટલે ઓટલા ઉપર ફૂલ વેચવા માળીઓ બેસે છે. એની પાછલી બાજુએ જૂનું હોવાનું ધાબું હતું. આ નવાના ધાબાના તળીયા બરાબર રનનળમાં શ્રી આદીશ્વર ભગવાનના દેરાસરનું બહારનું તળિયું હતું. વર્તમાન કાળમાં તે ત્યાં બધે ફેરફાર થયેલો છે. અત્યારે ન્હાવાનું ધાબુ જમણી બાજુથી ડાબી બાજુમાં નવી પદ્ધતિથી, નવેસર બનાવેલું છે. યાત્રાળુઓ અહીં નાહીને પૂજાનાં કપડાં પહેરે છે. પછી રતનપળને દરવાજો આવે છે. વર્તમાનમાં આ એકમાં આ દરવાજે પાષાણને ન સુંદર બનાવેલ છે. (૧૨૨) Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા તબક્કો ત્રીજો રતનપાળ યાને દાદાની ટુંક રતનપાળના દરવાજામાં થઈ ને એટલે પુંડરીકસ્વામીની નીચે થઇને પગથિયાં ચઢીને આગળ જવાય છે. આગળ ચાલતાં સ્નાત્ર મંડપ આવે છે. આ દાદાના મંદિરની આગળના ચાકમાં છે. આ ચાકમાં તળિયાનું આરસપાનનું કામ ધુલીઆ નિવાસી સખારામ દુર્લભદાસે કરાવેલું છે. અને તે ચાકમાં ચાંદીનું સેાનાથી રસેલું સિંહાસન શેઠ દેવકરણ મુળજીએ મૂકેલું છે. તેમાં પ્રભુજીને પધરાવીને સ્નાત્ર ભણાવાય છે. પૂજા પણ ભણાવાય છે. મંડપમાં છાંયેા કરવાને માટે લાખડના પાઈપ વગેરે નાખીને ઢાંકણુ, ખંભાતવાળા શેઠ પેાપટલાલ અમરચંદે કરાવ્યું છે. ત્યાંથી શ્રીઆદીશ્વર દાદાના મંદિરમાં જવાય છે. ભરત મહારાજાથી માંડીને કરમાશા સુધી સાળ ઉદ્ધાર થયા છે. આ મંદિર (વર્તમાનકાલમાં છે તે) વિ.સ. ૧૨૧૩માં માહડમત્રીએ કરેલા ઉદ્ધારનું છે. પંદરમા અને સેાળમા ઉદ્ધારમાં તેનું સમારકામ થયું છે, પણુ મંદિર નવું બંધાયું નથી. પંદરમા સેાળમા ઉદ્ધારમાં મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાનની મૂર્તિ નવી ભરાવીને પ્રતિષ્ઠા કરી છે. વમાનમાં પણ કરમાશાના ઉદ્ધારના વિ.સ. ૧૫૮૭ના શિલાલેખ પ્રતિમા ઉપર વિદ્યમાન છે. દાદાનુ પરિકર ત્યારે ન હતું. અત્યારે જે પરિકર છે તે અમદાવાદના શા. શાંતિદાસ વગેરેએ ભરાવેલું છે. તેની પ્રતિષ્ઠા વિ.સ. ૧૬૭૦માં શ્રીવિજયદેવસૂરિ મહારાજે કરી છે. દાદાનું મંદિર ભોંયતળિએથી ખાવન હાથ ઊંચું છે. શિખરમાં ૧૨૪૫ કુભા છે. એકવીસ સિંહાના વિજય ચિહ્ન શેાલી રહયાં છે. ચાર દિશામાં ચાર ચેાગીનીઓ છે. દશપાલાનાં પ્રતિકા એના રક્ષકપણાને ખ્યાલ આપી રહ્યાં છે. મંદિરની વિશાળતાના ખ્યાલ આપતી ગભરાની આસપાસ મંડપમાં બહેતર દેવકુલિકાઓની રચના છે. (જો કે રતનપાળના કોટને લાગીને તા . અનેક દેરીએછે.) ચાર ગવાક્ષા એની ભવ્યતામાં વધારા કરે છે. ખત્રીસ પૂતલીએ અને છત્રીસ તારણા આ મદિરને કળામય બનાવે છે. મંદિરને ટેકવી રાખતા કુલ્લે મહાતેર આધાર સ્થંભો એની કળામય રચનાનું ભાન કરાવી રહયા છે. એવી સર્વાંગ સુંદર રચના પાછળ પેાતાની અનગળ સંપત્તિ લગાડનાર કરમાશા પછી તેજપાળ સેાની છે. સેાળમા ઉદ્ધારના કરતા કરમાશા ઉદ્ધારવાળા અને ખાડમંત્રીના બનાવેલા આ મૂળમંદિરને ‘નદીવન’ એવું નામ સ. ૧૯૫૦માં અપાયું એવુ દેખાય છે. ત્રણ શિલાલેખા વર્તમાનમાં દાદાના મંરિમાં પ્રવેશ કરવાના સન્મુખના ચાકીયાળામાં અત્યારે ત્રણ શિલાલેખ છે. તે આ પ્રમાણે ૧-કરમાશાના ઉદ્ધારના મોટા શિલાલેખ પેસતાં ડાબે હાથે (૧૨૩) Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ૨–તેના સામે જમણા હાથે મેટો શિલાલેખ છે તે તેજપાલ સેનીના કરાવેલા સુધારાને છે ને બાજુમાં ૩-તે અકબરશાહે શત્રુંજયને કર માફ કર્યો ને સાધુઓએ જાત્રા કરી તે જણાવનારો છે. એમ અત્યારે ત્યાં ત્રણ શિલાલેખ વિદ્યમાન છે. દાદાના દર્શન ગામમાંથી ચાલતાં જયતલાટીએ ગિરિરાજની સ્પર્શના કરી ચૈત્યવંદન કર્યું. ગિરિરાજ ચઢવા માંડ્યા. કમે રામપળે આવ્યા. ત્યાંથી વાઘણપોળે આવ્યા. વિમલવસહીમાં શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન કર્યું. હાથીપળે આવ્યા. રતનપેળમાં પ્રવેશ કર્યો અને હવે જણાવી ગયા તેમ દાદાના દરબારે આવ્યા. ચમત્કારી દાદાના દર્શન કરતાં હૈયું નાચી ઊઠે છે. સંતાપ ભૂલી જવાય છે અને ભાવના બળવાન બને છે, એટલું જ નહિ પણ દિલડું એવું તે ચૅટે કે ત્યાંથી ખસવાનું મન પણ ન થાય. દાદાના દર્શને સ્તુતિ કરે અને ચૈત્યવંદન કરે, નવ લેગસ્સને કાઉગ્ન કરે, નવ ખમાસમણ દે. તે આ પ્રમાણે – ચિત્યવંદન શ્રી આદિજિનેશ્વરનું ચૈત્યવંદન, આદિદેવ અલવેસરૂ, વિનિતાને રાય, નાભિરાય કુલમડો, મરૂદેવા માય છે ધનુષ્ય પાંચશે દેહડી. પ્રભુજી પરમ દયાલ; રાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ છે વૃષ લંછન જિન વૃષધરૂએ, ઉત્તમ ગુણ મણિ ખાણ તસ પદ પદ્મ સેવનથકી, લહીએ અવિચલ ઠાણ ૩ સ્તવન માતા મરૂદેવીના નંદ, દેખી તારી મૂરતિ મારું મન લેભાગુંજી, | મારું દીલ લેભાગુંજી, દેખી. ૧ કરુણાનાગર કરૂણાસાગર, કાયા કંચનવાન, ધરી લંછન પાઉલે કાંઈ, ધનુષ્ય પાંચસે માન. માતા. પરા ત્રિગડે બેસી ધર્મ કહેતા, સુણે પર્ષદા બાર, જે જનગામમિની વાણું મીઠી, વરસંતી જલધાર. માતા. મારા (૧૨૪) Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા ઉરવશી રૂડી અપચ્છરાને, રામ છે મન રંગ; પાયે નેપુર રણઝણે કાંઈ કરતી નાટારંભ. માતા. જા તુંહી બ્રહ્મા તુંહી વિધાતા. તુંહી જગતારણહાર, તુજ સરીખે નહિ દેવ જગતમાં અરવડીઆ આધાર. માતા. પા તુંહી ભ્રાતા તુંહી ત્રાતા. તુંહી જગતને દેવ; સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા. ૬ શ્રીસિદ્ધાચલ તીરથ કેરે, રાજા કહષભ નિણંદ. કીતિ કરે માણેકમુનિ તાહરી, ટાળે ભવ ભય ફંદ. માતા. છા થાય આદિ જિનવર રાયા, જાસ સેવન કાયા, મરૂદેવી માયા, ઘેરી લંછન પાયા; જગત સ્થિતિ નીપાયા. શુદ્ધ ચારિત્ર પાયા, કેવલસિરિ રાયા, મેક્ષ નગરે સિધાયા. ૧ નવ ખમાસમણ અકેકું ગલું ભરે, શત્રુંજય સામે જેહ, રષભ કહે ભવ કોડના, કર્મ અપાવે તેહ છે ખમા ૧ શત્રુંજ્ય સમે તીરથ નહિ. રૂષભ સમો નહિ દેવ; ગૌતમ સરખા ગુરુ નહિ, વળી વળી વંદુ તેહ છે માત્ર ૨ સિદ્ધાચલ સમરું સદા, સેરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર ખમા૦ ૩ સેરઠ દેશમાં સંચર્યો, ન ચલે ગઢ ગિરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહિ, એને એળે ગયે અવતાર ખમા. ૪ શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુખકેશ; દેવ યુગાદિ પૂજીએ, આણું મન સંતેષ; ખમા. ૫ જગમાં તીરથ દોરવળાં, શત્રુંજય ગિરનાર; એક ગઢ ગષભ સમેસર્યા, એક ગઢ નેમ કુમાર ખમા ૬ (૧૨૫) Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રીશંત્રુજય ગિરિરાજ દર્શન - - - - - સિદ્ધાચલ સિદ્ધિ વય, ગ્રહી યુનિલિંગ અનંત આગે અનંતા સિદ્ધશે, પૂજે ભવી ભગવંત! ખમા ૭ શત્રુંજય ગિરિ મંડણ, મરૂદેવાને નંદ; યુગલાધર્મ નિવારણે, નમો યુગાદિ જિર્ણોદ, ખમા. ૮ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખ ભેગ; વળી વળી એ ગિરિ વંદતા, શિવરમણી સગ; ખમા ૯ દાદાના ગભારામાં રહેલા અન્ય પ્રતિમાજીનાં તેમજ મંડપમાં રહેલા મહાવીર ભગવાન વગેરે બધીએ પ્રતિમાજીનાં દર્શન કરીને આપણા ડાબા હાથ તરફના દરવાજેથી બહાર નીકળીએ છીએ. દાદાની યાત્રા કરનાર ત્રણ પ્રદક્ષિણ દે છે. તે આ પ્રમાણે – પહેલી પ્રદક્ષિણા અહીંથી પહેલી પ્રદક્ષિણા શરૂ થાય છે. બહાર નીકળતાં સામે સહસ્ત્રકુટ આવે છે. સહસકુટની રચના આમાં ૧૦૨૪ શ્રીજિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ છે, તે આ પ્રમાણે – ૨૪. પાંચ ભરતક્ષેત્રે અને પાંચ એવતક્ષેત્રો એટલે દશ ક્ષેત્રો, તેની વર્તમાનકાળની વીસીએ એટલે ૨૪૦. ૨૪૦ તેવી જ રીતે તે દશ ક્ષેત્રોના ભૂતકાળની વીસીઓ એટલે ૨૪૦. ૨૪૦ તેવી જ રીતે તે દશ ક્ષેત્રોની ભાવી કાળની ગ્રેવીસીઓ એટલે ૨૪૦. ૧૨૦ ચોવીસે તીર્થકર ભગવંતના પાંચ પાંચ કલ્યાણકે એટલે ૧૨૦. ૧૬૦ પાંચ મહાવિદેહ ક્ષેત્રના ઉત્કૃષ્ટ કાળના તીર્થકરો ૩૨૫=૧૬૦. ૨૦ પાંચ મહાવિદેહ ક્ષેત્રના જધન્ય કાલે વિદ્યમાન ૪૫ ૨૦. ૪ શાશ્વતાજિન એમ. ૧૦૨૪ કુલ્લે પ્રતિમાજી મહારાજ થાય. આથી આ રચનામાં ચારે દિશામાં તે રીતે ગોઠવણી કરીને ૧૦૨૪ પ્રતિમાજી મહારાજ ગોઠવેલાં છે. સં. ૧૭૧૮ માં ઉગ્રસેનપુરના રહેવાસી વર્ધમાન શાહે આ સહકુટ મંદિર બનાવ્યું છે. તેને શિલાલેખ સહસ્ત્રકુટના આગળના બે સ્થંભ પર કંડારેલ છે. (૧૨૬) Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા પહેલી પ્રદક્ષિણામાં સહસ્ત્રકુટથી આગળ ચાલતાં દાદાના દહેરાસરને ફરતી પ્રદક્ષિણા દેવાની હોય છે. (દાદાના દહેરાસરને ફરતાં ત્રણ બાજુએ જુદી જુદી દેરીઓ હતી. જેમાં વિ. સં. ૧૯૨૦ના શિલાલેખ હતા. વળી તે પૂર્વેના બીજા લેખ હતા. સં. ૨૦૨૦ પછીથી તે દેરીઓ વગેરે કાઢી નાખેલ છે. તે વખતે રતનપોળમાંથી જુદી જુદી જગ્યા ઉપરથી લગભગ ૫૦૦ પ્રતિમાજીએ ઉત્થાપન કર્યા છે. તેમ તે સ્થાને પણ કાઢી નાખ્યાં છે. આ બધું કાઢી નાખી તે શિખરનાં અંગે વગેરે ખુલ્લા કર્યા છે.) પ્રદક્ષિણામાં આગળ ચાલતાં રાયણ પગલાની દેરીની નજીકમાં બીજા પગલાંઓ વગેરેનાં પણ દર્શન થાય છે. આજે પગલાંઓ છે તેના ચોતરાની દીવાલમાં સર્પને અને મને એમ બે ગેખલા રાયણપગલાં નજીક છે. તેનાં દષ્ટાન્ત આ ગ્રન્થમાં પૂર્વે આપેલ છે. રાયણપગલાની દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં . આ પગલાંની પ્રતિષ્ઠા સં. ૧૫૮૭માં કરમાશાના ઉદ્ધારમાં થઈ છે. આ દેરી આરસપહાણની છે. દેરીની અંદર દીવાલે અમદાવાદના શેઠ દલપતભાઈ ભગુભાઈએ કરાવેલ શ્રીસમેતશિખરજીને સુશોભિત પટ છે. ત્યાં દર્શન કરી આગળ ચાલતાં ૧૪પર ગણધર પગલાંનું દેરાસર આવે છે ગણધરનાં પગલાં તીર્થ કરો અને ગણધરે ૧ કષભદેવ. ૮૪ ગ. ૧૩ વિમલનાથ પ૭ ગ. ૨ અજિતનાથ. ૯૫ ગ. ૧૪ અનંતનાથ ૫૦ ગ. ૩ સંભવનાથ. ૧૦૨ ગ. ૧૫ ધર્મનાથ ૪૩ ગ. ૪ અભિનંદન સ્વામી ૧૧૬ ગ. ૧૬ શાંતિનાથ ૩૬ ગ. ૫ સુમતિનાથ. ૧૦૦ ગ. ૧૭ કુંથુનાથ ૩૫ ગ. ૬ પદ્મપ્રભુ ૧૦૭ ગ. ૧૮ અરનાથ ૭ સુપાર્શ્વનાથ ૯૫ ગ. ૧૯ મલ્લીનાથ ૨૮ ગ. ૮ ચંદ્રપ્રભુ ૯૩ ગ. ૨૦ મુનિસુવ્રત સ્વામી ૧૮ ૯ સુવિધિનાથ ૮૮ ગ. ૨૧ નમિનાથ. ૧૧ ૧૦ શીતલનાથ ૨૧ નેમિનાથ. ૧૭ ૧૧ શ્રેયાંસનાથ ૭૬ ગ. ૨૩ પાર્શ્વનાથ ૧૦ ગ. ૧૨ વાસુપૂજ્ય સ્વામી ૬૬ ગ. ૨૪ મહાવીરસ્વામી ૧૧ ૧૪૫૨ ૩૩ ગ. ૮૧ ગ. (૧૨૭) Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંત્રુજય ગિરિરાજ દર્શન ત્યાં દર્શન કરીને કહેવાતા શ્રીસિમંધરસ્વામીના દેરાસરે જવાય છે. (ખરેખર આ દહેરાસરના મૂળનાયક ભગવાન ઉપર શ્રી આદીશ્વર ભગવાનનું નામ અંક્તિ છે. તે સં. ૧૬૭૭માં ભરાવેલા છે) તે ગભરામાં અને બહાર મંડપમાં બીજી પ્રતિમાઓ છે. તેની ઉપર જુદા જુદા લેખે પણ છે. શ્રાવક શ્રાવિકાની મૂર્તિ પણ મંડપમાં છે. રંગમંડપમાં દેવીની પણ મૂર્તિ છે. તેને અમકા (અંબિકા) દેવી કહે છે. તેને અધિકાર આ રીતે છે. અમકા દેવી અમકાના સાસરાનું ઘર મિથ્યાત્વી હતું, પણ પિતે જૈનધર્મ પાળતી હતી. એક દિવસ શ્રાદ્ધને આ. શ્રાદ્ધમાં ખીર કરી હતી. તે વખતે મા ખમણના તપસ્વી મુનિરાજ વહેરવા આવ્યા. તેથી તેને ખીર વહેરાવી. સાસુ પાણી ભરવા ગયાં હતાં. તે આવ્યાં ત્યારે પાડોસણે ચાડી ખાધી. આથી વહુને ધમકાવી. વહુ અને તેનાં બે છોકરાને પકડીને બહાર કાઢ્યાં. જ્યારે તેને પતિ આવ્યું ત્યારે કહ્યું કે આને મુડકાને શ્રાદ્ધ કરતાં પહેલાં ખાવાનું આપ્યું. તેને ગુસ્સે ઘણો આવ્યો અને ઊંધાં પડેલાં વાસણ ખેલ્યાં. તેમાં જાત જાતનાં પકવાન ભરેલાં હતાં. આથી કાઢી મૂકેલી તે પત્નીને બોલાવવા કુહાડો ખભે મૂકીને દે. દૂરથી તેને આવતે જોતાં આ મને મારવા આવે છે, તેથી બને છોકરાને લઈને તે કૂવામાં પડી. તેની પાછળ તેને ધણી પણ કૂવામાં પડે. તેને પણ મરીને ભેંસલે થયે અને અમકા મરીને અંબિકા થઈ. તેને ભેંસલે તેને વાહણ થયે. આ શિલ્પ કહેવાતા સિમંધર સ્વામીના રંગમંડપમાં આરસમાં કરેલ ગેખલામાં છે. અહિંયાં પહેલી પ્રદક્ષિણા પૂર્ણ થાય છે. બીજી પ્રદક્ષિણા નવા શ્રી આદીશ્વરનું મંદિર અહિંથી બીજી પ્રદક્ષિણા શરૂ થાય છે. આ મંદિર વસ્તુપાળ તેજપાળનું બંધાવેલું છે એવું અનુમાન કરે છે. નવા શ્રી આદીશ્વરને ઇતિહાસ દુનિયામાં વાત એવી વહેતી મૂકાઈ છે કે શ્રી આદીશ્વર ભગવાનની નાસિકા પર વીજળી પડી, એટલે નાસિકા ખંડિત થઈ. ખરેખર જોતાં વીજળીથી નાસિકા ખંડિત થઈ એ વાત પૂજારીની વહેતી મૂકેલી છે. એટલે વાત ખોટી જ માનવી પડે. બેટી માનવાનાં કારણે (૧૨૮) Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા છે–તે વિચારીએ. વીજળી જે ગભારામાં આવી હોય અને નાસિકા ખંડિત થઈ હોય એ સંભવ જ નથી. કારણ કે વીજળીને સ્વભાવ પેઠા પછી જે ઉપરથી આવી હોય તે નીચે જાય, અને જે તીરછી આવી હોય તે તીરછી નીકળી જાય. આથી જે ઉપરથી આવી હોય તે મંદિરમાં ફાટ પડે. તીરછી આવી હોય તે તીરછી ફાટ પડે. પરંતુ ગભારામાં કોઈ પણ જગાએ ફાટ પડેલી નથી. આથી નક્કી માનવું જ પડે કે વિજળી ગભારામાં આવી નથી અને વીજળીથી નાસિકા ખંડિત થઈ નથી. પરંતુ પૂજારી વગેરેના હાથમાંથી કળશ વગેરે ત્યાં અફળાવા વગેરેથી નાસિકા ખંડિત થઈ. આથી પૂજારી વગેરેએ પોતાને બચાવ કરવા માટે, વીજળીના નામે વાત વહેતી મૂકેલી દેખાય છે. ઉપર જણાવી ગયા તેમ દાદા શ્રી આદીશ્વર ભગવાનની નાસિકા ખંડિત થઈ માટે નવા ભગવાન બેસાડવા માટે સુરતના શેઠ તારાચંદ સંઘવી ગિરિરાજને સંઘ લઈને આવ્યા. તે સંઘમાં સાથે શ્રી આદીશ્વર ભગવાન, બે કાઉસગ્ગીયા અને ભગવાનની પાદુકા સાથે લાવ્યા. ગિરિરાજ પર દાદાના સ્થાને બિરાજમાન કરશું અને અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ કરશું, પણ જ્યારે ગિરિરાજ પધાર્યા અને નવા આદીશ્વર બિરાજમાન કરવાને ઉદ્યમ કર્યો, ત્યારે અધિષ્ઠાયકે નિષેધ કર્યો, એટલે કરમાશાના બિરાજમાન કરેલા દાદા કાયમ જ રહ્યા. હવે પ્રશ્ન ઉપસ્થિત થયે કે આ લાવેલા ભગવાન કયાં બિરાજમાન કરવા? આથી આ મંદિરના પ્રતિમાજી મહારાજે ઉત્થાપન કરીને અન્ય સ્થળે સ્થાપિત થયા અને નવા આદીશ્વર, કાઉસગ્ગીયા અને પગલાં આ મંદિરમાં સ્થિર કરાયાં. આથી આ નવા શ્રીઆદીશ્વરનું દેરાસર કહેવાય છે. આ શ્રીનવાઆદીશ્વર ભગવાન આદિ ઉપર કેઈપણ જાતને શિલાલેખ નથી. દર્શન કરનાર પણ સમજી શકે છે કે આવડા ગભારામાં આવડા મોટા બિંબ ન જ હેય, તેથી પુરાણું મંદિરમાં નવા ભગવાન બેસાડ્યા છે એમ માનવું જ પડે. આ મંદિરમાં તે સિવાયની પણ બીજી વસ્તુઓ છે. અહિંથી દર્શન કરીને નીકળીએ એટલે બહાર ચેકીયાળાની બાજુમાં પગલાઓની દેરીઓ છે, તેની બાજુમાંથી નાના ખાંચામાં થઈને પાછળ જવાય છે. ત્યાં મેરુ આવે છે. મેરે પહેલાં આ મેરૂ જૂને હતું, પણ અમદાવાદના શેઠ માણેકલાલ મનસુખભાઈ શ્રીગિરિનાર અને શ્રી શત્રુંજય ગિરિરાજને સં. ૧૯૧માં છરી પાળ સંઘ લઈને આવ્યા હતા. તેની યાદગિરિમાં આ મેરૂ ત્રણ ગઢને સફેદ આરસને સુશોભિત નવેસરથી બનાવરાવ્યું છે. તેમાં ચૂલિકા પણ છે અને ચતુર્મુખ ભગવાન પણ છે. તેના દર્શન કરીને ભમતિમાં આગળ આગળ દર્શન કરતાં કરતાં આગળ વધે છે. પછી રથ વગેરે મુકવાના સ્થાન આગળથી નીચે ઉતરે છે. પછી સમવસરણના દેરાસરે દર્શન કરે શ. ૧૭ (૧૨) Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન છે. આ મંદિર સ ંઘવી મેાતીચંદ પાટણવાળાએ સ. ૧૩૭૫ માં બંધાવ્યું છે. તેની જોડે સમ્મેતશિખરનું દેરાસર છે. તેમાં આઠ દિશામાં થઈને ૨૦ પ્રતિમાજીઓ છે. અને નીચે પગલાં છે. એટલે તે સમ્મેતશિખરનુ` દહેરાસર કહેવાય છે. આ દહેરાસર સ. ૧૭૭૪ માં બંધાવ્યું છે આ બન્ને દહેરાસર સલગ્ન છે. તેની બાજુમાં પખાલને માટે ટાંકુ આવેલુ છે. ત્યાંથી આગળ ચાલતાં પગલાંનાં દન કરતાં રાયણવૃક્ષ આવે છે. ( રાયણવૃક્ષને મહિમા આ પુસ્તકમાં પૂર્વ વર્ણવ્યા છે. રૂઢિ પ્રમાણે રાયણ વૃક્ષને પ્રદક્ષિણા દેનારા રાયાં ખાતા નથી. ) ત્યાંથી બહાર આવી શ્રી આદીશ્વર દાદાના પગલાંનાં દર્શોન કરી આગળ વધે છે, અને ગણધર પગલાંની બાજુમાં થઇને દર્શીન કરતા આગળ વધે છે. કહેવાતા શ્રીસિમંધર સ્વામીના દેરાસરની બાજુમાંથી વમાનમાં જે નવી સીડી કરી છે, તેની ઉપર થઈને દાદાના દહેરાસર વગેરે ઉપર બિરાજમાન પ્રતિમાજીના દર્શન કરે છે. પાછા વળતાં શ્રીસિમ ધર સ્વામીના શિખરમાં ચૌમુખજી મહારાજનાં દશ્તન કરે છે. આ ચૌમુખજી મહારાજ સ. ૧૩૩૭ કે ૧૩૬૧ના અંજનશલાકા થયેલા છે. પછી નીચે ઉતરી જમણા હાથ તરફ જતાં સહસ્રા શ્રીપાર્શ્વનાથજીના દર્શોન કરે છે. અને ગંધારીયાના દેરાસરની બાજુમાંથી આગળ જાય છે. અહીંથી ત્રીજી પ્રદક્ષિણા શરુ થાય છે. ત્રીજી પ્રદક્ષિણા સામે પાંચ ભાઇએના દેરાસરથી ત્રીજી પ્રદક્ષિણા શરૂ થાય છે. પાંચ ભાઇઓએ આ મંદિર બંધાવેલું હાવાથી પાંચભાઈનું મંદિર કહેવાય છે. તેમાં પાંચ પ્રતિમાજી છે. તેની પ્રતિષ્ઠા સ’. ૧૯૬૭ માં થઈ છે. વળી સં. ૧૮૬૮ ના એક શિલાલેખ પણ ત્યાં છે. તે લેખ બહારના ગેાખલાને લાગે છે. ત્યાંથી આગળ શ્રીપુડરીક સ્વામીના દેરાસરની પૂંઠે લાગીને દેરાસર છે, ત્યાં દર્શીન કરે. બાજુમાં બાજરીયાનુ દેરાસર છે. આ દેરાસર પર સં. ૧૬૫૧ ના શિલાલેખ છે. ત્યાંથી આગળ ચાલતાં દાગીના મૂકવાની સુરક્ષિત તિજોરીની રૂમ આવે છે. પછી શ્રીનેમનાથ ભગવાનના દર્શીન કરી આગળ વધાય છે, આગળ ચાલતા રથ મૂકવાના એરડાની બાજુમાં દેરાસરમાં દન કરી વીવિહરમાનના દેરાસરમાં જવાય છે. આ મદિરના ગભારામાં વીસવિહરમાન છે. અને રંગમંડપમાં ૨૪ ભગવાન છે. ત્યાં દર્શન કરી દેરીએમાં દન કરતાં આગળ વધે છે. આગળ વધતાં એક એરડામાં પ્રતિમાજી છે. અને ત્રીજી દેરીઓ પણ છે. ત્યાં દર્શન થાય. પછી અષ્ટાપદજીના દેરાસરમાં આવે છે. ત્યાં અષ્ટાપદની રચના કરીને ચાવીસ તીથંકરા મિરાજમાન (૧૩૦) Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા કરેલા છે. (પરંતુ પ્રતિમાજી મહારાજના ક્રમને નિયમ નથી. એમ મનાય કે તે વખતે જે પ્રતિમાજી મળ્યા ને માપમાં આવ્યા તે વીસ બિરાજમાન કર્યા. ) અહીંયા રાવણ અને મંદદરી નાચ કરતાં દેખાડયાં છે. તેમજ ગૌતમસ્વામી મહારાજ ઉપર ચઢતા બતાવ્યા છે. આ મંદિરમાં ગોખલામાં બીજી બીજી પ્રતિમા બિરાજમાન છે. એક અંદર ને એક બહાર એમ આચાર્યની મૂતિ પણ છે. તેની ઉપર લેખ પણ છે. ત્યાંથી આગળ ચાલતાં દર્શન કરતાં રાયણુ વૃક્ષ આવે છે. ત્યાંથી બહાર નિકળીએ એટલે રાયણ પગલાની દેરી આવે. અહીં શ્રીઆદીશ્વર ભગવાનનાં પગલાં છે. (આ વાત આગળ લખી છે.) અહીં રાયણ પગલાંનું ચૈત્યવંદન કરે છે. પૂર્વ નવાણું વાર શ્રી આદીશ્વર ભગવાન રાયણવૃક્ષ નીચે સમવસરેલા તેની યાદગિરિમાં પગલાં સ્થાપન થતાં. આથી ૧૬મા ઉદ્ધારના કરતા કરમાશાએ સં. ૧૫૮૭માં આ દેરીમાં દાદાના પગલાં સ્થાપન કર્યા છે. પગલાં જે છે તે ભવ્ય છે અને તેની મને હર ચાંદીની આંગી છે. (આ દેરીનું વર્ણન પૂર્વે કરી ગયા છીએ) રાયણ પગલાંનું ચૈત્યવંદન શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે ભાવ ધરીને જે ચઢે, તેને ભવ પાર ઉતારે ૧ અનંત સિદ્ધને એહ ઠામ, સકલ તીર્થને રાય ! પૂર્વ નવાણું ષભદેવ, જ્યાં ઠવીયા પ્રભુ પાય સુરજકુંડ સેહામ, કવડ જક્ષ અભિરામ નાભિરાયા કુળમડો, જિનવર કરું પ્રણામ | ૩ | ( ૨ || સ્તવન . Tલા નીલુડી રાયણ તરૂ તળે, સુણ સુંદરી; પીલુડા પ્રભુના પાય રે, ગુણમંજરી ઉજવલ ધ્યાને ધ્યાએ, સુણ; એહી જ મુક્તિ ઉપાય રે, ગુણ શીતલ છાએ બેસીએ, સુણ૦; રાતડો કરી મન રંગ રે, ગુણ૦ | પૂજીએ સેવન ફૂલડે, સુણ; જેમ હોય પાવન અંગ રે, ગુણ ખીર ઝરે જેહ ઉપરે, સુણ; નેહ ધરીને એહ રે, ગુણ ! ત્રીજે ભવે તે શિવ લહે, સુણ; થાયે નિરમલ દેહ , ગુણ પ્રીત ધરી પ્રદક્ષિણ, સુણ; દીએ એમને જે સાથ રે, ગુણ અભંગ પ્રીતિ હેય તેહને, સુણ; ભવ ભવ તુમ આધાર રે, ગુણ T૩ાા ( ૧૩૧ ) Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન tપા કુસુમ પત્ર ફળ મંજરે, સુણ; શાખા થડને મૂળ રે, ગુણ ! દેવતણા વાસાય છે, સુણ; તીરથને અનુકૂલ રે, ગુણo તીરથ ધ્યાન ધરે મુદા, સુણ; સે એહની છાંય રે, ગુણ ! જ્ઞાનવિમલ ગુણ ભાખીઓ, સુણ; શત્રુંજય માહામ્ય માંહ્ય રે, ગુણ, દા થાય ત્રેવીસ તીર્થંકર ચઢીયા ઈણ ગિરિરાય, એ તીરથના ગુણ અસુર સુરાદિક ગાયક એ પાવન તીરથ ત્રિભુવન નહિ તસ તેલ, એ તીરથના ગુણ સિમંધર મુખ બોલે ૧૫ આગળ ચાલતાં બાજુમાં, ખૂણા ઉપર નવણ નાંખવાની એક બારી છે. ત્યાંથી નવયું બહાર પડે છે. તેનાથી આગળ એક ઓરડીમાં ભરત બાહુબલી નમિ વિનમિની મૂતિઓ છે. ભરત બાહુબલી ભરત મહારાજા ૬ ખંડ સાધ્યા પછી, જ્યારે આયુધશાળામાં ચક પ્રવેશતું નથી, તેથી નવાણું ભાઈઓને આજ્ઞા માનવાનું કહેવડાવતાં, ૯૮ ભાઈઓ રાષભદેવ ભગવાન પાસે જઈને વાત કહે છે. પછી પ્રભુના ઉપદેશથી દીક્ષા લે છે. જ્યારે બાહુબલી સાથે યુદ્ધ થાય છે. તેમાં ભરત મહારાજા હારે છે. આ હારથી ભરત રાજા બાહુબલી ઉપર ચક્ર મૂકે છે. આ અન્યાયથી બાહુબલી ભારતને મારવા મુઠી ઉપાડે છે. આ તે વડીલબંધુ એમ વિચાર કરીને તે મુઠી પિતાના મસ્તક ઉપર મૂકીને લેચ કરી નાખે છે. સાધુ થાય છે. ભગવાન પાસે નાના ભાઈઓ છે, તેથી કેવી રીતે જાઉં. એ વિકલ્પથી કાઉસગ્ગ રહે છે. જ્યારે બાર મહિનાના છેડે પ્રભુ બ્રાહ્મી અને સુંદરી સાધ્વીએ (તેમની બહેને)ને મોકલે છે. તેઓ આવીને કહે છે કે, “વીરા મેરા ગજ થકી ઊતરો” એ વાકયને વિચાર કરતાં, તેઓ ચાલવા માટે પગ ઉપાડે ત્યાંજ કેવળ જ્ઞાન થાય છે. આ વાત જણાવનારું દ્રશ્ય ત્યાં આપેલું છે. અને ભરત મહારાજ પણ ત્યાં સાધુના વેશમાં છે. નમિ વિનમિ નમિ વિનમિ અધિકાર ગિરિરાજ ચઢવાના અધિકારમાં આપ્યું છે તેથી અત્રે નથી આપે. તે અધિકારને બતાવતી આ પ્રતિમાઓ કેરેલી છે. (૧૩ર) Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા સમરાશા અને તેમનાં સુપત્ની આગળ દન કરતાં ચાલતાં એક દેરીના ગેાખલામાં શ્રાવક શ્રાવિકાની ઊભી મૂતિ છે. આ સમરાશા અને તેમની સુપત્નીનું દ્રશ્ય છે. જેમને ગિરિરાજના પંદરમા ઉદ્ધાર કર્યાં હતા. દેરીએમાં પ્રભુજીનાં દર્શન કરતાં આગળ ચાલતાં ૧૪ રતનનું દહેરાસર આવે છે. આ દહેરાસર એવી પદ્ધતિએ બાંધવામાં આવ્યું છે કે ગભારામાં અને રંગમંડપમાં થઈને ૧૪ પ્રતિમાજી છે. આથી આ દહેરાસર ચૌદ રતનનું દહેરાસર કહેવાય છે. ત્યાં દર્શન કરી આગળ જઈએ અને જ્યાં બીજી પ્રદક્ષિણ પૂર્ણ થવા આવે છે ત્યાં એક દેરી ખેાલીને રસ્તા બનાવ્યે છે. ત્યાંથી પાછળ અંદર નવી ટુંકમાં જવાય છે. નવી ટુક આ નવી ટુંક જે ખાંધી તેમાં રતનપાળમાંથી જુદા જુદા સ્થાનામાંથી ઉત્થાપન કરેલા જે લગભગ ૫૦૦ પ્રતિમાજી હતાં. તેમાંનાં પ્રતિમાજી મહારાજ બિરાજમાન કરવામાં આવ્યાં છે. બાકી રહેલાં થાડા પ્રતિમાજી દાદાના મંદિર ઉપર અને અન્ય સ્થળાએ પ્રતિષ્ઠિત કર્યા છે. નવી ટુંકની રચના આ ટુંકમાં મધ્યમાં મુખ્ય મંદિર શિખરબદ્ધ બનાવી પદ્ધતિસરની ટુંક બાંધી છે. આમાં મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાન છે, પ્રતિષ્ઠા સંવત ૨૦૩૨ માં થઈ છે. ( આ ટુંકની પ્રતિષ્ઠાના જે શિલાલેખ કોર્યાં છે, તે અનેક ક્ષતિઓવાળા છે) આ ટુંકની પ્રતિષ્ઠામાં ભિન્નભિન્ન ગચ્છના પૂ. આચાર્યાં મ. વગેરે હતા. ત્યાં દર્શન કરીને બહાર આવી આગળ ચાલતાં એક ગેાખલેા એવા આવે છે કે ત્યાં ૨૪ તીર્થંકરાની માતા પુત્રો(તીર્થંકરો)ને ખેાળામાં લીધેલી છે. આ પણ આરસની જ કોરણી છે. આગળ ચાલતાં છેલ્લે ગધારીયાનું દહેરાસર આવે છે. ગધારીયા ચૌમુખજી આ દહેરાસર રામજી ગધારીયાએ સ. ૧૬૨૦ ના કારતક સુદ ૨ના દિવસે બ ંધાવ્યું છે. તેમાં ચૌમુખજી મહારાજ બિરાજમાન છે. દેરાસરની ચારે બાજુએ ચાર ચાકીયાળાં છે. તે ચારે ચેાકીયાળામાં ત્રણ ત્રણ દરવાજા છે. તે આખુયે મંદિર અને ઉપરના ભાગ મનેાહર છે. ચેાકીયાળાં વગેરે બધુંએ ઉપર છે. તેમાં પણ પ્રતિમાજીઓ છે, કળાની અપેક્ષાએ શિલ્પીએ એક નમુના જેવું આ દેરાસર બાંધ્યું છે. મૂળ ગભારે ચારે ભગવા મનેહર છે. પરંતુ તે ( ૧૩૩ ) Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન સમયે જે મળ્યા તે લીધા હશે, એટલે બરોબર ફિટ બેસે તેવા નથી. અહીંથી આગળ પુંડરીક સ્વામીના મંદિરમાં જવાય છે. પુંડરીક સ્વામીનું મંદિર આ મંદિરના ગાદીપતિ શ્રી પુંડરીક સ્વામી સોળમા ઉદ્ધારના કરતા કરમાશાના સં. ૧૫૮૭માં ભરાવેલા છે. લેખ પણ તેની ઉપર વિદ્યમાન છે. શ્રીપુંડરીક સ્વામીને ગભારામાં અનેક પ્રતિમાજીઓ બિરાજમાન છે. ગભારાની બે બાજુએ બે ઓરડાઓમાં પણ અનેક પ્રતિમાજીઓ છે. તેના મંડપમાં બે ઓરડાઓમાં પણ અનેક પ્રતિમાઓ છે. શ્રીપુંડરીકગિરિ શ્રી આદીશ્વર ભગવાનના ગણધર શ્રી પુંડરીક સ્વામી આદિ પરિવાર સાથે આ ગિરિરાજ પર પધાર્યા હતા. ત્યારપછી જ્યારે વિહારને અવસર આવ્યો ત્યારે, પ્રભુજીએ પુંડરીક સ્વામીને જણાવ્યું કે “તમો અને તમારો પરિવાર અત્રે સ્થિરતા કરે, કારણ કે આ તીર્થના પ્રભાવે તમેને અને તમારા પરિવારને કેવળજ્ઞાન થશે અને તીર્થને મહિમા વધશે” આવા ભગવાનના વચનથી પુંડરીક સ્વામી સપરિવાર આ ગિરિરાજ ઉપર રોકાઈ ગયા. સ્થિરતા કરી. આરાધના કરતાં કેવળજ્ઞાન પામ્યા, અને પાંચ ક્રોડ મુનિઓ સાથે ચૈત્રી પૂર્ણિમાએ મોક્ષે પધાર્યા. પાંચમું ચૈત્યવંદન શ્રીપંડરીક સ્વામીનું ચૈિત્યવંદના આદીશ્વર જિનરાયને, ગણધર ગુણવંત; પ્રગટ નામ પુંડરીક જાસ, મહિમાંહે મહંત પંચ ક્રોડ સાથે મુણીંદ, અણસણ તિહાં કીધ; શુકલ ધ્યાન ધ્યાતાં અમૂલ, કેવલ તિહાં લીધ ચૈત્રી પુનમને દિને, પામ્યા પદ મહાનંદ, તે દિનથી પુંડરીકગિરિ, નામ દાન સુખ કંદ સ્તવન એક દિન પુંડરીક ગણધરૂં રે લાલ, પુછે શ્રી આદિનિણંદ સુખકારી રે; કહીએ તે ભવજલ ઉતરી રે લાલ, પામીશ પરમાનંદ ભવવારી રે, એક૦૧૫ કહે જિન ઈશુ ગિરિ પામશે રે લાલ, જ્ઞાન અને નિરવાણ જયકારી રે, તીરથ મહીમા વાઘશે રે લાલ, અધિક અધિક મંડાણ નિરધારી રે, એકરા (૧ાા રા ૩ ( ૧૩૪ ) Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીથાધિરાજ ગિરિરાજની યાત્રા - 36.૭ ૧૫ ઈમની સુણીને તીહાં આવીયા રે લાલ, ઘાતી કરમ કર્યા દૂર તમ વારી રે, પંચકોડ મુનિ પરિવર્યા રે લાલ, હુઆ સિદ્ધિ હજુર ભવ વારી રે, એક૦૩ ચૈત્રી પુનમ દિન કીજીએ રે લાલ, પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે, ફળ પ્રદક્ષિણા કાઉસગ્ગા રે લાલ, લોગસ્સ થઈ નમુક્કાર નરનારી રે, એક૦૪ દશ વીસ ત્રીશ ચાલીશ ભલાં રે લાલ, પચાસ પુષ્પની માલ અતિ સારી રે; નરભવ લાહો લીજીએ રે લાલ, જેમ હોય જ્ઞાન વિશાલ મને હારી રે. એક થાય પુંડરીક મંડન પાય પ્રણમી છે, આદીશ્વર જિનચંદાજી નેમ વિના ત્રેવીસ તીર્થંકર ગિરિ ચઢિયા આનંદાજી; આગમમાંહે પુંડરીક મહીમા, ભાગ્યે જ્ઞાન દિનંદાજી, ચૈત્રી પુનમદિન દેવી ચકેશ્વરી, સૌભાગ્ય દે સુખ કંદાજી કેટલાક અણસમજુ માણસે દાદાની ટૂંકને નવમી ટુંકમાં લઈ જાય છે, તે તેમનું અણસમજણપણું છે, ખરેખરતે બીજી બધી ટુંકે એ તે દાદાની ટુંકના પરિવારરૂપે છે. આ ગિરિરાજ ઉપર પૂર્વાચાર્યોએ કઈ તેવા પ્રબલ કારણોના આધારે આ સ્થાનને મૂળ ટુંક તરીકે સ્વીકારી છે. વર્તમાનમાં પણ જે જોઈએ તે સગાળપળથી માંડીને રતનપેળના છેડા સુધીને જે વિસ્તાર છે તે એવો સરસ વિસ્તાર છે કે બીજે તે વિસ્તાર બની શકે તેવું નથી. આથી પણ માનવું જ પડે કે આવા કઈ પ્રબલ કારણોના આધારે આજ સ્થાન મુખ્ય બને. આથી આ સ્થાનને મુખ્યતા આપેલી છે. સગાળપળની નજીકમાં મોતીશાની ટુક આવે પણ નવટુંકના ક્રમમાં ખરતરવસહી=ચૌમુખજીની ટુંક=સવા સેમની ટુંકથી વર્ણન શરૂ કરાય છે. આથી તે લઈને અત્રે પણ વર્ણન લઈએ છીએ. પૂર્વ પ્રણાલિકાની અપેક્ષાએ (પૂર્વેના બીજા પુસ્તકના હીસાબે) પણ ત્યાંથી વર્ણન કરવું ઠીક લાગે છે. તેથી હવે સવામજીની ટુંક. નવ ટુંકની બારીએથી વર્ણન શરૂ કરીએ છીએ. તબકકે ચેાથે આગળ જે હનુમાનધારા જણાવી છે. ત્યાંથી બીજે રસ્તે નવટુંક તરફ જાય છે. એટલે બીજા રસ્તેથી ચઢવા માંડીએ એટલે આગળ નવટુંકની બારી આવે છે. ત્યાં પેસતાં આપણું ડાબા હાથે આગળ જતાં અંગારશા પીરનું સ્થાન આવે છે. ( ૧૩૫ ) Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન અંગારશા પીર આ અંગે દ ંતકથા એવી છે કે, મુસલમાની યુગમાં કેઈક વિચારક પુરુષોએ તે વખતના બાદશાહ વગેરેને બતાવવા અહીંયા દરગાહ કરાવી હોય. વળી એવી પણ દંતકથા છે કે, શાહબુદ્દીન ધારીના વખતમાં હિજા નામના સ્થાનદાર હતા, તેનું બીજુ નામ અંગારશા હતુ. એક વખત અગારશા ભગવાનની મૂર્તિ ઉપર હળ મારવા ગયા. ત્યારે ભગવાનના મસ્તકમાંથી હજારેા ભમરા છૂટયા, અને અંગારશાને ચાંટી પડયા. આથી અંગારશા ખૂમા પાડતા અને ચીસે પાડતા ભાગ્યા. તે સ`પ્રતિ મહારાજના દહેરાસર પાસે આવતાં ચતાપાટ પછડાઈ ગયા, અને મૃત્યુ પામ્યા. તે અવગતિએ જતાં ‘ઝંડ’ થયા, અને યાત્રાળુએને હેરાન કરવા લાગ્યા, ત્યારે મત્ર વિદ્યામાં ખળીષ્ટ એવા આચાર્ય મહારાજે વિદ્યાના મળે એને ખેાલાવ્યા, અને પૂછ્યું' કે, ‘તું યાત્રાળુઓને શા માટે હેરાન કરે છે?” એટલે તે ખેલ્યા કે આ ટેકરી ઉપર હું મૃત્યુ પામ્યા છું, માટે મારા નામની અહીં કબર ચણાવશે તે હું યાત્રિકોને હેરાન નહિ કરું.' આથી આચાર્ય મહારાજના કહેવાથી સ ંઘે આ કબર કરાવી. તે અંગરશા પીરના નામથી આળખાય છે. ખરેખર જોવા જઈએ તે તી રક્ષાને માટે કખર હશે તેમ માનવું પડે. વમાનમાં સંધ લઈને આવનારા સંઘપતિએ સંઘના શ્રેયને માટે અહીયાં ચાદર એઢાવે છે. (મિસ્ટર કારડીયા ગુલાબચંદ શામજીએ સૌરાષ્ટ્રની જુની તવારીખ નામના પુસ્તકમાંથી કેટલીક હકીકત તા મેળવીને અંગારશાની વાત લખી છે. ) નવ ટુંકના દરવાજો ત્યાંથી આગળ ચાલતાં નવટુંકના દરવાજે જતાં માટે કુંડ આવે છે. આ કુંડનું નામ વલ્લભકુડ છે. તે શેઠ જેઠાલાલ ભાઈના મુનીમ વલ્લભદાસે અંધાવ્યેા છે. કુડથી આગળ નવટુંકનુ પ્રવેશદ્વાર આવે છે. ત્યાં મનહર નવો ખરૂંધાવેલા વિસામે છે. યાત્રાળુએ ચેાખાના વાટવા વગેરે સામાન સાથે લઈ જાય છે. ડાળી વગેરે અત્રે મુકી દેવાય છે. બીજો બધા યાત્રાળુઓને સામાન અત્રે મુકેલા સગાળપાળે પહોંચાડી દે છે. *અહીંયા કેટલિક વાર્તામાં · શ્રીસિદ્ધાચલનુ` વર્તમાન વર્ણન ' જે શાહ મેાહનલાલ રૂગનાથે બહાર પાડયું છે, તેના આધારે લીધેા છે. ( ૧૩૬ ) Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા અહિંથી પ્રવેશ કરતાં ખરતરવસહીમાં પેઠા એમ થાય. અહીં યાત્રાળુની જમણી બાજુએ શેઠ નરસિંહ કેશવજીની ટૂંક આવે છે. તે સં. ૧૯૨૧માં બંધાવેલી છે. તેમાં મધ્યમાં મુખ્ય મંદિર અને તેને ફરતી ચેત્રીસ દેરીઓ છે. બીજી ૧૭ દેરીઓ છે તેમાં પ્રભુજી નથી એટલે ખાલી છે. સંપ્રતિ મહારાજનું દહેરાસર ડાબા હાથે સંપ્રતિ મહારાજના નામે ઓળખાતું દહેરાસર આવે છે. તે શાંતિનાથ ભગવાનનું દહેરાસર છે. એમાં સુધારાવધારા તે ઘણાએ થયેલા હશે પણ ગભારાનું બારશાખ કોતરણીવાળું પુરાણું આજે પણ છે, તે મનહર છે. તે તેના પુરાણાપણને જણાવે છે. આ દહેરાસરની ડાબી બાજુએ હમણાં થોડા વખત પૂર્વે બનાવેલું એક વિશાળકાય કુંડ આવેલું છે. પાણીના પુરવઠાને પહોંચી વળવા તે ન બંધાવ્યું છે. આગળ ચાલતાં જુદાં જુદાં દહેરાસર છે. તેમાં બાબુ હરખચંદ ગુલછા મુર્શીદાબાદવાળાનું બંધાવેલું એક દહેરાસર છે. વળી સુમતિનાથ ભગવાનનું દહેરાસર બાબુ પ્રતાપસિંહ દુગડનું સં. ૧૮૯૩માં બંધાવેલું છે. સંભવનાથ ભગવાનનું દહેરાસર સં. ૧૮૯૧માં બંધાવેલું છે. વળી ગષભદેવ ભગવાનનું દહેરાસર છે. હાલા કંડીવાળાનું સં. ૧૮૯૩ માં ચંદ્રપ્રભુનું દહેરાસર છે. શેઠ નરસિંહ નાથા કચ્છીનું સં. ૧૯૦૩માં બંધાવેલું ચંદ્રપ્રભુનું દહેરાસર છે. મારૂદેવી માતાનું જુનું મંદિર છે. આ મંદિરમાં મારૂદેવી માતા હાથી પર બેઠેલાં છે. અને હાથી આગળ આવી રહ્યો છે તેવું દેખાડે છે. મારૂદેવી માતા હાથી ઉપર કેવળજ્ઞાન પામીને તુ મોક્ષે ગયા હતાં, તે તેને ભાવ છે. કચ્છી બાબુભાઈએ સં. ૧૭૯૧માં બંધાવેલું ચૌમુખજીનું દહેરાસર છે. સં. ૧૮૮૫ માં બાબુ હરખચંદ દુગડનું બંધાવેલું શ્રીચંદ્રપ્રભુનું દહેરાસર છે. સં. ૧૮૮૮માં લખનૌવાળા શેઠ કાલીદાસ ચુનીલાલનું બંધાવેલું અજીતનાથ ભગવાનનું દહેરાસર છે. સં. ૧૮૨૭માં શેઠ હિંમતલાલ લુણિયાએ બંધાવેલું શ્રીકુંથુનાથ ભગવાનનું દહેરાસર છે. સવાસોમ યાને ખરતરવહી ચૌમુખજીની ટુંક ઉપર જણાવેલા મંદિરે દર્શન કરતા આગળ ચાલીએ એટલે ચેમુખની ટુંકને દરવાજે આવે. તેમાં ફેંસીએ એટલે સનમુખ ચૌમુખજીનું મંદિર આવે. આ મુખ્ય મંદિર શ. ૧૮ (૧૩૭) Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન સવામજીએ બંધાવેલું છે. આના શિખરની ટોચ ૨૦ થી ૨૫ માઈલ દૂરથી દેખાય છે. આ ટુંકની લંબાઈ પહોળાઈ ૨૭૦૪૧૧૬ ફૂટની છે. ચેકની મધ્યમાં ચતુર્મુખ શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર છે. આગળ તેને રંગમંડપ આવે છે. ત્રણ દિશામાં ચેકીયાળા છે. પાછળની બાજુમાં ચૌમુખજીના દહેરાસરને લાગીને દેરીઓ છે. આ દહેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૬૭૫ માં થઈ છે. સવાસમજીને ટુંકો ઈતિહાસ વણથલી ગામમાં પ્રમાણિકતા પ્રતિષ્ઠા અને શુભ નિષ્ઠાના મુદ્રાલેખવાળા સવચંદ શેઠ વેપાર કરતા હતા, શેઠ, શાહુકારે બધા તેમને પોતાની મિલકત આપતા અને જ્યારે જોઈએ ત્યારે પાછી મેળવતા. એક વખત એક ઈર્ષાર વેપારીએ એક ગરાસદારના કાન ભંભેરી કહ્યું કે “સવચંદ શેઠ પેટમાં છે, માટે તમારી મૂડી હવે પાછી મેળવી લે.” ગરાસદારે શેઠ પાસે આવી પોતાની બધી મૂડી પાછી માગી. તે ટાઈમે પેઢીમાં એટલી રોકડ રકમ ન હતી. વહાણે આવ્યાં હતા. ઉઘરાણી પણ જલદી પતે તેમ ન હતી. પ્રતિષ્ઠાને સવાલ હતું. જે ના કહે તે આબરુ જાય તેમ હતું. શેઠને મૂંઝવણ થઈ. ડીવાર વિચાર કરી અમદાવાદના પ્રતિષ્ઠિત શેઠ સેમચંદ ઉપર મેટી હુંડી લખી આપી. લખાણ લખતાં લખતાં આંસુના બે ટીપાં હુંડી પર પડી ગયાં. હુંડી ગરાસદારને આપી. ગરાસદાર નામ પુછતે અમદાવાદ સેમચંદ શેઠને ત્યાં આવ્યું. શેઠ બહાર ગયા હતા. માણસેએ તેના ઉતારા વગેરેની સરભરા કરી. મુનીમે હુંડી લીધી. વાંચીને સવચંદ શેઠનું ખાતું શેધવા લાગ્યા, પણ ખાતું મળ્યું નહિ. આથી ગરાસદારને કહ્યું કે શેઠ આવે ત્યારે આવજે. ગરાસદારને શંકા પડી, લાખ રૂપિયાની હુંડી હતી. બે કલાક ફરીને પાછા આવ્યા. હુંડી આપી. સેમચંદ શેઠ હાથમાં હુંડી લઈ તપાસવા લાગ્યા. ખાતાવહી તપાસડાવી પણ મુનીમે કહ્યું કે તેમનું ખાતું નથી. ત્યારે સેમચંદ શેઠની નજર હુંડી પર પડેલાં આંસુ ઉપર પડી. વળી હુંડીના અક્ષરે પણ ધ્રુજતા હાથે લખાયેલા હોય એમ લાગ્યું. આથી શેઠ બધી વાત સમજી ગયા. શેઠે પિતાને ખાતે રકમ લખીને હુંડીની રકમ ગરાસદારને આપી દીધી. થડા દિવસ પછી સેમચંદ શેઠનું નામ લેતે કઈ મહેમાન આવ્યું. શેઠે અતિથિ ધારી (૧૩૮), Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા પોતાના ઘેર લઈ ગયા. જોખમ ગાડીમાંથી પટારામાં મુકાવ્યું. જમ્યા બાદ વાત નીકળતાં શેઠને કહ્યું કે તમારા રૂપિયા વ્યાજ સાથે લઈ ખાતુ ચૂકતે કરા. શેઠને આશ્ચર્ય થયું કે –શેના રૂપિયા ? શેની વાત ? મહેમાને યાદી આપી. હુંડીની વાત કરી. આપે હુંડી સ્વીકારી મારી લાજ રાખી હતી. સામચંદ શેઠે કહ્યુ` કે રૂપિયા તે જમા ખરચ નંખાઈ ગયા છે. સંકટમાં આવેલા સામિકને સહાય કરવી એ તે! મારી ફરજ હતી. માટે હવે તે રૂપિયા મારાથી લેવાય નિહ. સવચંદ શેઠ ખૂબ આગ્રહ કરવા લાગ્યા, બન્નેએ રૂપિયા લેવાની ના પાડી. હવે શું કરવું ? છેવટે નક્કી કરવામાં આવ્યું કે આ રકમમાં બીજી રકમ ઉમેરી શ્રીશત્રુંજય ઉપર મંદિર બંધાવવું. આથી શ્રીશત્રુંજય ઉપર આ ઊંચામાં ઊંચી ટુંક બંધાવવામાં આવી. આ રીતે આ ચૌમુખજીની ટુંકનું સં. ૧૯૭૫માં નિર્માણ થયું. આથી આને સવા સામજીની ટુંક પણ કહે છે. આ ટુંકમાં ચૌમુખજી સન્મુખ સ. ૧૬૭૫ પ્રતિષ્ઠિત થયેલ શ્રીપુ'ડરીકસ્વામીનુ મદિર છે. અમદાવાદવાળા શેઠ ડાહ્યાભાઇનુ` બંધાવેલુ સહસ્રફુટનુ દહેરાસર છે. સ. ૧૬૭૫માં શેઠ સુંદરદાસ રતનદાસનું અધાવેલુ શાંતિનાથ ભગવાનનું મદિર છે. બીજું એક શાંતિનાથ ભગવાનનું મંદિર પણ છે. સ. ૧૮૫૬માં પ્રતિષ્ઠા કરેલ શ્રીપાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. શેઠ ખીમજી સામજીએ સ. ૧૬૭૫માં બંધાવેલુ શાંતિનાથ ભગવાનનું દહેરાસર છે. આ દહેરાસરમાં પાસણમાં એક ચાવીસી છે. અને ત્રણ ચાવીસીની એક એક પ્રતિમાજીએ છે. અમદાવાદના શેઠ કરમચંદ હીરાચંદનુ સં. ૧૮૮૪માં અધાવેલુ. શ્રીસીમ ધર સ્વામીનું મંદિર છે. અજમેરવાળા ધનરૂપમલે બધાવેલું આરસનુ એક દહેરાસર છે. ભણસાલી કરમસિંહુ અમદાવાદવાળાનુ બંધાવેલું અજીતનાથ ભગવાનનું દહેરાસર છે. આ ટુંકના એક મંદિરમાં પરિકરપર સ’. ૧૩૩૭ ના શિલાલેખ છે. અને એક ઠેકાણે સ. ૧૬૭૫ ના શિલાલેખ છે અને ખીજે એક ઠેકાણે સ’. ૧૬૭૫ ના શિલાલેખ પણ છે. સમવસરણ પર સ. ૧૩૩૭ ના શિલાલેખ છે. સ. ૧૬૮૨માં પ્રતિષ્ઠિત થયેલ ૧૪પર ગણધરના પગલાં છે. અહીં' દેરી ન'. ૮૭૨માં એક ધાતુ પ્રતિમા ઉપર સિદ્ધહેમકુમાર સંવત્ એમ ઉલ્લેખ કરેલા મલે છે. આ રીતે આ ખરતરવસહી=સવાસેામની ટુકમાં ૧૧ મોટા દહેરાસરો છે. ૪૧૨ પ્રતિમાજીએ છે. ભમતીમાં ૭૪ દેરીઓ છે. તેમાં ૨૯૧ પ્રતિમાજીએ છે. બધાં મળીને કુલ્લે પ્રતિમાજી ૭૦૨ છે. પગલાં બધાં ભેગા ગણતાં ૪૨૫૯ (કે ૨૧૫૯) પગલાં હશે. (૧૩૯) Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન બારીમાંથી બહાર સવામની દુકમાંથી પાછલી બારીમાંથી બહાર નીકળતાં ચાર પાંચ પગથીયાં ચઢતાં પાંડવોનું દહેરાસર આવે છે. તેમાં પાંચ પાંડવે, કુંતામાં અને દ્રોપદીની મૂર્તિ છે. તેની ઉપર સં. ૧૭૮૮ ને લેખ છે. તેના ચેગાનમાં ખરા પથ્થરનું મને હર સ્થાપત્ય છે. (ડે. મધુસુદન ઢાંકીના આધારે આ પાંચ પાંડનું દહેરાસર ૧૪૨૧ માં શા. દલીચંદ કલાભાઈએ બંધાવ્યું છે) (ખરેખર આ મંદિર માંડવગઢના મંત્રી પેથડશાનું બંધાવેલું છે.) પૂર્વે આ મંદિરમાં શ્રી આદીશ્વર ભગવાન બીરાજમાન હશે, પછીથી આમ ફેરફાર થયે માન પડે. આ મંદિરના મંડોવર અને શિખરમાં સુંદર કરણી છે. મંદિર દક્ષિણાભિમુખ છે. પાંડ પાંડુરાજાના પુત્રો પાંડે રાજ્ય કરતા હતા ત્યારે, કોરાએ જુગટુ રમવાના બહાને પાંડેને જુગટામાં જોડયા. પાંડ બધું હાર્યા. સર્વનાશ કરનારા એવા જુગટામાં દ્રોપદીને પણ હાર્યા. આથી દુષ્ટ એવા દુર્યોધને દ્રૌપદીનું શિયળ લૂટવા એનાં વસ્ત્ર ખેંચાવ્યાં. પરંતુ શિયળના પ્રતાપે દ્રોપદીનું શિયળ ન લુંટાયું. પાંડવો વનવાસ ગયા. અને પાંડવ કૌરનું યુદ્ધ થયું. કૌરને નાશ થયે. પાંડે રાજ્ય ઉપર આવ્યા. ગિરિરાજને ઉધાર કરાવ્યો. પછી આ બધાએ હિંસાના પાપથી નિલેપ થવા સંયમ અંગીકાર કર્યો. તેની સાથે અભિગ્રહ લીધે કે “શ્રીનેમિનાથ ભગવાનને વંદન કર્યા પછી આહારપાણી કરવાં, આગળ વિહાર લંબા. ત્યારે સાંભળ્યું કે શ્રી નેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા. આથી શ્રી શત્રુંજય ઉપર આવીને અનસણ અંગીકાર કર્યું, અને આસો સુદ ૧૫મે દશક્રોડ મુનિઓ સાથે પાંડવો મેક્ષે ગયા. પરંતુ નિયાણના પ્રતાપે દ્રૌપદી આરાધના કરી દેવામાં ગઈ. તે દેવકથી મનુષ્યભવમાં આવીને મેક્ષે જશે. સહસ્ત્રકુંડ પાંડના દેરાસરની પાછળ સહસ્ત્રકુંડનું દહેરાસર આવેલું છે. (સહસ્ત્રકુંડની રચનાનું વર્ણન આગળ આપી ગયા છીએ.) આ સહસકુંડ ઉપર બે બાજુએ શિલાલેખ છે. તેની સં. ૧૮૬માં પ્રતિષ્ઠા થઈ છે. આ દહેરાસર સુરતવાળા ખુબચંદ મયાભાઈ લાલચંદે બંધાવ્યું છે. તે દહેરાસરમાં એક બાજુએ ૧૭૦ પ્રતિમાજી આરસપહાણમાં કરેલાં છે. એકસે સિતેરજિન શ્રી અજીતનાથ ભગવાનના સમયમાં હેય છે. (૧૪૦) Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીથાધિરાજ ગિરિરાજની યાત્રા ૧૭૦ જિન પાંચ મહાવિદેહમાં થઈને ૧૬૦ જિન અને પાંચ ભરત પાંચ એરવત એમ દશમાં દશ એટલે ૧૭૦ જિન થાય. તે પટની બે બાજુમાં એક બાજુ ચૌદ રાજલોક અને બીજી બાજુ સમવસરણ આરસપાષાણુમાં તેમાં કરેલું છે. તેની બીજી દિવાલે સિદ્ધચક કેરેલા છે. હવે પાછા ચાલે સવાસમની ટુંકમાં. તેની દેરીઓનાં દર્શન કરતાં બીજી બારીએથી બહાર નીકળાય છે, ત્યાં છીપાવસહી આવે છે. છીપાવસહી ખરતરવસહીમાંથી બાજુમાં ઢોળાવ ઉપર છીપાવસહી (ભાવસારની ટુંક) આવેલી છે. આ ઢોળાવવાળા ચોકમાં જ પ્રાચીન અને ૩ અર્વાચીન મંદિર છે. આ મંદિર ૧૪મી સદીમાં છીપાએ બંધાવેલું છે. તેથી છીપાવસહી તરીકે બેલાય છે. ગિરિરાજ ઉપરના ઉત્તમ મંદિરે પિકી નાજુક રચનાવાળું આ મંદિર છે. આ મંદિરમાં અંદર પ્રદક્ષિણા દેવાય છે. તેમાં ભમતીમાં ૨૪ ગોખલા છે. અને આગલી બાજુમાં ચેકીયાળું છે. ચૈત્ય પરિપાટીએમાં ટેડરવિહાર તરીકે પરિચિત છે. એમ ડે. ઢાંકી કહે છે. આથી આની પુનઃ પ્રતિષ્ઠા સં. ૧૭૯૫ માં થઈ છે એવું માનવા બેસવું પડે. ગઢની રાંગને અડીને શ્રીશ્રેયાંસનાથ ભગવાનનું મંદિર છે. આના ચોકીયાળામાં સુંદર તેરણ છે. આ પુરાણું મંદિર છે. શ્રીઅજિતશાંતિનાથની કરી ઢોળાવ ઉપર અજીતનાથ અને શાંતિનાથ ભગવાનની દેરી જોડાજોડ આવેલી છે, પૂર્વકાળમાં આ દેરીઓ સામ સામે હતી. એટલે એકમાં દર્શન કરતાં બીજા ભગવાનને પૂંઠ પડે. તેથી નંદીસેન ત્રષિએ શ્રી અજીતશાંતિસ્તવની રચના કરીને સ્તવના કરી, એટલે તે દેરીઓ દેવતાઈ રીતિએ એક લાઈનમાં આવી ગઈ ગઢ નજીક સં. ૧૭૯૧ માં બંધાવેલું ગષભદેવ ભગવાનનું અને સં. ૧૭૮૮માં બંધાવેલું શ્રેયાંસનાથ ભગવાનનું, વળી સં. ૧૭૯૪માં શાહ હરખચંદ શિવચંદનું બંધાવેલું નેમિનાથ ભગવાનનું દેરાસર છે. બાજુમાં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. વળી એક છત્રીમાં પગલાં છે ને રાયણવૃક્ષ પણ છે. આ બધાં મંદિરમાં થઈને ર૭ પ્રતિમાઓ છે. (૧૪૧) Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન સાકરવસહી આગળ ચાલતાં દરવાજો આવે. તે સાકરવસહીના દરવાજો. આ ટુક અમદાવાદના શેઠ સાકરચંદ પ્રેમચ’દે સં. ૧૮૯૩માં બંધાવી છે. તેથી તેનુ નામ સાકરવસહી પડયુ છે. આમાં ત્રણ દેરાસર અને એકવીસ દેરીઓ આવેલ છે. મૂળ મ ંદિર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું છે. તે મૂળ નાયકજી ભગવાન પંચધાતુના છે. બીજી દેરાસર ચંદ્રપ્રભુનુ છે. તે શેઠ લલ્લુભાઇ જમનાદાસે સ’. ૧૮૯૩માં બંધાવ્યુ છે. ત્રીજી દેરું પદ્મપ્રભુનુ છે. તે શેઠ મગનલાલ કરમચંદે અંધાવ્યું છે. આ ટૂંકમાં ૧૪૯ પ્રતિમાજી છે. શ્રી નંદીશ્વર દ્વીપ યાને ઉજમફઈની ટુંક અમદાવાદના પ્રખ્યાત નગરશેઠ પ્રેમાભાઈના ફઈ ઉજમબાઈ હતા, તેમને આ ટૂંક બંધાવી એટલે ઉજમઈના નામથી ટુંક બેલાય છે. તેમને અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં આઠમા નંદીશ્વર દ્વીપ છે. જેમાં ચારે દિશામાં તેર તેર ડુંગરા થઇને બાવન ડુંગરા છે. તેની ઉપર ચૌમુખજી પધરાવ્યા છે. આથી અહિં' મધ્યમાં જમ્મૂદ્રીપ આવ્યા. તેની મધ્યમાં મેરુ આળ્યેા. આથી મધ્યમાં મેરુના ડુંગર મનાવી તેની ઉપર પ્રભુજી પધરાવ્યા છે. આથી આ મંદિર શ્રી નંદીશ્વરદ્વીપનું કહેવાય છે, આની પ્રતિષ્ઠા સ. ૧૮૯૩માં થઈ છે. મ ંદિરની બધી બાજુએ મનહર કાતરણિવાળી જાળી પાષાણની છે. આ ટુકને ફરતે કોટ છે. તેમાં શ્રીકુંથુનાથ ભગવાનનું અને શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. કુંથુનાથ ભગવાનનું દેરાસર ડાહ્યાભાઈ શેઠે બંધાવ્યુ છે. શાંતિનાથ ભગવાનનું દેરાસર પરસનબાઈએ બંધાવ્યુ છે. આ ટુંકમાં ૨૭૪ પ્રતિમાજી મહારાજ છે. હેમાવસહી શ્રીનંદીશ્વરના દહેરાસરથી ઉપર ચઢીએ એટલે શરૂઆતમાં એક નાનો કુંડ આવે છે. તેની જોડે હેમાભાઈ શેઠની ટુંક આવે છે. અમદાવાદના શાંતિદાસ શેઠના પૌત્રના પૌત્ર નગરશેઠ હેમાભાઇ એ સ. ૧૮૮૨માં આ ટુંક બંધાવી છે. અને તેની પ્રતિષ્ઠા સ. ૧૮૮૬માં થઈ છે. આમાં બધાં મળીને ચાર દેરાસર છે. ૪૩ દેરીઓ છે. મૂળ મંદિરમાં શ્રીઅજિતનાથ ભગવાન છે. આ દહેરાસર શેઠ હેમાભાઇ વખતચંદ ખુશાલચંદે બંધાવ્યુ` છે. સામે શ્રીપુ'ડરીકસ્વામીનું દેરાસર છે. એક ચૌમુખજી ભગવાનનું દેરું છે, તે સાકરચંદ પ્રેમચંદે બંધાવ્યું છે, તેની પ્રતિષ્ઠા સ’. ૧૮૮૮માં થઈ છે. બીજું ચૌમુખજીનું મંદિર શેઠ હેમાભાઈ એ બંધાવ્યુ છે. તેની પ્રતિષ્ઠા સ. ૧૮૮૬માં થઈ છે. આ ટુંકમાં ૩૨૩ પ્રતિમાજીએ છે. આ ટુકમાં મૂળ મંદિર ઉપર મોટા શિલાલેખ છે. તેની બારીમાંથી નીકળતાં મોટો કુંડ આવે છે. એ કુંડની ઉપર ખાડિયાર માતાનું સ્થાનક (૧૪૨) Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા છે. એક કુટુમ્બના લેકે ખોડિયાર માતા આગળ આવીને છેડાછેડી છેડે છે. મોદીની ટૂંક ઉફે પ્રેમાવસહી આગળ ચાલતાં રાજનગરના ધનાઢ્ય વેપારી મેદી પ્રેમચંદ લવજીએ સિદ્ધાચલ ગિરિરાજને સંઘ કાઢ્યો હતો. અને આડંબરથી ગિરિરાજ પદ્યાર્યા હતા. તેમને અહીયાં સપાટ જગ્યા દેખાતાં અત્રે ટુંક બંધાવવાની ભાવના થઈ અને ટુંક બંધાવી. આથી આ ટુંક મેદીની ટુંક કહેવાય છે. આમાં, દહેરાસર અને ૫૧ દેરીઓ છે. આની ઉભણી નીચી છે. મૂળ દેરાસર શ્રી ઋષભદેવ ભગવાનનું છે. તે તેમનું બંધાવેલું છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૮૪૩માં થઈ છે. શ્રીપુંડરીક સ્વામીનું દેરાસર પણ તેમનું જ બંધાવેલું છે. સુરતવાળાનાં દેરાસાર ટુંકમાં પેસતાં એક બાજુ સહસ્ત્રફણા પાર્શ્વનાથજીનું મંદિર છે. તે સુરતના શેઠ રતનચંદ ઝવેરચંદાસનું બંધાવેલું અને આરસપાષાણુનું છે. આ દેરાસરના રંગમંડપમાં બે ગોખલા છે, તેની કારીગીરી વસ્તુપાલ તેજપાલના આબુ બંધાવેલા દહેરાસરમાં આવેલા દેરાણી જેઠાણીને ગોખલાને યાદ કરાવે તેવી છે. ગભારામાં શેઠ શેઠાણની મૂતિઓ પણ છે. અહિંના બે ગોખલાઓ સાસુવહુના નામના છે. ત્રણ મહર તારણે આગળ થાંભલાઓ પર છે. કળાકારે થાંભલા પર ત્રણ પુતળીઓ કરી છે, તેમાં એકને સાપવિંટાઓ છે એકને વિછી કરડે છે એકને વાંદરો પકડે છે. એટલે સાસુને સાપ, પાડોશણને વીંછી અને વહુને વાંદરો. તેની કથા એમ જણાવે છે કે વહુ બીચારી ભેળી છે, તેને કોઈ વાતની ખબર હોતી નથી. પણ સાસુ તેને વાંક જ શેધે છે. એક વખતે ખોટો વાંક શોધી કાઢ્યો. વહુ તે તે સાંભળીને શરમાઈ ગઈ તેથી તે ખુબ ખુબ રડી. તેની આંતરડી કકળી ઉઠી. તેમાં જાણે અધુરામાં પુરુ કરે તેમ પાડોશણુએ જુઠી ટાપશી પુરી. આથી વહુના વાંકમાં વધારે કરાયે. તે કુ પુરવા ચાલી. તેણે દુઃખની આગથી બળતે મને હૃદયની આહ નાખી. આ વાતની સાખ જાણે કરતે હોય તેમ કળાકારે તે વાત પુતળીમાં ઉતારી અને જગતને જણાવ્યું કે આ દશા થાય, માટે કુટુંબમાં કજીઓ ન થાય તેવું સુંદર વર્તન રાખવું જોઈએ. આ મંદિરની સામે જ સહસ્ત્રફણા શ્રી પાર્શ્વનાથનું મંદિર છે. તે સુરતવાલાના રતનચંદભાઈના ભાઈ પ્રેમચંદ ઝવેરચંદાસનું બંધાવેલું છે. અને મંદિરમાં મન ડોલાવે તેવી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ છે. બન્ને મંદિરની ઉપર ચૌમુખજી મહારાજ છે. પાલણપુરવાળા મેદીનું બંધાવેલું અજીતનાથ ભગવાનનું મંદિર છે. (૧૪૩) Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પાછલી બાજુમાં સુરત વગેરે વીશાનિમાનું બંધાવેલું ચંદ્રપ્રભુનુ દહેરાસર છે. (કેટલાક લેખકે મહુધાવાળા લખે છે પણ તેમને તેની ઉપરને શિલાલેખ વાંચ્યું નથી. તેની ઉપર સુરત વગેરે સંઘના વીસાનિમાયે બંધાવ્યું, તેવો શિલાલેખમાં મોજુદ છે.) એક બીજુ ચંદ્રપ્રભુનું મંદિર રાધનપુરવાળા શેઠ લાલચંદભાઈનું બંધાવેલું છે. નાની સાઈઝનાં ૧૪૫ર ગણધરનાં પગલાં પણ આ ટુકમાં છે. આ ટુંકમાં બધાં મળીને ૩ દહેરાસર ૫૧ દેરીઓ છે, બધીમાં મળીને ૪૮૦ પ્રતિમાઓ છે. માણેકબાઇની દેરી મોદીની ટુંકથી આગળ ઉતરવા માંડતાં ૭૫ પગથીયાં ઊતર્યા પછી એક નાની દેરી આવે છે. તેમાં એક મૂર્તિ છે. તેની દંતકથા એવી કહે છે કે માણેકબાઈ રીસાઈને આવ્યાં. તેની યાદમાં મૂર્તિવાળી આ દેરી બનાવી છે. (ખરેખર આને પાક ઈતિહાસ જાણવા મલ્યો નથી.) ત્યાં બાજુમાં અદબદજીનું દહેરાસર આવે છે. અદ્દભુત શ્રી આદિનાથ અહીંયાં વિશાળ ખંડ છે અને આગળ ઢાંકેલે ચેક છે. ખંડમાં પહાડના પથ્થરમાં કરેલી વિશાળકાય શ્રી આદીશ્વર ભગવંતની પ્રતિમા છે. તેની ઊંચાઈ ૧૮ ફૂટ છે. અને પહેલાઈ ૧૪ ફુટ છે. વિશાલ કાય પ્રતિમા હોવાથી અદબદજી એમ બોલાય છે. આ મંદિર અને પ્રતિમાજી ધર્મદાસ શેઠે સં. ૧૯૮૬માં કરાવી છે. તેને શિલાલેખ તેની દિવાલ પર લગાવે છે. મનને ડોળાવી નાખે એવી આશ્ચર્યકારી રમ્ય આ પ્રતિભા છે. જુની ચૈત્યપરિપાટીઓમાં સ્વયંભુ આદિનાથ અને અદ્દભુત આદિનાથ એવાં નામો ઉપલબ્ધ થાય છે. વિધિવિધાનથી તેને પૂજનિક બનાવી છે. કેટલાક અણસમજુ મનુષ્યો અને ભીમનું મંદિર કહેતા હતા પણ મુનીમ ગિરધરલાલ બાબુના સમયમાં પ્રતિમાની પખાલપૂજા અને નવઅંગ પૂજા કરવાને દિવસ દાદાની પ્રતિષ્ઠાને જ દિવસ (વૈશાખ વદ ૬ને દિવસ) નક્કી કર્યો. તે નક્કી કરવાથી જે અજ્ઞાનતા હતી તે દૂર કરી. આથી ઐ. વ. ૬ ના દિવસે પ્રક્ષાલ, પૂજા અને અંગરચના થાય છે. આ મંદિરની અંદર બેલીએ તે પડશે પડે છે. અહીંયાંના રંગમંડપમાં ઉભા રહીને દાદાના દહેરાસર તરફ જઈએ તે મનને મહેકાવે તેવી સુંદરતા મંદિરની દેખાય છે. બાલાવસહી અદબદજીની ટુંકથી બહાર નીકળીને પગથીયાં ઊતરીએ ત્યારે બાલાવસહી આવે છે. (૧૪૪) Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા આ ટુંક ઘાઘા બંદરના શેઠ દીપચંદ કલ્યાણજીએ લાખા રૂપિયા ખર્ચીને સં. ૧૮૯૩માં બંધાવી છે. દીપચંદ શેઠનું હુલામણું નામ બાલાભાઇ હતુ. તેથી આ ટુંકને બાલાભાઇની ટુંક યાને માલાવસહી કહેવાય છે. ( ટુંકને વસહી નામથી પણ ખેલે છે એટલે કેાઈ જગાપર ટુંક તા કઈ જગાપર વસહી એવા પ્રયાગ થાય. ) તેમને મુંબઈમાં ગાડીપાર્શ્વનાથજીના દહેરાસરની બાજુમાં હજારાની ઉપજ વાળી મેાટી ચાલી બંધાવી હતી. આ શેઠનું નામ અલબેલી સુબાઈ નગરીમાં મશહુર હતું. મુંબાઈ ગાડીજીમાં એમ મનાય છે કે તેમના સમયમાં ઘાઘારીનુ... અગ્રેસરપણું હતું. આ ટુંકમાં મુખ્ય શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર સં. ૧૮૯૩માં તેમનું બંધાવેલું છે. તેમજ શ્રીપુ ંડરીકસ્વામીનું દેરાસર પણ તેમનું જ બંધાવેલું છે. સં. ૧૯૦૮માં મુંબાઈના શેઠ ફતેચંદ ખુશાલચંદનુ અ'ધાવેલુ. ચૌમુખજીનું મંદિર છે. તેની સામે કપડવણજના શેઠ મીઠાભાઇ ગુલાબચંદનું સ. ૧૯૧૬માં અંધાવેલુ શ્રીવાસુપૂજ્યસ્વામીનું મંદિર છે. વળી એક ઇલેારના શેઠ માનચંદ વીરચંદનું બંધાવેલુ. અજીતનાથ ભગવાનનું મંદિર છે. બીજી બાજુ એક પુનાવાળાનુ બંધાવેલુ શાંતિનાથ ભગવાનનું મંદિર છે. આ ટુંકમાં ૨૭૦ પાષાણુ મિંબ છે ધાતુના ૪૫૮ બિંબ છે. અને દેરીએ ૧૩ છે. મેાતીશા શેઠની ટુક ખાલાવસહીથી આગળ ચાલીએ એટલે મુંબાઈના શેઠ મેાતીચંદૅ અમીચંદની બંધાવેલી ટુંક આવે છે. સુંબાઈના શેઠ મેાતીચંદભાઈને ચીન, જાપાન, ઈંગ્લેન્ડ વગેરે જોડે ય વિક્રયના કરોડો રૂપિયાના વ્યાપાર ચાલતા હતા. ઘણાં વહાણેા પેાતાનાં હતાં. એક વખત વહાણુ ચીન તરફ જતું હતું, તેમાં દાણચારીનુ અફીણુ છે. એવો સરકારને વહેમ પડયા. આથી વહાનને પકડવા સ્ટીમલાંચ મૂકી. આ વાતની શેઠને ખબર પડી. તેથી શેઠે સંકલ્પ કર્યાં કે જો વહાણુ મચી જાય તે, તેની જે કાંઈ કુલ આવક થાય તે શ્રીશત્રુંજય તી ઉપર ખચી નાંખવી. પુણ્યયેાગે વહાણુ ખચી ગયું. આથી ૧૨ તેરલાખ રૂપિયાની જે રકમ હતી તે શ્રીશત્રુંજય ઉપર ખર્ચવા જુદી કાઢી. શેઠ તે માટે સિદ્ધગિરિરાજ ઉપર પધાર્યાં, અને ટુંક ખાંધવા જગા જોવા લાગ્યા. કોઈ જગા ટુંક બાંધવા જેવી ન દેખાઈ. પરંતુ દાદાની ટુંક અને ચૌમુખજીની ટુંક વચ્ચે મેટી ખીણુ કે જે કુંતાસારના ખાડો કહેવાતા હતા, તે દેખ્યા. આથી વિચાર કર્યાં કે આ ખીણુ પૂરીને તેની ઉપર ટુંક બાંધવી. જો ખાડો પુરાય તાજ સુંદર હુંક અંધાય. ખીણની ઉંડાઈ તા એવી હતી કે તે જોતાં આંખે અંધારાં આવી જાય. પણ શેઠે તે પૂરાવવી અને ટુંક બાંધવી જ, એવા નિણૅય કર્યાં. આથી દેશ પરદેશના મજુરા ખેલાવ્યા. ખાત મુહૂર્ત કર્યું. આ વખતે પાણી માટે એક હાંડાના ચાર આના આપવા પડતા હતા. આવી મહેનતને હીંમતથી ખીણુ પુરાઈ. પછી જ્યારે શ. ૧૯ (૧૪૫) Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન તળ સરખું થયું ત્યારે તેની ઉપર વિમાન સરખાં સુંદર મંદિરે કરવાનું થયું. એમ કહે છે કે આ ખાડે પુરવામાં ૮૦ હજારનાં દેરડાં થયાં હતાં. પછી દહેરાસરનું કામ ધમધોકાર ચાલ્યું. દહેરાસરે પૂર્ણ થતાં પ્રતિષ્ઠાને અવસર આવ્યો. પણ ભાવનાશીલ શેઠ સં. ૧૮૯૨ના ભાદરવા સુદ ૧ ના સ્વર્ગે સિધાવ્યા. કરેલી શેઠની ભલામણને અનુસાર સં. ૧૮૯૩ના પિષ વદ ૧ ના સુરતથી સંઘ પાલીતાણ આવ્યું. આ સંઘમાં બાવન સંઘવીએ અને સવા લાખ જેટલા યાત્રાળુઓ હતા. આ બધાની જવાબદારી શેઠના મિત્ર અમરચંદ દમણીયા અને કુલચંદ કસ્તુરચંદને શીરે હતી. તે બધી જવાબદારી ઉપાડતા હતા. ઉત્સવની શરૂઆત કરી. ૧૮ દિવસ ઓચ્છવ ચાલે. ગામ ઝાંપે ચેખા મૂક્યા હતા. ત્યારે એક દિવસના ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચો હતો. આ મહોત્સવ મેતીશા શેઠને પુત્ર ખીમચંદભાઈએ કર્યો. મંદિરની રચના આ મેતીશા શેઠની ટુંકની રચના નલિની ગુલ્મવિમાન જેવી લાગે. આખી ટુંકને ફરતે કોટ છે. કેટની ચારે દિશાએ ચાર કોઠા છે. વચ્ચે બધા દેરાસર છે ને કોટની સંગે દેરીઓ છે. મધ્યમાં મૂળ દેરાસર શ્રી આદીશ્વર ભગવાનનું છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૮૯૩ મહા વદ ૨ ના રોજ થઈ. તેમનું જ બંધાવેલું સામે શ્રીપુંડરીકસ્વામીનું મંદિર છે. તેની પણ પ્રતિષ્ઠા સાથે જ થઈ છે. હઠીભાઈ કેશરીસિંહ અમદાવાદવાળાએ ધર્મનાથ ભગવાનનું દહેરાસર બંધાવ્યું છે. વળી અમીચંદ દમણનું બંધાવેલું ધર્મનાથ ભગવાનનું પણ મંદિર છે. તે મંદિરના ગભારામાં રત્નના બે સાથીયા દિવાલે લગાવેલા ગભારામાં છે. તેઓ શેઠના દિવાન કહેવાતા હતા. શેઠ પ્રતાપમલ જોયતાનું બંધાવેલું ચૌમુખજીનું મંદિર છે. તેઓ મેતીશા શેઠના મામા થતા હતા. બીજુ ચૌમુખજીનું મંદિર ધોલેરાવાળા શેઠ વીરચંદ ભાયચંદનું બંધાવેલું છે, ઋષભદેવ ભગવાનનું દહેરાસર ઘોઘાના પારેખ કીકાભાઈ ફુલચંદનું બંધાવેલું છે. માંગરોલવાળા નાનજી ચીનાઈનું બંધાવેલું ચૌમુખજી મહારાજનું મંદિર છે. આદીશ્વર ભગવાનનું અમદાવાદવાળા ગલાલભાઈનું બંધાવેલું દહેરાસર છે. પાટણવાળા શેઠ પ્રેમચંદ રણજીભાઈનું બંધાવેલું પદ્મપ્રભુનું દહેરાસર છે. સુરતવાળા શેઠ તારાચંદ નષ્ણુનું બંધાવેલું પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદનું બંધાવેલું ગણધર પગલાનું દહેરાસર છે. મુંબાઈવાળા શાહ જેઠાલાલ નવલશાહનું બંધાવેલું સહસકુટનું દહેરાસર છે. સંભવનાથ ભગવાનનું દહેરાસર શેઠ કરમચંદ પ્રેમચંદનું બંધાવેલું છે. શેઠ અમીચંદ દમણના તેઓ કાકા થતા હતા. સુપાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર ખંભાતવાળા પારેખ સ્વરુપચંદ હેમચંદનું બંધાવેલું છે. પાટણવાળા જેચંદભાઈ પારેખનું બંધાવેલું શ્રી મહાવીર પ્રભુનું દહેરાસર છે. (૧૪૬) Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા આ રીતે આ ટુંકમાં ૧૬ મેટાં દહેરાસર છે એને ઘેરા જોતાં ટુંક વિમાનના આકાર જેવી મને હર દેખાય છે. તેના કેટની રાંગને લાગીને કુલ્લે ૧૨૩ દેરીઓ છે. તેની એક બારીમાંથી નીકળતાં ત્યાં મુનિરાજની મૂર્તિ છે. આ રીતે આ ટુંકમાં ૧૬ દહેરાસરે ૧૨૩ દેરીઓ અને કુલ્લે ૩૦૧૧ પ્રતિમાજીઓ છે, ૧૪૫ ધાતુ પ્રતિમા છે. રાયણ પગલાં ગણધર પગલાં વગેરે પગલાં મળીને ૧૪૫૭ પગલાં જેડી છે. શેઠ શેઠાણીની મૂર્તિ રંગ મંડપમાં ગેખલામાં પધરાવી છે. ઘેટીની બારી દાદાની આખી મોટી ટુંક એક બાજુએ અને બીજી બાજુએ બાકીની બધીયે ટુંકે છે. તે બેની વચ્ચે ઘેટીની બારીએ જવાને રસ્તે છે. ત્યાં ઘેટીની બારી છે. ત્યાંથી નીકળીને ઘેટીના પગલે જવાય. નીચે તલાટીએ (ઘેટી પગલાંની) દેરી આવે. નવે ટુકનાં જિનમંદિરે વગેરેને કે A. ક્રમ ટુંકનું નામ પ્રતિમાજી ધાતુના દેરીઓ પ્રતિમાજી મટી નાની ૧ દાદાની મોટી ટુંક ૪૩૩૯ ૨ ચમુખજી (ખરતરવસહીની ટુંક) ૮૯ ૨૩ ૨૧૨ ૩ છીપાવસહીની ટુંક ૪૮ – ૬ ૧૪ ૭ ખાલી ૪ સાકરવસહીની ટુંક ૧૩૫૯ ૧ ૨ ૩૫ ૫૦ ૮ ખાલી ૩૪ ૫ નંદીશ્વરદ્વીપની ટુંક ૨૮૮ ૬ હેમાભાઈની ટુંક ૨૬૫ ૩ ખાલી ૭ મેદીની ટુંક ૫૨૫ ૧ ૪ ૩૧ ૮ બાલાભાઈની ટુંક ૨૭૦ ૪૫૮ ૪ ૧૩ ૯ મતીશાની ટુંક ૩૦૧૧ ૧૪૫ ૧૬ ૧૮૧ કુલ ૧૧૦૯૪ ૮૧૫ Aઆ લખાણ (શત્રુંજય ) શ્રીગિરિરાજ સ્પર્શના (પ્ર. સેમચંદ ડી. શાહ) પૃષ્ઠ. ૧૪૩ના આધારે આવ્યું છે. તે સં. ૨૦૩૨માં બહાર પડેલ છે. એટલે પહેલાંની નોંધને આ નોંધમાં ફેરફાર આવે પણ ખરો. અત્યારે એટલે સં. ૨૦૩૨માં આ નોંધની ગણતરી સાચી ગણવી પડે. ૯૫ ૧૫ (૧૪૭) Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન શ્રી શત્રુંજય તીર્થની નવ ટુંકને નવાંગી કઠો ટંકનું બંધાવનારનું માતાનું નામ પિતાનું નામ જ્ઞાતિનું ગામનું સંવત્ પ્રતિષ્ઠાતિથિ નામ નામ નામ નામ મૂળટુંક કરમાશાહને તારાદેવી તલાશાહ વિશાઓશવાલ ચિતેગઢ ૧૫૮૭ વૈશાખવદ૬ દાદાની ૧૬ઉદ્ધાર ચૌમુખજીની સવાસોમજી જસમાદેવી જેગરાજ દશાપોરવાડ અમદાવાદ ૧૬૭૫ વૈશાખસુદિ૧૩ છીપાવસહી લખચંદ ભંડારી શીવચંદ વીશાઓશવાળ અમદાવાદ ૧૭૯૪ અષાઢ સુદિ ૧૦ પ્રેમાવસહી પ્રેમચંદ મેદી લવજીમેદી દશાશ્રીમાળી અમદાવાદ ૧૮૪૩ મહાસુદિ ૧૧ હેમાવસહી હેમાભાઈશેઠ દાદીજડાવ વખતચંદશેઠ વીશાઓશવાળ અમદાવાદ ૧૮૮૬ મહાસુદિ ૫ ઉજમવસહી ઉજમબાઈ જડાબાઈ વખતચંદશેઠ વીશાઓશવાળ અમદાવાદ ૧૮૮૯ વૈશાખસુદિ૧૩ બાલાવસહી દીપચંદ ઉર્ફે કલ્યાણજી વીશા શ્રીમાળી ઘોઘાબંદર ૧૮૯૩ બાલાભાઈ મેતીવસહી મેતીશાશેઠ રૂપાદેવી અમીચંદ વિશાઓશવાળ ખંભાત ૧૮૯૩ મહાવદિ ૨ મુંબાઈ સાકરવસહી સાકરચંદ પ્રેમચંદ દશાશ્રીમાળી અમદાવાદ ૧૮૯૪ મહાસુદિ ૧૦ કિલ્લેબંધી આની થોડી ઘણી માહીતિ પહેલાં આપી હશે. પણ અત્રે વિસ્તારથી આપીએ છીએ. દાદાની ટુંકને-રતનપોળને આખો કોટ છે. વિમલવસહીને દાદાની ટુંકને લાગતે કેટ છે. સગાળપળને પણ કેટ છે. આ ત્રણે ભાગને આવરી લેતે આ કોટ છે. નવટુંકની બારીથી સવાસેની ટુંક સુધી કેટ છે. સારામની આખી ટુંકને કેટ છે. છીપાવસહી આગળનાં બધા દેરાને આવરી લેતો કેટ છે. સાકરસહીને પણ આખે કેટ છે. ઉજમવસહીને પણ કેટ છે. હેમાવસહીને પણ કોટ છે. મદીવસહીને પણ કેટ છે. બાલાવસહીને પણ કેટ છે. મોતીવસહીને =મોતીશાની ટુંકને પણ કોટ છે. ગિરિરાજ પરની સમગ્ર ટુંકોને આવરી લેતો આખેયે કેટ છે. તેમાં દ્વાર ત્રણ જ છે. મેટો દરવાજે રામપળને એક અને ઘેટીની બારી ૨ તેમજ નવટુંકની બારી એ બે બારી જેવાં છે. એટલે આખાયે ગિરિરાજ પરના મંદિરોને આવરી લેતા કેટને ગોળ ફરીને આવે તે દેઢ ગાઉ થાય છે. B આ નોંધ સારાભાઇ મણીભાઈ નવાબની શ્રી શત્રુંજય ગિરિરાજના ઉદ્ધાર વગેરેની નોંધપોથીમાંથી લીધી છે. (૧૪૮) Page #186 -------------------------------------------------------------------------- ________________ 1551561566 પ્રકરણ-૬ ગિરિરાજની નવ્વાણું યાત્રા પરમ પાવન શ્રી શત્રુંજય ગિરિરાજ પર શ્રી આદીશ્વર ભગવાન પૂર્વ નવ્વાણું વાર ફાગણ સુદ-૮ ના દિવસે પધાર્યા હતા. દર વખતે તેઓ આજ દિને પધાર્યા હતા. ભગવાનની આ યાત્રા ધ્યાનમાં લઈને પુણ્યશાળી આત્માઓ પણ અષાડ ચાતુર્માસ સિવાયના આઠ મહિનાઓમાં નવ્વાણું યાત્રા કરવા અહીં પધારે છે, અને અહીંની ધર્મશાળાઓમાં સ્થિરતા કરી કારતક સુદ ૧૫ થી ગિરિરાજ પર યાત્રા શરૂ કરે છે. આ નવ્વાણું યાત્રા કરવા શેષ કાળમાં ગમે ત્યારે અનુકૂળ દિવસથી આરંભ કરવામાં આવે છે. યાત્રી પિતાની ધર્મશાળામાંથી નીકળી જયતળેટીએ પહોંચી ત્યાં શ્રીગિરિરાજનું ચૈત્યવંદન કરી ઉપર ચડે છે. રસ્તામાં ચાલતાં ક્રમે રામપળ, સગાળપોળ, વાઘણપોળ આવે છે. ત્યાં શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરે ચત્યવંદન કરી, હાથીપોળ થઈ રત્નપળે જાય છે. અહીં શ્રી આદીશ્વર દાદાનું દર્શન કરી ચૈત્યવંદન કરે. એક જ યાત્રા કરનાર પ્રદક્ષિણુ દેવાનું શરૂ કરે અને ત્રીજી પ્રદક્ષિણામાં રાયણના વૃક્ષને પ્રદક્ષિણ દઈ ત્યાં શ્રી આદીશ્વર ભગવાનની પાદુકા આગળ ચૈત્યવંદન કરે છે અને પછી દર્શન કરતાં આગળ ચાલતાં પુંડરીકસ્વામીના દર્શન કરી રૌત્યવંદન કરે છે. દરેક યાત્રામાં નવ સાથિયા, નવ લોગસ્સને કાઉચ્ચ અને નવ ખમાસણ દે છે. એટલું કરે એટલે એક યાત્રા કરી કહેવાય. (૧૪૯) Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન બે યાત્રા એક સાથે કરનાર શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન કરી દાદાનાં દહેરે ચૈત્યવંદન કરી રાયણુપગલાં અને પુંડરીકસ્વામીનું દર્શન કરી ઘેટીના પાયગાયે જાય છે. અહીં દર્શન અને ચૈત્યવંદન કર્યા પછી ફરીથી બીજીવાર ઉપર ચડે છે. ઉપર આવીને સેવા પૂજા કરનાર નહાઈ પૂજાના સમયે પૂજા કરે છે. અને સમય મળે એટલે પ્રદક્ષિણ કરવા માંડે. પ્રદક્ષિણા કરતી વખતે રાયણ પગલાં તથા પુંડરીકસ્વામીનું રમૈત્યવંદન, ખમાસમણ, સાથિયા, કાઉસગ્ગ વગેરે વિધિ પૂરી કરે છે. ત્રણ યાત્રા કરનાર ઉપરની પદ્ધતિ પ્રમાણે ત્રણ યાત્રાની ક્રિયા કરે છે. નાવાણું યાત્રા કરનાર નવ વખત નવ ટુંકમાં જાય છે. ઘેટીની પાયગાએ પણ ઓછામાં ઓછાં નવવાર દર્શન તે કરે જ. નવાણું યાત્રા કરનાર આયંબીલ કરીને એકવખત બે વાર જાત્રા કરે છે, અને ઉપવાસ કરી ત્રણ જાત્રા એક દિવસે સાથે કરે છે. વળી શેત્રુંજી નદીમાં નાહીને પણ એક જાત્રા કરે છે. હાલમાં બંધ બંધાયેલ હોવાથી નદીમાં નહાવાનું વિકટ બન્યું છે.) જતાં આવતાં ત્રણ ગાઉના અંતર વાળી રસાળાની પાયગાએ એક વાર જાત્રા કરવા જાય અને એકવાર ગિરિરાજ પરનાં બધાં મંદિરનિ પ્રદક્ષિણા કરે ત્યારે દઢ ગાઉની પ્રદક્ષિણા પૂરી કરે છે. એક વખત છ ગાઉની પ્રદક્ષિણા દે છે. એક વાર બાર ગાઉની પ્રદક્ષિણા (બંધ ન હતું ત્યારે) દેવામાં આવતી હતી. તેમાં હસ્તગિરિ અને કદમ્બગિરિનાં દર્શન પણ કરે, નવાણું યાત્રા કરનાર પિતાની શક્તિ પ્રમાણે તપ કરે છે. આ સિવાય, કેટલાક એક લાખ નવકારમંત્રનો જાપ નવાણુ યાત્રામાં પૂર કરે છે. અથવા તે એક યાત્રા કરતી વખતે દશ બાધી માળા ગણે છે. પગપાળા છરીપાળી યાત્રા કરે, તેને વધુ પુણ્ય મળે છે. તે જેટલું પુણ્ય મેળવે તેના કરલાએ ભાગનું પુણ્ય ડળીમાં બેસીને યાત્રા કરનાર મેળવે છે. (૧૫) Page #188 -------------------------------------------------------------------------- ________________ વિના પ્રકરણ-૭ શ્રી શત્રુંજય ગિરિરાજના ૨૧ ખમાશ્રમણે (અર્થ સાથે) સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મઝાર ! મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર ૧ અંગ વસન મન ભૂમિકા, પૂજે પગરણ સાર | ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર મારા કાર્તિક સુદિ પૂનમ દિને, દશ કેડી પરિવાર | દ્રાવિડને વારિ ખીલજી, સિદ્ધ થયા નિરધાર ૩ તિણ કારણે કાર્તિક દિને, સંઘ સકલ પરિવાર ! આદિ દેવ સન્મુખ રહીં. ખમાસમણ બહુ વાર મજા એકવીશ નામે વર્ણ, તિહું પહેલું અભિધાન ! “શત્રુજ્ય' શુકરાજથી, જનક વચન બહુમાન પણ (સિદ્ધાચલ૦ ૧) (૧૫૧) Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન આ આત્માને આઠકર્મોએ ઘેરેલે છે. તે આઠ કર્મોને જેણે નાશ કર્યો છે, તે સિદ્ધ કહેવાય. આવા આકર્મનો નાશ કરાવનાર એવોજ અચલ–પર્વત-ગિરિ તે સિદ્ધાચલ તેનું હમેશાં આત્માએ ધ્યાન એને સ્મરણ કરવું જોઈએ. આવું સ્થાન કયું? તેથી જણાવે છે કે ઉર્ધ્વ અધે અને તિચ્છ લેકમાં કે ૧૪ કર્મ ભૂમિમાં આવું આ એકજ ભરત ક્ષેત્ર છે કે જેમાં તે સ્થાન આવેલું છે. તેમાં પણ, દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના ખંડમાં દક્ષિણના ત્રણ ખંડમાં, મધ્યને જે ખંડ છે, તે ખંડમાં, સેરઠ દેશ આવેલ છે. તે સેરઠ દેશમાં આ શ્રીસિદ્ધાચલ આવે છે. તે હવે પછી શું ? ત્યારે કહે છે કે–ચેરાસી લાખ છવાયોનિમાં એવો એકજ મનુષ્યભવ છે, કે તે તે મેળવવાની તાકાત વાળે છે. એવો મનુષ્ય જન્મ તને મલ્ય છે, તેને પામીને તારા આત્માના કલ્યાણ માટે તું વરંવાર, હજારો વખત તેને વંદન કર પલા એ સિદ્ધાચલની આરાધના કરવાને માટે તારે કઈ સામગ્રી જોઈએ ? અંગની-શરીરની પવિત્રતા જોઈએ, વસ્ત્રની પવિત્રતા જોઈએ, મનની અંતરની પણ પવિત્રતા જોઈએ, ભૂમિની પવિત્રતા જોઈએ, પૂજા કરવાને માટે પણ પૂજાના ઉપકરણો સારાં જોઈએ. પૈસે પણ ન્યાયથી પ્રાપ્ત કરેલો જોઈએ, આવી રીતે સાતે પ્રકારની શુદ્ધિ હોય તે તે સાચી આરધનાના રૂપમાં આવે છેરા હવે તે તેવા આરાધકે કોણ થયા ? કયારે ક્યારે થયા ? કેવી રીતે આરાધના કરી ? અને કેટલા કેટલાની સાથે તે આરાધી ગયા, તેવા તે આ “૨૧’ ખમાસમણના કર્તા વીરવિજયજી મહારાજ તેમનાં નામ લેવા સહિત વર્ણન કરી બતાવે છે. શ્રી શત્રુંજય મહામ્યમાં જણાયું છે કે એકેનાપ્યપવાસેન, કાર્તિક્યાં વિમલાચલે ! બ્રહ્મ યેષિદ્ ભૂણ હત્યા-પાતકામ્યુચ્યતે નરક છે અનન્તા મુક્તિર્માસેદુ-રત્ર તીર્થપ્રભાવતઃ | સેલ્યક્તિ બહવોખ્યત્ર, શુદ્ધચરિત્રભૂષિતાઃ પાલા યાત્રયા તપસા દાનાદ્દવાર્ચનવિધાનતઃ | અન્યત્રા કાલપુણ્યાત્ તસ્યાં સ્વાદધિક ફલમ પારા (૧૫૨) Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા કાર્તિકી પૂર્ણિમાના દિવસે વિમલાચલ પર એક ઉપવાસ વડે, બ્રાહ્મણ-સ્ત્રી–બાળકની હત્યાના પાપથી મનુષ્ય મુક્ત થાય છે. શુદ્ધ ચારિત્રના પ્રભાવ વડે શુદ્ધ એવા મુનિએ આ તીના પ્રભાવથી અહિયાં અનન્તા મુક્તિપદને પામેલા છે. વમાનમાં પામે છે. અને ભવિષ્યમાં પણ પામશે. અન્ય તીર્થાંમાં યાત્રા કરવાથી, દાન દેવાથી, તપશ્ચર્યા કરવાથી, પૂજા કરવાથી જે પુણ્ય થાય છે, (તેથી અહિં કાર્તિકી પૂર્ણિમાની આરાધના કરનાર એવા ‘દ્રાવિડ’ અને વારિખિલ્લનુ દૃષ્ટાન્ત બતાવે છે.) રાજ્ય આદિદેવ શ્રી આદિનાથ ભગવાને, ઋષભદેવ ભગવાને ગૃહસ્થપણામાં મનુષ્યાને વ્યવહાર સારી રીતે ચાલે માટે, લેખનકળા, શિલ્પકળા સ્ત્રીપુરુષોનાં લક્ષણા વગેરે બધું બતાવ્યું, રાજ્ય વ્યવસ્થા સુદૃઢ કરી. સંયમ અંગીકાર કરતાં ૧૦૦ પુત્રાને રાજ્ય વહેંચી આપ્યુ, તેમાં ‘દ્રાવિડ’ને મિથિલાનું રાજ્ય આપ્યું, તેને પોતાના મોટા પુત્ર દ્રવિડને મિથિલાનુ આપ્યું અને નાના પુત્ર વારિખિલ્લને લાખ ગામ આપ્યાં, એક ખીજાએ પેાતપોતાના પ્રદેશમાં આવતાં પરસ્પર શક્યા. આથી માંહેામાહે ઝઘડા થયા અને યુદ્ધે ચઢ્યા, મંત્રીએ લડતાં બંધ કરવા, વનરાજી જોવાના બહાને દ્રવિડને સુ તાપસના આશ્રમમાં લઈ ગયા. તાપસે આશીર્વાદ આપ્યા. ધર્મપદેશ આપ્યા ને કહ્યું કે તમારા પિતાજીએ જે સુવ્યવસ્થા કરી, તેને તમે કયાં આમ સત્યાનાશ કરવા બેઠા ? દ્રાવિડે કહ્યું ભરત બાહુબલી લડ્યા, તે પછી અમે કેમ ન લડીએ. તાપસ કહે તેતેા ચક્ર આયુધશાળામાં ન હેતુ આવતુ માટે લડ્યા. તમને લડવું યેાગ્ય નથી. તેથી લડવુ બંધ કર્યું". દ્રવિડવારિખિલ્લનું માક્ષે જવું આ ઉપદેશથી મેાટાભાઈ એ નાનાભાઈને ખમાવ્યા.ને બન્ને તાપસ બન્યા. આદીશ્વર ભગવાનનું ધ્યાન કરનારા થયા. આવા અવસરે નમિ વિનમિના વિદ્યાધર મુનિના પ્રશિષ્યા આકાશમાર્ગે પુંડરીકગિરિની યાત્રા કરવા જતા હતા તે ત્યાં આવ્યા, ગિરિરાજના મહિમા વબ્યા, ઉપદેશ આપ્યા, અને સાધુપણુ' આપ્યું. તેમની સાથે પુ`ડરીગિરિએ પધાર્યાં, દશક્રોડ સાધુ તે બન્ને મુનિના પરિવાર હતા. ગિરિરાજની આરાધના કરી અને અંતે અનશન કરી કાર્તિક સુદ ૧૦ ના બધા પિરવાર સાથે ક ખપાવી ગિરિરાજ ઉપર મેક્ષે ગયા. કાર્તિક પૂર્ણિમાના મહિમા આ કારણથી કાર્તિક સુદ ૧૫ ના દિવસના મહિમા છે. માટે કાર્તિક સુદ ૧૫મે યાત્રાદિ કરી આદીશ્વર ભગવાન સન્મુખ ખમાસમણ વગેરે કરવુ' જોઈએ, આલખન આત્માને જોઇએ જ. શ. ૨૦ (૧૫૩) Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન એટલે આલંબન આ ગિરિરાજનુ અને આદીશ્વર ભગવાનનું. તેથી તેમની સન્મુખ ખમાસમણુ દેવાય. આને જ માટે કાર્તિક સુદ ૧૫ ના તે આરાધનાના ઉદ્દેશથી જગા જગા પર, ગામે ગામ શત્રુંજય ગિરિરાજનેા પટ બાંધીને ત્યાં ચૈત્યવંદન ખમાસમણ વગેરે દેવાય છે. પછી ૨૧ ખમાસમણુ આપે કે ૧૦૮ ખમાસમણ આપે, પણ કાર્તિક સુદ ૧૫ ને યાત્રાના પ્રતિક તરીકે પટ જુહારવા જાય અને તે આરાધના કરે. આ ગિરિરાજના મોટાં એકવીસ નામ છે. તેથી તે નામેા ગુણ પૂર્વક લઇને તેના ખમાસમણુ દે, તેમાં પહેલું નામ શત્રુજય' નુ લે છે. કાર્તિકી માસની અપેક્ષાએ પ્રથમ કાર્તિકથી મહિમા વણુ બ્યા, એટલે પ્રથમ કાતિક સુદ ૧૫ ની વાત લીધી. શુકરાજાને પાતાનુ રાજ્ય શત્રુઓએ લઈ લીધું છે. તેથી શુકરાજા ભારે ચિંતામાં પડેલાં છે. રાજ્ય પાછુ આવવાના કોઈ રસ્તા જડતા નથી. એ ઉપદેશક પાસે જાય છે. ત્યારે સલાહ મળે છે કે હે પુણ્યવાન ખીજી બધી જાળમાં તને સાર કાંઈ નિહ આવે માટે શાંત ચિત્ત તમે શત્રુંજય ગિરિરાજનુ છ મહિના ધ્યાન કરે. આથી તેઓ ગિરિરાજનું ધ્યાન છ મહિના ધરે છે. તેના પ્રતાપે શત્રુ ઉપર પેાતાના જય છે. અને રાજ્ય પણ પાછું મળે છે. આમ બાહ્ય અને આભ્યન્તર શત્રુઓને નાશ કરનાર આ તી છે. એથી આ તીર્થનું પહેલું નામ શત્રુંજય’ એવું પડે છે. તેથી પહેલાંજ ખમાસમણુમાં તે નામ લેવાય છે. (ખમા૰૧) સમેાસર્યાં સિદ્ધાચળે, પુંડરીક ગણુધાર L લાખ સવા માહાત્તમ કહ્યુ, સુર નર સભા મેઝાર uu ચૈત્રી પૂનમ દિને, કરી અણુસણુ એક માસ પાંચ કોડી મુનિ સાથશુ, મુક્તિનિલયમાં વાસ તેણે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત મન, વચ, કાયે વંદીએ, ઊઠી નિત્ય પ્રભાત છા L ૫૮ા સિદ્દારા શ્રીઋષભદેવ ભગવાન સિદ્ધગિરિરાજ પર પધાર્યા છે. અને દેવતા, અસુરો ને માનવની એમ ખાર પરિષદામાં=સભામાં ગિરિરાજના મહિમાનું વર્ણન કરે છે. અને જણાવે છે કે બધાં તીર્થં કરતાં આ તીના મહિમા સવાલાખગણેા છે. વિહારના સમયે ગણધર શ્રીપુડરીક સ્વામિને જણાવે છે કે આ તીના પ્રભાવે તમાને અને તમારા પરિવારને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. અને મેક્ષે જવાશે. વળી તમારી આરાધનાથી આ તીના મહિમા વધશે. માટે તમે (૧૫૪) Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા આ તીર્થ પર સ્થિરતા કરે. આથી શ્રી પુંડરીક ગણધર પિતાના પરિવાર સાથે સ્થિરતા કરે છે. અને છેલ્લે એક માસનું અણસણ કરીને પાંચકોડી મુનિની સાથે ચૈત્રી પૂર્ણિમાના દિવસે મેક્ષે જાય છે. આ કારણથી આ ગિરિરાજનું પુંડરીક ગિરિરાજ એવું નામ પડે છે. માટે જ સવારે ઊઠીને મન, વચન, કાયાથી તે ગિરિરાજનું ધ્યાન કરવું જોઈએ. (ખમા૦૨) વીસ કોડીશું પાંડવા, મેક્ષ ગયા ઈણે ઠામ | એમ અનંત મુકૃત ગયા, સિદ્ધક્ષેત્ર તેણે નામ લા (સિદ્ધા૦૩) પાંડવો અને કૌરવો કાકા કાકાના ભાઈઓ, મહાભારતના ભયંકર યુદ્ધમાં ઊતર્યા. ભયંકર સંગ્રામ થયે. મહાશિલા કંટક અને રથમૂશળ વગેરે ભયંકર સંગ્રામ થયા. અસંખ્યજનને સંહાર થયે. અંતે પાંડવો જીત્યા. રાજવી થયા. પણ અંતરમાં કરેલે સંહાર ડંખી રહ્યો છે. અંતે રાજ્ય વ્યવસ્થા કરે છે. આ બાજુ જરાકુમારના બાણથી શ્રીકૃષ્ણના મરણને જાણે છે. આત્મા કકળી ઊઠે છે. એટલે સંયમ માટે તૈયાર થાય છે. વીસકોડની સાથે પાંચ પાંડવો કુંતીમાતા અને દ્રૌપદી સંયમ અંગીકાર કરે છે. પાંડવો સંયમ અંગીકાર કર્યા પછી અભિગ્રહ કરે છે કે “પ્રભુ નેમિનાથ ભગવાનને વંદન કર્યા, પછી જ આહાર પાણી લેવા. ત્યાર પછી સમાચાર મળે છે કે શ્રી નેમિનાથ ભગવાન ક્ષે પધાર્યા, એટલે એમને અભિગ્રહ આહાર પાણી ન લેવાનું હતું તે તે હવે કાયમ રહ્યો. એટલે એમને ગિરિરાજ ઉપર અનશન અંગીકાર કર્યું, એવી રીતે એ તીર્થ ઉપર અનંતા ક્ષે ગયા છે. આથી આ ગિરિનું નામ સિદ્ધક્ષેત્ર એવું પણ પતૃયું. (ખમા૦૩) અડસઠ તીરથ હાવતાં, અંતરંગ ઘડી એક | તુંબી જલ સ્નાન કરી, જાગે ચિત્ત વિવેક ૧ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મલ ધામ | અચલપદે વિમલા થયા, તણે વિમલાચલ નામ ૧૧ાસિકા ચંદ્રશેખર વગેરે રાજાઓ, દુનિયામાં કહેવાતાં અડસઠ તીર્થમાં શુદ્ધિને માટે કર્યા અને આ તીર્થે નહાતાં અંતરંગ ઘડી એક એવી આવકે એક તુંબડી પાણીથી નહાતાં આત્મામાં વિવેક જાગ્યો અને તે વિવેક જાગતાં અચલ એવાં કર્મના કઠિન મળને ચલાયમાન કર્યો અને આ અચલ= પર્વત ઉપર પોતે જે નિર્મળતા કમની કરવા માંગતા હતા, તે નિર્મળતા પ્રાપ્ત કરી ને મે ગયા, આથી આ તીર્થનું વિમલાચલ એવું નામ પડ્યું, (ખમા૦૪) (૧૫૫) Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય ! સિદ્ધ યુવા સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય ૧રા સિપા જગતના બધાએ પર્વત છે. તેમાં જમ્બુદ્વીપમાં, મધ્યમાં આવેલે મેરુ પર્વત, લાખ જોજન ઊંચે છે. કે જેની ઉપર તીર્થંકર પરમાત્માને ચારે નિકાયના દેવતાઓ જન્માભિષેક કરે છે. પરંતુ ત્યાં કોઈમેક્ષે જતું નથી. પણ આ ગિરિવર પર સ્નાતક–સર્વ કર્મોને નાશ કરનાર થાય છે માટે આ ગિરિરાજને સુરગિરિ એવું પણ નામ આપે છે. જમ્બુદ્વીપનાં ૧૫ ક્ષેત્રમાંથી ૧૪ ક્ષેત્રમાં આના જે પરમ પાવન પવિત્ર કરનાર કેજ પર્વત નથી. તે કારણથી તેમજ જ્યાં દેવતાઓનાં અનેક સ્થાનકે છે, આથી આ ગિરિરાજ સુરગિરિ નામથી ઓળખાય છે. (ખમા૦૫) એંસી જન પૃથુલ છે, ઉચ્ચપણે છવ્વીસ ! મહિમાએ મોટો ગિરિ, મહાગિરિ નામ નમીશ ૧૪સિ૬ આ પ્રાયે શાશ્વત ગિરિ છે. કારણકે બીજી શાસ્થતિ વસ્તુઓમાં ઓછાવત્તાપણું થતું નથી, પણ આ ગિરિરાજનું ઓછાવત્તાપણું થતું હોવાથી આને પ્રાયે શાશ્વતે કહેવાય છે. આ અવસર્પિણીના પહેલા આરામાં ૮૦ જેજન, બીજામાં ૭૦ જેજન, ત્રીજામાં ૬૦ જેજન, ચેથામાં ૫૦ જેજન, પાંચમામાં ૧૨ જોજન અને છઠ્ઠામાં ૭ હાથને રહેશે. તેથી એ પ્રત્યે શાશ્વતે છે. તેથી કહે છે કે ૮૦ જેજનના વિસ્તારવાળે અને ૨૬ જનની ઊંચાઈ વાળે, તેથી મહિનાના પ્રભાવે આ મોટો ગિરિ છે, તેથી તે મહાગિરિ નામવડે નમવા ગ્ય છે. (ખમા૦૬) ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાં હે વંદનિક | જેહ તેહ સંયમી, વિમલાચલ પૂજનિક પાપા વિપ્રલેક વિષધરસમા, દુખીયા ભૂતલ જાણ | દ્રવ્ય, લિંગ, કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન ૧૬ શ્રાવક મેઘસમા કહ્યા કરતા પુણ્યનું કામ ! પુણ્યની રાશિવધે ઘણી, તણે પુણ્યરાશિ નામ ૧૭માસિક છા મુનિવરની અંદર ગણધરે તે આખાયે જગતમાં વંદનીય છે. આ વિમલાચલ પર (૧૫૬). Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા ઓછુવતું ચારિત્ર પાળનાર હોય તે પણ તે આ તીર્થે પૂજનીય છે. વિપ્રલેક જગતમાં ઘણું છે. પણ કોઈ કઈ પુણ્યના ભેગ વગરના હોય તે, જગતમાં દુઃખી દેખાય છે. સાધુપણાના દ્રવ્ય લિંગને–વેશને ધારણ કરનારા તે ક્ષેત્રમાં નાંખેલા ધાન્ય જેવા છે. પણ સંયમ પાળનાર સાધુઓ છીપમાં જેમ મેતી જેવી છે તેથી તેમની ભક્તિ એ છીપના મોતી જેવી છે. એ રીતે, સંયમીની મુખ્યતા જણાવી છે. જ્યારે શ્રાવકે દાન દેનારા છે એટલે તે જોવા જેવા પાત્રમાં આપે તેવું તેવું ફળ મલે, તે ફળ–તે પુણ્ય અહીં દાનાદિથી મળે છે આથી પુણ્યની રાશી અહીં એકઠી થાય છે. માટે આ ગિરિરાજ પુણ્યરાશિ કહેવાય છે. (ખમા ૦૭) સંયમધર મુનિવર ઘણા, તપ તપતા એક ધ્યાન ! કર્મ વિયેગે પામીઆ, કેવલ લક્ષ્મી નિધાન ૧૮ લાખ એકાણુ શિવ વર્યા. નારદશું અણગાર ! નામ નમે તેણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર ૧લાસિ૮ આ ગિરિરાજને પામીને સંયમ ધારણ કરનાર એવા ઘણું મહામુનિવરે, આ ગિરિરાજ પર ગિરિરાજનું એકાગ્રતા પૂર્વક ધ્યાન લગાવીને, તપ સારી રીતે કરે છે. તે ધ્યાન અને તપના પ્રભાવે સર્વ કર્મોને ક્ષય કરીને, કેવળજ્ઞાન રૂપી લક્ષ્મીના મેળવનાર બને છે. આથી જેમનું બ્રહ્મચર્ય અખંડ છે, વળી જેઓ જગતમાં એક બીજાને અથડામણ કરાવનાર પણ છે, છતાં અંતે આ ગિરિની આરાધના કરે છે અને પિતાની સાથે બીજાઓને પણ આરાધનામાં જોડે છે. તે નારદમુનિ એકાણું લાખ સાધુઓની સાથે આ ગિરિ પર નિર્વાણપદને પામ્યા. તેથી આ ગિરિરાજનું આઠમું નામ શ્રીપદગિરિ એવું પડયું. (ખમા૦૮) શ્રીસિમંધર સ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ ઈન્દ્રની આગળ વર્ણવ્ય, તેણે એ ઈન્દ્રપ્રકાશ પર સિલ્લા જમ્બુદ્વીપના મહાવિદેહમાં વર્તમાન વીશ તીર્થકરમાંથી, શ્રીસિમંધર સ્વામીએ આ ગિરિરાજને અપરંપાર મહિમા ઈન્દ્રને પ્રકાશ્ય-વર્ણવ્યું, તે કારણથી ગિરિરાજ ઈન્દ્રપ્રકાશ નામથી પણ કહેવાય છે. (ખમા૦૯) દશ કેડી અણુવ્રત ધરા, ભક્ત જમાડે સાર | જૈન તીર્થ યાત્રા કરે, લાભ તણે નહિં પાર કરવા તેહ થકી સિદ્ધાચલે, એક મુનિને દાન ! દેતાં લાભ ઘણે હવે, મહાતીર્થ અભિધાન પારરાસિદ્ધા૧૦ (૧૫૭) Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન કઈ શ્રાવકના વ્રતને ધારણ કરનાર=શ્રાવક વ્રતને ધારણ કરનાર એવા દશક્રોડને જમાડે તેના કરતાં પણ આ ગિરિરાજ પર ભક્તિભાવથી એક મુનિને દાન આપે તે તેનાથી તેને ઘણું જ લાભ થાય છે મહાન લાભ થાય છે. તેથી આ ગિરિરાજ મહાતીર્થ નામથી બોલાય છે. (ખમા૦૧૦) પ્રાયે એ ગિરિ શાશ્વત, રહેશે કાળ અનંત શંત્રુજય મહાતમ સુણી, નમો શાશ્વતગિરિ સંત ર૩ સિદ્ધા૦૧૧ (છઠ્ઠામહાગિરિ નામમાં પ્રાયે શાશ્વતાપણાનું વર્ણન કર્યું છે. એટલે તે વાત વિસ્તારથી અત્રે કહી નથી.) આ ગિરિ અનંતકાળ રહેશે એમ શ્રીધનેશ્વરસૂરિ મહારાજના રચેલા શ્રી શત્રુંજય માહાત્મ્યમાં છે. તેથી આ ગિરિ પ્રાયે શાશ્વત છે. માટે અગિયારમા શાશ્વતગિરિ નામથી કહેવાય છે. તેથી હે ભવ્ય ! એ શાશ્વતગિરિની આરાધના કરે. (ખામા૦૧૧) ગૌ, નરી, બાળક, મુનિ, ચઉ હત્યા કરનાર | યાત્રા કરતાં કાર્તિકી, ન રહે પાપ લગાર ૨૪ જે પદારા લંપટી, ચેરીના કરનાર ! દેવદ્રવ્ય, ગુરુદ્રવ્યના, જે વળી ચેરણહાર મારા ચૈત્રી, કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઈણ ઠામ | તપ તપતાં પાતિક ગળે, તેણે દૃઢશક્તિ નામ રાસિદ્ધા૦૧૨ ગિરિરાજના મહિમાને વર્ણન કરતાં જણાવે છે કે–આ ગિરિના પ્રભાવે ગાય, સ્ત્રી, બાળક અને મુનિની હત્યા કરવાથી હત્યારે થયેલે એવો પાપી, કાતિકી જાત્રા કરીને પાપને નાશ કરે છે–પાપ રહિત થાય છે. દુનિયાના જે મહાપાપ જેમકે પરસ્ત્રીગમન કરનાર, ચોરી કરનાર, દેવના દ્રવ્ય ચેરી જનાર, ગુરુના દ્રવ્યને ચેરી જનાર, આવા આવા મહાપાપ કરનાર ચૈત્રી પૂર્ણિમાની તથા કાર્તિકી પૂર્ણિમાની, જે ભાવથી જાત્રા કરે, તે તપના પ્રભાવ વડે પિતાના પાતિક ગાળી=નાશ કરી નાંખે છે. આવી આવી ગિરિરાજની દઢશક્તિ છે તેથી તેનું દશકિત એવું નામ કહેવાય છે. (ખમા ૧૨) ભવ ભય પામી નીકલ્યા, યાવચા સુત જેહ ! સહસ મુનિશું શિવ વર્યા, મુક્તિનિલય ગિરિ તેહ પરછાસિ૦૧૩ થાવચ્ચ રાણીના પુત્રને ગુરુ મહારાજને સંજોગ મળી જાય છે. ગુરુ મહારાજ ધર્મોપદેશથી સંસારના ભવભ્રમણને ભયનું સવિસ્તાર ભયંકરપણું જણાવે છે. એટલે તેને વૈરાગી થાય છે. (૧૫૮) Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા કર્મને નાશ કરવા તત્પર થાય છે. એટલે ગુરુમહારાજ અને આ ગિરિવર બતાવે છે. આથી થાવગ્ના રણને પુત્ર હજાર મુનિઓ સાથે આવીને તપ કરીને અણસણ કરે છે. ગિરિના પ્રભાવથી મુક્તિના સ્થાનને પામે છે, તેથી આ ગિરિનું મુકિતનિલયગિરિ એવું નામ કહેવાય છે. (ખમા૦૧૩). ચંદા સૂરજ બિહુ જણા, ઊભા ઈણે ગિરિશ્ચંગ ! કરી વર્ણનને વધાવીઓ, પુષ્પદંત ગિરિ રંગ પારદ્રાસિદ્ધા૦૧૪ ચંદ્ર અને સૂર્ય આ ગિરિરાજના દર્શને આવે છે, ગિરિને જોઈને પોતાના આત્માને અત્યન્ત સંતોષ થાય છે. આથી તે પુષ્પ વડે ગિરિરાજને વધાવે છે, તેથી આ ગિરિનું પુષ્પદંત એવું નામ પડે છે. (ખમા૦૧૪) કર્મ કલણ ભવ જલ તજી, ઈહ પામ્યા શિવસઢ . ' પ્રાણી પદ્મ નિરંજની,વંદો ગિરિ મહાપ પાર૯સિ૧પ જે ભવ્ય પ્રાણિઓ આ તીર્થની, અંતરથી આરાધના કરે છે, તે પ્રાણિઓ સંસારના કર્મના કાદવ પસંસાર સમુદ્રને તરીને ઈહિાં શિવપદ્મ=મેક્ષને= પદ્મ નિરંજનીને પામે છે. માટે આ મહામગિરિને હે ભવ્ય ! તમે વંદન કરે, (ખમા ૧૫) શિવ વહુ વિવાહ ઉત્સવ, મંડપ રચીયે સાર | મુનિવર વર બેઠક ભણી, પૃથ્વી પીઠ મનેહાર પાયા સિદ્ધા૦૧૬ - કવિ કલ્પના કરે છે કે આત્માને લાગેલાં કર્મોને નાશ કરીને મોક્ષ રૂપી સ્ત્રીને પરણવી હોય તે મંડપ પીઠ=બેઠક વગેરે કરવાં પડે અને ત્યાં બેસીને મોક્ષે જનાર વરરાજા મોક્ષ રૂપી સ્ત્રીને પરણે. આથી કહે છે કે શિવ વહુના વિવાહના મહોત્સવમાં આ ગિરિરાજરૂપી મંડપ પર ધ્યાન મગ્ન બેઠક બનાવીને મુનિવર મેક્ષે ગયા, તેવો આ મનહર એવો પૃથ્વીપીઠ ગિરિરાજ છે. એ ખ૦ ૧૬ . શ્રીસુભદ્રગિરિ નમે, ભદ્ર તે મંગળ રૂપ ! જલ તરુ રજ ગિરિવર તણી, શીશ ચઢાવે ભૂપ છે ૩૧ સિદ્ધા૦૧૭ આ ગિરિરાજ-પર્વત પાવન–પવિત્ર કરનાર છે. તેની રજ પણ પવિત્ર છે, આ ગિરિરાજના તે ઝાડ પણ પવિત્ર છે. વળી ભદ્રતા તેમજ મંગળ પણું કરે છે. ભદ્ર અને (૧૫૯) Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન કલ્યાણને કરે છે. તેથી તેની રજને મસ્તકે ચઢાવે છે. આથી આ ગિરિનું ૧૭મું સુભદ્રગિરિ એવું પણ નામ છે. (ખમા૦૧૭) વિદ્યાધર સુર આપ્સરા, નદી શત્રુંજી વિલાસ ! કરતા હરતા પાપને, ભજીએ ભવિ કૈલાસ ૩૨ સિદ્ધા૦૧૮ છે આ શત્રુંજય ગિરિરાજના પાણીને વહન કરનારી શેત્રુંજી નદી ત્યાં આવેલી છે. તેનું ગિરિરાજના પ્રભાવે પાણી પણ પ્રાણીઓના પાપનો નાશ કરનાર છે. આથી વિદ્યાધર, દેવતાઓ, અપ્સરાઓ વગેરે પાપને નાશ કરવાની આશાએ આ નદીમાં વિલાસ કરે છે. તેવી આ ગિરિરાજની આ નદી હોવાથી આ ગિરિને કલાસ એવા નામથી સંબોધે છે, (ખમા૦૧૮) છે બીજા નિરવાણી પ્રભુ, ગઈ ચોવીસી મઝાર ! તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર છે ૩૩ . પ્રભુ વચને અણસણ કરી, મુક્તિ પુરીમાં વાસ ! નામે કદંબગિરિ નમે તે હોય લીલ વિલાસ પે ૩૪ સિદ્ધા.૧૯ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં દરેક કાળે વીસ તીર્થંકરો થાય. તેમાં ભૂતકાળની વિસમાન, બીજા નિરવાણી નામના તીર્થકર ભગવાનના કદંબ ગણધર, પ્રભુને પિતાના આત્માની આરાધના અને મુક્તિ માટે પૂછે છે, ત્યારે પ્રભુ તેમને આ ગિરિરાજની આરાધના કરવાનું બતાવે છે. તેઓ આ ગિરિરાજ પર આવીને આહાર પાણી ત્યાગ કરવા રૂપ અનસન અંગીકાર કરે છે, અને સર્વ કર્મોને ક્ષય કરીને મુક્તિપુરીમાં જાય છે. તેથી તેમના નામ પરથી તે સ્થાન=ક્ત શિખર કદંબગિરિ નામથી પ્રસિદ્ધ થયું. આથી તે રીતે જે આરાધના કરીએ તે બાહ્ય પણ લીલવિલાસને મેળવીએ અને અભ્યતર પણ લીલવિલાસ–મોક્ષ મેળવીએ (ખમા૦૧૯) પાતાલે જસ મૂળ છે, ઉજજવલ ગિરિનું સાર . ત્રિકરણ મેગે વંદતાં, અલ્પ હોય સંસાર ૩પ સિદ્ધા૦૨૦ આ ગિરિરાજનું મૂળ પાતાળમાં છે. એટલે ઘણે નીચે સુધી ઊંડું ગયેલું છે. આને મન, વચન અને કાયાના સુગથી–શુભ ભાવથી વંદન કરીએ તે સંસાર અલ્પ થાય. આથી આ ગિરિનું ઉજજવલગિરિ એવું નામ છે. (ખમા૦૨૦) (૧૬૦) Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા તન, મન, ધન, સુત, વલ્લભા, સ્વર્ગાદિક સુખભગ | જે વંચછે તે સંપજે, શિવરમણ સંગ ૩૬ વિમલાચલ પરમેષ્ઠિનું, ધ્યાન ધરે ખટ માસ છે તેજ અપૂર્વ વિસ્તરે, પૂગે સઘલી આસ ૩ળા ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચ | ઉત્કૃષ્ટા પરિણામથી, અંતર મુહૂર્ત સાચ ૩૮ સર્વકામદાયક નમો. નામ કરી ઓળખાણ ! શ્રીગુભવીરવિજ્ય પ્રભુ, નમતાં કોડ કલ્યાણ ૩૯ સિદ્ધા૦૨૧ ૨૧મા ખમાસમણમાં= છેલ્લા ૨૧માં નામના મહામાનું વર્ણન કરતાં કવિરાજ ભવ્ય પ્રાણીને જણાવે છે કે હે ભાગ્યશાળી ? શરીરના સુખની ઈચ્છા હોય, મનના સુખની ઈચ્છા હોય ધન–પૈસાની ઈચ્છા હોય, સુત-પુત્રની ઈચ્છા હોય, વલ્લભા-પત્નીની ઈચ્છા હોય, સ્વર્ગાદિક સુખની ઈચ્છા હોય, સર્વસુખની ઇચ્છા હોય, સંસારિક ભેગ સુખની ઈચ્છા હોય, ૩૬ અરે? એટલું જ નહિં પણ જે જે તારી ઇચ્છા હોય, તે તે તમામ આ ગિરિની સેવાથી મળે છે, આના પ્રતાપે શિવરૂપી રમણીને પણ સંયેાગ મળે છે. આવા વિમલાચલ પરમેષ્ઠીનું, જો માસ એક સરખુ ધ્યાન કરે તે અપૂર્વ તેજ વિસ્તારે એટલું જ નહિં પણ પિતાની બધીએ આશાઓ પરિપૂર્ણ થાય છે પાછા જે એમ કહેવામાં આવે છે કે–ત્રીજા ભવે મોક્ષે જાય તે વાત તો સાચી જ પણ જે તેવા કોઈ અપૂર્વ પરિણામની ધારાએ ચઢી જાય તે અંતર મુહૂર્ત કાચી બે ઘડી=અડતાલીસ મિનિટની અંદર પણ મોક્ષે જાય ૩૮ આથી આ તીર્થની સર્વકામદાયક’ એવા નામથી ઓળખાણ કરાવી, અને તેને નમન આદિ કરવા વડે કોડે કલ્યાણ થાય, એમ પ્રભુ વીર જણાવે છે, તે જણાવવા વડે કરતા પિતાનું નામ વીરવિજય એવું પણ જણાવે છે, તેમને પોતાના નામની પૂર્વે શુભ એવો પણ શબ્દ જોડવાની પદ્ધતિ રાખી છે.) આ રીતે શ્રી શત્રુંજય ગિરિરાજની આરાધના કરવા માટે તેનાં ગુણ પૂર્વક એકવીશ નામે લઈને કાયાને કષ્ટ આપનારાં એવાં આ એકવીશ ખમાસમણ બતાવ્યાં છે. ૩લાખમા૨૧ાા શુભ ભવતુ ! શ. ૨૧ (૧૬૧) . Page #199 -------------------------------------------------------------------------- ________________ SELEE.SE પ્રકરણ ૮મું ગિરિરાજના ૧૦૮ ખમાસમણે ભાવાર્થ સાથે શ્રી શંત્રુજ્ય ગિરિરાજના ૧૦૮ નામનું વર્ણન ગિરિ ઉપર–પર્વત પર, જુદી જુદી જગો ઊંચી નીચી હોય, જે ભાગ ઊંચે છે તેને શિરે કૂટ કહેવાય છે. એવા આ ગિરિરાજને ૧૦૮ ફૂટ છે. ગિરિપરના કૂટો કૂટો વચ્ચે અંતર હોય છે. જ્યારે વરષાદ પડે ત્યારે આવા ભાગ ધોવાતા પણ જાય, પાણીનો સ્વભાવ છે કે માટીને ધીરે ધીરે ઓછી કરે. ઘસડી જાય. પથ્થરને પણ પોતાની અસર કરે. તેથી તે તે જગે પગેને પરસ્પર ઘસારે થતું જાય, તે ઘસારે થતાં તે તે ભાગ જુદા જુદા પડતા જાય, એટલે તે તે કૂટો શિખરે જુદાં પડે. વળી, કાળ બળ પણ તેમાં કાર્ય કરે, એથી ટૂંક જુદી પડી જાય, એવી રીતે આ ગિરિની ૧૦૮ ટુંકે કહેવાય છે, તેથી અહીં ૧૦૮ કૂટની વાત જણાવીએ છીએ. તેથી એકને આઠ ખમાસમણાં વડે તેને વંદના કરવામાં આવે છે. તેમાં પ્રથમ તીર્થકર શ્રીષભદેવ ભગવાન આ તીર્થની પવિત્રતાને લીધે, આ તીર્થ પર પહેલાંના વખતમાં પૂર્વ નવાણું વાર ફાગણ સુદ ૮ ના અત્રે પધાર્યા હતા. જ્યારે જ્યારે પધાર્યા ત્યારે ત્યારે તે જ દિવસે પધાર્યા. આજ ઉદાહરણ પરથી આજે પણ ભાવિકે તેને ઉદેશીને નવાણું યાત્રા કરે છે. (૧૬૨) Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા જુદી જુદી ટુંકાના નામને ઉદ્દેશીને આજે પણ નવાણુ. નામે શ્રીવીરવિજયજી મહારાજ પૂજામાં જણાવે છે. તે આ પ્રકારે : ૧ શત્રુંજયગિરિ, ૨ બાહુબલી, ૩ મરુદેવી, ૪ પુડરીકગિરિ, ૫ રૈવતગિરિ, ૬ વિમલાચલ, ૭ સિદ્ધરાજ–તી રાજ, ૮ ભગીરથ, ૯ સિદ્ધક્ષેત્ર. ૧૦ સહસ્ત્રકમલ. ૧૧ મુક્તિનિલયગિરિ, ૧૨ સિદ્ધાચલ, ૧૩ શતકૂટ, ૧૪ ઢંક, ૧૫ કૈ ંગિરિ, ૧૬ લેાહિતધ્વજ, ૧૭ તાલધ્વજ, ૧૮ સુરપ્રિય, ૧૯ પુણ્યરાશી, ૨૦ મહાબલ, ૨૧ દૃશક્તિ, ૨૨ શતપત્ર, ૨૩ વિજયાનંદ, ૨૪ ભદ્રંકર, ૨૫ મહાપીઠ, ૨૬ સુગિરિ, ૨૭ મહાગિરિ, ૨૮ મહાનū, ૨૯ કÖસૂદન, ૩૦ કૈલાશ, ૩૧ મુખ્યચંદ્ર, ૩૨ જયંત, ૩૩ આનંદ, ૩૪ શ્રીપદ, ૩૫ હસ્તગિરિ, ૩૬ શાશ્વતગિરિ ૩૭ ભગિરિ, ૩૮ સિદ્ધશેખર, ૩૯ મહાજશ, ૪૦ માલ્યવ’ત, ૪૧ પૃથ્વીપીઠ, ૪૨ દુ:ખહર, ૪૩ મુક્તિરાજ, ૪૪ મણિકાન્ત, ૪૫ મહિધર, ૪૬ કંચનગિરિ, ૪૭ આનંધર, ૪૮ પુષ્પકદ, ૪૯ જયાનંદ, ૫૦ પાતાળમૂળ, ૫૧ વિભાષ, પર વિશાલગિરિ, ૫૩ જગતારણુ, ૫૪ અકલક, ૫૫ અકર્માંક, ૫૬ મહાતી, ૫૭ હેમગર, ૫૮ અનંતશક્તિ, ૫૯ પુરુષોત્તમ, ૬૦ પર્વતરાજ, ૬૧ યાતિરૂપ, ૬૨ વિશાલભદ્ર, ૬૩ સુભદ્ર, ૬૪ અજરામર, ૬૫ ક્ષેમકર, ૬૬ અમરકેતુ, ૬૭ ગુણક, ૬૮ સહસ્રપત્ર, ૬૯ શિવકરુ, ૭૦ કક્ષય, ૭૧ તમાક૬, ૭૨ રાજરાજેશ્વર, ૭૩ ભવતારણ, ૭૪ ગજચંદ્ર, ૭૫ મહાદેવ, ૭૬ સુરકાંત, ૭૭ અચલ, ૭૮ અભિનંદ, ૭૯ સુમતિ, ૮૦ શ્રેષ્ઠ, ૮૧ અભયર્ક, ૮૨ ઉજ્વલગિરિ, ૮૩ મહાપદ્મ, ૮૪ વિશ્વાન, ૮૫ વિવભદ્ર, ૮૬ ઈંદ્રપ્રકાશ, ૮૭ ૩૫, ૮૮ મુક્તિનિલય, ૮૯ કેવળદાયક. ૯૦ ચર્ચા ગિરિ, ૯૧ જયકમલ, ૯૨ સૌંદર્યાં, ૯૩ યશેાધર, ૯૪ ખીતિમંડણ, ૯૫ કામુક, ૯૬ સહજાનંદ, ૯૭ મહેન્દ્રધ્વજ, ૯૮ સર્વાંસિદ્ધ, ૯૯ પ્રિયંકર, ૧૦૯ યાત્રા કેમ? શ્રીઋષભદેવ ભગવાન પૂર્વ નવાણુવાર આ ખલે ૧૦૮ જાત્રા કરે છે. તેમાં પણ ગમે ત્યારે (૧૦૮) ખમાસમણુ દે છે. તેથી તે દુહા અત્રે કલ્યાણસાગર સૂરિના શિષ્ય સુજશ છે. ગિરિરાજ પર પધાર્યા છે પણ યાત્રાળુએ ૯ના ૧૦૮ પ્રદક્ષિણા દેવા પૂર્વક, એક દુહા ખેલીને સામાન્ય અર્થ સાથે આપીએ છીએ. તેના કર્તા અવ્યાબાધ અહુનીશ ! આદીશ્વર અજર અમર, પરમાતમ પરમેસરુ, પ્રભુ પરમ મુનીશ ॥૧॥ ખમા॰ ।। જ્યાં ઘડપણુ નથી, જ્યાં મરણ પણુ નથી, જ્યાં હુંમેશાં એછું ન થાય એવું સુખ છે, (૧૬૩) Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજન જ્યાં શ્રેષ્ઠ આત્મિકતા છે, જયાં પરમ ઐશ્વય છે. તેવુ' જેની આરાધનાથી મળે છે, એવા મુનિના પણ ઈશ્વર. એવા વČમાન કાળમાં, (વર્તમાન અવસપીણીમાં) ધર્મને સ્થાપનાર શ્રીઆદીશ્વર ભગવાનને નમસ્કાર કરું છુ ॥ ૧ ॥ જય જય જગતપતિ જ્ઞાન ભાણ, ભાષિત લેાકાલેાક । શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત "રા જ્ઞાનમાં સૂ સરખા, લેાક અને પરલેાકને દેખાડનાર, શુદ્ધસ્વરૂપવાલા, આત્મસમાધિમય, વળી જેમને દેવતાએ દાનવાના સમુદાય નમ્યા છે, તે જગતના પિતા જય મા શ્રીસિલ મ`ડા, નાભિ નરેસર નંદ ' મિથ્યામતિ મત ભંજણા, ભિવ કુમદાકર ચંદ સુરાસુર થાક ।। ૨ । અમા॰ | ાગામમાના નાભિરાજાના પુત્ર, મિથ્યાત્વીના મતનું ખંડણ કરનાર, ભવ્ય (રૂપી) કુમુદને વિકસાવવામાં ચંદ્ર જેવાં, શ્રીસિદ્ધાચલની શેલા રૂપ શ્રીઋષભદેવ ભગવાનને નમસ્કાર થાવ. નાણામમાતા પૂરવ નવાણુ' જશ સરે, તે સિદ્ધાચલ પ્રણમીએ, સમવસર્યાં જગન્નાથ ' ભકૂતે જોડી હાથ "જામના જે ગિરિરાજના શિખર પર પૂર્વ નવાણુવાર શ્રીઆદીશ્વર ભગવાન સમેાસર્યાં છે—પધાર્યાં છે, તે શ્રીસિદ્ધાચલ ગિરિરાજને ભક્તિ વડે હાથ જોડીને નમસ્કાર કરીએ. રાજાખમાતા । અનંત જીવ ણુ ગિરિવરે, પામ્યા ભવને પાર તે સિદ્ધાચલ પ્રણમીયે, લહુિએ મંગળ માળ નાપાખમાળા જે ગિરિરાજના પ્રભાવ વડે અનંત જીવા, તેની ઉપર ભવના–સંસારના પારને પામ્યા છે. તે શ્રીસિદ્ધાચલને ભાવથી પ્રણામ કરીએ તે મંગળમાળને પામીએ. mu જશ શિર મુકુટ મનેાહરુ, મરુદેવીને નં। તે સિદ્ધાચલ પ્રણમીએ, ઋદ્ધિ સદા સુખ વૃંદાúખમાંના (૧૪) જે ગિરિના શિખર પર મરુદેવી માતાના નંદ, શ્રીઋષભદેવ મુકુટ સમાન શેાલે છે, તે સિદ્ધાચલને પ્રણામ કરીએ, કે જેના પ્રતાપે હમેશાં રિદ્ધિ અને સુખના સમુદાય મળે છે, un Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા મહિમા જેના દાખવા, સુર ગુરુ પણ મતિ મદ L તે તીર્થેશ્વર પ્રણમીએ, પ્રગટે સહજાનંદ ાણામમાના જે દેવતાઓના પણ ગુરુ કહેવાય તેવા, સુરગુરુ જેના મહિમા કહેવાને માટે મંદ બુદ્ધિવાળા થાય છે. તે તી ને નમસ્કાર કરીએ કે જેના પ્રતાપે આત્મામાં સ્વભાવિક આનંă પ્રગટ થાય. n સત્તાધર્મ સમારવા, કારણ જેહ પડૂર તે તીર્થેશ્વર પ્રણમીએ, નાશે અઘ વિદૂર દાખમાળા જેની ઉપાસનાથી આત્માના પેાતાના સાહજિક ગુણ પ્રગટ થાય છે તે, જેની ઉપાસનાથી ઉજ્જવલ થાય છે—પ્રગટે છે, તે તીથેશ્વરને ભાવથી પ્રણામ કરીએ કે જેથી તેના પ્રભાવથી સઘળા પાપા દૂર ભાગી જાય. |ા કમ કાટ વિટાળવા, જેહનું ધ્યાન હુતાશ । તે તીથેશ્વર પ્રણમીએ, પામીજે સુખવાસ ગાલાખમાતા અનાદિ કાળના કમ તા સઘળા કાટ કાઢવાને માટે આ તીર્થ સમથ છે—આત્માને ઉજ્જવલ કરનાર છે, જેનુ ધ્યાન અગ્નિના સરખું છે. એવા તીશ્વરને પ્રણામ કરીએ કે જેથી બાહ્ય અને અંતરંગ સુખ મળે. wel પરમાનંદ દશા લડે, જશ ધ્યાને મુનિરાય । તે તીર્થેશ્વર પ્રણમિએ, પાતક દૂર પલાય ૫૧નાઞમાના જે ગિરિરાજના ધ્યાનમાં લીન થનારા મુનિરાજ શ્રેષ્ઠ એવા આનંદ દશાને પામે છે. અને તેમના પાપ દૂર થાય છે, તેવા આ તીરાજને હું ભળ્યેા ? પ્રણામ કરે ૫૧૦મા શ્રદ્ધા ભાષણ રમણતા, રત્નત્રયીના હેતુ 1. તે તીર્થેશ્વર પ્રભુમિએ, ભવ મકરાકર સેતુ ૫૧૧૫ખના ગિરિરાજની શ્રદ્ધા, ગિરિરાજનું વચનથી ખેાલવું, અને અંતરમાં ગિરિરાજનુ સ્મરણ તે જ્ઞાન—દન–ચારિત્રના હેતુ રૂપ છે, એટલુંજ નહિં પણ તે ભવરૂપી સમુદ્રને પાર પમાડવા માટે સેતુ–પુલ સમાન છે. તેથી હે ભવ્યેા ! તે તીથેશ્વરને પ્રણામ કરીએ. ।।૧૧। (૧૬૫) Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ ન મહા પાપી પણ નિસ્તર્યાં, જેનું ધ્યાન સુહાય । તે તીથેશ્વર પ્રણમીએ, સુર નર જશ ગુણુ ગાય ૫૧૨ાખના મહા ભયંકર એવા પાપને કરનાર પણ આ તીના ધ્યાનથી પાપ રહિત થાય છે. તેમજ દેવતાએ અને મનુષ્યા જેના ગુણ ગાય છે. તે તીર્થેશ્વરને હે ભવ્ય પ્રાણીએ ! આથી ગિરિરાજને પ્રણામ કરીએ. ૫૧૨। પુ'ડરીક ગણધર પ્રમુખ, તે તીર્થેશ્વર પ્રભુમીએ, શ્રીઆદીશ્વર ભગવાનના ગણધર પુ`ડરીકસ્વામી વગેરે અસંખ્ય, અહીતીના પ્રભાવે સિદ્ધિપદને પામ્યા છે. તેથી હું ભળ્યે ! હૃદયમાં વિવેકને લાવીને આ તીરાજને પ્રણામ કરીએ. ૫૧૩૫ ચંદ્રશેખર સ્વસા પતિ, તે તીર્થેશ્વર પ્રણમીએ, સિદ્ધયા સાધુ અનેક ! આણી હૃદય વિવેક ॥૧૩ાખમાના જલચર ખેચર તિરિય સવે, તે તીર્થેશ્વર પ્રણમીએ, જેને સંગે સિદ્ધ । પામીજે નિજ ઋદ્ધ ૫૧૪ાખમાll કાઈ પૂર્વના પાપ કર્મના ઉદય વડે પેાતાની બહેનની સાથે અનાચારમાં ઊતરેલ ચંદ્રશેખર આ ગિરિરાજના સંગ વડે તે પાપાને દૂર કરીને મેાક્ષને મેળવી શકયા, એવા આ ગિરિરાજને પ્રણામ કરીએ કે જેથી આપણા આત્મા પોતાની ઋદ્ધિને મેળવી શકે. ૫૧૪૫ પામ્યા અતમ ભાવ ભવજલ તારણુ નાવ ' ૫૧૫ાખમાળા જળમાં રહેનારા, આકાશમાં ફરનારા (સ્થલચર) આવા પણ તિયચા આ તીને સેવે છે, અને પેાતાના આત્મસ્વભાવને-જીવસ્વભાવને મેળવે છે. કારણ કે આ તીર્થ ભવસમુદ્રમાંથી તારવા માટે નૌકા સમાન છે, તેથી હે ભવ્ય! આ તીને ભાવથી પ્રણામ કરવા જોઇએ ૫૧પા સંઘ યાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર ' તે તીર્થેશ્વર પ્રણમીએ, છેઢીજે ગતિ ચાર ૫૧૬ાખમાળા આ તીની જેણે સંઘ યાત્રા કરી છે, જેણે આ તીર્થ પર જીણુ મદિરાના ઉદ્ધાર કર્યાં છે, કે જે કરવા વડે કરીને પેાતાના ચાર ગતિ (તિર્યંચ, નારકી, દેવતા, મનુષ્ય)માં ભમવા રૂપ સંસાર છૈદ્યો છે, તેવા આ તીર્થેશ્વરને હે ભવ્યે! નમન કરેા ॥૧૬॥ (૧૬૬) Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા પુષ્ટિ શુદ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાય છે તે તીર્થેશ્વર પ્રણમીએ, મિથ્યામતિ સતિ જાય ૧૭ખ આત્મામાં રહેલે એ જે વૈરાગ્ય રંગ જેહના ધ્યાનથી પ્રગટ થાય છે, અને આત્માની મિથ્થાબુદ્ધિ-અવળી બુદ્ધિ જેનાથી સર્વથા જાય છે, એવા આ ગિરિરાજને ભાવથી નમસ્કાર કરીએ. ૧૭ સુરતરૂ સુરમણિ સુરગવી, સુરઘટ સમ જસ ધ્યાન તે તીર્થેશ્વર પ્રણમીએ. પ્રગટે શુદ્ધ સ્વભાવ ૧૮ખમા ! જેનું ધ્યાન, કલ્પવૃક્ષ, ચિંતામણિરત્ન, કામધેનુ અને કામકુંભથી પણ અધિક, મેળવી આપે છે. તેમ જ જેના ધ્યાનથી આત્માને શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે, તેવા આ ગિરિરાજને ભાવથી નમન કરીએ. ૧૮ાાખા સુરલેકે સુરસુંદરી, મળી મળી છે કે થેક તે તીર્થેશ્વર પ્રણમીએ, ગાવે જેહના લેક ૧લાખમા દેવલેકમાં, સુરસુંદરીઓ ઘણા સમૂહમાં ભેગી થઈને જેના ગુણગાન ગાય છે, તે તીર્થ શ્વરને ભાવથી નમસ્કાર કરે ૧લા ગીસર જસ દર્શને, ધ્યાને સમાધિ લીન તે તીર્થેશ્વરને પ્રણમીએ, હુવા અનુભવ રસલીન રાખમાવ્યો પરમ પાવન ગિરિરાજના દર્શન થવા માત્રથી યેગીઓ પણ સમાધિમાં તલ્લીન થઈ જાય છે, અને આત્મ અનુભવ રસમાં મક્કમ થઈ જાય છે. એવા આ તીર્થરાજને ભાવથી નમીએ. પાર માનું ગગને સૂર્ય શશી, દીયે પ્રદક્ષિણ નિત્ત ! - તે તીર્થેશ્વર પ્રણમીએ, મહિમા દેખણ ચિત્ત ૨૧ખમા કવિ કલ્પના કરે છે કે સૂર્ય અને ચંદ્ર આકાશમાં હંમેશાં ભ્રમણ કરે છે, તેથી એમ કેમ ન માનવું કે તેઓ આ મહિમાવાન ગિરિને જોવાના મનવાળા છે તેથી ભ્રમણ કરે છે. તેવા આ તીર્થેશ્વરને હે ભાગ્યશાળીઓ ! તમે પણ હમેશાં પ્રણામ કરે. ૨૧ સુર અસુર નર કિન્નર, રહે છે જેહની પાસ તે તીર્થંકવર પ્રણમીએ, પામે લીલ વિલાસ રાખમામા (૧૬૭) Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દન દેવતાઓ, દાનવા, મનુષ્યા, અને કિન્નરે (ગીત પ્રિય તેવા ), આ તીની સાનિધ્યમાં રહે છે, કારણ કે મનથી માને છે કે આના સાનિધ્યથી આપણે લીલ વિલાસને પામી શકીશું, તેવા આ પાવન તીર્થીને હું જીવ તું નમન કર. ॥૨॥ મગળકારી જેની, મૃત્તિકા હારી ભેટ ! તે તીર્થેશ્વર પ્રણમીએ, કુમતિ કદાગ્રહ મેટ ારાખમાના જે મૃત્તિકા=માટી એ પરમ પવિત્ર અને મંગળ કરનારી છે. આથી દેવને પણ તે ભેટ થાય છે. તેવા આ ધરે છે. કારણ કે જેના પ્રભાવથી ખરાબ બુદ્ધિ અને કદાગ્રહના નાશ તીરાજને હું ભાગ્યશાળી! તમે ભાવ પૂર્ણ નમન કરે. ૫રા કુમતિ કૌશિક જેહને, દેખી ઝાંખા થાય । તે તીર્થેશ્વર પ્રણમીએ. વિ તસ મહિમા ગાય ાર૪ાખના જેને દેખીને ખેાટી બુદ્ધિવાળા ઘુવડના જેવા જે હાય તેએ પણ ઝાંખા પડી જાય છે, અને તેના મહિમાને ગાય છે, તેવા આ તીરાજને હું પુણ્યવાના ! તમે પ્રણામ કરે. ારકા સૂરજ કુંડના નીરથી, આધિ વ્યાધિ પલાય ! તે તીર્થેશ્વર પ્રણમીએ, જસ મહિમા ન કય ારપાાખમાળા આ ગિરિરાજ પર આવેલા એવા જે સૂરજકુંડ છે. તેના પાણીથી મન સંબધી ઉપાધિ આધિ, વ્યાધિ-કાયા સબંધી ઉપાધિ પણ નાશ પામે છે. આવા જેને વર્ણવી ન શકાય તેવા પ્રભાવ છે, એવા આ તીને હે ભવ્યે! તમે અંતરથી પ્રણામ ારપા સુંદર ટૂંક સુહામણી, મેરુસમ તે તીર્થેશ્વર પ્રણમીયે, દૂર ટલે પ્રાસાદ ॥ વિખવાદ ાર૬ાખમાળા આ ગિરિરાજ પર મનહર ટુકા શેાલે છે. અને તેનાં ઉંચા શિખિરવાળાં મદિરા મેરુનાં જેવાં મનેાહર છે. વળી આ ગિરિના ધ્યાન વડે કલેશ, કંકાસ, પણ દૂર થઈ જાય છે. તેા એવા પ્રભાવશાળી તીર્થેશ્વરને હું ભળ્યે!! તમે નમન કરેા. ૫રદા દ્રવ્ય ભાવ બૈરી ઘણા, જિહાં આવ્યે હાય શાંત ! તે તીર્થેશ્વર પ્રણમીયે, જાયે (૧૬૮) ભવની ભ્રાંતારામમાના Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા મનુષ્યના બાહ્ય બૈરી હોય કે અભ્યન્તર વૈરી હોય, પણ તેને અહીં આવવાથી આ તીર્થના પ્રભાવે, શાંતિ મળે છે, અને ભવભ્રમણની અશાંતિ ટળે છે, તેથી તે પુણ્યવાન ! આ તીર્થને હંમેશાં પ્રણામ કરે. ર૭ા જગ હિતકારી જિનવરા, આવ્યા એણે ઠામ ! તે તીર્થેશ્વર પ્રણમીએ, જસ મહિમા ઉદ્દામ ૨૮ખમા જગતના જીવોનું હિત કરનારા જિનેશ્વરે પણ આ તીર્થભૂમિની પાવનતાથી આકર્ષાઈ આની ઉપર પધાર્યા હતાં, એવો આને શ્રેષ્ઠ મહિમા છે, આવા આ તીર્થેશ્વરને હે ભવ્યાત્માઓ! તમે પૂર્ણ ભાવથી નમસ્કાર કરે. પ૨૮ નદી શેત્રુંજી સ્નાનથી, મિથ્થા મળ દેવાયા તે તીર્થેશ્વર પ્રણમીયે, સવિજનને સુખદાય પર ખમાવા જેને સ્પર્શીને વહેતી શત્રુંજય નદીનું પાણી એવું પવિત્ર છે કે તે ભવ્યના મિથ્યાત્વ મેલને ધોઈ નાંખે છે, અને જેનું પાણી સર્વ જીવોને સુખ આપનાર થાય છે. એવા આ તીર્થરાજને હે ભો! તમે નમસ્કાર કરો. મારા આઠ કર્મ જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક | તે તીર્થેશ્વર પ્રણમીયે, જિહાં નવિ આવે કાક ૩૦ખમાશે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય. મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મો જે છે તે આ ગિરિ ઉપર તીવ્ર ફળને દેતા નથી, કારણ કે તે આ ગિરિને પ્રભાવ છે, આ ગિરિ ઉપર કાગડા જેવા જ હોય છે તે આવતા નથી. તેથી તે ભાગ્યશાળી ! આ ગિરિરાજને નમસ્કાર કરે ૩૦ સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફટિક ખાણું ! તે તીર્થેશ્વર પ્રણમીયે, પામ્યા કેવળજ્ઞાન ૩૧ખમા શ્રીસિદ્ધાચલ તપેલા સુવર્ણના જેવો દેદીપ્યમાન છે. અને ત્યાં સ્ફટિક રત્નની ખાણ પણ છે. એ તે હોવાને લીધે તેની આરાધનાથી ભવ્ય કેવળજ્ઞાનને પામ્યા છે, તે ચાલે આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૩૧ શ. ૨૨ (૧૬૯) Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન સેવન રૂપ રત્નની, ઔષધિ જાત અનેક તે તીર્થેશ્વર પ્રણમીએ, ન રહે પાતક એક પ૩રખમાળા સુવર્ણ સિદ્ધિ કરવા માટેની, રૂપાની સિદ્ધિ કરવા માટેની ઔષધિઓ તેમજ અનેક પ્રકારના રત્નો આ ગિરિરાજ પાસે છે. આવા ગિરિરાજની આરાધના કરવાથી એક પણ પાપ રહેતું નથી. તે આવા તીર્થેશ્વરને હે ભાગ્યશાળીઓ ! તમે નમસ્કાર કરે ૩૨૫ સંયમધારી સંયમે, પાવન હોય જિણ ક્ષેત્ર | તે તીર્થેશ્વર પ્રણમીયે, દેવા નિર્મળ નેત્ર ૩૩ખમા સંયમનું પાલન કરનાર સંયમી આ ગિરિના ક્ષેત્રમાં પાવન થાય છે. = તે પાપથી રહિત થાય છે. વળી આ તીર્થ નિર્મળ નેત્રને દેનાર છે. તે આ શ્રીતીર્થાધિરાજને હર હમેંશ નમસ્કાર કરીએ ૩૩ શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઓચ્છવ પૂજા સ્નાત્ર ! તે તીર્થેશ્વર પ્રણમીયે, પિષે પાત્ર સુપાત્ર ૩૪ખમાવો શ્રાવકો આ ગિરિરાજ પર ન્યાય સંપન્ન એવા દ્રવ્ય વડે જે ઓચ્છવ, પૂજા, સ્નાત્ર વગેરે કરે છે, સુપાત્રને અને સામાન્ય પાત્રને પોષે છે, આથી તેમના આત્માને લાભ થાય છે. તે આપણે આ ગિરિરાજને ભાવથી નમસ્કાર કરીએ ૩૪ સ્વામિવાત્સલ્ય પુણ્ય જિહાં, અનંતગુણ કહેવાય ! તે તીર્થેશ્વર પ્રણમીયે, સેવન ફૂલ વધાય ૩૫ખમા જે ગિરિરાજ પર સાધર્મિકની ભક્તિ કરવાથી અનંત પુણ્ય મળે છે, તેવા આ તીર્થરાજને સુવર્ણના કુલ વડે વધાવવો જોઈએ. એવા આ તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરીએ ૩પ સુંદર યાત્રા જેહની, દેખી હરખે ચિત્ત ! તે તીર્થેશ્વર પ્રણમીયે, ત્રિભુવન માટે વિદિત્ત ૩૬ખમાવો ત્રણ મુવનમાં પ્રસિદ્ધ જ છે કે જેની યાત્રા અતિ સુંદર છે. કારણ કે એને જોઈને આત્મા અત્યન્ત હર્ષમાં આવે છે. તેવા આ તીર્થેવરને હે ભાગ્યશાળીઓ ! તમે ભાવથી નમન કરે સદા (૧૭૦) Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા પાલીતાણું પુર ભલું, સરવર સુંદર પાળ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, જાયે સકલ જંજાળ ૩૭ખમાળા આ ગિરિરાજના નજીકમાં, પૂર્વમાં સુંદર સરોવર બાંધેલું હતું, જે વર્તમાનમાં કાળબળે લુપ્ત થયું છે.) એ સરેવર નજીક પાદલિપ્તપુર સુંદર પાલીતાણું નગર આવેલું છે. આવા આ ગિરિરાજના સેવનથી સંસારિક બધી જાળ જંજાળ નષ્ટ થાય છે. ૩છા મનમેહન પગે ચઢે, પગ પગ કર્મ અપાય છે તે તીર્થેશ્વર પ્રણમયે, ગુણ ગુણી ભાવ લખાય ૩૮ખમાળા આ ગિરિરાજ પર ચઢવાને માટે રસ્તાઓ જુદા જુદા છે. (પણ વર્તમાનમાં ભક્તો વિશેષ કરીને પાલીતાણા તરફથી ગિરિરાજ પર ચઢે છે.) ગિરિરાજ પર ચઢતાં પરિણામની ધાર વધે છે. એટલે પગલે પગલે કર્મને નાશ થાય છે. આથી ગુણ અને ગુણી ભાવનું એકપણું થાય છે. આવા પ્રભાવ વાળા તીર્થેશ્વરને પ્રણામ કરે ૩૮ જેણે ગિરિ રૂખ સહામણાં, કુંડે નીર્મળ નીર | તે તીર્થેશ્વર પ્રણમીયે, ઉતારે ભવસિંધુ-તીર ૩૯ખમા આ તીર્થ ઉપર મનહર વૃક્ષો આવેલાં છે. તેમજ જગે જગેએ નીર્મળ પાણીવાલા કુંડે બાંધેલા છે. એવા ગિરિરાજને નમન કરતાં, તે નમન કરનારને સંસાર સાગરમાંથી તારે છે ૩૯ મુક્તિમંદિર સપાન સમ, સુંદર ગિરિવર પાજ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, લહીયે શિવપુર રાજ ૪૦ ખમાવ્યા (કવિ કલ્પના કરી બતાવે છે કે, મહેલમાં ઉપર ચઢવાને માટે દાદર–પગથિયાં જોઈએ એ રીતે મિક્ષરૂપી મંદિર-મહેલમાં જવાને માટે જ જાણે ના હોય શું તેમ અહીં રસ્તાઓ આવેલાં છે. તેથી આ તીર્થેશ્વરને નમ ન હો ૪૦ કર્મ કેટી અઘ વિકટ ભટ, દેખી જે અંગ તે તીર્થેશ્વર પ્રણમીયે, દિન દિન ચઢતે રંગ ૪૧ખમાળા કેટી કર્મરૂપી પાપના ભયંકર ભટોના અંગ આ ગિરિને જોઈને જ ધ્રુજી ઉઠે છે, અને જીવ દિવસે દિવસે ભાવમાં ચઢતે જાય છે, તેથી આ તીર્થેશ્વરને હંમેશ પ્રણામ કરીએ ૪૧ (૧૭૧) Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ગૌરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત તે તીર્થેશ્વર પ્રણમીયે, સુખે શાસન રીત ૪૨ખમા સુંદર દેવાંગનાઓ ગિરિવરની ઉપર જિનેશ્વર ભગવંતના સુંદર ગીત ગાય છે. જૈન શાસનની આ રીત છે. આવા આ ગિરિરાજને નમન કરીએ. જરા કવડ જક્ષ રખવાલ જસ, અહોનીશ રહે હજૂર છે તે તીર્થેશ્વર પ્રણમીયે, અસુર રાખે દૂર ૪૩ખમાળા કવડજક્ષ આ ગિરિરાજની હમેંશાં રક્ષા કરે છે, ને હાજરાહજૂર રહે છે. વળી તીર્થના પ્રભાવે તે તમામ ઉપદ્રવને દૂર રાખે છે. આવા પ્રભાવવાળા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૪૩ ચિત્ત ચાતુરી ચકેસરી, વિપ્ન વિનાશરણહાર | તે તીર્થેશ્વર પ્રણમીયે, સંઘતણ કરે સાર ૪૪ખમા ! ચતુર એવા ચક્રવરી દેવી, ગિરિરાજની સેવા કરનારના વિદનને નાશ કરે છે, અને સંઘની સાર સંભાળ રાખે છે. એવા આ તીર્થેશ્વરને પ્રેમથી પ્રણામ કરીએ ૪૪ સુરવરમાં મઘવા યથા, ગ્રહ-ગણમાં જિમ ચંદ તે તીર્થેશ્વર પ્રણમીયે, તિમ સવિ તીરથ ઈદ પખમા દેવતાઓમાં જેમ ઈન્દ્ર શ્રેષ્ઠ છે, ગ્રહોમાં જેમ ચંદ્રમાં શ્રેષ્ઠ છે, તેમ જુદા જુદા તીર્થોમાં આ તીર્થ સર્વથી શ્રેષ્ઠ છે. તેથી હે ભવ્ય ! આ તીર્થેશ્વરને ભાવથી નમે ૪પા દીઠે દુર્ગતિ વારણે, સમયે સારે કાજ | તે તીર્થેશ્વર પ્રણમીયે, સવિ તીરથ શિરતાજ પ૪૬ખમા આ ગિરિરાજના દર્શન કરતાં તે દુર્ગતિનું નિવારણ કરે છે. તેનું સ્મરણ કરવામાં આવે તે પિતના કાર્યો સિદ્ધ થાય છે, આથી સઘળા તીર્થોમાં આ તીર્થ મુગટ સમાન છે, માટે છે ભળે ! આ તીર્થેશ્વરને ભાવથી નમે ૪૬ાા પુંડરિક પંચ કટીશું, પામ્યા કેવલ જ્ઞાન ! તે તીર્થેશ્વર પ્રણમીયે, કર્મતણી હાય હાણ ૪૭ખમાળા (૧૭૨) Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા શ્રી આદીશ્વર ભગવાનના ગણધર શ્રીપુંડરિક સ્વામી કર્મને નાશ કરીને પાંચ કેડી મુનિની સાથે કેવલજ્ઞાન પામીને આ તીર્થ ઉપર મેક્ષે ગયા, આવા આ તીર્થેશ્વરને તમે નમન કરે ૪છા મુનિવર કેડી દસ સહિતદ્રાવિડ અને વારિખિલ્લ | તે તીર્થેશ્વર પ્રણમીયે, ચઢિયા શિવની નિશ્રેણ ૪૮ખમાળા (શ્રીષભદેવ ભગવાનના પૌત્ર) દ્રાવિડ અને વારિખિલ્લ રાજ્ય માટે લડ્યા પણ (તાપસના ઉપદેશથી ઠંડા પડીને તાપસ થયા. પછી યાત્રાએ જતાં મુનિના મુખથી) ગિરિરાજના મહિમાને સાંભળી દસકેડી સાથે ગિરિરાજ પર આવ્યા અને ગિરિરાજના ધ્યાનમાં લીન થઈ અનશન કરી મોક્ષે ગયા. આવા આ તીર્થેશ્વરને નમન કરે ૪૮ નમિ વિનમિ વિદ્યાધરા, દોય કેડી મુનિ સાથે | તે તીર્થેશ્વર પ્રણયે, પામ્યા શિવપુર આથ ૪૯ખમા (શ્રીષભદેવ ભગવંતે દીક્ષા લીધી ત્યારે તેમના પુત્રે કચ્છ મહાચ્છના પુત્ર નમિ વિનમિને રાજ્ય આપવાનું હતું, પણ નમિ અને વિનમિ બહાર ગયેલા તેથી તેમનું રાજ્ય ભરતરાજાને ભળાવ્યું હતું. તેઓ પાછા આવ્યા ત્યારે ભરતરાજા રાજ્ય આપવા તૈયાર થયા પણ તેમણે કહ્યું કે અમે તે ભગવાન પાસેથી રાજ્ય લઈશું, આથી મુનિ થયેલા ત્રષભદેવ ભગવાન જ્યાં સ્થિરતા કરે ત્યાં જમીન સાફ કરે, પાણી છાંટે, ફૂલ નાખે અને તલવાર લઈને બન્ને બાજુ પહેરેગીર પેઠે પહેરે ભરતા ઊભા રહે અને “ રાજ્ય આપનાર થાવ એમ કહેતા સેવા કરતા ઊભા રહે. તેથી ત્યાં આવેલા ઈન્દ્ર તેમને વૈતાઢ્યની ઉત્તર, દક્ષિણ શ્રેણીનું રાજ્ય આપ્યું. અંતે તેમણે દીક્ષા લીધી.) તે નમિ વિનમિ ગિરિરાજ પર આવીને બે કેડી સાથે અનશન અંગીકાર કરી એક્ષલક્ષ્મીને પામ્યા, આવા પ્રભાવવાળા આ તીર્થરાજને હરહંમેશ ભક્તિ પૂર્ણ નમન કરે છે 2ષભ વંશીય નૃપતિ ઘણા, ઈણ ગિરિ પહોતા મોક્ષ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, ટાલે ઘાતિક દેષ ૫૦ખમા આવી રીતે શ્રી–ષભદેવ ભગવાનના વંશના ઘણાએ રાજાઓ આ ગિરિપર આરાધના કરીને ઘાતિ કર્મના દોષોને ક્ષય કરીને મેક્ષે ગયા છે. આવા આ તીર્થંકવરને પ્રણામ કરીએ પત્ર રામ ભરત બિડું બાંધવા, ત્રણ કેડી મુનિ યુત ! તે તીર્થેશ્વર પ્રણમીયે, ઈણગિરિ શિવ સંપત ૫૧ખમાળા (૧૭૩) Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન રામ અને ભરત બને ભાઈઓ હતા, લડાઈ વિગેરેના થયેલાં પાપો તેમના અંતરમાં ડંખતાં હતાં, એટલે તેમણે ત્રણ કેડીના પરિવાર સાથે સંયમ અંગીકાર કર્યો, તે પાપોને નાશ કરવા અનશન વગેરેને આશરો લીધે અને આ ગિરિ ઉપર સર્વ પાપોને નાશ કરીસર્વ કર્મોથી રહિત થઈ, મેક્ષ સુખને પામ્યા. આવા તીર્થેશ્વરને હે ભવ્યો! તમારા કલ્યાણ માટે પ્રેમથી પ્રણમે ૫૧ નારદ મુનિવર નિર્મળે, સાધુ એકાણું લાખ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, પ્રવચન પ્રગટ એ ભાખ પરખમાળા (નારદ ઋષિને સ્વભાવ એ કે તેઓ વાતને એવી રીતે મૂકે કે લેકે ઝઘડી પડે, પણ નિર્મળ મનના એ ત્રષિ પછી તેમને શાંત પાડે, એમને ટિખિલ પ્રિય હોય છે, પણ તે બ્રહ્મચર્યમાં દઢ હોય છે, તેમાં લવલેશ પણ ખામીવાળા દેતા નથી, પણ છેલ્લે છેલ્લે આત્મા જાગે છે અને આરાધનાના પાયા પર ચઢે છે.) આવા નારદ મુનિવર એકાણું લાખની સાથે આ ગિરિવરે મેક્ષે ગયા. તેની શાખ શાસ્ત્રો પૂરે છે. આવા આ ગિરિવરને હે ભો! તમે ભક્તિથી નમસ્કાર કરે પરા શાંબ પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા, સાડી આઠે કેડી તે તીર્થોવર પ્રણમીયે, પૂરવ કર્મ વિછેડી પ૩ખમા શ્રીકૃષ્ણ રાજાના પુત્રો શાંબ અને પ્રદ્યુમ્ન કુમારે આ ગિરિરાજ પર સાડી આઠ કોડની સાથે પૂર્વ કર્મને ક્ષય કરીને મેક્ષે ગયા. (એમની દેરી ભાડવા ડુંગર પર આવેલી છે.) આવા આ ગિરિવરને હંમેશાં તમે નમન કરે ૫૩ થાવસ્થા સુત સહસશું, અનશન રંગે કીધ | તે તીર્થેશ્વર પ્રણમીયે, વેગે શિવપદ લીધ ૫૪ખમાવો જ્યાં થાવસ્થા રાણીના પુત્ર હજાર મુનિવરની સાથે ભક્તિભાવ સાથે અનશન કરીને જલદી જલદી મોક્ષ પદને પામ્યા, તેવા આ તીર્થેશ્વરને હે ભાગ્યશાળિઓ ! તમે ભક્તિપૂર્ણ પ્રણામ કરે ૫૪ શુક પરિવ્રાજક વળી, એક સહસ્ત્ર અણગાર ! તે તીર્થેશ્વર પ્રણમીયે, પામ્યા શિવપુર દ્વાર ૫૫ખમા (૧૭૪) Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા શુક નામના તાપસ હતા, તેમને સંજોગ મળતાં આ તીર્થે પધાર્યા અને ભાવનાના પ્રાબલ્યથી એક હજાર સાધુઓની સાથે શિવનગરીને–મેક્ષને પામ્યા, માટે મેક્ષને પિષક એવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ પપા સેલગસૂરિ મુનિ પાંચસે, સહિત હુઆ શિવનાહ ! તે તીર્થંકવર પ્રણમીયે, અંગે ધરી ઉત્સાહ પદખમાળા સેલગસૂરિ જરાક શિથિલતાને પામ્યા હતા પણ અપૂર્વ સંજોગો મળતાં આત્મામાં ઉત્સાહ લાવીને પાંચ મુનિઓ સાથે આ ગિરિપર શિવનાથ થયા–મોક્ષે ગયા, આવા આ તીર્થેશ્વરને ઉત્સાહ પૂર્વક નમસ્કાર થાવ પદા ઈમ બહુ સિધ્યા ઈણગિરિ, કહેતાં નાવે પાર તે તીથેવર પ્રણમયે, શાસ્ત્ર માંહે અધિકાર પ૭ખમા આવી રીતે ઘણાએ મેક્ષે ગયાને અધિકાર શાસ્ત્રમાં કહે છે કે જે કહેતાં પાર પણ ન આવે. આવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ પછા બીજ ઈહાં સમક્તિતણું, રેપે આતમ ભેમ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, હાલે પાતક તેમ ૫૮ખમાશે આ ગિરિરાજની આરાધના કરનાર ભવ્ય પ્રાણ આત્માની અંદર સમ્યકત્વનું બીજ રોપે છે, અને પાતકના સમુદાયને ટાળે છે, તેથી આવા આ તીર્થેશ્વરને ભાવથી નમન કરીએ ૫૮ બ્રહ્મ-સ્ત્રી-ભૂણ–ગે હત્યા, પાપે ભારિત જે તે તીર્થેશ્વર પ્રણમીયે, પહેલાં શિવપુર ગેડ પબમા બ્રાહ્મણ, સ્ત્રી, બાળક અને ગાયની હત્યાના પાપથી પાપના ભારવાળા જે થયા હતા, તેવા પણ આ તીર્થની આરાધના કરીને શિવપુરમાં પહોંચ્યા છે, તે આવા આ ગિરિવરને નમન કરે છે જગ જતાં તીરથ સવે, એ સમ અવર ન દીઠ ! તે તીર્થેશ્વર પ્રણમયે, તીર્થો માંહે ઊર્કિઃ ૬૦ખમાશે જગતમાં જે બધાં તીર્થો છે તેમાં આના સમાન કેઈ તીર્થ નથી. તેથી સર્વ તીર્થોમાં ઉત્કૃષ્ટ એવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ દવા (૧૭૫) Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ધન્ય ધન્ય સેરઠ દેશજિહાં, તીરથ માંહેસાર ! તે તીર્થેશ્વર પ્રણમીયે, જનપદમાં શિરદાર ૬૧ખમાળા દેશની અંદર સૌરાષ્ટ્રદેશ ધન્ય છે, કારણ કે એમાં તીર્થોમાંહે શ્રેષ્ઠ એવું આ તીર્થ આવેલું છે, આ તીર્થના મહિમાએ આ દેશ સૌમાં શિરેદાર છે, આવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૬૧ અહોનિશ આવત ઢંકડા, તે પણ જેહને સંગ | તે તીર્થેશ્વર પ્રણમીયે, પામ્યા શિવવધૂ રંગ દ૨ખમાવો આ તીર્થના ઉત્તમપણને લીધે પ્રાણીઓ એની પાસે આવે છે અને એના સંગથી આરાધના કરીને શિવવધૂના રંગની પ્રાપ્તિ કરે છે. એવા આ તીર્થરાજને હે ભો! તમે પણ ભાવથી નમસ્કાર કરો. દ્રા વિરાધક જિન આણના, તે પણ હુવા વિશુદ્ધ છે તે તીર્થેશ્વર પ્રણયે, પામ્યા નિર્મળ બુદ્ધ પ૬૩ખમાળા જે પ્રાણીઓએ તીર્થંકર પરમાત્માની આજ્ઞાને ભંગ કરી અપરાધ કર્યો છે (વિરાધના કરી છે, તેવામાં પણ આ તીર્થના પ્રભાવે વિશુદ્ધ થઈને નિર્મળ બુદ્ધિને પામ્યા છે. તે તીર્થેશ્વરને હે ભવ્યાત્માઓ ! પ્રણામ કરે ૬૩ મહા મ્લેચ્છ શાસન રિપુ, તે પણ હવા ઉપશાંત ! તે તીર્થેશ્વર પ્રણમીયે, મહિમા દેખી અનન્ત ૬૪ખમાળા મહા મ્લેચ્છો કે જેઓ શાસનના શત્રુ હતા તેઓ પણ આ ગિરિરાજને મહિમા જોઈ તેના પ્રભાવે શાંત સ્વભાવવાળા થયા, એવા પ્રભવવાળા તથેશ્વરને પ્રણામ કરીએ. ૬૪ મંત્ર યંગ અંજન સર્વે, સિદ્ધ હવે જિહા ઠામ તે તીર્થેશ્વર પ્રણીમયે, પાતકાહારી નામ ૬૫ખમાળા આ ગિરિના પ્રભાવથી મંત્રો, મેંગો, અંજને એમ બધી વસ્તુઓ અહીં સિદ્ધ થાય છે, આથી આ ગિરિનું પાતકહારી એવું પણ નામ કહેવાય છે. આવા આ તીર્થરાજને નમન કરે છેદપા (૧૭૬) Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા સુમતિ સુધારસ વરસતે, કર્મ દાવાનલ સત ! તે તીર્થેશ્વર પ્રણમીયે, ઉપશમ તસ ઉલસંત ૬૬ખમાળા આત્મામાં સબુદ્ધિ રૂપ અમૃતરસ વરસતાં વિદ્યમાન કર્મ દાવાનલ ઉપશાંત થાય છે અને તેને અંતર આત્મા ઉલ્લાસમય થાય છે. એવા આ તીર્થેશ્વરને નમન કરો ૬ દા ધૃતધર નિત નિતુ ઉપદિશે, તત્તાતત્વ વિચાર તે તીર્થેશ્વર પ્રણમીયે, ગહે ગુણયુત શ્રોતાર પ૬૭ખમા શાસ્ત્રના અર્થને પામીને ગીતાર્થ થયેલા એવા ગુરુદેવે આ તીર્થના ગુણને સમજનારા એવા શ્રોતાગણને તત્ત્વ-અતત્ત્વને વિષય અને તીર્થરાજના મહિમાને સમજાવે છે. આવા આ મહિમાભર્યા તીર્થેશ્વરને હે ભવ્ય ! તમે હંમેશ નમસ્કાર કરે. ૬૭ પ્રેમ મેલ ગુણગણતણું, કરતિ કમલા સિંધુ તે તીર્થેશ્વર પ્રણમીયે, કલિકાલે જગ બંધુ ૬૮ખમાળા આ તીર્થ ગુણના સમુદાયનું પ્રેમ મેલક તીર્થ છે, વળી કીર્તિરૂપી લક્ષ્મી માટે સમુદ્ર સરખું છે. અને વળી કલિકાલની અંદર સહાય કરનાર જગતનાં બધું સરખું આ છે. તે હે ભવ્ય ! આવા પાવન તીર્થને સે ૬૮ શ્રી શાંતિ તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ તે તીર્થેશ્વર પ્રણમીયે, દિન દિન મંગલ માલ ૬ખમાશે આ તીર્થેશ્વરની વિશાલ ભક્તિ વડે લક્ષમી, શાંતિ અને સંસારની માયાને તરીને મુક્ત થવાય છે. તેમજ દિવસે દિવસે મંગલનું ભાથું વધતું જાય છે. આવા આ તીર્થરાજને પ્રણમે ૬૯ખમાવો Aવેત ધ્વજા જશ ફરકતી, ભાખે ભવિને એમ તે તીર્થેશ્વર પ્રણમીયે, ભ્રમણ કરે છે કેમ? ૭૦ખમા આ ગિરિરાજના મંદિરના શિખર પર ફરકતી ત ધજા ભવ્ય પ્રાણુઓને સંબોધન કરે છે કે હે ભવ્યાત્માઓ! તમે સંસારની માયામાં શા માટે ભમે છે ? અહીં આવો–તમારે દુઃખદાયક સંસાર પરિભ્રમણ નાશ થઈ જશે. આ સંકેત આપનાર આ તીર્થને છે પ્રાણીઓ તમે ભાવ ભક્તિથી નમે ૭૦ખમાત્ર શ, ૨૩ (૧૭૭) Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન સાધક સિદ્ધ દશા ભણી, આરાધે એક ચિત્ત તે તીર્થેશ્વર પ્રણમીયે, સાધન પરમ પવિત્ર ૭૧ખમાળા જે આત્માને સાધના કરવી છે, તે આત્માને માટે આ ગિરિરાજ પરમ પવિત્ર સાધનાનું સ્થાન છે. સાધક એક ધ્યાનથી જે આ ગિરિરાજ પર એક ચિત્તે સાધના કરે છે તે સાધ્યને અચૂક પહોંચે છે. આવા પ્રેરક આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ છીએ ૭૧ સંઘપતિ થઈ એહની, જે કરે ભાવે યાત્રા તે તીર્થેશ્વર પ્રણમીયે, તસ હોય નિર્મળ ગાત્ર ૭૨ખમા પદચારી વગેરે છરી વાળે–પગપાળા સંઘ કાઢી જે સંઘપતિ થઈને ચતુર્વિધ સંઘ સાથે આ તીર્થ સંઘ લાવી ભાવે જે તીર્થયાત્રા કરે છે તેને આત્મા કર્મથી નિર્મૂળ થાય છે. એવા આ તીથેશ્વરને નમન હો ૭૨ા શુદ્ધાતમ ગુણ રમણતા, પ્રગટે જેહને સંગ તે તીર્થેશ્વર પ્રણમીયે, જેહને જશ અભંગ ૭૩ખમાવા જે ગિરિરાજના સંગથી આત્મિક ગુણોની રમણતા પ્રગટ થાય છે, અને જે ગિરિરાજને યશ અભંગ છે, તે તીર્થેશ્વરને નમન કરીએ ૭૩ રાયણ વ્યાખ સહામણો, જિહાં જિનેશ્વર પાય | તે તીર્થેશ્વર પ્રણમીયે, સેવે સુર નર રાય ૭ખમાળા આ ગિરિરાજ પર સેહામણું રાયણ વૃક્ષ છે. (જ્યારે જ્યારે શ્રીષભદેવ ભગવાન આ ગિરિએ પધારતા ત્યારે ત્યારે રાયણના વૃક્ષ નીચે સ્થિરતા કરતા) આવા આ રાયણ વૃક્ષ નીચે ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. તેથી આ રાયણ વૃક્ષને તેમજ પ્રભુનાં પગલાંને દેવેન્દ્રો, નરેન્દ્રો વગેરે સેવા પૂજા કરે છે, આવા આ ગિરિરાજને હે ભવ્ય! તમે પ્રણામ કરો જણા પગલાં પૂજે કષભનાં, ઉપશમ જેહને અંગ તે તીર્થેશ્વર પ્રણમીયે, સમતા પાવન અંગ ૭૫ખમાશે શ્રીષભદેવ ભગવાનનાં પગલાં પૂજતાં પવિત્ર એવી સમતા આત્મામાં પ્રગટ થયા છે, જ્યાં આવા પવિત્ર પગલાં છે, એવા આ તીર્થેશ્વરને હે પ્રાણીઓ! તમે નમે ૭૫ (૧૭૮) Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા વિદ્યાધર જક્ષ મિલે બહ, વિચરે ગિરિવર શૃંગ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, ચઢતે નવરસ રંગ આ૭૬ખમા વિદ્યાધર જ ટોળે મળીને વધતા નવરસ રંગ સાથે, આ ગિરિવરના શૃંગ પર લાભ જાણીને ફરે છે, તેથી આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ. ૭૬ માલતી મેગર કેતકી, પરિમલ મેહે બંગ | તે તીર્થેશ્વર પ્રણમીયે, પૂજે ભવિ જિન અંગ ૭૭ખમા હે ભવ્ય પ્રાણિઓ આ તીર્થ પર શ્રીષભદેવ પ્રભુને જેની વાસથી ભ્રમરે તેમાં મોહે છે તેવા માલતી, મગરે, અને કેતકીના ફૂલે વડે પૂજા કરે છે, આવા તીર્થેશ્વરને નમન કરીએ ૭૭ અજિત જિનેશ્વર જિહાં રહ્યા, ચમાસુ ગુણ ગેહ તે તીર્થેશ્વર પ્રણમીયે, આણું અવિહડ નેહ ૭૮ખમા આ અવસાપણી કાળના બીજા શ્રી અજિતનાથ ભગવાને અતિમનહર એવા આ ગિરિ પર ચાર્તુમસિક નિવાસ કર્યો, તેથી અંતરમાં અવિહડ સ્નેહ લાવીને આ ગિરિરાજને નમસ્કાર કરીએ ૭૮ શાંતિ જિનેશ્વર સેલમા, સેળ કષાય કરી અંત | તે તીર્થેશ્વર પ્રણમીયે, ચાતુર્માસ રહંત પ૭૯ખમા આ અવસર્પિણી કાળના સેળમાં શ્રી શાંતિનાથ ભગવાન અનંતાનુબંધી આદિ ચારના, ક્રોધાદિ ચાર, ચાર એમ સેળ કષાયને અંત કરીને કેવળજ્ઞાન પામીને આ ગિરિપર ચાતુર્માસ રહ્યા હતા, આવા આ તીર્થેશ્વરને ભાવથી નમન કરીએ ૭ નેમિ વિના જિનવર સવે, આવ્યા છે જિણ ઠામ | તે તીર્થેશ્વર પ્રણમીયે, શુદ્ધ કરે પરિણામ ૮૦ખમાળા આ અવસર્પિણી કાળના વીસે તીર્થકરોમાં બાવીસમા શ્રી નેમિનાથ ભગવાન સિવાય બધાએ આ તીર્થે લાભ જાણીને આવ્યા છે, તેથી પણ આ તીર્થ આત્મ પરિણામની શુદ્ધિને કરે છે. તેવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૮૦ Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન નમિ નેમિ જિન અંતરે મ અજિત શાંતિ સ્તવ કીધ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, નંદિષેણ પ્રસિદ્ધ ૮૧ખમાળા જહાં એકવીશમા નમિનાથ ને બાવીશમાં નેમિનાથ ભગવાનના અંતરે નંદિષેણ ત્રષિએ શ્રી અજિત શાંત સ્તવ કર્યું તે પ્રસિદ્ધ છે. આવા આ તીર્થરાજને ભાવથી પ્રણામ કરીએ ૮૧ ગણધર મુનિ ઉવજઝાય તિમ, લાભ લહ્યા કઈ લાખ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, જ્ઞાન અમૃતરસ ચાખ ૫૮૨ખમા જે તીર્થરાજમાં ગણધર, મુનિઓ, ઉપાધ્યાય વગેરે લાખોએ જ્ઞાન અમૃત રસને ચાખે છે, એવા આ તીર્થરાજને હું ભાગ્ય શાળીઓ ! ભાવથી આરાધે પરા નિત્ય ઘંટા ટંકારવે, રણે ઝલ્લરી નાદ | તે તીર્થેશ્વર પ્રણમીયે, દુંદુભિ માદલ વાદ ૫૮૩ખમાશે જેના પર હમેશાં ઘંટારવ, ઝલ્લરીનાદ, દુર્દભિનાદ, માઈલ નાદ રણઝણે છે, તેવા આ તીર્થેશ્વરને હમેશાં પ્રણામ કરે ૮૩ જેણે ગિરિ ભરત નરેસરે, કીધે પ્રથમ ઉદ્ધાર ! તે તીર્થેશ્વર પ્રણમીયે, મણિમય મૂરતિ સાર ૫૮૪ખમાળા (અઢાર કેડાછેડી સગરેપમના સમય પછી) આ ગિરિ પર શ્રીભરતચક્રવર્તીએ પહેલે ઉદ્ધાર કરાવ્ય-મંદિર બંધાવ્યા અને શ્રી આદીશ્વર ભગવાનની મણિમય મૂતિને સ્થાપન કરી, આવા આ ગિરિરાજને હમેશ વંદન હો ૮૪ ચૌમુખ ચઉગતિ દુઃખ હરે, સેવનમય સુવિહાર તે તીર્થેશ્વર પ્રણમીય, અક્ષય સુખ દાતાર ૮૫ખમા H શ્રી અજિતનાથની શાંતિનાથની દેરી ભાવસારની ટૂંક તરફથી નીચે ઉતરતાં આવેલી છે. વળી છે ગાઉની પ્રદક્ષિણામાં જઈએ ત્યારે ચિલણ તલાવડી પર પણ શ્રી અજિતશાંતિનાથની દેરી આવેલી છે. આને માટે એક દંત કથા એવી છેકે–જે આ દેરીઓ સામસમી હતી તે નંદિણ ઋષિએ અજીત શાંતિ સ્તવન કર્યું, જેથી દેવ માયાથી તે એક બીજાની બાજુમાં થઇ-એક લાઇનમાં થઈ ગઈ. (૧૮૦). Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા શ્રીભરતચક્રવતીએ સુવર્ણનું મંદિર બનાવ્યું હતું. તે કાલે ચૌમુખજી બીરાજમાન કર્યા હશે. (મંદિરના ચારે દ્વાર તરફ એક પ્રતિમાજી હોય તેને ચૌમુખજી કહેવાય) આવા ચૌમુખજી ચાર ગતિને દૂર કરીને અક્ષય સુખના દેનાર થાય છે. આવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ. ૮૫ ઈણ તીરથ મોટા થયા, સેલ ઉદ્ધાર સાકાર ! તે તીર્થેશ્વર પ્રણમીયે લઘુ અસંખ્ય વિચાર આ૮૬ખમા (કાળ બળ કોઈને પણ છોડતું નથી. તેમાં આ અવસર્પિણી કાળ એટલે દરેક વસ્તુ કાળ ક્રમે જીર્ણ બને, એટલે મંદિર વગેરેમાં પણ એ સ્થિતિ થાય. આથી મંદિર આદિ જીર્ણ થાય ત્યારે તેનો ઉદ્ધાર કરવો જરૂરી થઈ પડે આથી) આ ગિરિ પર મેટા સોલ ઉદ્ધાર થયા પણ નાના નાના તે ઘણા અસંખ્ય થયા, તેવા આ તીર્થંવરને નમન કરીએ ૮૬ દ્રવ્ય ભાવ વૈરી તણે, જેહથી થાયે અંત તે તીર્થંકવર પ્રણમીયે, “શત્રુંજય” સમરંત ૮૭ખમા (૧) જે ગિરિરાજને સંભારતાં તેના પ્રભાવે દ્રવ્ય ભાવ વૈરીને અંત આવે છે આ કારણે જેનું નામ “શત્રુંજય પડ્યું છે. તેવા આ તીર્થંવરને હંમેશાં પ્રણામ કરીએ ૮ળા પુંડરિક ગણધર હવા, પ્રથમ સિદ્ધ ઈણે કામ તે તીર્થેશ્વર પ્રણમીયે, “પુંડરિક” ગિરિ નામ ૮૮ખમા (૨) આ ગિરિરાજ પર પુંડરિક ગણધર, પ્રથમ સિદ્ધ થયા. આ કારણથી તેમના નામથી આ ગિરિ “પુંડરિક” ગિરિના નામથી ઓળખાય છે. આવા તીર્થરાજને હે ભાગ્યશાળીઓ! તમે નમે ૮ કાંકરે કાંકરે ઈણ ગિરિ, સિદ્ધ હવા સુપવિત્ત છે તે તીર્થેશ્વર પ્રણમીયે, સિદ્ધક્ષેત્ર” સમચિત્ત ૮ખમા (૩) આ ગિરિરાજના કાંકરે કાંકરે કેટલાયે પવિત્ર આત્મા સિદ્ધ થયાં છે. આથી આનું ‘સિદ્ધક્ષેત્ર” એવું પણ નામ છે. તેવા આ ગિરિને સમચિત્તથી હંમેશાં નમન કરીએ. આ૮૯ (૧૮૧) Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેહથી જાયે દૂર ! તે તીર્થેશ્વર પ્રણમયે, વિમલાચલ” સુખ પૂર ૯૦ખમા (૪) આત્માને લાગેલા કર્મના યોગે દ્રવ્ય ભાવમલ આત્મામાં એકઠો થયેલ છે. એ મલ જેહના ધ્યાનના પ્રતાપે સુખપૂર્વક દૂર થાય છે, અને આત્મા વિમલ નિર્મલ બને છે. એવા આ “વિમલાચલ” ગિરિવરને ભાવથી નમસ્કાર કરે. ૯ સુરવરા બહુ જે ગિરે, નિવસે નિરમલ ઠાણ તે તીર્થેશ્વર પ્રણમીયે, “સુરગિરિ ” નામ પ્રમાણ ૯૧ખમા (૫) જે ગિરિને નિર્મલ પવિત્ર સ્થાન જાણને ઘણુ ઈન્દ્રો નિવાસ સ્થાન કરે છે, અને આથી જે ગિરિને “સુરગિરિ એવા નામથી સંબોધાય છે, તેવા આ તીર્થરાજને નમન કરીએ ૧૯૧ પરવત સહ મહે વડે. “મહાગિરિ' તેણે કહંત તે તીર્થેશ્વર પ્રણમયે, દરશન લહે પુણ્યવંત ૧૯૨ખમા (૬) જે ગિરિ પર્વતમાં મહિમાની દૃષ્ટિએ મહાન છે. આથી મહાગિરિ કહેવાય છે. વળી પુણ્યવંત પ્રાણી જેના દર્શનને પામે છે. આથી તે આ તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરે પુણ્ય અનર્ગલ જેહથી, થાયે પાપ વિનાશ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, નામ ભલું પુણ્યરાશ” ૧૯૩ખમા (૭) જેના પ્રભાવથી અને સંગથી અનર્ગલ પુણ્ય થાય છે, અને પાપ નાશ પામે છે. જેથી જેને “પુષ્પરાશ” નામ મળ્યું છે, તેવા આ તીર્થરાજ ને પ્રેમથી નમસ્કાર કરે. ૧૯૩ લક્ષ્મી દેવીએ કર્યો, કુંડ કમલ નિવાસ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, પદારામ સુવાસ ૯૪ખમા (૮) આ ગિરિરાજના કુંડમાંના કમલ પર લક્ષ્મીદેવી નિવાસસ્થાન કરે છે. તેથી આ ગિરિ પધ” નામથી પ્રસિદ્ધ છે. આવા પ્રસિદ્ધ એવા આ ગિરિરાજને નમસ્કાર કરે. ૯૪ સવિ ગિરિમાં સુરપતિ સમે, પાતક પંક વિલાત ! તે તીર્થેશ્વર પ્રણમીયે, પર્વત “ઈન્દ્ર” વિખ્યાત ૫ખમાળા (૯) (૧૮૨) Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા બધા ગિરિઓમાં આ ગિરિ સુરપતિ (ઈન્દ્ર ) સરખા છે. અને એનાથી પાપ પંક નાશ પામે છે, તેથી આ ગિરિ ‘ઈન્દ્ર' નામે પ્રસિદ્ધ છે. આવા ગિરિરાજને નમસ્કાર કરશે. ઘા ત્રિભુવનમાં તીરથ સર્વે, તેહમાં મેટા એહ । ' તે તીર્થેશ્વર પ્રણમીયે, ‘ મહાતીર્થ’ જશ હેહ u૯૬ખમા૦ા (૧૦) જે ગિરિ ત્રણ ભુવનના સઘળા તીર્થાંમાં તી તરીકે સવથી શ્રેષ્ઠ છે. અને તેથી જ ‘ મહાતીર્થ ’ કહેવાય છે, તે ગિરિરાજને હમેશાં પ્રણામ કરીએ. ॥૬॥ આદિ અંત નહિ જેહના, કેઇ કાલે ન વિલાય તે તીથેશ્વર પ્રણમીચે, શાશ્ર્વતગિરિ' કહેવાય । ૫૭ખમા૦ા (૧૧) જેના કાઇકાલે આદિ નથી કે અંત નથી અને તેથી જેને કઈકાલે વિનાશ નથી, એથી શાશ્વતગિરિ નામ આપેલ છે. આવા આ તીર્થેશ્વરને પ્રેમથી પ્રણામ કરીએ।છા ભદ્ર ભલા જે ગિરિવરે, આવ્યા હાય અપાર । તે તીર્થેશ્વર પ્રણમીચે, નામ ‘સુભદ્ર' સભાર ા૮ખમા૦ા (૧૨) પાર વગરના ભદ્રક પરિણામી જીવા આ ગિરિ પર આવે છે. તેથી આ ગિરિનુ` ‘સુભદ્ર’ એવું નામ સાંભળવાનું મળ્યું છે. આવા આ ગિરિવરને હુંમેશાં નમન કરીએ. ॥૮॥ વીર્ય વધે શુભ સાધુને, પામી તીરથ ભિક્ત ! તે તીથેશ્વર પ્રણમીયે, નામે જે ‘ દ્રઢશક્તિ’ ખમા૦ા (૧૩) આ ગિરિ પર ભિક્તભાવથી આરાધના કરતાં સાધુ–મુનિરાજની આત્મશક્તિ દ્રઢ થાય છે તેથી આ ગિરિ ‘ દ્રઢશકિત ’ નામે વખણાય છે. આવા આ ‘ તીર્થેશ્વર ’ને ભાવથી નમીએ પ્રહ્લા શિવગતિ સાથે જે ગિરે, તે માટે અભિધાન । તે તીથેશ્વર પ્રણમીચે ‘ મુકિતનિલય ’ ગુણુખાન ૫૧૦૦ખમા૦ા (૧૪) આ ગિરિ ઉપર મુનિવરે શિવગતિ-મેક્ષગતિ-મુક્તિનિલયને સાધે છે, તેથી તેનું ગુણુની ખાણ સમાન મુકિતનિલય' નામ પડયુ છે, આવા આ પ્રભાવી ગિરિવરને ભાવથી સેવા ૫૧૦૦ના (૧૮૩) Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ચંદ્ર સૂરજ સમકિતધરા, સેવ કરે શુભચિત ! તે તીર્થેશ્વર પ્રણમીયે, “પુષ્પદંત” વિદિત ૧૦૧ખમા (૧૫) સમ્યકત્વને ધારણ કરનારા ચંદ્રમા અને સૂરજ શુભચિતથી આ ગિરિની સેવા કરે છે. તેથી આ ગિરિનું પુષ્પદંત એવું નામ પ્રસિદ્ધ છે. આવા આ તીર્થધને ભાવથી નમે ૧૦૧ ભિન્ન રહે ભવજલ થકી, જે ગિરિ લહે નિવાસ તે તીર્થેશ્વર પ્રણમીયે, “મહાપદ્મ સુવિલાસ ૧૦૨ખમાવો (૧૬) કમલ કાદવમાં ઉત્પન્ન થાય છે, પાણીથી વધે છે અને બન્નેને છોડીને ઉપર જુદું રહે, છે, એ જ રીતે આ ગિરિના સેવનથી ભવ્ય જીવો ભવજલથી તરી જાય છે. તેથી આ ગિરિને મહાપદ્મ” ની ઉપમા આપી છે. આવા આ તીર્થેશ્વરને પ્રણમે ૧૦રા ભૂમિધર જે ગિરિવર, ઉદધિ ન લેપે લીહ તે તીર્થેશ્વર પ્રણમિયે, “પૃથવીપીઠ અનીહ ૧૦૩ખમા (૧૭) પર્વતે અને સમુદ્રો જે પોતાની મર્યાદાને ઓળંગતા નથી તે ખરેખર આ ગિરિને પ્રતાપ છે, આથી એનું નામ “પૃથવીપીઠ” એવું પડેલું છે, તેવા આ તીર્થેશ્વરને ભાવથી પ્રણામ કરે ૧૦૩ મંગળ સવિ મલવા તણું, પીઠ એહ અભિરામ | , તે તીર્થેશ્વર પ્રણમીયે, “ભદ્રપીઠ જશ નામ ૧૦૪ખમા (૧૮) સર્વ વસ્તુને મેળવવા માટે એક સ્થાન જોઈએ, આવું એક સ્થાનરૂપ પીઠ આ ગિરિવર છે. અને મોક્ષ સુધીનું બધું મેળવી આપે છે, તેથી આ ગિરિ “ભદ્રપીઠ” એવા નામે પણ ઓળખાય છે. આવા આ તીર્થેશ્વરને પ્રણામ કરે ૧૦૪ મૂળ જસ પાતાલમાં, રત્નમય મને હાર છે તે તીર્થેશ્વર પ્રણમીયે, “પાતાલમળ’ વિચાર ૧૦૫ખમાળા (૧૯) આ ગિરિવરનું મૂળ પાતાલમાં ગયેલું છે. આ ગિરિ રત્નમય મનહર છે. આથી આ ગિરિરાજ “પાતાલમુળ” નામથી પણ સંબોધાય છે. આવા આ તીર્થરાજને હે ભો! તમે નમન કરે ૧૦પા (૧૮) Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા કર્મ ક્ષય હોય જિહાં, હાય સિદ્ધ સુખ કેળ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, “અકર્મક મન મેળ ૧૦૬ખમાયા(૨૦) આ ગિરિ ઉપર તેની સેવાના પ્રભાવે કર્મોને ક્ષય થાય છે. અને જૂના કર્મને મેલ પણ ધોવાઈ જાય છે. આ કારણથી “અકર્મક-કર્મ રહિત કરનાર કહેવાય છે, આવા આ તીર્થરાજને નમે ૧૦૬ કામિત સવિ પૂરણ હોય, જેહનું દરિસણ પામ તે તીર્થેશ્વર પ્રણમીયે, સર્વકામ મન ઠામ ૧૦૭ખમા (૨૧) જે તીર્થેશ્વરના દરશનથી પિતાની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે, તેથી આ તીર્થનું સર્વ કામદાયક એવું પણ નામ છે, તે તીર્થનું હંમેશાં સ્મરણ કર ૧૦૭ ઈત્યાદિક એવીશ ભલાં, નિરૂપમ નામ ઉદાર ! જે સમર્યા પાતક હરે, આતમ શકિત અનુસાર ૧૦૮ખમા (૨૧) ઉપર જણાવેલી રીતે આ તીર્થના ગુણ નિષ્પન્ન એકવીસ નામ વડે અને મહિમા વડે ૧૦૮ સ્તુતિ કરવાથી અને એનું સ્મરણ કરવાથી પાપ નાશ પામે છે, તેમજ આત્મબળ પ્રગટ થાય છે. આવા પ્રભાવશાળી ગિરિરાજને હર હંમેશ નમન થાવ ૧૦૮ કળશ ૧૧ ઈમ તીર્થનાયક સ્તવન લાયક, સંથો શ્રીસિદ્ધગિરિ અઠ્ઠોત્તર સય ગહ સ્તવને, પ્રેમ ભક્તિ મનધરી છે શ્રી કલ્યાણસાગર સૂરિ શિષ્ય, શુભ જગશે સુખ કરી; પુણ્ય મહોદય સકલ મંગલ, વેલી સુજશે જયસરી આવી રીતે તીર્થોમાં અગ્રેસર, સ્તવન કરવાને યોગ્ય, એવા શ્રીસિદ્ધગિરિરાજની ૧૦૮ ગાથા વડે અંતરમાં પ્રેમ અને ભક્તિને લાવીને રચના કરી. જગતમાં સુખકારી એવા શ્રી કલ્યાણસાગરસૂરિજીના શિષ્ય જયશ્રીના લાંછનવાળા એવા મેં “શુકશવિજયે પુણ્યના મહાઉદયના માટે, સકલ મંગલ થાય તે માટે, આ મને હર કડીબદ્ધ રચના કરી. આથી આની આરાધના કરનાર ભવ્ય જીવોનું અને મારું કલ્યાણ થાવ. ૧ શ, ૨૪ (૧૮૫) Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દઈન પરમ પૂજ્ય શ્રીવીરવિજયજી મહરાજનાં રચેલાં ૨૧ ખમાસમણેા વિસ્તારથી ગુણાનુ વન કરવા રચ્યાં છે. જ્યારે ૧૦૮ ખમાસમણુમાં છેલ્લે ૨૧ ગુણુ નિષ્પન્ન નામેા પણ લીધાં છે, આના (૧૦૮ના) રચચિતા મુનિરાજ શ્રુજશવિજય મહારાજે ગિરિના મહિમાને સૂચવવા માટે, વિસ્તારને જણાવવા ૧૦૮ ખમાસમણ રચ્યાં છે, જેને જેટલાં ખમાસમણુ–૨૧ કે ૧૦૮ જે દેવા હાય તે આપીને આરાધના કરે છે. A ^અહીં જે ૨૧ નામ આપ્યાં છે તે અને વીરવિજયજી મહારાજે જે એકવીશ નામ આપ્યાં છે, તેમાં ૧૮, ૧૯, ૨૦ નામમાં ફેરફાર આવે છે પણ બન્નેએ એકવીશ નામ તેા લીધાં છે. એક વાત તેા વારેવાર લખવી જ પડશે કે સના મૂળ આધાર તે શ્રીધનેશ્વરસૂરિજીનુ રચેલ શ્રીશત્રુંજય–માહાત્મ્ય ગ્રન્થ જ છે, બીજા ગ્રંથાને ભલે જોયા હાય પણ મુખ્ય ઈમારત તે શ્રીશત્રુંજય—માહાત્મ્ય ગ્રન્થ ઉપર જ છે. નવાણું યાત્રા કરનાર દાદાના મદિરને પ્રદક્ષિણા દેવા પૂર્વક ૧૦૮ ખમાસમણા આપે છે તે ૧૦૮ આ છે. નવાણું યાત્રા કરનાર પાલીતાણા ધર્મશાળામાં રહે છે. તે રાજ યાત્રા એક એ. જેમ અનુકુળતા હોય તેમ કરે છે. એક યાત્રાએ પાંચ ચૈત્યવંદન, નવ ખમાસમણ નવ સાથીયા, નવ લેાગરસ્સના કાઉસ્સગ્ગ અને ત્રણ પ્રદક્ષિણા દે છે, કેક દિવસ એ યાત્રા કરે, કોઈ સમય એવા મળે તે ત્રણ યાત્રા પણ કરે. એ બધા અધિકાર આગળ આપશુ’. ^ ૨૧ નામમાં કૈલાસ, કદંબગિરિ, ને ઉજજયગિરિ છે. જયા૨ે ૧૦૮ માં તે નામની જગ્યા પર ભદ્રપીઠ, પાતાલમૂળ અને અકમ એમ ત્રણ નામેા છે, પણ સંખ્યામાં તે ૧૦૮ નામમાં ૨૧ ખમાસમણના નામ તે લીધાં જ છે. (૧૮૬) Page #224 -------------------------------------------------------------------------- ________________ SEEEEEE પ્રકરણ ૯ મું ગિરિરાજની પાયગાઓ પાયગા એટલે પર્વત પર ચડવાના ઊતરવાના રસ્તાઓ. શ્રી આદીશ્વર ભગવાનના સમયમાં આદિત્યપુરથી (આતપુરથી) ઉપર ચડવાની પાયગા હતી. વર્તમાન સમયમાં અહીં ઘેટીની પાયગા છે. આ ઉપરાંત અન્ય રસ્તાઓ પૈકી શત્રુંજય નદીથી નાહીને ચડવાની પાયગા, પાદલિપ્તપુર (પાલીતાણા) થી ચડવાની જયતલાટીવાળી પાયગા, રેહશાડાની પાયગા છે. વળી ઘેટીની પાયગા અને રોહીશાડાની પાયગા વચ્ચે એક તરફથી આવવાની એક પાયગા હતી. એ દિશામાં રહેનારાઓ હજુયે યાત્રાના મુખ્ય દિવસમાં અને ઉપયોગ કરે છે. આ પાયગાનું નામ મને યાદ નથી, પણ મારા પરમ તારક ગુરૂદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ એને વિશે ઉલ્લેખ કરતા હતા. પણ અત્યારે જાણવા મળ્યુ કે તેને ઘનઘળની પાયગા કહે છે ઘેટીની પાયગા આતપુર નજીક છે. ત્યાં શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે. ત્યાં યાત્રાળુ ચૈત્યવંદન કરીને ગિરિરાજ પર ચડે છે. ઉપર ચડતી વખતે લગભગ અડધે રસ્તે એક (૧૮૭) Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન કુંડ અને પગલાં છે. અહીં દર્શન કરીને યાત્રાળુ ઘેટીની ખારીએ આવી અંદર કેટમાં દાખલ થાય છે. દરેક પાયગાએ પાણીની પરબ હેાય છે. વળી આ પાયગામાં બધાં પગથિયાં નવેસરથી આંધવામાં આવ્યાં છે. શત્રુંજ્ય ગિરિરાજની નીચે પવિત્ર શેત્રુંજી નદી છે. તેના કાંઠા પર એક દેરી છે. શેત્રુંજીમાં નાહીને યાત્રાળુ અહીં દર્શન તથા ચૈત્યવંદન કરી જીવાપરા ગામ પાસેથી ગિરિરાજ પર ચઢાણુ શરૂ કરે છે. ચડતી વખતે અડધે રસ્તે કુંડ આવે છે. ત્યાંથી આગળ વધી રામપાળના દરવાજે આવીને કેટમાં દાખલ થવાય છે. વમાન સમયમાં શેત્રુંજી નદી પર બંધ બંધાયેલા હેાવાથી યાત્રાળુઓને તે વાતમાં વાંધા ઉભા થયા છે. એટલે લગભગ બંધ થયા જેવું થયું છે. પાલીતાણાથી સીધા જયતળેટી આવી ગિરિરાજના દન કરી—ચૈત્યવંદન કરી ઉપર ચડે છે. પછી રામપાળની બારીએ આવી કેટમાં દાખલ થાય છે. આ પાયગાનું વર્ણન આગળ આપવામાં આવ્યુ છે. શેત્રુંજી નદીના કાંઠાની નજીક રેાહીશાડા ગામ છે. ત્યાં રેહીશાડા ગામની નજીક રેાહીશાડાની પાયગા છે. ત્યાં ગિરિરાજની તળેટીમાં દેરી અને પગલાં છે. અહીં દન–ચૈત્યવંદન કરી યાત્રાળુ ઉપર ચડે છે. અને રામપાળની બારીએ આવે છે. અહી પણ વચમાં એક કુંડ આવે છે. પાલીતાણા સ્ટેશને ઊતરીએ પછી ગામમાં આવે. ગામમાં યાત્રાળુઓ માટે ધ શાળાએ નજરે પડે છે. ત્યાં યાત્રાળુએ વિસામેા કરે છે. એટલે ધર્મશાળામાંથી નીકળી યાત્રાળુએ જયતળેટીથી ઉપર ચડવા માંડે છે. પછી ક્રમપૂર્વક ઉપર ચઢી દાદાનાં દર્શન કરી અને ઘેટીની પાયગાએ જવુ. હેાય તે ત્યાં જાય છે. ત્રણ ગાઉમાં રાહીશાડાની પાયગા લે છે. આ પ્રકારના વ્યવહાર હાલમાં યાત્રાળુઓ આચરે છે. (૧૮) Page #226 -------------------------------------------------------------------------- ________________ વE de પ્રકરણ ૧૦ મું શ્રી ગિરિરાજની ત્રણ પ્રદક્ષિણાઓ એ તે સર્વ વિદિત છે કે, નવ્વાણું યાત્રા કરનાર ગિરિરાજની ૧ાા ગાઉ, ૬ ગાઉ, ૧૨ ગાઉ એમ ત્રણ પ્રદક્ષિણા કરે જ છે. બીજા પુણ્યશાળી આત્માઓ છ ગાઉ અને બાર ગાઉની પ્રદક્ષિણા કરે છે. ગિરિરાજની ત્રણ પ્રદક્ષિણા કરતી વખતે પહેલી પ્રદક્ષિણે દોઢ ગાઉની, બીજી છ ગાઉની અને ત્રીજી બાર ગાઉની હોય છે. પહેલી દોઢ ગાઉની પ્રદક્ષિણું : આ પ્રદક્ષિણામાં દાદાના દર્શન કરીને યાત્રાળુ રામપળની બારીએથી બહાર નીકળે છે. આ પ્રદક્ષિણા કરતી વખતે યાત્રાળુ ગિરિરાજના બધાં મંદિરને ફરતે કોટ છે, તેને આવરી લેતી પ્રદક્ષિણા કરે છે. આ પ્રદક્ષિણ દરમ્યાન નવ ટંકની બારીના નીચાણના ભાગમાં એક તલાવડી જેવું સ્થળ આવે છે. ત્યાં બેસીને યાત્રાળુ ગિરિરાજ અભિમુખ થઈ ચૌત્યવંદન કરે છે. અહીંથી આગળ ચાલીને હનુમાન ધારા થઈ રામપળમાં દાખલ થાય છે. આ પ્રદક્ષિણમાં દોઢ ગાઉ થવાથી આને દોઢ ગાઉની પ્રદક્ષિણા કહેવામાં આવે છે. (૧૮૯) Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન બીજી પ્રદક્ષિણે છ ગાઉની : આ પ્રદક્ષિણા મુખ્યત્વે ફાગણ સુદ તેરસના દિવસે કરવામાં આવે છે. નવ્વાણું યાત્રા કરનાર તે ગમે ત્યારે પણ આ પ્રદક્ષિણા અચૂક કરે જ છે. આ પ્રદક્ષિણામાં દાદાનાં દર્શન કરી રામપળ થઈ પૂર્વ દિશામાં પ્રયાણ થાય છે. ત્યાં ટેકરી પર દેવકી-ષટનંદનની દેરી છે. દેવકી રાણીના છ પુત્રો દેવકીને ભાઈ જરાસંઘ પ્રતિ વાસુદેવને ખબર પડી કે તેને મારનાર દેવકીને સાતમો ગર્ભ છે. એટલે જરાસંઘે દેવકી પાસે સાતે ગર્ભની માંગણી કરી. જેમ જેમ બાળક જન્મતું ગયું તેમ તેમ તે બાળક જરાસંઘને ઑપાતું ગયું. આ બાળકેએ ક્રમ કરીને નેમિનાથ ભગવંત પાસે દીક્ષા લીધી. બાળકે કોના તે તે બાળકે નથી જાણતા. એકવાર દ્વારકા નગરીમાં ભગવાન પધાર્યા અને તેમના સાધુઓ બે-બે ની જેડીમાં ગોચરી વહેરવા નીકળ્યા છે. હવે પહેલી એક જોડીએ દેવકી રાણુને ત્યાં જઈ ગોચરી વહોરી. ત્યારપછી દેવકીને ત્યાં બીજું સંગાટક ગોચરી વહોરવવા આવ્યું. પછી ત્રીજી જેડી પણ તેણે ત્યાં ગોચરી આપી. સાધુઓને પહેલાં આવેલ જેડીઓ અંગે કાંઈ ખબર નહતી. ત્રીજી જોડીને આહાર વહોરાવીને દેવકીએ પ્રશ્ન કર્યો કે દ્વારકામાં તમને બીજે સ્થળે ગોચરી મળી નહીં ? તેના જવાબમાં સાધુઓએ કહ્યું કે, અમે બધા છએ એક સમાન કદ અને સ્વરૂપના છીએ. આ જવાબ ઉપરથી દેવકીને પોતાના છ પુત્રો તે જ આ સાધુઓ છે એવી શંકા થઈ. દેવકી સાથે વધુ વાતચીત થતાં સાધુઓનો વૈરાગ્ય વધ્યો, એટલે સાધુઓ વધુ વૈરાગ્ય ભાવના સેવવા લાગ્યાં. તેમણે ગિરિરાજ પર જઈ અનશન આદરી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષ પ્રાપ્ત કર્યું. આ ઈતિહાસ આ દેરી સાથે જોડાયેલ છે. દેવકી ષટનંદનની દેરીથી આગળ વધતાં ઉલખા જળની દેરી આવે છે. એ સ્થળ અંગે એવી દંતકથા છે કે-પૂર્વના સમયમાં દાદાનું નવણ આ સ્થળે વહીને આવતું અને અહીંના ખાડામાં તે ભરાતું. માટે અહીં એક દેરી બનાવી પગલાંની સ્થાપના કરી છે. યાત્રાળુઓ અહીં ચૈત્યવંદન કરીને આગળ વધે છે. શ્રી અજિતનાથ-શાંતિનાથની દેરી : આગળ ચાલતાં આ દેરીઓ આવે છે. એમ કહેવાય છે કે શ્રી અજિતનાથ ભગવંત આ ગિરિ પર સમવસરેલા, જ્યારે શ્રી શાંતિનાથ ભગવંત અહીં ચાતુર્માસ રહેલા હતા. આ પ્રસંગની યાદમાં અહીં દેરીઓ કરેલી છે. આ બન્ને દેરીઓ સમક્ષ યાત્રાળુઓ ચૈત્યવંદન કરી તેની બાજુમાં રહેલ ચીલણ તલાવડી પર આવે છે. (૧૦૦) Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા ચલણ તલાવડી :- અહીં તળાવમાં પાણી કાયમ રહે છે. અહીં બેઠા, સૂતાં કે ઊભાં યાત્રાળુઓ યથા શક્તિ કાઉસ્સગ કરે છે. મહાવીર ભગવાનના સુધમાં સ્વામીના તપસ્વી ચીલણ મુનિ ઘણા માણસો સાથે પશ્ચિમ દિશામાંથી વિમલાચલ તીર્થની યાત્રા કરવા આવતા હતા. તેઓ દશ જન ચાલ્યા પછી સંઘ ખૂબ તરસ્ય થયું. એટલે સંઘે કૃપાળુ મુનિરાજને લબ્ધિનો ઉપગ મૂકવા કહ્યું. તેથી તે મુનિ મહારાજે લબ્ધિના પ્રતાપે પાણીથી ભરેલું એક મેટું જળાશય બનાવ્યું. તરસ્યા યાત્રાળુઓ એનું પાણી પી સંતેષ પામ્યા. માટે આ જળાશયનું નામ ચીલણ તલાવડી પાડ્યું છે. ચીલણ તલાવડીથી ચાલતા ચાલતા યાત્રાળુઓ ભાડવા ડુંગરની ટેકરી પર જાય છે. ઉપર ચડ્યા પછી તેઓ સાંબપ્રદ્યુમ્નની દેરી એ પહોંચે છે. સાંબપ્રદ્યુમ્ન કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા. તે સાડા ત્રણ કરોડ મુનિઓ સાથે આ ગિરિરાજ પર અનશન કરી ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા. માટે ફાગણ સુદ તેરસ છ ગાઉની યાત્રા કરવાને મહિમાનો દિવસ છે. અહીં દેરીમાં સાંબપ્રદ્યુમનનાં પગલાં છે. આ દેરીએ ચૈત્યવંદન કરે છે. પછી ઉતરાણ શરૂ થાય છે. આ છ ગાઉની પ્રદક્ષિણાને રસ્તે તદ્દન કા હતું. હાલમાં એ કાંઈક ઠીક કરવામાં આવ્યો છે. વળી આ શુભ દિવસે છ ગાઉની પ્રદક્ષિણા કરનાર માટે કાચા તથા ઉકાળેલા પાણીની પરબ ઠેર ઠેર રાખવામાં આવે છે. (નવ્વાણુ યાત્રા કરનાર જ્યારે જાય છે ત્યારે શે. આ. ક.ની પેઢી તરફથી ચેકીયાત પણ આપવામાં આવે છે. એનું કારણ આ યાત્રાની વિષમતા છે.) અહીંથી નીચે ઊતરી જઈએ એટલે સિદ્ધવડની દેરી આવે છે. આ સ્થળને જૂની તળેટી પણ કહે છે. અહીં શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે ગિરિરાજ પર અનંત સિદ્ધો મેક્ષે ગયા. તેની યાદમાં આ સ્થળ સિદ્ધવડ તરીકે પ્રસિદ્ધ થયું છે. આ તેરસના દિવસે અહીં આતપુર નજીક પડાવ પડ્યા હોય છે. શે. આણંદજી કલ્યાણજી તથા અન્ય સંઘના પણ પડાવ પડેલા હોય છે. પડાવમાં યાત્રાળુઓની સારી રીતે સરભરા (ભક્તિ) કરવામાં આવે છે. તે દિવસે ઢેબરાં અને દહીં પીરસવામાં આવે છે. અહીંથી પાલીતાણા ગામ બે ગાઉ (ચારમાઈલ) દૂર છે. પડાવમાં વાપર્યા પછી યાત્રાળુઓ પાલીતાણા પહોંચે એટલે છ ગાઉની પ્રદક્ષિણ પૂરી થયેલી કહેવાય. આ પ્રદક્ષિણામાં સરેરાશ વીસ હજાર યાત્રાળુઓ ભેગા થાય છે. એ આનંદ શબ્દબદ્ધ કહેવાય તેવો નથી. - ત્રીજી બાર ગાઉની પ્રદક્ષિણું :- યાત્રાળુ પાલીતાણાથી નીકળી ભંડારીયા જાય. ત્યાંથી બોદાનાનેશ ગામની બાજુમાં આવેલ કદમ્બગિરિ જાય અને ત્યાંથી ચેકની બાજુમાં હસ્તગિરિ જવાય છે. અને ત્યાંથી ફરીને પાલીતાણા અવાય છે. આ યાત્રા બાર ગાઉની (૧૯૧) Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન થાય છે. રસ્તામાં શેત્રુંજી નદી આવે છે. અત્યારે આ નદી પર બંધ બંધાય એટલે આ બાર ગાઉની યાત્રા ખેરવાઈ ગઈ છે. પણ બંધ બંધાયો તે પહેલાં યાત્રાળુ પાલીતાણાથી નીકળી ભંડારીયાના દર્શન કરી કદાબગિરિ ચડી ગિરિ ઉપર પગલાના દર્શન કરતા, ત્યાં શ્રીઆદીશ્વર ભગવાનનાં પગલાંના દર્શનનો લાભ પણ મળતું. અહીં ચૈત્યવંદન કરીને નજર ફેંકીએ તે શ્રી શત્રુંજય ગિરિનું દ્રશ્ય ખૂબ મહર લાગે છે. ગઈ ચોવીસીના બીજા નિર્વાણિ તીર્થકર ભગવંતના કદમ્બ નામે એક ગણધર હતા. તેમણે એક કરોડ મુનિઓ સાથે અનશન કરેલું અને આ સ્થળે મોક્ષે ગયેલા તેથી આ સ્થળ કદમ્બગિરિ નામે ઓળખાય છે. વર્તમાન સમયમાં પૂ. આચાર્ય વિજ્યશ્રી નેમિસૂરીશ્વરજી મહારાજે ગામમાં એક મોટું. મંદિર બંધાવ્યું છે. વળી અહીં ઉપાશ્રય-ધર્મશાળા અને ભજન શાળા છે. આણંદજી કલ્યાભુજીની પહેલાની ધર્મશાળા પણ અહીં છે. કબગિરિ પર જતાં વચ્ચે અનેક મંદિરે પૂ. આચાર્યશ્રીએ બાંધેલાં નજરે પડે છે. વાવડી પ્લેટમાં પણ એક દેરાસર બાંધેલું છે. યાત્રાળુઓ સેવા પૂજાને લાભ લે છે. તેમને ભાથું મળે છે. યાત્રાળુઓ કદમ્બગિરિના દર્શન કરી ચેક આવતા. તેઓ ધર્મશાળામાં મુકામ કરી શેત્રુંજી નદી ઊતરીને હસ્તગિરિ પર ચડતા અને ચૈત્યવંદન કરતા. ચેક ગામમાં દેરાસર તથા વિશાળ ધર્મશાળા હતી. ત્યાં યાત્રાળુઓ જમીને વિસામે કરતા. ભરત ચક્રવતીને હાથી આ તીર્થમાં જ આરાધના કરી મરણ પામી સ્વર્ગ ગયો છે. તે હાથીએ એકવાર સ્વર્ગમાંથી નીચે ઊતરી ભરત મહારાજાને નમસ્કાર પૂર્વક જણાવ્યું કે આ તીર્થના પ્રભાવે મને દેવગતિ પ્રાપ્ત થઈ છે. આથી આ તીર્થ હસ્તગિરિ તરીકે ઓળખાય છે. આ ગિરિપર શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે. અહી યાત્રાળુઓ ત્યવંદન કરી બીજે દિવસે પ્રયાણ કરી પાલીતાણા પહોંચે છે. એટલે એમની બાર ગાઉની યાત્રા પુરી થઈ કહેવાય છે. હલમાં શેત્રુજીનદીના કાંઠા પર આવેલ બંધના કાંઠે એક મંદિર અને ધર્મશાળા આમ પૂ. આ. વિજયશ્રી નેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી બંધાયું છે. અહીં દર્શન કરી યાત્રાળુઓ શેત્રુંજી નદી ઓળંગી ભંડારીયા થઈ કદાબગિરિની યાત્રાએ જાય છે અને પછી પાલીતાણા પાછા ફરે છે. પણ બંધ થતાં બાર ગાઉની પ્રદક્ષિણા થતી નથી. હસ્તગિરિની યાત્રા થતી ન હોવાથી આ સ્થળને ઉદ્ધાર કરવા પ્રયત્ન થઈ રહ્યો છે. હાલમાં પાલીતાણાથી સીધે રસ્તે હસ્તગિરિ જવાય છે. (૧૯૨) Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ સુ’ છાં કરીને સાત યાત્રા છટ્ઠઠેણં ભત્તેણં, અપ્પાણેણુ સત્તજત્તા”; જો કુણઈ સેતુ જે, તદય ભવે લહુઈ સે મુર્ખ ॥ ૧ ॥ શત્રુજયલઘુપમાં કહ્યા પ્રમાણે જે કોઈ વ્યક્તિ ચાવિહાર એ ઉપવાસ કરી, એટલે છઠ્ઠુ કરી દાદાની સાત યાત્રા કરે તે ત્રીજે ભવે મેક્ષે જાય છે. આવી સાત યાત્રા કરનાર સવારથી યાત્રા શરૂ કરે છે અને પહેલે દિવસે પાંચ યાત્રા કરે છે. તેમાં મુખ્યત્વે એ યાત્રા જયતળેટીની અને ત્રણ યાત્રા ઘેટીની પાયગાથી કરે છે. દરેક યાત્રામાં તળેટીનું, શાંતિનાથ ભગવાનનું અને દાદાનું એમ ત્રણ ચૈત્યવંદન કરીલે છે. પછી પાંચમી યાત્રાએ ઉપર ચડે છે તે વખતે પંદર પ્રદક્ષિણા, રાયણપગલાનાં પાંચ ચૈત્યવંદન, અને પુંડરીક સ્વામીના પાંચ ચૈત્યવંદન, કાઉસ્સગ્ગ, ખમાસમણાં વગેરે પુરાં કરવામાં આવે છે. બીજે દિવસે ફરીથી જય તળેટીથી ચડી દાદાનાં દર્શન કરી ઘેટીની પાયગાએ જઈ ત્યાંથી ઉપર ચડવામાં આવે છે. ત્યારે પણ એ યાત્રાના દશ ચૈત્યવંદન વગેરે કરવામાં આવે છે. આ બીજા દિવસની યાત્રા કરતી વખતે શિયાળામાં પણ શરીરમાં ગરમીના સંચય થવાથી બિલકુલ ઠંડી લાગતી નથી. ઊલટુ શરીર પરનાં કપડાં પાણી છાંટી ભીનાં રાખવાં પડે છે. આવા વખતે શરીરની આવી સ્થિતિ હાય છે, છતાં યાત્રાળુની પરિણામની ધારા ખૂબ ઉચ્ચે ચડેલી રહે છે. સાત યાત્રા કરનાર મુખ્યત્વે તા શિયાળામાં જ આદરે છે. કેાઈ પુણ્યશાળી હોય તે તે ઉનાળામાં આવી કઠીણ યાત્રા કરે છે. શ ૨૫ (૧૯૩) Page #231 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૨ મું સિદ્ધાચલના સાત છઠ અને બે અઠમ : આ તપની અંદર ગિરિરાજની આરાધનામાં સાત છઠ અને બે અઠમ કરે છે. તે બાર મહિનામાં પાલીતાણામાં રહીને ગમે ત્યારે કરે છે. આરાધના નીચે પ્રમાણે છે પ્રથમ છમાં શ્રીષભદેવ સર્વજ્ઞાય નમ: બીજા છઠ્ઠમાં શ્રીવિમલગણધરાય નમ: ત્રીજા છઠ્ઠમાં શ્રીસિધ્ધક્ષેત્રગણધરાય નમ: ચેથા છઠ્ઠમાં શ્રીહરિગણધરાય નમ: પાંચમા છઠ્ઠમાં શ્રીવજવલ્લીનાથાય નમઃ છટ્ટા છમાં શ્રીસહસ્ત્રગણુઘરાય નમઃ સાતમાં છઠ્ઠમાં શ્રીસહસ્ત્રકમલાય નમઃ પહેલા અટૂડમમાં શ્રીપુંડરીકગણુધરાય નમ: બીજા અઠ્ઠમમાં શ્રીકદમ્બગણધરાય નમ: તે રીતે સાત છટ્રક અને બે અઠમ થાય. તે દરેકમાં તે તે પદની ૨૦ નવકારવાળી, ૨૧ લેગસ્સનો કાઉસ્સગ્ગ, ૨૧ ખમાસમણ-સાથિયા વગેરે છે. આ રીતે સાત છઠ્ઠ અને બે અઠ્ઠમની આરાધના કરે છે. (૧૯૪) Page #232 -------------------------------------------------------------------------- ________________ G5A5A5BAN પ્રકરણ-૧૩ મું આ ગિરિરાજનાં મોટાં પર્વો (૧) કાર્તકી પૂર્ણિમા (૨) મેરુ ત્રદશી (૩) ફાગણ સુદ ૮ (૪) છ ગાઉની યાત્રા (૫) ફાગણ વદ ૮ (૬) ચૈત્રી પૂર્ણિમા (૭) અક્ષય તૃતીયા (૮) અષાડી ચૌદશ. ૧. આ ગિરિરાજની આરાધના કરીને દ્રાવિડ અને વારિખિલ્લ કા. સુદ પૂનમના અનશન કરીને મોક્ષે ગયા, તે નિમિત્તે આ પર્વ છે. ગિરિરાજ પર જતાં હનુમાનધારા પહેલાં સરખે પટ આવે છે. ત્યાં તેમની દેરી આવેલી છે. ત્યાં કાર્તકી પૂર્ણિમાએ તાસાં વાગે છે. ૨. શ્રીગષભદેવ ભગવાન મહાવદ ૧૩ (ગુજરાતી પોષ વદ ૧૩)ના દિવસે અષ્ટાપદ પર્વત પર મોક્ષે પધાર્યા, તે નિમિત્તે આ પર્વને આરાધે છે. (ત્યારે ઘીને મેરુ બનાવીને પ્રભુજીની સન્મુખ મુકાય છે. ગામે ગામ પણ ઘીને મેરુ બનાવીને મુકાય છે.) તેથી તે દિવસે યાત્રા કરે છે. આથી આ મેરૂત્રયોદશીનું પર્વ છે. ૩. ફાગણ સુદ ૮- શ્રી આદીશ્વર ભગવાન ગિરિરાજ પર પૂર્વે પૂર્વ નવાણું વાર પધાર્યા છે, પણ જ્યારે જ્યારે પધાર્યા છે ત્યારે ત્યારે આદિત્યપુર( આતપુર)થી જ પધાર્યા છે અને ફા. સુ. ૮ના જ પધાર્યા છે. એટલે પુણ્યવાને જય તલાટીથી ગિરિરાજ ઉપર આવી, દાદાનાં દર્શન કરી, વર્તમાનમાં તે દિશાએ નીચે એટલે વર્તમાન ઘેટીની પાયગાએ શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાંની દેરી છે, ત્યાં દર્શન ચૈત્યવંદન કરીને, પાછા ઉપર આવે છે અને દાદાની યાત્રા કરે છે. ૪. ફાગણ સુદ ૧૩ ના દિવસે ગિરિરાજની છ ગાઉની પ્રદક્ષિણા કરાય છે. પ્રદક્ષિણા કરીને આતપુરમાં (પુરાણું આદિત્યપુર ) પડાવ કરે છે. ત્યાં બધા યાત્રાળુઓ આવે છે. શાબને પ્રદ્યુમ્ન તે દિવસે મેક્ષે ગયા છે. આ યાત્રામાં દાદાની યાત્રા કરીને રામપળથી બહાર નીકળી (૧૫) Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન દેવકી ૫ નંદનની દેરી આવે છે, ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે. ત્યવંદન કરે છે. પછી ત્યાંથી ગિરિરાજની પ્રદક્ષિણ શરૂ કરે છે. આગળ જાય ત્યારે ઉલખા જળ આવે છે. ત્યાં દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે. ત્યાં શૈત્યવંદન કરે છે. પૂર્વ કાળે અહીં દાદાનું હવન આવતું હશે તેવી કલ્પના છે. ત્યાંથી આગળ ચાલે એટલે શ્રી અજિત-શાંતિનાથની દેરી આવે છે. ત્યાં દર્શન મૈત્યવંદન કરે. બાજુમાં ચિલન તળાવડી આવે છે. ત્યાં બેઠા-સૂતા–ઊભા ૯, ૨૧ લેગસ્સનો કાઉસ્સગ્ન કરે છે. ત્યાંથી આગળ ચાલતાં ભાડવાના ડુંગર પર જાય છે. ત્યાં શાંબ પ્રદ્યુમ્નની દેરી આવે છે. ત્યાં મૈત્યવંદન કરીને ઉતરવાની શરુઆત કરે છે. એટલે ધીરે ધીરે ઊતરીને સિદ્ધવડે આવે છે. ત્યાં દેરીમાં દાદાનાં પગલાં છે. ત્યાં પણ દર્શન–શૈત્યવંદન કરીને પડાવમાં જાય છે. આ પ્રદક્ષિણાને રસ્તે અતિ કઠીન છે, પણ એક વખત યાત્રા કરી હોય, તેને ફરી પણ યાત્રા કરવાનું મન થાય તેવું છે. પડાવમાં જુદાં જુદાં ગામનાં-જુદાં જુદાં મંડળના પડાવ હોય છે. શેઠ આ. ક. પેઢીને પણ પડાવ ત્યાં હોય છે. આની વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજી કરે છે. તથા બીજા પુણ્યવાને પણ લાભ લે છે. તે મેળે જોવા જેવો હોય છે. ૫. ફાગણ વદ ૮ (શાસ્ત્રીય ચૈત્ર વદ ૮). એ શ્રી આદીશ્વર ભગવાનને જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણકને દિવસ છે એટલે તે દિવસે દાદાની યાત્રા કરવા યાત્રાળુઓ પધારે છે. ૬. ચૈત્રી પૂર્ણિમા - ચં. સુ. ૧૫ શ્રી આદીશ્વર ભગવાનના ગણધર શ્રી પુંડરીક સ્વામીએ આ ગિરિ પર પોતાને અને પિતાના પરિવારને લાભ છે એમ ભગવાનના મુખથી જાણીને સ્થિરતા કરી અને આરાધના કરી. આરાધનાના પ્રતાપે ચૈત્રી પૂર્ણિમાના દિવસે અનશન કરીને પાંચ કરોડ મુનિ સાથે મોક્ષે ગયા. તેથી ગિરિરાજને મહિમા વધ્યું, અને પુંડરીક ગિરિ એવું નામ પણ થયું. આથી ભવ્ય છે ચૈત્રી પૂર્ણિમાને દિવસ મહિમાને ગણે છે અને ગામે ગામથી–દેશે દેશથી (વર્તમાનમાં) યાત્રાએ આવે છે અને યાત્રા કરે છે. ૧૦-૨૦-૩૦-૪૦-૫૦ પુષ્પોની માળા વગેરે ચઢાવે છે. વળી અન્ય કોમ-ખેડુત આદિ પણ આ દિવસે શ્રીગિરિરાજ પર આવે છે. યાત્રાને લાભ લે છે, રાસડા વગેરે લે છે, અને આનંદ અનુભવે છે. આ રીતે આ ચૈત્રી પૂર્ણિમાનું પર્વ ઊજવે છે. ૭. અક્ષય તૃતીયા:- વૈશાખ સુદ ૩-શ્રી આદીશ્વર ભગવાને દીક્ષા લીધી ત્યારે દાનધર્મની પ્રવૃત્તિ પ્રચલિત નહતી. આથી ફા. વ. ૮થી એક વર્ષ સુધી પ્રભુને આહાર પાણી મળેલાં નથી. એથી આ વર્ષીતપ કહેવાય છે. બીજે વર્ષે વૈ. સુ. ૩ના દિવસે પ્રભુ હસ્તિનાપુરમાં પધારે છે, ત્યાં શ્રેયાંસકુમાર છે. રાજા-શેઠ અને શ્રેયાંસકુમારને રાત્રે સ્વપ્ન આવે છે. રાજદરબારમાં ત્રણે ભેગા થાય છે. એ ત્રણેમાં શ્રેયાંસકુમારને લાભ થશે એમ જણાય છે. ગૂઢાર્થ સમજાતે (૧૯૬) Page #234 -------------------------------------------------------------------------- ________________ આ ગિરિરાજનાં મોટાં પર્વો નથી. પ્રભુ વિચરતા ત્યાં પધારે છે. શ્રેયાંસકુમાર પ્રભુને જુવે છે, ને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. જાતિસ્મરણમાં પૂર્વભવને પ્રભુ સાથે સંબંધ પિતાને જણાય છે. સાધુપણું યાદ આવે છે. સાધુને શું કલ્પે તે સમજાય છે. તે વખતે ત્યાં ખેડૂત આવીને તેમને ઈયુરસ ભેટ આપે છે. એટલે તે રસ પ્રભુને પહેરાવે છે. પ્રભુને વર્ષીતપનું પારણું થાય છે. એટલે દાનધર્મ અહીંથી પ્રવર્તે છે. પ્રથમ ભિક્ષુ ભગવાન. પ્રથમ દાન ધર્મ આદિના પ્રવર્તક શ્રેયાંસકુમાર અને પ્રથમ દાન ઈશ્નરસ. તે વાતને ઉદ્દેશીને ભાવિકે એકાંતરે ઉપવાસ કરે અને બીજે દિવસે આહાર લે એમ કરી વર્ષ સુધી તપ કરે છે, તેને વર્ષીતપ કહે છે. ગિરિરાજની શીતલ છાયામાં પુણ્યવાને આ તપનું પારણું કરવા પધારે છે. આજે પણ આઠ-નવસે–હજાર-બારસે અને પંદરસે તપ કરનાર પારણું કરવા ત્યાં પધારે છે. વળી દાદાને વૈ. સુ. ત્રીજના દિવસે ઈશુરસથી પ્રક્ષાલ કરે છે. નીચે આવીને શેઠ આ. ક. એ વ્યવસ્થા કરેલ સ્થળે સર્વ સમુદાય પારણું કરવા પધારે છે, અને ઈશુરસથી જ પારણું કરે છે. ત્યાં એકજ આસને બેસીને પારણું કરે છે, એટલે ભાવિકેને એકાસણું થાય છે. આ મેળામાં ૨૦ થી ૨૫ હજાર માણસે ભેગા થાય છે, જે કે વર્તમાનમાં જુદાં જુદાં સ્થાને પારણું થાય છે, છતાં પણ અહીં તે સદા પહેલાના જેવી જ ભીડ રહે છે. ૮. અષાડ સુદ ૧૪. (અષાડી ચોમાસી ચૌદશ) ભાવિકે ગિરિરાજની યાત્રાની તમન્નાને ઉમંગ રાખે છે અને યાત્રાએ આવે છે. વર્ષમાં એક વખત તે ગિરિરાજની યાત્રા કરવી જ જોઈએ. આથી જેને યાત્રા રહી ગઈ હોય તે છેલ્લે અ. સુ. ૧૪ ની યાત્રા કરી લે છે. કારણ કે પૂર્વાચાર્યોએ વિરાધનાદિ કારણોને વિચાર કરીને અસાડી ચાતુર્માસિક ૧૪ પછી ગિરિરાજની યાત્રા ન થાય, ઉપર ન ચઢાય, તે નિષેધ કર્યો છે, ને તેનું પાલન પણ થાય છે. આનું પાલન પણ કરવું જ જોઈએ. એટલે પણ છેલ્લે છેલ્લી ગિરિરાજની આ વર્ષની યાત્રા કરી લઈએ તેમ ગણીને પણ પુણ્યવાને આ ગિરિરાજ પર અષાડી ચોમાસીની યાત્રા કરવા આવે છે. - આ રીતે વર્ષમાં આટલાં પ મુખ્ય આવે છે. બાકી યાત્રા તે સદા આઠ મહિના કરાય છે. પૂર્વાચાર્યોએ લાભનું કારણ દેખીને ગિરિરાજ પર ચોમાસામાં જવાને નિષેધ કરેલ છે. તેનું શ્રીસંઘ પાલન કરે છે. છતાં જે જાય છે તે ભૂલ કરે છે. ' ગિરિરાજની સ્પર્શના કરનારા અષાડીથી કાર્તિક સુદ ૧૪ સુધી પાલીતાણુ આવી ધર્મશાળામાં સ્થિરતા કરીને કૃતાર્થ થાય છે પણ ઉપર ચઢતા નથી. * ફાગણ વદ ૮ થી બીજા વર્ષના વૈશાખ સુદિ ૩ સુધી આ તપ ચાલે છે. આથી વષીતપ કહેવાય છે. (૧૯૭) Page #235 -------------------------------------------------------------------------- ________________ BEADERBI પ્રકરણ-૧૪ મું ગિરિરાજ ઉપર મોક્ષે ગયેલાનાં ઉપલબ્ધ કેટલાક નામે શ્રીપુંડરીક ગણધર ૫ ક્રોડ સાથે ચેત્ર સુદ-૧૫, દ્રાવિડ અને વારિખિલજી ૧૦ કોડ સાથે કારતક સુદ-૧૫, શાઓ અને પ્રદ્યુમ્ન ૮ કોડ ૫૦ લાખ સાથે ફાગણ સુદ-૧૩, પાંચ પાંડે ૨૦ કોડ સાથે આસો સુદ-૧૫, નમિ અને વિનમિ ૨ ક્રોડ સાથે ફાગણ સુદ-૧૦. ભરતચક્રીની પાટે થયેલા અસંખ્યાત રાજાઓ આ ગિરિ ઉપર મેક્ષે ગયા. નાદરજી ૯૧ લાખ સાથે, રામ અને ભરત ૩ ક્રોડ સાથે, ભરત ૧ હજાર સાથે, સમયશા ૧૩ ક્રોડ સાથે, વસુદેવની પત્ની ૩૫ હજાર સાથે, શ્રી શાંતિનાથ પ્રભુના ચેમાસામાં ૧,૫૨,૫૫,૭૭૭ સાધુઓ મેક્ષે ગયા, સાગરમુનિ ૧ ક્રોડ સાથે, ભરતમુનિ ૫ ક્રોડ સાથે, અજિતસેન ૧૭ ક્રોડ સાથે, શ્રી અજિતનાથ પ્રભુના ૧૦ હજાર સાધુ ચૈત્ર પૂર્ણિમાએ, શ્રી શાંતિનાથ ભગવાનના પરિવારના ૧૦ હજાર સાધુ મેક્ષે ગયા. શ્રીસારમુનિ ૧ ક્રોડ સાથે, વૈદભી ૪૪ કેડ સાથે, આદિત્યયશા ૧ લાખ કેડ, બાહુબલીના પુત્રો ૧૦૦૮ ઝેડ, દામિતારી ૧૪ હજાર સાથે, થાવસ્થાપુત્ર ૧ હજાર સાથે, શુકપરિવ્રાજક ૧ હજાર સાથે, થાવણ્યા ગણધર ૧ હજાર સાથે, કાલિક ૧ હજાર સાથે, કદમ્બ ગણધર ૧ ક્રોડ સાથે, સુભદ્ર મુનિ ૭૦૦ સાથે સેલકાચાર્ય ૫૦૦ સાથે. આ સિવાય ભરતના પુત્ર બ્રહ્મર્ષિ, ચાર પુત્ર સાથે શાંતનુ રાજા, ચંદ્રશેખર રાજા, ત્રકષભસેન જિન, દેવકીના છ પુત્રો, વસુદેવના પુત્ર જાતિ, માલી, ઉવયાલી, સુવ્રત શેઠ, મંડકમુનિ, આણંદરાષિ, સાત નારદ, અંધકવિષ્ણુ-ધારણિ તેના ૧૮ કુમારે વગેરે અંનતા આત્માઓ આ શ્રી શત્રુંજયગિરિવર ઉપર મેક્ષે ગયેલા છે, ભૂતકાળમાં કાંકરે કાંકરે અનંત આત્માઓ સિદ્ધ થયા છે. ભવિષ્યકાલમાં પણ અનંત આત્માઓ ક્ષે જશે. શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાન શ્રીસિધ્ધગિરિરાજ ઉપર ચોમાસું કર્યું હતું. (૧૯૮) Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૫ મું ચાતુર્માસ શિયાળાના તથા ઉનાળાના આઠ મહિના ગિરિરાજ ઉપર યાત્રા કરવા જવાય છે. અને ચેામાસાના ચાર મહિના એટલે અસાડ સુદ પુનમથી કારતક સુદ ૧૪ સુધી ગિરિરાજ ઉપર ચઢાતું નથી. પૂર્વાચાર્યાએ ઊંડા અભ્યાસ દ્વારા ચાતુર્માસમાં ગિરિરાજ ઉપર ન જવું તેવે નિર્ણય કરેલા છે. અને વમાન કાળમાં પણ તે રીતે થાય છે. શત્રુજય માહાત્મ્યમાં પણ ચામાસામાં ગિરિરાજ ઉપર ન ચઢવુ તેવા નિષેધ કરેલા છે. ( ચાતુર્માસમાં ઉપર ન ચડવા અંગે મુનિ શ્રીસુમિત્રવિજયજીએ બે પુસ્તિકાઓ બહાર પાડી છે) એટલે ચામાસામાં ઉપર ન જવુ તે જ શ્રેષ્ઠ છે. જેએ ચામાસામાં ઉપર જાય છે તે તીર્થંકરની આજ્ઞા વિરુદ્ધ કરે છે. ચામાસામાં યાત્રાળુએ પાલીતાણા ધર્મશાળામાં ચાતુર્માસ કરવા આવે છે. અને ચાર માસ સ્થિરતા કરે છે. અને રાજગિરિરાજની સ્પર્શ્વના—ચૈત્યવંદના—કાઉસ્સગ્ગ–ખમાસમણાં વગેરે કરે છે. યથાશક્તિ તપ પણ કરે છે. શેષ કાળમાં નવ્વાણું કરવા આવે કે ચામાસામાં ચાતુર્માસ કરવા આવે. પુણ્યવાના નવ્વાણું કે ચાતુર્માસ કરનારની ભક્તિ કરવાના લાભ લે છે. (ટોળી કરે છે). ચાતુર્માસ રહેલા ા યત્રા કરવા જતા નથી. એટલે જ્યાંથી ગિરિરાજની શરૂઆત થાય છે ત્યાં જ જયતલાટીએ ગિરિરાજની સ્પના કરે છે. (૧૯૯) Page #237 -------------------------------------------------------------------------- ________________ JBBBBBBBE પ્રકરણ-૧૬ સુ પટ જીહારવાની પ્રથા દર વરસે ચાતુર્માસ દરમિયાન સાધુ, સાધ્વી એક સ્થળે સ્થિરતા કરે છે, અને ચાતુર્માસમાં આરાધનાના લાભ સંઘને પણ મળે છે. ચાતુર્માસ પૂરું થાય એટલે ગિરિરાજ શ્રીશત્રુ ંજયના દનની છૂટ થાય છે. તેથી કારતક સુદ પુનમના દિવસે ચાતુર્માસનું પરિવર્તન કરાવવામાં આવે છે. અને તે તે ગામના ચતુર્વિધ સંઘ ગામની બહાર યેાગ્ય સ્થળે શ્રીશત્રુંજય ગિરિરાજના પટ બાંધી તેનાં દર્શીને નીકળે છે. મુળ હેતુ તેા શ્રીગિરિરાજની યાત્રા કરવાના હોય છે, પણુ જ્યારે એ શક્ય ન હેાય ત્યારે ગિરિરાજને જુહારવાના બહાને ગામ બહાર પટ બાંધી, ત્યાં કે ૧૦૮ ચૈત્યવદન અને ખમાસમણાં દેવામાં આવે છે. પટ જીહારતી વખતે કાઈ ૨૧ ખમાસમણાં દે છે. આ પટ જુહારવાની પ્રથા કેવી રીતે શરૂ થઇ તેના ઉલ્લેખ કઇ જગ્યાએથી મને મળયા નથી; પણ અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજી પાસે શાંતિદાસ શેઠ (પેઢીના વહીવટદાર)ના વખતના સં. ૧૬૭૯ ના પટ હજુ વિદ્યમાન છે. જાણવા પ્રમાણે આ પટને અમુક ભાગ માગ’ના તાજેતરના અકમાં છપા છે. આ ઉપરાંત સુરતમાં એક પાટિયા પર ૧૦૦૮ ફૂટના એક પટ ચીતરેલા સ ́વત ૧૭૮૦ ના મેાજુદ છે. આ પરથી પટ જીહારવાની પ્રથા ઘણી પ્રાચીન છે એમ કહી શકાય. (વળી સુરતના સૈયદપૂરામાં શ્રીન'દીશ્વરદ્વીપનું દેરાસર છે. ત્યાં લાકડાની નંદીશ્વરદ્વીપની અપૂર્વ રચના છે. આ રચના શ્રાવણ સુદ આઠમથી ભાદરવા સુદ ૮ સુધી ગોઠવવામાં આવે છે. અને તે વખતે ડુંગરા પર પ્રતિમાજી પધરાવવામાં આવે છે. વળી ત્યાં મંદિરના માળ પર (૨૦૦) Page #238 -------------------------------------------------------------------------- ________________ પટ જીહારવાની પ્રથા ગેાખલામાં લાકડા પર ચીતરેલ ચિત્રો છે. અને બાજુમાં જ ચોદરાજ લાક તેમજ શ્રીશત્રુ જયના પટ લાકડા પર ચીતરેલ મેનુ છે. તે મંદિરના ઉપરના મધ્ય ભાગમાં અષ્ટાપદ રચેલા છે તેનાં દન થાય છે. આની અંજનશલાકા કરનાર તરીકે જ્ઞાનવિમસૂરિ મહારાજના ઉલ્લેખ છે. એને સંવત્ ૧૭૮૦ આપવામાં આવ્યેા છે. એટલે તે બધાના કારક તે છે.) પટ જીહારવાથી સાક્ષાત્ ગિરિરાજનાં દન જેટલું મહત્ત્વ પ્રાપ્ત થાય છે. એટલે પટ જીહારવાના સ્થળે ભાથું પણ વહેંચવાના રિવાજ વમાનમાં દેખાય છે. * SILIE પ્રકરણ ૧૭ સુ’ * સંવત ૧૮૪૪માં શ્રીશત્રુંજય ઉપર દહેરાં અને પ્રતિમાએ સંવત્ ૧૮૪૪ વર્ષ વૈશાખ સુદ ૪ શ્રીસિદ્ધાચલ ઉપરે દહેરાં તથા પ્રતિમાની સ ંખ્યા કુલ ૩૯૬૫ છે, જેમકે : આ લખાણ સારાભાઇ મણિભાઈ નવાબના ‘ શત્રુ ય તીર્થોદ્ધાર ’ સંગ્રહમાંથી લીધુ છે. આ બધા સંગ્રહ તેમની હાથ કાપીનેા છે. આ આખાયે સંગ્રહ છપાવવા જેવા છે. તેમાં નીચે પ્રમાણે વિષયા આવેલા છે. ૧. શ્રીશત્રુ ંજ્ય તીના ઉદ્ધારકો ૨. ઐતિહાસિક પ્રમાણેા ૩. સમયસુંદરજી કૃત વસ્તુપાલ તેજપાલના રાશ ઉદયરત્ન વિરચિત સિદ્ધાચલમ`ડનષભજિન સ્તવન ૫. શાંતિસૂરિષ્કૃત શત્રુ ંજ્ય ભાષ ૬. સંવત્ ૪. શ. ૨૬ (ર૦૧) Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી શકુંજય ગિરિરાજ દર્શન પ્ર-પ્રતિમા પર શ્રી આદીશ્વરજીને મૂળ ગભારા મધ્યે કાઉસગીયા સહિત પ્ર. ૮૦ બહાર રંગ મંડપે મરૂદેવીમાતા ભરતચકી સહિત છે. ૧૯૩ મૂલનાયક દહેરાં બહાર એફેર દેરી ૪૫ તે મળે .. ૪૩ રંગ મંડપની બીજી ભૂમિ મધ્યે પ્ર. ૧૬ મૂલદેવ ગૃહ પાછળ ચામુખીની પંકિત મધ્યે પ્ર. ૮૦ ચૌમુખ છોટા ચોફેર સર્વ ૨૦ તેહની પ્ર. ૧૯ સંઘવી માતી પટણી દેરી મધ્યે મુખ ૧ આલીયા મધ્યે પ્ર. ૨૨ સમેતશિખરજીના સ્થાપનાના દેરા મધ્યે પ્ર. પાદુકા ૨૦ છે. ૨૧ કુશલબાઈના દેહરા મધ્યે મુખ ૧ આલીયા મધ્ય પ્ર. ૩૨ દક્ષિણ દસે અંચલગચ્છના દહેરા મધ્યે પ્ર. ૭૦ સા મૂલાના દહેરા મધ્યે પ્ર. વીશ વહ ૧ છે. એ પ્ર. ૬૪ અષ્ટાપદના દહેરા મધ્ય પ્ર, એ દેહરા પાસે પાણીની ટાંકી છે. ૩ શેઠ સુરચંદની દેરી મધ્યે પ્ર. ૩ સા કૂરાં ઘીયાની દેરી મધ્યે પ્ર. ૧૮૪૪ માં શ્રી શત્રુંજ્યનાં દેરાં અને પ્રતિમાઓ ૭. કવિદેવપાલકૃત સમરાસારંગને રાશ ૮. વિકમસી ભાવસાર ચોપાઈ ૯. થોડું પરચુરણ લખાણ ૧૦. સિદ્ધાચલનાં સ્તવને ૧૧. પુંડરિકસ્વામીનાં સ્તવને ૧૨. રાયણપગલાંનાં સ્તવન ૧૩. શ્વભજિન સ્તવને ૧૪. ગુરુગુણરત્નાકર કાવ્યમાં આવેલા ઉલ્લેખો ૧૫. જ્ઞાતાધર્મકથાદિના પુરાવા ૧૬. ચૈત્ય પરિપાટીઓ:- A સાધુચંદ્ર વિરચિત, 3 સૌભાગ્ય વિજ્યજી રચિત, - કવિલાવણ્ય સમય વિરચિત, D ખીમાં વિરચિત, E પં. વિનીતકુશલ વિરચિત, - શત્રુજ્યત્યપરિપાટી, 6 પં. દેવચંદ્રજી વિરચિત, H ૫. મનિરત્ન વિરચિત, ૧૭. પાલીતાણા ખાતેની શેઠ આણંદજી કલ્યાજીની ગાદી ૧૮. શ્રી શત્રુંજ્ય તીર્થને નવંટ્રકનો નવાંગ કોઠો ૧૯. નવકોનું કાયમપણું ૨૧. ઢંઢેરો ૨૧. રખેપાની રકમ ચાર મુદતે સાઠ હજાર ૨૨. પાલીતાણામાં ગોહિલોની ગાદી ૨૩. પાલીતાણા રાજ્યનું કરજદાર થવું ૨૪. રાજ્ય વહીવટ માટે પાલીતાણામાં નગરશેઠની પેઢી ૨૫. હરકુંવર શેઠાણી ૨૬. તીર્થરક્ષક પેઢીની સ્થાપના. (૨૦૨) Page #240 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૮૪૪માં દહેરાં અને પ્રતિમાઓ ૮ સહસ્ત્રફટ પાસે સમેતશિખર પાસે ગોખ છે તે મધ્ય પ્ર. ૧૦૨૮ સહસ્ત્રકૂટની દેરી મધ્યે આ... મધ્ય પ્ર. ૩૪ વસ્તુપાલ તેજપાલના દહેરા મધ્યે અષભદેવના પગલાં. ૧૨ સમવસરણના દેરા મધ્યે પ્ર. ૧૦ આ ભાણ લીમડીયાની દેરી મધ્યે પ્ર. ૧૦ વસ્તુપાલ તેજપાલના દેરા પાસે દેરી છે તેની મધ્યે. ૩૮ ખરતરગચ્છ પંચભાયાના દેરા મળે. ૧૩ xxx શ્રાવકના દહેરા મધ્યે પ્ર. xxxરી છે તે મધ્યે પ્ર. (પાનું ફાટી ગયું છે) xx મધ્યે પ્ર. પ્ર. બૌદ્ધમતીની છે. * મધ્યે ઉપરા ઉપર ચૌમુખ ૨. પ્ર. ત્રાષભદેવના પગલા તે પાસેના ગોખ ૪૪ મધ્યે આદિજિન સિવિનમિ xx કાઉસ્સગ્ગીયા છે. xx થાંભલા મધ્યે પ્ર. ૭ (સેમેસરણ) સ્થાપનાના દેશ મધ્યે પ્ર. ૧૦ ભૂખણદાસ જગજીવનદાસના દેરા (મધ્યે પ્ર) ૫ સા. વાછડા મંગલજીના દહેરા મધ્ય પ્ર. ૮ સૂરતવાસી સાકરબાઈના દહેરા મધ્યે પ્ર, ૧૫ સા. વસ્તુપાલ તેજપાલના દહેરા મધ્યે પ્ર. (“જૈન યુગ” પુસ્તક ૫ પાનું ૩૬૫ થી ૩૬૭ ઉપરથી) ૧૩ એ દેહરાંની ઊગમણી પાસે દેરી ૨ તે મધ્યે પ્ર. ૨ વલી એ દેહરાને દક્ષિણ દિસે સા હેમચંદની દેહરી મધ્યે પ્ર. ૧૧ સા રામજી ગંધારીયાના દેહરા મધ્યે ઉપર તથા હેઠે સર્વ પ્ર. ૪૩ એ દેહરાની પાસે છોટી દેરી ૭ તિહાં ૧ દેહરી મળે તીર્થકરની માતા સહિત ગ્રેવીસ વટ છે, એ સાતે દેહરાની પ્ર. પ૩ર કેટની ભમતીની દેરી ૧૦૮ પ્ર. છૂટક ૩૮૮, વીસ વટા તેહની પ્ર. ૧૪૪ એ સર્વ પ્ર. એ મૂલ ગઢના દેરા પ્ર. સંખ્યા. (૨૦૩) Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રયે ગિરિરાજ દર્શન હવે હાથીપાળ બાહર હર તથા પ્રતિમા સંખ્યા લખી છે ૫ સા મીઠાચંદ લાધાન દેહરા મધ્યે પ્ર. ૪ મુહણત જયમલના દેહરા મધ્ય પ્ર. ૧૦ દેશી રાષભ વેલજીના દેહરા મધ્યે પ્ર. ૭ સા રાજસીને દેહરા મધ્યે પ્ર. ૨ હબડના દેહરા મધ્યે પ્ર. રંગમંડપ મળે સ્નાત્ર વેદી છે. કવડ જક્ષની દેરી ૧. ચકેશ્વરીની દેરી ૨. વાઘણપોળ બહાર દેરી ૧ હનુમાનની છે. એ પહેલી ટૂકનાં દહેરાં જાણવા. હવે બીજી ટુંકના દેહર તથા પ્રતિમા સંખ્યા લખી છે. ૧ અદબદસ્વામીના દેહરા મધ્યે પ્ર. ૨ તીહા પાર્શ્વજિન કાઉસગ્ગીયા મુદ્રામાં છે. ૯૪ મોદી પ્રેમચંદ લવજીના દેહરા મધ્યે પ્ર. ૧૫ મેદી હેમચંદના દેહર મધ્યે પ્ર. ૬ દેરી ૬ છે તે મધ્યે પ્ર. ૭ પાંચ પાંડવનાં દેહરા મધ્યે ૫ પાંડ વગેરે સાતે કાઉસ્સગયા. ૫ છીપાની કરાઈયા દેહરી ૫ ઘાંબ .. તે મધ્ય પ્ર. ૨ અજિત-શાંતિનાં દેહરા ૨ જોડાજોડ છે. તેમાં ..... પ્ર. ૧ નેમનાથની દેરી ૧ તે મધ્ય પ્ર. ૩ ૩ –– વચ્ચે ૧ અને મધ્ય પ્ર. (૭ લીટી ફાટી ગઈ છે) ૫ સિમંધરના દેહરા મધ્યે પ્ર. ૪ અજિતનાથના દેહર મધ્યે પ્ર. ૩ હાથીપળની બેઉ બાજુ પાસે આલીયા મધ્યે પ્ર. ૭૩ કુમારપાળના બાવન જિનાલય દેહરા મધ્યે પ્ર. ૭ ઝવેર ધનરાજ જયરાયના દેહરા મધ્ય પ્ર. ૭ સા. વર્ધમાનના દેહરા મથે પ્ર. ૧૫ રાધનપુરવાસી રવજી અભેચંદના દેહરા મળે પ્ર. ૬ હીરાબાઈને દેહરા મધ્યે પ્ર. ૯ વીશા નીમાના દેહરા મધ્ય પ્ર. ૭ ગાંધી ડોસાના દેહરા મધ્ય પ્ર. (૨૦) Page #242 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૮૪૪માં દહેરાં અને પ્રતિમાઓ ૪ લાડુઆ શ્રીમાળી વીરજીના દેહરા મથે પ્ર. ૧૧ સંઘવી કચરા કીકાના દેહરા મધ્યે પ્ર. ૩૪ સા. કુવરજી લાધાના દેહરા મધ્યે પ્ર. ૮ વિમલવસહીની ભુલવણી મધ્યે દેહરા ૪ મેટા, ૧ બાવન જિનાલય તે મળે ૧૭૧ નેમીશ્વરની ચેરી પાસે લોકનાલિ, સસરણ છે. તેની (પ્રતિમાને ૦ ૦ ૦ ને ઊંટ છે. (આને મેક્ષની બારી કહે છે.) ૪ ચેખૂણા સમોસરણ મધ્ય પ્ર. ૨૦ સમોસરણ પાછળ ગઢની ભીંત પાસે દેરી ૮ ધુમટની તે મથે પ્ર. ૫ રત્નસિંહ ભંડારીના દેહરા મધ્યે પ્ર. પ એ દેહરાને પશ્ચિમ દિશાએ દેહરી ૫ ધાબાલી છે, તેમાંહી પ્રતિમા નથી. ૨૧ એ દેહરાની પાસે છોટી ૫ દેરી તે મળે. પ સા. પ્રેમજી વેલજીના દેહરા મધ્યે પ્ર. ૫ સા. નથમલ આણંદજીના દેહરા મળે પ્ર. ૧૮ સા. વધૂ પટણના દેહરા મથે પ્ર. ૧૦ છે. લાધા સુરતીના દેહરા મધ્યે પ્ર. ૧૩ છૂટા ચૌમુખ ૩ રાયણ તળે પગલાંની દેરી ૩ શાંતિનાથના દેહરા મધ્યે પ્ર... વીસ વટા ૨ છે. પ્ર. એ દેહરાને ઊગમણી દિશા દેરી છે તે મધ્યે થાવાર્ત પ્ર. શેલકાચાર્ય પ્રમુખ ૨૫૦૦ સાધુનાં પગલાની સ્થાપના છે. ૬ દક્ષિણ દિસે કેટની થડમાં દેરી ૨ તે મથે પ્ર. ૪૪ સદા સમજીના મુખ દેહરા મળે પ્ર. ૧૬ વસવટો ૧ પ્ર. પપ એ દેહરા ઉપરે ચેમુખ ૧ પ્ર. ૩૦, છુટક વીસ વટો ૧ સર્વ પ્ર. ૧૬૦ હવે ભમતી મળે પ્ર. ૧૩૬; વીસ વટો ૧, સર્વ પ્ર. પૂજ્ય પ્ર- મૂર્તિ ૧૪ ૪ પુંડરીક પળથી બહાર વેલબાઈ ચેમુખ ૧ પ્ર. ૧૦ સંપ્રતિ રાજાના દેહરા મધ્યે પ્ર. મરૂદેવી માતાની દેરી ૧ તે મધ્યે મરુદેવી હસ્તી બંધ ઉપર બેઠેલાં છે. તે થકી આગળ અંગારશા પીરની કબર છે. એ ખરતર વસહીના દેહરા ૮ પ્રતિમા સંખ્યા જાણવી. લિખિત મુનિ હેમસાગર આંચલીયા ગણે પાલીતાણું મળે (એક ટિપ્પણ જેવા પત્રમાં આ છે, તે મુનિ જશવિજ્યજીના સંગ્રહમાં છે ) (૨૦૫) Page #243 -------------------------------------------------------------------------- ________________ :: SEE): પ્રકરણ-૧૮ મુ પુરાવા A અંતકૃદશા ૧ તેણે સે ગેયમે અણગારે અન્નદા ક્યાઈ જેણેવ અરહા અરિદ્રનેમી તેણેવ ઉવાગચ્છતિ, ઉવાગચ્છિત્તા અરહું અરિસ્ટનેમી તિકખુત્તો આયાહિણપયોહિણે કરેતિ, કરિત્તા, એવં વદાસી ઈચ્છામિ | ભંતે! તુભેહિં અભ્યાગુતે સમાણે માસિય ભિખુપડિમ ઉવસંપજિજતાણું વિહરિત્તએ એવં જહા બંદએ હા બારસ ભિકુખપડિમાતે ફસેતિ ફાસિત્તા, ગુણરયણે પિ તકર્મો તહેવ ફાસેતિ નિરસેસ, જહા મંદત, તહાં ચિતિ, તહ આપુચ્છતિ, તહા થેરેહિ સદ્ધિ સેજે દુરુહતિ, માસિયાએ સંલેહણાએ બારસ વરિસાઈ પરિતાને જાવસિધ્ધ સૂત્ર ૧. ૨. એવં જહા ગયો તહાં સેસા વડિ પિયા ધારણી માતા સમુદ્ર, ૨ સાગરે, ૩, ગંભીરે ૪, થિમિએ પ, અચલે ૬, કપિલે ૭, અખભે ૮, પણતી ૯, વિહુએ ૧૦, એએ એગગમા પઢશે વગે દસ અઝયણ પન્નત્તા | સૂત્ર ૨ ૩. તેણે કાલેણ તેણે સમએણે બારવતીને શુગરીએ વહિ પિયા ધારણી માતા, અ ભે ૧, સાગરે ૨, ખલુ સમુદે ૩, હિમવંત ૪, અયેલનામે પ ય ધરણે ૬, ય પુરણે છે, વિ ય, અભિચંદે ૮, એવ અમએ છે ૧ છે ઇ. જહા પઢમે વગે તહા સર્વે અદ્ર અન્ઝયણ ગુણરયણે તકર્મો સેલસવાસાઈ પરિયાએ, સેતુજે માસિયાએ સંલેહણાએ સિદ્ધી સૂત્ર ૩ . અંતકૃદૂદશા (આઠમું અંગ) નું ભાષાંત્તર અંતકૃશા નામના આઠમા અંગમાં “શત્રુંજય” પર્વતનાગિરિરાજના ઉલ્લેખ નીચે પ્રમાણે આવે છે. આ પ્રકરણ સારાભાઈ મણિભાઈ નવાબના સંગ્રહમાંથી લીધું છે. (૨૦૬) Page #244 -------------------------------------------------------------------------- ________________ પુરાવા ૧. પ્રથમ વર્ગના દેશ અધ્યયનમાં આ પ્રમાણે “શત્રુંજય પર્વત પર અંધકવૃષ્ણિ રાજાના દશ પુત્ર ક્ષે ગયાને ઉલ્લેખ. - ત્યાર પછી તે ગૌતમ અણગાર એક વખતે જ્યાં અરિહંત અરિષ્ઠનેમિ ભગવાન હતા ત્યાં આવ્યા. આવીને ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરીને આ પ્રમાણે કહ્યું કે- હે ભગવન ! હું ઈચ્છું છું કે જે આપ આજ્ઞા આપે તે એક માસની (એક માસ વગેરેની બાર ) ભિક્ષુપ્રતિમાને અંગીકાર કરીને વિચરૂં. એ પ્રમાણે સ્કંદ મુનિની માફક ગૌતમ અનગારે બારે ભિક્ષુ પ્રતિમાઓ વહન કરી. વહન કરીને ગુણરત્ન નામનું તપકર્મ પણ તે જ રીતે કર્યું. પછી કંઇક મુનિની જેમ તેમણે વિચાર કર્યો. તે જ પ્રમાણે (ભગવાનને પૂછ્યું, તે જ પ્રમાણે સ્થવિર મુનિઓની સાથે શત્રુંજય ઉપર ચઢ્યા. એક માસની સંલેખના કરી બાર વર્ષને ચારિત્ર પર્યાય પાળી યાવત્ સિદ્ધિપદને પામ્યા. એ સૂત્ર ૧૫ જેમ આ ગૌતમ અધ્યયન કહ્યું તેમ બાકીનાં નવ અધ્યયને કહ્યાં ૧, અંધકવૃષ્ણિ પિતા ધારણી માતા, પુત્રેના નામ આ પ્રમાણે-સમુદ્ર ૨, સાગર ૩, ગંભીર ૪, સ્તિમિત ૫, અચલ ૬, કાંપિલ્ય ૭, અક્ષોભ ૮, પ્રસેનજિત , અને વિષ્ણુ ૧૦. આ રીતે પ્રથમ વર્ગના દશ અધ્યયનને એક જ ગમા (પાઠ) વાળાં કહ્યાં. એ સૂત્ર ૨ - બીજા વર્ગનાં આઠ અધ્યયનેમાં પણ અંધકવૃષ્ણિ રાજાના આઠ પુત્ર “શગુંજ્ય” ગિરિરાજ પર મોક્ષે ગયાનો ઉલ્લેખ છે. તે કાળ અને તે સમયને વિષે દ્વારકા નગરીમાં અંધકવૃષ્ણિ પિતા ધારણી માતા (તેમના આઠ પુત્રેના નામ આ પ્રમાણે) અક્ષેભ ૧, સાગર ૨, સમુદ્ર ૩, હિમવંત ૪, અચલ પ, ધરણ ૬, પુરણ ૭, અને અભિચંદ્ર આઠમે. જે પ્રમાણે પ્રથમ વર્ગ કહ્યો, તે પ્રમાણે (આ બીજા વર્ગના) સર્વે એટલે આઠ અધ્યયને. ગુણરત્ન નામનું તપકર્મ, સોળ વર્ષને સર્વને ચારિત્ર પર્યાય, તથા માસની સંલેખના વડે શત્રુ ” ગિરિ ઉપર મોક્ષપદની સર્વને પ્રાપ્તિ થઈ છે. સૂત્ર ૩ છે જ્ઞાતાધર્મકથા( છઠા અંગ) નું ભાષાંતર અગીયાર અંગે પિકી “નાયાધમ્મકહા” –જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગમાં નીચે પ્રમાણેના “શગુંજ્ય પર્વતને (ગિરિરાજને) ઉલ્લેખ છે. (૨૦૭) Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દઈન ૧. તેના પાંચમા · સેલગ’ અધ્યયનમાં શત્રુંજય ’ પર્યંતના ‘ પુ‘ડરીક ’ ગિરિના નામથી એ ઠેકાણે ઉલ્લેખ છે. ૨. શુક અનગાર સામાયિક વગેરે ચૌદ પૂના અભ્યાસ કરી સયમપૂર્વક ગામે ગામ વિહરવા લાગ્યા. થાવચ્ચાપુત્ર પણ નીલાશેાક ઉદ્યાનથી નીકળી પેાતાના પિરવાર સાથે પુ'ડરીક ગિરિ ઉપર ગયા. તથા ત્યાં પેાતાનું શેષ જીવન પૂરૂ કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. 3. ત્યારબાદ શુક મુનિ પેાતાના પરિવાર સાથે સેલકપુરના સુભૂમિભાગ ઉદ્યાનમાંથી નીકળી ગામે ગામ ફરતા · પુંડરીક ' ગિરિ ઉપર આવીને રહેવા લાગ્યા. ૪. પંથકનું વચન સાંભળતાં જ સેલક સચેત થયા અને વિચારવા લાગ્યા કે જે વિષય વિલાસાને છોડવા હું કટિબદ્ધ થયેલા, તેમાં જ હું પાછો સપડાયા છું, અને શિથિલ થઈ ને એક સ્થાને જ પડી રહ્યો છું. મારૂ' તીવ્રતપ કે સ્વાદે'દ્રિયના જયની મારી ઉગ્ર સાધના કયાં? અરેરે! આ શું થયું ? આમ વિચારી સેલગે વાપરવા આપેલાં સેજ, સથાર, પીઠ અને ફલક તેમના માલિકને પાછાં સોંપી દઈ, ખીજે દિવસે જ એ સ્થાન છેડી પથક સાથે વિહાર કરી જવાના નિશ્ચય કર્યાં, બહાર ગયેલા શિષ્યાએ સેલકના સંકલ્પ જાણ્યા એટલે તેઓ પણ તેની સાથે રહેવા પાછા આવ્યા. તે બધાએ પુ ડરીક ગિરિ ઉપર જઇને પેાતાનું શેષ જીવન વ્યતીત કર્યુ. ૫. તેના સેલમા અવરકકા અધ્યયનમાં શત્રુ'જય ગિરિના આ પ્રમાણે ઉલ્લેખ છે. ત્યાં યુધિષ્ઠિર સિવાયના ચાર અનગારેએ નગરમાં ભિક્ષા લઈને આવતાં સાંભળ્યું કે અરિષ્ટનેમિ અર્જુન ઉજ્જય ત શૈલના શિખર ઉપર જઈને મેક્ષ પામ્યા છે. એટલે તેમણે પાંચે જણે ભેગા થઈને શત્રુંજય ગિરિ ઉપર જવાના વિચાર કર્યાં. તેમણે આણેલે આહાર ચેાગ્ય સ્થળે પરવી દ્વીધા અને તે પહાડ ઉપર જઈને તેઓ તપ કરતા રહેવા લાગ્યા. તથા તપ, સંયમ, ત્યાગ, અનાશિકૃત વગેરે ગુણાને સંપૂર્ણપણે ખીલવીને કાળ કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. ૬. દ્રૌપદી આર્યાં પણ શુદ્ધ ભાવે બહુ સમય સુધી સંયમને પાળતી બ્રહ્મ દેવલેાકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી મહાવિદેહમાં જન્મ પામીને તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. અંતકૃદશામાં પણ બીજા અધિકારો હશે પણ તે હું મેળવી શકયા નથી. શત્રુ ંજય ગિરિરાજનુ સારાવલીપયન્તામાં વણુ છે, એમ સ્તવન વગેરેમાં આવે છે, પણ તે છપાયે કે ન છપાયે તે ખ્યાલ મને નથી. છપાયા હાય તે તે મે જોયા નથી અને હસ્તલિખિતમાં જોવા પ્રયત્ન કર્યાં નથી. જ્ઞાતાજીનું મૂળ સૂત્ર અત્રે લીધું નથી. Bસારાવલી પયન્નાની વાત સ્તવનેામાં આવે છે પણ મે તે ગ્રંથ જોયા નથી એટલે તેના ઉલ્લેખ કર્યો નથી. (૨૦૮) Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ–૧૯ સુ -: જાણવા જેવુ' નવું બ્રૂનુ : પૂર્વ કાળની અંદર ગિરિરાજ ઉપર જવાને માટે જે રસ્તાઓ હતા તે બધા રસ્તાઓ નહીં ઘડેલા એવા પાષાણા વડે કરતા હતા. તેવી રીતે વમાનમાં પણ તેવા જ રસ્તા હતા. પરંતુ દરબારને બાર મહિને ૬૦,૦૦૦ રૂપિયા રખાપાના આપવાનું વાઈસરાય દ્વારા નક્કી થયુ હતુ, તેથી તે આપવાને માટે આગમાદ્ધારક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજે ૧૧ લાખની ટીપ કરાવી હતી, કે જેના વ્યાજમાંથી તે પૈસા આપી શકાય. પણ હિંદુસ્તાન પ્રજાસત્તાક થતાં, દેશી રાજ્યાનું વિલિનીકરણ થયું. ત્યારબાદ શેઠ શ્રીકસ્તુરભાઈ લાલભાઈ એ સારા પ્રયત્નપૂર્વક એ ૬૦,૦૦૦ રૂપિયા ભારત સરકાર પાસે માફ કરાવ્યા. આથી આ રકમ ગિરિરાજના પગથિયાં મધવામાં ખર્ચાઈ. એટલે જયતલાટીથી રામપેાળ સુધી અને ઘેટીની પાયગાથી ઘેટીની ખારી સુધી ઘડેલા પાષાણુનાં પગથિયાં થયાં અને રસ્તાના સુધારા કર્યાં. રામપેાળે આવીએ ત્યારે વિ.સં. ૧૮૯૦ પહેલાં કેટની અંદર કુંતાસારની મેાટી ખીણુ હતી. તે વખતના લેખકે લખે છે કે ખાઇમાં જોઈએ તેા ચક્કર આવી જાય. વમાનમાં રામપેાળની બહાર આપણે જોઈએ તે આપણને માટી ખાઈ દેખાય છે. તે વખતે રામપાળથી કુંતાસારના ખાડાના માથા ઉપર થઈ ને અદબદજીની નજીકમાં થઈ ને સગાળપાળે અવાતું હતું. મેાતીશા શેઠે આ ખાઈ પૂરીને ટુંક ખંધાવી અને બાલાભાઈ શેઠે પણ તેમની પાછળ ટુંક ખંધાવી એટલે હવે રામપેાળથી મેાતીશાની ટુક આગળ થઈને સગાળયાળે જવાય છે. આગળ જણાવી ગયા છીએ કે રામપાળ વગેરેના બધાય દરવાજા હાલમાં નવા થયા છે. શ. ૨૭ (૨૦૯) Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન પૂર્વકાળમાં એટલે લાંબા ભૂતકાળમાં આ જૂના દરવાજા પહેલાં એ બધે ભાગ નીચે હશે, તેને પુરાવે એ કે “સગાળપોળની અંદર આવેલી પુંજારીઓને રહેવાની ઓરડીની જગા પરથી સમજી શકાય. વાઘણપોળમાં આવીએ ત્યાં રસ્તો કર્યો હતો? અને અત્યારે રસ્તે કર્યો છે?— પૂર્વકાળમાં રસ્તે ચકેશ્વરી માતાની દેરી પાસેથી નેમિનાથની ચેરીની ટુકને જે અત્યારે પાછલે દરવાજો છે ત્યાંથી કુમારપાળના દેરે જવાય તે રસ્તે હતું, કારણ કે ચકેશ્વરી માતાના દેરી જેટલી ઊંડી છે તેટલી જ ઊંડાઈએ ચેરીના દેરાસરનું પાછલું બારણું છે અને પાછલે બારણે જઈને જોઈએ તો એમ માનવું પડે કે અહીંયાંથી પૂર્વે રસ્તો હોવો જોઈએ. તે વખતે ચેરીનું દેરાસર અને કુમારપાળનું દેરાસર બે જ દેરાસર વાઘણપોળ અને હાથીપોળ વચ્ચે હતાં. ચોરીવાળા દેરાસરની સામી બાજુમાં જોઈએ તે ઊંચે ભાગ છે અને દેરાની પાછલી બાજુમાં નીચે ભાગ છે. પણ પ્રસંગ એ આવ્યું હશે કે ધીરે ધીરે પુણ્યવાન પુરુષે મંદિર બંધાવવા તૈયાર થયા એટલે વિચારકે એ વિચાર કરીને રસ્તે ફેરવ્યું. આથી ચકેશ્વરીની સામે કવડ યક્ષ હોય, તેને ફેરવીને નવા રસ્તા ઉપર લાવ્યા. અને તે સ્થાનમાં શાંતિનાથ ભગવાનનું દેરાસર થયું. પ્રથાની અપેક્ષાએ વિચારીએ તે જક્ષ જક્ષણી સામસામાં હોય અથવા દ્વારની બે બાજુએ હોય. વળી નેમનાથની ચોરીના મંદિરને વિચારવા બેસીએ તે વર્તમાનમાં જે આગળ દ્વાર છે તે નાનું છે અને પાછળ જે દ્વાર છે તે શિલ્પની કળા પ્રમાણેનું મોટું છે. વળી તે દ્વારની આજુબાજુએ જક્ષ જક્ષણી બે ગોખલામાં છે. એ દ્વારે નીકળીએ ને ત્યાં જોઈએ તે તે જૂનું પથ્થરનું શિલ્પ કેવું હતું અને કેટલું પુરાણું હતું, તે આપણા મગજમાં બેસે. વળી દેરાસરની પાછળ જૂને રસ્તે હવે તેમ માનવાને બીજું પણ એક સબળ કારણ છે. તે વખતના વિચારકેએ અને શિલ્પીઓએ ઊંડો અભ્યાસ કરીને તે રસ્તાને કેવી રીતે ઉપયોગ કરે તે વિચાર્યું, એટલે પાછલી બાજુએ ભગવંતને પ્રક્ષાલન કરવા માટે પાણી ભરવા મેટાં ટાંકાઓ બનાવ્યાં. એની ઊંડાઈ કેટલી હશે તે જોવું હોય તે મેક્ષની બારી ગણાતા દેરાની પાછળ અંદર ઊતરીએ તે આપણે જોઈ શકીએ. જેમાં અત્યારે ચૂને વગેરે સામાન ભરાય છે. આથી નવો રસ્ત બનાવ્યું છે એમ માનવું જ પડે. આ બે દેરાં છોડીને બાકીના બધાય દેરાં ૧૭મી સદીથી શરુ થર્યા છે, એમ તે ચેમ્બુ પુરવાર જ છે. આથી નવા રસ્તાની બન્ને બાજુએ દેરાસરો આવ્યાં છે. (૧૦) Page #248 -------------------------------------------------------------------------- ________________ જાણવા જેવું નવુ' નું વમાનમાં હાથી પાળની જે નીચાઈ છે તેના કરતાં પણ પૂવે વધારે નીચાણુ હશે. નવું નહાવાનું ધાબુ બન્યુ, તેની પહેલાંનુ જે જાતુ નહાવાનુ ધાબું હતું તે કેટલું નીચું હતુ, તે તા સૌનુ જોયેલુ છે. પરંતુ મુસ્લિમ કાળમાં અને બીજા બીજા સંજોગામાં તૂટફૂટ થઈ અને જેમ જેમ નવું કરવું પડ્યું. તેમ તેમ જાનુ પડેલુ ખાતું રહ્યુ, અને ઉપર નવું થતું ગયું. એના પુરાવા એ છે કે–નવા દરવાજાઓ કરતાં જે ખેાદકામ થયાં, તેમાંથી વસ્તુપાલ તેજપાલના લેખ મળી આવ્યા. એટલે જીનુ તૂટેલું દખાતું જતું હતું. આ રીતે દાદાના મંદિરે આવીએ તેા દાદાનું મંદિર પૂર્વકાળમાં જમીન તળથી કેટલું ઊંચું હશે તે એક કલ્પના કરવા બેસવું પડે. કારણ કે આવા મોટા પ્રાસાદની પીઠિકા ( તળીયાના એટલેા ) કેટલા ઊંચા હાય અને તેની પછી કણપીઠ આવે અને પછી ખીજા બધા ઘાટો શરૂ થાય. પણ તૂટફૂટ જેમ જેમ થતી ગઇ તેમ તેમ રક્ષણ અને બચાવ ઊભા કરવા પડ્યા, તેથી ખીજું બધુ દુખાતું ગયું.. વમાનમાં બધી કારીગરી ખુલ્લી કરવાને માટે પ્રયત્ન કર્યાં અને આગળ પાછળ ચૂના, ડુંગા, દેરીએ બધુ કાઢી નાખ્યું અને કારીગરી ખુલ્લી કરી. તે ખુલ્લું કરતાં ઊડાઈ દેખાડવાને માટે દાદાના દેરાને કણપીઠ કેટલા ઊંડો છે તે દેખાડનારા એક ભાગ ખુલ્લા કર્યાં છે.* બીજા અનેક દેરાં રતનપાળની અંદર બનતાં ગયાં અને આગળ પાછળ પુરાતું ગયું. વ માનમાં જૂની કારીગરી સારા સારા દેરાઓની ખુલ્લી કરી છે. અને તેની ઉપર અમુક જાતના પ્રવાહી સાલ્યુસને રક્ષણ માટે લગાડાવ્યાં છે. મૂલ મદિર આગળ જણાવી ગયા છીએ કે કુંતાસારના ખાડા હતા અને પુરાબ્યા તે પછી મેાતીશા અને માલાભાઇની ટુંકા થઈ તેજ ગાળામાં ઉપર પણું નદીશ્વર દ્વીપ વગેરેનાં દેરાં થયાં. ડુંગા, ચૂના અને દેરીઓ ખરેખર રક્ષણના માટે જ થયાં હતાં, કારણ માહડશાહના ઉલ્હારનુ છે એમ મનાય છે. જૂના દેરામાં ચૌમુખજી, સંપ્રતિ મહારાજનું દેરાસર, છીપાવસઈ, અજિતશાંતિનાથની દેરી અદબદજી વગેરે છે. *જ્યારે દાદાના દેરાસરની આજુબાજુનું ખાદકામ કર્યું. ત્યારે લેખકે સુચના કરી હતી, તેથી સં. ૨૦૨૧ માં શ. આ. ક. ના બે ટ્રસ્ટીઓ અને મીસ્ત્રી કપડવંજ આવ્યા હતા અને તે વાત સમજાવી, ત્યાર પછી તે નિય માટે ખાદાવીને કણપીઠના ખુણા ખુલ્લા કર્યો. (૨૧૧) Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન સદા સેમની ટુંક (ખડતરવસી) આજે જે સદા સેમનું દેરાસર છે. તે દેરાસર ત્રણ ટુકડે થયેલું છે, એટલે ત્રણ વખત થઈને પૂરું થયેલું છે. પહેલું મુખ્ય મંદિર ચાર ચેકીયાળાવાલું, પછી રંગમંડપ અને પછી દેરીઓ થઈ છે. શિલ્પકારો આ બધું પોતાની બુદ્ધિથી વિચારે તે સમજી શકાય તેમ છે. સવા મજીની ટૂંક – મારી કલ્પના એ છે કે સવા સોમજીની ટુંક આવતાં પહેલાં સ પ્રતિમહારાજના મંદિર આગળથી ચઢાવ શરૂ થાય છે, બીજી બાજુ છીપાવસહી તરફ ઢળાણ આવે છે, ત્રીજી બાજુ પાંડેનું દહેરુ પાંચસાત પગથી ઉંચુ છે, ને સહકુટનું દહેરાસર ત્રણ પગથી નીચું છે. આ બધાની વચમાં આ આખી સવાસોમજીની ટુંક આવે છે. આથી પ્રશ્ન એ ઉભે થયે કે આટલી સપાટ જગ્યા છોડીને ખુણે ખાંચરે દહેરાઓ કેમ બાંધ્યાં હશે? આનું સમાધાન એ છે કે-તે ત્રણ દિશાના દહેરાં બાંધ્યાં ત્યારે આ શિખર જે ઉંચા ભાગવાલી ટેકરી હશે! પણ જ્યારે આ ટુંક બાંધવાને વિચાર કર્યો ત્યારે તે શિખર જે ટેકરીને ભાગ તેડીને સપાટ જગ્યા બનાવી, અને ત્યાં આ સવાસમની ટુંક બાંધી. જે તેવું ન હત તે એક પ્રશ્ન લઈએ કે છીપાવસહી જેવી ટુંક ખુણુ જેવા ભાગમાં કેમ બનાવી (છીપાવસહી સવાસેમ કરતાં જુની છે.) કળા કારીગરી વાળું પાંડવેનું દહેરુ એ જગા પર કેમ! આવા બધા કારણેથી એમ માનવું જ પડે કે-આ ટુંક શિખર જે ગિરિરાજને ભાગ તેડીને સર કરીને બનાવી છે. જેમ મેતીશાએ કુતાસારને ખાડો પુરીને ટુંક કરી તેમ અહિ આ શિખર જે ડુંગરને ભાગ તેડીને સરખી જગ્યા કરીને આ ટુંક કરી છે. એવું મારું માનવું છે. સ્થાપત્યના અભ્યાસીએ વિચારશે તે આ વાત યુક્તિ સંગત લાગશે. નજીકના ભૂતકાળમાં લલિત સરેવર વગેરે હતાં તે પણ અત્યારે દેખાતાં નથી. જૂના પગથિયાં અને નવાં પગથિયાં, ૨૦ વર્ષ પૂર્વે જેમણે યાત્રા કરી હશે તેમને ખબર હશે કે પહેલાં પગથિયાં કેવાં હતાં અને આજે કેવાં છે. આવા અનેક નવા જૂના ફેરફારો થતા ગયા. જેમ શેત્રુંજીને બંધ થતાં બાર ગાઉની પ્રદક્ષિણા બંધ થઈ. એટલે ત્રણ પ્રદક્ષિણામાં બે પ્રદક્ષિણે રહી. (૧૨) Page #250 -------------------------------------------------------------------------- ________________ CE પ્રકરણ–૨૦ મું શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો વહીવટ ગિરિરાજ શ્રી શત્રુંજયના આશરે ચાર વર્ષ પહેલાંના વહીવટ સંબંધી જે છૂટીછવાઈ અને આછી-પાતળી વિગતે મળે છે, તે ઉપરથી કંઈક એવું તારણ નીકળી શકે છે કે, જે વખતે જે શહેર ગુજરાતનું પાટનગર હોવાનું ગૌરવ ધરાવતું હતું, તે વખતે મોટે ભાગે એ શહેરને શ્રીસંઘ શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળવાની જવાબદારી વહન કરતે હતે. અને આ તીર્થને વહીવટ સંભાળ એ મેટા પુણ્યનું તથા ગૌરવનું નિમિત્ત લેખાતું હતું. એટલે જેમના ઉપર આ જવાબદારી આવી પડતી હતી, તેઓ ખૂબ ઉલ્લાસથી એને પૂરી કરતા હતા. પાટણ અને ધોળકાના સંઘને વહીવટ આ રીતે સોલંકી કાળમાં શ્રી શત્રુંજય તીર્થને વહીવટ તે વખતના ગુજરાતના પાટનગર અણહિલવાડ પાટણના સંઘના હાથમાં હતું. જપારે વાઘેલા રાજ્યશાસનમાં મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળના સમયમાં પાટણના બદલે ધવલક્કપુર (વર્તમાન ધોળકા) ગુજરાતની રાજધાની બન્યું ત્યારે, આ મહાતીર્થને વહીવટ ધોળકાના સંઘે-ખાસ કરીને મંત્રી વસ્તુપાલ તેજપાલન બંધુ બેલડીએ સંભાળ્યું હોય એ અણસાર સાહિત્યમાંથી (પુરાતનબંધસંગ્રહ પૃ. ૬૪માં સુચવાયેલ એક કથા ઉપરથી) મળે છે. ૧ “શ્રી તીર્થાધિરાજ શત્રે જય ઉપર થયેલ પ્રતિષ્ઠાને અહેવાલ’ પુસ્તકમાં આપ્યા પ્રમાણે આ. ક. પેઢીને અધિકાર આપ્યો છે. (૨૧૩) Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ફરી પાછો પાટણ સંઘને, તથા ત્રણ શહેરનો વહીવટ ત્યાર પછી વળી પાછી ગુજરાતની રાજધાની ધોળકાના બદલે પાટણમાં ફેરવાઈ, એટલે સ્વાભાવિક રીતે જ, આ તીર્થને વહીવટ પણ પાટણના સંઘના હાથમાં ગયા. પણ આવી સ્થિતિ શ્રેષ્ઠી સમરાશા ઓસવાળે વિ.સં. ૧૩૭૧માં કરાવેલ શ્રી શત્રુંજય તીર્થના પંદરમાં ઉદ્ધાર પછી થોડાક દાયકાઓ સુધી જ ચાલુ રહી હતી, અને ત્યાર પછીના અરાજક્તાના સમયમાં, પાટનગર પાટણની અને એના જૈન સંઘની સ્થિતિ ડામા-ડોળ અને નબળી થઈ ત્યારે, આચાર્ય શ્રીવિજયરાજસૂરિજીની સલાહ પ્રમાણે, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળવાની જવાબદારી પાટણ, ખંભાત અને રાધનપુરના સંઘના મવડીઓએ સંયુક્તપણે સ્વીકારી હતી. અમદાવાદના શ્રીસંઘનો વહીવટ આવી સ્થિતિ કેટલાં વર્ષ ચાલુ રહી, એની ચક્કસ વિગતે મળતી નથી, પણ એટલું લાગે છે કે, શ્રેષ્ઠી કમાશાએ શ્રી શત્રુંજય તીર્થને સેળભે જીર્ણોદ્ધાર વિ. સં. ૧૫૮૭માં કરાવ્યો, તે પછી કેટલાક દાયકા બાદ, આ તીર્થને વહીવટ, તે વખતના ગુજરાતના પાટનગર અમદાવાદ શહેરના હાથમાં આવી ગયો હવે જોઈએ. તેવખતના કેવળ અમદાવાદના જૈન સંઘના જ નહિ પણ સમસ્ત જૈનસંઘના એક, બાહોશ, વગદાર, ધર્મનિષ્ઠ, પ્રભાવશાળી અને સમર્થ મોવડી નગરશેઠ કોષ્ઠીવર્ય શાંતિદાસ ઝવેરીની રાહબરી નીચે આ તીર્થને વહીવટ સુવ્યવસ્થિત થયાની વાતની સાક્ષી છે. એમણે અમદાવાદના એસવાળ વંશના બે ભાઈઓ શ્રેષ્ઠી રતન અને શ્રેષ્ઠી સૂરાને સાથે રાખીને, વિ.સં. ૧૭૦૭ની સાલમાં, પાલીતણના દરબાર ગહેલ કાંધાજી સાથે જૈન સંઘવતી, શ્રી શત્રુંજય મહાતીર્થ અને એના યાત્રિકના રખેપાને સૌથી પહેલ કરાર કર્યો હતો, એ બીના પણ સાક્ષી પૂરે છે. પેઢીની પ્રાચીનતા આ પછી આ તીર્થને વહીવટ ઉત્તરેતર અમદાવાદના શ્રીસંઘના હાથમાં સ્થિર અને વ્યવસ્થિત થતે ગયે અને સમય જતાં, એ વહીવટ, ભારતભરના સમસ્ત શ્રીસંઘવતી, અમદાવાદમાં રહેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામથી થવા લાગ્યો. સમસ્ત જૈન Aવેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી આ પેઢીનું નામકરણ કોણે, કયારે અને કુક્યાં કર્યું હશે, એની આધારભૂત માહિતી તે ઉપલબ્ધ થતી નથી, પણ શ્રી શત્રુંજય તીર્થના વિ. સં. ૧૭૮૭ની સાલના એક ચેપડામાં “શ્રી આણંદજી કલ્યાણજી, રાજનગરના નામનું ખાતું મળે છે, તેથી બે વાત જાણી શકાય છે. પહેલી વાત એ કે શરૂઆતમાં અમદાવાદના (૨૧૪) Page #252 -------------------------------------------------------------------------- ________________ શે. આ. ક. ની પેઢીના વહીવટ શ્રીસ`ઘની પેઢીનુ' નામ આણુ દજી કલ્યાણજી રાખવામાં આવ્યુ હશે; અને બીજી વાત એ કે, આગળ જતાં, શ્રીશત્રુંજય તીના કારભાર પણ આ પેઢીના નામથી ચાલુ કરવામાં આવ્યેા હશે. આપણા શ્રીજૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું નામ કેટલું બધું લેાકપ્રિય બન્યું છે, તે એ હકીકત ઉપરથી પણ જાણી શકાય છે કે, ગુજરાત, સૌરાષ્ટ્રના એવાં પણ કેટલાંક શહેર છે કે—જ્યાંના શ્રીસંઘની પેઢીનું નામ શેઠ આણંદજી કલ્યાણજી રાખવામાં આવ્યું છે; છતાં એ અમદાવાદ પાલીતાણાની આજ નામની પેઢી સાથે સંકળાયેલ નથી. પેઢીનું આ નામ કઈ વ્યક્તિ-વિશેષના નામ ઉપરથી નહી પણ • આણંદ ’ અને કલ્યાણ ' જેવા એ મંગલસૂચક શબ્દોના જોડાણુથી પાડવામાં આવ્યું હશે, તે સુવિદ્વિત છે. શ્રીસંઘનું નામ અને કામ તે હંમેશાં આનંદ અને કલ્યાણને જ કરનારું હોય, એવા એના ભાવ છે. પાલીતાણાના ચેાપડામાં મળતાં ઉપયુ ક્ત ઉલ્લેખ ઉપરથી બીજી વાત એ જાણવા મળે છે કે, આ પેઢી વિ. સ. ૧૭૮૭ પહેલાં ગમે ત્યારે સ્થપાયેલી હાવી જોઇએ; એટલે એ આશરે અઢીસે વર્ષ જેટલી જૂની તેા છે જ, એને કદાચ એનાથી પણ કેટલીક વધુ પ્રાચીન માની શકાય. આ રીતે અઢીસેા વર્ષ જેટલી જૂની પેઢીની કાર્ય શિકૃતને સમયને ઘસારા ન લાગે અને ઊલટું, સમયના વહેવા સાથે, એ વધુ કાર્યક્ષમ બનતી રહે અને પેાતાના કાર્યક્ષેત્રને પણ ઉત્તરાતર વિકાસ કરતી રહે, એ ખીના એ વાતને સ્પષ્ટ ખ્યાલ આપે છે કે, એના પાયામાં શ્રીસ'ધની ભાવનાનાં અને સંચાલકોની કર્તવ્ય નિષ્ઠાનાં કેવાં ખમીરદાર ખાતર પાણી સિંચાતાં રહ્યાં છે! અમદાવાદ શ્રીસંઘની કામગિર એક રીતે કહેવું હોય તે એમ જરૂર કહી શકાય કે, અમદાવાદના શ્રીસ ંઘે શ્રીશત્રુંજય તીના વહીવટ સંભાળી લીધા પછી એ બાબતમાં એને પીછેહઠ કરવાના કયારે ય અવસર આબ્યા નથી. આજે પણ આ તીના વહીવટ અમદાવાદના શ્રીસંઘના મેાવડીએ જ સંભાળે છે. કારણ કે આશરે એકાદ સૈકા પહેલાં ( સને ૧૮૮૦ની સાલમાં ) પેઢીનું પહેલુ` બંધારણ ઘડાયું. ત્યારથી તે છેક આજ સુધી, બંધારણમાં કરવામાં આવેલ જોગવાઈ પ્રમાણે, પેઢીના બધા વહીવટી કારાબાર, અમદાવાદના શ્રીસંઘમાંથી પસંદ કરવામાં આવેલ, નવ વહીવટદાર ટ્રસ્ટીએ જ ચલાવે છે, તેમ પેઢીના સંચાલન માટેની અમદાવાદના મેવડીએની સતત ચિંતા અને અખડિત કાગિરિ અમદાવાદના શ્રીસંઘને માટે પણ ગૌરવરૂપ બની રહે એવી છે. (૧૧૫) Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પેઢીનું બંધારણ પેઢીનું બંધારણ સને ૧૮૮૦માં દેશભરના સંઘના પ્રતિનિધિઓને નિમંત્રણ આપીને, અમદાવાદમાં નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈને અધ્યક્ષપદે ઘડવામાં આવ્યું હતું. એમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને એમના વારસોએ બજાવેલી શ્રીસંઘની તથા શ્રી શત્રુંજય તીર્થની સેવા પ્રત્યે શ્રીસંઘની કૃતજ્ઞતાની લાગણી દર્શાવવા માટે, પેઢીનું પ્રમુખપદ એમના વારસ જશેભાવે એવું નકકી કરવામાં આવ્યું હતું. પેઢીના પ્રમુખ શ્રીજૈન શ્વેતાંબર મતિપૂજક સંઘ સમસ્તના પ્રમુખ ગણાય છે, તેથી આ પદ વિશેષ ગૌરવભર્યું લેખાય છે. આ બંધારણમાં ૩૨ વર્ષ બાદ, સને ૧૯૧૨માં નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈના પ્રમુખપદે, કેટલાક જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હતા, પણ એ વખતે પણ પેઢીનું એટલે કે સકળ શ્રીસંઘનું પ્રમુખપદ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વંશજને આપવાની આ કલમ ચાલુ રાખવામાં આવી હતી. પેઢીના બંધારણમાં છેલ્લે છેલ્લે સને ૧૯૯૯ની સાલમાં ફેરફાર કરીને, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના અધ્યક્ષપણું નીચે, નિયમાવલી ઘડવામાં આવી ત્યારે, પ્રમુખપદ અંગેની કલમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર પ્રમાણે હવે પેઢીનું પ્રમુખપદ નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વંશજના બદલે, પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓ નક્કી કરે એમને આપવાનું ઠરાવવામાં આવ્યું છે, અને પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓમાંના એક શેઠ શાંતિદાસ ઝવેરીના વંશજ હોય એ હક એમને આપવામાં આવ્યું છે. આ ફેરફારમાં પેઢીના પ્રમુખ શ્રેષ્ઠિવાર્ય કસ્તુરભાઈ લાલભાઈ તથા પેઢીના સંચાલક મહાનુભાવની સમયજ્ઞતા તથા દૂરંદેશીનું પ્રતિબિંબ પડે છે, એ કહેવાની જરૂર નથી. શ્રીસમેતશિખરજી શેઠ આ. ક. ના વહીવટને પ્રસંગ લીધે છે. આથી શ્રી સમેતશિખરજીની કેઈએ સંપૂર્ણ વિગત કશામાં આપી નથી તે આપવાની આવશ્યકતા માની અત્રે સત્યસ્વરુપે આપીએ છીએ. શ્રીસમેતશિખરજીના પહાડ પર વિ. સં. ૧૯૬૪ માં ગવર્નમેન્ટ બંગલા બાંધવાની હતી. આ વખતે પરમ તારક ગુરુદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ મુંબઈ લાલબાગમાં ચાતુર્માસ બિરાજમાન હતા અને વ્યાખ્યાનમાં સુદર્શન શેઠનું ચરિત્ર ચાલતું હતું. એક બાજુએ ગવર્નમેન્ટ શ્રીમાન તિલકને ગિરફતાર કર્યા હતા. આથી ત્રણ વાત ભેગી થઈ (૧) સુદર્શન શેઠને રાજાએ શૂલીએ ચઢાવવાને અન્યાયી હુકમ કર્યો (૨) ગવર્નમેન્ટ શ્રીમાન લેકમાન્ય તિલકને ગિરફતાર કર્યા અને (૩) શ્રીસમેતશિખરજી પર બંગલા બાંધવા. આ ત્રણ વાતને ભેગી કરીને ગુરૂદેવશ્રીએ વ્યાખ્યાનમાં પડકાર શરૂ કર્યો. *આ લખાણ લેખકનું છે. (૧૬) Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રીસમેતશિખરજી વ્યાખ્યાનની શરૂઆત કરતાં જાહેરાત કરતા કે સરકાર તરફના આવેલા ખબરપત્રીએ નોંધ લેશે કે–એમ કહીને વ્યાખ્યાનમાં ત્રણે અન્યાઓનું ખ્યાન શરુ થતું. આથી મુંબઈની પોલીષ ખળભળી. ગવર્નર પાસે રંટ માગ્યું, પણ ગુરુ મહારાજે જે સરકાર બંગલા કરવાના પાયા શરુ કરે તે તેના પાયામાં ચણાઈ જવાને માટે સેનાના કંદોરાવાળા સે શ્રાવકને તૈયાર કર્યા હતા. શ્રાવકેને લાગ્યું કે વોરન્ટ આવશે, ગુરુ મહારાજને જણાવ્યું કે “કાગળ બાગળ હોય તે ખેસવી નાંખો. વોરંટ આવે તે અમારા જામીન આપજે” ગુરુ મહારાજે જણાવ્યું કે “કાગળીયા બેસવાનાં કાંઈ છે જ નહિ. વોરંટ આવે તે એ લેજો, આવું એટલે પાછો આપજે.” આ ખળભરાટ ગવર્નર સુધી પહોંચ્યા. મુંબાઈના ગવર્નરે ડાહપણ વાપરીને ડાહ્યા સમજુ શ્રાવકોને બોલાવીને કહ્યું કે ગવર્નમેન્ટ તમારું અહિત નહિ કરે. તમારા મહારાજને સમજાવે. બીજી બાજુએ જણાવ્યું કે પહાડ તમારે હોય તે સરકાર બંગલા બાંધી ન શકે. આથી સમેતશિખરને પહાડ વેચાત લે તેવું નક્કી થયું, પણ ત્યારે છે. આ. ક.ને વહીવટ શ્રીગિરનાર અને શ્રી શત્રુંજયને જ હતું. આથી પહાડ કઈ રીતે લે તે પ્રશ્ન થયે. ગુરૂ મહારાજે કાયદાની રુએ શે. આ. ક. પહાડ કઈ રીતે લઈ શકે તેની પેરવી કરી. ગામે ગામના સંઘે પાસે છે. આ. ક. ની પેઢી પર તાર કરાવ્યા કે “શ્રી સમેતશિખરજીનો પહાડ ખરીદી લો આથી પેઢીએ તે તારના આધારે ઠરાવ કર્યો કે... હિન્દુસ્તાનના સંઘે પહાડ ખરીદવા માટે તારે કરે છે તેથી તે આધારે ત્યાંના રાજા પાસેથી શ્રીસમેતશિખરને પહાડ વેચાતે લેવો.” એ ઠરાવ કરીને ત્યાંના રાજા સાથે વાટાઘાટો કરીને શ્રીસમેતશિખરજીને પહાડ વેચાતી લીધે. પહાડની માલિકી છે. આ. ક. ની કરી, એટલે બંગલા બાંધવાના બંધ થયા, અને પહાડ છે. આ. ક. ને થે. ત્યારથી પહાડને વહીવટ શે. આ. ક. ને થયો. સમેતશિખર પરના દેરાસરને વહીવટ જુદો છે. આ રીતે શ્રીસમેતશિખરને પહાડ વેચાતી લેવડાવનાર શ્રીઆનંદસાગરસુરીશ્વરજી મહારાજ છે. આ વાત આખી કેઈએ નહિ આપવાથી અત્રે અપ્રસ્તુત છતાં, શે. આ. ક. ના વહિવટ અંગે આવી છે. શ, ૨૮ (૨૧૭) Page #255 -------------------------------------------------------------------------- ________________ LIFE માં પ્રકરણ ૨૧ સું સ્થાપત્ય અને અદ્ભૂતકળા શ્રીશત્રુંજય ગિરિરાજ પર નવ ટુંકમાં થઈને એટલાં બધાં મંદિશ છે કે આ એક પ્રભુ મંદિરનું નગર ગિરિરાજ પર છે. આના ઘેરાવા દેઢ ગાઉને છે. આમાં જુદા જુદા વિભાગો વડે નવ ટુંક વર્તમાનમાં કહેવાય છે. (૧) દાદાની ટૂંક તેને લાગીને વિમલવસહી, (૨) સવાસેામજીની ટૂંક તેની સાથે સ ંપ્રતિ મહારાજ વિગેરે મ ંદિરે, પાંડવાનું. દિરાદિ (૩) છીપાવસહી અને સાથેનાં મંદિશ (૪) સાકરવસહી (૫) ઉજમબાઈની ફૂંક (૬) હેમાભાઈની ટૂંક (૭) મેદીની ટૂંક (૮) ખાલાવસહી અને (૯) મેતીવસહી=મેાતીશાશેઠની ટૂંક. સ્થાપત્ય ને કળા A દાદાનું મ ંદિર વિશાળ કાય, વિશાળ શિખરાના ઘેરાવેા, આગળ પાછળ જુની મનેાહર કારણી અને મનેાહર રુપકામ. B પુરાણી મનેહર કારણીવાળું, નવા શ્રીઆદીશ્વરનુ મદિર, મનને મહુકાવે તેવી પુતલીએવાળુ આ પુરાણું મંદિર છે. C કહેવાતા સિમંધર સ્વામીનું મંદિર, જેની બહાર અનુપમ કળા બતાવી છે. (૨૧૮) Page #256 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત્ય ને કળા D ગંધારીઆ મુખજીનું મંદિર-કારીગરે ને કરાવનારે કેઈ તેવી રમણીયતા બતાવતું આ મંદિર બનાવ્યું છે. શિલ્પીએ પોતાનું દીલ પરેવીને તેને રમણીય બનાવ્યું છે. તેના નમુનાનું બીજી કઈ જગે પર મંદિર હશે કે કેમ ? તે એક વિચાર માગે છે. E વર્તમાનમાં રામપળ, સગાળપોળ, વાઘણપોળ, હાથીપળ, રતનપોળને અને નવટુંકને કળા કારીગરીવાળા નવા દરવાજા થાય છે. F કુમારપાળ મહારાજાના દેરાસરમાં પીળા પત્થરનું સુંદર કેરણી વાળું બારશાખ છે. અને મૂળ દેરાસરની રચના પણ મનહર છે. તેની ભમતિના એક છેડે ૧૪ સ્વપ્ન વિગેરેની સુંદર કળા છે, મંડપની છતમાં પણ કળા છે G જેની ચારે દિશામાં થઈને સો સ્તંભ છે. એ ચૌમુખજીનું મંદિર ઉંચી બેસણવાળું મનહર છે. H આગળ ચલતાં ઘરના દરવાજા જેવું દેખાતું એક મંદિર છે. તેમાં અંદર આરસના બે હાથી છે. અંદરના દરવાજાની બે બાજુએ ડાબી બાજુ નંદીશ્વર દ્વીપ ને જમણી બાજુ અષ્ટાપદ આરસમાં કરેલા છે. તેની બારીકી કેટલી છે તે તે તે કળા જેનારાજ સમજી શકે. અંદર આરસની છત્રી બનાવવા પૂર્વક આરસના પવાસન પર પ્રભુજી બીરાજમાન કરેલા છે, તે જોવા જેવું તે ખરું જ. નાજુકતામાં કળાકારે કળાકેવી કરી છે તે તેમાં દેખાય. I અમીજરા પછી આબેહુબ સમવસરણને ચિતાર બતાવતું શાસ્ત્રીના આધારે સમવસરણનું દેરાસર છે. J વિમલવસહી યાને નેમનાથની ચોરીનું દેરાસર–આ મંદિર એટલે કળાને ભંડાર. તેના રંગ મંડપમાં છતમાં સુંદર કારીગરીવાળું કામ છે. ત્રણ બાજુના ત્રણ ઘુમટમાં ભરપુર કેરણીવાળું ખુલતી પુતળીઓવાળું ને અનેક પ્રસંગોવાળું શિલ્પ કામ છે. આગળ વચમાં ત્રણ ગઢને મેરુ હોય તેવું ચૌમુખજી મહારાજવાળો મેરુ જાણે હોય તેવું ત્રણ ગઢવાળું શિલ્પ છે. તેની બે બાજુનાઘુમટમાં કારીગરે પોતાની કળા રેળી છે. બલાનકે પણ તે મંદિરને છે. નીચે નમનાથ ભગવાનના જીવનનો ચિતાર પાટડામાં કર્યો છે, ને થાંભલામાં પરણવાની તૈયારીમાં ચેરી બાંધવા માંડેલી અધુરી રહેલી ચેરી બતાવી છે. ત્યાં મોટો દરવાજે છે. તેને મુખ્યદ્વાર માનવું જ પડે. તે હું પુરાવાઓ સાથે કબુલ કરાવું તેવું છે. અસલ રસ્તે તે દ્વારથી ચાલીને કુમારપાળના મંદિરે નીકળાય તેમ હતો તેમ માનવું જ પડે, કારણકે તે દ્વારની બે બાજુએ (૨૧) Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન મોટા ગોખલા છે. તેમાં ખારા પત્થરના જક્ષ જક્ષણી છે. તે પત્થરની સ્થાપત્યકાળને પૂરવાર કરે તેવા છે. તેને ઘાટ વિગેરે તેના પુરણ પણાની સાખપુરે છે. Kરામપળમાં પેસતાં પાંચ શીખરવાળું મંદિર છે. પંચશીખરી મંદિરે કેટલાં હશે, તેના પુરાવા મારી પાસે નથી. મેં તે નજરે આ એક મંદિર જોયું છે. L ગિરિરાજ ચઢતાં રામળિ નજીક આવતાં પહેલાં પર્વતના ભાગમાં પગથીયાં કેરીને ઉપર ગુફા જેવું બનાવીને ત્યાં મૂર્તિઓ કરી છે. M નવ ટુંકના દરવાજેથી પસતાં સંપ્રતિ મહારાજાના દેરાસરના ગભરાનું પીલા પત્થરનું બારસાખ છે, તે તેના પુરાણાપણાની ચાડી ખાય તેવું છે. N સવાસમeખતરવસહી–અહિં આ વિશાળ ઉંચાઈવાળો ચૌમુખજી મહારાજને પ્રસાદ કારીગીરીવાળે છે. અને બે દીશાએ કારીગીરીવાળી દેરીઓ ને થાંભલા પર ત્રણ ત્રણ પૂતળીવાળું આ મંદિર છે. આ ટુંકમાં બીજા પણ મંદિરે છે. અહીથી છીપા વસહીમાં જવા માટે બારી છે. તે બારીમાંથી બહાર જતાં નજીક નાજુક મંદિર કલા કારીગીરીથી પૂર્ણ છે. 0 સવાસમની ટૂંકમાં પશ્ચિમની બારીથી બહાર નીકળતાં પાંચ સાત પગથીયાં ચઢતાં પાંડનું દહેરાસર આવે છે. આ મંદિર પુરાણું છે. કલ્પના છે કે જ્યારે આ મંદિર બંધાવ્યું હશે ત્યારે પાંડ વગેરે બાભેરા પત્થરના હશે પણ તે ખવાઈ જતાં ત્યાં આરસના પાંડે વગેરે બેસાડ્યા હશે. તેને મંડપને ઘુમ્મટ કાળમય છે. તે મંદિરના પુરાણપણને જણાવે છે. તેની બાજુમાં મંડપ છે. તેમાં કૃષ્ણ વગેરેની ખારા પત્થરની મૂર્તિ છે. તે તેને પુરાણાપાણીની સાબીતી કરે છે. તેમાં એક આકૃતિ પરથી છેડા ડુંગે ઉખડેલે છે તેથી થેડા અક્ષરે દેખાય છે. એટલે અનુમાન કરાય કે બધા તે શિલ્પા શિલાલેખ હશે. આ બધાં શિલ્પ જોતાં એવું એક અનુમાન કરવું પડેકે શુ આમાં પાંડવ કૌર વાસુદેવ શ્રીકૃષ્ણ વગેરેને કોઈ ઈતિહાસ જોડાયે હશે કેશું ? આ મંદિર પાછળ સહકુટ છે (આવા સહસ્ત્રકુટ ગિરિરાજપર ચાર હશે) સહકુટ મંદિરમાં એક દિવાલ પર એકસો સિત્તેર જિન વગેરે કરેલા છેબીજીબાજુએ એક બીજી દ્રષ્ય કરેલું છે. P સવાસમની દુકની ઉત્તર દિશાની બારીમાંથી નીકલતાં છીપાવસહી આવે છે. આ નાની ટુંક છે, સવાસોમ કરતાં પહેલાં બંધાઈ હશે, કળા તેના જુનાપણને જણાવે છે, નાની ટુંક પણ કળાપૂર્ણ છે. (૨૦) Page #258 -------------------------------------------------------------------------- ________________ સ્થાપત્ય ને કળા ૨ તેની પાછલી બાજુએ એક દેરાસર સાકરસાની ટ્રેકની નજીકમાં છે. તેને માલ્યાવસહી કહે છે. તેની કળા ઉત્તમ છે, તેને ૧૪ મી સદીમાં સ્થાપત્ય જાણકાર લે છે. R નંદીશ્વરની ટુંકની મનહર રચના છે. S મદીની ટૂંક બેઠી બાંધનીની સુંદર છે. તેમાં બે બાજુના દેરાસરમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથની મનહર પ્રતિમાઓ છે. તેના એક દેરાસરમાં અદ્દભુત કળાને યાદ કરાવનાર સાસુવહુના બે ગેખાલા છે. બે થાંભલા પર દૃષ્ટાંત લેવા જેવી પુતળી બનાવીને એકને વિંછી અને બીજીને સર્પ કરડાવ્યો છે, તે સાસુ વહુના નમુના બતાવ્યો છે. એક પુતળીને વાંદરો વળગાડયો છે. તે બેટી સાક્ષી પુરનાર પડોશણના દષ્ટન્તને બતાવે છે. T અદ્દબદજી-ગિરિરાજના પાષાણમાં તે મૂર્તિ વિશાલકાય કરી છે. અને મને હર બનાવી છે. વર્ષમાં જે. વ. ૧૧ ના દિવસે ત્યાં આંગી પૂજા થાય છે. આ સમાન્યથી ગિરિરાજના શિલ્પ કળાના નમુનાને ઉલ્લેખ કર્યો છે. ઇ તલાટી એ એક ગિરિરાજનું પવિત્ર સ્થાન, તેને જયતલાટી કહે છે. વર્તમાનમાં ત્યાં મનેહરતા બતાવનારી નવી દેરીઓ બાંધી છે. V તલાટી નજીક છે. આ. ક. એ મ્યુઝીયમ બાંધ્યું છે. તેમાં પુરાણું લાકડાનું કામ અક્કલબેર મારે તેવું લાવીને ગોઠવ્યું છે. પુરાણુ પરીકરના નીચલા ભાગો ગોઠવ્યા છે. બે પરીકરે પણ ગોઠવ્યાં છે, ને આદીશ્વર ભગવાનનું નવું ચિતરાવેલું જીવનચરિત્ર ફેટાઓમાં મઢીને ચઢયું છે. wતેના સામે શ્રીવર્ધમાન-જૈન-આગમ-મંદિર આવેલું છે. તેમાં જૈન આગમો શિલામાં કરેલાં છે. તીર્થકરે, સિદ્ધચક્ર ને ગણધરે છે. વળી જુદાં જુદાં દળે પણ છે. X પછી જ્યાં યાત્રિકોને ભાથું અપાય છે, તે ભાથાતિલાટી આવે છે. (૨૨૧) Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ મું શ્રી સિદ્ધગિરિસ્તવ: (સ્વ. શ્રીઆગદ્ધારકશ્રી) સિદ્ધાદ્રિ નૈવ પયંતિ, દૂરભવ્યા અભવ્યકાર ! ઈત્યમેયપ્રભાવું તે, ધ્યાયંતિ યતિકુંજરાઃ ૧ અત્રાદુર્ભાવતો હેન, ન પશ્યતિ તથા વિદ્યાઃ | અભવ્યચિનેવ્વતને-પાઠિ વિરહસૂરિણા પરમ આત્માર્થિતંતુ તત્રાસ્ય, નિષિદ્ધ તેન યત્નતા અsસ્યા:દર્શનં દ્રવ્ય, ન યુક્ત કિંતુ ભાવતઃ તારા આઘેડગે ભવ્યતાબોધી, ભવ્યાકભવ્યત્વસંશયઃ ગદિતો ન ચ તત્રાડપિ પુંડરીકાચલદર્શનમ્ ા ભાવતો જાતમપ્યસ્ય, ગુરોનૈતિ કૃતાત્ દશમ્ ! ઈત્યસ્ય ભાવનાદષ્ટિ-ભવ્ય સન્નત્વબોધિની પા તન્ન યુક્ત યતો ભાવ-દર્શન નવ તસ્ય ચંદ્ ! અન્યતીર્થ જિનાલર્ચાનાં સંભવત્યસ્ય કા કથા માદા ન ગૌવ મહિમાપ્યસ્યા-ડવત્ર વિશેષણાથયાત મુમુક્ષા ન ભવેત્તસ્ય, સૌવ ચાસ્ય નિબંધનમ્ ા સિદ્ધાદ્વિમુખ્યશૃંગ તુ, ગૃતિ ગુરુસત્તમાઃ નરૈવતાદ્રિષ્ટસ્ત,–ત્પાલનાડપિ ભવ્યતા ૧૮ અભિયુક્તન સંબંધે, તાન્યુલિક્ષિતાનિ થતુ ન તત્ર તદ્દભવન્મા, ભવ્યાકભવ્યત્વસંશય: હા આત્માર્થિન તુ સુતરાં દ્રરાશનભવ્યતા ઊરીકૃતાssગમકૃતા, ન તેનાsત્ર વિવાદનમ ૧ળા ભવ્યતાનિર્ણએ યગ્ન, સૂત્રે પ્રેક્તમિદં મુખે તત્તસ્ય તાદશારેકા-જાતમહમણુત્તયે ૧૧ નન્વનેનાક્ષતાઃ સ્યાદ્, દર્શન દ્રવ્યતઃ ખલુ નાઇસન્નભવ્યતાબોધી, કિન્વેતદેવમેવ હિ ૧રા સદા યથા વિદેહેબુ, વિહરન્જિનસંભવઃ તદત્ર હિ સિદ્ધા, તથ્યા શક્તિરિય ન કિમ ૧૩ અચિંત્યમહિમાન તુ, નાભિસૂનુજંગાવમું સહાડન્યત્ર પ્રતિષ્ઠાસું પુંડરીક ગણાધિપમ ૧૪ અત્ર ક્ષેત્રાનુભાવેને–ત્યાઘુત્યા વિનિષેધયના ભાવતીર્થે તતઃ શ્રેષ્ઠિ, કિં ન સાનુયં ભવેત્ ? ૧૫ યુગાદિચરિતે શિષ્ટ હેમચંદ્રણ સૂરિણા પ્રસ્તાવે શૈવ તીર્થસ્ય, ગ્રંથડન્યત્ર તથેશ્યતે ૧૬ યથા ભવ્યાડસુભિનમ્યા જિનનામા:sવૃતિસ્તથા ન સ્વાષા પરિણામે, ગિરાવત્રાપિ તત્તયા ૧૭ ઈત્યત્ર સ્થાવરા ધન્યા, સત્યમેવેતિ ભાષિતમ્ તાવતામપિ ભવ્ય, વિરોધ નાગsગમાડધ્વનિ ૧૮ કિંચાડન્યત્ર ભવેત્તીર્થ-ષિકલ્યાણકાદિના ! ક્ષેત્રાનુભાવતસિવહા– ભૂવન્કલ્યાણકાનિ વૈ ૧૯ તેનાથં મુનિના તીર્થનરૂપ પ્રોફડચલેખિલતોન પશ્યતાંત સ્યાદ્ દુર્લભાસનભવ્યતા રબા યા ત્વત્ર સ્વસ્ય ભવ્યાખ્યત્વાશંકા સ્તવને કૃતાાન સાસ્વભાવવૃદ્ધ્રુત્થા, સૂર્યાભસ્ય હાનિકૃત ૨૧ પૂર્વાણ નવનતિ–રત્રાગતવાંજિને યુગાદશઃ ફાળુનશુલાઇષ્ટમ્યાં તદિદં તીર્થ* નમામિ સદા મારા ઈષશતલનિભિઃ પરિવૃતઃ પુંડરીક ગણનાથઃ કૃત્વા સગણસ્ય મોક્ષે જિનાસ્થિતોડત્રાઇપ નિર્વાણ પર એવમન્વેડપિ ગણિનોડત્રાડડજગ્યુલેભિરે ચ નિર્વાણ ઈતિરસ્થાનત્તદત્ર સિદ્ધા મુનયોપ્યમંતગુણઃ પારકા નમસ્ય દેવેશેઃ સહ યતિગણર્ભક્તિમનસા, સમભ્યર્ચ નિત્ય નિજજનનસાફલ્યવિધયે છે (રરર) Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રસિદ્ધગિરિસ્તવઃ ઉપાયં શ્રાદ્ધાનાં નિબિડતરકમ પહયે, ઉપપૃધ્યેયં તચરમભવવદ્દોષદલનમ છે રપા (ભાષાંતરકાર- સ્વ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમાણિયસાગરસૂરીશ્વરજી) સિદ્ધગિરિરાજને દુર્ભ કે અભવ્ય નજરે જોતા નથી, આવા અગણિત પ્રભાવશાલી ગિરિરાજનું શ્રેષ્ઠ યતિઓ ધ્યાન કરે છે. ૧ પ્રવપક્ષ-અહિં કેટલાક કહે છે કે, તેવા પ્રકારના (અભવ્ય-દુર્ભવ્યાદિ) છે સિદ્ધગિરિને ભાવથી જોતા નથી. જે કે-હરિભદ્રસૂરિજીએ અભવ્યના ચિહમાં આ કહ્યું નથી પરા પણ તેમણે આત્માર્થિપણને નિષેધ યત્નથી કર્યો છે. આથી દ્રવ્યથી ન જુએ એમ નહિ પણ ભાવથી ન જુએ. ૩ (ભાવથી ન જુએ એમાં બીજું પણ કારણ છે) આચારાંગ સૂત્રમાં ભવ્યતાને જણાવનાર ભવ્યાભવ્યતાને સંશય કહે છે, ત્યાં પુંડરીક ગિરિનું દર્શન નથી કહ્યું. ૪ તેમજ “આને (અભવ્યાદિને) ભાવથી દર્શન થયું છે” આવું ગુરૂગમથી કે આગામથી સાંભળવામાં પણ આવ્યું નથી. આથી આનું (સિદ્ધગિરિનું) ભાવથી દર્શન આસનભવ્યતાને જણાવે છે. (અર્થાત્ અભવ્યાદિકને ભાવથી દર્શન ન હોય.) પાપા ઉત્તરપક્ષ-આ બરાબર નથી, કારણ કે–તેને (અભવ્યાદિકને) અન્ય તીર્થ કે જિનપ્રતિમાનું ભાવથી દર્શન સંભવતું નથી; (તે પછી) સિદ્ધગિરિની તે વાત જ ક્યાંથી? દા (કદાચ એમ માને) આને (સિદ્ધગિરિને) મહિમા નહિ થાય! અન્યત્ર (દર્શનમાં ) વિશેષણને આશ્રય કરવાથી (એટલે દર્શનનો મહિમા થશે.) વળી અભવ્યને (તેમ) મોક્ષની ઈચ્છા જ નથી. તે જ આનું (સિદ્ધગિરિના અદર્શનનું) કારણ છે. aછા ઉત્તમ ગુરૂઓ સિદ્ધગિરિનું મુખ્ય શિખર રૈવતગિરિ કહે છે, જ્યારે રૈવતગિરિ જેવા છતાં પાલક વડે ભવ્યતા પ્રાપ્ત કરાઈ નહિ ૮ અભિયુક્ત પુરૂએ (પૂર્વાચાર્યોએ) સંબોધમાં (જાણવામાં) લક્ષણે ઉપલક્ષિત કર્યા છે, (ઓળખવા ચિહો કહ્યાં છે.) પણ તમારે માન્ય (કહેલો) ભવ્યાભવ્યત્વને સંશય નથી કહ્યો છે (ત્યાં કહેલ સંશય ભવ્યતાનું ચિહન નથી પણ આગળ કહેશે તેમ મેહ દૂર કરવા માટે કહ્યો છે.) (આત્માર્થિપણું ભવ્યને હેય તેથી) આત્માર્થિપણાથી દર્શન કરનારને આસન્નભવ્યતા સારી રીતે હોય એ સિદ્ધાંતકારોએ સ્વીકાર્યું છે, તેમાં વિવાદ નથી. પ૧ના (૨૨૩) Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય ગિરિરાજ દર્શન ભવ્યતાના નિર્ણયમાટે સૂત્રમાં (આચારાંગમાં) જે સંશય કહ્યો છે, તે તેવા પ્રકારની શંકાથી થએલ મેહને દૂર કરવા માટે કહ્યો છે. ૧૧૫ આથી સિદ્ધગિરિ (અક્ષયગિરિનું) દ્રવ્યથી (આત્માર્થિપણા વગરનું) દર્શન આસન્નભવ્યતાને જણાવનારૂં નથી પરંતુ એવમેવ (સિદ્ધગિરિને જ પ્રભાવ છે કે અભવ્ય દુર્ભવ્ય ત્યાં આવે જ નહિ ૧ર.) જેમ મહાવિદેહ ક્ષેત્રને પ્રભાવ છે કે ત્યાં તીર્થકર ભગવાન વિચરતા હોય જ, તેવી રીતે સિદ્ધગિરિરાજની આ તેવી તથ્ય શક્તિ કેમ નહિ? (આસન્નભવ્યતાને જણાવનારી.) ૧૩ શ્રીષભદેવ ભગવાને પોતાની સાથે બીજે વિહાર કરવા તત્પર થએલા પુંડરીક ગણધરને ભાવતીર્થમાં અટકાવીને “ક્ષેત્રાનુભાવેન”એ વચનથી અચિંત્ય મહિમાવાળો આ ગિરિરાજ કહ્યો છે, તે શું તીર્થકર ભગવાનથી પણ આ ગિરિરાજ શ્રેષ્ઠ ન હોય? ૧૪-૧૫ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે શ્રીયુગાદિચરિતમાં તીર્થના અવસરે કહ્યું છે. તેમજ બીજા ગ્રંથોમાં પણ જોવાય છે ૧૬ જેમ ભવ્યપ્રાણી વડે જિનેશ્વર ભગવાનની પ્રતિમા નમવા યોગ્ય છે, તેમ તેઓને (અભવ્યદિને) તે (નમવા ગ્ય) પરિણામ હોતે જ નથી. તે પ્રમાણે અહિં ગિરિરાજમાં પ્રતિમાથી પરિણામ હેતે નથી ૧૭ળા અહિં “સ્થાવર પણ ધન્ય છે” તે સત્ય જ કહ્યું છે. તેઓના ભવ્યપણાને આગમવચનમાં વિરોધ નથી ૧૮ વળી બીજે સ્થાને ઋષિઓનાં કલ્યાણકેથી તીર્થ થએલ છે, જ્યારે અહિં ક્ષેત્રના પ્રભાવથી કલ્યાણક થયાં છે. ૧૯ તેથી આ આખા ગિરિરાજને મુનિઓ તીર્થસ્વરૂપ કહે છે. તેથી તેને (ગિરિરાજને) જેનારાને આસનભવ્યતા દુર્લભ નથી રબા જે અહિં (સિદ્ધગિરિસ્તવમાં) પિતાની ભવ્યાભવ્યત્વની શંકા કરી તે પોતાના ભાવની વૃદ્ધિથી થએલી હોવાથી સૂર્યાભદેવની જેમ હાનિકારક નથી ર૧ ફાગણ સુદ ૮ નવ્વાણું પૂર્વવાર (૬૯૮૫૪૪૦૦૦૦૦૦૦૦૦૦ ) શ્રી ઋષભદેવ ભગવાન અહિં આવ્યા હતા, તેથી આ તીર્થને હું હંમેશાં નમસ્કાર કરું છું. મારા પાંચ ક્રોડ મુનિએથી પરિવરેલા શ્રીપુંડરીક ગણધર શ્રીજિનેશ્વર ભગવાન પાસેથી ગણયુક્તને મેક્ષ સાંભળીને અહીં રહ્યા અને મોક્ષ પામ્યા કરવા એ પ્રમાણે બીજા ગણધર પણ અહિં આવ્યા છે અને મોક્ષ પામ્યા છે. બીજા સ્થાન કરતાં અહિં અનંતગુણ મુનિઓ સિદ્ધ થયા છે ર૪ યતિઓના સમૂહ સાથે દેવેન્દ્રોને પણ નમસ્કાર કરવા યોગ્ય, પિતાને જન્મ સફળ કરવા માટે ભક્િતયુક્ત મનથી હંમેશાં પૂજા કરવા ગ્ય, શ્રાવકને અત્યંત ગાઢકર્મના નાશ માટે સેવા કરવા ગ્ય, તેમજ ચરમભવની જેમ દોષને નાશ કરનાર આ ગિરિરાજ સ્પર્શન કરવા ગ્ય છે. પરપા શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન આદિભાગ સંપૂર્ણ (૨૨) Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧. શ્રી ગિરિરાજ, પાલીતાણા સ્ટેશન તરફથી. Shree Giriraj, View From the Palitana Station. 1. Page #263 -------------------------------------------------------------------------- ________________ Sિ S $ક કે ૨. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન પ્રતિષ્ઠિત, ૧૫૮૭ (૨. બી. શાહ) 2. Shree Adeashver Bhagvan, Established, 1587 (R. B. S.) Page #264 -------------------------------------------------------------------------- ________________ तीर्थाधिराज श्री शत्रुजय ૩. વર્તમાનમાં ચિતરાતા અને કરાતા ભિન્નભિન્ન પટોમાંના એક, ગિરિરાજને પટ. (૨, ભી. શાહ) 3. One of the Patts, from Different Patts, Being Printed And Prepared. (R.B. S.) Page #265 -------------------------------------------------------------------------- ________________ որորո - I ૪. વિ. સ’. ૧૭૮૦માં ચિતરાવેલ, શ્રીગિરિરાજને પટ. 4.Patt of Shree Giriraj, Painted in Samvat 1780. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી ગિરિરાજ, ભાડવાના ડુંગર તરફથી (ન’: ૧) 5. Shree Giriraj, View from Mount Bhadwa (No. 1) Page #267 -------------------------------------------------------------------------- ________________ ૬. શ્રી ગિરિરાજ, ભાડવાના ડુંગર તરફથી. (નં. ૨) 6. Shree Giriraj, View from Mount Bhadwa. (No. 2) Page #268 -------------------------------------------------------------------------- ________________ ૭. દાદાની ટુંક, ભાડવાના ડુંગર તરફથી 7. Dada's Group of Temples, View from Mount Bhadwa Page #269 -------------------------------------------------------------------------- ________________ ૮. સિદ્ધવડ તરફ જતાં, શ્રી ગિરિરાજ. 8. Shree Giriraj, View from Road to Siddhvad. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૯. હસ્તગિરિ, ભાડવાના ડુંગર તરફથી. 9. Hastgiri, View from Mount Bhadwa. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૦. કલ્યાણ વિમળની દેરી. 10. A Small Temple of Kalyan Vimal. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૧. બાલાશ્રમનું મંદિર. 11. Temple of Balashram. Page #273 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨. મેઘમુનિનું ૫, રાણાવાવ પાસે, 12. Stoop of Megh Muni, Near Rana Vav. Page #274 -------------------------------------------------------------------------- ________________ | ૧૩. કેશરીયાજી મંદિર 13. The Temple of Keshariaji. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ભાથા તલાટીની બેઠક . 14. The Seat of Bhatha Talati. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૫. શ્રી વર્ધમાન જ ન આગમ મંદિર, 15. Shree Vardhaman Jain Agam Mandir. Page #277 -------------------------------------------------------------------------- ________________ === ૧૬. આગમ મંદિર, ટાવર સહિત. 16. Agam Mandir, with Tower. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧૭. શ્રી જય તલાટી. 17. Shree Jay Talati. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૮. શ્રી સરસ્વતિની ગુફા. 18. The Cave of Saraswati. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૯. શ્રી ધનવસહી ટંક. 19. A group of Temples of Dhanavasahi. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૦. રામભરતની દેરી. 20. Small Temple of Shree Ram and Shree Bharat. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૧. નવટુંકને દેખાવ, હનુમાનધારા તરફથી. 21. View of Nav-Toonk From Hanumandhara. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨. હનુમાનધારા. 22. Hanuman-Dhara. Page #284 -------------------------------------------------------------------------- ________________ জাতি ૨૩. રામપળનો દરવાજો. 23. Gate of Rampole. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪. શ્રી ગિરિરાજ, દેવકીષટ્નંદન તરફથી. 24. Giriraj as Seen From Devki-Shat-Nandan. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૫. શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર, દેવકીયન'દન તરફથી. 25. Temple of Shree Shantinath Bhagavan, From Devkishat Nandan. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬, રામપળમાં પંચ શિખરી દેરાસર. 26. Temple of Five Domes in Rampole. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭. મોતીશાહની ટુક. 27. Group of Temples of Motishah. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮. વાઘણપોળના દરવાજો. 28. Gate of Vaghanpole. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૯. ભુલવણીને એક તરફના દેખાવ. (શેઠ. આ. કે.ના સૌજન્યથી) 29. A View of Bhulavani. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ભુલવણીમાં શ્રી નેમિનાથની ચોરી. 30. The Sauare of Shree Neminath in Bhulavani. Page #292 -------------------------------------------------------------------------- ________________ વિકાઉં છે, ૩૧. ભુલવણી, ત્રણગઢમાં પ્રભુજી. (જૈ. જર્નલના સૌજન્યથી) 31. Prabhuji, in Bhulavani Three Gadh. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૩૨. ભુલવણીમાં, એક ધુમટની અપૂર્વ કોતરણી. 32. Unique Carvings, in One Dome, in Bhulavani. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૩૩. પૂણ્ય પાપની બારી. 33. Window of Pap-&-Punya. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૩૪. ભુલવણી તરફથી જવાના રસ્તે. 34. Road From Bhulavani End. Page #296 -------------------------------------------------------------------------- ________________ " , ૩૫. વાઘણપોળની અંદરને રસ્તો. (જેન જર્નાલના સૌજન્યથી) 35. A Road, Inside Vaghanpole. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૩૬. શતથ ભીયુ દેરાસર. 36. Temple with Hundred Pillars Around. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૩૭. શ્રી સુમતિનાથ ભગવાનનું મંદિર, 37. The Temple of Sumatinath. Page #299 -------------------------------------------------------------------------- ________________ R) અને અગનો શું શું જમા ૨૦૧ ૩૮. કુમારપાળના દેરાસરના ગભારાની બારશાખની કોતરણી. 38. Carvings of doors of Kumarpal's Temple, WE3 ભંડ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૩૯. કુમારપાળના દેરાસરમાં, એક બાજુ, ચૌદ સ્વપ્ન. 39. Carvings of Fourteen Dreams, in Kumarpal's Tempie. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૪૦. હાથીપાળના જનો દરવાજો. (જૈન જર્નલના સૌજન્યથી) 40. Old Gate of Hathipole. (Jain Journal) Page #302 -------------------------------------------------------------------------- ________________ 311 ૪૧. હાથીપાળના વમાન દરવાજો. 41. Present Gate of Hathipole. wwwww Page #303 -------------------------------------------------------------------------- ________________ ૪૨. હાથીપાળમાંથી પ્રવેશનો રસ્તો. 42. Entrance Road, From Hathipole. Page #304 -------------------------------------------------------------------------- ________________ FE ૪૩. દાદાની ટુંકનો સ્નાત્ર મંડપ. 43. Mandap for Mass Prayers, in Dada's, Group of Temples. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૪૪. શ્રી આદીશ્વર દાદાનું દેરાસર. (જેન જર્નલના સૌજન્યથી ) 44. Temple of Shree Adeaswerdada. (Jain Journal) Page #306 -------------------------------------------------------------------------- ________________ ન ધ 上の ૪૫. ***** 那么疼人养燕都弄斧 fonte: 3 1000000 www દાદાના દેરાસરનો પાછલો ભાગ. (શેઠ. આ. કે. ના સૌજન્યથી) 45. Back side of Dada's Temple, 1098880 Page #307 -------------------------------------------------------------------------- ________________ ૪૬. દાદાના દેરાસરની પાછળનો ગોખલે. 46. Balcony at the back side of Dada's Temple. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૪૭. દાદાના દેરાસરનું શિખર. 47. Dome of Dada's Temple. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૪૮. કુમારપાલના મંદિરનો એક ભાગ. (શે. આ. કે. ના સૌજન્યથી) 48. View of Kumar Pal's Temple. Page #310 -------------------------------------------------------------------------- ________________ 44444 ૪૯. દાદાના દેરાસરની ડાબી બાજુના ભાગ. 49. Left Portion of Dada's Temple. Page #311 -------------------------------------------------------------------------- ________________ કે આકર્ષક દળ કાળો -kt / illiant ' C ; ; ૫૦. દાદાના દેરાસરના દક્ષિણ તરફના દરવાજાનું તારણ (શે. આ. કે. ના સૌજન્યથી). 50. The Gate of southern side of Dada's Temple. Page #312 -------------------------------------------------------------------------- ________________ 'જી જીદ છે : ૩ છે ઈ છે ૫૧. રાયણ પગલાની દેરી. (જૈન જર્નલના સૌજન્યથી) 51. Small Temple of Rayan Pagala. Page #313 -------------------------------------------------------------------------- ________________ : 'ર ૫૨. સીમ દર સ્વામિના દેરાસરનું શિખર. 52. Dome of Temple of Simandar Swami. Page #314 -------------------------------------------------------------------------- ________________ :ITE *ક પક ૫૩. સીમદર સ્વામિના દેરાસરના એક ખુણા. 53. A Corner of Temple of Simandar Swami. Page #315 -------------------------------------------------------------------------- ________________ GAUGE T ૫૪. નવા આદીયારના દેરાસરનુ શિખર. 54. Dome of New Temple of Adishwar. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૫૫. ૨૦૩૨ ની પ્રતિષ્ઠાવાળી નવી ટુક. 55. New Bunch of Temples Built in Samvat 2032. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૫૬. સ. ૨૦૩૨ ની પ્રતિષ્ઠાવાળી નવી ટુંકના મૂળ નાયકજીના મંદિરનું શિખર, 56. Dome of Temple of Mulnayakji Established in Samvat 2032, Page #318 -------------------------------------------------------------------------- ________________ ૫૭. ગંધારીઆ ચૌમુખજીનુ મંદિર. 57. Temple of Gandharia Chaumukhji, Page #319 -------------------------------------------------------------------------- ________________ ૫૮. મોતીશાની ટુંકનો દેખાવ. 58. View of Motishah's Toonk. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૫૯. ઘેટીના પાયગાની બારી. 59. Entrance to the way to Ghety Payga. Page #321 -------------------------------------------------------------------------- ________________ | ૬૦. બાલાભાઇની ટુકનો દરવાજો. 60. A Gate of Group of Temples of Balabhai. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૬૧. માણેકબાઇની દેરી. 61. A Small Temple of Manekbai. Page #323 -------------------------------------------------------------------------- ________________ | રીત ની BE તેમ ના . કરે છે. તે છે. જે રીતે કાર a ન કર ૬૨. અદબદજી (શ્રી આદીશ્વર દાદા) (જે. જર્નલના સૌજન્યથી). 62. Idol of Adabadji (Shree Adiswar Dada). Page #324 -------------------------------------------------------------------------- ________________ ૬૩. અદબદજીનું દેરાસર 63. The Temple of Shree Adabadji. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૬૪. મોદીની ટુંકને દરવાજો. 64. Gate of Modi Toonk. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૬૫. મોદીની ટંકનું દેરાસર. 65. A Temple of Group of Temples of Modi. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૬૬. મેદીની ટૂંકમાં શ્રી ચંદ્રપ્રભુનું દેરાસર. '66. Shree Chandra Prabhu Temple in Modi Toonk. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૬૭. દેરાણી જેઠાણીનો ગોખલા નં. ૧. 67. Balcony No: 1 of Derani-Jethani. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૬૮. દેરાણી જેઠાણીના ગોખલે ને'. ૨. 68. Balcony No 2 of Derani-Jethani. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૬૯. સહસ્ત્રફણા શ્રી પાર્શ્વનાથજીનું આરસનું દેરાસર, €9. Marble Temple of Sahastrafana Parswanath. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૭૦. હેમાભાઈની ટુંકનો દરવાજો. 70. Gate of a Group of Temples of Hemabhai. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૭૧. સાકરશાની ટુંકના એક ભાગ. 71. A Portion of Toonk of Sakarshah. Page #333 -------------------------------------------------------------------------- ________________ 72. ૭૨. શ્રી અજીતશાંતિનાથજીની દેરી. A Small Temple of Shree Ajit-Shantinathji. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૭૩. છીપા વસહીનું દેરાસર. (શે. આ. કે, ના સૌજન્યથી) 73. Temple of Chhipa Vasahi. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૭૪. ઉજમબાઈના મદિરને દેખાવ. 74. Sight of Temple of Ujambai. 195288 Page #336 -------------------------------------------------------------------------- ________________ = ૭૫. નવટુંક તરફથી દેખાતી દાદાની ટુક નં. ૧. 75. Dad's Toonk Appearing from Nav-toonk. No. 1. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૭૬. નવટુંક તરફથી દેખાતી દાદાની ટુક નં. ૨ 76. Dada's Toonk Appearing from Nav-Toonk. No. 2. Page #338 -------------------------------------------------------------------------- ________________ દિક BEIBE - ::::: :::::::::::: . ન : ક aatlasa============= =કે છે : ૭૭. દાદાના દેરાસરના પાછળનો ભાગ. 77. Back side of Dada's Temple. Page #339 -------------------------------------------------------------------------- ________________ TITLTLL ૭૮. ઉપરથી દેખાતું બાલાભાઈનું દેરાસર. 78. Temple of Balabhai as Seen from above. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૭૯. પીરની દરગાહ પાસેથી દેખાતી દાદાની ક. 79. A Group of Temples of Dada as seen from Near Dargah of Pir. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૮૦. દાદાની ટુક તરફથી ખરતર વસહી ટંકનો દેખાવ (જેન જર્નલના સૌજન્યથી). 80. View of Khartar Vasahi Toonk from Dada's Toonk. Page #342 -------------------------------------------------------------------------- ________________ G 63336 દે છે ૮૧. સદારોમ (ચૌમુખજી) ના દેરાસરના એક ભાગ. (જૈન જર્નલના સૌજન્યથી) 81. A Portion of Temple of Sadasom (Chaumukhji). Page #343 -------------------------------------------------------------------------- ________________ - ૮૨. ચૌમુખજીનું શિખર. 82. Dome of Temple of Chaumukhji. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૮૩. ચૌમુખજીના મંદિરની બહારની કોતરણી. 83. External carvings, of Temple of Chaumukhji. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૮૪. ચૌમુખજી ભગવાન (જૈન જર્નલના સૌજન્યથી). 84. Idol of Chaumukhji. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૮૫. ખરતર વસહીનાર ગમંડપના કારણીદાર સ્તંભાશે. આ. ક. ના સૌજન્યથી). 85. Scene of Pillars. Karatarvasahi (Rangmandap). Page #347 -------------------------------------------------------------------------- ________________ ૮૬. શેઠ નરશી નાથાનું દેરાસર. 86. The Temple of Narshi Natha. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૮૭. સંપ્રતિ મહારાજનું દેરાસર. 87. Temple of Samprati Maharaj. Page #349 -------------------------------------------------------------------------- ________________ ભાતની એ પૂર્ણ પલા પોતાના હાથે ofsit so મારવા વિનતી ૮૮. સ‘પ્રતિ મહારાજના દેરાસરના ગભારાની બારશાખ. BB, Interior door of Samprati Maharaj's Temple. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૮૯. શેઠ નરશી કેશવજીના દેરાસરનો એક ભાગ. 89. One part of Sheth Narshi Keshawaji Temple. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૯૦. શેઠ નરશી કેશવજીનું દેરાસર. 90. The Temple of Sheth Narshi Keshawaji. Page #352 -------------------------------------------------------------------------- ________________ # # # # # # # # # # # # # # Hi #fit #f it # BE BE BE RE # # # # # # દ #Re Bitten & શક છે # # # # # # જ ક ક & i t #i # # # # B BE # # # # # # # # # ai L # # # ૧ ૧ # # . કે ક . # A # # T ૯૧. નવટુંકમાં પ્રવેશ કરવાનો દરવાજો, 91. Gate for Entrance in Nav-Toonk. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૯૨. નવટુંકથી ઊતરવાનો રસ્તો. 92. Way Down from Nav-Toonk. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૯૩. દેવકીષટનંદનની દેરી. 93. A Small Temple of Devkishatnaadan. Page #355 -------------------------------------------------------------------------- ________________ | ૯૪. ઉલખા જળની દેરી. 94. A Small Temple of "Ulkha" water. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૯૫. ઉલખો જળ આગળ રમૈત્યવંદના કરતાં. 95. Praying at "Ulkhajal". Page #357 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ચિલ્લણ તલાવડીથી દાદાની ટુક, 96. Dada's Group of Temples from Chillan Talavdi. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૯૭. અજીતનાથ - શાંતિનાથની દેરી. 97. A Small Temple of Ajitnath-Shantinath. Page #359 -------------------------------------------------------------------------- ________________ } [ યાપા ૯૮. ચિલ્લણ તલાવડી. 98. Chillan Talavdi. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૯૯. શાંબ પ્રદ્યુમનની દેરી. 99. A Small Temple of Shamb_Praduman. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૧00. ભાડવાના ડુંગર પર જાત્રાળુઓ. 100. Yatriks upon The Bhadva's Mountain. Page #362 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧. ભાડવાના ડુંગરથી ઉતરતા જાત્રાળુઓ. 101. Yatriks passing by Bhadva's Mountain. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨. સિદ્ધવડની ડેરી. 102. A Small Temple of Siddhavad. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩. છ ગાઉના પડાવમાં યાત્રાળુઓ. 103. Pilgrims at the camp, after "Chha-Gao." Page #365 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪. છ ગાઉના પડાવ. 104. Camp after pilgrimage of ''Chha-Gao'', Page #366 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫. છ ગાઉના પડાવમાં સાધુએ. 105. Saints at the camp after pilgrimage of "Chha-Gao". Page #367 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬. ઘેટીની પાયગાની દેરી. 106. A Small Temple of Gheti's payga. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭. ઘેટીની પાયગાએ શ્રી સિદ્ધાચલ શણગાર ટુક. 107. Shree Siddhachal sangar Toonk at Geti's Payga. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮. શ્રી સિદ્ધાચલ શણગારની ટુંકની બીજી બાજુ. 108. The other side of Shree Siddhachal Sangar's Toonk. Page #370 -------------------------------------------------------------------------- ________________ | P).).OOO.. ૧૦૯ માહ્યાવસહી : શ્રેયાંસજિનનું' ચતુર્વિશતિ જિનાલય (શે. આ. કે. ના સૌજન્યથી) 109. Molahavsahi Shreyansjin's Chaturvishati Jinalay. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦. ચૌમુખ અને બીજા મંદિરો (જૈન જર્નલના સૌજન્યથી). 110. The Caumukh and other Temples. Page #372 -------------------------------------------------------------------------- ________________ | | ૧૧૧. ભુલવણી અંદરના ભાગ (જે ન જર્નલના સૌજન્યથી), 111. Interior of a Room in the Bhulaoni. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨. ઉત્તર બાજાથી શત્રુંજય (જ ન જર્નલના સૌજન્યથી). 112. Satrunjaya - from the North Summit. Page #374 -------------------------------------------------------------------------- ________________ 20 ELCHILLO GENERAL PLAN of JAINA TEMPLES ON MT: SATRUNJAYA IN PALITANA. Scale, 1500 feet -12 inches. 100 500 ICO 993 sil212 674 Uzal 674 H'leria resel (. H. 1910411 pilotel) (al. 96-92-9687) 113 General plan of Jain Temples on Mount Shatrunjay in Palitana (S. M. Navab) (D. 18-12-1944) Page #375 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ દ્રાવિડ વારિખિલની દેરી, ચૌમુખજીની ટુંકના દેખાવ. (સા. મ. નવાબના સૌજન્યથી) 114 Little Mandir of Dravid Varikhillaji, The View of Chawmukhji Tunk. Page #376 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૫ દેવમ દિરોની નગરી : તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (શે. આ. કે. ના સૌજન્યથી). 115 The City of Devmandir's-Tirthadhiraj Shree Shatrunjay (By Sheth A.K.) Page #377 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ A જ્યાં દેવાધિદેવ શ્રી આદીશ્વરના બેસણાં છે, તે ગરવો ગિરિવર શીશ – જય (શે. આ. કે. ના સૌજન્યથી) 116-A The Holy Giriraj Shree Shatrunjay where Shree Devadhidev Adishwar. (By. Sheth A. K.) ૧૧૬ B દેવમંદિરોથી શોભાયમાન તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (શે. આ. કે. ના સૌજન્યથી) 116-B Tirthadhiraj Shree Shantrunjay with Beautiful Devmandirs (Sheth A. K.) Page #378 -------------------------------------------------------------------------- ________________ મહામ નલિયામા TOILE 0 ૧૧૭ શ્રીશાંતિનાથજી, શત્રુંજય (સા. મ. નવાબના સૌજન્યથી) 117 Shree Shantinathjee, Shatrunjay (By. S. M. Navab) Page #379 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ (સ'. ૨૦૩૨) નૂતન જિનપ્રાસાદના મૂળનાયક ભગવાનું શ્રી ઋષભદેવ (શે. આ. કે.) 118 (S. V. 2032) - Mulnayak Bhagwan Shree Rushabhdev of Nutan Jinprasad. Page #380 -------------------------------------------------------------------------- ________________ 以因时因为写图图图图网 | 12 glagazell 5l1024,1] 6/4,(ALL. H. Hell All alor=red al) 119 One side of Shree Sahasrakut, Shree Shatrunjay (By S. M. Navab) Page #381 -------------------------------------------------------------------------- ________________ A PAFAY E AAA PAPARA APA AAAAAAA PAAAA AND 22 AADA YE N AYA ૧૨૦ ઉત્કૃષ્ટકાલે એકસોસિત્તેર જિન, સમવસરણ, ચૌદરાલાક (સા. મ. નવાબના સૌજન્યથી) 120 One hundred Seventy Jin, Samavasaran, Fourteen Rajlok (By. S. M. Navab) Page #382 -------------------------------------------------------------------------- ________________ | શ્રી | શ્રી શત્રુંજયગિરિરાજ દર્શન ભાગ ૨ શ્રી શત્રુંજ્ય પર્વતસ્થ જિન મંદિર ગત શિલાપટ્ટ પ્રતિમા પાદુકાદિ પ્રશસ્તિ લેખઃ છે સિહ (૧) દેરી નં. ૧ / ૩મા સ્વસ્તિ શ્રી ગુર્જર ધરિચ્યાં પાતશાહ શ્રી મહિમૂદ પટ્ટપ્રભાકર પાતશાહ શ્રી મદાફરસાહ પટ્ટોદ્યોત કારક પાતશાહ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી બાહદર વિજય રાજ્યો સંવત્ ૧૫૮૭ વર્ષે રાજ્યવ્યાપાર ધુરંધર ખાન શ્રી મઝાદ ખાન વ્યાપારે શ્રી શત્રુંજયગિરી શ્રી ચિત્રકૂટ વાસ્તવ્ય દેકરમાકૃત સદ્ધાર સત્કા પ્રશસ્તિલિખ્યતે | - સ્વસ્તિ શ્રી સૌખ્ય જિયાદ યુગાદિ જિન નાયકઃ | કેવલ જ્ઞાન વિમલો વિમલા ચલ મન્ડનઃ એ ૧ શ્રી મેદપાટે પ્રકટ પ્રભાવે, ભાવેન ભવ્યે ભુવન પ્રસિદ્ધ છે શ્રી ચિત્રકૂટ મુકુટોપમાને, વિરાજ્યમાનડસ્તિ મસ્ત લક્ષમ્યા છે ર છે સન્નન્દન દાતુ સુર ઢમઢ, તુંગઃ સુવર્ણપિ વિહાર સાર છે જિનેશ્વર સ્નાત્ર પવિત્ર ભૂમિ, શ્રી ચિત્રકૂટઃ સુર શૈલતુલ્યઃ ૩ | વિશાલ સાલ ક્ષિતિ લાચના, રમ્યો નૃણું લેચન ચિત્રકારી વિચિત્રકૂટ ગિરિ ચિત્રકૂટ, કસ્તુ ચવાખિલ ફૂટ મુક્તઃ + ક તત્ર શ્રી કુભરાજભૂકુંભેદભવનિર્ભ ગૃપા વેરિ વર્ગ સમુદ્રો હિયેન પીતઃ ક્ષણાત્ ક્ષિતી . પ . (ત) પુત્રો રાજમલેંડભૂદ્રાજ્ઞાં મલ્લ ઈત્કરઃ સુતઃ સંગ્રામસિંહોડલ્ય સંગ્રામવિજયી નૃપ છે ૬ ત૫ટ્ટભૂષણમણિ, સિંહેન્દ્ર વસ્ત્રરાક્રમી છે રત્નસિંહડધુના રાજા, રાજલમ્યા વિરાજતે . ૭ : દૂત ગોપાહ ગિરી ગરિષ્ઠા, શ્રી બપ્પભટ્ટી પ્રતિબોધિતશ્ચ શ્રી આમરાજનિ તસ્ય પત્ની, કાચિહ્નભૂવ વ્યવહારિ પુત્રી ૮ તત્કૃષિજાતાઃ કિલ રાજકેષ્ટા, ગારાલ્ડ ગોત્રે સુકૃતિકપાત્રે ! શ્રી એસવંશે વિશદે વિશાલે, તસ્યાન્વયેડમી પુરુષાર પ્રસિદ્ધાઃ ૯ શ્રી સરણદેવ નામ તપુત્રો, રામદેવ નામાડભૂત લક્ષ્મીસિંહઃ પુત્રો (2) તત્પત્રો ભુવનપાલા ખ્યઃ છે ૧૦ શ્રી ભોજરાજ પુત્ર ન. .૨ સિંહાખે એવ તત્પન્નઃ | તાકસ્તપુત્ર, નરસિંહસ્તત્ સુતો જાતક જ ! ૧૧ . તપુત્રસ્ત લાખ્યા પત્ની | મેલ સં. ૧૯૯૬માં પરમ તારક ધ્યાનસ્થ સ્વર્ગત ગુરુદેવ શ્રી આનંદ સાગર સુરીશ્વરજી મહારાજની પ્રેરણાથી લિધેલા ગિરિરાજપરના લેખે, પ્રતિમા લેખે અને ધાતુપ્રતિમાના લેખને આમાં સંગ્રહ છે. સંપાદકના પિતાના લિધેલ. લેખે છે. સિસિદ્ધગિરિરાજ ઉપરના શિલાલેખ. શ, 1 ( 1 ) Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ...જય ગિરિરાજ દેન તસ્યાઃ (સ્ય) પ્રભૂત ફૂલજાતા | તારાદેઽપર નામ્ની લીલૢ પુણ્યપ્રભા પૂર્ણા | ૧૨ || તક્ષિ સમુદ્રભૂતાઃ, ષ [、 ] પુત્રા (:) કલ્પપાદપાકારોઃ ॥ [ધર્મા] નુષ્ઠાનપરાઃ શ્રી વ (મ) ન્તઃ શ્રીકૃતાડન્ચેષામ્ । ૧૩ । પ્રથમા ર (ના) ખ્ય સુતઃ, સમ્યક્ ચાદ્યોત કારક: કામમ્ ॥ શ્રી ચિત્રકૂટ નગરે, પ્રાસાદઃ [કાશ્તિા] ચેન ॥ ૧૪ ॥ તસ્યાસ્તિ કોમલા કલ્પવલ્લીવ વિશદા સદા | ભાર્યા રજમરા (!) દેવી પુત્ર[ : ] શ્રીર'ગનામાડસૌ || ૧૫ ॥ ભ્રાતાડન્યઃ પેમાબ્ડઃ પતિભક્તા દાનશીલ ગુણુયુક્તા | પદ્મા-પાટમદેવ્યૌ પુત્રૌ માણિકય-હીરાબ્હૌ ॥ ૧૬ ॥ અંધુણુ તૃતીય ભાર્યો ગુણરત્નરાશિ વિખ્યાતા | ગૌરા-ગારવ દેવ્યૌ પુત્રો દેવાભિધા જ્ઞેયઃ ॥ ૧૭ ॥ તુર્યાં દશરથ નામા ભાર્યા તસ્યાસ્તિ દેવગુરુભક્તા ॥ દેવલ- [ ૢ ] રમદેવ્યૌ પુત્રઃ કેલ્હાભિધા જ્ઞેયઃ ॥ ૧૮ ॥ ભ્રાતાન્યા ભાજાખ્યઃ ભાર્યા તસ્યાસ્તિ સકલગુણુયુક્તા ॥ ભાવલ-હ મદેભ્યૌ પુત્રઃ શ્રી મણ્ડના જીયાત્ ॥ ૧૯ ॥ સદા સદાચાર વિચાર ચારુ, ચાતુ ધૈયયાદિ ગુણઃ પ્રયુક્તઃ ॥ શ્રી કાઁરાજો ભગિની ચ તેષામ્ યાત્સદા સૂવિ નામ છે (યા) | ૨૦ || કર્માખ્ય ભાર્યાં પ્રથમ કપૂરદેવી પુનઃ કામલદે દ્વિતીયા ॥ શ્રી ભીષજીક સ્વકુલા દયાદ્રિ સૂપ્રભ: કામલદેવિ પુત્રઃ ॥ ૨૧ | શ્રી તીર્થયાત્રા જિન ખિસ્સ પૂજા-પદ પ્રતિષ્ઠાદિક ધર્મ ધુર્યાઃ ॥ સુપાત્ર દાનેન પવિત્ર ગાત્રાઃ સર્વે દશાઃ સત્પુરુષાઃ પ્રસિદ્ધાઃ ॥ ૨૨ || શ્રી રસિહ રાજ્યે રાજ્ય વ્યાપાર ભાર ધૌરેયઃ ॥ શ્રી કમસિ' દક્ષા મુખ્યા વ્યવહારિણાં મધ્યે || ૨૩ || શ્રી શત્રુંજ્ય માહાત્મ્ય શ્રા સદ્ગુરુ સન્નિધૌ ॥ તસ્યાહારગૃતે ભાવઃ કરાય ભૃત્ ॥ ૨૪ ॥ આગત્ય ગૌર્જર દેશે વિવેકેન નરાયણે ॥ વસતિ વિષુધા લેાકાઃ પુણ્યશ્ર્લેાકા ઈવાદ્ભૂતાઃ ॥ ૨૫ ॥ તત્રાસ્તિ શ્રીધરાધીશાઃ શ્રીમદ્ બાહદરો નૃપ ॥ તસ્ય પ્રાપ્ય સ્ફુરન્માન' પુણ્ડરીકે સમાયયૌ ॥ ૨૬ । રાજ્ય વ્યાપાર ઘૌરેય: ખાન શ્રીમાન્ મઝાદકઃ ॥ તસ્યગેહે મહામંત્રી આખ્યા નરસિ’હૅકઃ ॥ ૨૭ ॥ તસ્ય સન્માનમુત્પ્રાપ્ય મહુત્તિ વ્યચેન ચ ॥ ઉદ્ધારઃ સપ્તમસ્તેન ચક્રે શત્રુજયે ગિરી ॥ ૨૮ ॥ શ્રી પાદલિપ્ત લલનાસર શુદ્ધદેશે, સાદ્ય મગલ મનોહર ગીત નૃતૈઃ । શ્રી કરાજ સુધિયા જલયા નિકાયાં, ચક્રે મહાત્સવ વરઃ સુગુરૂપદેશાત્ ॥ ૨૯ ॥ ચંચચંગ મૃઢ્ઢંગ રંગ રચના ભેરી નફેરી રવાવીણા (વ*શ) વિશુદ્ધતાલ વિભવા સાધમિ (વાત્સલ્ય) કમ્ ॥ વસ્ત્રાલંકૃતિ (હેમ) તુ'ગ તુરગાદીનાં ચ સ(દ્વ)ણુમેવ' વિસ્તર પૂર્વીક' ગિરિવરે ખિંખ પ્રતિષ્ઠાપનમ્ ॥ ૩૦ || વિક્રમ સમયાતીતે તિથિમિત સંવત્સરેડશ્વ વસુવર્ષે ૧૫૮૭ ॥ શાકે જગત્ત્રિમાણે ૧૪૫૩ વૈશાખે કૃષ્ણ ષયાં ચ ॥ ૩૧ ॥ મિલિતાઃ સૂરય, સ`ઘા માણા મુનિ પુ‘ગવાઃ ॥ વહુમાને ધનુલગ્ન પ્રતિષ્ઠા કારિતા વા ૩૨ || લાવણ્ય સમયાન્ચેન પંડિતેન મહાત્મના || સપ્તમેાહાર સત્ઝા ચ પ્રશસ્તિઃ પ્રકટી કૃતા ॥ ૩૩ ॥ શ્રીમઞા (હદર) ક્ષિતીશ વચનાદાગટ્ય શત્રુજયૈ । પ્રાસાદ વિધાપ્ય ચેન વૃષભાડ દ્ (2) Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ...જય ગિરિરાજ ઉપરના શિલાલેખ ખિબમારાપ્ય ચ । ઉદ્ધાર: કિલ સપ્તમઃ કલિયુગે ધનાડ્રુસ્રવાત્ । જીયાદેષ સદેશવ ́શમુકુટઃ શ્રી ક`રાજશ્ચિરમ્ ॥ ૩૪ ॥ યત્ક`રાજૈન કૃત. સુકા મન્યેન કેનાપિ કૃત હિ તન્નો યમ્લેચ્છ રાજ્યે (ડિપ નૃપા) નર્યવાહારઃ કૃતઃ સપ્તમ એષ ચેન ॥ ૩૫ || સત્પુય કાર્યાણિ બહુનિ સંઘે | કુન્તિ ભળ્યાઃ પરમત્ર કાલે ॥ કર્માભિધાન વ્યવહારિણેવાદ્વારઃ કૃતઃ શ્રીવિમલાદ્રિ શ્રૃંગે ॥ ૩૬ ॥ શ્રી ચિત્રકૂટાઢય શૈલ શ્રૃંગે કર્માખ્ય ભાનેરદયાન્વિતસ્ય | શત્રુજ્યે ખખ વિહારનૃત્ય । કરાવલીય* સ્ફુરતીતિ ચિત્રમ્ ॥ ૩૭ ॥ શ્રી મેદપાટ્ટે વિષયે નિવાસિનઃ। શ્રી કમરાજસ્ય ચ કીર્તિ`રુ(જ્જવલા) / દેશેષ્યનેકેપિ (સ'ચરત્ય) હા । જ્યાĂવ ચન્દ્રસ્ય નભોવિહારિણઃ ॥ ૩૮ | દત્ત' ચેનપુરા ધન' બહુ સૂર ત્રાણાય તન્માનતા । યાત્રા ચૈન (+)ણાં ચ સઘપતિના શત્રુજય કારિતા ॥ સાધૂનાં સુગમૈવ સા ચ વિદિતા ચક્રે પ્રતિષ્ઠાડહુતા-મિત્થ વણુનમુખ્યતે કિયઢહા ? શ્રી ક રાજ સ્ય તુ ॥ ૩૯ ॥ ચેનાદ્વારઃ શુભવતિ નગે કરિતઃ પુંડરીકે । સ્વાત્માદ્વારા વિશદ મતિના દુર્ગા સ્તન ચક્ર ? । યેનાકારિ પ્રવરવિધિના તીનાથ પ્રતિષ્ઠા | પ્રાપ્તસ્તેન ત્રિભુવનતલે સદૈવ પ્રતિષ્ઠા ॥ ૪૦ | સૌમ્યત્વેન નિશામણિદિન મણિસ્તીત્ર પ્રતાપેન ચ । વંશેાદ્દીપન કારણાદ્ ગૃહમણિશ્ચિંતામણિર્કાનતઃ ॥ ધર્મારાદ્ધ શિરોમણિમ વિષધ્વંસ્તાન્મણિૉગિનઃ । એકાનેક મમ્યા ગુજૈન વનવૈઃ શ્રી ક`રાજઃ સુધીઃ ॥ ૪૧ ॥ તેાલાસુતઃ સુતના વિનયેા જવલ* । લીલૂ સુકુક્ષિ નલિની શુચિ રાજહંસ: || સન્માનદાન વિદુરા મુનિ પુ ́ગવાનાં । તદ્ વૃદ્ધ બાંધવયુતે નય કાજઃ ॥ ૪૨ ॥ કર્યાં શ્રી ક રાજોય.કા કેન નિમે ? ।। તેષાં શુભાનિ કર્માણિ ચંદ્રષ્ટઃ પુણ્યવાનસૌ ॥ ૪૩ ॥ આદીશઃ પુણ્ડરીકસ્તુ મરુદેવા કપર્દિશત્ ॥ શ્રાદ્ધ શ્રીક રાજસ્ય સુપ્રસન્ના ભવત્ત્વમી ॥ ૪૪ ॥ શ્રીશત્રુ'જય તીર્થોદ્ધારે કમઠ ચ સાનિધ્યકારક સા॰ જઈતા ભા॰ આઈચાંદુ પુત્ર નાથા ભાતૃ કિના ॥ અહમદાવાદ વાસ્તવ્ય સૂત્ર ધાર કોલા પુત્ર સૂત્રધાર વિરુવા સૂ॰ ભીમા ૪૦ વેલા કું॰ વછા " શ્રી ચિત્રકૂટાદાગત સૂ॰ ટીલા સૂ॰ ામા સૂ॰ ગાંગા સૂ॰ પેારા સૂ॰ ાલા સૂત્ર૦ દેવા II સૂ॰ નાકર સૂ॰ નાઈઆ સૂ॰ ગાવિંદ સૂ॰ વાયગ સૂ॰ ટીલા સૂ॰ વા`સૂ॰ સાણા સૂ॰ કન્હા સૂત્ર॰ દેવદાસ સૂ॰ વીકા સૂ॰ ઠાકર.... સૂ॰ કાલા વા॰ વિણાયગૂ | ઠા॰ વામ ઠા॰ હીરા સૂ॰ દામેાદર વા॰ હેંશરાજ સ્॰ યાન ॥ મગલમાદિ દેવસ્ય મંગલ' વિમલા ચલે । મૉંગલ' સકલ સંઘસ્ય મ’ગલ' લેખકસ્ય ચ ॥ ૫૦ વિવેક ધીરગણિના લિખિતા અસ્તિ ॥ પૂજ્ય પં॰ સમરત્ન શિષ્ય પ૦ લાવણ્યસમયસ્પ્રિંસ ધ્ય. શ્રી આદિદેવરય પ્રણમતીતિ ભદ્રમ્ ॥ શ્રીઃ ॥ ઠા॰ હરપતિ ઠા॰ હાસા ઠા॰ મૂલા ઠા॰ કૃષ્ણા ઠા॰ કન્હા ઠા॰ હર્ષા સૂ॰ માધવ સૂ॰ વાતૢ ॥ લા સહજ ॥ (3) Page #385 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ દશન તે સિવ (૨) દેરી નં. ૫૧ છે » . છે નમઃ સંવત્ (૧૬) ૨૦ વષે આષાઢ શુદિ ૨ રવ ગંધાર વાસ્તવ્ય પ્રાગવંશ દેસી I શ્રી ગેઈઆ સુત દે તેજપાલ ભાર્યા બાઈ લાડકી સુત દે પવારણ બ્રાતા દો ભીમ દે . તેન દો. દેવરાજ પ્રમુખ (સ્વ)કુટુંબેન યતઃા શ્રી મહાવીર દેવ કુલિકા | કારાપિતા હર્ષેણ તપાગર છે વિબુધ શિરોમણિ શ્રી વિજ્ય દાન સૂરિ શ્રી હીરવિજ્ય સૂરિ પ્રસાદા (ત) શુભ ભવતુ . શ્રી શ્રી ને શ્રી છે a સિવ (૩) દેરી-નં-૧૫૬ . | છ | સંવત્ ૧૬૨૦ વર્ષે કાર્તગ શુદિ ૨ દિને ગંધાર વાસ્તવ્ય શ્રીશ્રીમાલ જ્ઞાતીય સા | શ્રી પાસવીર ભાર્ચ બાઈ સતુલ સુત સા | શ્રી વર્ધમાન ભાર્યા બાઈ વર્મલાદે અમરાદે સુત સા | શ્રીરામજીભાઈ સા | શ્રી લજી સા હંસ(રા)જ સા ] મનજી પ્રમુખ સ્વકુટુંબન ચુતઃ શ્રી શત્રુ પરિ શ્રી શાંતીનાથ પ્રાસાદા શુભ ભવતુ . I ! સિ. (૪) દેરીન -૪૦ છે ૩% ( ૩% નમઃ | સંવત્ ૧૬૨૦ વર્ષે વૈશાખ શુદિ ૫ ગુરી I શ્રીગધાર વાસ્તવ્ય પ્રાગવંશ જ્ઞાતીય / સંઘવી શ્રી જાવડા સુત સં. શ્રી (સીપા) ભાર્યા બાઈ 'ગવાસુનામ સુતા સં૦ | અછાં પ્રમુખ સ્વકુટુંબન યુતઃ | શ્રી પાર્શ્વનાથ દેવકુલિકા કારાપિતા | શ્રી તપાગચ્છા શ્રીવિજયદાનસૂરિ૦ શ્રીહીરવિજયસૂરિ પ્રસાદાતા શુભ ભવતા સિટ (૫) દેરી-નં-૩૯ | | ૩ | સંવત્ ૧૬૨૦ વર્ષે વૈશાખ શુદિ ૫ ગુરી | શ્રી અહમદાવાદ વાસ્તવ્ય ઓશવાળ જ્ઞાતીય મહં શ્રી વણાઈગ સુત માં | શ્રી ગલા ભાર્યા બાઈ મંગાઈ સુત મહા વીરદાસ સ્વકુટુંબન યુતઃ શ્રી શેત્રજપરિ શ્રી આદિનાથ દેવકુલિકા કારાપિતા શ્રી તપાગર છે શ્રી વિજયદાનસૂરિ શ્રી હીરવિજયસૂરિ પ્રસાદાત શુભ ભવતુ + સિટ (૬) દેરી-નં.-૪૧ છે ૩% | સંવત ૧૬૨૦ વર્ષે વૈશાખ શુદિ ૨ દિને ગધાર વાસ્તવ્ય પ્રાગવશે જો ! શ્રી પરવત સુત ૦ | ફેકા સુ બે રણઆ સ્વકુટુંબેન યુતઃ શ્રી શેત્રજપરિ દેવકુલિકા કારાપિતા | શ્રી તપાગર છે વિબુધશિરોમણિ શ્રી વિજયદાનસૂરિ પ્રસાદાત્ | શ્રીઃ | Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ॥ સિ॰ (૭) દેરી-નં૦-૪૪ ॥ ॥ ૩ ॥ ૐ નમઃ // સંવત્ ૧૬૨૦ વષે વૈશાખ શુદ્ધિ પ દિને ગધાર વારતવ્ય પ્રાગવાંશે જ્ઞાતીય વ્યા॰ | સમરીઆ ભાર્યા ખાઈ | ભેાલુ પુત્રી ખાઈ દેવગાઈ । ખાઈ કીબાઈ સ્વકુટુબેન ચુતઃ । શ્રી શાંતિનાથ દેવકુલિકા કારાપિતા । શ્રી તપાગચ્છે વિષ્ણુધ શિરોમણિ શ્રી વિજયદાનસૂરિ શ્રી હીરવિજયસૂરિ પ્રસાદાત્ ॥ શુભ' ભવતુ ॥ શ્રી ॥ સિ॰ (૮) દેરી નં૦-૪૩ ॥ ૩ ॥ ૐ નમઃ ॥ સંવત્ ૧૬૨૦ વર્ષે વૈશાખ શુદ્ધિ પ ગુરુદિને શ્રી ગંધાર વાસ્તવ્ય શ્રી શ્રીમાલી જ્ઞાતીય પરી । દેવા ભાર્યાં ખાઈ કમલાઇ સુત પરી । પૂધી । તથા ગૂજર જ્ઞાતીય દાસી શ્રી કણુ ભા॰ ખાઈ અમરી સુત દાસી હૈ'સરાજ ઉભયૌ । મીલને શ્રી શત્રુ જયાપરિ શ્રીઆદિનાથ દેવકુલિકા કારપિતા શ્રીતપાગચ્છે શ્રી વિજયદાનસૂરિ પ્રસાદાત્ ॥ સિ॰ (૯) દેરીન`૦-૨૦૦ ॥ ૩ ॥ સહવત્ ૧૬૪૦ વર્ષે ફાગુણ શુદ્ધિ ૧૩ દિને ઠાકર કરમસી ભાજા ખાઈ મલી ઠાકર દામા ભાજા ખાઈ ચડી ઠાકર માહ વ ઠાકર જર્સી ઠાકર બીમ ઠાકર જસૂજી ભાજા ખાઈ જીવાદે ઠાકર માહવ સુત તેજપાલ ભાા ખાઈ તેજલદે સંઘવી જસૂ સૂત તેજપાલ પ્રસાદ કરાપિત ॥ શુભં ભવતુ ॥ દા નાકર શેઠના વાણેાત્ર ડીસાવાલા | ૦ | ॥ સિ૦ (૧૦) દેરીન૦–૨૯૮ ॥ ॥ ૩ ॥ ૐ નમઃ । શ્રેયસ્વી પ્રથમઃ પ્રભુઃ પ્રથિમભાગ્ નૈપુણ્ય પુણ્યાત્મનામરતુ સ્વસ્તિકરઃ સુખાધિમકરઃ શ્રી આદિદેવઃ શ્રે વઃ । પદ્મોલ્લાસકરઃ કરેરિવ રવિબ્યાગ્નિ ક્રમાંભારુહ-ન્યાસ તિલકી ખભૂવ ભગવાન્ શત્રુજયાઽનેકશઃ ॥ ૧ ॥ શ્રીસિદ્ધા નરેશ વંશ સરસી જન્માબૂજિની વલ્લભઃ પાયા‡ વઃ પરમ પ્રભાવ ભવન' શ્રી વમાનઃ પ્રભુઃ । ઉત્પત્તિસ્થિતિ(સ)કૃતિ પ્રકૃતિ વાગ્ ય ગૌ ગાવની સ્વર્વાપીવ મહાવૃતી પ્રણય ભૂરાસીદું રસાલ્લાસિની ॥ ૨ ॥ આસીફ્ વાસવ વૃધ્રુવતિ પદ દ્વંદ્વ પ સંપદાં । તત્પટ્ટાંબુધિ ચંદ્રમા ગણધરઃ શ્રીમાન્ સુધર્માભિધઃ ॥ ચૌદા યુતા પ્રભૃષ્ટ સુમના અદ્યાપિ વિદ્યાવતી । ધત્ત સતતિ રુન્નતિ ભગવતે વીર પ્રભાગૌરવ ॥ ૩ ॥ શ્રી સુસ્થિતઃ સુપ્રતિબુદ્ધ એતો સૂ હી અભૂતાં તનુ ક્રમેણુ || ચાલ્યાં ગણાડભૂદ્દિહ કાટિકાન્હ શ્ર્ચંદ્રાય. મલ્ટામિવ સુપ્રકાશઃ ॥ ૪ ॥ તત્રા ભૂદ્ વિજ઼ાં વંદ્યઃ શ્રી વઋષિ ગણાધિપ ॥ (5) Page #387 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્ર‘જય ગિરિરાજ દુન મુલં શ્રી વશાખાયા ગંગાયા હિમવાનિવ ॥ ૫ ॥ તત્પટ્ટાંખર દિન મણિ રુતિઃ શ્રી વજ્રસેન ગુરુરાસીત્ ॥ નાગેન્દ્ર-ચંદ્ર-નિવૃતિ-વિદ્યાધર-સજ્ઞકાá તચ્છિષ્યાઃ || ૬ | સ્વ સ્વ નામ સમાનાનિ ચેભ્યશ્ર્વવારિ જજ્ઞિરે ॥ કુલાનિ કામ મૈતેષુ કુલ ચાન્દ્રં તુ વિદ્યતે | ૭ || ભાસ્કરા ધ્રુવ તિમિર હરતઃ ખ્યાતિ ભાજનમ ॥ ભૂયઃ સૂરય સ્તત્ર જમિરે જગતાં મતાઃ ॥ ૮ ॥ ખભુવઃ ક્રમતસ્તત્ર શ્રી જગચંદ્રસૂરયઃ ॥ ચૈસ્તપા વિરુદ લેભે ખાણુ સિદ્ધવર્ક ૧૨૮૫ વસરે || ૯ || ક્રમેણાસ્મિન્ ગણે હેમ-વિમલાઃ સૂરયેાડભવન્ ॥ તત્પદ્યે સૂરયેાડભૂવ-ન્નાનંદ વિમલાભિધાઃ || ૧૦ || સાધ્વાચાર વિધિઃ પંથઃ શિથિલતઃ સમ્યક્ શ્રિયાં ધામ ચૈરુધ્ધેસ્તન સિદ્ધિ સાયક સુધારસિચિનભે ૧૫૮૨ ને હિસ ! જીમુતરિવ મૈગપુનરિઢ તાપ" હરભિર્થાંશ । સશ્રીક' વિષે ગવાં શુચિતમૈઃ સ્તમૈઃ સાલ્લાસિભિઃ || ૧૧ || પદ્માવૈરલમલ' ક્રિયતે મ તેષાં । પ્રીણિન્મનાંસિ જગતાં કમલાઇયેન ॥ પટ્ટઃ પ્રવાહ ઈવ નિર નિરિણ્યાઃ । શુદ્ધાત્મભિર્વિજય દાન મુનીશ હુંસૈઃ ।। ૧૨ । સૌભાગ્ય હરિ સ` ગવ હરણું રુપ'ય રભાપતિ-શ્રી ચૈત્ર શતપત્રમિત્ર મહસાં ચૌર પ્રતાપં પુનઃ ॥ ચેષાં વીફ્ટ સનાતન મધુરિપુ સ્વઃ સ્વામિ ધર્માવા । જાતાઃ કામમપત્ર પાભર ભતા ગેાપત્વમાપ્તાસ્ત્રયઃ ॥ ૧૩ ॥ તત્પરૢ પ્રકઃ પ્રકામ કલિતાદ્દ્યોતસ્તથા સૌધવ (ત્) | સસ્નેહૈય(તિ)રાજ હીરવિજય સ્નેહ પ્રિયનિમમ ॥ સૌભાગ્ય મહસાં ભરેણુ મહતા મત્યમુલ્લાસિનાં । ખબ્રાણુ: સ યથા જનિષ્ટ સુદેંશાં કામ ! પ્રમાદાસ્પદમ્ ॥ ૧૪ ॥ દેશાદ ગુર્જરતાથ સૂરિ વૃષભા આકારિતાઃ સાદર । શ્રીમત્ સાહિ અકમ્મરેણ વિષય' મેવાત્ (!) સંજ્ઞ'શુભમ્ ॥ શા...'બુજ પાણયાવ (!) તમસ' સવ' હરતા ગવાં । સ્તામઃ સૂત્રિત વિશ્વ વિશ્વ કમલેાલ્લાસૈન ભેાર્કાઈવ । ૧૫ । ચક્ર: ફતેપુરમ ×(ન) ભૌમ-દૃશ્ યુગ્મ કૈક કુલ માપ્ત સુખ' સુજતઃ ॥ અબ્દેક પાવક નૃય પ્રમિતે ૧૫૩૯ સ્વગેાભિઃ । સાલ્લા મુજ કાનનમ્ યે ॥ ૧૬ ॥ દામે વાખિલ ભૂપ મુદ્ધ સુ નિજાડનાં ધારયમ શ્રીમાન્ શાહિ અકમ્મરો નરવા દેશેષ્વશેષપિ | ષમાસા ભયદાન પુપટ્ટાનૢ ઘાષા નઘધ્વ'સિનઃ । કામ' કારયતિ સ્મૃત્કૃષ્ટ હૃદા યદ્વાકલાર'જિતઃ ॥ ૧૭ || યદુપદેશ વશેન મુઘન્ નિખિલ મણ્ડલ વાસિજને નિજે ॥ મૃત ધન ચ કરચ સુજિસ્મ-ભિધમકમ્મર ભૂપતિરત્યજત્ ॥ ૧૮ ॥ યર્દૂ વાચા કતકાભયા વિમલિત સ્વાં તાંબુપુરઃ કૃપા-પૂર્ણ: શાહિરન્ધિ નીતિ વનિતા ક્રોડી કૃતાત્માત્મજન્ ॥ શુલ્ક ત્ય (તુમ) શકય મન્ય ધરણી રાજા જન પ્રીતયે । તવાન્નીડજ પુજ પુરુષ પશૂ શ્ચામુમુયદ્ ભૂશિઃ ॥ ૧૯ ॥ યાચાં નિશ્ચયે મુધાકૃત સુધા સ્વાઇરમ દૈઃ કૃતાલ્હાદઃ શ્રીમદકખ્ખર ક્ષિતિપતિઃ સંતુષ્ટિ પુષ્ટાશયઃ ॥ ત્યકા તત્કરમથ સામતુલ વૈષાં મન: પ્રીતયે । જૈનેભ્યઃ પ્રદ્યૌ ચ તીર્થંતિલક' શત્રુંજયાવી ધરમ્ ॥ ૨૦ | યદ વાભિમુઽતિશ્ર્વકાર કરુણા સ્ફૂ (6) Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ...જય ગિરિરાજ ઉપરના શિલાલેખ A ર્જન્મનાઃ પૌસ્તક ભાડાગારમપાર વાડ્મય વેસ્મેલ વાઝૈવતમ્ । યટ્સ'વેગ ભરેણુ ભાવિતત્પતિઃ શાહિઃ પુનઃ પ્રત્યહં । પૂતાત્મા બહુ મન્યતે ભગવતાં સદનેાદનમ ॥ ૨૧ ॥ યદ્ વાચા તરણિ વિષેવ કલિતાલ્લાસ' મનઃ પંકજ' | બિબ્રાહિ અકમ્મરી વ્યસન ધીપાર્થેા જિની' ચંદ્રમાઃ ॥ જશે શ્રાદ્ધજના ચિતૠ સુકૃતઃ સર્વેષુ દેશેપિ । વિખ્યાતાડ હન્તમત ભક્તિ ભાવિતમતિઃ શ્રી શ્રેણિક માપવત્ ॥ ૨૨ ॥ લુપાકાધિપ મેઘજી ઋષિમુખા હિત્લા કુમત્યાગ્રહ' । ભેજી ચરણુઢયીમનુદિન' ભગા ઈવાંભેાજિનીમ્ ॥ ઉલ્લાસ ગમિતા યદીય વનવરાગ્યરગાન્મુખ- તાઃ સ્વસ્વમત' વિહાય અહેવા લેાકાસ્તપા સ ́જ્ઞકાઃ ॥ ૨૩ ॥ આસીર્ચીવિધાપનાદિ સુકૃત ક્ષેત્રેષુ વિત્તવ્યયા । ભૂયાન્ યનેન ગુર્જરધરા મુખ્યેષુ દેશેષ્ડલમ ્ ॥ યાત્રાં ગૂર્જર માલવાદિક મહાદેશાત્ ભવૈ ભૂરિભિઃ । સ ંઘેસાદ્ધ મૃષીશ્વરા વિધિરે શત્રુંજયે યે ગિરૌ ॥ ૨૪ ॥ તપટ્ટઘ્ધિમિવ રમ્યતમ' સૃજન્તઃ । સ્તમૈગવાં સકલ સ'તમસ,હરન્તઃ ॥ કામાલ્લુસકુવલય પ્રયા જયંતિ । સ્ક્રુ કલા વિજયસેન મુનીદ્રચંદ્રાઃ ॥ ૨૫ ॥ યત્પ્રતાપસ્ય માહાત્મ્ય વતે કિંમતઃ પરમ ્ ॥ અસ્વાૠકિરે ચેન જીવતાડપિ હિ વાદિનઃ ॥ ૨૬ ॥ સૌભાગ્ય વિષમાયુધાત્કમલિની કાંતાચ્ચ તેજસ્વિનાઐશ્વર્ય” ગરિાપતેઃ કુમુદિની ક્રાંતાત્કલામાલિચામ્ ॥ માહાત્મ્ય ધરણીધરાન્મુખભુજા ગાંભીર્યમા નિષે–રાદાયાં ભુજભૂ: પ્રભુ: પ્રવિધે યમૂર્ત્તિ મત્તન્મયીમ્ ॥ ૨૭ ॥ ચે ચ શ્રી મકખ્ખરેણુ વિનયાદાકારિતાઃ સાદર` ॥ શ્રીમદ્યાભપુર પુરંદરપુર વ્યક્ત સુપવાકરેઃ । ભૂયાભિવૃતિભિખ્ખુ યૈઃ પરિવ્રુતા વેગાદલ' ક્રિરે સામેાદ' સરસ' સરારુહ વન લીલામાલા ઈવ ॥ ૨૮ ॥ અર્હત પરમેશ્વરત્વ કલિત' સંસ્થાપ્ય વિશ્વોત્તમ' | સાક્ષાસાહિ અકખ્ખરસ્ય સદ્દસિ ામૈગ વામુદ્યતઃ ॥ યૈઃ સમીલિત લેચના વિધિરે પ્રત્યક્ષશ્રે: શ્રિયા । વાદોન્માદભત દ્વિજાતિપતયા ભટ્ટાનિશાટા ઈવ ॥ ૨૯ || શ્રીમત્સાહિ અકમ્બરસ્ય સદસિ પ્રોત્સર્પિભિભૂરિભિઃ વાધૈર્વાદિવરાન્ વિજિત્ય સમદાન્સિ`હું હિઁપેદ્રાનિવ સર્વજ્ઞાશય તુષ્ટિ હેતુરનદ્યો દિશ્યુત્તરસ્યાં સ્યુરન્ । યૈઃ કૈલાસ ઇવેાજજવલા નિજયશઃ સ્ત ંભા નિચને મહાન્ ॥ ૩૦ || દત્તઃ સાહધીર હીરવિજય-શ્રી સૂરિરાજા પુરા । ચચ્છી શાહી અકમ્બરેણુ ધરણીશકેણુ તત્પ્રીતયે ॥ તચ્ચક્રેડખિલમધ્ય ખાલમતિના મૃત્સાજજગત્સાક્ષિક । તપુત્ર કુરમાણુ સ`જ્ઞમનઘ. સર્વાદેિશે. બ્યાનશે ॥ ૩૧ ॥ કિ' ચ ગા વૃષભકાસર કાંતાકાસરા યમગૃહ ન હિ નેયાઃ ॥ ચેાચ્ચમેવ મૃતવિત્તમ શેષ દિને ડિપ હિ ન ચ ગ્રહણીયાઃ ॥ ૩૨ ॥ યકલા સલિલ વાહ વિલાસ પ્રીત ચિત્ત તરુણા જન તુયે ॥ સ્વીકૃત. સ્વયમકખ્ખર ધાત્રી સ્વામિના સકલમેત-પીદ` || ૩૩ ॥ ચાલી વેગમ (7) Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ’જય ગિરિરાજ દર્શન નદનેન વસુધાધીશેન સન્માનિતા । ગુથ્વી ગૂજર મેદિનીમનુદિન સ્વીક બિખ્ખાકિનીમ ॥ સવ્રુત્તા મહુસાં ભરે સુભગા ગાઢ. ગુણાલ્લાસિના । યે હારા ઈવ કંડમ ભુજદેશાં ધ્રુવન્તિ શાભાસ્પદમ્ ॥ ૩૪ ॥ વિશ્ચ— આભૂરાન્વય (૫) ક્રમ પદ્મસવયા આકેશવશે ભવ। ડ્રેષ્ઠી શ્રીશિવરાજ ઇત્યાભિયા સૌવર્ણિકઃ પુણ્યધીઃ ॥ તપુત્રોડજનિ સીધરશ્ર્વ તનયસ્તસ્યા ભવત્પતઃ । કાલાજ્હોનિ તદ્ભુત‰ તનુજ સ્તસ્યાપિ વાઘાભિધઃ ॥ ૩૫ ॥ તસ્યા ભૂદ વછિઆભિધશ્ચે તનુજઃ ખ્યાતા રજાઈ ભવ-સ્તસ્યા ભૂચ્ચ સુહાસિણીતિ ગૃહિણી પદ્મવ પદ્માપતેઃ ॥ ઇન્દ્રાણી સુરરાજયાવિ જય: પુત્રસ્તયાશ્ચ ભવ-ત્તજ: પાલ ઇતિ પ્રત્કૃષ્ટ સુમનાઃ પિત્રોનઃ પ્રીતિકૃત્ ॥ ૩૬ ॥ (કા)મસ્ચેવ રતિહરિવરમા ગૌરીવ ગૌરીપતે-રાસીત્તેજલદે ઇતિ પ્રિયતમા તસ્યાકૃતિઃ સત્કૃતિઃ ॥ ભાગશ્રી સુભગૌ ગુરૌ પ્રણયિનૌ શશ્વન્સુપર્વાદરી । પૌલામી દિશેશ્વરાવિવ સુખ' તૌ દ‘પતી ભજેતુઃ ॥ ૩૭ ॥ વૈરાગ્ય વારિ નિધિ પૂર્ણ નિશાકરાણાં । તેષાં ચ હીરવિજય વૃત્તિ સિંધુરાણામ | સૌભાગ્ય ભાગ્ય પર વિભાસુરાણાં । તેષાં પુનઃવિજયસેન મુનીશ્વરાણામ્ ॥ ૩૮ ॥ વાગ્મિમ્ધા કૃત સુધાભિરુદ'ચિચેતાઃ । શ્રાદ્ધઃ સ શેશભનમના ભજતિ સ્મ ભાવમ્ ॥ શ્રીસ`ઘ ભક્તિ ધન દાન જિનેન્દ્ર ચત્યા-દ્વારાદિ કર્મસુ ભશ સુકૃતિ પ્રિયેષુ ॥ ૩૯ ॥ ગ્રહૈઃ પ્રશસ્તેહિ સુપાર્શ્વ ભત્તુ(૨)નન્ત ભત્તુંશ્ચ શુભાં પ્રતિષ્ઠામ । સેાડચીકરષડ્ યુગ ભૂચ ૧૬૪૬ વર્ષ । હર્ષ ણ સૌવણિક તેજપાલઃ ॥ ૪૦ || આદાવાર્ષભિરત્ર તિતિલકે શત્રુજયેડચીકરત્ । ચૈત્ય શૈત્યકર દામશૃગણ સ્વર્ણાદિભિભુંસુરમ || ૪૧ || અત્રાન્યપિ ભુજાજિતાં લવતી મુન્ચે સૃજતઃ શ્રીયં॥ પ્રાસાદ તદ્દનુક્રમેણુ બહુવáાકારયન્ ભૂભુજઃ ॥ ૪૨ ॥ તીથૅડત્ર સાધુ કરમાભિધા ધની સિદ્ધિ સિદ્ધિ તિથિ ૧૫૮૮ સભ્યે ॥ ચૈત્યમયી કરદુકતેરાનંદ વિમલ મુનિરાજામ્ ॥ ૪૩ ॥ ત વીઠ્ય જીણુ ભગવદ્વિહાર સ તેજપાલઃ સ્વ હદીતિ દૃષ્યો ॥ ભાવી કદા સેાડવસરા વરીયાન્ યત્રાડત્ર ચૈત્ય વિતા નવીનમ્ ॥ ૪૪ ॥ અચૈદ્યઃ સ્વગુરુપદેશ શરા કામ... વલક્ષીકૃત । સ્વાંતાંભાઃ સગ્િ વર પુરદરે શ્રી સ્તંભતીર્થે વસમ્ ॥ તીર્થે શ્રીમતિ તુંગ તીથ તિલકે શત્રુ જચેડ`દ્ ગૃહા-દ્વારકતુ`મના અજાયતતમાં સાફલ્ય પિછ′ શ્રિય: ॥ ૪૫ ॥ અત્ર સ્યાત્ સુકૃત કૃતં તનુમતાં શ્રેયઃ શ્રિયાં કારણમ્ । મહ્ત્વવ' નિજ પૂજ વ્રજ મહાનંદ પ્રમાદાપ્તયે ॥ તીથૅ શ્રી વિમલાચલેડતિ વિમલે મૌલેડતા મદિરે | જીજ્ઞેીદ્વાર મકારયડ્સ સુકૃતી કુંતી તન્ જન્મવત્ ॥ ૪૬ | શ્રૃંગેણુ ભિન્ન ગગનાંગણુ મતદ્રુશ્ર્ચચૈત્ય' ચકાસ્તિ શિખર સ્થિત હેમકુંભમ્ ॥ હસ્તેષુ પર(પર) હસ્તમિત મુચ્ચ મુપૈતિ નાક (8) Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ*જય ગિરિરાજ ઉપરના શિલાલેખ લક્ષ્મી' વિજેતુમિવ કામમખગર્વામ ્ ॥ ૪૭ ॥ યત્રાહઢાકસિ જિતાગરકુભિકુ ભાઃ । કુભા વિભાતિ શરવેદકરે૬ ૧૨૪૫ સંખ્યાઃ ॥ કિ` સેવિતું પ્રભમયુઃ પ્રચુરપ્રતાપ-પૂરંજિતા દિનકરાઃ કૃતનૈકરૂપ ॥ ૪૮ ॥ ઉન્મુલિતપ્રમદભૂમિરુહાનશેષાન્ । વિશ્વેષુ વિદ્મ કરણા યુગપન્નિહ તુમ ્ । સજાઃ સ્મ ઈત્થમભિધાતુમિવે'દુનેત્રાઃ (૨૧) | સિંહા વિભાંહ્યુપગતા જિનધામ્નિ યત્ર ॥ ૪૯ | ચેાગિન્યા યત્ર શાભ'તે ચતસ્રો જિનવેશ્મનિ । નિષેવિતુ મિવાક્રાંતાઃ પ્રતાપૈરાગતા શિઃ || ૧૦ || રાજતે ચ શિાંપાલા પ્રાસાદ ચત્રાડદાલયે ॥ મૂર્તિમતઃ કમાયાતા ધર્માંસ'ચમિનામમી || ૧૧ || દ્વાસતિઃ શ્રિયમયતિ જિને દ્રચંદ્ર-ખિખાનિ દેવકુલિકાસુ ચ તાવતીષુ । દ્વાસપ્તતેઃ શ્રિતજનાલિકલા લતાનાં । કિ’કુમલા×પરિમલૈ વન ભરતઃ ॥ ૧૨ । રાજતે યત્ર ચારે ગવાક્ષા જિનવેનિ । વર’ચેરિવ વાણિ વિશ્વાકારણુ હેતવે ॥ ૫૩ ॥ યત્ર ચૈત્યે વિરાજતે ચારશ્ચ તપેાધનાઃ । અમી ધર્માંઃ કિમાયાતાઃ પ્રભૂપાā વપુભતઃ ॥ ૫૪ ॥ પચાલિકા શ્રિયમય તિ જિને દ્રધામ્નિ દ્વાત્રિશદ્રિરમણીભર‰ત્રરૂપાઃ ॥જ્ઞાા પતીનિહ જિને કિમુ લક્ષણમા–રાજા પ્રિયા નિજનિજેશનિભાનાત્કાઃ ॥ ૧૫ | દ્વાત્રિશન્નુત્તમતમાનિ ચ તારણાનિ રાજતિ યંત્ર જિનધામ્નિ મનેાહરાણિ । ક* તીર્થંકૢદશન લક્ષ્મિસ્મૃગેક્ષણાના મદોલનાનિ સરલાનિ સુખાસનાનિ ॥ ૫૬ ॥ ગજાશ્ચતુર્વિશતિરઽદ્રિ તુંગા વિભાંતિ શસ્તા જિનધાગ્નિ યત્ર । દેવાશ્ર્ચતુવિંશતિરીશભકત્ચ કિમાગતાઃ કુન્જરરૂપભાજઃ || ૧૭ || સ્ત...ભાશ્ર્વતુસપ્તતિદ્રિરાજો-તુગા વિભાંતીહ જિનેન્દ્ર ચૈત્યે । દિશામઽધીશે સહુ સઇદ્રા । કમાપ્તભકત્યે સમુપેયિવાંસઃ ॥ ૫૮ ॥ રમ્ય નંઃપાધિભૂપતિ ૧૯૪૯ મિતે વર્ષે સુખાત્ કકૃત્ સાહાય્યાદ જસુ ઠક્કરસ્ય સુકૃતારામૈકપાથેામુચઃ । પ્રાસાદ વછિઆ સુતેન સુધિયા શત્રુજયે કારિત દેવાડછાપતી - ચૈત્યતુલિત' કેષાં ન ચિત્તે રિતિઃ ॥૧૯॥ ચૈત્યં ચતુર્ણામિવ ધમ્મમેદિની । ભુજા' ગૃહ' પ્રીણિતવિશ્વવિશ્વપમ્ । શત્રુ જયાવી ભતિ નદ્ધિ નાભિધંસદા થઋતુ વાંછિતાનિ વઃ ॥ ૬૦ | ભૂયઃ પ્રભાભરવિનિસ્મિતનેત્રશૈત્યે ચૈત્યેડત્ર ભૂરિભક્ વિભવવ્યયેા ચઃ । જ્ઞાત્મા વ ંતિ મનુજા ઇતિ તેજપાલ કલ્પદ્રુમૈત્યયમનેન ધનવ્યયેન ॥ ૬૧ ॥ શત્રુંજયે ગગન માણુકલા ૧૬૫૦ મિતેન્દ્રે યાત્રાં ચકાર સુકૃતાય સ તેજપાલઃ । ચૈત્યસ્ય તસ્ય સુદિને ગુરુભિઃ પ્રતિષ્ઠા ચક્રે ચ હીરવિજયાભિધસૂરિસિંહૈઃ ॥ ૬૨ ॥ માણ્ડમડલમિવાંબુરુહાં સમૂહઃ પીયૂષ રિિમવ નીરનિષેઃ પ્રવાહઃ । કેજિ: સલિલવાહમિવાતિ તુંગ ચૈત્ય' નિરીક્ષ્ણ મુમૈતિ જનઃ સમસ્તઃ ॥ ૬૩ ॥ ચૈત્ય ચારુ ચતુર્મુખ. કૃતસુખ' શ્રીરામજીકારિત પ્રેત્તુંગ જસુઠક્કરણ વિહિત ચૈત્ય દ્વિતીય શુભમ્ । રમ્ય કુઅરજીવિનિશ્મિ તમભૂચૈત્ય તૃતીય પુનમૂલશ્રેષીકૃત નિકામ સુભગ ચૈત્ય. ચતુ” (9) શ, 2 Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન તથા તે ૪૬ / એભિવિશ્વવિસારિભિઈતિરિરત્યર્થસુવિદ્યોતે દિવખિલાસુ નિજર્જરપતિઃ સ્વર્લોકપાલેરિવ | શ્રી શત્રુંજયશૈલમૌલિમુકુટ ચિશ્ચતુર્ભિયુતઃ પ્રાસાદેડમિ મને વિનેદકમલા ચિત્ય ચિર નદત છે ૬૫ વસ્તાભિધસ્ય વરસૂત્રધરસ્ય શિલ્પ ચ ચિરાદિમુદીય નિરીક્ષણીયમ | શિષ્યતમિરછતિ કલાકલિતેડપિ વિશ્વકમાંડસ્ય શિલ્પિપટલે ભવિતું પ્રસિદ્ધઃ | ૬૬ સદાચારાબ્દીનાં કમલવિયાહાનસુધિયાં પદદ્ધા જજમરસદ હેમવિજયઃ | અલંકારેરાયાં સિયમિવ શુભાં યાં વિહિતવાન્ પ્રશસ્તિઃ શ(તૈ)ષા જગતિ ચિરકાલે વિજયતામ છે ૬૭ ઈતિ સૌવકિસાહ શ્રીતેજપાલદધતવિમલાચલમન્ડનશ્રી આદીશમૂળપ્રાસાદ પ્રશસ્તિ છે શ્રેયઃ | બુધસહજસાગરાણાં વિનેયજયસાગરેડલિખઢર્ણ શિપિલ્યા મુત્કીર્ણ માધવ નાનાભિધાનાલ્યામ / ૬૮ છે તે સિવ (૧૧) દેરી-નં-૨૯૮ છે . છે . સ્વતિશ્રી સંવત્ ૧૬૫ર વર્ષે માગ વદિ ૨ સોમવારે પુષ્યનક્ષત્રે નિષ્પતિમસંવેગવૈરાગ્યનિઃસ્પૃહતાદિગુણરંજિતેન સાહિ શ્રીઅકમ્બરનરે દ્રણ પ્રતિવર્ષ ષામાસિકસકલ જંતુજાતાભયદાનપ્રવર્તનસર્વકાલીન ગવાદિવઘનિવર્તન જીજીઆદિ-કરમેચનમુંડકાભિધાન-કરમોચનપૂર્વક-શ્રી શત્રુંજય તીર્થ સમર્પણાદિ પુરસ્સર પ્રદત્તબહું બહુમાનાનાં નાનાદેશીયસંઘસમુદાયન સહ શ્રી શત્રુંજયે કૃતયાત્રાણાં જગવિખ્યાત-મહિમપાત્રાણાં સં. ૧૬પર વર્ષે ભાદ્રસિતિકાદશ્ય ઉન્નતદુર્ગે અનશનપૂર્વક મહોત્સવેન સાધિતત્તમાર્થીનાં તપાગચ્છાધિરાજ-ભટ્ટારકશ્રીહીરવિજયસૂરીણાં પાદુકાઃ કારિ૦ સ્તંભતીર્થય સં. ઉદયકરશેન પ્રભ૦ શ્રીવિજયસેનસૂરિભિઃ | મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયગણયઃ પં. ધન વિજયગણિત્યાં સહ પ્રણમતિ છે એતાશ્ચ ભવ્યજનૈરાધ્યમનાશ્મિર નંદતા શ્રીઃ . I ! સિ. (૧૨) દેરી-નં-નથી . સં. ૧૬૭૫ વૈશાખ શુદિ ૧૩ શુકે સંઘવાલગોત્રે કેચર સંતાને સારુ કેલ્લા પુત્ર સાવ થન્ના ૫૦ નરસિંઘ પુકુંઅરા પુત્ર નછા ભાર્યા નવરંગ પુત્ર સુરતાણ ભાર્યા સેંદુરદે પુત્ર શ્રી શત્રુંજયતીર્થયાત્રા-વિધાન-સંપ્રાપ્ત-સંઘપતિતિલક-સપ્તક્ષેત્રોથ સ્વવિત્તસાવ ખેતસી સાવ સેભાગદે પુછે પદમસી ભાર્યા પ્રેમલદે પુ. ઈદ્રજી ભાર્યા બાવીરમદે દ્વિતીય પુત્ર સેમસી સ્વલઘુપુત્ર સારા વિમલસી ભાર્યા લાડિમદે પુત્ર મિસી દ્વિતીયભાર્યા વિમલાદે પુત્ર દ્રજણસી પોમસી ભાર્યા કેસરદે પુત્ર ચિ. વેંગરસી પ્રમુખ પુત્ર-પૌત્રપ્રપૌત્ર-પરિવાર-સહિતેન ચતુર્મુખ વિહાર-પૂર્વાભિમુખ સ્થાને દેવગુહિકા કુટુંબ- (10) Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ...જય ગિરિરાજ ઉપરના શિલાલેખ કારિતા શ્રીભૃહત્–ખરતર-ગચ્છાધિરાજ-યુગપ્રધાન શ્રીજિનસિંહસૂરિપટ્ટાલ'કારક શ્રીશત્રુ જયા માદ્વાર–પ્રતિષ્ઠાકારક શ્રીજિનરાજસૂરિ સૂરિસમાજ-રાજાધિરાજૈઃ ॥ શ્રી: ॥ ।। સિ૦ (૧૩) દેરી નં૦-નથી ॥ ॥ સં૦ ૧૬૭૫ વૈશાખ શુદ્ધિ ૧૩ તિથૌ શુક્રવારે સુરતણુ-નૂરદીન જહાંગીર સવાઈવિજયી–રાજ્યે । શ્રીઅહમ્મદાવાદ વાસ્તવ્ય પ્રાગ્ધાર્ટૂનાાતીય લઘુશાખા-પ્રદીપક સ માઈ ભાર્યા નાકૂ પુત્ર સ॰ જોગી ભાર્યા જસમાદે પુત્ર રત્ન સકલ સુશ્રાવક કત બ્યતા-કરણ–વિહિતયત્ન સં॰ સામજી ભાર્યા રાજલદે પુત્ર સંઘપતિ રૂપજીકેન ભાર્યા જેઠી પુત્ર ચિહ્ન ઉદયવંત ખાઈ કાડી કુ.અરી પ્રમુખસારપરિવાર–સહિતેન સ્વયં કારિત–સ પ્રાકાર શ્રીવિમલાચલેાપરિ મૂલેાદ્વારસાર-ચતુર્મુખવિહાર-શ્રૃંગારક શ્રીયુગાદિદેવ પ્રતિષ્ઠાયાં શ્રીઆદિનાથ–પાદુકે પરમપ્રમાદાય કારિત પ્રતિષ્ઠિતે ચ શ્રીગૃહખરતર ગચ્છાધિરાજ શ્રીજિનરાજસૂરિસૂરિશિરસ્તિલકેઃ ॥ પ્રણમતિ ભૂવનકીર્ત્તિગણિઃ ॥ ।। સિ૦ (૧૪) દેરી ન`~નથી II સંવત્ ૧૬૭૫ વૈશાખ શુદ્ધિ ૧૩ શુકે | એસવાલ જ્ઞાતીય લેાઢાગેાત્રીય સા૦ રાયમલ્ ભાર્યાં રંગાદે પુત્ર સા જયવંત ભાર્યા જયવંતદ્દે પુત્ર વિવિધ-પુણ્ય-ક્રમ કારક શ્રીશત્રુજયયાત્રા વિધાન–સ...પ્રાપ્ત-સધપતિ-તિલક સં૦ રાજસીકેન ભાર્યા કસુભદે ચતુરંગદે પુ॰ અખયરાજ ભાર્યાં અહંકારદે પુ॰ અજયરાજ સ્વભ્રાતૃ સં॰ અમીપાલ ભાર્યાં ગૂજરદે પુ ં વીરધવલ ભા॰ જાગતાદે સ્વલઘુભ્રાતૃ સ’૦ વીરપાલ ભાર્યાં લીલાદે પ્રમુખ સ્વપરિવાર સહિતન શ્રીઆદિનાથ–પાદુકે કાશ્તેિ પ્રતિષ્ઠિતે યુગ-પ્રધાન-શ્રીજિનસિ ંહસૂરિ–પટ્ટોડ્ દ્યોતક શ્રીજિનરાજસૂરિભિ: શ્રીશત્રુંજયાહાર-પ્રતિષ્ઠાયાં શ્રીગૃહખરતર ગચ્છાધિ–રાજૈઃ || ॥ સિ૦ (૧૫) દેરી-ન*-નથી ॥ સ'. ૧૬૭૫ મિતે સુરતાણુ નૂરદી (ન) જહાંગીર સવાઈ વિજયરાજ્યે સાહિજાદી સુરતાણુ ખાસડુ પવરે શ્રી રાજીનગરે સાખઈ સાહિયાન સુરતાણુ ખુરમે વૈશાખસિત ૧૩ શુકે શ્રી અહમ્મદાવાદ વાસ્તવ્ય લઘુશાખા પ્રકટ પ્રાગ્ગાટ જ્ઞાતીય સે॰ દેવરાજ ભાર્યા રુડી પુત્ર સે॰ ગેાપાલ ભાર્યાં રાજૂ પુત્ર સે॰ રાજા પુત્ર સ॰ સાઈઆ ભાર્યા વાઈડ પુત્ર સં૰ જોગી ભાર્યા જસમાદે પુત્રરત્ન શ્રીશત્રુંજય તીર્થયાત્રા વિધાન સાંપ્રત શ્રી (11) Page #393 -------------------------------------------------------------------------- ________________ શ્રીશય ગિરિરાજ દર્શન સંઘપતિ તિલક નવીન જિનભવન બિંબ પ્રતિષ્ઠા સાધર્મિક વાત્સલ્યાદિ ધર્મ ક્ષેત્રે સ્વવિત્ત સં. સમજી ભાર્યા રાજલદે કુક્ષિરત્ન રાજસભાશૃંગાર સં૦ ૫છકેન પિતૃવ્ય સં. શિવા સ્વવૃદ્ધભ્રાતૃ રત્નજી પુત્ર સુંદરદાસ શેખર લઘુ બ્રુતુ ખીમજી પુત્ર રવિજી સ્વભાર્યા જેઠી પુત્ર ઉદયવંત પિતામહ બ્રાતૃ સં૦ નાથા પુત્ર સં. સૂરજી પ્રમુખ-સાર-પરિવાર-સહિતેન સ્વયં સમુદ્ધારિત સપ્રાકાર શ્રીવિમલાચલ પરિ મૂદ્ધાર સાર ચતુર્મુખ વિહાર શૃંગારહાર-શ્રી આદિનાથબિંબ કારિત પ્રતિષ્ઠિતં ચ શ્રીમહાવીરદેવ પટ્ટાનુપટ્ટા-વિચ્છિન્ન પરંપરાયાત શ્રીઉદ્યોતનસૂરિ શ્રીવર્ધમાનસૂરિ વસતિ માર્ગ પ્રકાશક શ્રીજિનેશ્વરસૂરિ શ્રીજિનચંદ્રસૂરિ નવાંગ વૃત્તિકારક શ્રીસ્તંભનક શ્રી પાર્શ્વનાથ પ્રકટક શ્રીઅભયદેવસૂરિ શ્રી જિનવલલભસૂરિ દેવતા પ્રદત્ત યુગ પ્રધાન પદ શ્રી જિનદત્તસૂરિ શ્રી જિનચંદ્રસૂરિ શ્રીજિનપતિસૂરિ શ્રીજિનેશ્વરસૂરિ શ્રીજિનપ્રબોધસૂરિ શ્રીજિનચંદ્રસૂરિ શ્રીજિનકુશલસૂરિ શ્રીજિનપદ્રસૂરિ શ્રીજિનલબ્ધિસૂરિ શ્રીજિનચંદ્રસૂરિ શ્રીજિનદયસૂરિ શ્રીજિનરાજસૂરિ શ્રીજિનભદ્રસૂરિ શ્રીજિનચંદ્રસૂરિ શ્રીજિનસમુદ્રસૂરિ શ્રીજિનસસૂરિ શ્રીજિનમાણિજ્યસૂરિ દિલ્લી પતિ-પતસહિ શ્રીઅકબ્બર પ્રતિબોધક ત...દત્ત યુગપ્રધાન વિરુદધારક દેશાણાન્ડિકામારિ પ્રવર્તાવક કુપિત જહાંગીર સાહિરંજક તસ્વમડલ બહિષ્કૃત સાધુરક્ષક યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ મંત્રિકમચંદ્ર કારિત સપાદ કટિ વિત્ત વ્યય રૂ૫નદિ મહોત્સવ પ્રકાર કઠિન કાશ્મીરાદિ દેશ વિહારકારક શ્રી અકબૂરસાહિ મનઃ કમલ ભમરાનુકારક વર્ષાવધિ જલધિજલ જંતુ જાત ઘાત નિવર્તક શ્રીપુરગોલકુંડાગજળ્યું પ્રમુખ દેશામારિ પ્રવર્તક સકલ વિદ્યા પ્રધાન જહાંગીર નૂરદીન મહમ્મદપાતિસહિ પ્રદત્ત યુગપ્રધાનપદ શ્રીજિનસિંહસૂરિ પટ્ટાલંકાર શ્રી અંબિકાવરધારક તબલવાચિત ધંધાણીપુરપ્રકટિત ચિરંતન પ્રતિમા પ્રશસ્તિ વતર બહિત્ય વંશીય સા. ધર્મસી સરલદેદારક ચતુર શાસ્ત્રપારીણ ધુરીણ શૃંગારક ભટ્ટારક વૃદારક શ્રીજિનરાજસૂરિ–સૂરિશિરમુકુટે છે આચાર્યશ્રીજિનસાગરસૂરિ | શ્રી જયસોમ મહોપાધ્યાય શ્રીગુણવિપાધ્યાય શ્રીધર્મનિધાને પાધ્યાય પં. આનંદકીતિ સ્વલઘુસદર વાવ ભદ્રસેનાદિ સત્પરિકરે છે સિ. (૧૬) દેરી નં-નથી સંવત્ ૧૬૭૫ પ્રમિતે સુરતાણ દૂરદીન જહાંગીર સવાઈવિજયરા સાહિાદિ સુરતાણસ રુ પ્રવરે રાજનગરે સેબઈ સાહિયાન સુરતાણ પુરમે છે વૈશાખ સિત ૧૩ શુકે શ્રીઅહમ્મદાવાદ વાસ્તવ્ય પ્રાવાટ જ્ઞાતીય સેદેવરાજ ભાર્યા રુ ડી પુત્ર સેટ ગોપાલ ભા. રાજૂ પુત્ર સેટ રાજા પુત્ર સાઈઆ ભાવ ના પુત્ર સં૦ જેગી ભાર્યા (12) Page #394 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજ્ય ગિરિરાજ ઉપરના શિલાલેખ જસમા પુત્રરત્ન શ્રી શત્રુંજયતીર્થયાત્રા વિધાન સંપ્રાપ્ત સંધપતિ તિલક નવીન જિનભવન બિંબ પ્રતિષ્ઠા સાધમિકવાત્સલ્યાદિ ધમ્મક્ષેત્રોત સ્વવિત્ત સં૦ સેમજી ભાર્યા રાજલદે કુષિરત્ન સંઘપતિ રુપકેન પિતૃવ્ય સં. શિવા સ્વવૃદ્ધભ્રાતૃ રત્નજી સુત સુંદરદાસ શેખર લઘુભ્રાતૃ ખીમજી પુત્ર રવિજી પિતામહબ્રાતૃ સં૦ નાથા પુત્ર સૂરજી સ્વપુત્ર ઉદયવંત પ્રમુખ પરિવર્તન સ્વયં સમુદ્રત સપ્રાકાર શ્રીવિમલાચલપરિ મૂદ્ધારસાર ચતુર્મુખ વિહાર શંગાર શ્રી આદિનાથ બિંબં કારિતં પ્રતિષ્ઠિતં ચ શ્રી મહાવીર દેવાવિછિન્ન પરંપરાયાત શ્રીઉદ્યોતનસૂરિ શ્રીવર્ધમાનસૂરિ વસતિમાર્ગ પ્રકાશક શ્રીજિનેશ્વરસૂરિ શ્રીજિનચંદ્રસૂરિ નવાંગવૃત્તિકારક શ્રીસ્તંભનકપાશ્વ પ્રકટક શ્રીઅભયદેવસૂરિ શ્રીજિનવલ્લભસૂરિ યુગ પ્રધાન શ્રી જિનદત્તસૂરિપદ શ્રી જિનભદ્રસૂરિપદ શ્રી અકબર પ્રતિબંધક તપ્રદત્ત યુગપ્રધાનપદધારક સકલદેશાષ્ટાબ્લિકામારિ પાલક ષામાસિકાભયદાન દાયક યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ મંત્રિકર્મચંદ્ર કારિત શ્રીઅકબરસાહિ સમક્ષ સપાદશતલક્ષ વિક્તવ્યયરૂપ નંદિમહોત્સવ વિસ્તાર વિહિત કઠિન કાશિમરાદિ દેશ વિહાર મધુરત રાતિશાયિ સ્વવચનચાતુરીરંજિતાનેક હિંદુતુષ્કાધિપતિ શ્રીઅકબરસાહી શ્રીકારશ્રીપુરગોલકુંડાગજજણા પ્રમુખ દેશોમારિપ્રવર્તાવક વર્ષાવધિ જલધિજલજંતુ જાતઘાત નિવર્તાવક સુસ્તાણુ નૂરદી જહાંગીર સાહિ પ્રદત્ત યુગપ્રધાન બિરુદપ્રધાન શ્રીજિનસિંહસૂરિ પટ્ટપ્રભાકર સમુપલબ્ધ શ્રી અંબિકા વરબહિથ વંશીય સાવ ધર્મસી ધારલદે નંદન ભટ્ટારકચકચક્રવતિ ભટ્ટારક શિરસ્તિલક શ્રીજિનરાજસૂરિસૂરિરાજ છે શ્રીબૃહમ્બરતર ગચ્છાધિ રાઃ | આચાર્ય શ્રીજિનસાગરસૂરિ પં. આનંદકીર્તિ સ્વલઘુ ભ્રાતૃ વાવ ભદ્રસેનાદિ સત્પરિકરે છે. (સિ(૧૭) દેરી-નં-નથી.) સંવત્ ૧૬૭૫ મિતે સુરતાણ નૂરદી જહાંગીર સાવાઈવિજય રાજ્ય સાહિયાદા સુરતાણ સ રુ પ્રવરે રાજનગરે સબ ઈ સાહિયાન સુરતાણ ખુરમે વૈશાખ સિત ૧૩ શુકે શ્રી અહમ્મદાવાદ વાસ્તવ્ય પ્રાગ્વાટ જ્ઞાતીય સે. દેવરાજ સા૦ રુ ડી પુત્ર સેટ ગોપાલ ભાર્યા રાજૂ પુત્ર સેટ સાઈઆ ભાર્યા નાકૂ પુત્ર સં૦ જેગી ભાર્યા જસમાદે પુત્ર શ્રી શત્રુંજયતીર્થયાત્રા વિધાન સંપ્રાપ્ત સંઘપતિ તિલક નવીન જિન ભવન બિંબ સાધર્મિકવાત્સલ્યાદિ ધર્મક્ષેત્રોપ્ત સ્વવિત્ત સં. સમજી ભાર્યા રાજલદે પુત્રરત્ન સંઘપતિ રુ પછકેન પિતૃવ્ય શિવાલાલજી સ્વવૃદ્ધ ભ્રાતૃરત્ન રત્નજી પુત્ર સું દરદાસ લઘુ બ્રાતૃ ખીમજી સુત રવિજી પિતામહ બ્રાતૃ સં૦ નાથા પુત્ર સૂરજ સ્વપુત્ર ઉદયવંત પ્રમુખ પરિવાર સહિતેન સ્વયં સમુદ્ધારિત સપ્રાકાર શ્રીવિમલાચલ પરિ મૂલે દ્વાર સાર ચતુર્મુખ (13) Page #395 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન વિહાર શંગારહાર શ્રી આદિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિતં ચ શ્રી મહાવીરદેવાવિચ્છિન્ન પરંપરાયાત શ્રીબૃહખરતરગચ્છાધિરાજ શ્રીઅકબર સાહિ પ્રતિ બેધક ત...દત્ત યુગપ્રધાન બિરુદધારક ષામાસિકાભયદાનદાયક સકલદેશાણાન્ડિકામારિ પ્રવર્તાવક યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ મંત્રિમુખ્ય કર્મચંદ્રકારિત શ્રીઅકબરસાહિ સમક્ષ સંપાદશતલક્ષ વિત વ્યય રૂપ નંદિપદ મોત્સવ વિસ્તાર વિહિત કઠિન કાશ્મિરાદિ દેશવિહાર મધુરતરાતિશાયિ સ્વવચન ચાતુરી રંજિતાનેક હિંદુક તુરષ્ક રાજાધિપ શ્રીઅકબરસાહિ શ્રીકાર શ્રીપુરગેળકુડા ગજણું પ્રમુખ દેશમારિ પ્રવર્તાવક વર્ષાવધિ જલધિ જલ જંતુ જાત ઘાતનિવર્તાવક સુરતાણ નૂરદી જહાંગીર સવાઈ પ્રદત્ત યુગપ્રધાન પદધારક સકલવિદ્યાપ્રધાન યુગપ્રધાન શ્રી જિનસિંહસૂરિપટ્ટપ્રભાવક શ્રી અંબિકાવર પ્રવાચિત ઘંઘાણ પર પ્રતિ ચિરંતન પ્રતિમા પ્રશસ્તિ વર્ણતર બહિત્ય વંશીય સાધર્મસી ધારલદે નંદન ભટ્ટારકશિરોમણિ શ્રીજિનરાજસૂરિસૂરિપુર દરેઃ આચાર્ય શ્રીજિનસાગરસૂરિ શ્રીયમ મહોપાધ્યાય શ્રીગુણવિનયપાધ્યાય શ્રીધર્મનિધાને પાધ્યાય પં. આનંદકીર્તિ સ્વલઘુભ્રાતુ વાવ ભદ્રસેન પં. રાજધીર પં. ભુવનરાજાદિસપરિકરે છે સિ(૧૮) દેરી-નં-નથી . સંવત્ ૧૬૭૫ પ્રમિતે સુરતાણ નૂરદી જહાંગીર સવાઈ વિજયિરાયે સાહિજાદા સુરતાણ પેસ રુ પ્રવરે શ્રીરાજનગરે સંબઈ સાહિઆન સુરતાણ ખુરમે વૈશાખ સિત ૧૩ શુકે શ્રીઅહમ્મદાવાદ વાસ્તવ્ય પ્રાગ્વાટ જ્ઞાતીય સે. દેવરાજ ભાર્યા રુ ડી પુત્ર સે, ગોપાલ ભાર્યા રાજૂ પુત્ર સે. રાજા પુત્ર સં૦ સાઈઆ ભાર્યા નાકૂ પુત્ર સં. જોગી ભાર્યા જસમાદે પુત્ર શ્રી શત્રુંજય તીર્થ યાત્રા વિધાન સંપ્રાપ્ત સંઘપતિ પદવીક નવીન જિન ભવનબિંબ પ્રતિષ્ઠા સાધર્મિ વાત્સલ્યાદિ સત્કર્મ ધર્મકારક સંસમજી ભાર્યા રાજલદે પુત્રરત્ન સંઘપતિ રુ પછકેન ભાર્યા જેઠી પુત્ર ઉદયવંત પિતૃવ્ય સં. શિવા સ્વવૃદ્ધભ્રાતૃ રત્નજી પુત્ર સુંદરદાસસષર સ્વલઘુ ભ્રાતૃ ખીમજી સુત રવિજી પિતામહ ભ્રાતૃ સં૦ નાથા () સૂરજી પ્રમુખ પરિવાર સહિતેન સ્વયં કારિત સપ્રાકાર શ્રી વિમલાચલે પરિ મૂદ્ધાર સાર ચતુર્મુખ વિહાર શૃંગારક શ્રી આદિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત ચ શ્રીવીરતીર્થ કરાવિચ્છિન્ન પરંપરાગત શ્રી બૃહત્ ખરતર ગચ્છાધિપ શ્રીઅકબરસાહિ પ્રતિબંધક તપ્રદત્ત યુગપ્રધાન બિરુદધારક સકલ દેશાષ્ટાબ્લિકામારિ પ્રવર્તાવક યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ શ્રીઅકબરસાહિ રંજક વિવિધ જીવદયા લાભ ગ્રાહક સુરતાણુ નૂરદી જહાંગીર સવાઈ પ્રદત્ત યુગપ્રધાનવિરુદધારક યુગપ્રધાન શ્રીજિનસિંહસૂરિ પટ્ટ વિભૂષણ બેહિત્ય વંશીય સાઇ ધર્મસી ધારલદે નંદન ભટ્ટારિક ચક ચૂડામણિ શ્રીજિન (14) Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ રાજસુરિસૂરિદિનમણિભિઃ | આચાર્ય શ્રીજિનસાગરસૂરિ પં, આનંદકીતિ સ્વલઘુસહોદર વા, ભદ્રસેનાદિસત્પરિકરે છે | સિટ (૧૯) દેરી-નં-૫૪૭ . છે . સ્વરિત શ્રીવત્સભર્તાપિ ન વિષ્ણુતુરાનનઃ | ન બ્રહ્મા યે વૃષકેપિ ન રુદ્રઃ સ જિનઃ શ્રિયે ! ૧ સંવત્ ૧૬૭૫ વષે શાકે ૧૫૪૧ પ્રવર્તમાને છે સમગ્ર દેશ શૃંગાર-હાલ્લાર-તિલકોપમ I અને કેલ્ય ગૃહકીર્ણ નવીન–પુર-મુત્તમમ : ૨ અર્જલિહ-વિહારાગ્ર-ધ્વજાંશુક હતાતપમ રૂપ્ય સ્વર્ણ-મણિ વ્યાપ્ત ચતુષ્પથ-વિરાજિતમ ૩ યુગ્યમ્ . તત્ર રાજ્યે પ્રશસ્તિ શ્રી જસવંતાભિધે નૃપ યામ શ્રીશત્રુશલ્યાહુકુલાંબર-નમણિઃ | ૪ | ય~તા પાગ્નિ-સંતાપ-સંતપ્ત ઈવ તાપનઃ | નિર્માતિ જલધો નિત્ય-મુન્મજજન નિમજજને ૫ યુગ્મન્ ! બલૂ વુઃ શ્રીમહાવીર-પટ્ટાનુક્રમ-ભૂષણ શ્રી અંચલ-ગણાધીશ-આરક્ષિત સૂરયઃ ૬ તત્પટ્ટપંકજાદિત્યઃ સૂરિશ્રીજયસિંહકાઃ શ્રીધર્મેષ-સૂરદ્રા મહેન્દ્રાસિંહસૂરય છે ૭શ્રીસિંહપ્રભસૂરીશાઃ સૂરએડજિતસિંહકાઃ શ્રીમદેવેન્દ્રસૂરીશા શ્રીધર્મપ્રભસૂરયઃ | ૮ શ્રીસિંહતિલકાહાશ શ્રી મહેન્દ્ર પ્રભાભિધાઃ | શ્રીમંત મેરૂતુંગાખ્યા બભૂ વુઃ સૂરયરતતઃ ૯ સમગ્ર ગુણ-સંપૂર્ણ સૂરિશ્રીજયકીર્તયઃ | તપદેડથ સુસાધુશ્રી જયકેસરિ સૂરય છે ૧૦ છે શ્રીસિદ્ધાંત-સમુદ્રાખ્ય સૂર ભૂરિ-કીર્તયઃ ભાવસાગર સૂરાંદ્રા-સ્તતડભૂવનું ગણાધિપાઃ છે ૧૧ શ્રીમદ્ ગુણનિધાના ખ્ય-સૂરયસ્તત્પદંડભવનું | યુગપ્રધાનઃ શ્રીમંતઃ સૂરિ શ્રીધર્મમૂર્તયઃ | ૧૨ તત્પટ્ટોદય શૈલા પ્રોદ્યત્તરણિ–સંનિભાઃ જયંતિ સૂરિરાજા શ્રીયુતઃ કલ્યાણસાગરા ! ૧૩ . શ્રીનવ્યનગરે વાસ્તુ-પકેશજ્ઞાતિ ભૂષણ ઈભ્યઃ શ્રીહરપાલાલ્ડ આસીલ્લાલ-ગેત્રકઃ છે ૧૪ હરીયાથ તપુત્રઃ સિંહ નામા તરંગઃ . ઉદેસીત્યથ તપુત્રઃ પર્વતા હુસ્તતડભવત્ ! ૧૫ વહૂનામાડથ તત્પત્ની ચાભૂદવારછલદેવિકા છે તસ્કુક્ષિમાનસે હંસતુંડથાડમર-સંજ્ઞકઃ ૧૬ . લિંગદેવીતિ તત્પત્ની તદૌરસ્યા-સ્ત્રો વરાઃ | જયંતિ શ્રીવર્ધમાન-ચાંપસી પડ્રમસિંહકાઃ ૧૭ અતઃ પર વિશેષતઃ સાહિ વર્ધમાન સાહિ પદમસિંહર્વણનમ ગાંભીર્યોણ સમુદ્રા દાનેન ધનદેપમ | શ્રદ્ધાસુ-ગુણસંપૂર્ણ બેધિના શ્રેણિકોપમી ૧૮ પ્રાપ્ત-શ્રીયામ-ભૂપાલ-સમાજ બહુલાદરી . મંત્રિ શ્રી વર્ધમાન શ્રીપક્રમસિંહ સહદરી ૧૯ મહેલા વર્ધમાનસ્ય વા-દેવાતિ વિકૃતા / તદંગજાવુભ ખ્યાતી, વીરાખ્ય વિજપાલકો છે ૨૦ વર્ણિની પદ્મસિહસ્ય રત્ન-ગર્ભા સુજાણુદે શ્રીપાલકુરપાલાન્ડ-રણમલ્લાસ્તરંગજા છે ૨૧ છે એવં સ્વતન્ચ યુક્તાલ્યા-મનોત્સવ–પૂર્વકમ . સાહિ શ્રીપદ્ધ. (15) Page #397 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રય ગિરિરાજ દર્શન માન શ્રીપદમસલ્ય પ્રથાદરાત ૨૨ + પ્રાગુકતે વત્સરે રમે માધવાજન-પક્ષકે છે રેહિણી ભતૃતીયાયાં બુધવાસર સંયુજિ . ૨૩ . શ્રી શાંતિનાથ મુખ્યાનાં, જિનાનાં ચતુરુત્તરા દ્વિશતી પ્રતિમા હવા ભારિતાશ્ચ પ્રતિષ્ટિતાઃ ૨૪ યુગ્મન્ તે પુનનિજ બહુ દ્રવ્ય સફલી કરણ કૃતે . શ્રીનવ્યનગરેડકારિ પ્રાસાદઃ શૈલ્ય-સંનિભઃ | ૨૫ છે બ્રિાસપ્તતિ જિનભિ-વેષ્ટિતશ્ચ ચતુર્મુખે કેલાસ પર્વેનેઝુગે-રાભિ શેભિતેડભિતઃ - ૨૬ યુગ્યમ્ સાહિ શ્રીપક્રમસિંહનાડકારિ શત્રુંજયે પરિ છે ઉત્rગ તેરણઃ શ્રીમાનું પ્રાસાદઃ શિખન્નતઃ ૨૭ યં દવા ભવિકા સવે ચિંતયંતિ સ્વતસિ. ઉચ્ચભૂતઃ કિમેડદ્વિ-શ્યતેડબ્રલિહો યતઃ - ૨૮ યેન શ્રીતીથરાજોડયં, રાતે સાવાંસકઃ આ પ્રતિમા સ્થાપિતારતત્ર શ્રીશ્રેયાંસ, મુખાડહેતામ્ . ર૯ તથાચ-સંવત્ ૧૬૭૬ વર્ષે ફાલ્ગન સિત દ્વિતીયાયાં તિથૌ દૈત્ય ગુરુવારે રેવતી નક્ષત્રે શ્રીમતે નવ્યનગરાત સાહિ શ્રીપદ્દમસીકેન શ્રીભરતચક્રવત્તિ નિશ્મિત સંઘ સદશ મહાસંઘ કૃત્વા શ્રીઅંચલગણાધીશ્વર ભટ્ટારક પુરંદર યુગપ્રધાન પૂજ્યરાજ શ્રી ૫ શ્રી, કલ્યાણસાગરસૂરીશ્વરેઃ સાદ્ધ શ્રી વિમલગિરિ તીર્થવરે સમેત્ય સ્વયં કારિત શ્રી શત્રુંજયગિરિ શિરઃ પ્રાસાદે સમહોત્સવ શ્રી શ્રેયાંસ પ્રમુખ જિનેશ્વરાણાં સંતિ બિંબાનિ સ્થાપિતાનિ | સદ્દભિઃ પૂજ્યમાનાનિ ચિર નંદદુ છે યાવદ્વિભાકર-નિશાકર ભૂધરાચ્ય-રત્નાકર પ્રવધરાઃ કિલ જાગ્રતીહ . શ્રેયાંસનાથ જિનમંદિર મત્ર તાવનું નંદવનેક-ભવિકીઘ નિષેવ્યમાનમ ૧ વાચક શ્રીવિનયચંદ્રગણિનાં શિષ્યઃ મુ. દેવસાગરણ વિહિતા પ્રશતિઃ | તે સિવ (ર૦) દેરી-નં-૮૪૯૮૨ સંવત્ ૧૯૭૫ વર્ષે વિશાખ શુદિ ૧૩ તિથી શુક્રવારે શ્રીમદંચલગરછાધિરાજ પૂજ્ય શ્રી ધર્મમૂર્તિસૂરિ તત્પટ્ટાલંકારસૂરિ-પ્રધાને યુગપ્રધાન પૂજ્ય શ્રી કલ્યાણસાગરસૂરિ વિજય રાયે શ્રીશ્રીમાલી જ્ઞાતીય અહમદાવાદ વાસ્તવ્ય સાહ ભવાન ભાર્યા રાજલદે પુત્ર સાઇ ખીમજી રૂપજી ઠાભ્યામક દેહરી કારાપિતા વિમલાચલે ચતુર્મુખે ! સિવ (૨૧) દેરી-નં-નથી. તે સંવત્ ૧૬૭૫ વૈશાખ સિત ૧૩ શુકે સુરતાણુ નૂરદી જહાંગીરસવાઈ વિજય રાજ્ય શ્રી રાજનગર વાસ્તવ્ય પ્રાગ્રાટ જ્ઞાતીય સે દેવરાજ ભાર્યા રૂડી પુત્ર સેટ ગોપાલ ભાર્યા રાજૂ સુત રાજા પુત્ર સં૦ સાઈઆ ભાર્યા ના પુત્ર સં૦ નાથા ભાર્યા નારિંગદે (16) Page #398 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના શિલાલેખ પુત્રરત સં૦ સૂરછકેન ભાર્યા સુખમાદે પુત્રાયિત ઈંદ્રજી સાહિતેન શ્રી શાંતિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિતં ચ શ્રી બૃહખરતરગચ્છાધિરાજ શ્રીઅકબર પાસાહિ ભૂપાલ પ્રદત્ત ષામાસિકાભયદાન તપ્રદત્ત યુગપ્રધાન બિરુદધારક સકલદેશાષ્ટાબ્લિકામારિ પ્રવર્તાવક યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ પટ્ટોફ્રદીપક કઠિન કાશ્મીરાદિ દેશ વિહારકારક શ્રીઅકબરસાહિ ચિત્તરંજન પ્રાલિત શ્રીપુરગલકુંડા ગજણ પ્રમુખ દેશામારિ જહાંગીરસાહિ પ્રદત્ત યુગપ્રધાનપદ ધારિ શ્રીજિનસિંહસૂરિ પટ્ટોદયકારક ભટ્ટારક શિરોરત્ન શ્રીજિનરાજસૂરિ - * શ્રી. છે શ્રી છે કે સિ. (૫) દેરી-ન-નથી in સંવત્ ૧૬૭૫ વૈશાખ સિત ૧૩ શુક્ર સુરતાણ દૂરદી જહાંગીર સવાઈ વિજય રાજ્ય શ્રી રાજનગરે વાસ્તવ્ય પ્રાવાટ જ્ઞાતીય સં. સાઈઆ ભાર્યા નાકૂ પુત્ર સં. જોગી ભાર્યા જસમાદે પુત્ર વિવિધપુણ્ય કમ્પાજીક સં સમજી ભાર્યા રાજલદે પુત્ર સં૦ રતનજી ભાર્યા સૂજાણુદે પુત્ર ૨ સુંદરદાસ સખરાલ્યાં પિતૃનાખ્યા શ્રી શાંતિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત ચ શ્રીબૃહખરતર ગણે યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ જહાંગીરસાહિ પ્રદત્ત યુગપ્રધાન બિરુદધારક શ્રીઅકબરસાહિ ચિત્તરંજક કઠિન કાશ્મીરાદિ દેશ વિહારકારક યુગપ્રધાન શ્રીજિનસિંહસૂરિ પટ્ટાલંકાર બેહિત્ય વંશ શૃંગારક ભટ્ટારક વૃદારક શ્રીજિનરાજસૂરિસૂરિ-મૃગરાજ | શ્રી લે છે તે છે સિહ (૨૩) દેરી-નં-૫૫ . છે કે સંવત્ ૧૬૭૬ વિશાખાસિત ૬ શુકે લઘુ શાખીય શ્રી શ્રીમાલી જ્ઞાતીય મંત્રિ જીવા ભાર્યા બાઈ રંગાઈ મંત્રિ રચવા વાછકેન ભાર્યા બાઈ રંગાઈ પ્રમુખ કુટુંબ યુએન શ્રેષ્ટિ ભણસાલી શીવજી પ્રસાદાત્ સ્વયં પ્રતિષ્ઠાપિત શ્રી વિમલનાથ દેવકુલ કારિત શ્રીમત્તપાગચ્છ ગગનાંગણ ગગનમણિસમાન ભટ્ટારક શ્રીવિજયશેનસૂરિશ્વર પટ્ટાલંકાર ભટ્ટારક વિજય દેવસૂરીશ્વર વિજય રાજ્ય | યાદેવ ગિરિ ભંતિ તાવત્ શત્રુ જ્યાચલ તાદેવકુલ જીયાત શ્રી વાછકેન કારિત છે ૧. શ્રી શ્રી શ્રીઃ | ! સિ. (૨૪) દેરી નં નથી ! | નમઃ શ્રી માદેવાદિ વદ્ધમાનાંત તીર્થકરાણ શ્રી પુંડરીકાદ્ય ગૌતમસ્વામિ પચ્ચેતે ગણધરેભ્યઃ સભ્યજનઃ પૂજ્યમાનેભ્યઃ સેવ્ય માનેભ્યશ્ચ સંવત્ ૧૬૮૨ જોષ વદિ શ. 3 (17) Page #399 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ૧૦ શુકે શ્રી જેસલમેરુ વાસ્તવ્યપકેશ વંશીય ભાંડશાલિક સુશ્રાવક કર્તવ્યતા પ્રવીણધુરી સા. શ્રીમલ ભાર્યા ચાપલદે પુત્ર પવિત્ર ચારિત્ર લેદ્રવા પત્તન કારિત જીર્ણોદ્ધાર વિહારમંડન શ્રી ચિંતામણિ નામ પાર્શ્વનાથાભિરામ પ્રતિષ્ઠા વિધાયક પ્રતિષ્ઠા સમયાહ સુવર્ણ સંભનિકા પ્રદાયક સંઘ નાયક કરણીય દેવ ગુરુ સાધર્મિક વાત્સલ્ય વિધાન પ્રભાસિત સિત સમ્યકત્વ શુદ્ધિ પ્રસિદ્ધ (સમૃદ્ધિ) વ્યય વિહિત શ્રી શત્રુંજય સંઘ લબ્ધ સંઘાધિપ તિલક સં. થાદર નામકો દ્વિપચાશદુત્તર ચતુર્દશ શત ૧૪૫ર મિત ગણધરણાં શ્રી પુંડરીકાદિગૌતમાનાં પાદુકા સ્થાનમજાત પૂર્વમચી કરતું સ્વપુત્ર હરરાજ, મેચરાજ સહિતઃ સમેધમાન પુણ્યદયાય પ્રતિષ્ઠિત ચ શ્રી બહતુ ખરતરગચ્છાધિરાજ શ્રી જિનરાજસૂરિ સૂરિરાજોઃ પુજ્યમાન ચિર નંદતાત્ | I ! સિ. (૨૫) દેરી નં.-૪૭૫ સંવત્ ૧૬૮૩ વર્ષે પાતિસાહ જિહાંગીર શ્રી સલેમસાહ ભૂમંડલ ખંડલ વિજયરાયે . શ્રીચક્રેશ્વરી નમઃ | છ | મહોપાધ્યાય શ્રીપશ્રીહેમમૂર્તિગણિ સદગુરુ નમઃ | શ્રી ને ૩ છે | ૩% નમઃ | સ્વસ્તિ શ્રી શિવશંકડપિ ગણમાન્ સવ્વજ્ઞ શત્રુંજયઃ | શબ્ય: શંભુરીશ્વરશ્ચ ભગવાન ગૌરે વૃષકે મૃડર . ગંગામાપતિ રસ્ત કામ વિકૃતિઃ સિદ્ધિઃ કૃતાડતિ સ્તુતિ | રુદ્ર ય ન પશ્રિયે સ જિનપઃ શ્રીનાભિ ભૂરતુ મે | ૧ ઉદ્યરછીરજડઃ કલંક રહિત સંતાપ લાડપઃ | સેમ્યઃ પ્રાપ્ત સદેદાડમિતકલઃ સુ શ્રીમૃગાંકડવ્યયઃ | ગૌરી નામૃત સૂરપાસ્ત કલુષ જૈવાતૃકઃ પ્રાણિનાં | ચંદ્રો કેપિ જયસ્ય જિનપતિઃ શ્રીવૈશ્વ સેનિમહાન / ૨ / ત્યકત્વા રાજમતી યઃ સ્વનિહિત હૃદય નેક પત્નીઃ સ્વરૂપ સિદ્ધિસ્ત્રી ભૂરિ રફતામપિ બહુ ચ કમેડનેકપત્નીમપીશઃ લોકે ખ્યાતસ્તથાપિ ફુરદતિશય વાનું બાચારીતિ નાસ્ના | સ શ્રીનેમિજિદ્રો દિશતુ શિવસુખ સાસ્વતાં લેગિનાથઃ | ૩ | ચંચછા રદ ચંદ્ર ચા રુવ દન શ્રેયે વિનિયયઃ પયૂષઘનિષેકતો વિષધરેણાપિ પ્રપેદે કુતમ છે દેવત્વ સુકૃતકલભ્ય મ તુલં યસ્યાનુંકપાનિધેઃ સ શ્રી પાર્શ્વ જિનેશિતાસ્તુ સતતં વિદ્ગછિદે સાસ્વતામ્ . ૪ . યસ્ય શ્રીવરશાસન ક્ષિતિતલે માર્તડ બિંબાયતે | યદુ વાર્યા ભવસિધુ તારેણ વિદ્યી પિતાયતે દેહિનામ યદ્રધ્યાન ભવિ પાપપક દલને ગંગા બુધારાયતે શ્રી સિદ્ધાર્થ નરેંદ્ર નંદન જિનઃ સડતુ શ્રિયે સળંદા | ૫ | (18) Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ...જય ગિરિરાજ ઉપરના શિલાલેખ ॥ અથ પટ્ટાવલી | શ્રી વમાન જિનરાજ પક્રમેણુ, શ્રી આય રક્ષિત મુનીશ્વર સૂરિરાજાઃ ॥ વિદ્યાપગા જલધયા વિધિ પક્ષ ગચ્છા-સંસ્થાપકા યતિવરા ગુરવા અભૂવુઃ || ૬ || તારુ પટ્ટે કમલાજલ રાજહંસાશ્ચારિત્ર મનુ કમલા શ્રવણા વતસાઃ ॥ ગચ્છાધિપા બુધવરા જયસિંહસૂરિ–નામા ન–ધમલેરુ ગુણાવાતાઃ ॥ ૭॥ શ્રી ધમ્મ દ્યાગુરવા વર કીર્તિભાજઃ । સૂરીશ્વરા સ્તનુ પૂજ્ય મહેદ્રસિ ́હાઃ ॥ આસ`સ્તતઃ સકલ સૂરિ શિરાવત...સાઃ । સિંહ પ્રભાભિધસુસાધુ ગુણ પ્રસિદ્ધાઃ ॥ ૨ ॥ તેભ્યઃ ક્રમેણુ ગુરવા જિનસિ'હસૂરિગાત્રા અભૂવુરથ પુજ્યતમા ગણેશાઃ ।। દેવેદ્રસિ'હ ગુરવેાખિલ લોક માન્યા । ધમ્મપ્રભા મુનિવરા વિધિ પક્ષનાથા | ૯ | પુજ્યાશ્ચ સિંહ તિલકાસ્તદ્દનુ પ્રભુત–ભાગ્યા મહેદ્ર વિભવા શુરવા ખભૂ વુઃ ॥ ચક્રેશ્વરી ભગવતી વિહિત પ્રસાદાઃ ॥ શ્રી મેરુ તુંગ શુરવા નરદેવ વદ્યાઃ ।। ૧૦ । તેભ્યાડભવત્ ગણુધરા જયકીર્તિસૂરિ-મુખ્યા સ્તત‰ જયકેસરિ સૂરિરાજઃ । સિદ્ધાન્તસાગર ગણાધિ ભ્રવસ્તતાડનુ શ્રી ભાવસાગર ગુરૂગુણા અભ્વન્ ॥ ૧૧ II તદ્વંશ પુષ્કર વિભાસન ભાનુરૂપાઃ । સૂરીશ્વરા સુગુણ શે વધયા ખભૂવુઃ ॥ ષટપદી ॥ તત્પટ્ટોય શૈલશૃંગકિરણાઃ શાસ્રાં બુધેઃ પારગા । ભવ્ય સ્વાંત ચાર લાસન લસપૂર્ણાભ ચંદ્રાનનાઃ ॥ શ્રીમતે વિધિ પક્ષગચ્છ તિલકા વાદી પંચાનના । આસન્ શ્રીગુરુ ધમ્મ મૂર્તિ શુરવ: સૂરી'દ્ર વદ્યાંયઃ || ૧૨ || તપટ્ટેડથ જયતિ મન્મથ ભટાહુકાર શોપમાઃ । શ્રી કલ્યાણુસમુદ્રસૂરિ ગુરવઃ કલ્યાણ કંઠ્ઠાં: મુદ્દા । ભવ્યાં ભાજવિષેાધનેક કિરણા: સદ્ જ્ઞાન પાથેાધિયઃ । શ્રીમતેાડત્ર જ્યંતિ સૂરિવિભુમિ સેવ્યાઃ પ્રભાવાદ્યતાઃ ૫ ૧૩ ॥ શ્રી શ્રીમાલજ્ઞાતીય મંત્રીશ્વર શ્રી ભંડારી તત્પુત્ર મહ' શ્રી અમરસી સુત મહ' શ્રી કરમણુ તપુત્ર સા શ્રીધના તપુત્ર સાહ શ્રી સિપા તપુત્ર સા॰ શ્રીવંત તભાર્યાં ઉભયકુલાનંદ દાયિની ખાઈ શ્રી સેાભાગદે તત્પુક્ષીસરા રાજહસ સાહ શ્રીરૂપજિ તદ્ભગિની ઉભય કુલાનંદ દાયિની પરમ શ્રાવિકા હીરખાઇ પુત્ર પારીક્ષ શ્રી સામચંદ્ર-પ્રભુતિ પરિકર ચુતયા ॥ સંવત્ ૧૬૮૩ વર્ષ માઘસુદિ યાદશી તિથૌ સામવાસરે શ્રી ચંદ્રપ્રભ સ્વામિ જિનમ'દિર જીર્ણોદ્ધારઃ કારિતઃ શ્રી રાજનગર વાસ્તવ્ય મહ· ભંડારી પ્રસાદ કરાવિક હુતુ તેહ નઈ છઠ્ઠી પેઢી ઈં ખાઈ શ્રી હીરખાઇ હુઈ તેણીઈ એ સા ઉ પહિલઉ ઉદ્ધાર કરાવિઉ | સૉંઘ સહિત ૯૯ વાર યાત્રા કીધી સ્વસુર પક્ષે પારિખ શ્રી ગગદાસ ભાર્યા ખાઈ ગુરદે પુત્ર પારિખ શ્રી કુંવરજી ભાર્યા ખાઈ કમલાદે તત્પુક્ષિ સરા રાજ હસેા પૌ પારિખ શ્રી વીરજી પારિખ શ્રીરહિયાભિધાનૌ પારિખ વીરજીભાર્યા ખાઈ હીરાદે પુત્ર પા॰ સામચંદ્ર (19) Page #401 -------------------------------------------------------------------------- ________________ શત્રુજય ગિરિરાજ દર્શન સ્તન્નાસ્ના શ્રી ચંદ્રપ્રભસ્વામિ જિનબિંબ કારિત પ્રતિષ્ઠિત ચ દેશાધીશ્વર સ્વભાપવાં તપન પ્રભેદભાસિતાખિલભૂમષ્ઠલશ્રીકાંધુજી પ્રત્યુત્ર રાજા.શ્રાવિકા શ્રી હીરબાઈ પુત્રી બાઈ કઈ બાઈ કલ્યાણ બ્રાતા પારિખ રૂપજી પુત્ર પારિખ ગુડીદાસ યુતન શ્રી / સંવત ૧૬૮૨ વર્ષે માહશુદિ ત્રયોદશી સેમવાસરે શ્રી ચંદ્રપ્રભસ્વામિ પ્રતિષ્ઠા કારિતા | ભટ્ટારક શ્રી કલ્યાણસાગર સૂરિભિઃ પ્રતિષ્ઠિત છે વાચક શ્રી દેવસાગરગણુનાં કૃતિરિયું પંડિત શ્રી વિજયમૂર્તિગણનાડલેખિ | પં. શ્રી વિનયશેખરગણીનાં શિષ્ય મુ. શ્રી રવિ શેખરગણિના લિખિતિરિયમ શ્રી શેત્રુંજય નમઃા યાવત્ ચંદ્રાકક ચિરંનંદતાત્ શ્રીકવડ યક્ષ પ્રસાદાત છે ગજધર રામજી લધુ ભ્રાતા કુયડી તદ્ ભાણેજ રતન કવણ કૃતાયાં અત્ર ભદ્રમ છે : I ! સિ. (૨૬) દેરી-નં-૩૦૪/ર છે છે ૩ સં. ૧૬ (૨) ૮૪ માઘ વદિ શુકે શ્રીમત્પત્તન વાસ્તવ્ય શ્રીમાલજ્ઞાતીય ઠ૦ જસપાલ પૌત્રેણ પિતૃ ઠ૦ રાજા માતૃ ઠ૦ સીગુ શ્રેયાર્થે ઠ૦ ધાંધાકેન શ્રી આદિનાથ બિંબ ખત્તકસહિત કારિત છે તે સિવ (૨૭) દેરી-નં-નથી અબજી | ૩ સંવત્ ૧૬૮૬ વર્ષે ચિત્રે શુદિ ૧૫ દિને દક્ષણદેશ દેવગીરી નગર વાસ્તવ્ય શ્રીમાલી જ્ઞાતીય લઘુશાખીય સાવ તુકજી ભાર્યા બા, તેજલદે સુત સાટ હાસુજી ભાર્યા બાઈ હાસલદે લધુ ભ્રાતા સા૦ વષ્ણુજી સાટ દેવજી ભાર્યા બાઈ વછાદે દેરાણી બાઈ દેવલદે પુત્ર સાવ ધર્મદાસ ભગિની બા કુઆરી પ્રમુખ સમસ્ત કુટુમ્બ શ્રીવિમલાચલની યાત્રા કરીને શ્રી અદબુદઆદિનાથજી પ્રાસાદને મંડપનો કોટ સહિત ફરી ઉદ્ધાર કરાવિઓ ભટ્ટારક શ્રી પ્રભસૂરિશ્વરતત્પટ્ટાલંકાર શ્રીશ્રીશ્રીહીરવિજય સૂરિશ્વર રાયે ()........ . પંડિતત્તમ શ્રીહિમવિજય...અમુપદેશાત્ શુભ ભવતુ . શ્રી છે સિવ (૨૮) દેરી-નં-૭૭/૩ | I w . ભટ્ટારકપુરંદરભટ્ટાશ્રીહીરવિજયસૂરિશ્વગુરુ નમે નમઃ | તત્પટ્ટપ્રભાવકભટ્ટારકશ્રીવિજયસેનસૂરિગુરુ નમઃ | સં. ૧૬૯૬ વર્ષે વૈશાખશુદિ પ રવો શ્રીદીવબંદિરવાસ્તવ્યસંઘવી સવા ભાર્યા બાઈ તેજબાઈ તઃ સુપુત્ર સંઘવી-ગોવિદજી ભાર્યા બાઈ વયજાબાઈ પ્રમુખ કુટુંબમૃતન સ્વયસે શ્રી શત્રુંજયે ઉગ પ્રાસાદઃ કારાપિતઃ શ્રીપા (20) Page #402 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ નાથબિંબ સ્થાપિત પ્રતિષ્ઠિત ચ શ્રીતપાગચ્છ નાયક ભટ્ટારકશ્રીવિજયદેવસૂરિભિઃ તત્પટ્ટાલંકાર યુવરાજ શ્રીવિજયસિંહસૂરિશિરે જીયાત્ | છે સિટ (૨૯) દેરી-નં-૭૭/૨ છે | » નમઃ | પ્રત્યતિકિપદિદં ખલુ તીર્થ” રાયસિંહ ઈહ વદ્ધમાન ભૂઃ I શાસનાધિદેવગુરઃ સદ્ધાચકેન વિનયાદ્વિજયેન છે ૧. શ્રીવિજયસિંહસૂરિઃ સ જયતુ તપગચ્છમૌલિમાણિક્યમ્ | અજનિષ્ટ યદુપદેશાત્ સહસકૂટાભિઘ તીર્થમ ર છે દિફ શશિજલધિમિતેÈ ૧૭૧૮ સિત ષષ્ટયાં છમાસિ તીર્થેડસ્મિન ! અહંક્રબિંબસહસં સ્થાપિતમાષ્ટોત્તર વંદે . ૩. • યાજ જયતિ સુમેરુસ્તાવજજીયાત્મકૃષ્ટસૌભાગ્યાશ્રી શત્રુંજયમૃદ્ધિન સહસકૂટઃ કિરીટેપમારા સિ(૩૦) દેરી-નં-૭૭/૩ છે અહમ્ . ૩% ( સ્વસ્તિશ્રી સંવત્ ૧૭૧૮ વર્ષે શુકલષષ્ઠીતળે ગુરુવારે શ્રીઉગ્રસેનપુરવાસ્તવ્યઉકેશજ્ઞાતીયવૃદ્ધશાખીયકુહાડ ગોત્ર સારા વિદ્ધમાન ભા. બાલ્હાદે પુત્ર ગુમાનસિંહ-થાનસિંહ રાયસિંહ-કનકસિંહ-ઉગ્રસેન-ઋષભદાસેઃ જગતસિંહ-જીવણદાસપ્રમુખ-પરિવાર-યુતિઃ સ્વપિતૃ વચનાત્તપુણ્યા શ્રીસહસકૂટતીર્થ કારિતં સ્વપ્રતિષ્ઠાયાં પ્રતિષ્ઠાપિત તપાગચ્છ ભ૦ શ્રીહીરવિજયસૂરિ-પટ્ટપ્રભાકરભ૦ શ્રીવિજસેનસૂરિપટ્ટાલંકારપાતિશાહિશ્રીજિહાંગીરપ્રદત્તમહાતપાજિરુદધારિ–અનેક રાજાધિરાજપ્રતિબંધકારિ ભટ્ટારક શ્રી ૭ શ્રીવિજયદેવસૂરીશ્વર-આચાર્યશ્રીવિજયપ્રભસૂરિર્નિદ્દેશાત્ શ્રીહીરવિજયસૂરિશિષ્યરત્ન મહેપાધ્યાય શ્રીપકીર્તિવિજયગઢ શિષ્યપાધ્યાય શ્રીવિનયવિજયગણિભિઃ પ્રતિષ્ઠિત શ્રી રસ્ત શ્રી શત્રુંજય મહાતીર્થકાર્યકર-પંડિત શ્રીપશ્રી શાંતિવિજયગઢ દેવવિજયગ. મેઘવિજય ગ૦ સાહાયતઃ સિદ્ધમિદમ્ | સૂત્રધાર મનજીઃ | | સિ(૩૧) દેરી-નં-નવકેટ છે | શ્રી ને ૩% નમઃ | બલૂ શ્રી મહાવીરપટ્ટાનુક્રમભૂષણ | શ્રીઅંચલગણાધીશા આર્ય રક્ષિતસૂરયઃ ૧ તત્પટ્ટાપંકજાદિત્યાઃ સૂરિશ્રીજયસિંહકાર શ્રીધર્મષસૂરદ્વાર મહેદ્રસિંહસૂરયઃ ૨ શ્રીસિંહપ્રભસૂરીશઃ સૂર જિનસિંહકાઃ શ્રીમદેવેંદ્રસૂરીશાઃ શ્રી ધર્મપ્રભસૂરઃ ૩ શ્રીસિંહતિલકાન્હાશ્ચ શ્રીમહેંદ્રપ્રભાભિધાઃ | શ્રીમતે મેરુતુંગાખ્યાઃ બજૂ સૂરયસ્તતઃ | ૪ | સમગ્રગુણસંપૂર્ણ સૂરિશ્રીવિજયકીર્તયા તત્પન્ટેડ સુસાધુશ્રી જયકેશરસૂરયઃ | ૫ | શ્રીસિદ્વાંતર્મુદ્રાખ્યાઃ સૂર ભૂરિકીતઃ | ભાવસાગર (21) Page #403 -------------------------------------------------------------------------- ________________ કૌશય ગિરિરાજ દર્શન સુરીકા-તોડભૂવનું ગણાધિપાઃ | ૬ | શ્રીમદ્દગુણનિધાનાખ્યાઃ સૂરયસ્તત્પદૈભવનું ! યુગપ્રધાનાઃ શ્રીમંતઃ સૂરિશ્રીધર્મમૂર્તયઃ | ૭ | તત્પટ્ટોદય શૈલગ્રોદ્યત્તરણિસનિભાઃ | અભવસૂરિરાજશ્રીયુજઃ કલ્યાણસાગરાઃ | ૮ | શ્રીઅમરેદધિસૂરી દ્રાસ્તોસૂરયઃ | ઉદયવસૂરિશ્ચ કીર્તિસિંધુમુનિ પતિઃ | ૯ તતઃ પુણ્યદધિસૂરિ રાજેદ્રાણુ વસૂરય મુક્તિસાગરસુરીંદ્રા બભૂવુ ગુણશાલિનઃ | ૧૦ | તતઃ રત્નોદધિસૂરિજંયતિ વિચરભુવિ શાંતદાંત-ક્રિયાવિદ્યાયુક્ત ભવ્યાનું ધર્મોપદેશકઃ ૧૧ ઇતિ પટ્ટાવલિઃ અથ કચ્છસુરાણે ચ ોઠારાનગરે વરે / બભૂવુઉં છુશાખાયામણું સતિ ગુણોજજવલઃ તે ૧૨ તપુત્રો નાયકે જેણે હીરાબાઈ ચ તપ્રિયા પુત્ર: કેશવજી તસ્ય રૂપવાનું પુણ્યમૂર્તયઃ + ૧૩ એ માતુશેન સમે મુબંદરે તિલકેપમે I અગાપુણ્યપ્રભાવેન બહુ વં સમુપાર્જિત છે ૧૪ . દેવભક્તિગુરુરાગી ધર્મશ્રદ્ધાવિવેકિનઃ | દાતા ભક્તા યશઃ કીર્તિ સ્વર્ગે વિસ્તૃતા બહુ ૧૫ પાબેતિ તસ્ય પત્ની ચ નરસિંહ સુતેડજનિ ! રત્નબાઈ તસ્ય ભાયા પતિભક્તિસુશીલવાનું છે ૧૬ . કેશવજીકમ્ય ભાયા દ્વિતીયા માંકબાઈ ચા નાસ્ના ત્રીકમજી તસ્ય પુત્રભૂત સ્વ૯૫જીવિતઃ ૧૭ | નરસિંહસ્ય પુત્રોબૂત, રૂપવાન સુંદરાકૃતિઃ | ચિર જય સદ ઋદ્ધિવૃદ્ધિ ભવતુ ધર્મતઃ ૧૮ છે ઇતિ વંશાવલિઃ | ગાંધી મેહતાગેત્રે સા કેસવજી નિજભુજોપાર્જિતવિરેન ધર્મકાર્યાણિ કુરુતે સ્મા તથા નિજ પરિવારયુક્તસંઘેન સાદ્ધ વિમલાદ્રિતી સમેત્ય કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજર્જર-મરુધર મેવાડ-કુંકણાદિદેશાદાગતા બહુસંઘલકા મિલિતાઃ અંજનશલાકા પ્રતિષ્ઠાદિમહોત્સવાર્થ વિશાલમંડયું કારયતિ સ્મા તન્મથે નવીનજિનબિંબનાં પ્ય-પાષાણધાતુનાં બહુ સહસસંખ્યાના સુમુહૂ સુલને પીઠે પરિસંસ્થાપ્ય તસ્ય વિધિના ક્રિયાકરણાર્થ* શ્રીરત્નસાગરસૂરિવિધિપક્ષગ૭પતેરાદેશિતઃ મુનિશ્રીદેવચંદ્રગણિના તથા ક્રિયાકુશલાઃ સહ શાસ્ત્રોક્તરીત્યા શુદ્ધકિયાં કુર્વમ્ શ્રી વીર વિકમાર્કતઃ સંવત્ ૧૯૨૧ના વર્ષે તસ્મિન્ શ્રીશાલિવાહન ભૂપાલકૃતે શાકે ૧૭૮૬ પ્રવર્તમાન માસેરમશ્રીમાઘમાસે શુકલપક્ષે તિથૌ સપ્તમ્યાં ગુરૂવાસરે માત ડદલાયાં સુમુહૂ સુલગ્ન સ્વર્ણ શલાકા જિનમુદ્રાણુ શ્રીગુરુશ્ચિ સાધુભિરંજનક્રિયાં કુરુતે સ્મા સંઘલોકાર્ સુવેષધારીનું બહુદ્ધયા ગીતગાનવાદિપૂર્વક સમેત્ય જિનપુજનછનાદિક્રિયાયાચિકાનાં દાનાદિસંઘવાત્સલ્યાદિભક્તિUતશકે પુનઃ ધર્મશાલામાં આરીસેપલનિર્મિત સાસ્વતષભાદિજિનાનાં ચતુર્મુખ ચૈત્ય પુનઃ (22) Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ગિરિશિખરે પરિ શ્રીઅભિનંદનજિનસ્ય વિશાલમંદિર તસ્ય પ્રતિષ્ઠા માઘસિત દશ્ય બુધવારે શસ્ત્રોક્તવિધિના ક્રિયા કારિતા શ્રીરત્નસાગરસૂરીણામુપદેશતઃ શ્રીસંઘપતિ નિજપરિવારેણ સહ શ્રીઅભિનંદનાદિદિન બિંબાનિ સ્થાપિતાનિ તતઃ ગુરુ ભક્તિસંઘભક્તિ શાકત્યાનુસારેણ કૃતઃ ગોહિલવં શવિભુષણઠાકરશ્રીસૂરસંઘજી-રાજ્ય પાદલિપ્તપુરે મદનેત્સવમભૂત શ્રીસંઘસ્ય ભદ્ર ભૂયાત્ કલ્યાણમસ્તુ છે શુભંભવતુ માણિક્યસિંધુવરમુખ્યમુનિવરેષ તચ્છિષ્યવાચકવરવિનયાણન એષા પ્રશસ્તિઃ શ્રવણામૃતતુલ્ય રૂપ સંઘસ્ય શાસનસમુન્નતિકાર્ય લેખિા ૧ વાચકવિનયસાગણેયં પ્રશસ્તિલિખિતા યાવભેરુમહીધર યાવરચંદ્રદિવાકરી યાવતી જિનંદ્રાણા તાવવંદ, મંદિર / ૧ / | શ્રીરતુ છે || સિટ (૩૨) દેરી-નં-૧૬ ૩% , સં. ૧૯૫૦ પ્રચિ૦ પૂર્ણિમાયાં સુવિહિતસાધુજીનસાગરોલ્લાસશીત પાદાનાં નિજવચનરંજિતસાહિ શ્રીઅકબરપ્રદત્તશ્રીસિદ્ધશિલાનાં ભટ્ટારકશ્રીવિજયસેનસૂરિપ્રમુખસુવિહિતભકૃિતભરસેવ્યમાનપાદારવિંદાનાં શ્રી ૬ શ્રી હીરવિજયસૂરિપાદાનાં માહાભ્યપ્રીણિત સાહિનિમિતસલસત્વદ્રવ્યગ્રહણમુસ્તિકામાં પ્રથમૌત્ર પૂર્ણિમાયાં તરિછસ્યસકલવાચકેટિકેટરશતકોટિશ્રી ૬ શ્રીવિમલહર્ષગણિભિ છે. પં. દેવહર્ષગ. શ્રી શત્રુંજય કૃતકૃત્ય પં ધનવિજયગોપંજયવિજયગ જસવિજય-હંસવિજયગઢ મુનિવેસલાદિમુનિશતદયપરિકરિત નિર્વિક્નીકૃતા યાત્રા ઈતિ ભદ્રમ ! | સિટ (૩૩) દેરી-નં-૨૦૦/૩ છે . . . સંવત ૧૩૭૧ વર્ષે માહસુદિ ૧૪ સામે શ્રીમદ્દકેશ(ગણે)વશે વેશગેત્રીય સા૦ સલખણ પુત્ર સારા આજડતનય સાવ ગેસલ ભાર્યા ગુણમતી કુક્ષિસંભવેન સંઘપતિ આસાધરાનુજેન સી. લૂણસીહાગ્રજેન સંઘપતિસાધુ શ્રીદેસલેન પુત્ર સાવ સહજપાલ સાવ સાહપાલ સાવ સામંત સાવ સમરા સાસાંગણ પ્રમુખ કુટુંબસમુદાયે પેન નિજ કુલદેવી શ્રીચંડિકામૂર્તાિ: કારિતાઃ | યાવદ્ વ્યાખિ ચંદ્રાક યવમેરુ મહીતલે તાવત્ શ્રીચંડિકામૂર્તિ (23) Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન તે સિવ (૩૪) દેરી-નં-૨૦૦/૪ - સંવત્ ૧૩૭૧ વર્ષે માહસુદિ ૧૪સોમેશ્રીમદ્દ કેશગંવેસર્ટુગોત્રે સા સલખણ પુત્ર સારા આજડતનય સારા ગેસલ ભાર્યા ગુણમતી કુક્ષિસમુ૫નેન સંઘપતિ સા. આસાધરાનુજેન સા લૂણસીહાગ્રજેન સંઘપતિ સાધુ શ્રીદેસલેન સ્વપુત્ર સાવ સહજપાલ સાહણપાલ સા. સામંત સાવ સમરસીહ સાસાંગણ સાવ સોમ પ્રમુખ કુટુંબસમુદાયે પેતન વૃદ્ધબ્રાતુ સંઘપતિ આસાધરમૂર્તિ શ્રેષ્ટિ માલપુરી સંઘ૦ રત્નશ્રીમૂર્તિ સમન્વિતા કારિતા છે આશાધરકલ્પતરુષેયર્થ....યુગાદિદેવબિંબ નિર્માયીતં ચિરં નદત શ્રી છે I સિ (૩૫) દેરી-નં-નથી સંવત ૧૩૭૧ વર્ષે માહસુદિ ૧૪ સોમે રાણક શ્રીમહીપાલદેવમૂર્તિ સંઘપતિ શ્રીદેસલેન કારિતા શ્રીયુગાદિદેવચૌભે In સિવ (૩૬) દેરી-નં-૫૩/૩ In સંવત્ ૧૪૧૪ વર્ષે વૈશાખ સુદિ ૧૦ ગુરૌ સંઘપતિ દેસલસુત સા૦ સમરાસરશ્રીયુગ્મ સારા સાલિગ સાટ સજજન સિંહાલ્યાં કારિત પ્રતિષ્ઠિતં ચ શ્રીકસૂરિશિષ્ય શ્રીદેવગુપ્તસૂરિભિઃ | શુભંભવતુ II તે સિવ (૩૭) હાથી પિળના દરવાજા ઉપર સંવત્ ૧૮૯૭ના વર્ષે ચિત્ર સુદ ૧૫ દને સંઘસમસ્ત મલિકરીને લખાવ્યું છે જે હાથીપોલના ચેક મળે કોઈએ દેરાસર કરવા ન પામે અને જે કદાચિત્ દેરાસર જે કેઈએ કરાવે તે તિર્થ તથા સમસ્ત સંઘને ખુનિ છે સમસ્ત સંઘ દેશાવરના ભેલા મલીને એ રીતે લખાવ્યું છે તે ચેકમધ્યે આંબલી તથા પીપલાની સાહમાં દક્ષણ તથા ઊત્તર દિશે તથા પૂર્વ પશ્ચિમ દિશે જે કઈ દેરાસર કરાવે તેને સમસ્ત સંઘને ગુન્હો છે ! સાહિ છે . સં૧૮૬૭ના વર્ષે ચિત્ર સુદ ૧૫ દને છે. મૂળ દહેરાસરના-દ્વાર પાસે-શિલાલેખ શ્રીદેવગુરુ પ્રસાદાત્ સંવત્ ૧૬૧૫ વર્ષે શ્રાવણ સૂદિ ૨ દીને શ્રીઅમદાવાદ વાસ્તવ્ય શ્રીશ્રી માલજ્ઞાતીય સં. ગેલા સુત સં૦ નારદ સુત જેઠા ભાતૃ સં૦ કૃપાલ સુત સંo સેજપાલ ભાર્યા બાઈ મંગાઈ સુત સં૦ કુરજી ભાર્યા બાઈ પદમાઈ પુત્ર પુત્રી સૌભાગિણિ (24) Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ભાતુ મેઘજી અભેરાજ ધનજી વર્ધમાન બાઈલિંબાઈ સુત લણજ ભાર્થી પરાઈ તથા સ્વકુટુંબ સસુરા જાત્રા સફલ ગુરૂ તપાગચ્છ જુગપ્રધાન શ્રી ૯ જનશાસનપ્રદ્યોતકાર શ્રી ૯ આણંદવિમલસૂરિ તત્પઢે જુગપ્રધાનશ્રીવિજયદાનસૂરિજીવિજયરાજે શ્રી ૯ હીરવિજયસૂરિ ઉપદેશાત્ શ્રી શત્રુંજય મહાતીર્થ સં૦ કુવરજીએ ભાણેજ લખરાજની દેરી સુખડી માટે ....મમ્મિઆલિશાહ જીવંતતલપરાડ ભાર્યા ધરયાદેવી... ........... ....ની ને શુભ ભવતુ છે શિલાલેખ ૩૯ મૂદે દ્વાર પાસે સંવત્ ૧૭૮ વર્ષે પ્રથમ અષાડ વદિ ૧૦ દિને રવ લિ. સાંહ ગુમાનસિધ દેશમેવાડવાસપુરમધ્યે વિજયરાજ સુત નીતષા...તયા યાત્રા પૂ કીધિ છે. શ્રીસિદ્ધાચલજીની વાચેજ હમેજ હાર કરે છે. શિલાલેખ ૪૦ મૂ. દે. દ્વા. પાસે સંવત ૧૭૮૯ વર્ષે પ્રથમ અષાડ વદિ ૧૦ દિને રવી તિ. . તે લિખિત શાહ ઉત્તમદ દેશમારવાડ વાસડતા મળે જયચંદ સુત જાલિ સાહી યાત્રા પૂ-કિધી છે. શ્રી સિદ્ધાચલજી વ વાવે કેહતે જહારક છે શિલાલેખ ૪૧ દેરીનં. ૩૬૦ સંવત્ ૧૬૨૫ વષે વિશાખશ્રીઘ ધાર વાસ્તવ્ય સં. રગુચા જાત• • • સીરાજ ભાય બાઈ મટકું સુત વબલવદ ભાર્યા બાઈ કનુ સુત ઠકર તત્ ફુઆ લાલા શ્રી શત્રુંજપરી શ્રીદેવકુલીકા કારાપિતા તપાગચ્છ શ્રીવિજયદાનસૂરિ શ્રીહિરવિજયસૂરિ પ્રસાદાત્ તે શુભ ભવતુ છે ૪૨ બાજરીયાનું દેહરાસર-દેવનં- ૬૮ શિલાલેખ સંવત્ ૧૬૧૫ વર્ષે શાકે ૧૪૮૧ પ્રવર્તમાને શ્રાવણ સુદિ ૨ દિને શ્રીઅમદાવાદ વાસ્તવ્ય શ્રીશ્રીમાલજ્ઞાતીય સંઘવી મહા સુત સં. ચાંપા સુત સં. ગલા ભાર્યા બાઈ હેલિ સં૦ નારઈ ભાર્યા બાઈ મુહુતી સુત કુવરજી ભાર્યા બાઈ પદમાઇ પુત્રી સભાગિણિ ભ્રાતૃ મેઘા અજેરાજ ભાણેજ લેખરાજ મુસાલ પક્ષે સંસેજા ભા૦ અમરી મામી બાઈ સમરત કુટુંબ સદાચારી શ્રીગુરુ તપાગચ્છ યુગપ્રધાન-જનશાસન ઉદ્યોતકારક યુગપ્રધાન શ્રી હેમવિમલસૂરિ તત્પટું યુગપ્રધાન શ્રીદવિજિ દાનસૂરિ તત્પદે યુગપ્રધાન શ્રી હિરવિજયસૂરિ ઉપદેશાત્ શ્રી શત્રુંજય શંગ મંડપ બહારે પ્રાસાદ બિંબ તેજપુરી ચઉમુખ પ્રાસાદ..સંઘવી સીજપાલ ભાર્યા બાઈ મંગાઈ સુત કુવંરજી પ્રાસાદદ્ધાર કરાપત શુભ ભવતુ ! શ. 4 (25) Page #407 -------------------------------------------------------------------------- ________________ શ્રીશવજય ગિરિરાજ દરને ૪૩ દેરી નં.-૨૨ શિલાલેખ સંવત્ ૧૭લ્પ વષે પ૦૦૦ ૧૩ દિને શને ઉકેશજ્ઞાતી લ૦ શા૦ સ હંસરાજ ભાવ રતનબાઈ પુત્ર સા૦ ધનરાજ અમીદાસ વીરદાસકેન દવલિતા ગાઇ શ્રીવિજયપ્રાંત(દાન)સૂરિ શાસન સાસુદર વાસ વાર છે ૪૪ દેરી-નં. ૩૬૮ અષ્ટાપદજીમાં ખારાપાષાણુને લેખ સંવત્ ૧૯૯૧ વર્ષે શ્રાવણ સુદિ ૨ દિને દેવકરખાણા ઉકેશવશે બાઘેલા ઉકેશવશે ૪૫ દેરી-નં. ૨ પાસાણ બિંબ સંવત ૧૬૭૮ જયેષ્નાન ૬ સોમે સમસ્ત ક્ષિતિસંસેવિતચરણકમલરાજાધિરાજમહારાજ શ્રી કલ્યામલજીરાજ્ય શાક નાકુર સુત શા ખેલાકેન ઉદયપુરવાસ્તવ્યન શ્રીસંભવનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત મહાતપા શ્રીવિજયદેવસૂરિભિઃ તપાગચ્છે છે ૪૬ દેરીનં. ૪/૧ મુલ દેહરાસરના મેડા પર ગભારામાં પેસતાં શ્રાવક જોડી સંવત્ ૧૪૧૪ વર્ષે વિશાખ સુદિ ૧૦ ગુરૌ સાધુ શ્રીસહેજપાલ ભાવ સહજલદેવી યુગમે સંઘપતિ સમરસિંહ ચુત શાશાલિંગ-સજજનસિંહાલ્યાં કારિતં તે પ્રતિષ્ઠિત શ્રીકસૂરિ શિષ્ય શ્રીદેવગુપ્તસૂરિભિઃ ૪૭. દેરી નં. ૪૨ પરીકર ! સંવત ૧૪૦૫ માગ વદિ ૧૦ મે શ્રીશ્રીમાલ સહસ્રગલ સુત મહં–તપનદેન સ્વમાતૃ બાઈ સલખણદેવી શ્રેયસે પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીચન્દ્રગ૨છીય શ્રીમાન મંગલાયા છે ૪૮ દેરી નં. ૪૨ પરીકર સંવત ૧૪૦૫ માગ વદિ ૫ ભેમે શ્રીપસીનાના વાસ્તબેન ગુમાનદેવ સુત મહં સુત સારણે સ્વભ્રાતુ જાયા હીરગ શ્રેયસે શ્રી આદિનાથ બિંબ કાર્તાિ છે - ૯ દેરી-નં. ૪/જ પરીકર સવંત ૧૩૭૩ વષે જેમાસે ઉકેશગ છે બાવડગણે શા. પુના ભાર્યા સૂડી શ્રેયસે રાજુનિ શ્રી. ૫૦ ૫ દેરી-નં. ૪/૫ પરીકર છે સંવત્ ૧૩૭૮ વર્ષે (26) Page #408 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૫૧ દેરીન′૦ ૪/૬ શ્રાવક શ્રાવિકા સંવત્ ૧૩૭૧ વર્ષે મહાસુદ ૧૪ સામે ઉપકેશ જ્ઞાતીય ગેાશાલકેન સ’.......શ્રીધરાનુજ સા॰ કુસિંહ યુજ સંઘપતિ શ્રીદેશલેન શ્રીઉપકેશગછે....પ્રતિષ્કૃિત'કસૂરિભિઃ ॥ પર દેરીન′૦ ૪/૭ પરીકર સંવત્ ૧૨૫૦ .............ખાડીજ વાસ્ત.......... શ્રેયસેશ્રીશીતલનાથખિખ' .......સૂરિભિઃ ॥ ૫૩ દેરી-નં૦ ૪/૮ પરીકર સંવત્ ૧૫૬૨ ના મહા........શ્રીશાંતીનાથ ખ......... ૫૪ દેરી-નં૦ ૫/૧ આચાય ભૂતિ સંવત્ ૧૪૩૨ વર્ષે ફાગુણ સુદ ૨ શુક્ર શ્રીકૃષ્ણગછીયપિપ્પલાચાર્ય શ્રીગુણાકરસૂરિ શિષ્ય શ્રોરત્નપ્રભસૂરીણાંમૂતિ સ્તદ્ન શિષ્યઃ શ્રીગુણુસમુદ્રસૂરિભિઃ ॥ ૫૫ દેરી-ન′૦૫/૪ લેખ શ્રીમયુગાદિદેવસ્ય પુણ્ડરીકસ્ય ચ ક્રમૌ ધ્યાા શત્રુંજયે શુધ્યત્સલેશ્યાધ્યાનસમૈઃ । શ્રીસંગમસિદ્ધ મુનિવિદ્યાધરકુલનભસ્તલમૃગાંકઃ ॥ દિવસે શ્રુતુભિ રધિક' માસમુપાખ્યાચલિતસત્ત્વઃ ॥ વંસહસ્ર ષયા ચતુરક્ષિતયાધિકે ૧૬૦૪ દિવમગચ્છત્ ॥ કારા.... નિમિયદા....... અમૈયકઃ શુભ તસ્ય શ્રીશત્રુ જયે શ્રીપુણ્ડરીકપદાસ’ગી ચૈત્યમતદચીકરત્ ॥ ૫૬ દેરીનં૦ ૯ પાસાણુ બિ સવત્ ૧૬૮૩ વષૅ.......સુત શા॰ પ્રેમજીકેન શ્રીશત્રુ જયગિરિચય-ચૌમુખપ્રાસાદે સ્વપિતૃ શ્રેયસે.... ॥ ૫૭ દેરી-ન’૦ ૧૮/૧ પાસાણ બિંબ સવત્ ૧૬૮૩ ૧૦ મ॰ જયમલ્લજી કા૦ શ્રીધર્મ નાથખિમ' પ્ર॰ તપા॰ ભ॰ શ્રીવિજયદેવસૂરિભિઃ ॥ ૫૮ દેરીન′૦ ૧૮/૨ પાસાણ મિ'મ સંવત્ ૧૬૭૫ ૧૦ માધ શુદ્ધ ૪ શ્રીમાલી લઘુશાખીય સા૦ પ ક ભાર્યાં પ્રેમલદેવી ત્યાં શ્રીપાશ્વનાથમિબ' કા॰ પ્ર॰ શ્રીવિજયદેવસૂરિભિઃ । ૫૯ દેરી-નં૦ પાસાણ બિમ સંવત્ ૧૬૮૬ વર્ષે જેષ્ઠ વદ ૫શુકે શ્રીમેડતાનગર-વાસ્તબ્ધ ઉકેશજ્ઞાતીય કુડીડગાત્રે (27) Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન સં હરખા ભાર્યા. મનરંગદેવિ પુત્ર નેમીદાસ સારા સામિદાસ વિમલદાસ પ્રમુખે સ્વશ્રેયસે શ્રી શત્રુંજયગિરિમંડન શ્રી મહાવીરબિંબ કારિત પ્રતિષ્ઠિત તપાગચ્છાધિરાજ જગદ ગુરુબિરુદધારક ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિ-પટ્ટાલંકાર ભ૦ શ્રીવિજયસેનસૂરીશ્વર-પ્રટ્ટપ્રભાકરશહિપ્રદત્તજહાંગીર મહાત્મા બિરુદધારક ભ૦ શ્રીવિજ્યદેવસૂરિભિઃ સ્વપદ પ્રતિષિતાચાર્ય - શ્રીવિજયસિંહસૂરિપ્રમુખસ્વપરિકરેઃ | ૬૦ દેરી નં. ૪૩/૪૪ વચ્ચે ત્રણ શ્રાવિકા ભાર્યા ધરણ દ્વિતીયા ભા. ધારુ તૃતીયા ભા. વાહિદે શ્રેયસે સાધુ કવાલેન કારાપિતા પ્રતિષિતા ૭૪ ૬૧ દેરી નં. ૪૭ પાસાણ બિંબ સં. ૧૯૮૩ સં. જયમલ કા. શ્રીપદ્મપ્રભબિંબ પ્ર. તપાત્ર ભ૦ શ્રીવિજયદેવસૂરિભિઃ | દર દેરી-નં. પર/૨ પરીકર સંવત્ ૧૧૦ આષાડ સુદિ ૯ રવી બાહ્મણગર છે શ્રીયશોભદ્રસૂરીશ્રીભનદેવનુભુપ શ્રેયસે પ્રતિષ્ઠિતા ભકરવા વાસ્તવ્ય છે ૬૩ દેરી નં૧૩/૧ નવાદીશ્વરનું દેહસં–કાઉસ્સગિયા પર સંવત ૧૩૪૩ વર્ષ વદ ૮ બુધે શ્રીઅભિનંદનદેવમૂતિઃ શ્રીપલીવાલજ્ઞાતીય વ્યવહારી શ્રીઆદીમાનવયેન ઠક્કર દેદાંગજેન સંઘપતિ સાધુશ્રીપૃથ્વધરેણું ભાતુઃ સુગુણધારિ શ્રેયસે . કારિતા પ્રતિષ્ઠિતા શ્રીરાજગર છે વાદીન્દ્રશ્રીધર્મષસૂરિશિષ્ય શ્રીમુનીભદ્રસૂરિશિષ્યણ શ્રીરત્નાકરસૂરિણા છે ૬૪ દેરી નં૦ પ૩/ર કાઉસ્સગ્ગીયા પર મતરા વસત ભાર્યા તાલી પારસ ૬૫ દેરી-નં૦ પ૩/૩ શ્રાવક શ્રાવિકા સંવત્ ૧૪૧૪ વર્ષે વિશાખ સુદ ૧૦ ગુરૌ સંઘપતિ દેશલસુત સંઘપતિ સમર-સમરાસગર સં. સાલિગ સાવ સાજનસિંહાલ્યાં કારાપિત પ્રતિષ્ઠિત શ્રીકકસૂરિશિષ્ય શ્રીદેવગુણસૂરિભિઃ | શુભં ભવતુ છે દદ દેરી-નં. ૫૩/૪ પાસાણુબિંબ - સંવત્ ૧૪૧૪ વર્ષે ચૈત્ર સુદિ ૧૪ રવઉ એસવાલ વીશાજ્ઞાતીય ગ૦ વસ્તા બઈ ભાઈ સુત વીરા કારાપિતા પ્રતિકિસૂરિભિઃ | (28) Page #410 -------------------------------------------------------------------------- ________________ શત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૬૭ દેરી-નં. ૨૦૦/૧ સીમંધર રંગમંડપ, પરીકર સંવત્ ૧૪૩૪ વર્ષે શ્રીમાલ મહામંત્રી.ભાર્યો લડપ્રતિષ્ઠિત સૂરિભિઃ - ૬૮ દેરી-નં૦ ૨૦૦/ર દેવી સંવત ૧૩૯૨ વર્ષે માઘસુદ ૧ગ ડાહડ સુત ઠ૦...વાલિકેન આત્મ થ... કારાપિતા. ૬૯ દેરી નં. ૨૦/૩ દેવી સંવત્ ૧૩૭૧ વર્ષે મહાસુદ ૧૪ સામે શ્રી. ૭૦ દેરી નં૦ ૨૦૦/૪ શ્રાવક શ્રાવિકા સંવત્ ૧૩૭૧ વર્ષે મહા સુદ ૧૪ સેમે. . ૭૧ સુલગભારે દાદાનું પરીકર-કાઉસગીયા પર લેખ સંવત્ ૧૬૭૦ વર્ષે અમદાવાદ વાસ્તવ્ય શ્રી ઓસ્વાલજ્ઞાતીય વૃદ્ધશાખાયાં શા વછા ભાર્યા ગરદે સુત સહસકરણ ગાંગા સુતન વર્ધમાન લઘુભ્રાતા શાંતિદાસ નામના ભાર્યા સૂરજદેવિ સુત ...પ્રમુખ માતુલ શ્રીપાલપેરીતેન શ્રી આદિનાથ પરિકર પ્રતિમા યુગ સૂરિભિઃ પ્રતિષ્ઠિત ચ શીતપાગર છે ભટ્ટારકશ્રીહેમવિમલાદિયુતપટ્ટાલંકાર કૃત સાધુક્રિધાર ભટ્ટારક શ્રીરાજશ્રીઆનંદવિમલસૂરિ પટ્ટાકેરવકર કલાધરેપમાન શ્રીવિજયદાનસૂરિ પદ્ધકરણીકાયમણી સુરત્રાણરત્ન અમારી પહેલાસીત જંતુજાતાભયદાનજીજયાં શ્રી શત્રુંજયયાદિપુવ કરમેચન ફરમાન.ભટ્ટારક વિજયસૂરિપદ પૂર્વાચલસહસ્ત્રકિરણનુકરે પાતસાહપરસદ પ્રાપ્ત જયવાદે શ્રીવિજયદેવસૂરિભિઃ યાવત્ તીર્થ તાવત્ નંદતાત પરીકર ... વધિતખયસણગણીસહસ .... ૭૨ મૂલગભારે દાદાની જમણી બાજુ પ્રતિમાજી પર લેખ સંવત્ ૧૬૭૦(૮) વર્ષે વૈશાખ સિત પ સામે શ્રીસ્તંભતીર્થવાસ્તવ્ય શ્રીઉકેશ વૃદ્ધ શાખીય સા કુવંરજી શ્રેયસે શાંતિબિંબ કા પ્રવ ચ તપાગચ્છ ભ૦ શ્રીવિજયસેનસૂરિભિઃ ૭૩ મૂલ ગભારે દાદાની ડાબી બાજુ પ્રતિમાજી પર લેખ સંવત ૧૫૮૭ વર્ષે વૈશાખ વદ ૬ રવી શ્રીઓ સવાલ જ્ઞાતીય સારા સાલિગ બ્રા સાહત ભાવ હરખમદે પ્રમુખ (29) Page #411 -------------------------------------------------------------------------- ________________ શત્રુજય ગિરિરાજ દર્શન ૭૪ દાદાના ગભારે પ્રતિમાજી સંવત ૧૬૭૦ વર્ષે વૈશાખ વસેમે શ્રી શાંતિનાથબિંબ કા. પ્ર. તપાગ છે ... ૭૫ દાદાના ગભારે પરીકર સંવત ૧૨૭૮ વર્ષે વૈશાખ સુદ ૪ શુકે શ્રીશારાપગ છે શ્રીશ્રીમાલવાસ્તવ્ય ભણસાલા સંતાને ઠ૦ .ભાર્યા પદમલદે શ્રેયસે .. ૭૬ નેમનાથરી-નીચેના ભાગમાં વસવટે શ્રી આદિનાથ ૧શ્રી અજિતનાથ ૨ - શ્રીસંભવનાથ ૩ . શ્રીઅભિનંદન ૪ . શ્રીસુમતિનાથ ૫શ્રીધમનાથ ૧૫ | શ્રી શાંતિનાથ ૧૬ . શ્રીકુંથુનાથ ૧૭ શ્રીઅરનાથ ૧૮ .સંવત્ ૧૪૩૦ વર્ષે માહસુદિ ૧૫ દીને તેની પ્રથમસિંહ ભાર્યા શ્રીમલદે સુતા સોની સિંહા ભાર્યા શ્રીઘાંઘા પુત્ર જાણકુ પત્નિ કેબલદે ભટ્ટારકશ્રીયાનંદસૂરિ શ્રીદેવસુંદરસૂરિ મહત્તરા શ્રીચારિત્રશ્રીના ઉપદેશેન શ્રીજિનબિંબ ચતુર્વિશતિ પટ્ટાકરિતા | પ્રતિષ્ઠિત શ્રીપત્તને શ્રીસૂરિભિઃ શ્રીગુભવતુ શ્રીસંઘાયા ૧૯ શ્રીમલ્લીનાથા શ્રી મુનિસુવ્રત ૨૦ શ્રીનમિનાથ ૨૧. શ્રીનેમિનાથ ૨૨. શ્રી પાર્શ્વનાથ ૨૩. શ્રીમાવીર ૨૪ ૭૭ નેમિનાથ ચોરીમાં ફરતાં-આચાર્ય-ભૂતિ–લેખ સંવત ૧૪ર૧ વર્ષે મંડલીય શ્રીચંદ્રસેણસૂરિશિષ્ય જીવદભિઃ શ્રીરત્નપ્રભસૂરિભિ આત્મમૂતિ કારિતા શ્રી . * ૭૮ બાજરીયાનું દેરુ ૬૮/૧ પાસાણબિંબ સંવત્ ૧૬૭૫ વૈશાખ સુદ ૧૩ શુકે પાતસાહ શ્રીજારવિજયરાયે શ્રીશ્રીમાલ જ્ઞાતીય ભતિચા મહતર હાસનાથ ભાર્યા બાઈ અજાઈ તત્ પુત્ર મહેતા ક્ષેમકેન શ્રીઅભિનંદન બિંબંશ્રીબૃહત્ ખરતરગચ્છ ભટ્ટારકશ્રીજિનરાજસૂરિભિઃ ૭૯ દેરી નં. ૬૮/૩ પાસાણબિંબ સંવત ૧૬૭૫ વૈશાખ સુદિ ૧૩ શુકે સંઇ ખીમજી ભાર્યા બાઈપુત્ર રવિજી માત્રા પ્રમુખશ્રી શાંતિનાથબિંબ પ્રતિષ્ઠિત શ્રીજિનરાજસૂરિભિઃ ખરતરગચ્છે છે. ૮૦ દેરી નં ૬૮/૨ પાસાણબિંબ સંવત ૧૬૦૫ વર્ષે વિશાખ સુદિ ૧૩ શુકે પ્રાગુવાટ જ્ઞાતિય સં૦ રૂપજિકેનશ્રી (30) Page #412 -------------------------------------------------------------------------- ________________ ^ ^ ^ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૮૧ દેરી નં. ૯૪ સમેતશિખરજીમાં પાદુકો. શ્રી અજિતનાથ પાદકે સંવત ૧૭૭૪ વર્ષે વૈશાખ સુદ ૫ ગુર તુલા સારા નાગજી સુત સમતમાં તસ્ય પુત્ર નાહાનુસા તસ્ય ભાર્યા ગલાલબાઈ શ્રીસુરતવાસ્તવ્ય જ્ઞાતિદશાઓસવાલ છે ૮૨ દેરી નં. ૬૭/૩ સમેસરણ પરીકર સંવત્ ૧૩૭૯ શ્રી શત્રુંજયે યુજિનકુશલસૂરિભિઃ પ્રતિષ્ઠિત કાર્તિ છે ૮૩ દેરી નં. ૧૨૧/૧ વિસ વિહરમાન સંવત ૧૫૮૭ વર્ષે વૈશાખ વદિ ૫ શન શ્રીશ્રી ગુર્જર જ્ઞાતીય-શ્રાવકે શાતલ... નરસિંઘ પુત્રાદિકેને ભાર્યા પહિ પુત્રલિનીયભાર્યા પ્રકર.......બિંબ કા.......... ખરતર ગ છે. વયરસૂરીનાથાય નમઃ | ૮૪ દેરી નં. ૧૨૧/૨ સંવત ૧૫૮૭ વર્ષે વૈશાખ વદિ ૫ ની માંગલજ્ઞાતીય વૃદ્ધશાખાયાં મેગાઈ પુત્ર જે તપુત્ર હાઈયા શ્રી ઋષભબિંબ કા પ્રહ ખરતરગચ્છ. .... ૮૫ દેરી નં૦ ૧૨૧/૩ સંવત ૧૫૮૭ વર્ષે વિશાખ વદિ ૫ દિને શ્રીગેગડજ્ઞાતીય લઘુશાખાયાંહસનદેવપુત્ર વિમલ શ્રી.... ! ૮૬ દેરી નં. ૭/૧ સાસરણુ પરીકર સં. ૧૩૩૭ જે વદિ ૫ શ્રી અજિતનાથમિ શ્રીજિનેશ્વરસૂરિશિષ્ય શ્રીજિનપ્રધસૂરિભિઃ પ્રતિષ્ઠિત શ્રીમુનીચંદ્રસૂરી વંશિય....સા નાહડા તપુત્ર શા ભાલ... આત્મિ શ્રેયાર્થ” ! શુભમસ્તુ ! ૮૭ દેરી નં૦ લ્હ/ર સસરણુ પરીકર સં. ૧૩૭૯ શ્રીમત્પત્તને શ્રી શાંતિનાથીયત્વે શ્રીઅણુતનાથદેવસ્ય બિંબં શ્રીજિનચંદ્રસૂરિશિષ્ય શ્રીજિનકુશલસૂરિભિઃ પ્રતિષ્ઠિત છે કારિત વ્ય. બ્રહ્મશાંતિ વ્ય૦ કડક વ્ય૦ મેહુલાકેન છે (31) Page #413 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન ૮૮ દેરી નં. રરર AB પાસાણ ચેવિસ સંવત્ ૧૪૦૫ વર્ષે ફાગણ વદ ૮ ગુરાવાઘેય (હ) શ્રી શત્રુંજય મહાગિરી શ્રીપાલિતાણા વાસ્તવ્ય શ્રીશ્રીમાલજ્ઞાતીય મહં. માલદેવ સુત મહં. સાંગણેન સ્વીય કુટુંબ શ્રયસે ચતુવિશતિ જિનાનાં પ્રતિમા પટ્ટોય કારાપિત છે પ્રતિષ્ઠિત આચાર્ય શ્રીસાગરચંદ્રસૂરિભિઃ શુભમસ્તુ ! મહં સાંગણ સુત મહં. ખીમાસુ મહંમાલદેવ સુત મહં૦ સાંગણું ભાર્યા સલણદેવિ / ઠ૦ મહિચંદ્ર શ્રેયસે . બારાભણ શ્રેયસે ! બા સલખણદે શ્રેયસે બા, ખાખી શ્રેયસે . બા. લાઠી શ્રેયસે માં અમરસી શ્રેયસે વધુ અમીદે શ્રેયસે મહં. ખીમા શ્રેયસે . વધુ શ્રેયસે , વધુ કપૂરદે શ્રેયસે. મહં લક્ષણી શ્રેયસે વધુ લક્ષણ શ્રેયસે મહ પૂનડ શ્રેયસે વધુ માધલદે શ્રેયસે મહં. કુરા શ્રેયસે બાર વિજલદે શ્રેયસે ા મહં. માલદેવ શ્રેયસે બાઈહીરા શ્રેયસે . મહંસુહડા શ્રેયસે બા સલતાદે શ્રેયસે મહંતુ ભામાશ્રયસે બા ગાંગી શ્રેયસે . મહં. કક્કા શ્રેયસે મહં સાગણ શ્રેયસે 1 કર્દિ યક્ષ મુર્તિ | શ્રીઅછિપત્તા મૂર્તિા શ્રી મુતિઃ | ૮૯ દેરી નં. ર૦૦ આદિશ્વર (કહેવાતા શ્રીમંધર) મૂળનાયક સંવત ૧૬૭૭ વર્ષે માર્ગશ શુકલ પ રવી વૃદ્ધશાખાયાં શ્રીઓશવાલજ્ઞાતીય અહમ્મદાવાદવાસ્તવ્ય સા. ચેકર ભાર્યા લાડકી સુત સા. માનસિંઘા જેન ભાર્યા ફૂલા સુત ચાંપસી પ્રમુખકુટુંબમૃતેને સ્વશ્રેયસે શ્રી આદિનાથ સ્વામિબિંબ કારિત પ્રતિષ્ઠિતં ચ તપાગ છે ભટ્ટારકશ્રીહેમવિમલસૂરિ તત્પટ્ટાલંકારભ૦ શ્રી આનંદવિમલસૂરિ તત્પટ્ટધુરાધુરંધર ભ૦ શ્રીવિજયદાનસૂરી તત્પટ્ટપૂર્વાચલકમલબાંધવસ્વદેશના પ્રતિબંધિત મહામહીપતિવિનિર્મિત ખડમાસિકસર્વજીવાભયપ્રદાનપ્રવર્તન-શ્રી શત્રુંજયજીજીયાદિકરનિવર્તનાદિજનિત જાગ્રતજિનનાસનપ્રભાવ ભ૦ શ્રીહીરવિજયસૂરિ તત્પટ્ટપદ્મપદ્મિનીપતિ સ્વવચનરચના ચાતુરિચમત્ કૃત મહારાજાધિરાજ પ્રદત્તસર્વદાગબલીવ૮ મહીષમહીષિવધ-નિવર્તનાદિ કુરમાનદિતાઑકલેકસંતતિ...વિજયદેવસૂરિ.. ૯૦ દેરી નં. રર૩ સુદિ ૮ શુકે...કરસીદેન શ્રીષભબિંબં કારિત પ્રતિષ્ઠિત શ્રીછવદેવસૂરિભિઃ | ૧ કેરી નં. ર૩૧ સં. ૧૮૦૦(૭) વૈશાખ સુ. ૨ લાભ (લાલન) (લાભ) ગામે સાવ સાંગણ પુત્રેન દેવરાજેન કારિતા પ્ર૦ શ્રીજગત્તિલકસુરિભીઃ | (32) Page #414 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૯૨ દેરી નં. ૨૫૬ સંવત ૧૪૭૦ વર્ષે વૈશાખ સુદિ ૧૩ શુકે શ્રીશ્રીમાલ જ્ઞાતીય ઠક્કર શ્રીમાનદેવ સુતેન છે. જસપાલેનાત્મશ્રેયસે દેવકુલિકા સહિત શ્રીમુનીસૂત્રતસ્વામિબિખં કારિત પ્રતિષ્ઠિત ! મંગલમસ્તુ છે ૯૩ દેરી નં૦ ૨૩૦ સંવત્ ૧૪૩૨ વર્ષે પેણ વદ ૧ સોમે ભટ્ટારક શ્રીદેવગુમસુરિભિઃ પ્રતિષ્ઠિત શ્રીપત્તનવાસ્તવ્ય ઉકેશવંશ-જ્ઞાતીય ઠ૦ પ્રતાપસી સુત ઠ૦ સાંગણ ચતુર્વિશતિ પટ્ટઃ કારપિતા ૯૪ દેરી નં. ૨૦૦/૧ સયાં શુકે શ્રીપ્રાગવાવંશવતંશ ઠાપાસડ ઠા સુતઃ ભાયા દેવી... વલભવાસ્તવ્ય... શ્રીપદ્દમસીહેન સંધવિ મનુ ભાર્યા છે. લ્પ દેરી નં- ૨૦૪ પુંડરીકજીમાં (સંવત ૧૫)૭૦ જયેષ્ટ કર્યદિ....અવહાર શ્રીપાલ સૂરનાથ ૯૯ દાદાના દેરાસરના મેડા પર પરિકર સવંત ૧૩૮૫ (૯૦)(૨)વદિ ૭ શુક્ર શ્રીઉકેશગ૨છીયપુત્રદેવજી...ઉપાધાય છે ૯૭ દાદાના મોડાપર મેસરણુ પરિકર સં. ૧૩૬૦(૬૧) વર્ષે શ્રીમુકુલી ગણ (ગુજરલીગણ) ૯૮ દેરી નં. ૨૬૨ પરીકર સંવત ૧૩૭૦ વર્ષે વૈશાખ સુદિ ૨ ગુરૌ બ્રહ્માણગચ્છીયતીહણદે સુત સંઘપતિ પક્રમસિંહ સંઘપતિ લીલાદેવિ શ્રી શાંતિનાથબિંબ કારાપિત.. ( ૯ દેરી નં. ૨૬૬ શ્રાવક શ્રાવિકા સંવત ૧૪૧૮ વર્ષે વૈશાખ સુદિ ૧૦ બુધે શ્રીશ્રીમાલજ્ઞાતીયા મહું તેના સુત મહં. મુરા મુતિ ભાર્યા બાઈ મહંગલદેવિ મુતિ ભાર્યા બાઈ સોમદેવિમુતિ ધરણીઘરેણ કારાપિતા શુભંભવતુ છે ૧૦૦ દેરી નં. ર૬૮/૧ અષ્ટાપદજી, પાસાણબિંબ સંવત્ ૧૪૩૧ (૩૫) વર્ષે વ્યા સલખણ પિતૃ આસારાજશ્રેયાર્થે શ્રીનમિનાથ બિંબ કારિતંા શ, 5. (33) Page #415 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજદન ૧૦૧ દેરી નં૦ ૨૬૮/ર સાધુભૂતિ સવત્ ૧૩૮૩ વર્ષે જયેષ્ઠ વદ ૮ ગુરૌ રૌદ્રપક્ષીય શ્રીચારચંદ્રસૂરીણાં મુતિ વા૦ કુમુદચંદ્ર-શિષ્ય વા॰બુદ્ધિનિવાસેન કારાપિતા ॥ ૧૦૨ દેરી નં૦ ૪૪ર ને ચેા, સાધુ સ’૦ ૧૩૫૪ કાર્તિક સુદિ ૧૫ ગુરૌ મહ' શ્રીમંડલીકેન શ્રીશત્રુ જયમહાતીર્થે શ્રીજિનચંદ્રસૂરીણાં મુતિ......... ૧૦૩ દેરી નં૦ ૪૪૮ ને ચા॰‚ પાસાણબિંબ સં૦ ૧૩૦૩ પ્ર૦ માધ સુદિ ૧૪ સા॰ સા॰ પુન્ડસુત સા॰ ચંદ્ર પુત્રીકા સામી આત્મશ્રી શ્રીશાંતિનાથદેવબિંબ કારાપિત ॥ છ ॥ પલ્લીવાલજ્ઞાતીય ॥ ૧૦૪ દેરી ન’૦ ૨૭૩ સાધુ સ′૦ ૧૩૦૯ વષૅ જયેષ્ઠ વિદ ૨ સામે જીવદેવસૂરીણાં શિષ્યસ્ય, પં જિનકિતિ મૂર્તિ રય* ॥ શ્રી ॥ ૧૦૫ દેરી ન′૦ ૩૦૪/૧ પરિકર સ’૦ ૧૩૦પ......... ૧૦૬ દેરી ન’૦ ૩૦૪/ર પરિકર સ′૦ ૧૩૮૪ માધ વિદ ૫ શુક્રે શ્રીમન્પનવાસ્તવ્ય શ્રીમાલજ્ઞાતીય ૪૦ જસપાલ પૌત્રણ પિતૃ ઠ॰ હાજા માતૃ સીલુ શ્રેયા ૪૦ ધાંધાકેન શ્રીઆદિનાથ િખ ખત્તકસહિત કારિત..........] ૧૦૭ દેરી ન’૦ ૩રર/૧ બાહુબલી-ભરત વગેરે (બાહુબલી ભગત વગેરે) ૧૦૮ દેરી નં૦ ૩૪૫ શ્રાવક સવત્ ૧૪૪૨ વર્ષ માઘ વિદ ૧ બુધે ખરતર ગચ્છે સાહ તેજા સુત....॥ ૧૦૯ દેરી નં૦ ૩૮૩ પાસાણબિંબ સંવત્ ૧૬૭૬ ફાગુણ સુદ ૨ શુકે | એસવાલજ્ઞાતીય ખલાહીગેાત્રીય સા॰ જસપાલ (34) Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ પુત્ર પંચાયણ ભાર્યા જયવંતી સા॰ ઉયકરણ ભા॰ ઉચ્છર`ગદે (કયરંગદે) પુત્ર રત્ન સપ્તક્ષેત્રીસમુસવિત્ત સા॰ સહસકરણેન ભ્રાતૃદેવાકરણ-શ્રીકરણ-આસાકરણ-રાજકરણ-મહિકરણ વિમાતુજ ખીમપાલ ભ્રાતૃભ્ય જયકરણાદિ સારપરિવારેણુ મ`ત્રીરુપજી કારિત શત્રુ જયામાÜાર પ્રતિષ્ઠા સમયે સ્વયં પ્રપ`ચિત સવાખરવહીર-શ્રૃંગારક શ્રીશાંતિનાથમિ ́બ કા॰ પ્રતિષ્ઠિત શ્રીમહાવીરદેવાવિચ્છિન્ન પર પરાયાત શ્રીબૃહત્ત્ખરતર ગચ્છાધીશ્વર યુગપ્રધાન....સાધૂપદ્રવવારક શ્રીયુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સર્વતીર્થં કરમાચક યુગ॰ શ્રીજિનસિંહસર પટ્ટોત્ર’સશ્રીશત્રુંજયા માદ્ધાર પ્રતિષ્ઠ ભટ્ટારક પ્રભુશ્રીજિનરાજસૂરિભિઃ ।સા॰ ચાપસી કા૦ પ્રતિષ્ઠાયા:॥ ૧૧૦ દેરી ન’૦ ૪૩૯ ને૦ ચે॰ શ્રીભૃહખરતગચ્છે શ્રીજિનમાણિકયસૂરિ પટ્ટપ્રભાકરયુગપ્રધાનશ્રીજિનચ'દ્રસૂરિ રાજ્યે કપર્દિયક્ષ પ્રતિમા કારાપિતા પ્ર૦ સાગર..............ધડતિ કરપણીએ હિસ મતિ કલ્લેલ લગણી. ૧૧૧ દેરી ન′૦ ૮૪૯/૮૨ ખરતરવસહી, લેખ સં૦ ૧૬૭પ વર્ષાં વૈશાખ સુદિ ૧૨ તિથી શુક્રવારે શ્રીમદ'ચલગચ્છાધીરાજ પુજ્યશ્રીધર્મ મુર્તિસૂરિ તપટ્ટાલંકારસૂરિ-પ્રધાન યુગપ્રધાન શ્રીકલ્યાણસાગરસૂરી વિજયિરાજ્યે શ્રીશ્રીમાલ જ્ઞાતીય અહેમદાવાદ વાસ્તવ્ય સાહ ભવાન ભાર્યો રાજલદે પુત્ર સાહ ખીમજી રુપજીવાભ્યામેકા દેહરી કારાપીતા વિમલાચલે ચતુર્મુખે | ૧૧૨ દેરી નં૦ ૮૪૯/૮૨ ખરતરવસહી, પરિકર સંવત્ ૧૩૮૧ શ્રીધનાથખિ'ખ' શ્રીજિનચંદ્રસૂરિશિષ્યઃ શ્રીજિનકુશલસુરિભિઃ પ્રતિષ્ઠિત કારાત' ચ । સા॰ સામત સુત સા૦ રાઉલ ભાર્યો તે પુત્રૈ: સા॰ ધણુપતિ શા॰ નરસિંઘ શા॰ રણુસિઘ શા॰ ગાવિંદ શા॰ ભીમસહ ઉકેશગચ્છે (સાતે ઉરીગણે) રાઉલ ભાર્યા શ્રેયા... | છઃ ॥ શુભ' ભવતુ ચતુવિધ ઘસ્ય ॥ ૧૧૩ દેરી નં૦ ૮૬ ખરતરવસહી, પરિકર સવત્ ૧૩૮૧ વષૅ વૈશાખ વિશ્વ ૯ ગુરૌ વારે ખરતરગચ્છીય શ્રીમદ્ જિનકુશલ સુરિભિઃ શ્રીનમિનાથદેવખિ'ખ' પ્રતિષ્ઠિત.....દેવકુલ પ્રદીપક....શ્રીમદ્દેવગુરુઆજ્ઞાચિ'તામણી.... સગમકે.... ૧૧૪ દેરી નં૦ ૯૦/૧ ખરતરવસહી, પાષાણુસિક સવત્ ૧૭૮૭ વર્ષે મહા સુદિ ૫ શુભદિને રાણપુર વાસ્તવ્ય શ્રીમાલીલઘુશાખામાં (35) Page #417 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન શાહ ઘતા ભાર્યા આણંદીબાઈ શ્રી સિદ્ધચકં કારાપી આ પ્રતિષ્ઠિતં ચ શ્રી મહાવીર દેવાચ્છિન્ન પરંપરાયત શ્રીબૃહખરતર-ગચ્છાધિરાજ શ્રીઅકબરશાહિપ્રતિબધ-ત...દત્ત યુગપ્રધાન ભટ્ટારક શ્રી૧૦૭ શ્રીશ્રીશ્રીજિનચંદ્રસૂરિશાખાયાં મહોપાધ્યાય શ્રીરાજસાગરજી તાિખ્યમહેપાધ્યાય-શ્રીજ્ઞાતધર્મજીતલ્શિષ્યશ્રીઉપાધ્યાયશ્રીદિવચંદ્રતષ્યિપંડીતપ્રવરદેવચંદ્રયુતન છે શ્રી ગૌમુખ, ચક્રેશ્વરી, કવડ, માણભદ્રયક્ષચતુર્વિશતિ યક્ષયક્ષીણ ષોડસ વિદ્યાદેવિ શ્રીજિનશાસનભક્તદેવદેવિગણ શાસનાધિષ્ઠાયકસર્વક્ષેત્રાધીશા શાંતિકરા સન્ત શ્રીરસ્તા શ્રી ! ૧૧૫ દેરી-નં- ૯૦/-ખરતરવસહી લેખ સંવત ૧૬૫ વર્ષે વિશાખ સુદિ ૧૨ શ્રી અહમદાવાદ વાસ્તવ્ય-ચારભાઈઆગોત્રે એસવાલજ્ઞાતીય શ્રીપાલસુત શાહચાંપસી સુત શાહ કરમસી ભારજા બાઈકરમાદે ખરતર ગચ્છે છે છે પીપલ્યા શુભ ભવતુ છે , ૧૧૬ દેરી-નં. ૯૨/પ ખરતરવસહી, પરિકર સંવત ૧૨૩૭ જ્યષ્ટ વદિ ૫ શ્રીશ્રેયાંસબિંબ દેવકુલિકા ચ શ્રીજિનપ્રબોધસૂરિભિઃ પ્રતિષ્ઠિત છે શાતિહુણસિંહ ચુતભીમસિહ... આત્મર્થ છે ૧૧૭ દેરી-નં. ૧૦૦ ખરતરવસહી, પરિકર સંવત ૧૩૮૦ આષાઢ વદ ૮ શ્રી શત્રુંજયે શ્રી મુનિસુવ્રતસ્વામિબિં શ્રીજિનચંદ્રસૂરિશિષ્ય શ્રીજિનકુશલસૂરિભિઃ પ્રતિષ્ઠિત કારિત ચ....મયા તવ રામલ ત૦ રાજપાલ પુત્ર ન. નાનડ ન. નેમિચંદ્ર ન- દુસલ શ્રાવકે પુત્ર ન. વીરમ-ડમકુ-દેવચંદ્ર-મુલચંદ્રમહણસિંહઠારપુરિઝ નિજકુટબ શ્રેથ શુભમતુ છે ૧૧૮ દેરી-નં. ૧૦૧ ખરતરવસહી, પરિકર સંવત ૧૩૭૯ શ્રીપત્તન શ્રી શાંતીનાથ વિધિચૈત્યે શ્રી મહાવીરદેવબિંબ શ્રીજિનચંદ્રસૂરિ શિષ્ય શ્રીનિકુશલસૂરિભિઃ પ્રતિષ્ઠિત કારિત શા સહજપાલ પુત્ર શા૦ ધાધલ શા ગયધર શા. વિરચંદ્ર સુશ્રાવકે સર્વકુટુંબ પરિવૃતિ ભગનિ ધારણિ સુશ્રાવકા શ્રેયાર્થ ૧૧ દેરી નં૧૦૪ ખરતરવસહી, પરિકર સંવત ૧૩૭૯ શ્રીપત્તને શ્રી શાંતિનાથ વિધિચેત્યે શ્રીપદ્મપ્રભબિંબ શ્રીજિનચંદ્રસૂરિશિષ્ય શ્રીજિનકુશલસૂરિભિઃ પ્રતિષ્ઠિત કારિત ચ શા. હેમલ પુત્ર કહુઆ શ૦ પૂર્ણચંદ્ર શા હરિપાલ-કુલધર-સુશ્રાવકે પુત્ર કાકુઆ પ્રમુખસર્વકુટુંબપરિવૃત સ્વાર્થ | શુભમતુ છે. (36) Page #418 -------------------------------------------------------------------------- ________________ શત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૧૨૦ દેરી-નં. ૧૦૬ ખરતરવસહી, પરિકર સંવત ૧૩૩૭ જયેષ્ઠ વિદિ ૫ શ્રીમુનિસુવ્રતસ્વામિબિંબ શ્રીજિનેશ્વરસૂરિ શિષ્ય શ્રીજિનપ્રબંધસૂરિભિઃ પ્રતિષ્ઠિત કારિતં ચ શ્રેષ્ટિ રોહડ સુતેન વાસુજાતિઈકેનાધિકેન સ્વાર્થ છે ૧૨૧ ખ૦ વ૦ સેમેસરણ ૧ પરિકર સંવત્ ૧૩૩૭ જયેષ્ઠ વદિ ૫ શ્રીશાંતિનાથ દેવબિંબ શ્રીજિનપ્રબોધસૂરિભિ પ્રતિખિત ગજેરજાતીય ઠ૦ શ્રીભીમસિંહ બૃહબ્રાતૃ શ્રેયર્થ ઠકર શ્રીઉદયદેવેન પ્રતિપન્નસારેણ સુવિચારેણ કારિત છે ૧૨૨ ખ૦ વરુ સમય ર પરિકર સંવત્ ૧૩૩૭ જયેષ્ઠ વદિ ૫ શ્રીસુવિધિનાથબિંબ દેવગૃહિકા ચ શ્રીજિનપ્રધસૂરિભિઃ પ્રતિષિતં કારિતં ચ શા મેહણપ્રમુખપુનિજમા, પદમલ શ્રાવિકાયાઃ છેલ્થમા ૧૨૩ ખ૦ વ૦ સમેટ / પરિકર સંવત ૧૩૩૭ ૪ વદિ ૫ શ્રી શાંતિનાથબિંબ શ્રીજિનપ્રબોધસૂરિભિઃ પ્રતિષ્ઠિત કારિત ચ ઉકેશવંશીય શા. સેલા પુત્ર શારત્નસિંહ શ્રાવકેણ આત્મશ્રેયે નિમિત્ત છે ૧૨૪ ખ૦ વ સમેટ | પાટલી પર લેખ સંવત ૧૭૯૪ વર્ષ મગસિરમાસે કૃષ્ણપક્ષે પ(૭)તિથી ત્રિી પ્રકાર સમવસરણ શ્રીઅહમદાવાદ વાસ્તવ્ય-લઘુપ્રાગૂવાટ–સાખીય શા. લીંગજી પુત્ર શા૦ જગસી પુત્ર શાહ નિહાલચંદજી ભાર્યા બાઈરૂપકુવંચિતથા પુત્ર અમરચંદ-પુત્ર હરખચંદ-મુલચંદ યુતયા કારિત છે ચૈત્ય પ્રતિષ્ઠિત ખરતર આચાર્ય ગર છે મહેપાધ્યાય દીપચંદગણિ શિષ્ય પં. દેવચંદ ગણિના ! શિષ્ય પં. મતિદેવ પં. વિજયચંદ પં. જ્ઞાનકુશલ પં. વિમલચંદયુસેન ને શ્રી રતુ છે ૧૨૫ ખ૦ વ સસરણું /પ લેખ સંવત્ ૧૭૯૪ના માગસર વદિ તિથી અહમદાવાદ વાસ્તવ્ય લઘુપ્રાગુવા શાખાયાં... બાઈ બચી કારિત ચેત્યપ્રત્યપ્રતિષ્ઠિત ખરતરગર છે મહોપાધ્યાય દીપચંદગણિ શિષ્યશ્રીશત્રુંજયાદિ તિથદ્વારધર્મેઘમકારક ૫૦ દેવચંદ્રગણિ તાસ પરિવારેણ છે સિલાટ આતરામેણુ છે. (37) Page #419 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન ૧૨૬ ખ વ૦ સમે॰ નજીક દેરી લેખ સવત્ ૧૮૯૦ના વર્ષે વૈશાખવદ ૫ તિથી સવાસરે શ્રીપાલીનયરે રાજાશ્રીગાહિલ કાંધાજીકુવર નોંધણજી વિજેરાજે શ્રીમિરજાપુરવાસ્તવ્ય વૃદ્ધશાખાયાં ઉકેશજ્ઞાતીય સ’૦ દેવચંદજી સેòિયા શ્રીવિમલાચલાવિહારકારિત' શ્રીપદ્મપ્રભુષિ'બ' સ્થાપિત... શ્રીભૃહખરતરગચ્છે સકલભટ્ટારકશિરોમણિ યુગયુગપ્રધાન શ્રીજિનહસૂરિભિઃ ॥ વિજયરાજ્યે ૫૦ પ્ર૦૫૦ દેવચંદ્ર પ્રતિષ્ઠિત શ્રીપ્રેમસાખાયાં || શ્રી | શ્રી | શ્રી | શ્રી | શ્રી || ૧૭ દેરી-નં૦ ૪૭/ર ખ૦ ૧૦ પાષાણુસિક સવત્ ૧૭૮૪ વર્ષે મિગસિર વૃદ્વિ પતિથૌ શ્રીરાજનગરવાસ્તવ્ય શ્રીએસવાલજ્ઞાતીય વૃદ્ધશાખાયાં શાહ ડુતી દેણુ શ્રીસિદ્ધચક્ર' કારાપિત. ચ શ્રીમહાવીરદેવાવિચ્છિન્નપર પરાયાતશ્રીબૃહત્ત્તર૦ગચ્છાધિરાજ શ્રીઅકબરસાહિપ્રતિબેાધક તત્પ્રદત્ત-યુગપ્રધાન ભટ્ટારક ૧૦૭ શ્રીજિનચદ્રસૂરિશાખાયાં મહેાપાધ્યાય શ્રીરાજસાગરજી તત્શિષ્યમહાપાધ્યાય– જ્ઞાનધમ જી તશિષ્ય ઉપાધ્યાય શ્રીદ્વીપચંદ્ર તત્શિષ્ય પ'ડિત દેવચંદ્ર યુતૅન ॥ ૧૨૮ ખ૦ ૦ પેસતાં એક દહેરાસર પર શિલાલેખ સ્વસ્તિ શ્રીજહાંગીરશાહિ કૃત યશમહુમાન............સ્વતિશ્રીજયમ ગલા ભ્યુદયાય શ્રીશત્રુંજયા”મે હારસારશૃગાર ચતુર્દ્વાર શ્રીયુગાદિદેવવિહારપુરઃ પ્રવરતારાનુકાર શ્રીદ્વિતીય જિનવરનિશ્રારપ્રાસાદ ॥ પ્રાસાદ પ્રશસ્તિરિયમ્ ॥ સવત્ ૧૬૭૫ મિતે વૈશાખ સુઢિ ૧૩ શુકે એસવાલજ્ઞાતીય શ્રીમહમ્મદ્દાવાદવાસ્તવ્ય નષ્યનવ્યભવ્ય કારણિયતરણિય–પ્રસવેન રચિત-વિસર ભાન્ડશાલિક કુલાલ'કાર પ્રવરાયહરિતિકલ સેમા ભાર્યા મૂલી પુત્ર કમલસી ભાર્યા કમલાદે પુત્ર જખરાજ ભાર્યા નરમાઈ પુત્રરત્ન સા॰ સઈઆર્કન ભાર્યા પુહતી પુત્રચિર રહિયા સારપરિવારસહિતેન શ્રીઅજિતનાથખિંખ` ચૈત્યકારિત' પ્રતિષ્ઠિત' ચ તત્ ॥ શ્રીમહાવીરરાજાધિરાજમાનાવિચ્છિન્નપર પરાયાત ચાંદ્રકુલીન....લાડલ નવાકુલપ્રતાપભાપનેાપમાન શ્રીકેાટીગણાભરણુ શ્રીવાશાખાતિશાયિપ્રદ્યોતન શ્રીઉદ્યોતનસૂરિ શ્રીમદ દાચલેાપરીવિહિતખા........સાનિધ્ય શ્રીસીમંધરસાધિત શ્રીસૂરિમ`ત્રવ સમાસ્નાય શ્રીવ માનસૂરી શ્રીમદ્ અણુાહિલપત્તનાધિપ શ્રીદુલ ભ ............ ચૈત્યવાસિયત્યામાસ....પક્ષે સ્થાપિતા વસતિમાીપક શ્રીખરતરખિઢવર શ્રીજિનેશ્વરસૂરિ સવેગર..........રણુ પ્રવા....શ્રીવિનયચંદ્રસૂરિ યતિશ્રીતિહુઅણુદ્દાત્રીશિકાવિધાન પ્રગ (38) Page #420 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ તિરિત સ્તંભનકાભિધાન પાર્શ્વનાથ પ્રધાનપ્રાસાદસમર્થિ નવાંગીવૃત્તિરચકાન નિકષપકે શ્રીઅભયદેવસૂરિકંદકુંદાલાભ....૫ દત્ત સમાચારિ વિચારચંચુબંધુરશ્રીજિનવલભસૂરિ ચતુષષ્ટિગિનિવિજયપંચનંદદશસૂરિ કમાગતશ્રીભદ્રસૂરિસંતાન વિષમદુષમારક પ્રસરપારાવાર હરિભરનિમગ્ન સકિદ્ધારણ સમવા. વંદાતપિત વિતિ શ્રીમદકબરપ્રદત્તયુગવરપદવીધર કુમતિતિમિર પિતદુર્મન મથને ધુર પ્રતિવર્ષષાઢીયામારસિંચન શ્રીજિનચંદ્રસૂરિ ચરિનર રાજનંદિ વ.વિહિત સાધ્ય વિદારણ પ્રદમિતા છે ૧૧૯ પાંચ પાંડવનું દેહરૂ (ખરતર વસતિ પાછળ૦) યુધિષ્ઠિર સંવત ૧૭૮૮ વર્ષે માઘ સુદિ ૬ શુકે શ્રીખરતરગર છે શા. કીકી પુત્ર દુલીચંદ કારિત ચ યુધિષિરમૂનિબિંબ પ્રતિષિત ઉપાધ્યાય શ્રીદીપચંદ ગણિભિઃ | શ્રીરસ્તુ કલ્યાણુમડુ છે ૧૩૦ ભીમ - સંવત્ ૧૭૮૮ વર્ષે માઘસુદિ ૬ શુકે ખરતરગચ્છ શા. કીકા પુત્ર દુલીચંદ કારિત શ્રીભીમમૂનિબિંબ પ્રતિષ્ઠિત ઉપાધ્યાય શ્રીદીપચંદ ગણિભિઃ શુભંભવતા શ્રી રસ્તા ઉપર પ્રમાણે અજુન, સહદેવ, નકુલ, કંતાને દ્રૌપદીની મૂર્તિ ઉપર લેખ છે. ૧૩૧ સહસ્ત્રકુટ, પાંડવનાદેરાસર પાછલ જમણી બાજુ લેખ સંવત્ ૧૮૬૦ ના વર્ષે વૈશાખ સુદિ પ સામે શ્રીઅચલગચ્છશપુજ્ય ભટ્ટાર શ્રી૧૦૮ શ્રી શ્રી શ્રી પુણ્યસાગરસૂરિભિઃ | નેવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય શા. ભાઈસાજી તતપુત્ર શા. લાલાભાઈ તત્ પુત્ર ડાહ્યાભાઈકેન સહકુટજિનબિંબ કારાપિત શ્રીતપાગર છે શ્રીવિજયજિતેંદ્ર સૂરિભિઃ પ્રતિષ્ઠિત ૧૩૨ સહસ્ત્ર કુટ (પાંડવના દેરાસર પાછળ) ડાબિબાજુ લેખ સંવત ૧૮૬૦ના વર્ષ વિશાખ સુદિ ૫ સેમે શ્રીઅંચલગ છેશ શ્રીસૂરતિશ્રીશ્રીમાલીજ્ઞાતિય શા- ભાઈસાઈ તપુત્રલાલભાઈ તત્પન્નડાહાભાઈ તપુaખુબચંદભાઈ શ્રીસહસ્ત્રકુટજિનબિંબ કારાપિત શ્રીત પાગ છે શ્રીવિજયજિતેંદ્રસૂરિભિઃ પ્રતિષ્ઠિત શ્રીગેહલ શ્રીઉનડજીને વારે તે સહી ૧૩૩ મેટી ટુંક-દેરી નં. ૪૨ લેખ ૩નમઃ | સંવત્ ૧૬૨૦ વર્ષે વૈશાખસુદિ પ દિને ગધારવાસ્તવ્ય શ્રીકપિલ (39) Page #421 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ‘જય ગિરિરાજ દર્શન જ્ઞાતીય । શાહશ્રીજ(કા)વાવિવ ભાર્યાં ખાઈ કમાતિ સુત શાહ લખા શાહે લાલજી પ્રમુખસ્વકુટુ એન ચુતઃ શ્રીશાંતિનાથદેવકુલિકા કારાપિતા શ્રીતપાગચ્છે શ્રીવિજયદાનસૂરિ પ્રસાદાત્ ॥ : ॥ શ્રી ॥ ॥ ૐ ॥ શ્રી ॥ ૧૩૪ દાદાનીટુક મૂળદેહરાસર, ઉત્તરદ્વાર લેખ સંવત્ ૧૯૪૦ (?) વષે ફાગણ સુદિ...ને દાસી શાલગ ભાર્યાં ખાઇ...દોસી શ્રીહ’સ ભાર્યાબાઈ....સાકુ ખાઈ ર'ગાઇ દાસી વછીઆ ભાર્યા ખાઇ અમુલકત્તે દાસી....મા ભાર્યાં ખાઈ ખીમાદિ દાસી....ભાજા ખાઇ સરી આદિ શ્રીઆદિશ્વરની ચાકી એ ડાબી બાજુની કારાતિ । શુભં ભવતુ ॥ ૧૩પ વિમલવસહિ દેરી-નં૦-૫૫૬/૧ શ્રાવક શ્રાવિકા સવત્ ૧૩૭૧ વર્ષ માહસુદિ ૧૪ સામે ઉપકેશજ્ઞાતીય શા॰ ખેમા....શુમ ૪૦ કુક્ષી સંભવેન સ'ઘપતિ આશાધરાનજેન શા॰ લુણુસીહાગ્રજેન સંઘપતિ શા॰ ઘા....પુત્ર સા સહેજપાલ શા॰ સાહુણપાલ શા॰ સામંતશા॰ સમરસીહ શા॰ સાંગણુ સારૂં સામે પુત્રપાત્રાદિ કુટુંબ સમુદાયાપેતેન નિજમૂર્તિ | ભા॰ વીસલ પુત્રી સંધ॰ ભેાલીમૂર્તિ: સહિતા । યાવત્ વનિચ'દ્રાૌ યાવત્પ્રેરુ મહિતà મૂર્તિયમિત તદતાનન હશેઃ ॥ શુભમસ્તુ ॥ ૧૩૬ વિમલવસહી, દેરી પપ૬/ર લેખ શ્રી | ૫૦ | સૌંવત ૧૮૬૦ના વર્ષે મહાસુદ ૧૩ દિને દેરાસર કરાવ્યું છે, શ્રીઅમદાવાદના પારેકાગ્રેનાનામાણેકચંદ્ર તપુત્ર સૌભાગ્યચ'દ ત॰ હરખચંદ ત॰ પિતામહ ત॰ વિરચન્દ્વ ગનાતિ વિશાપેારવાલ ગચ્છે વિજયઆણુ સૂરિ || સંવત ૧૮૬૧ના ફાગુણ વદ ૫ વાર ખુષે સ‘પુછું । સા॰ ગલુચ'દ હીરાચ'દ લિખિત ૫૦ લાલનિજયગણિ । સલાટ સામપુરા ગજધર નથુ ગણેશઃ || તઃ ॥ સલાટ ચુશ્યેાડા શાંમજ ગૌરાઃ ।। તઃ ।। સલાટ ખીણી ભુલા મુલચંદઃ ॥તઃ ॥ સલાટ આ રાજિ લાધાઃ || તઃ || સલાટ્ટાટિકઆ ખીમજી જેઠાજીઃ ॥ શ્રીઃ ॥ એણિ રીતે કામ શમપુરણ કરું છે તે જાણજો: || શ્રી || ૧૩૭ દેરી ન′૦ ૫૫૬/૩ શ્રાવક શ્રાવિકા (વિઞળવસહી) | ૫૦ || સવત ૧૩૭૧ વર્ષ ઉપકેશજ્ઞાતીય સ’–ગેનાબેન ભા॰ ગુણુમન તત્સુક્ષી સમ્ભવેન સ*ઘપતિ શા॰ આસાધરાનુજ શા॰ લુસિ’હાગ્રજ સંઘપતિસાધુ શ્રીદેસલેન પુત્ર (40) Page #422 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના શિલાલેખ શા સહજપાલ શા૦ સાહણપાલ સાવ સામંત સાવ સમરસિંહ શા૦ સાગણ પ્રભૂતિ કુટુંબ યુનેન ભાતુ લુણસિંહ મૂર્તિ ભાર્યા લાખી સહિતા કારિતા ચિરંનંદતુ ૧૩૮ દેરી નં. ૫૫૩ લેખ (વમળ વસહી) સંવત ૧૮૭૧ ના વૈશાખ સુદની પ દિને વાર ચંદે રાજનગરે શ્રીમાલીજ્ઞાતીય શાહ શ્રી ૫ માણેકચંદ પાનાચંદ તસ્ય ભાર્યા ઈદ્રબાઈ શ્રીસિદ્ધગિરિ જિનપ્રાસાદ કારાપિત સાગર ગણે ભટ્ટાશ્રી શાંતિસાગરસૂરિ રાજ્ય છે. ૧૩૯ દેરી નં. ૫૭૯ લેખ (વિમલવસહી) ક નમઃ શ્રી સર્વવિદે આ સ્વસ્તિશ્રિયં ભક્તજનાંય દવાદાપિ યદ્દભક્તિરત્નતઃ સુધાંશુ. લે કે તમસ્તાપચયં ક્ષિતિ ચંદ્રપ્રભ અહેવ જિનંદ્રચંદ્રઃ ૧. સ્વસ્તિ શ્રીવિક્રમાકે સમયાન્સંવત્ ૧૭૮૮ વર્ષે શાકે ૧૬૫૩ પ્રવર્તમાને માઘસુદિ ૬ શુકે સુમુહુર્ત શ્રીમત્તપાગણધીશ ભટ્ટારક શ્રી ૫ શ્રી વિજયદયાસુરિસામ્રાજ્યના તદુપદેશપ્રવૃદ્ધ-શ્રદ્ધાભરેણ તત્ શ્રાવકેના શ્રીસૂરિતિ બંદર નિવાસિના શ્રીશ્રીમાલીજ્ઞાતીયવૃદ્ધશાખીય શાહ શ્રીનાનજી ભાર્યાદીવાલી તદુપુત્ર ! સા | શ્રી વર્ધમાનભાર્યા રત્નબાઈ ! તપુત્રેણ સા . શ્રી પ્રેમજીકેન પૂર્વ ચઉલનગરે નિવાસાત્ ચેકછતિ ખાતેન ધર્મપત્ની રૂપકુંવરિ પ્રતિ સપરિકરેણ . સ્વસ્થ સ્વવંશસ્ય ચ | શ્રેય વૃધ્યર્થ છે શ્રી શત્રુંજય મહાતીર્થ શિખરે ન્યાયોજિત સ્વવિત્ત વ્યયેના પ્રેજીંગ શૃંગપ્રાસાદે શ્રીચંદ્રપ્રભસ્વામિ સ્થાપીતા પતિષ્ટિતાશ્રાવસરાયાતિઃ | શ્રીત પાપક્ષીયભટ્ટારક શ્રીસુમતિસાગરસૂરિભિઃ | સ ચ ચિરસ્થાયી ભવાત તથાદિ યાવન્નક્ષત્રમાલવિચરતિ ગગને પુષ્પદતૌ ચ યાવત્ છે કુતે લોકચિંતા દધતિ ચ વસુધા મેમુખ્યા મહીદ્રાઃ “યાવત્ જેનેંદ્રિધર્મો જગતિ વિજયતે સંપદામેકહેતુ સ્તાવત્તિર્થેત્ર ભક્તાભિમત સૂરતરુ દતાદેષ નાથઃ ને ૧ ઈયાશીર્વચનઃ સાઈરાય સહસાબૃહપકમાનતઃ ચિત્યેત્રે સંખ્યામાં પ્રમાણમિતિ નિશ્ચિત છે શિલ્પિ તુલજારામ વનમાલીભ્યાં નિર્મિત . લિ. ઉ૦ | શ્રી ૫ શ્રીનાનરત્નગણિશિષ્યણ છે ઉ૦ ૫ શ્રીઉદયરત્નસેદરેણ . પં૦ | હંસરનગણિનેતિ શ્રેયઃ | ૧૪૦ દેરી નં. ૩૨૪ શ્રાવક શ્રાવિયા (માટીટુકે) સંવત ૧૪૩૦ ષ્ટ વદિ ૪ (તુલા) મુલાકે મંડલી–મંત્રી મંડલીકેણ મંત્રીજી નીદજી સુગમ સં. પ્રના સં. વિરા-સુશ્રાવક-પ્રમુખ કુટુંબ યુ તેને મંત્રી ઢીલાગાસાદિ પરિવાર પરિવૃતાભ્યાં કારિત પ્રતિષ્ઠિત શ્રીજિનદયસૂરિભિઃ | ચિર નંદદુ છે. શ. 6 (41) Page #423 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન ૧૪૧ ૮૮૪/૩૪ ખ૨૦ ૧૦ પા॰ બિંબ સૂરત્તાણુનૂરદીનજહાંગીરસવાઇવિજયરાજ્યે સ’૦ ૧૬૭૫ વૈશાખ સુદિ ૧૩ શુક્ર એસવાલ જ્ઞાતીય ભણસાલી શા॰ સાતા ભાર્યા મુલી પુ॰ કમલસી ભાર્યાં કમલાદે પુત્ર લેખરાજ ભાર્યા વરખાઇ પુત્ર રત્ન સા॰ સહુઆકેન ભાર્યાપહુતી પુત્રીદેવકી પ્રમુખસહિતેન શ્રીરાજનગરવાસ્તયૈન શ્રીઅજિતનાથ બિંબ' કારિત પ્રતિષ્ઠિત શ્રીશત્રુંજયાદ્વારપ્રતિષ્ઠાયાં શ્રીભૃહત્ખરતરગચ્છાધિરાજ યુગપ્રધાન-શ્રીજિનસિંહસૂરિ પટ્ટાલ કારક શ્રીજિનરાજસૂરિસૂરિચક્રવર્તિભિઃ ૧૪૨ ખર૦ ૧૦ પાચ્છા॰ દે મુલ સવત ૧૭૮૪ વર્ષે મશર વિશ્વ ૫ બુધવાસરે ॥ અહમ્મદાવાદવાસ્તવ્ય એસવાલજ્ઞાતીય વૃદ્ધશાખાયાં શાહ વાઘજી પુત્ર શાહઉદેચંદ ભાર્યાદેવકુઅર પુત્ર શાહ સકલચંદ । હેમચંદ ! કરમચંદ । હીરાચંદ । સંયુતેન || શ્રીસીમ‘ધરસ્વામિબિંબ' કરાપિત` પ્રતિષ્ઠિત ચ શ્રીબૃહત્ ́રતરગચ્છાધિરાજ શ્રીઅકબરસાહીપ્રતિાધક તત્પ્રદત્તયુગપ્રધાનભટ્ટારક શ્રીજિનચંદ્રસૂરિભિઃ........મહાપાધ્યાય શ્રીરાજસાગરજી શિષ્ય મહાપાધ્યાય શ્રીજ્ઞાનધમ્મ જી શિષ્યઉપાધ્યાય શ્રીદીપચંદ્ર ॥ ૫૦ દેવચંદ્ર પ્રમુખ પિરવારેન, ૧૪૩ || ખ૨૦ ૧૦ પાછ॰ મુલ॰ ॥ સંવત ૧૬૭૫ વૈશાખ સુદિ ૧૩ શુક્રે સૂરત્રાણુનૂરદીજહાંગીરસવાઇવિજયીરાજ્યે શ્રીરાજનગરવાસ્તવ્ય પ્રાગ્ધાર્ટૂનાાતીય શે॰ દેવરાજ ભાર્યાં રુડી, પુત્ર શા॰ ગેાપાલ ભાર્યાં રાજી પુત્ર રાજા પુત્ર સં॰ માઈઆ ભાર્યા નાકુ પુત્ર સં॰ જોગી ભાર્યા જલદે પુત્ર સં॰ શિવાકેન ભાર્યા વિમલદે પુત્ર લાલજી ભાર્યો માનેાં પુત્ર ગાટા પ્રમુખ પરિવાર સહિતેન શ્રીપારગત–પુજાસાધર્મિક-વાત્સલ્યા....ક્ષેત્રવિત્તખીજવપનનિરતેન શ્રીશાંતિનાથખિમ' કારિત પ્રતિષ્ઠિત ચ શ્રીભૃહત્ ખરતરગચ્છે દિલ્હીપતિ પાતસાહિ શ્રીઅકબર પ્રદત્ત યુગપ્રધાનવિરુધારક શ્રીજિન ચદ્રસૂરિ પટ્ટોત ́સ વર્ષાવધિજલજ તુજાતરક્ષક શ્રીકમરશાહિ ચિત્તર`જક સ્વવચનચાતુરી ર'જિત હિંદુક કુલ........જહાંગીરસાહિૠત્તયુગપ્રધાન પદધારક જિનસિંહસૂરિપટ્ટશ્રૃંગાર શ્રીઅ‘ખિકાવાયકારક ભટ્ટારકશ્રીજિનરાજસૂરિભિઃ ૧૪૪ દેરી નં૦ ૭૮૪/૩૪/ર આચાય સંવત્ ૧૩૭૯(૧૪૫૮) મા વદિ ૫ શ્રીજિનેશ્વરસૂરિ શિષ્ય શ્રીજિનરત્નસૂરિમૂર્તિ શ્રીજિનચંદ્રસૂરિશિષ્ય: શ્રીજિનકુશલસૂરિભિઃ પ્રતિષ્ઠિતા કારિતા ॥ (42) Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૧૪૫ દેરી નં. ૬૦૧ લેખ, વિમલ વસહી (સમવસરણ) સંવત ૧૮૭૮ માહસુદિ ૬ દિને અસંઘરાયે શ્રીમતપાગચ્છ...શ્રીવિજયાણંદસૂરિ પક્ષે શ્રીરપશ્રીવિજયે ઋધિસૂરીરાજે શ્રીસુરતનગરવાસ્તવ્ય લધુશાખાયાં ઉકેશવંશે શાહકલ્યાણદભાર્યાકપુરબાઈકુક્ષીસાહેસેન શાહસેમચંદ્રણ શ્રીમખરતરગચ્છીય ઉપાધ્યાય દીપચંદ્ર શિષ્યપં દેવચંદ્રમુખત શ્રીવિશેષાવશ્યક વૃતિગત ગણધરસ્થાપનસમોસરણવિધિશ્રવણાતુ સંજાતહÈન શ્રી૧૦૫ શ્રીમહાવીરજિનચૈત્યસમવસરણાકારકારિત સ્વદ્રવ્યસહસંખ્યાવ્યયેન પ્રતિષ્ઠિત સંવિગ્નતપાપક્ષીય ભ૦ શ્રીજ્ઞાનવિમલસૂરિપટ્ટાલંકાર ભ૦ શ્રીસૌભાગ્યસાગરસૂરિ પટ્ટાલંકારશ્રીસુમતિસાગરસૂરિભિઃ શ્રી ભાર્યાસાકરબાઇયુસેન. ૧૪૬ દેરી નં. ૫૮૦ લેખ સંવત્ ૧૮૬૯ ના વરખે ફાગુણ સુદ ૨ દિને વાર ગુરુ સાવ મિઠાચંદ લાધા તત્યુતડુંગરશી ભાર્યાબાઈનવલ તપુત્રશા. નથુચંદજીના નામને શ્રીસિદ્ધાચલજી ઉપર પ્રાસાદ કરાપિત શ્રીચંદ્રપ્રભપ્રમુખબિંબ પાંચ થાપિત શા. રામચંદ્ર તથા ભાગિઆ છગનચંદ કરાપિત શ્રી પાટણવાસ્તવ્ય શ્રીતપાગચ્છ શ્રીવિજયજિનેદ્રસૂરિરાજે પ્રતિષ્ઠિત છે લખિત પં. લાલવિજય છે ૧૪૭ દેરી નં. ૫૬૧ લેખ શ્રી આદિનાથાય નમઃ | સ્વસ્તિ શ્રી સંવત ૧૮૧૪ વષે માઘવદિ ૫ સેમે છે શ્રીરાજનગરવાસ્તવ્ય . પ્રવાજ્ઞાતીય સે લઘુશાખાયાં છે શ્રીસકલચંદ્ર તપુત્ર છે ! દીપચંદ ! તપુત્ર ! લાધા ! તભાર્યા પ્રાણકુંઅર તઃ પુત્ર વે કેશરી સઘન શ્રીનેમિનાથસ્ય શિખરબંધપ્રાસાદા કારિતઃ પ્રતિષ્ઠિતઃ ચ | શ્રીઉદયરિણા છે (પાટલી ઉપર લેખ છે). ૧૪૮ દેરી નં. ૩૩૦/૧ પાદુકા (મેટી ટુંક) સંવત ૧૭૫૮ વર્ષે શાકે ૧૬૨૩ કાર્તિક સુદિ દ્વિતીયાયાં બુધવારે શ્રીરાજનગરવાસ્તવ્ય શાક સેમચંદ રત્નજી શા. હીરચંદારાગૃહાત્ સકલભટ્ટારકાવતં ભટ્ટારકશ્રી૫ શ્રીવૃદ્ધિસાગરસૂરિશ્વરપાદુકા શ્રીમત્તપાગચ્છ સુશ્રાવિક્યા રહીયાં બાઈ નાખ્યા કરાપિતા શ્રેયર્થ છે શુભભવતુ તે પ્રતિષ્ઠિત ચ લક્ષમીસાગરસૂરિભિઃ ૧૪૯ દેરી નં. ૫૭૮/૧ અમીજરા, વિમલવસહી સંવત્ ૧૯૧ વર્ષે વિશાખ સુદિ ૭ પુષ્યાકે શ્રીબૃહતપાગર છે ભટ્ટારકશ્રીવિજે. (43) Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ક્ષમાસૂરિ પટ્ટાલંકાર શ્રીવિજયદયાસૂરિવિજયરાયે શ્રીઓસવાલવૃદ્ધશાખાયાં તીડુલગોત્રે ભંડારી શ્રીદીવાજી પુત્રખતસિંહજી, પુત્ર ભ૦ શ્રીઉદયકરણજી ભાયઉદયવંતદેવિ પૂત્ર મહામંત્રી પદધારક સર્વમરુસ્થલગુર્જરદેશાધિપતિ શ્રીગુર્જરદેશમહાઅમારિ ઘેષણકારાપક ભંડારી ગિરધરદાસ ભંડારી-રત્નસિંહજીકન શ્રીચિંતામણિ પાર્શ્વનાથ બિંબ કારિત ચ સૂવિધિના ચિરબંદતાત્ આચંદ્રામાં શુભભવતુ . શ્રીવિજયદયાસૂરિઉપદેશાત્ ઉ૦ શ્રી શુભવિયે . ૧૫૦ દેરી નં. ૫૭૮/૨ કાઉસગિયા (વિમલવસહી) સંવત્ ૧૭૯૧ વર્ષે વૈશાખ સુદિ ૭ પુષ્યાકે તપાગચ્છભટ્ટારક-શ્રીવિજયદયાસૂરિઉપદેશાત્ ભંડારિ ઉદયકરણ ભાર્યા મુલાદે તપુત્ર ભં, ગિરધરદાસ ભં, રત્નસિંહકેન શ્રી પાર્શ્વનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત ચ આચંદ્રા | શ્રી શુભવિજયગણિભિઃ | ૧૫૧ દેરી નં ૫૭૮/૩ કાઉસગિયા (વિમલવસહી) સંવત ૧૭૯૧ વર્ષે વિશાખ સુદિ ૭ પુષ્યાકે ભટ્ટારક શ્રીવિજયદયાસૂરિ–ઉપદેશાત ભંડારિ ઉદયકરણ ભાર્યા મુલાકે તપુત્ર ભંડારિ ગિરધરદાસ ભંડારિ રત્નસિંહકેન શ્રીપા નાથબિંબ કારિત પ્રતિષ્ઠિત ચ આચંદ્રાક" છે શ્રીગુભવિજયગણિભિઃ | ૧૫ર દેરી નંબાલાવસહિ કે, આચાર્ય સં. ૧૩૪૨ માઘ સુદિ ૮ શુકે શ્રીનરેંદ્રગર છ પૂજ્ય શ્રીગુણસેનસૂરણ મૂર્તિઃ પં. રામચંદ્રણ સ્વગુરુશ્રેયસે ઈયં મૂર્તિ કારિતા પ્રતિષ્ઠિતા શ્રીજિણભદ્રસૂરિભિઃ | ચંદ્રા યાવત્ ૧૫૩ બાલાવસહી, મી.ગુ. દેરાસર લેખ » નમઃ “તે ભગવંતઇદ્રમહિતા સિદ્ધિ સિદ્ધિસ્થિતા આચાર્ય જિનશાસનેન્નતિકરાર પૂજ્યા ઉપાધ્યાયકારી શ્રી સિદ્ધાંતસુપાઠકાર મુનિવર રત્નત્રયાધારકા (રઘકા) પચેતે પરમેષ્ઠીનાં(ષ્ટિનઃ) પ્રતિદિનકુવંરતુ વે મંગલ / ૧ / સરસશાંતિસુધારસસાગર | સુચિતર ગુણરત્નમહાગર ભવિકપંકજબેધદિવાકર પ્રતિદિન પ્રણમામિજિનેશ્વર | ૨ | સ્વસ્તિશ્રીપાદલિપ્તનગરે રાજાધિરાજ પ્રતાપસિંગરજે ! સંવત્ વિકમાત્ ૧૯૧૬ વર્ષે શાકે ૧૭૮ર પ્રવર્તમાને વૈશાખ માસે કૃષ્ણ પક્ષે ૬ ભૃગુવાસરે / ઉત્તરાષાઢા નક્ષત્રસંક્રાંતે મેષસૂર્યોદયાત ઘડી ૧ પલ ૪૨ સમયે ગુર્જરદેશે (44) Page #426 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજ્ય ગિરિરાજ ઉપરના શિલાલેખ શ્રીકપડવણજ નગરે વાસ્તવ્ય જ્ઞાતિને મા વૃદ્ધશાખાયાં / મણિયાણાગોત્રે સા હિરજિ તસ્ય પુત્ર ગુલાબચંદ તસ્ય ભાર્યા માનકુંઅર તસ્કુખે પુત્રપ્રભાવક પરિખ-મીઠાભાઈ તસ્ય ભાર્યા બેનકુંવર તપુત્ર કરમચંદ તસ્ય ભાર્યા ઉભયકુલવંતી બાઈજડાવ દ્વિતીયા બાઈ શીવેણુ શ્રી શત્રુંજયતીર્થે શ્રીવાસુપૂજ્યપ્રાસાદ કારાપિત પૂવૅ ધન વ્યયકૃત શ્રીવિમલાચલ-ગિરનાર ચતુવિધ-સંઘસહિતા યાત્રા કારાપિત સપ્તક્ષેત્રે ધનવ્યયકૃત, ઉજમણુ નવાણયાત્રા સ્વામિ વત્સલ પ્રભાવના આદિ શુભમાગે દ્રવ્યખરચિત સિદ્ધાંત લખાવિત ગુરુભક્તિ સહિત વસપાત્ર શુશ્રુષા વિનયકૃતં શ્રીઆનંદસૂરિગચ્છ ભટ્ટારક ધનેશ્વરસૂરિ તસ્ય પદ્દે વિદ્યાનંદસૂરિ રાજે પ્રતિષ્ઠિત તપાગચ્છ સંવેગ પક્ષી પં. બેમવિજય તસ્ય શિષ્ય ૫૦ જશવિજય તસ્ય શિષ્ય પં. શુભવિજય તસ્ય શિષ્ય ઉભયે પં૦ ધીરવિજય પં વીરવિજય તસ્ય શિષ્યગણિ રંગવિજયે પ્રતિષ્ઠિત શુભંભવતુ ને કલ્યાણમસ્તુ . શ્રીઃ છે. ૧૫૪ દેરી નં. ૪૦ પરિકર સં ૧૩૪૩ માઘસુદિ પ પ્રાગ્યા જ્ઞાતિ મહ અજયપાલ સુત ચાપાલાદે.. ૧૫૫ દેરી નં. ૧૯ઃ ગૌતમસ્વામી સંવત ૧૭૯૪ વર્ષે કાતી વદિ ૭ પાલિતાણાવાસ્તવ્ય શ્રીમાલજ્ઞાતીય દેસી કહુઆ પુત્ર દેવ ભાણજી પુત્ર દેસી લાલા પુત્ર વર્ધમાન યુનેન કારિત શ્રીગૌતમ ગણધરબિંબ પ્રતિષ્ઠિત ચ | ૧૫૬ મેદી ટુંક કુલનાયકજી મહારાજ, દેરી નં. ૬૨૯/૧ સંવત ૧૮૪૩ વર્ષે શાકે ૧૭૦૮ પ્રવર્તમાને માઘમાસ શુકલપક્ષે એકાદશી ૧૧ ચંદ્રવાસરે શ્રીરાજનગરવાસ્તવ્ય શ્રીશ્રીમાલીજ્ઞાતીય વૃદ્ધશાખાયાં કાસ્યયગોત્રે પરમારવશે મેદી શ્રીરવજી તસ્ય પુત્ર મે | લવજી | ભાયંસુશીલા-રતનભાઈ! તયેઃ પુત્રી સં. પ્રેમચંદકેન ! તપાગચ્છ | શ્રી આદિનાથબિંબ સ્વશ્રેયસે ભરાપિત તપાગઢ છે ! તપાગચ્છાંબરદિનમણિ ભટ્ટારક શ્રીવિજયજિતેંદ્રસૂરિભિઃ પ્રતિષ્ઠિત છે ૧૫૭ મોદી ટુંક, દેરી નં. ૬૩૦/ર/૧ મૂલનાયકજી મહારાજ સંવત ૧૮૬૦ ના વૈશાખસુદિ પચંદ્રવારે શ્રીવિજયઆણંદસૂરિગ છે શ્રીસૂરિતબિંદિરવાસ્તવ્ય શ્રીઉસવાલજ્ઞાતીય ઝવેરીશ્રીરત્નચંદ્ર ઝવેરચંદ ભાર્યાહુલ્યાસબાઈ તસ્ય પુત્રગુલાબચંદ દુતીય ભાર્યા આધાર તસ્યપુત્ર લાલચંદ તસ્ય જડાવ મેતી કુવરી દેવકુવરી | ચંદ-પ્રેમ (45) - Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રીશય ગિરિરાજ દર્શન લઘુભ્રાતૃમલકચંદ-અભેચંદન શ્રીશ્રીશ્રી અજાહરા પાર્શ્વનાથજીનવિન પ્રસાદ નવિનબિંબંભરાપિત શ્રીવિજયદેવેંદ્રસૂરિ રાજ્ય કલ્યાણભવતુ આ શીતપાગચ્છભટ્ટારક વિજયજિદ્રસૂરિ પ્રતિષ્ઠિત છે સંવત ૧૮૬૦ વ૦ વૈશાખ સુદિ ૬ દિને શ્રીસૂરિતબિંદરમધ્યે શ્રીવાસુપૂજયસ્વામિ નવિનપ્રસાદ નવિનબિંબ કરાપિત સાઇ રૂપચંદેન અમીચદે ઉદ્યમકારક શુભભવતુ... .. ૧૫૮ ને ચોર દે. ૪૪૮/૧ પાસાણ બિંબ સંવત ૧૮૭૫ વર્ષે વૈશાખ સુદિ ૧૩ શુક્ર પાસાહશ્રી જહાંગીરવિજયરાજ્ય સવાલજ્ઞાતીય શ્રી અહમદાવાદનગરવાસ્તવ્ય વ્ય, ભણસાલી સેના ભાર્યાબાઈમૂલી પુત્ર ભણસાલીકમલસી ભાર્યા બાઈ કમલાદે પુત્ર ભણસાલી લખરાજ ભાર્યાબાઈવરબાઈ પુત્રભણસાલી સઈઆધર્મસી બાઈવરબાઈ સમેત શ્રીધર્મનાથબિંબ સપરિકરણ] કારિત પ્રતિષ્ઠિત શ્રી બૃહખરતરગ છે શ્રીજિનમાણિકસૂરિપટ્ટાલંકાર દિલીપતિ પાતસા..... ૧૫૯ દેરી નં. ૬૬૧/૩૩/૧ પાસાણ ચોવીસ વટે, મોદી ટુંક -૧-૧=૨ ફૂટ જસા ભાર્યા કાલ્હી . લુણસી ભા. ચાંપલ વુ, મહિપાલ જઇતલદે છે બા, હીરી બાવનિબી, બા, ગેરી બા રહકુ, બોવ ગવરી બા રમી રામબાઈ [ગયર બલહબા. કજઈ બિંબ ૨૪ જીણા સં. ૧૪૨૫ વર્ષે શા ભૂણીઆ સા જીવર બા. ઇસરી બ૦ દેદાહી બાળ સુનખત બા) પયાદે બાવીરિણિ બા૦ સંપર્ધા બાર નિણિ બાધામિણિ બા, નાઈણિ બા, જસમાદે બાઈસરે સારુ દેવસી સારા પૂના સારા માણ્... ! ...બા... હંસા બા. લેબી... | પ્રાલહી છે ૧૬૦ હેમાભાઈના મુલ દહેરાસર પર લેખ I શ્રી ગૌતમનાથ નમઃ | શ્રી અહમદાવાદ વાસ્તવ્ય. ઓસવાલ જ્ઞાતિઅ. વૃદ્ધશાખાયાં શશાદિયા વિશે કુંકુમલેલ ગેત્રે આસાપુરી ગોત્ર દેવી બરડા ક્ષેત્રપાલ મુલ ઉતપતિ રાજા સામંત સંધરાણ I તપુત્ર કુઅરપાલ આયારજ ધર્મષસૂરી ૧ પતિ બધી શ્રાવક ધર્મ અંગીકારક, તત્ પૂત્ર પરંપરા યથાવત્ સા. હરપતિ તપૂત્ર સાતે પછી તપુત્ર સા સહસ્ત્રકિરણ તપૂર્વ રાજસભાશંગાર શ્રીદેલપતિપાતસાહ સાહ જોગાજી પ્રવર્તે શ્રીરાજનગરમધ્યે શેઠબીરુદધારક | શેઠ શાંતિદાસ તપુત્ર શેઠ લખમિચંદ તપૂવશેઠ ખુસાલચંદ તભાયાબાઈ જમક તસ્કુક્ષિ પૂત્રરતનશેઠ વખતચંદ ભાયાબાઈ જોઈતિબાઈ તબાઈ જડાવબા વૃદ્ધભાર્યા બાઈ ઈતિ પૂત્રશેઠ ઈછાભાઈ તત્ ભાર્યાબાઈ જબેરબાઈ લધુ ભારયા જડાવબાઈ પુત્ર ૬ તથા પૂત્રી ૨ તસ્થ નામાનિ શેઠ પાનાભાઈ તભાયાબાઈ મેઘી (46) Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ તત્કક્ષે પત્ર શેઠ લલુભાઈ તથા બેહેન ગજરાં ! ૨ શેઠ મેતિભાઈ ભારયા પકુર લઘુભારયાબાઈ કેવલબાઈ ૩ | તપૂત્ર ફતેભાઈ તભારયાબાઈ અધર તત્ર કુક્ષે પુત્ર ભગુભાઈ ૧ તપુત્ર દલપતભાઈ નેમચંદ ૨ લઘુભારયા તત્પૂત્ર ગોકુલભાઈ ત્રીજીલઘુભારયા ઉમેદવહુ તત્કશે પુત્ર ૩, પુત્રી ૧, ચંદરમલ ! વાડીલાલ તo | મગન બાઈદીવાલિ શેઠ મોતિભાઈ લઘુભારયા બાઈ કેવલ તતક્ષે પુત્ર ૪, ઘેરાભાઈ ૧, બાલાભાઈ ૨, મણિભાઈ ૩, મેહકમભાઈ ૪, શેઠઅને પભાઈ ભારયા બીજીવહુ પુત્ર ૩ પુત્રી ૪ માસાભાઈ ૧, મહાસુખભાઈ ૨, મોહનલાલભાઈ ૩, બેન મહાલક્ષમી ૧, બહેન ધીરજ ૨, બહેન ચંદન ૩, બહેન અંબા ૪, રાજસભાશંગારશેઠ હેમાભાઈ ભારયાબાઈકંકુબાઈ તત્કક્ષે પુત્ર ૨, પુત્રી ૩, શેઠ નગીનદાસ ભારયા ઈછાવહુ સેપ્રેમાભાઈ ભારયા પાલકિવહુ કુક્ષે પુત્ર માયાભાઈ લઘુભારયા ઉજલીવહુ ૨, બેહેનરુખમણું ૧, બેહેન પરસન ૨, બેહેન મોતિકુવર ૩ | શેઠ સુરજમલભાઈ ભાર્યા પ્રધાનવહુ કુક્ષે પુત્રી ૨ બહેન રતન બહેન સમરથ ૨, લઘુ ભાર્યા તત્કક્ષે પુત્ર ૨, ચંદુલાલ ૧, ચુનિલાલ ૨, શેઠ મનસુખભાઈ ભાર્યા સરદારકુઅર, તપુત્ર ૨ પુત્રી ૨ ખેમચંદભાઈ તથા છગનભાઈ બેહેન મેન ૧, બહેન ચંપા ૨, બહેન ઉજમબહેન ૧, બહેન વિજલિ ૨ . ઈતિ શેઠ વખતચંદ સપરિવાર શ્રીસિદ્ધક્ષેત્રે ધન વાપર્યું. શ્રીરાજનગરે જિનપ્રાસાદ કારાપીત શ્રી ચિંતામણિનું દેહરાસર સંવત ૧૮૪૫ની સાલમાં કરાવ્યું છે. શ્રી અજિતનાથજીને પાસાદ અંજનશલાખા સં. ૧૮૫૪ ના મહાવદી ૫ દહેરાનિ પ્રતિષ્ઠા સં ૧૮૫૫ ફાગુલ સુદિર શ્રી અજિતનાથ સ્થાપીત તે મધ્યે ધાતુના કાઉસગીયા તથા સંખેશ્વર પાર્શ્વનાથ શેઠાણી જડાવબાઈના નામના પધરાવ્યા સં. ૧૮૬૮ની સાલમયે શેઠજિ વખતચંદજીએ ઉભીસેરઠને સંઘ કાહાક્યો, શ્રીસિદ્ધાચલજી તવ શ્રી ગીરનારજી વિગેરે સર્વે જાત્રાકરી ૧ શેઠ શેઠાણિઈ શ્રીસિદ્ધાચલજીનિ નવાણુ યાત્રા કરી સં. ૧૮૬૯ત્ની સાલમયે શેઠ વખતચંદજી શ્રીસિદ્ધાચલજીથી આવિને ચોથુ વરત ઉચ સં. ૧૮૭૦ના ફાગુણવદ ૪ શેઠજિ દેવલોક ગયા તે પછી સં. ૧૮૭૨ની શાલમાં શ્રી શાંતિનાથ જિને પ્રાસાદ રાજનગરમાં શેઠ ઈછાભાઈના નામને કરાવ્યે શ્રીશાંતિનાથબિંબ સ્થાપિત સં. ૧૮૭૩ની સાલમાં સે. મેતિભાઈ ત. સે. હેમાભાઈ વગેરે. ભાઈ છ મલિને સંઘ કાઢો ! સેઠાણિ જડાવબાઈને ખુણો મુકાવવા શ્રીસિદ્ધાચલજી આવ્યા . સં. ૧૮૭૮ની સાલમાં શ્રીરાજનગરથી સંઘલઈ શ્રીગેડીચાજીની યાત્રા સા ગુલાલચંદ માનસંઘના સંઘમણે કરીઈ શ્રીસંખેશ્વરજીનો સંઘ બેવાર કાઢયા શ્રીતારગાજિન સંઘ કાઢો જાત્રા કરી ૭, સં. ૧૮૮૦ સાલમણે સરવે ભાઈઓ સંઘલેઈ શ્રીસિદ્ધાચલજી આવ્યા ૮, સેઠાણિ જડાવબાઈ ઈ ધરમકરણિ કરી તેની વિગત ઉજમણુંક (47) Page #429 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દઈન I પાંચમના, કરોડ પત્રનેાકાર તેના કરાડ ચાખાના સાથીયા પુરચા, પિસ્તાલિસ આગમનુ વૃદ્ધઉજમણુ । નવપદ ત્રત ઉજમણું અષ્ટોતર સ્નાત્ર પાંચવાર ભણાવિ | સ. ૧૮૮૨ના ઈસા ખસુત્તિ૧૦ શ્રીસિદ્ધક્ષેત્રે દેવલેાક ગયા । સ. ૧૮૮૩ના ફાગુણ માસે શુકલપક્ષે તિથૌ ૪ સેવખતચંદ ભાર્યાં જડાવબાઇ પુત્ર ઉદેચંદ્ર । સે । માતિભાઈ ત । સે। અનેાપભાઈ ત॰ રાજસભાશંગાર સે | હેમાભાઇ ત । સ । સૂરજમલભાઇ ત | સે ! મનસુખભાઈ ત. વૃદ્ધભ્રાત્રિ । સે | પાનાભાઈ પુત્ર લભાઈ સારપરિવારસહિતેન શ્રીશત્રુજે તિરથ જાત્રાવિધાન શ’પ્રાપ્ત શ્રીસ'પતિતિલક નવીન જીનભુવનપ્રતિષ્ઠા સાધરમીકવલાદિ ધરમક્ષેત્રસપ્ત સ્વવીતત્યાગ શ્રીવિમલાચલૌપરિ સપ્રકાર મુલૌદ્ધારશારવીહાર શૃંગારહાર શ્રીઅજિતનાથ ખિ'ખ' સ્થાપીત પરીકરમખ ગભારામધ્યે પાસાણની ત. ધાતુની એકલમૂળ પ્રતિમા ૩ પંચતિથિ ૩ સિદ્ધચક્ર ( કારહીકાર જોડાઃ પ્રતમાઃ સેઠસેઠાણીની મુરિત ૨ સરવે મિલને પ્રતિમાસનમુખ શ્રીઅજિતનાથ ગણધર સીંહસેનબિ'બ' સ્થાપીત` પરિકર ૨૦, ચાવીસવટા ૧, પ્રાસાદ ૧, સે હેમાભાઇ ચતુર્મુખ બિબ સ્થાપીત । ભા । નગિનદાસની દેહેરીમાં પ્રતિમા ૩ સે ઈછાભાઇની દેહેરીમાં પ્ર૦૬, ઉજમબેનની દેરીમાં પ્ર૦ ૮, સે સુરજમલિને દેહેરીમાં પ્ર૦૬, સે મનસુખભાઈની દેરીમાં પ્ર૦૩, સે મેાતિભાઈની દેહરીમાં પ્ર૦૪, સે. અનેાપભાઈ ની દેરીમાં પ્ર૦૩, એનફુલીનિ દેરીમાં પ્ર૦૨, ખાઇઉજલિનિ દેરીમાં પ્ર૦૬, સરદારકુઅરની દેરીમાં પ્ર૦૩, એન પારવતિનિ દેરીમાં પ્ર૦૪, ભગુભાઇનિ દેરિમાં પ્ર૦૪, કકુબાઈ દેરમાં પ્રજ, સે હેમાભાઈની દૈરિમાં પ્ર૦૩ સે સુરજમલનિ દૈરિમાં પ્ર૦૬, મામાલખમીચ'દની દેરીમાં પ્ર૦૧, તે સીવાઈ ખીજા આસામિનિ દેરી ર્ છે. તેમધ્યે પ્રતીમા ૯૧ ને । ચૌમુખ ૧ ૧૬૧ સે પ્રેમચંદ દામેાદરની મુલટુ કે પ્રસસ્તિ સ, ૧૮૮૩સી આનિસાલ મધ્યે શ્રીરાજનગરથી સ`ઘલેઈ શ્રીસિદ્ધાચલી આવ્યા તે સંઘમાં ૨૫ હજાર માણસ સિદ્ધગિરી ઉપર એકઠા મળ્યા । સ. ૧૮૮૯ની સાલ મધ્યે સર્વે ભાઈ આ સંઘ લેઇ છ્હેરી પાલતા શ્રીગીરીરાજને ભેટવા ૧૦ સ. ૧૮૯૩ની સાલ મધ્યે રાજનગરથી સધકાઢિ સરવેભાઈ સિદ્ધાચલજી આવ્યા સધની ગા૦ ૫૦૦ । તીડાંથી મુમ્મઇથી સે. ખીમચંદ્ય માતિચંદ સરવે દેશક કાતરી લખી સંઘ તેડાવ્યા. સવાલાખ માણસના સંઘ એકઠો મલ્યા પછે અંજનશલાખા કારી (કરી) તખથે નવા જિનમંખ પધરાવ્યા । તે સરવેભાઈ મલી પાષાણના ત । ધાતુના જિનબિબ ૭૦૦ ભરાવિ તેની અ'જનસલાખા કરાવિ, હેઠળ માંડવા સણુગારી સભાઇઓએ ઉજમણુ કર્યું" । સ'. ૧૮૯૩ની સાલમાં ભાઇજસરવે લેવા રિષભદેવજીની જાત્રા કરી છે. ૧૮૯૭ની સાલમધ્યે સિદ્ધાચલજીને સંઘ કાઢયા | શ્રીનંદીશ્વરદ્વીપની પ્રતિષ્ઠા કરીઉ ચામુખ પધરાવ્યા શ્રીઅજિતનાથજીની (48) Page #430 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ...જય ગિરિરાજ ઉપરના શિલાલેખ એ ટુંક થિક પુરવિદસે સનમુખ નવી ટુંક સિર દ્વીપની અધાવિ । મહાસુદ ૬ નસિરદ્વીપ પ્રતિષ્ઠા । તે મધ્યે મ’ડપ ૧ મોટા તે મધ્યે મેરુ ૧, ૪ અંજનગીરી, ૧૬ વાવ,તે મધ્યે ૧૬ દધીમુખ, ૩૨ રતિકર પર્વત, એ રેતે પર ચામુખ દેહરીના પર એક મેરુના ચામુખ સરવમલ ૫૩ ચામુખ, સાસ્વત જિન તેહનાં નામ રિષભાનન ૧, ચદ્રાનન ર, વાષિણુ ૩, વમાન ૪, ચાર સાસ્વતા પ્રત્યેક ૨ । નામ સર્વે મલિ ખિ'બ ૨૧૨, તે ટુક મધ્યે દેહરુ ૧ સે॰ અનેાપભાઈનુ તે મધ્યે ૧૨ ત । દેહરુ ૧ ખહેન પ્રસનનું તેમાં પ્ર૦૮ । ત । પુરવદિસે દેહરા ૨ થનાર છે । ત । આરડી મધ્યે પ્ર ૧૨ પરુણા બેઠા છે, તે શ્રીશત્રુ જયતીરથટુંક ૨ | ત । પ્રાસાદ કરાવ્યા ત । તલેટી મધ્યે પુરવદીસે મંડપ કારિત । ત । પાલિતાણા ગામ મધ્યે ધર્મશાળા ૧ સે॰ | વખતચંદજી હસ્તે ।ત હવેલિ ૧ નવિ અધાવિ, ત । ધરમશાલા ૧ સે। સુરજમલભાઈએ ખંધાવી ત । ધરમશાલા ૧ સે લલુભાઇએ બંધાવત । ધરમશાલા ૧ ઉજમબાઇએ અ`ધાવી । શ્રીરાજનગરે શ્રીમહાવીરસ્વામીનુ દહેરુ નવા સમરાજ્યે । સ’૧૮૯૭ના શ્રાવણુસુદિ ૧૦ વારસુધે પ્રતિષ્ઠા કરાવિ શ્રીચકેશ્વરીના કરાવ્યા પાષધશાલા ૧ કરાવી | સહેરમા પોતાને સર્વ દેહરે ગરેણા । ત । ત્રાંબ કુડિયા વગેરે નંગ નવ નવ મુકયાં । શ્રીચિતામણુજીને દેહેરુ । સે | સુરજમલભાઇએ સમરાવ્યું। સ` ૧૮૯૧ની સાલમાં । આરિ ભગવાનના ભુચરા ઉપર દેહરુ સે ! લલુભાઈ એ સમરાવ્યું મહાવદ ૨ પ્રતિષ્ઠા કરી પ્રભુજી તખતે બેસાડયાઃ । શ્રીઅજિતનાથજિના દેહરામાં શ્રીસુવિધીનાથ કેસરી આજિ । સે | હેમાભાઈના નામના પધરાવ્યા ત દેહરી ખીજી તિ નિવ કરાવિ તેમાં સરવે ભાઈ આ ભત્રીજા ત । વહુરાના નાનિ પ્ર૦। એસારી પ્રતિષ્ઠા કરી. શ્રીમહાવીરસ્વામીનુ દેહરુ મગનિના ઉપદ્રવથી સ. ૧૯૦૬ની સાલમાં ખલિ ગયું તે દેહરુ રિથી નવુ પાષાણુનુ કરાવ્યુ તેહની પ્રતિષ્ઠા કરાવિ મહાસુદ તેરસ ગુરુવારે પ્રભુજિ તખતે એસારયા સં। ૧૯૦૪ના માહ શું ૧૦ | સાહસુ દેહરુ ૧ ઉજમબાઇએ નવુ કરાવિ ચામુખિજ એસારયા । રાજસભાશૃગાર શેઠ હેમાભાઈ તપુત્ર પ્રેમાભાઈ સાહવિજય રાજ્યે સાહપરિવારયુતેન સંઘ ર કાઢા તેહનિ વિગત સ. ૧૯૦૫ની કાતિવદ ૧૨ શ્રીરાજનગરથી સ`ઘ કાઢયા છરીપાળતા એકાસણાની તપસ્યા કરતા શ્રીસિદ્ધાચલજિની જાત્રા કર। તારપછી સ. ૧૯૦૮ના માગસર સુદ ૩ શ્રીરાજનગરથી પૉંચતીથિના સધકાઢી શ્રીતાર’ગાજી ત । કુંભારીયા શ્રીઆજીજી તથા રાણકપુરજી વિગેરે સરવે તિર્થનિ જાત્રાકરિ એરિતે વાર વાર સઘ કાઢી એરિતે તિથ જાત્રા તથા જિનપ્રાસાદ સામિવલાદિ ધરમ કરણ કરિ॥ શ્રીસાગરગછેઃ ભટ્ટારક 21. 7 (49) Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રય ગિરિરાજ દશન શ્રીશ્રીશ્રી ૧૦૮ભા શ્રીરાજસાગરસુરી તત્પટ્ટે ભ ા શ્રી વૃદ્ધિસાગર સૂરિા તત્ પટ્ટે ભટ્ટારક શ્રીલક્ષમીસાગરસૂરિ તત્વ પટ્ટે ભ | શ્રી કલ્યાણસાગરસૂરી તત્ ા પ ભા શ્રી પુન્યસાગરસૂરી તત્ પદ્દે ભ ા શ્રીઉદયસાગરસૂરી | તત્ પટ્ટે ભી શ્રીઆણંદસાગરસૂરી 1 તત્ પટ્ટ ભ. શ્રીશ્રીશ્રી ભ | ૧૦૮ | ભ | શ્રી શાંતિસાગરસૂરીરાજ્ય | લ | ગોરજીયં મેતિસાગરજિ | વિનયસકેની સલાટ મિયાં મુહમદ સામદભાઈ દસકત કરયા છે કે ૧૬૩ હેમાવસહી મૂ. ગ. ડાબે, પાષાણુ બિંબ સંવત્ ૧૬૮૨ વર્ષે જયેષ્ટ સુદિ ૯ ગુર અહિમ્મદાવાદ વાસ્તવ્ય વૃદ્ધશાખીય ઉસવાલ જ્ઞાતીય સા. સહસ્ત્રકિરણ ભાર્યા બાઈકુઅરબાઈ સોભાગદે પણ સુત સા. પનાજીપ્રમુખ કુટુંબયતન શ્રીપૂશ્રી........બિંબ...કારિત ૧૬૪ હેડ મુવીર મુલનાયકજીની ડાબીબાજુ પ્રતિમા સંવત ૧૬૮૨ વર્ષે ચેષ્ટ વદિ ૯ ગુરૌ અહિમ્મદાવાદવાસ્તવ્ય વૃદ્ધશાખીય ઉસવાલ જ્ઞાતીય સાવ સહસકિરણ ભાર્યાશ્રી શાંતીદાસે કરિત પ્રતિષ્ઠિત ૧૬૫ હેડ મુવી૩ ગઢ મુવ જમણુબાજુ પ્રતિમા સંવત્ ૧૬૮૨ વર્ષે ચેષ્ટ વદિ ૯ ગુરૌ અહિમ્મદાવાદવાસ્તવ્ય વૃદ્ધશાખાયાં ઉસવાલ જ્ઞાતીય સાવ સહસ્ત્રકિરણ ભાર્યાબાઈકુ અરિ ભાઈ ભાગદે પુત્રેણ સુત સા પનછ પ્રમુખ કુટુંબ યુનેન શાંતિદાસ નામના શ્રીસ્થભણપાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત ..શિષ્ય... ૧૬૬ મેતીશા શેઠ મંત્ર મુળનાયકજી મહારાજ સંવત ૧૮૭ પ્રતિવર્ષે શાકે ૧૭૫૮ પ્રવર્તમાને માસોત્તમમાઘમાસે સુકલ પક્ષે ૧૦ દશમ્યાં બુધવારે શ્રીપાદલિપ્તનગરે ગોહિલવશે શ્રી પ્રતાપસિધજી વિજયિરાયે | શ્રીમબઈબિંદરવાસ્તવ્ય ઉસવાલજ્ઞાતીય વૃદ્ધશાખાયાં નાહટા ગોત્રે સેઠ અમીચંદજિ ભાર્યા પાબાઈ તપુત્ર સેમેતિચંદજિ ભાર્થી દીવાલીબાઈ તસ્કુક્ષિસમુદૂભૂતિપુત્રરત્ન શ્રી શત્રુંજયતીર્થયાત્રા વિધાનસંપ્રાપ્તશ્રીસંઘપતિતિલક નવિનજિનભવન બિંબં પ્રતિષ્ઠા સાધર્મિકવાત્સલ્યાદિ વિત્તસફલીકૃત સિવ (સ) ઘનાયક | ખેમરાજજી પરિવારયુતન શ્રીસિદ્ધાચલોપરિ શ્રી આદિનાથબિંબ કારિત છે ખરતરપિપ્પલીયાગ છે શ્રીજિનદેવસૂરિપટ્ટે શ્રીજિનચંદ્રસૂરિવિદ્યમાને સપરિવાયુવે પ્રતિષ્ઠિત ચ બૃહત્ખરતરગર છે એ જ ! યુ . ભ૦ | શ્રીજિનહર્ષસૂરિપટ્ટપ્રભાકર ભ૦ | શ્રીજિનમહેન્દ્રસૂરિભિઃ | (50) Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૧૬૭ છીપાવસહી મુલનાયક સંવત ૧૭૯૧ વર્ષે શાખ સુદિ ૭ વિધિપક્ષે વિદ્યાસાગરસૂરિરાયે સૂરતનગરવાસ્તવ્ય શેઠગવિંદજી પુત્ર ગેડીદાસ ભ્રાતા જીવનદાસ કારિત આદિનાથ બિંબ પ્રતિષ્ઠિત ખરતગર છે ઉપાધ્યાયદીપચંદ્રગણિપટ્ટે દેવચંદ્રગણિના છે ૧૬૮ છીપાવસહી, યક્ષમૂર્તિ સંવત્ ૧૬૫ વર્ષે વૈશાખ સુદિ ૧૩ શુકે ભણસાલી કવડયક્ષમુર્તિ કારિતા પ્રતિષ્ટિતા શ્રીજિનરાજસૂરિભિઃ | ૧૬૯ અજિતશાંતિનાથદેરી અજિતનાથ પરિકર સં. ૧૩૩૦ રાણુકવસિ ...સાપાઍહેન કારિઓ " ૧૭૦ શાંતિનાથ દેરાસર સંવત્ ૧૭૮૮ વર્ષે માઘ સુદિ ૬ શુકે પાટણનાગર વાસ્તવ્ય સંઘવિકુથનાથ બિંબ પ્રતિષ્ઠિત | શ્રીસુમતિસાગરસૂરિભિઃ ૧૭૧ ઉજમબાઇની ટુંકમાં ડાબે હાથે દેરાસરના મુળનાયકજી સંવત ૧૮૯૩ના શાકે ૧૬૫૮ મી માઘ માસે શુકલપક્ષે ૧૦ દશમિતિથી બુધવારે શ્રીઅમદાવાદ વાસ્તવ્ય ઉસવાલજ્ઞાતિયવૃદ્ધશાખાયાં શેઠ શાંતિદાસ તપુત્રા સે લક્ષમીચંદા તપુત્ર સે ખુસાલચંદા તપુત્ર સે | વખતચંદ તભાર્યા જડાવ બાઈ નામના તત્ પુન્યાર્થ” શ્રીમહાવીરસ્વામિબિંબ સેઠ હેમાભાઈ તાતા સેઠ મનસુખભાઈ બહેન ઉજમબાઈ પ્રમુખ કુટુંબ યુનેન સ્વમાતૃ ભકૃત્યર્થ કારિતં પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠાપિત શ્રીસાગરગચ્છે ભ. શ્રી ઉદય. ૧૭૨ દેરી-નં-૩૬૪ શાંતિનાથજી મૂળ નાયક સ્વસ્તિ શ્રીમન્નપતિવિક્રમાકે સમયાતીત સંવતિ ૧૮૬૦ વર્ષે શાલિવાહનકૃતશાકે ૧૭૨૬ પ્રવર્તમાને વૈશાખમાસે શુકલપક્ષે ૫ સોમવારે શ્રીમદઈત્પરમેશ્વરપરમધર્મસમાસેવિત પ્રાપ્તપુણ્યપ્રકા પુરણકાલ પાતસાહિ ફિરંગજાતિસન્માનિત સદાઝા શ્રીદેમણબંદિર વાસ્તવ્ય | મહેભ્યઃ શ્રીમાલજ્ઞાતીયવૃદ્ધશાખાયાં | સા | રાયકરણ ! (51) Page #433 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન તપુત્ર ! સા હીરાચંદ તસ્ય ભાર્યા. બહેન કુંઅરબાઈ તયેઃ પુત્ર | શ્રીજિનરાજભક્તિરસિક [ સા ા હરખચંદકેન | શ્રી શાંતિનાથજિનબિંબ કારાપિત | શ્રીમત્તપાગચ્છાધિરાજસકલસૂરિ સિરોમણિ ભ૦ | શ્રીવિજય જિનેન્દ્રસૂરિભિઃ પ્રતિષ્ઠિત છે. ૧૭૩, ૧૪૫ર ગણધરના પગલાં (ખરતરવસહી) ૧ જહાંગીરનૂરદીનપ્રદત્તયુગપ્રધાનપદધારશ્રી ૨ | જિનસિંહસૂરિપદે પૂર્વાચલસહસકરાવતાર બેહિત્ય ૩ વંશશ્ચંગારપ્રતિષ્ઠિત શ્રી શત્રુંજયાષ્ટમધારસંપ્રાપ્ત ૪ - દંબિકાવરપ્રસારસમધિગતમણિપર્યંત તર્ક પ્રકાર છે ૫ ને ભાગ્યભાગ્ય મા...ધાર બિં, ધર્મસી ધારલદેવિ કુમારવાવિત ધંધાલીપુર પ્રવ્ય છે ૬. જિત જીર્ણ પ્રતિગમલિ પિ વિશે આ વિચાર સકલભટ્ટારકે ! સજએક્ દારપ્રકાર શ્રી ને ૭ | મત્ શ્રી ૧૮ શ્રીજિનરાજ સુરિસૂરિરાજોઃ આચાર્ય શ્રીજિનસાગરસૂરિરપાધ્યાય + ૮ વ્ય... આચાર્યશિષ્યપ્રશિષ્યસંસેવિત ચરણસરે જે ઈદે ભવ્ય જન પ્રયુજ્યમાન ૯. સેવ્યમાન ચિરંતન તાદેષાસમૌ પુત્રાસ્વિરિય શ્રીમશાખા મુખ્ય શ્રીશિવસુંધરોપાધ્યાય શિષ્યાણશિષ્ય પં. હેમસોમગણિશિષ્ય વાચનાચાર્યે શ્રીજ્ઞાનનંદિ વિનયલિખિતાછમોદ્ધાર પ્રતિષ્ઠા પ્રતિષ્ઠિત પ્રતિમાભિધાનભુવનકીતિ સ પં૦ લાવણ્યકીર્તિના લિલિખે મુખાય ૧૦ . ઉત્તરદિશા સ્થિત શ્રીધર્મનાથાદિજિનદશગણધરાણ દ્વાથવારિદશરદ્વિશત. ૨૪ર મિતાનાં પાદુકે | સમવાયાંગ ત્રિષષ્ટિશાલાકા ચરિત્રાનુસારેણ સર્વજિનાદ્યગણધરાભિધાન લિખિતમસ્તિ સમસ્ત સ્વસ્તિ ...નિદાન શ્રેયેસ્તુ ચતુર્વિધશ્રીસંઘસ્ય શ્રી ! ૧૧ છે સંવર્ધનકમેણ શિલેયં તૃતીય ૩ | ૧ | સં. ૧૯૮૨ ૭ વદિ ૧૦ શુકે શ્રીજલ.. લિક ગેત્રીય સા શ્રીમલભાચ્ય ચેપલદે પુત્રરત્ન શ્રાવકરણી / ૨ / અપ્રમત્ત સં. ધાહ નાગ્નાભાર્યા કનકાદે... ...ચાશદધિકચતુર્દશશત ૧૪૫ર મિત ગણધર પાદુકા ધ્યાન ૩ મનૂન પૂર્વ શિલા વચપ્રવર્ધમાનપુણ્ય શ્રેયે કારિતં શ્રીજિનરાજસૂરિસૂરિરાજૈ | પશ્ચિમ દિશા A ૩ કાસ્થિત પાર્શ્વજિનાદિની સંવધાત કમેણ શિલા | | ૧ | સં. ૧૯૮૨ મિતે જેણે વદિ ૧૦ શુકે શ્રીમદુપકેશવંશીય શ્રી જેસલમેરુવાસ્ત વ્ય ભાશાલિ....સા પૂનસી ભાર્યા પુત્ર રત્નશ્રીમલભાર્યા ધાધલદે પુત્ર પવિત્ર ધર્મ || ૨ | તાનઘ સંઘવિ વિધિપૂર્વક પ્રતિષ્ઠાપક લેખિતાગમ ભાડાગાર વિહિત સાધર્મિક વાત્સલ્ય સંભારપર્યા પભટ્ટારક યુ. શ્રીજિનરાજસૂરિ.......દશ્રીશત્રુ ૩ | તીર્થ સત્તવાચતુર્વિશતિ જિનેશ્વરવરદ્ધિપચાશદગ્ર ચતુર્દશશત ગણધર પાદુકાલંકૃત્ય ભૂતપૂર્વ શિલાચતુષ્કરમુકારિ સંન્યવેશિ [ 52) Page #434 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ | | ૧ કરણપરાયણ શ્રીલે દ્રવપત્તન પ્રવરજીર્ણોદ્ધાર વિહાર શૃંગારક શ્રીદિન મણિનામ ધધવા ગેઘમહા મહોત્સવ રૂપમ્પ કનક મુદ્રા સમર્પણ સક્કારિ . ૨ | ય સંઘપતિ પઈતલકાલંકાર સુશ્રાવક કર્તવ્યતાધારણ સં. ધાહ નાસ્ના ભાર્થી નકાદે પુત્ર હરરાજ ભા૦ હજા..દ્વિતીયપુત્ર મેઘરાજ સુતેન શ્રીમદ લા. ૧. પૂર્વદિશવર્તિ મારુદેવાજિનજિન લા. ૨ સે. પુંડરીક સિંહસેન પ્રભુતગ લા. ૩. ધરઃ ૧૭૯ તેષામિમાઃ પાદુકાઃ લા. ૧. પ્રાગવાટુ વંશીય સં. સમજી સુત મંધાધિપપ લા. ૨. સ્પજી કારિતાણધાર સપ્રાકાર ચતુર વિ લા. ૩. હરે પ્રતિષ્ઠિત ચ શ્રીમમહાવીર દેવાધિદેવ | લા. ૪. વિછિન્ન પરંપરાયાત શ્રીકાટિકગણગગનાંગણ દિનમણિચાંદ્રકુલાવચૂ (q)લા ચુડામણિ વછશાખાનુસરણિ શ્રીમદુતનસૂરિ સૂરિ સૂરિમુ...ધક શ્રીવાઈ માનસૂરિ... ! લા. ૫. સમુછેદક ખરડરબિરુદ પ્રાવક શ્રીજિનેશ્વરસૂરિ શ્રીજિન ચંદ્રસૂરિનવાંગી વૃતિકારક શ્રીસ્તંભનકાધીશપાર્શ્વનાથાતિશ્રીમદભયદેવસૂરિપટ્ટ. લા. ૬. પટ્ટાયાત શ્રીજિનભદ્રસૂરિ સંતાનીય પ્રતિબંધિતદિલ્હીપતિ જલાલદીન સાહી શ્રીમદઅકબરપ્રદત્તયુગપ્રધાન પદધારક પંચનહશાધકષાઠીયામારિક લા. ૭. કબૃહતુખરતર ગચ્છાધીશ્વર યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ વર્ષાવધિ ... તીર્થા...ણું....વગતજંતુજાતા કવિતા કુર વારાદિદેશામ ૧૭૪ દેરી નં. ૫૧/૧ પંચતીથી, મેટી દુક સંવત ૧૫૬૫ વર્ષે મ૦ વ ૯ દિને દધીલિઆવાસિટાજ્ઞા સાજશા ભા. દુમાપુ સાજેના કેન ભા. ગેરી (૫૦) વૃદ્ધ ભ્રાતૃ સારા સમા ભાવે સેલ્હાસુત ગાહરાજ ભીલાવા દાહાસાહિ કુ. યુનેન લધુ બ્રા. હાલા કેથે શ્રીધર્મનાથ બિંબ કારિત પ્રવ ગચ્છનાયક શ્રીહેમવિમલસૂરિભિ છે ૧૭૫ દેરી નં. ૫૧/ર પંચતીથી મટી ટુંક સંવત ૧૫૨૫ વર્ષે ફાગુણ સુદ ૭ શ્રીમુલધે સરસ્વતી છે બલાકારગણે શ્રીકુંદ (53) Page #435 -------------------------------------------------------------------------- ________________ થશવજય ગિરિરાજ દર્શન કુંદાચાર્યાન્વયે ભ૦ શ્રીપદમનદિદેવા તત્પઢે ભ૦ શ્રીસકલકિતિદેવ તત્પરું ભ૦ શ્રીવિમલેન્દ્રકિર્તિ ગુરુ ઉપદેશાત્ શ્રી શાંતિનાથ હુંબડજ્ઞાતીય સાઇ નાડુ ભાર્યા કમલ સુસાકાન્હા ભાઇ રામતિ સુત્ર લખરાજ ભાવ અજી બ્રા જેસંગ ભાઇ જસમારે બ્રા. ગોપાલ ભા. પદમાવી સુત્ર શ્રી રાજસવીર નિત્યં પ્રણયંતિ ૧૭૬ દેરી નં. ૬૦ પંચતીથી એ સંવત ૧૫૨૯ વર્ષે વૈ૦ વ૦ ૪ શુકે ઉકેશ વ૦ ના લાભાઇ ધાકુ સુત્ર વ૦ લાખદેવ ભાવ ભરમાદે પ્રમુખ કુટુંબ યુનેન કારિત શ્રી મુનિસુવ્રતબિંબ પ્ર તપ શ્રી હેમસમુદ્રસૂરિભિઃ | "ચારૂપગ્રામે તે ૧૭૭ દેરી નં. ૬૩ પંચ તીથી સં. ૧૪૭૫ વૈશાખ સુદ ૧૦ સેમે શ્રીમાલ..માદિ શ્રેયસે સુત... શ્રી પાર્શ્વનાથ બિંબ કારિતં પ્રશ્રીભાવચંદ્રસૂરીણામુપદેશાત્ . ૧૭૮ દેરી નં. ૭/૧ પંચતીથી સં. ૧૫૩૯ વર્ષે વૈશાખ સુદિ ૬ શુકશ્રીશ્રીમાળી જ્ઞાતીય વ્ય. સ ર ભાવ અન્ય સુવ જીવાભા૦ માઈ પુ. રૂખી...એનુરાજુ પુત્ર પ્ર. ખીમાકેન ભાઇ ખીમાદે પુત્ર રાયમ ભાર્યો કર્યાદિ સહિતેન સ્વઃ શ્રેયે શ્રી પાર્શ્વનાથબિંબ કારિતા શ્રીપૂર્ણિમાપક્ષે શ્રીવિનયતિલકસૂરિપદે શ્રીભાગતિલકસૂરીણામુપદેશેન પ્રતિષ્ઠિત છે પત્તનવાસ્તવ્ય છે ૧૭૯ દેરી નં. ૯૨/૨ પંચતીથી સંવત ૧૫૧૩ વર્ષે માહ સુદ ૧૦ ગુરૌ શ્રીશ્રીમાલ જ્ઞા છે. મેઘા ભાવ રત્નાદે સુત તેજાકન ભાવ સારુ યુતન સ્વશ્રેયસે શ્રી પાર્શ્વનાથબિંબ કા પૂણમાપક્ષે શ્રીજયચંદ્રસૂરિગરુપદેશેન પ્રતિષ્ઠિત ચ વિધિના . ૧૮૦ દેરી નં. ૯૭ પંચતીથી સંવત ૧૫૧૬ વર્ષે ચિત્ર વદિ ૪ બુધે શ્રીશ્રીમાલજ્ઞાતીય છે. દેવાભાર્યાસહિત પુત્રા ધાગા, ભેજા, જેગ, રાજા, ખેતાકેન સ્વપિતૃમાતૃભ્રાતૃ શ્રેયાર્થે શ્રીવાસુપૂજ્યબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીઆગમગ છે શ્રીશ્રીશીલરત્નસૂરિભિઃ | સરખીજવાસ્તવ્ય છે. (54) Page #436 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય ગિરિરાજ ઉપરેના શિલાલેખ ૧૮૧ દેરી નં. ૧૭ એક બિંબ સંવત ૧૬૧૦ વર્ષે ફાગણ વદિ ૬ શુકે રાજાધિરાજ શ્રીનાભિરાજા માતાશ્રીમરુદેવ્યા તપુત્ર શ્રી આદિનાથસ્ય બિંબ ખાંધલી વાસ્તબેન કારિત કર્મક્ષયાર્થ* છેલ્થ છે ૧૮૨ દેરી નં. ર૦૧/૧ પંચતીથી સંવત ૧૫૦૮ વષે વૈશાખ સુઇ ૩ પ્રાગ્વાજ્ઞાતીય સં૦ નાકુ ભાર્યાં નયણસિરિ સુતજુદકેને ભાર્યા ચમકુ સુત હંસરાજ ભગિની સુંદાઈ પ્રમુખ કુટુંબ યુનેન સ્વશ્રેયાર્થ શ્રીધર્મનાથબિંબ કારિત પ્રહ તથા શ્રીરત્ન શેખરસૂરિભિઃ | ૧૮૩ દેરી નં. ૨૧/૧ પંચતીથી સંવત ૧૫૩૮ વર્ષે જ્યેષ્ઠ શુકલ પક્ષે દશમી તિથી શુકે શ્રીમાલીજ્ઞાતીય ચહઈયાગાત્રે માત્ર દવા ભાવ દીલ પુત્ર સુરા ભાવ મયરી પુત્ર દેવણ બોભા ભાથા યુ 1 ટે . કારિરાજ બાલાકે સ્વપુણ્યાર્થ” શ્રી શાંતિનાથબિંબ કા. પ્ર. શ્રી બૃહદગાર છેશશ્રીમણિકસુંદરસૂરિભિઃ ૧૮૪ દેરીનં. ૨૨૮/૧ પંચતીથી સં. ૧૫૧૧ વર્ષે આષાઢ સુદ ૬ શુકે વાડઈતવા ભાવસાર મૂલ ભાર્યા ધની સુત નેપાલેન પ્ર. ભા. ચા સુત હેમા ભા. સલખુ સહિત આદિકુટુંબયુનેન સ્વશ્રેયસે શ્રીમુનિસુવ્રતનાથાદિ પચતીથી આગમગ છે શ્રીદેવરત્નસૂરિણામુપદેશેન કારિતા પ્રતિષ્ટિતા ચા ૧૮૫ દેરી નં. ૨૮/ર પચતીથી સંવત ૧૫૨૩ વર્ષે માર્ગ સુદિ ૨ સેમે ઉપકેશજ્ઞાતીય ઠાયત્રે સાવ ભુણા ભાવ કુસલી પુસા. હેમ ભાઇ સલખુ પુત્ર હાસાનાના સહિતે સ્વશ્રેયસે શ્રી અજિતનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત અચલગરછે ભ૦ શ્રી જયકેસરસૂરિભિઃ સિણસાસ્થાને છે ૧૮૬ દેરી નં. ૩૩૦/૧ ગ્રેવીસ વટે સંવત ૧૫૩૨ વર્ષે વૈશાખ સુ૦ ૫ શન શ્રીઉસવંશજ્ઞાતીય કાંબલીયાશાખામાં સાવ સામલ ભા. સુહદે સુઇ કાન્હા-કેલ્હા-કહી ભા. વરજુ સુત્ર સમરસીંહ કુલ્લા ભા. માહી સુર સીધર સવીર વમાસહિતેન આત્મશ્રેયસે સ્વપૂર્વજનમિતં શ્રીનમિનાથ બિંબ કા પ્ર. શ્રીચત્રગ છે ધારણુપ દ્રીય ભ૦ શ્રીલક્ષ્મીદેવસૂરિ પદે શ્રીમદેવસૂરિભિઃ | લાલીઆણા છે (55) Page #437 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ૧૮૭ દેરી નં. ૨૪/૧ પંચતીર્થી સંવત ૧૩૦૮ ચેષ્ટ સુ૧૨દાસનાહરદેશી મુનિચંદ્રસૂરિભિઃ | ૧૮૮ દેરી નં. ૨૪૦) ચોવીસ વટે સં. ૧૩૦૮ વર્ષે માઘ સુત્ર ૯ રવીપર વારા (ત્યાય)ને આશા ભર્યા છે ૧૮૯ દેરી નં૦ ૨૫૨/૧ પંચતીથી સંવત ૧૫૦૯ વર્ષે ફાગણ સુદિ ૨ સેમે શ્રીશ્રીમાલ જ્ઞાતીય પુત્ર સે સિવદાસેના ભા. મરગાઈ ચુતન શ્રીકુંથુનાથબિંબ કારિત શ્રીઅંચલગરછે શ્રીસિદ્ધાંતસાગરસૂરીણામુપદેશેન પ્રતિષ્ઠિત શ્રીસ ઘેન શ્રીમંડપમહાદુગે છે શુભં ભવતુ છે ૧૯૦ દેરી નં૦ ૨૫૨/૨ પંચતીર્થી સંવત્ ૧૫૯૦ વર્ષે શાખ સુ. ૬ રવી અહ શ્રીમદણહલપુરપત્તને શ્રીમેઢજ્ઞાતીયા ઠારતાસુત ઠા. હંસરાજકેન ભ્રાતૃ ઠા. જસરજ ભાર્યા બા, લખમાઈ ભાર્યો ધન્ની ભ્રાતૃ જગુણિઆદિયુતન સ્વભગિની મંગાઈ પુણ્યા શ્રી શાંતિબિંબ કારિત પ્રતિછિત શ્રીતપાગચ્છેણ શ્રીઆણંદવિમલસૂરિભિઃ | શ્રીરતુ છે ૧૧ દેરી નં. ૨૫૯ પંચતીથી સંવત્ ૧૫૦૯ વષે વૈશાખ સુદિ ૭ દિને શ્રીમાલિજ્ઞાતે બેકરીયાગોત્રે સારુ રામા પુત્ર સા રાજાકેન પુત્ર ખેતા વીલ્લા કલ્લા યુસેન બૃહપુત્ર છડા પુણ્યાર્થે શ્રીસુવિધિનાથબિંબ કારિત પ્રતિ શ્રીજિનભદ્રસૂરિભિઃ | ખતરગર છે. ૧૯૨ નં૦ રદદ/૧ ચોવીસ વટ * સંવત્ ૧૫૬૪ વર્ષે 8 સુદિ ૨ સોમે શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્ય૦ વપૂના ભાર્યા જ છુ સુત વ્યવ હોબા ભાવે મરગાદિ સુત વ્યવ. ખેતાકેન ભાટ હાસ સુત થાવદ પ્રમુખ કુટુંબસહિતેન પિતૃ-માતૃ-શ્રેયસે શ્રીકુંથુનાથચતુર્વિશતિ પટ્ટ શ્રીપૂર્ણિમાપક્ષે શ્રીગુણધીરસૂરિપટ્ટે શ્રી સૌભાગ્યરત્નસૂરીણામુપદેશેન કારિત વિધિના પ્રતિષ્ઠિત ચા સફગામે . શ્રીરસ્યું ૧૯૩ દેરી નં૨૬/ર પચતીથી સંવત્ ૧૪.વષે માહસુરિ ૧૧ શનિ ઉપકેશવશે ગાદરિઆ ગેત્રે સેઆજલ (56) Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ભાર્યો આલ્કણદે નિમિત્ત સેઇ સાંગા રે સાજણભ્ય માનિમિત્ત શ્રી પાર્શ્વનાથબિંબં કાવ્ય પ્ર ખરતરગચ્છ શ્રીજિન રાજસૂરિપટ્ટે શ્રીજિનવ...સૂરિભિઃ | ૧૯૪ દેરી નં. ૨૬૬/૩ પંચતીથી સંવત્ ૧૫૩૩ વર્ષે માઘ વદિ ૧૦ શુકે ઉકેશક ગોત્રે સા, રામા ભાર્યા હસીરંદે પુત્ર સાવ સાતાકેન ભાર્યા ગેહી સુત૦ ખરતકાનુલ ભા હેમા સુઇ પુરી–પ્રમુખ-કુટુંબ યુનેન શ્રી આદિનાથબિંબ કારિતં પ્ર. ખરતરગ છે શ્રીજિનહર્ષ સુરિભિઃ | બાહડીગ્રામ ૧૫ દેરી નં. ૨૬૮/૧ પંચતીથી સંવત ૧૫૧૫ વર્ષે 8 સુદિ પ સામે શ્રીશ્રીમાલજ્ઞાતીય ગાંધી પાસા ભાવે માંજૂ સુસદાકેન ભાવ માંજ કરમાઈ પુડ જિણદાસ શ્રેયસે શ્રીકુંથુનાથ બિંબ કારિતા પૂર્ણિમા પક્ષે ભીમપલ્લીય ભ. શ્રીજયચંદ્રસૂરીણામુપદેશેન પ્રતિષ્ઠિત છે. ૧૯૬ દેરી નં. ૨૯૮/૧ પંચતીથી .....શ્રીશ્રેયાંસનાથબિંબ કારાપિત પ્રતિષ્ઠિત શ્રીધર્મષગણે શ્રીપાસમૂર્તિસૂરિપટ્ટ શ્રીક્ષમારત્નસૂરિભિઃ પ્રતિષ્ઠિત ૧© દેરી નં. ૨૮/ર પંચતીર્થી સંવત ૧૫ર૪ વર્ષ સુદિ ૩ સામે રાજપુરવાસ્તવ્ય શ્રીશ્રીમાલજ્ઞાતીય છે. વણસી ભાવ નાઈ સુત અ(૨)રાજા ભ્રાતૃ છે. ધુધસ, ભા. અમક નાખ્યા સુઇ ૨છેવીરપાલ ભાવીરાદે છે. કુસપાલ ભા. કુયરિ સુ માલાદિયુતયા સ્વશ્રેયસે શ્રીકુંથુનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત બૃહત્તપાપક્ષે ભટ્ટારકશ્રીજ્ઞાનસાગરસૂરિભિઃ | ૧૯૦ દેરી નં. ૨૮/૩ પંચતીથી સંવત્ ૧૫૧૩ જે. સુત્ર ૩ ૧૦ જ્ઞા૦ સાવ ધના ભાર્થી ફાલી પુત્ર સારા વાતાકેન ભાર્યા કહુરી પુત્ર જગપાલ-જિનદત્તાદિકુટંબયુનેન પિતૃન્ય સાઇ ધિરપાલશ્રેયસે શ્રી શાંતિનાથબિબ કા પ્રતિષ્ઠિત તપાગચ્છનાયકશ્રીશ્રીશ્રીરત્નશેખરસૂરિભિઃ | ૧૯ દેરી નં. ૩૩૦/૧ પંચતીથી સંવત્ ૧૫૪૬ વર્ષે પિસવદિ ૫ સેમે શ્રીશ્રીવસે સુગંધી વંચાયણ ભાર્યા મુલી સુશ્રાવિકાયા પુત્ર સુર મંડલિક પ્રમુખ પરિવાર સહિતયા સ્વશ્રેયસે શ્રી પાર્શ્વનાથબિંબ કારિd પ્રતિષ્ઠિત પિપ્પલગચ્છ શ્રીપરમાનંદસૂરિભિઃ | શ્રીઅહમદાવાદ નગરે છે શ. 8 (57) Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ૨૦૦ દેરી નં. ૩૩૦/ર પંચતીથી સં. ૧૫૧૬ વર્ષે વૈશાખ વદિ ૪ગુરી નાહરગેત્રે સારુ બેનડ ભાર્યા પછી પુત્ર સા પદાકેન આત્મપુણ્યાર્થી ભાઇ પદમશ્રી પુત્ર સાબલ્હા, હરિ, ચંદ, પીસા, દેવાસહિતેન શ્રી શાંતિનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી ધર્મેષગ છે શ્રીશ્રી પદમશેખરસૂરિપદે ભ૦ શ્રીપદ્માનંદસૂરિભિઃ . ૨૦૧ દેરી નં. ૩૩૦/૩ સિદ્ધચકયંત્ર સં. ૧૫પર વર્ષે માર્ગ વદિ ૧૪ શ્રીમુલ સંઘે ભ૦ શ્રીશુલચંદ્ર ગુરૂપદેશાત, ડિસા ગાભાસ્સહ તા સુ આ.ભા. અ.નિત્ય પ્રણમતિ છે ૨૦૨ દેરી નં. ૩૪૮/૧ પંચતીથી માંડાલાગયતાભ્યાં પિતૃ-માતૃપુણ્યાર્થે શ્રીપદ્મપ્રભબિંબ કારિતા પ્ર. બૃહગ છે શ્રીરત્નાકરસૂરિપટ્ટે કનકપ્રભસૂરિભિઃ ૨૦૩ દેરી નં. ૩૪૮/ર પંચતીથી સં. ૧૫૫ વર્ષે વે, ઉસવશે માહાત્રે સાવ પાસ્ર ભાર્યા પાસલદે પુત્ર સા. રત્નપાલ બ્રા. મોહાગ ઠાકર સ્વશ્રેયસે શ્રીસંભવનાથબિંબ કાર્તિ પ્રતિષ્ઠિત ૨૦૪ દેરી નં. ૩૪૮/૩ પંચતીથી સં૦ ૧૪૩૨ વૈશાખ વદિ ૫ ગુરૌ શ્રીકાષ્ટસંઘે હુંબડજ્ઞા કે ભીમા ભાર્યા લીલસુત રેવતાકેન પિત્રો શ્રેયસે શ્રી પાર્શ્વનાથબિંબ કારિત શ્રીમલકિર્તિ . ૨૦૫ દેરી નં. ૩૪૮/૪ પંચતીથી સં. ૧૪૨૫ સિરિ પુત્ર માલાકેન ગાયમલા બિંબ કાપ્ર. બહારાન્ય શ્રીવિજયસેનસૂરિપદે શ્રીરત્નાકરસૂરિભિઃ ૨૦૬ દેરી નં. ૩૪૮/૫ પચતીથી સંવત ૧૫૧૨ વર્ષે ફાસુ. ૧૩ પ્રાગુવાજ્ઞાતીય મામપ લોલા ભાર્યા મલાદેસૂત વલમેન ભાર્યા કમ્મિણિ સુત લીલાદિ કુટુબયતન સ્વશ્રેયસે શ્રી શાંતિનાથબિંબ કા. પ્ર તપાગચ્છ શ્રીરનશેખરસૂરિપદે શ્રી ૨૦૭ દેરી ન. ૩૫૯ પંચતીથી સં. ૧૫૧૨ વર્ષે માધ સુત્ર ૫ ઉ૦ સેજીત્રા વાવ છે ચાંગા ભાર્યા કપુરી પુત્ર છે. (58) Page #440 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ લાલે ભાગ લીલાદે પુત્ર વીરપાલ કુરપાલ પુહાસી ભ્રાતૃ ડુંગરાદિ યુનેન સ્વ શ્રેયસે શ્રી શાંતિબિંબ કા. પ્ર. તપા શ્રી સોમસુંદરસૂરિ શિષ્ય શ્રીરત્નશેખરસૂરિભિઃ | ૨૦૮ દેરી નં. ૪ર૧/૧ ધાતુપ્રતિમા સંવ૦૧૫૩૩ વ વૈશાખ વદિ...સામે શ્રીસંડરગ છે ઉપસહીયાગોધરાજ ભાવ ચકલર પુત્ર લાખા ભાવ ડબકુ પુત્ર ચાંદા પા ચાંદા ભાવ પતપુ કુહા, પા ભાવ વિનાસ શ્રેયસે આત્મપુણ્યાશ્રીધર્મનાથબિંબ કાપ્રશ્રીસાલિસૂરિભિઃ ર૯ દેરી નં ૪૨૧/૨ ધાતુ પચતીથી સં. ૧૪૩૨ વર્ષે ફાગુણ સુદિ ૩ શુકે આગ પલદે માતૃ-પિતૃ થે શ્રીઆદિનાથ પંચતીથી કારિતા શ્રીસૂરિભિઃ પ્રતિષ્ટિતા છે ૨૧૦ દેરી નં. ૪ર૧/૩ ધાતુ સ્વસ્તિ સંવત ૧૪૮૫ વર્ષે ચિત્ર વદિ ૮ સોમે શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ટિ ધઉલા ભાર્યા સાઉ તઃ સુત શ્રેષ્ટિ ખેતસિંહેન ભાર્યામિ શ્રીચંદ્રપ્રભસ્વામિબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીસુવિહિતસૂરિભિઃ | ૨૧૧ દેરી નં. ૪૨૧/૪ ધાતુ સંવત ૧૫૪૩ વર્ષે વૈશાખ વદ ૧૦ શુકે શ્રીહુબડજ્ઞાતીય સં૦ હીરા ભાઇ રિછું તસુત સં. ભાદાસ | મુલા ભાટ હાસી તપુત્રાઃ સં. સંદા સં૦ સાડા સં૦ સદા ભાવ સં૦ લપાઈ સં૦ ફાઈ સં. સાડા ભાર્યા, સં. પુરી તેને સ્વમાતૃપિતૃશ્વસર શ્રીસંભવનાથબિંબ કારિત પ્રતિ શ્રી બૃહત્તપાપક્ષે ભ૦ શ્રીધર્મરત્નસૂરિભિઃ શ્રીગંધારવા ૨૧૨ દેરી નં. ૪૬૫ ધાતુ સં. ૧૪૬૬ વર્ષે વિ૦ સુદ ૧૧ શન શ્રીશ્રીમાલ જ્ઞા. વ્ય. સાસલ ભા.......... સિરિચાંદે પુત્ર સાગર ભા રહે આત્મશ્રેટ શ્રી આદિનાથબિંબ કારિતં પ્રતિષ્ઠિત શ્રીઉદયસાગરસૂરિભિઃ ૨૧૩ દેરી નં. ૬૦૧ સાસરણ સં. ૧૩૩ વર્ષે જેણ શુદિ ૯ શુકે વાયડ જ્ઞાતીય ઠ૦ દેપાલ ઠ૦ ગડાલિક ભોલાનિ. ઠ૦ ઠાલાકેન શ્રી આદિનાથ કારિત પ્ર૦ શ્રીરાશિલસૂરિભિઃ (59) Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન ૨૧૪ દેરી ન′૦ ૪૨૧/૫ ધાતુ સંવત ૧૫૧૬ વર્ષ ફા॰ સુ૦ ૧૫ સામે શ્રીશ્રીમાલજ્ઞાતીય સા॰ પચાયણ ભા॰ માકુ સુત સા॰ સાયરુનાના ભાર્યા સુહવદે પ્રમુખ કુટુબચુતેન શ્રીસુમતિનાથમિ’બ' કારિત પ્રતિષ્ઠિત શ્રીવૃદ્ધતપાપક્ષે શ્રીરત્નસિ’હસૂરિભિઃ ૨૧૫ દેરી નં૦ ૪૭૭/૧ ધાતુ સવત ૧૫૨૬ વર્ષે વૈ૦ સુ॰ પ પ્રાગ્માટ વ્ય॰ સહિ ભાર્યા પૂરી પૂત્ર વ્ય૦ મહીપાકેન ભા॰ ભાલી પુત્ર વ્ય૦ જહસી તેાલા પાવા લાડાકુિટુ'બચુતેન સ્વશ્રેયસે શ્રીસુમતિખિ'બ' કા॰ પ્ર॰ તપાશ્રીલક્ષ્મીસાગરસૂરિભિઃ । શ્રીખલીગ । ૨૧૬ દેરી નં૦ ૪૭૭/૨ ધાતુ સ’૦ ૧૬૨૮ વર્ષે શાકે ૧૫૮૪ પ્ર૦ વૈશાખ સુદિ ૧૧ વુઢીફાતક્ષેત્રે ઉશવ શે ટહસલ્લા ત પુ॰ રામ સુ॰ વુ॰ શ્રીવત ભા॰ સરીયાદે સુ॰ વાઘા માસા મુલા મમ સુવરઢ એન શ્રીઆદિનાથખિખ શ્રેયેાથ કારિત પ્રતિ॰ શ્રીભટ્ટાર....વિજયસૂરિભિઃ । શ્રીતપા । ૨૧૭ દેરી ન‘૦ ૪૭૭/૩ ધાતુ સ૦ ૧૫૦૩ વર્ષ જેષ્ઠ સુગ્નિ ૧૧ શુક્રવારે ઉસવાલજાતિ લાંખુલાાત્રે સા॰ ખિમધર ભા॰ સાતી પુ॰ સા॰ વીલ્ડકેન આત્મ શ્રેયસે શ્રીવિમલનાથમિ'ખ' કારિત પ્ર॰ શ્રીધમ્મ ઘાષગચ્છે શ્રી વિજય....સૂરિભિઃ ॥ ૨૧૮ દેરી ન૦ ૪૭૭/૪ ધાતુ સ૦ ૧૫૧૦ વર્ષે વૈ૦ ૩૦ ૨ મુ॰ માધવકેવ સ્વપિતૃભ્ય સા॰ ખીમા શ્રેયસે શ્રીઆદિનાથખિંખ કારિત ।। પ્રતિષ્ઠિત તપાપક્ષે શ્રીરત્નશેખરસૂરિભિઃ ॥ શ્રી ॥ ૨૧૯ દેરી ન’૦ ૪૭૭/૫ ધાતુ સ′૦ ૧૬૨૪ વર્ષે ફાગુણુ સુ૦ ૩ વૌ લઘુશાખીય શ્રીમાલીજ્ઞાતીય દા૦ કીકા ભાર્યાં બાઇ મનાઈ સુત દેવ દેવચંદ્ર (હરચંદ્ર) સયુતેન પ્રતિષ્ઠાપિત શ્રીનમિનાથખિખ* શ્રીહિરવિજયસૂરિભિઃ । પ્રતિષ્ઠિત સ્વશ્રેયા ॥ ૨૨૦ દેરી ન′૦ ૪૭૭/૬ ધાતુ સ’૦ ૧૫૨૪ વર્ષે વૈશાખ સુદ્ધિ ૩ રવૌ અહમદાવાદ ઉસવાલજ્ઞાતીય વ્યવ૦ દેવસી ભાર્યા સાનલ સુત વ્ય॰ કુપાકેન ભાર્યો રાણી સુત દેવદાસ ભાર્યા દેવલદે તેની ભા (60) Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ માણિક ખિમાયુન પિતૃમાતૃ પુણ્યાર્થે શ્રીછરાઉલાગ છે ભટ્ટાશ્રીઉદયભદ્રસૂરીણામુપદેશેન શ્રીનમિનાથબિંબ કારિત ૨૨૧ દેરી નં. ૪૭૭/૬ ધાતુ સંવત ૧૮૩ વર્ષે મહાસુદિ ૧૦ બુધે બાઈ રાજી સ્વાર્થ શ્રીરીબાઈરાજી શ્રીપારનાથજીબિંબ કારાપીત પિરસ્વનાથજી વડસાલગ છે સુરત બંદર રરર દેરી નં ૫૭૮/૧ ધાતુ સંવત ૧૫૨૧ વર્ષે ફાગણ વદિ ૨ બુધે શ્રીમાડવદુગ્ર શ્રીશ્રીમાલજ્ઞાતીય સાવ ઠાકરસી ભાવ રૂપિણિ સુત ધાંધર ભાવ રમાઈકેન સુત દેરાજ વિદ્યધર અમર પ્રમુખ કુટુંબયતે આત્મશ્રેથ શ્રીસંભવનાથબિંબ કારાપિત પ્રતિ શ્રીપ્રધમ શાહ શ્રીગુણસુંદરસૂરિ ઉપદેશેન છે ૨૨૩ દેરી નં. ૫૭૮/૧ ધાતુ સંવત ૧૬૮૩ વર્ષે આસાઢ વદ ૪ ગુરૌ ઉકેશક્યાતાય જાલપુરવાસ્તવ્ય કર્મચંદ્ર ભાઇ કપુરદે નામાન્યા શ્રીનમિનાથ બિટ કારિત પ્રહ તપાગ છે ભ૦ શ્રીવિજયદેવસૂરિભિઃ પ્રતિ વાણડાગોમે . ૨૨૪ દેરી નં. ૫૮૨/૧ ધાતુ સંવત ૧૫૦૭ લીંબજવાસંતવ્ય લખમણ ભાવ સેન ભાઇ લલસુ પુઆમાધના સુથાદિ યુતે ન શ્રી મુનિસુવ્રતઃ કાપ્ર. તપાશ્રીરત્નશેખરસૂરિભિઃ રરપ દેરી નં. ૫૦૨/૨ ધાતુ સંવત ૧૫૩૧ વર્ષે માર્ગ સુત્ર ૭ પ્રા. સા. રાજા ભા ભમરી સુત સાદવલી પુણ્યાર્થે ભાવ મેલાકેન સ્વશ્રેયસે શ્રીસુમતિનાથ બિંબ કાપ્રત૫ શ્રીલક્ષમીસાગરસૂરિભિઃ શ્રીનરનગરે. રરર દેરી નં. ૫૯૨/૧ ધાતુ સંવત ૧૫૨૮ વર્ષે જેષ્ટ સુદિ ૫ બુધે શ્રીપલીવાલજ્ઞાતીય સાઇ વીરા ભાર્યાબાઈ સુત સા. નીના ભાર્યા તરજી આત્મરમાઈમેયસે શ્રીધમનાથબિંબ કારાપિત શ્રીચૈત્રગ છે ભ૦ શ્રીગુણદેવસૂરિ સંતાને ભ૦ શ્રીજિનદેવસૂરિપટ્ટે શ્રીરત્નદેવસૂરિ પ્રતિષ્ઠિત (61) Page #443 -------------------------------------------------------------------------- ________________ શીશa જય ગિરિરાજ દર્શન રર૭ દેરી નં. ૫૯/૨ ધાતુ સં. ૧૭૨૦ વ૦ જેયઝ સુ ૧૩ રવૌ તહલિપુરવાસ્તવ્ય પ્રાગુવાટજ્ઞાતીય વૃ૦ શાખાયાં સાવ સિંઘજી ભાઇ સિગારદે પુ. સા. શ્રીમેઘાભાઈને શ્રીશ્રી સુમતિનાથ બિંબ કારાપિત પ્રય તપાગછીય ભટ્ટારક શ્રીશ્રી વિજયરાજસૂરિ ૨૨૮ દેરી નં. ૫૯/૩ ધાતુને ચોવીસવટે સંવત ૧૪૫૬ વર્ષે 8 વદિ ૧૩ શન ઉપકેશજ્ઞાતિ લઠાગેત્રે સાઠ ગ્રહો પુત્ર મુહુ ભાર્યા ગ્રાન્હા શ્રી નિજ પતિ શ્રેયસે શ્રીચતુર્વિશતિપટ્ટ કા. પ્ર. શ્રદ્ધપલીયગ છે શ્રીહર્ષ સુંદરસૂરિભિઃ | રર૯ દેરી નં. ૫૯/૪ ધાતુ સં. ૧૫૧૭ વર્ષે વૈ. સુદિ ૩ સોમે શ્રીશ્રીવશે છે. જેશા ભાઇ પાંસૂ પુત્ર જામેન ભાગ અધૂ પુત્ર સિંખરાજ હેમરાજ સહિતેન નિ જશ્રેયોથ"શ્રીશિતલનાથબિંબ કારિત પ્રવ મલબારગ છે શ્રીગુણસુંદરસૂરિભિઃ | ૨૩૦ દેરી નં ૫૯૪/૧ ધાતુ સં. ૧૩૦૧ માઘ હુબડજ્ઞાતીય નિવૃતિગઈ છે. જરાવીર પુત્ર સંહના સ્વયસે શ્રી શાંતિનાથ પ્રતિમા કારિતા પ્રતિષિતા શ્રીમદેવસૂરિભિઃ ર૩૧ દેરી નં. ૫૯૪/ર ધાતુ સં. ૧૪૯૬ વર્ષે પ્રાગૂવાટ જ્ઞાત્ર છે. ભાદા ભાર્યા ભાવલદે સુત મેઘા જાવડલ્યાં સ્વશ્રેયસે શ્રીસુમતિબિ૦ પ્રહ શ્રીસેમસુંદરસૂરિભિઃ ર૩ર દેરી નં. ૫૯૬/૧ ધાતુ સં. ૧૫૫૪ વર્ષે માઘવ૦૨ ગુરૌ ઉસવાલ જ્ઞાસા. અદા ભાવ અણુપમદે સુ સાવ ભેજા ભાઇ ભીમિણિ સુત્ર સારા મવવારકેન ભાવ વચ્ચપ્રમુછ કુટબ યુએન શ્રીસ્તભતીર્થે શ્રી આદિનાથબિંબ કા પ્રતિષિ. શ્રીવૃદ્ધતપાપક્ષે શ્રીઉદયસાગરસૂરિભિ છે શ્રી ૨૩૩ દેરી નં. ૫૯૬/૨ ધાતુ સં. ૧૬૯૪ ૧૦ માઘ સુત્ર ૬ ગુરૌ દેવપત્તનવાસ્તવ્ય ઉ૦ જ્ઞા, વૃદ્ધ, સાવ જસપાલ સુત સા. રાજપાલ તથા બાપૂરઈ પ્રમુખ કુટુંબયુનેન શ્રીસુમતિનાથ બિંબ કા પ્રય તપાગચ્છ ભ૦ શ્રીવિજયદેવસૂરિભિઃ | ( 62) Page #444 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૨૩૪ દેરી નં. ૬૦૦/૧ ધાતુ સંવત્ ૧૫૫૪ વર્ષે પિસ વિદિ ૫ દિને પ્રા. વ્ય. માલા કેન ભાર્થી માન પુત્ર ઠાકર મના ભાર્યા છવિણિ સુત નરવદે પ્રમુખ કુટબયુનેન શ્રેયસે શ્રી સુમતિનાથ બિંબ કા પ્ર૦ તપાગચ્છ શ્રીહમવિમલસૂરિભિઃ | વાડીવાસ્તવ્ય શું છે ૨૩૫ દેરી નં. ૬૦૦/ર ધાતુ સં. ૧૫૦૫ વર્ષે વૈશાખ સુદિ ૭ દિને શ્રીમાલજ્ઞાતીય મહાત્રે મંત્ર જાજણ પુત્ર મંત્ર બાહડ સં. દેલ્હડપદમ અવાપા...સં૦ આહિલી સં૦ દેહઠ પુત્ર સં. ધનરાજેન ખીમરાજ-ઉદયરાજ-પૂજારાજ-પાલરાજ તેના પર સવ દેહટુ માતૃપુન્યા શ્રી આદિનાથ બિંબ........ ૨૩૬ કેડે ૧ ધાતુ સં. ૧૫૨૮ વર્ષે માઘ સુ. ૧૩ ગુરૌ ઘા ૨ દે જેસિંગભા માફ સુત છે. પાસાકેન ભાઇ સં. પૂરી સુત કુરા સહજા ભ્રાતૃ સમઘર ભાવ જાણું પ્રમુખકુટુંબ યુતન પિતૃશ્રેયસે શ્રીસંભવનાથ બિંબ કા. પ્રતપાશ્રીરત્નશેખરસૂરિ પટ્ટે શ્રીલકમીસાગરસૂરિભિઃ તે સિદ્ધપુર છે. ૨૩૭ કેઠે ૨ ધાતુ સં. ૧૫૩૭ વર્ષે પિસુદિ ૯ રવ શ્રીશ્રીમાલજ્ઞાતીય સા. ભોજા સુતા મણકાઈ સા મહનાથ કલત્ર તથા સ્વયસે શ્રી શાંતિનાથબિંબ કારિત પ્ર૦ શ્રીઆગમગઢ છે શ્રીસિંહદત્તસૂરિ શ્રીમદેવસૂરિભિ છે ૨૩૮ કેટે ૩ ધાતુ સં. ૧૫૨૯ વર્ષે વિ૦ સુત્ર ૩ શન શ્રીભાવડારગ શ્રીમાલજ્ઞા છે. ટાવર ભાવ વિમલાદે પુરા પાલાવી ! સા વેજા સેવા ભાવ૫૦ જણા સહિતેન પિ૦ જઈનાનિ શ્રીસંભવનાથબિંકાપ્ર. ભાવદેવસૂરિભિઃ લીવાલાવાસ્તવ્ય છે ર૩૯ કે ૪ ધાતુ સંવત્ ૧૫૭૭ વર્ષે માઘ સુત્ર ૧૩ ગુરુ શ્રીશ્રીમાલજ્ઞાતીય છે. કાલી ભાર્યા . સુત ઘના...ઈ આન્ધા ભ્રાતૃ હાપા શ્રેથ ભાર્યા ગૌરિ શ્રી શાંતિનાથ બિંબ કારિતં આગમગ છે શ્રીહેમરત્નસૂરિ ગુરૂપદેશેન પ્રતિષ્ઠિત | શ્રી (63) Page #445 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ'જય ગિરિરાજ દઈન ૨૪૦ કાઢી ૫ ધાતુ સ′૦ ૧૪૯૭ જ્યે૰ સુ૦૨ કુમતાવાસિ શ્રીમાલજ્ઞાતીય મં૰ લીખા ભા॰....લટકુ પુત્ર રામાકેન ભા॰ રાજલદે પુત્ર મુંજાય જાવાયુતેન શ્રીસુમતિનાથખિ'ખ... કારિત પ્રતિષ્ઠિત શ્રીસેામસુંદરસૂરિ શિષ્ય શ્રીમુનિસુંદર સૂરિભિઃ । www ૨૪૧ કાંઠા ૬ ધાતુ સ’૦ ૧૫૧૩ વર્ષે વિદ્ઘ ૮ ગુરુ શ્રીહારીજગછે ઉકેશજ્ઞાતીય શ્રે॰ વીરા ભા॰ વલદેપુત્ર શ્રે॰ આસા ભાર્યાં અહિદે પુત્ર સરવણેન ભ્રાતૃચાંગદે ઘરનિમિત્ત શ્રી 'થુનાથખિંખ કારિત' પ્રતિષ્ઠિત શ્રીમહેશ્વરસૂરિભિઃ । વાઘલિવાસ્તવ્ય ૨૪૨ કાઢી ૭ ધાતુ સ૦ ૧૪૫૭ વૈશાખ સુદ ૧૩ શનૌ શ્રીમાલજ્ઞાતીય પિરૂવ્ય....રખલ માતૃ પ્રેમલદે શ્રયસે સુત રાજકેન શ્રીશાંતિનાથખિ'ખ' કારિત શ્રી....લ્યાણસૂરિણામુપદેશેન પ્રતિષ્ઠિત ।। ૨૪૩ કાઢો ૮ ધાતુ પચતીથી સં૦ ૧૪૫૭ વર્ષ વૈશાખ સુદિ ૧૩ શનૌ પ્રાારજ્ઞાતીય સંઘવીભાખર ભાર્યો ભરમાદેવિ દ્વીલ્યાં સુર નરખદ શ્રેયા" શ્રીવાસુપૂજ્યબિંબ'પચતીથી કારિતા શ્રીનાગેન્દ્રગઢે શ્રીરત્નપ્રભસૂરિભિઃ ॥ શ્રીઃ ।। ૨૪૪ કાઠા ૯ ધાતુ સ૦ ૧૩૧૫ વર્ષે ફાગુણ સુ૦ ૨ રવૌ શ્રીમાલજ્ઞાતીય શ્રે॰ પાલ્હેણુ સુત પિતૃ રતન માતૃ રયણાદેવિ શ્રેયસે શ્રશાંતિનાથખિમ કારિત' પ્રતિષ્ઠિત’ કપટવાણિજય વાસ્તવ્ય ॥ ૨૪૫ કાઢો ૧૦ ધાતુ સ૦ ૧૫૧૫ વર્ષે જ્યે સુ૦ ૯ શુક્ર આણુંદ ગામવાસિ વાયડના શ્રે॰ સાહા ભા સુહવદે પુ॰ શ્રે॰ મહસાકેન ભાર્યા સાધુ પુ॰....જાવડાદિ યુતેન સ્વશ્રેયસે શ્રીઆદિનાથબિંબ કા॰ પ્ર૦ શ્રીસેામસુદરસૂરિ સંતાન શ્રીલક્ષ્મીસાગરસૂરિભિઃ ॥ ૨૪૬ કાઢો ૧૧ ધાતુ સ૦ ૧૫૨૧ વર્ષ પેાસવિદ ૧ ગુરૌ શ્રીઉકેશવ'સે દો॰ લાયા ભા॰ મહી પુત્ર ૨ દો૦ વરસિંગ દેસીરાઘવવરસિંગ સુ॰ હંસા હરપતિ ભા॰ ગુરાઈનાન્મ્યા સ્વપુણ્યા' શ્રીસુમતિબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીસુવિહિતસૂરિભિઃ ॥ (64) Page #446 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૨૪૭ કેઠે ૧૨ ધાતુ સં. ૧૪૧ર ફાવદ ૨ શુકે શ્રીમુલ ભટ્ટા શ્રી પદ્મનેમિનેમિચંદ્રગુરુ ઉપદેશન સાસ કારાપિત ... ૨૪૮ કોઠે ૧૩ ધાતુ સં. ૧૨૦૯ વ. શ્રાવિકા શ્રેયેથે શ્રી શાંતીનાથબિટ કાર ૨૪૯ કોઠે ૧૪ ધાતુ સં. ૧૫૩૬ વર્ષે આષાડ સુદિ ૬ શુકે ઉકેશજ્ઞા છે. નાગા ભાઇ નાગલદે સુ સુરકેન ભાઇ સેનાઈ સુત શાણા નિજ ભ્રાતૃ માતર સિધાસાજણાદિ કુટુંબયતન શ્રીઆદિનાથ બિંબ કા. પ્ર. શ્રીપલીવાલગ છે શ્રી અરણુસૂરિભિઃ મહિસાણાનગરે ૨૫૦ કોઠે ૧૫ ધાતુ સંવત ૧૫૪રવર્ષે વૈશાખસુદિ ૧૦ ગુરો ઉકેશવંસે કમદીયા ગેત્રે સારુ મહા બ્રા. ધા પુત્ર સા૦ કર્મસીહેન તભાર્યા કરમાદે તપુત્ર સાવ ખીમા-દેવા-સિવા-મહિપાદિયુતેના સ્વયસે શ્રી આદિનાથબિંબ કા શીખરતરગ છે પ્રતિષ્ઠિત શ્રીજિનહર્ષસૂરિભિઃ શ્રીરતુ ૨૫૧ કોઠો ૧૬ ધાતુ સં. ૧૫૫૪ વર્ષે વૈશાખ સુદિ ૭ દિને વડનગરવાસિ નાગરજ્ઞાતિ છે. માલા ભા. દેમી પુત્ર છે. રાજા-માજા-મહિરાજ-દમાં કુંભ[સુત] ભાલાકેઃ ભાર્યાં પુત્રયુતઃ શ્રી સુમતિનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત તપાગચ્છનાયક શ્રીહેમવિમલસૂરિભિઃ છે ભલીબાઈ ! ૨૫૨ કોઠો ૧૭ ધાતુ સં. ૧૨૧૦ વર્ષે મહ... શ્રેયોથે બિંબ કારિત પ્રહ શ્રીપદ્મપ્રભસૂરિભિઃ | ૨૫૩ કોઠો ૧૮ ધાતુ સં. ૧૩૩૮ મહં કુઠામાર સાહ શ્રેયેથ” પુત્ર કારડ તપુત્ર મહું નરસીહ ભતિત કારિત પ્રતિષ્ઠિત ૨૫૪ કોઠો ૧૯ ધાતુ સં૧૪૮૮ વર્ષે મ૦ સુ પ્રાગૂવાટજ્ઞાતીય સં. સાહા ભાસુત સં. ગાણું (65) શ, 9 Page #447 -------------------------------------------------------------------------- ________________ શ્રીશવજય ગિરિરાજ દર્શન કેનભાઇ ગંગાદે પ્રમુખ કુટુંબયતન સ્વશ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીવૃદ્ધતપાગ નાયક શ્રીસેમસુંદરસૂરિ પદે શ્રીજિનસુંદરસૂરિગુરુભિઃ ૨૫૫ કોઠો ૨૦ ધાતુ પંચતીથી સં. ૧૩૯૪ વર્ષે વૈશાખ વદિ ૧૦ શુકે શ્રીશ્રીમાલજ્ઞાતીય ભા રતનકેન ઠા.... શ્રીપંચાયન શ્રી પાર્શ્વનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીસૂરિભિઃ | શ્રીવરસિંહસૂરિપ ૨૫૬ કોઠો ૨૧ ધાતુ સં. ૧૪ (!) ૯૪ વષે માઘ સુદિ ૧૧ ગુર ઉસવસે બહગોત્રે સાવ સામતા પુત્ર નાથ સિંઘા સાડા માતાપિતા પુણ્યાર્થ” શ્રીશીતલના બિંબ કારિ પ્રતિ શ્રીખરતરગ છે શ્રીજિનસાગરસૂરિભિઃ ૨૫૭ કોઠો ૨૨ ધાતુ પંચતીથી સં. ૧૪૩૧ વૈશાખ સુદિ ૫ શ્રીમાલપિતૃ ગઈદા માતૃવજલદે છસલદે પિતૃભ્ય વઈરા વઈજા છે. સુત માંડણેન શ્રીવાસુપુજય પંચતીથી કાટ પ્ર. નાગેન્દ્રગ છે શ્રીગુણાકરસૂરિભિઃ | ૨૫૮ કોઠે ર૩ ધાતુ સં. ૧૫૧૬ વર્ષે ચેષ્ઠ સુo ૯ દિને ના જ્ઞા, સં. જઈતિ ભા) જાસુ પુત્ર ચાપાકેન ભાવ ચાપૂ ૫૦ લીકુ મિભગિનિબઈ પ્રમુખ યુનેન સ્વશ્રેયસે શ્રીચંદ્રપ્રભબિ૦ કાપ્રતપા) શ્રી સોમસુંદરસૂરિશિષ્ય શ્રીરત્ન શેખરસૂરિભિઃ | ૨૫૯ કોઠો ૨૪ ધાતુ સં. ૧૫૦૬ વષે માઘ વદિ ૬ રવ પ્રાગવાટપુ પાસા પહિરાજવ્યાં સ્વપિત શ્રેયસે શ્રી શાંતિનાથબિંબ કારિતં પ્રતિષ્ઠિત શ્રીમસુંદરસૂરિ પટ્ટે શ્રીવિશાલરાજસૂરિભિઃ. ૨૬૦ કોઠો ૨૫ ધાતુ સં. ૧૩૬૨ વર્ષે વિશાખ સુદિ ૫ શુકે મહં સાગણેન પિતામ, સહજપાલ શ્રેથે શ્રી પાર્શ્વનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીમહેસૂરિ શિષ્ય શ્રીમદનસિંહસૂરિભિઃ | - ૨૬૧ કોઠો ૨૬ ધાતુ - સં. ૧૫૦૬ વર્ષે પ્રાગુવાટવંશે સાવ તેજા પુત્ર ભા. તૃણુ પુત્ર દિપાકેન ભાવ (66) Page #448 -------------------------------------------------------------------------- ________________ VVVVVVVVVV શ્રીશય ગિરિરાજ ઉપરના શિલાલેખ રાજ....માહિસંતાન યુનેન શ્રીવિમલનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીતપાગ છે શ્રીમસુંદરસૂરિપદું શ્રીજયચંદ્રસૂરિભિઃ | રદર કેઠે ર૭ ધાતુ સં. ૧૫૪૦ વર્ષે વેસુત્ર ૭ શુકે નિમા જ્ઞા. વ્ય. હરીયા ભા. ધારુ સુત વ્ય સામાકન ભાવ જરતસુત મહિયા રાસલ સમઘર-પદમાદિકુટુંબમૃતન સ્વયસે શ્રી આદિનાથબિંબ કારિત પ્ર. તપ શ્રીલક્ષીસાગરસૂરિભિઃ | ૨૬૩ કે ૨૮ ધાતુ સં. ૧૫૮૦ વર્ષે ૧૦ વદ ૧ ગુર શ્રીશ્રીવસે ૬૦ સિરપતિ ભાવ પલ્હાદે પુત્ર ૬૦ કીકા ભા. પતિ પુત્ર ૬ તેજપાલ સુશ્રાવકેન સ્વશ્રેય શ્રી પાર્શ્વનાથસિંબં કારિત પ્રતિષ્ઠિત શ્રીધનરત્નસૂરિભિઃ | શ્રીવટપદ્રનગરે છે ૨૬૪ કોઠો ૨૯ ધાતુ સંવત્ ૧૩૫૯ વર્ષે માઘ વદિ ૨૬૫ કોઠો ૩૦ ધાતુ સંવત્ ૧૬૭ વર્ષે માઘ સુદિ ૨ [વીરા) ઉશવંશે પ્રતિષ્ઠિત શ્રીવિજયસિંહસૂરિભિઃ સારા સચીયાસુત સાવ પાસવીર શ્રી આદિનાથબિંબ કારાપિત છે ૨૬૬ કોઠો ૩૧ ધાતુ સંવત્ ૧૫૬૮ વર્ષે માઘ સુ૦ ૨ શુકે કાઠડગોત્રે ઉશવાલ દે, લાખા ભાર રંગાઈ સુત્ર દેવ સહસાકેન ભાચાંદ્ર દ્વિ શગતાદે પુત્ર ભીમસી-દેવરાજદિકુટુંબયતન સ્વશ્રેયસે શ્રીઆદિનાથબિંબ કારિત સંડેરવાગર છે શ્રીસૂરિભિઃ પ્રતિષિત જાહરનગર ( ૨૬૭ કેઠો ૩૨ ધાતુ પંચતીથી સંવત્ ૧૪૪૦ વર્ષે પોષ વદિ પ્રાગ્વાટુ જ્ઞા. વ્ય. સેમસિંહ વ્ય, લણસિંહ વ્યા દેદા વ્યક કાલહ કયધા. છેલ્થ વ્ય, સાહેન આગમગ છે શ્રીતિલકસૂરિ ઉપદેશેન પંચતીથી આદિનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીસૂરિભિઃ | ૨૬૮ કે ૩૩ ધાતુ સંવત્ ૧૫૦૯ વર્ષે વિ. સુત્ર ૬ રવિ શ્રીમાલજ્ઞા- માવલપુરા ગોત્રે સારા મેખાટ (67) Page #449 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજ્ય ગિરિરાજ દર્શન પુત્ર સારંગ ભા. ક્ષીરાદે પુછ વરસિંઘેન આત્મપુણ્યથ શ્રીચંદ્રપ્રભબિંબ કારિત પ્રવ ધર્મઘોષગર છે ભ. શ્રીસાધુરત્નસૂરિભિઃ | ૨૬૯ દેરી નં. ૬૧૧/૭/૧ ધાતુ સં. ૧૩૯ વૈશાખ વદિ ૫ શ્રીહરિજગ છે ઉસવાલજ્ઞાતીય શ્રીકાન્તર ભાર્યા કામલદેવિ શ્રેયોથે સાહકેન પિત શ્રેથ શ્રી ઋષભનાથબિંબ કારાપિત પ્ર. શ્રીસિંહદત્તસૂરિભિઃ | ર૭૦ દેરી નં. ૬૧૧/૭/૨ ધાતુ સં. ૧૫૮૪ વર્ષે માઘ સુદિ ૯ ગુરી પ્રાચવાટજ્ઞાતીય દેઆમધર ભાઇ મણિકિઈ પુ. હરખ ભાવ હરખાદે પુત્રીસૂપાઈ આત્મશ્રેયર્થ શ્રી ચંદ્રપ્રભબિંબ કારિત પ્રતિષ્ઠિત તપાગ છે શ્રી ભાગ્યહરખસૂરિભિઃ રતનવરવાસ્તવ્ય છે ૨૭૧ દેરી નં૦ ૬૧૨/૮/૪ ધાતુ સં. ૧૫૧ વપિસ વ૦ ૧૧ ગુરૌ શ્રીપત્તન ઉસવાલ લઘુશાખાયાં દેટાકુ ભાવ લિગા પુલલા ભા. ગુરાઈ નાખ્યા સ્વશ્રેયાર્થ” પુત્ર વીરપાલ અમીપાલ યુ. અંચલગ છે શ્રીગુણનિધાનસૂરીણામુ. કુથુનાથબિં, ર૭૨ દેરી નં૦ ૬૧૨/૮/૩ ધાતુ સંવત ૧૫૨૮ વર્ષે વૈશાખ વદિ ૧૧ રવી શ્રીઉપકેશવશે સારા વાચા ભાવ માપરિ સુત રાજા કેન ભાર્યા વરજૂસહિતેન શ્રીસુવિધિનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીજિનહર્ષસૂરિ ભિઃ | શ્રી ને ર૭૩ દેરી નં. ૬૧૨/૮/ર ધાતુ સં. ૧૫૫૧ વર્ષે માહવદિ ૭ શનિવાસરે ઉસવાલન્યાતીય નાહરગોત્રે સા વીઠા ભા, વિમલાદે પુત્ર હાંમારિણધા આત્મપુન્યાર્થ* શ્રી આદિનાથબિંબ કારાપિત શ્રીધર્મઘાષગચ્છ ભ૦ શ્રીકમલપ્રભસૂરિ ૫૦ ભ૦ શ્રી પુન્યવર્ધનસૂરિભિઃ પ્રતિષ્ઠિત છે ૨૭૪ દેરી નં. ૬૧૨/૮/૧ ધાતુ સં. ૧૫૧૭ વર્ષે પિષ વદિ ૮ રવિ શ્રી બ્રહ્માણગ છે શ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ટિ જેસિંગ ભાય જસ્માદે સુત મુધા શ્રાવિકા આકા એતઃ સ્વપિત્રો * શ્રીવાસુપૂજ્યબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી વિમલસૂરિભિઃ | ધ્રાંગધ્રાગ્રામવાસ્તવ્યઃ | શ્રી છે (68) Page #450 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૨૭૫ દેરી નં. ૬૧૩/૯/૧૦ ધાતુ સં. ૧૫૩૦ વર્ષે મહાસુદિ ૧૦ શુકે શ્રીશ્રીમાલજ્ઞાતીય છે. લાહા ભાઇ લાખણદે સુતખેતા ભાર્યા રાંકુ નાન્યા સુત્ર સાજણ સહસાદિકુટુંબયુતયા સ્વશ્રેયસે શ્રીજીવતસ્વામિ શ્રીસુમતિનાથબિંબ શ્રીપૂર્ણિમા પક્ષે શ્રીગુણધીરસૂરિણામુદપદેશાતા પ્રઢ વિધિના, કાઈયાલા છે. ર૭૬ દેરી નં. ૬૧૩/૯૯ ધાતુ સં. ૧૫૧૭ વર્ષે પિષવ૦૮ રવ પ્રાગવાટજ્ઞાતીય લધુસંતાની(સાખી)ય છે. તહર ભાવ હર પુત્ર ૩ કષા, જેસા, પરબત, ભાર્યા-પુત્ર-પૌત્ર યુતિઃ આત્મશ્રેયસે શ્રીશીતલનાથબિંબ કારિતં શ્રીવિવંદનીકગ છે ભટ્ટારકશ્રીસિદ્ધસૂરિભિઃ પ્રતિષ્ઠિત શ્રી લે ર૭૭ દેરી નં. ૬૧૩/૯૮ ધાતુ સંવત ૧૩૩૫ વર્ષે વિશાખ સુદ ૪ સેમે....શ્રાવકેન શ્રી મહાવીર કારિત પ્રતિષ્ટિતા શ્રીજિનેન્દ્રપ્રભસૂરિભિઃ | ૨૭૮ દેરી નં. ૬૧૩/૯/૭ ધાતુ સંવત્ ૧૬૨૮ વર્ષે વૈશાખસુદિ ૧૧ બુધે શ્રીશ્રીમાલજ્ઞાતીય મહું જેતા ભાર્યા હાસી સુત મૂલજી ભાટે અતિવેદકેન શ્રીવાસુપૂજ્યબિંબ કારાપિત | શ્રીતપાટ શ્રીહીરવિજ્યસૂરિભિઃ પ્રતિષ્ઠિત છે શુભ ભવતુ એ છે કે ૨૭૯ દેરી નં. ૬૧૩/૯/૬ ધાતુ સં. ૧૫૦૩ વર્ષે ચેષ્ટ સુદિ ૧૦ ગુરૌ શ્રીહારીજગણે ઉસવાલજ્ઞાતીય છે. દેવા ભા. દેલુણાદે પુત્ર વસ્ત્રાકન પિતૃવ્ય ડુંગર નિમિત્તે શ્રીચંદ્રપ્રભસ્વામિબિંબ કારિત પ્ર. શ્રીમહેન્દ્રસૂરિભિઃ | ૨૮૦ દેરી નં. ૬૧૩/૯/પ ધાતુ સંવત્ ૧૩૯૧ વર્ષે માઘસુદિ ૧૫ -ભા. નામત સુત સાવ સોમ સાહ ભાર્યા સાડમુ પુત્ર સાવ ચાંપસી..બિંબ કા. પ્ર. ધમષગણે શ્રીજ્ઞાનચંદ્રસૂરિભિઃ. ર૮૧ દેરી નં. ૬૧/૯/૪ ધાતુ સં. ૧૫૭૮ વર્ષે માવદિ ૮ રવી મહિસાણાવાસિ પ્રાગૂવાટજ્ઞાતીય, લઘુશાખા (69) Page #451 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન સા॰ શ્રીચંદ ભા॰ સુહવન્દે પુત્ર સા॰ લટકણુનાના ભાર્યા ભ્રાતૃપુત્ર પૌત્રાદિપરિવારસૂતેન શ્રીવાસુપૂજ્યબિંબ' કારિત । પ્રતિષ્ઠિત’। તપાગચ્છે શ્રીહેમવિમલસૂરિભિઃ ॥ શ્રીરસ્તુ ॥ શ્રીઃ ॥ ૨૮૨ દેરી ન′૦ ૬૧૩/૯/૩ ધાતુ સં૦ ૧૫૩૨ વર્ષે પાષસુદિ ૧૫ આસાપલ્લીવાસ્તવ્ય શ્રીશ્રીલજ્ઞાતીય ગ॰ વીરા ભાર્યા વિલ્હદે સુત જીમા ભાર્યાં આસી સુત પાસા પ્ર૦ કુટુ'અયુતેન ખીમાકેન ભા॰ સજાણુણુ શ્રયસે શ્રીઆદિનાથબિંબ કારિત. પ્રતિષ્ઠિત શ્રી ભૃ॰ તપાગચ્છે પ્રભુ॰ ભ॰ શ્રીઉદયસાગરસૂરિભિઃ ॥ ૨૮૩ દેરી નં૦ ૬૧૩/૯/ર ધાતુ સ’૦ ૧૫૧૪ જ્યેષ્ઠ સુ૦ ૫ શ્રીશ્રીમાલજ્ઞાતીય સા॰ લખમસી ભા॰ રાજુ પુ॰ સાળં હાપાકેન ભા॰ તુજી પુ॰ ભાજાહિકુટુંબયુતેન શ્રીશાંતિનાથબિંબ' કારિત' તપાગચ્છે શ્રીસેામસુદરસૂરિશિ॰ રત્નશેખરસૂરિભિઃ પ્રતિષ્ઠિત || નાલક વસી ॥ ૨૮૪ દેરી નં૦ ૬૧૩/૯/૧ ધાતુ સ૦ ૧૫૨૦ વર્ષે ચૈત્ર વદિ ૧૦ દિને વિસલનગરે શ્રેષ્ઠી સાવલ શ્રે॰ દેવસી ભા॰ સાણી સુત શ્રે॰ કરણુકેન ભાર્યા સાકુ સુત માલાયુિતેન સ્વશ્રેયસે શ્રીમુનિસુવ્રતબિંબ' કાર૦ પ્રતિષ્ઠિત... શ્રીસેામસુંદરસૂરિશિષ્ય શ્રીરત્નશેખરસૂરિભિઃ ॥ ૨૮૫ દેરી નં૦ ૬૧૪/૧૦/૩ ધાતુ સંવત્ ૧૫૪૩ વર્ષે વૈશાખ વિર્દ ૧૦ શુક્રે ગૂજરજ્ઞાતીય ભ॰ ગેાપાલ ભા॰ હીરૂનાન્મ્યા સુ॰ । વરજા ભા॰ । વલાઈ | સુ | ભ | સારગ | ભા | રતનાઈ | સુ। લક્ષ્મીદાસ પ્રમુખ કુટુબયુતયા શ્રીઆદિનાથબિંબ' કારિત આગમગણે શ્રીજિનચદ્રસૂરિભિઃ પ્ર॰ | ૨૮૬ દેરી નં૦ ૬૧૪/૧૦/ર ધાતુ સવત્ ૧૫૧૭ વર્ષે માહ સુદ્ધિ પ શુકે શ્રીયશલેદ્રસૂરિસ'તાને ઉ॰ પાલુદા સા॰ અરસ સુ૦ લાખ ભા॰ કાકુ પુ॰ ખીમા લેાલા જિદા રેલણ જિષ્ણુદા॰ ભાર્યા જાજરેલણુ ભા॰કાતૃ ઉમાભ્યાં॰ શ્રીસુમતિનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીસાંડેરગણે શ્રીદેવસૂરિભિઃ ॥ ૨૮૭ દેરી ન′૦ ૬૧૪/૧૦/૧ ધાતુ સંવત્ ૧૫૪૧ વર્ષ વૈશાખ વિદે પ શુકે પ્રાવાટવ સે ભ॰ હસરાજ ભાર્યાં ખાખી (70) Page #452 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ દ્વિતીય ભાર્યા જમકુ પુત્ર મં માણિક સુશ્રાવકેણ ભાર્યા લલિતાદે વૃદ્ધિભ્રાતૃ મંત્ર દેવદાસ લઘુભ્રાતૃ-શાંતિદાસયુનેન લઘુભ્રાતૃ મં૦ વર્ધમાનપુણ્યાર્થે શ્રીઅચલગચ્છશ્વર શ્રી જયકેસરસૂરીણામુપદેશેન શ્રીસુમતિનાથ કારિત પ્રતિષ્ઠિ શ્રીસંઘેન છે. ૨૮૮ દેરી નં. ૬૧૫/૧૧/૭ ધાતુ સં. ૧૪૩૯ વર્ષે પોષ સુદિ ૯ રવ પ્રા. શા. મહું નાગસર ભાર્યા નીજલદે પુત્ર મોકલેન પિત્રોઃ શ્રેયસે શ્રીવાસુપૂજ્યબિંબ કારિત સાદ્ધપૂર્ણિમાપક્ષે શ્રીધર્મોતિલકસૂરીણામુપદેશેન છે ૨૮૯ દેરી નં. ૬૧૫/૧૧/૬ ધાતુ સં. ૧૫૨૮ વર્ષે વૈશાખ સુદ ૩ શનૌ શ્રીમાલજ્ઞા. ૦ હીરા ભાઇ હીરાદે પુત્ર વયરાકેન ભાવે સ્વશ્રેયાર્થે શ્રીસંભવનાથબિંબ કારિ. પ્રતપાગરણેશ શ્રીલમીસાગરસૂરિભિઃ | કલુલિવાસ્તવ્ય શ્રી જે. ર૯૦ દેરી નં. ૬૧૫/૧૧/૫ ધાતુ સં. ૧૫૧૩ વર્ષે વ૦ ૨ વાર સામે પ્રાહતીજવાસ્તવ્ય શ્રીશ્રીમાલજ્ઞાતી દે વાચ્છા ભા. કુનું સુ નાથા સુત્ર દેવ પરવત ભા. સુ. માણિક સ્વકુટુંબ શ્રેથ શ્રીસંભવનાથબિંબ કા. પ્ર. શ્રીરત્નસિંધસૂરિભિઃ વડાગેત્રે છે - ૨૧ દેરી નં. ૬૧૫/૧૧/૪ ધાતુ સં. ૧૫૨૩ વર્ષે માઘવદિ ૮ શની પ્રા. સા. રામા ભાવ માઈપુત્ર સાગેવિંદન ભા૦ લહકન-પ્રમુખ-કુટુંબયતન શ્રીશ્રેયાંસનાથબિંબ કા. પ્ર. તપાગચ્છ શ્રીસેમસુંદરસૂરિ સંતાને શ્રીલક્ષ્મીસાગરસૂરિભિઃ | ર૯ર દેરી નં. ૬૧૫/૧૧/૩ ધાતુ સંવત્ ૧૩૬૫ ફાગુણ સુદિ ૭ સામે શ્રી પાંડરહીયગોત્રે ઉપકેશ ...સાચ તસ પુત્ર ધીરાકેન શ્રી પાર્શ્વનાથબિંબ કારિત પ્રતિ શ્રીસુમતિસૂરિભિઃ ર૭ દેરી નં. ૬૧૫/૧૧/ર ધાતુ સંવત્ ૧૫૨૨ વર્ષે વૈશાખ સુદિ ૩ પ્રાગવાટજ્ઞાતીય મંત્ર મારવા ભાર્યા ગવી સુતા સારૂ નાખ્યા આત્મશ્રેયસે શ્રીવાસુપૂજ્યબિંબ કારાપિત બૃહતપાગચ્છ ભ૦ શ્રીજિનરત્નસૂરિભિઃ પ્રતિષ્ઠિત (71) Page #453 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દુન ર૪ દેરી નં૦ ૬૧૫/૧૧/૧ ધાતુ સ૦ ૧૩૮૨ વષે વૈશાખવદ ૮ ગુરુ સે॰ વાહા ભાર્યો રાજી પ્રમુખ................. ૨૯૫ કા૦ ૩૪ ધાતુ સ૰ ૧૫૦૯ વૈ૦ ૩૦ ૧૩ શુકે શ્રીશ્રીમાલ સં॰ કર્મો ભાર્યાં જાસુ પુ॰ સં॰ ખીમા સુશ્રાવકેન ભાર્યા ચમુક ભ્રાતૃ-જાહા-ભાલાસહિતેન શ્રીઅ ચલગચ્છે ગુરુશ્રીજયશેખરસૂરિઉપ૦ શ્રીભ્રાતૃ નગરાજ શ્રેયા શ્રીધનાથમિ’બ' કારિત પ્રતિષ્ટિત' શ્રીસ`ઘેન | વિજયતાં । ૨૯૬ કા૦ ૩૫ ધાતુ સ’૦ ૧૫૨૧ વર્ષે દ્વિ વૈશાખ સુદ્ધિ ૬ લુથે સવાલ ના॰ ધૃતી સા॰ ખીમા ભા૦ ગઉરી પુ॰ નહણાકસ્ય સ્વભતુ શ્રેયસે ભાયા માહદે નાખ્યા શ્રીપાર્શ્વનાથખિ'ખ' કારિત* પૂર્ણિ॰ ભીમ॰ ભ॰ શ્રીપાસચદ્રસૂરિપદે શ્રીજયચંદ્રસૂરીણામુપદેશેન પ્રતિષ્ઠિત અસાઉલિ વાસ્તવ્ય ॥ ૨૦ દેરી નં૦ ૬૦૭/૩/૧ ધાતુ સ૦ ૧૫૩૬ વર્ષે માઘ સુદિ ૯ સામે પ્રા॰ જ્ઞાતી સા॰ દલસી ભાર્યાં રાંભૂ સુત મં॰ ચાંદા સા॰ ખીમા ભ્રાતૃ સં સાહા ભાર્યા સૂહી સુત નાથા કુટુ અચુતેન સ્વશ્રેયસે શ્રીકુ'થુનાથખિ'ખ' કારિત' પ્રતિષ્ઠિત શ્રીસૂરિભિઃ॥ ૨૯૮ દેરી નં૦ ૬૦૭/૩/૨ ધાતુ સંવત્ ૧૫૯૭ વર્ષ વૈશાખ સુ૦ સામે ઉસવાલજ્ઞાતીય શ્રે॰ હેવા ભા॰ દેવલદે સુત કાખાકેન ભાર્યા ગાંગી સહિતેન સ્વશ્રેયા શ્રીનમિનાથખિખ* કારિત પ્રતિષ્ઠિત‘ દ્વિવ'દનીકગણે શ્રોસિદ્ધસૂરિભિઃ વૃદ્ધતશાખાયાં ॥ ખારેજાગામે ॥ 11 " ૨૯ દેરી નં૦ ૬૦૭/૩/૩ ધાતુ સં. ૧૫૨૪ વર્ષે જ્યેષ્ઠ સુદિ ૫ ઉકેશજ્ઞાતીય મં॰ સાલિગ ભા॰ જીવિણિ પ્ર૦ મં॰ હાંસાકેન ભા॰ લખમીઇ વૃદ્ધ ખંધવ મ`૦ ગજા ભા॰ પદ્મમાઈ પુ॰ શ્રીવ૭ શ્રીદત્તપ્રમુખક'ટુ'ખયુતેન સા નિગાદિ પૂર્વજશ્રેયસે શ્રીશીતલનાથમિંખ કારિત પ્રતિ॰ સંદેરગચ્છે શ્રીસૂરિભિઃ ॥ ૩૦૦ દેરી નં૦ ૬૦૭/૩/૪ ચેાવિશવટો ધાતુના સં. ૧૫૭૯ પ્રાગ્લાટ વ્ય॰ હેમા ભા॰ વલદે પુત્ર સાનાકેન દ્રવિજાહેરતાદિ કુટુંબ (72) Page #454 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના શિલાલેખ સહિતેન નિજ શ્રેયસે શ્રીઅજિતનાથ ચતુર્વિશતિકા પટ્ટઃ કારિતઃ પ્રતિ શ્રીસૂરિભિઃ શ્રી શ્રી શ્રી ને ૩૦૧ દેરી નં. ૬૦૭/૩/૫ ધાતુ સં. ૧૪૮૬ વર્ષે પિષ સુત્ર ૯ સુ. શ્રીશ્રીમાલજ્ઞાતી સં. વિરાપ ભાઇ હિરણદે ૫૦ પુનાણુકરશે.શ્રીનમિનાથ બિંબ કા. પ્ર. વિપૂલગ છે શ્રી ધર્મેશેખરસૂરિભિઃ | ૩૦૨ દેરી નં. ૬૦૭/૬ ધાતુ સંવત્ ૧૬૧૮ વર્ષે ફાગૂણ વદિ ૨ શુકે શ્રીશ્રીમાલજ્ઞાતીય સાહા દેવરાજ ભાવ લખમાદે સુત શ્રીચંદ્ર ભા. શરીયાદ સં. ચંપુર ભા. ચંગાર પુત્ર ચારણ ભ્રાતા સરતી શ્રીઘરમનાથ પંચતીરથી પ્રતિમા ભરાવ્ય શ્રી તપગચ્છનાયક શ્રીવિજેદાન સૂરિભિઃ પ્રતિષ્ઠિત શ્રીરસ્તુ, શુભ ભવતુ . ૩૦૩ દેરી નં. ૦૮/૪/૧ ધાતુ તે મૃા મુ. શ્રીશ્રીવંશમુગધી સા લૌગ ભાર્યા સહજલદે યુ ગોવિંદ સુશ્રાવકે ભાર્યા લાડા પુત્રી કુંતા ત્રિી બાબા સહિતેન નમ્ર સ્વ શ્રેયર્થ કુથુનાથ જિન બિંબ કા પ્ર. વિધિપક્ષગર છે શ્રીસૂરિભિઃ છે મંડલી નગરે છે. ૩૦૪ દેરી નં. ૧૩/૧ ધાતુ, મેટી દુક સં. ૧૫૪૨ વર્ષે માઘવદિ ૧ દિને ઉકેશવશે ગોષ્ટિગેત્રે સે નયણા ૫૦ સે. મંડલિક ભાર્યા આ૦ હર્ષાયાઃ શ્રી અજિતનાથબિલ્બ કારિત સ્વપુણ્યાર્થી પ્રતિષ્ઠિત શ્રીખરતરગણે શ્રીજિનહર્ષસૂરિભિઃ શ્રીમહેંપ છે ૩૦૫ દેરી નં. ૨૦૪ ધાતુ સંવત ૧૫૦ વર્ષે આસાઢ સુદિ ૬ બુધે શ્રી પ્રાગુવાટજ્ઞાતીય વ્યલાઈયા ભાર્યા લીલાદે સુત નાસણેન ભાઇ નાકુ સુત કાન્હાદિસહિતેન ફઈ મટકૂ શ્રેયસે શ્રીચંદ્રપ્રભસ્વામિબિંબ કા. પ્ર. શ્રીવૃદ્ધતપા ૫૦ ભ૦ શ્રીજિનરત્નસૂરિભિઃ છે ૩૦૬ દેરી નં. ર૨૯ ધાતુ સંવત્ ૧૫૩૦ વર્ષે માઘ વદિ ૧૦ બુધે પ્રાગુવાટ સાવ વામણ ભાવ વઉલદે પુત્ર સા. હરિચંદ્રન ભાવ હીરૂ સુત ભલા કર્તણ-ઉદ્યાદિ યુનેન સ્વશ્રેયસે શ્રી આદિનાથબિંબ કા. પ્ર. તપાગર છે શ્રીસેમસુંદરસૂરિ શિષ્ય શ્રીલફર્મસાગરસૂરિભિઃ | શ, ૧૦ (73) Page #455 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ૩૦૭ દેરી નં. ૨૮૦/૧ ધાતુ સં. ૧૨૨૮ ચેષ્ટદેવનંદિકીયગણે પશદેવેન પિત... શ્રેયસે પ્રતિમા કારિતા ૩૦૮ દેરી નં. ૨૮૦/ર ધાતુ સં. ૧૫૧૩ વર્ષે માઘ સુદિ પરા પ્રાગૂવાટ મં૦ સેમા ભાવે જમકુ સુત મંત્ર ગોલા ભાગ ફટકુ નાન્યા શ્રીશિતલનાથબિંબ સ્વશ્રેયસે કારિત પ્રતિષ્ઠિત તપાપક્ષે શ્રીસેમસુંદરસૂરિ શ્રી મુનિસુંદરસૂરિ શ્રીજયચંદ્રસૂરિ શ્રીવિશાલરાજસૂરિ શિષ્ય શ્રીરત્નશેખરસૂરિભિઃ | શ્રી ને ગાંધારનગરે છે. ૩૦૯ વિમલવસહી મેક્ષની બારી પાસે કોઠામાં ૧ ધાતુ સં. ૧૫૪૯ વર્ષે વૈશાખ સુદિ ૧૦ શુક્ર શ્રીઉપકેશજ્ઞાતીય વીહરેવાગેત્રે સાહ ભાવડ ભાર્યા ભરમાદે આત્મગ્રંથ શ્રીજિવતસ્વામિ શ્રીસુવિધિનાથખિંબં કારાપિતા પ્રતિષ્ઠિત'. શ્રીઉસવાલગ છે શ્રીકકકસૂરિપટ્ટે શ્રીદેવગુણસૂરિભિઃ | ૩૧૦ વિમલવસહી કોઠામાં ૨ ધાતુ સં. ૧૫૩૧ ફાવ૫ પ્રા. સ. રત્ના ભાવ રત્નાદે સુત સં૦ સલખા માર્યા વ્ય૦ ફૂલાવરણિ યુતયા સં. મહાપુરિનાન્યા શ્રી સુમતિનાથબિંબ સ્વશ્રેયસે કા પ્રવ તપાશ્રીસેમસુંદરસૂરિશિષ્ય શ્રી મુનિસુંદરસૂરિભિઃ | ૩૧૧ વિમલવસહી, કે ૩ ધાતુ સં. ૧૫૩૧ વર્ષે માઘ વદિ પ સામે શ્રીસંચલગચ્છશ શ્રીજયકેશસૂરીણામુપદેશેન કએશવસે મંત્ર જઈતા ભાર્યા જડતે તેના પુત્ર માઈ સુશ્રાવકેણ રાજાઈ ભાર્યા યુતન સ્વયસે શ્રી અજિતનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત સુશ્રાવકે છે ૩૧૨ દેરી નં. ૪૭૭/૮ ધાતુ સં. ૧૪૮૨ વર્ષે શ્રીમાલજ્ઞાતીય સાકઈયા ભા. પાલું સુત સારુ લીવાકેન શ્રી શાંતિનાથબિંબ કારિતં પ્રતિ તપાવ શ્રીસેમસૂરિભિઃ | ૩૧૩ દેરી નં. ૪૭૭/૧૦ ધાતુ સંવત્ ૧૫ર૭ વર્ષે ચેક સુદિ ૧૦ બુધે શ્રીશ્રીમાલજ્ઞાતીય છે. જેસંગસુત ધર્મોકેન ભાઇ કાઉ સુત સુજન-સાહાદિ કુટુંબયતન સ્વભાર્યા જીવિતસ્વામિ શ્રીશીતલનાથ બિંબ શ્રીપૂર્ણિમાપક્ષે શ્રીપુણ્યરત્નસૂરીણામુપ કા પ્રતિ વિધિના ધંધુકા ગામે છે (74) Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ’જય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૩૧૪ દેરી નં. ૪૭૭/૧૧ ધાતુ સ’૦ ૧૬૯૪ ૧૦ માઘ સુદિ ૬ શુકે....વકપત્તન વાસ્તવ્ય૰ ઉકેજજ્ઞાતીય વૃદ્ધેશાખામાં સા॰ રાજપાલ તભાર્યાં ખા॰ પૂરાદે સુત સા॰ વીરપાલનાના કા॰ શ્રીશ'ભવખિ'ખ' પ્ર૦ તપાગચ્છે શ્રીવિજયદેવસૂરિભિઃ II ૩૧૫ દેરી ન’૦ ૪૭૭/૧૨ ધાતુ સ’૦ ૧૪૬૮ ૧૦ જ્યેષ્ઠ સુ૦ ૯ પ્રાગ્વાટજ્ઞાતીય વ્ય॰ માલા ભાર્યા માખી સુત વાછા ભાયા ગાંગીનાઢ્યા સ્વશ્રેયસે શ્રીદ્મપ્રભખિંબ કારિતં પ્રતિષ્ઠિત શ્રીગુણરત્નસૂરિભિઃ 11 20:11 ૩૧૬ માણેકશેઠાણી, ૫૫૪૧ ધાતું સ’૦ ૧૪૭૨ વર્ષ વૈ॰ સુ॰ ૨ શ્રીશ્રીમાલી જ્ઞાતીય......... બેડા ભા૦ રૂપિણ સુત વસ્તા ભા॰ મેચૂ સુત સાંગા હાસા રેલા માણિકાદિ કુટુ'' યુતેન સ્વશ્રેયા શ્રીસ ભવનાથમિ’ખ' કારિત પ્રતિષ્ઠિત શ્રીસૂરિભિઃ ॥ શુભં ભવતુ ॥ ૩૧૭ દેરી નં૦ ૫૫૪/૨ ધાતુ સ૦ ૧૫૨૭ વર્ષે વૈશાખ વદ ૧૧ શ્રીકારટગચ્છે શ્રીનતાચાર્ય સતાને શ્રીઉકેશવ'શે સ॰ કડુ સુ॰ સા॰ કામા ભાર્યા હજ્જૂ સુ॰ હરદાસેન આ॰ વશું પુ॰ રૂપસી–બલિરાજયુતેન માતૃપિત્રા શ્રેયાથ" શ્રીઆદિનાથખિ'બ' કા॰ પ્ર૦ શ્રીકસૂરિપદ્યે શ્રીસાવદેવસૂરિભિઃ ॥ ૩૧૮ દેરી નં૦ ૫૫૪/૩ ધાતુ સંવત્ ૧પ૯૧ વષે વૈશાખ વદિ ૩ શુક્રે શ્રીશ્રીમાલજ્ઞાતીય સ`ઘવી ડાહા સુ॰ સં વીકા ભાર્યાં કમૂ સુ॰ સ′૦ વરજાગેન ભાર્યાં ૨ વિજલદે દ્વિ૦ રમાઈ સુ॰ અદા શ્રીપાલદેવાલસહિતે આત્મશ્રયસે શ્રીશ્રેય'સનાથમિ'ખ' કારિત‘ ચૈત્રગ છે શ્રીવિજયદેવસૂરિભિઃ પ્રતિષ્ઠિત પૂર્વ ધારણપૂત્રે વાસ્ત૨ || ૩૧૯ દેરી નં૦ ૫૫૪૪ ધાતુ સવત્ ૧૫૭૩ વર્ષે ચૈત્ર વદ અષ્ટમી રવૌ ઉસવાલજ્ઞાતીય ખલાહી સાહુ અમીપાલ ભાર્યો કરમાઈ પુત્ર સાહ ધરણુ માતૃ નિમત' શ્રીશાંતિનાથખિ'ખ' કારાપિત ખરતગચ્છે જિનહુષ પ્રતિષ્ઠિત || શ્રીપત્તનવાસ્તબ્ધ ॥ (75) Page #457 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન ૩૨૦ દેરી નં. ૪૭/૪ ધાતુ કેન શ્રીચંદ્રપ્રભબિંબ કા. પ્ર. શ્રીપિષ્યલગ છે શ્રી શાંતિસૂરિભિઃ ૩૨૧ દેરી નં. ૪૭/૨ ધાતુ સંવત ૧૫૭૩ વર્ષે ફાગુણ સુદિ ૨ ૨ શ્રીવીરવશે સેમહિરાજ ભાર્યા નાગિણિ પુત્ર સં૦ સેમા ભા નાથી સં૦ ગપાકેન ભાવે સેમી ભ્રાતૃ સં૦ વાસા સં૦ દેવા સહિતેન સ્વશ્રેયસે શ્રીઅંલગ છે શ્રીભાવસાગરસૂરિણામુપદેશેન શ્રીકુંથુનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીસંઘેન | શ્રીપત્તિને શ્રી ૩રર દેરી નં. ૪૯૭/૩ ધાતુ સં. ૧૩૮૫ વર્ષે ફાગણ વદિ ૩ શુકે લવાડાગ્રામીય શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્યવ બ્રના ભાર્યા રિતદે શ્રેયસે સુત વ્યવ. હરિપાલન શ્રી આદિનાથબિંબ કારિત પ્ર. શ્રીગુણકરસૂરિ શિષ્ય શ્રીરચ...સૂરિભિઃ | ૩૨૩ દેરી નં. ૪૮૩/૧૨ ધાતુ, વિમલવસહી સં. ૧૫૧૫ વર્ષે વિશાખ સુદિ ૧૩ રવિ શ્રી બ્રહ્માણગણે શ્રીશ્રીમાલજ્ઞા છે. ખાતા ભાઇ રૂપી સુત સેવાકેન ભાર્યા રંગી સુત પાતાસહિતઃ પિતૃ ભ્રાતૃછે. શ્રી આદિનાથબિ૦ પ્ર૦ શ્રીવિમલસૂરિભિઃ છે ઝાંઝરૂઆગ્રામ વાસ્તવ્ય છે ૩ર૪ દેરી નં. ૪૮૩/૧૧ ધાતુ સં. ૧૫૦૧ વર્ષે . સુત્ર ૩ શન પ્રા. શા. એ ચાંપા ભાવ અહિથદે સુત શ્રેટ વીરા ભા વઈજલદે સુત ધના કેન ભાવ વીજૂ પ્ર. કુટુંબમૃતન નિજરોથ શ્રી આદિનાથબિંબ કારિત પ્રતિ, તપ શ્રી મુનિસુંદરસૂરિભિઃ | ૩૨૫ દેરી નં. ૪૮૩/૧૦ ધાતુ સં. ૧૫૩૬ વર્ષે માઘસુદિ ૫ દિને પ્રાગુવાટજ્ઞાતીય સારા લંપા ભાવ લાવતદે પુત્ર સં. તરમાપદ્માવ્યાં ભાવ પદમિણિ તેવાવઈ સિવરાજ દેવા દેલ્હાદિકુટુંબ.શ્રીશીતલનાથબિંબ કારિત પ્ર૦ શ્રીલક્ષ્મસાગરસૂરિભિઃ ૩૨૬ દેરી નં. ૪૮૩/૯ ધાતુ સંવત ૧૪૮૦ વર્ષે વેખ સુદિ ૬ ઉશવાલજ્ઞાતીય સાયલાગ2 સાસાયર ભાવ (76) Page #458 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ’જય ગિરિરાજ ઉપરના શિલાલેખ સાપઇ પુત્ર ખિમરાજ આત્મ પુણ્યા· શ્રીચંદ્રપ્રભખિંખ કા॰ પ્ર॰ શ્રીધમ ઘાષગણે શ્રીમલયચંદ્રસૂરિપદ્યે. ..સેખરસૂરિભિઃ ૩૦ દેરી ન′૦ ૪૮૩/૮ ધાતુ સં૰૧૫૨૦ વર્ષે ચૈત્ર વ૦ ૫ ખુલ્લે શ્રીમાલ જ્ઞા॰ પિતૃ સેઢા । માતૃ સીગારદે નિમિત્ત... પુત્ર ભાઈચા સાંગા પાંચા સામૌઃ । આત્મ શ્રેયસે શ્રીસુમતિનાથખિબ કા॰ પ્ર૦ પિય્યલગરછે........શ્રીધમ શેખરસૂરિપદે શ્રીધ સુંદરસૂરિભિઃ ॥ ૩૨૮ દેરી ન′૦ ૪૮૩/૭ ધાતુ સ૦ ૧૫૧૦ વર્ષે ૨૦ ૩૦ ૬ શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રે॰ માડણ ભા॰ લાફ઼ે સુ॰ નાગા ભા॰ માણકા પિત શ્રીમુનિસુવ્રતખિ'ખ' શ્રીબ્રહ્માણુગ છે વૃદ્ધિસાગરસૂરિપદ્યે શ્રીવિમસૂરિભિઃ પ્રતિષ્ઠિત । મહિચરા || ૩૨૯ દેરી ન’૦ ૪૮૩/૬ ધાતુ સ૦ ૧૫૦૭ વર્ષે જ્યેષ્ઠ સુ૦ ૯ રવૌ પ્રાગૂવાટ જ્ઞા॰ બ્ય૦ સરવણુ ભાર્યાં કુરૂ સુત મેલાકેન ભા॰ મુલાદે સુ॰ પુજાદિ-કુટુ યુતેન સ્વશ્રેયસે શ્રીસુવિધિનાથખિંખ કારત તપાગચ્છે શ્રીરત્નશેખરસૂરિભિઃ ॥ પ્રતિતિ શ્રીરરતુ । ૩૩૦ દેરી નં૦ ૪૮૩/૪ ધાતુ સંવત્ ૧૫૧૭ વર્ષ માઘ સુદિ ૧૦ મુદ્દે અઘહ શ્રીશ્રીમદ્રુપદુગે શ્રીશ્રીમા॰ સા॰ માટા ભાર્યા જમકુ પુત્રી રમાઈનાન્યા શ્રીઅનંતનાથખિં કારિ॰ પ્રતિ વૃદ્ધતપાગચ્છે શ્રીરત્નસિ’હસૂરિભિઃ ॥ શ્રી ॥ ૩૩૧ દેરી ન′૦ ૪૮૩/૩ ધાતુ સ’૦ ૧૨૮૭ વૈ૦ ૩૦ ૧૧ રાઈ માતૃ પિતૃ શ્રેયા' ખિંખ કારિત પ્રતિષ્ઠિત શ્રીખાલચ'દ્રસૂરિભિઃ ॥ ૩૩૨ દેરી ન′૦ ૪૮૩/૨ ધાતુ સ′૦ ૧૪૬૬ વૈ॰ સુ॰ ૧૨........ભા॰ પદ્માદે પુત્ર કામાર તપુત્ર રત્ન અસિ રત્નસી ...નેસી ભા॰ આલૂણાદે પ્ર॰ શ્રીશાંતિબિંબ........શ્રીક........ ૩૩૩ કોઠો ૧ ખાલાવસહી, ધાતુ સ૦ ૧૫૨૮ વષૅ માઘ સુ૦ ૧૩ ગુરુૌ ઘા............શ્રે સિગજી માંકૂ સુત (77) Page #459 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન માસાકેન ભાવ સંપૂરી સુત કુરા સહજા ભ્રાતૃ સમધર ભાઈ જાણી પ્રમુખકુટુંબયતન પિતૃશ્રેયસે શ્રીભવનાથબિંબ કા. પ્ર. તપા શ્રીરત્નશેખરસૂરિપટ્ટે શ્રીલમીસાગરસૂરિભિઃ તે સિદ્ધપુરા છે ૩૩૪ દેરી નં. ૪૮૩/૧ ધાતુ ન થુરારસુન સ્વશ્રેયસે શ્રીસંભવનાથબિંબ તપાગચ્છ શ્રીહેમવિમલસુરીણામુપદેશન કારિત . પ્ર. .. ૩૩૫ દેરી નં. ૪૭૭/૪ ધાતુ સં. ૧૫૦૫ વર્ષે માઘસુદિ ૧૦ રવ ઉકેશવશે સાવ સાધ્યા ભાર્યા આસા સિરિ આદિ પુત્ર સાસુહડા ભાર્યા રંગાઈ સુશ્રાવિયા પુત્ર સારા સિરિપાત પ્રમુખ સમસ્ત નિજકુટુંબ સહિતયા શ્રીઅંચલગચ્છ શ્રીપુજ્ય શ્રીગચ્છનાયક શ્રીશ્રી જયકેસરસૂરીણામુપદેશન શ્રીકુંથુનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીસ ઘેન છે ચિર નદતુ ૩૩૬ દેરી નં. ૫૯૮/૧ ધાતુ સં. ૧૫૪૭ વર્ષે વૈશાખ સુદિ ૩ સેમે ઉસવાલજ્ઞાતીય સં. દેવદાસ ભાર્યા રગી પુત્ર લખમણુમાણિકવેણાવ્યાં સ્વપિતૃ શ્રેથ શ્રી શાંતિનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીસૂરિભિઃ | દ્વિવંદનીકગ છે શ્રીસિદ્ધસૂરીણામુપદેશેન છે ૩૩૭ દેરી નં. ૫૫/૧ ધાતુ સં. ૧૪૮૦ વર્ષે ફાઇ સુત્ર ૧૦ બુધે શ્રીઅચલગચ્છશ શ્રીજયકિર્તિસૂરીણામુપદેશેન ઉકેશજ્ઞાતીસાવ ડુંગર ભાવ વીરણિ પુત્રઅરસી નિજમાતૃભ્રાતૃભ્રાતૃવ્ય પુના વીટા શ્રેયસે શ્રીપદ્મબિલ્બ કા પ્રતિષ્ઠિત ચ સૂરિભિઃ | ૩૩૮ દેરી નં. ૫૫/૨ ધાતુ સં. ૧૪૭૬ વદિ ૯ રવ ભાવતદારોત્રે શ્રીશ્રીમાલ જ્ઞાસાતપરાકેન બ્રા સાંગણ પાલહા શ્રેયસે શ્રીવાસુપૂજ્ય બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીજિનદેવસૂરિભિઃ શ્રી જે. ૩૩૯ દેરી નં. ૩૪૪/૧ ધાતુ, મેટીક In સં. ૧૫૪૬ વર્ષે માઘ સુદિ ૧૦ રવૌ શ્રીશ્રી માવ જ્ઞા, વ્ય વ૦ ગાસા ભાવ (78) Page #460 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ સુત ભેજા ભા. પ્રામ્હણદે સુત્ર વ્ય, હર્મા સલખા જૂઠા શાણું સમરા સુદાસ લખા ભા૦ પુહતી સ્વભતું શ્રેયસે શ્રીશ્રી શ્રી આદિનાથબિંબ કા. પ્ર. શ્રીઆગમગ છે ભ૦ શ્રીમુનિરત્નસૂરિભિઃ | અછાવાણાવાસ્તવ્ય છે ૩૪૦ દેરી નં. ૩૪જીર ધાતુ સ૦ ૧૩૮૦ વર્ષે ચેક સુદિ ૧૪ ગુર ઉસવાલજ્ઞાતીય વ્યવ પ્રાલૂણ પુત્ર વ્યવ આપૂ શ્રેથ બ્રાત સુત વ્ય૦ સીમત જગમાલાભ્યાં શ્રી મહાવીરબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીપિપ્પલાયાયં શ્રીધમ્મચંદ્રસૂરિપદે શ્રીધર્મરત્નસૂરિભિઃ .. ૩૪૧ દેરી નં. ૨૯/૧/૧ ધાતુ, મેદિટુંક સં. ૧૪૭૮ વ૦ વૈશાખ સુદિ ૯ શ્રીશ્રીમાલ જ્ઞાતીય પુત્ર સેમસી ભાર્યા રાજુ પુત્ર માકરેણ પિતૃ માતૃ છે. શ્રીશિતલનાથ બિં, કારિત પ્ર૦ શ્રીધમ્મપ્રભસૂરિક્ષિત I પિમ્પલગચ્છે છે ૩૪ર દેરી નં. ૬૩૦/૨/૧ ધાતુ, મેદિકુંક સં. ૧૫૪૨ વર્ષે માઘ સુદિ ૧૩ દિને શુક્રવારે શ્રીમાલજ્ઞાતીય સં. અજુન ભાવ હાસુ તપુત્ર સારા ભન્નણ કેન બિંબ આદિનાથ કાવ્ય પ્ર શ્રીકૃષ્ણગિ છે તપાત્ર ભ૦ શ્રી પુષ્યરત્નસૂરિભઃ | ૩૪૩ દેરી નં. ૬૩૦/ર/ર ધાતુ, મદિવ સં. ૧૪૪૬ વર્ષે વૈશાખ વદિ ૩ સેમે પ્રાચવાટ જ્ઞાતીય પિતૃ ધણસીહ માતૃ હાસનદે સેયસે સુત સાદાકેન શ્રી અજિતનાથ બિંબ પંચતીથી કાટ પ્ર. શ્રીનગેન્દ્રગછે શ્રીરત્નપ્રભસૂરિભિઃ | છઃ . ૩૪૪ દેરી નં. ૬૩૦/૨/૩ ધાતુ, મેદિ. સં. ૧૪૩૯ વષે માઘ વદિ ૭ સેમે...શ્રીશ્રેષ્ટિ, સરવણા ભાઇ કસવીરદે પુત્ર સાવ શ્રી આદિનાથબિંબ કારિ૦ પ્રક શ્રીજિર્ણદેવસૂરિભિઃ | ૩૪૫ દેરી નં. ૬૩૦/ર/જ ધાતુ, મદિર સં. ૧૪૧૮ વૈશાખ સુત્ર ૩ શ્રીમાલ જ્ઞા, પિતૃ તેજા.... માતૃ માટે પિતૃવ્ય સેદા નાગન શ્રી પાર્શ્વનાથપંચતીથી શ્રીપૂર્ણિમ શ્રીભાવચંદ્રસૂરીણમુપદેશેન પ્ર. શ્રીસૂરિભિઃ | (79) Page #461 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ...જય ગિરિરાજ દર્શન ૩૪૬ દેરી નં૦ ૬૩૦/૨/૫ ધાતુ, માદિ॰ સં॰ ૧૪૬૩ ફા॰ સુ૦ ૯ શુક્ર શ્રીમાલ જ્ઞા૦ શ્રે॰ તેજપાલ ભા॰ સઈમલા પિત્રાઃ શ્રેયસે સુત ભાદાકેન શ્રીઆદિનાથખિંખ કા॰ પ્ર૦ શ્રીજયપ્રભ સૂરીણામુપદેશેન ૩૪૭ દેરી નં૦ ૬૩૦/૨/૬ ધાતુ, માર્દિ॰ સવત્ ૧૫૪૯ વર્ષે જ્યેષ્ઠ સુદિ સાતમ બુધે સિલનગરે વાસ્તવ્ય પ્રાવાટજ્ઞાતીય વ્ય॰ ટાઈઆ ખેત ભા॰ જસેાતિ યુતૅન પુત્ર પુત્રી શ્રેયા શ્રીપાર્શ્વનાથખંખ* કારિત પ્રતિષ્ઠિત શ્રીઉદ્દયસાગરસૂરિભિઃ ॥ શ્રીરસ્તે ॥ ૩૪૮ દેરી ન′૦ ૬૩૦/૨/૭ ધાતુ .........સા. ચાપાકે.............ારિતા પ્રતિષ્ટિતા........ભટ્ટારક....શ્રીપૂર્ણ ચંદ્રસૂરિ પદ્ધે શ્રીહેમહસૂરિભિઃ ॥ ૩૪૯ દેરી ન′૦ ૬૩૦/૨/૮ ગૌતમસ્વામી સ૦ ૧૫૨૭ વર્ષે સા॰ આલ્હા સુત નસસ'ગ શ્રીગૌતમસ્વામિમૂતિઃ ॥ ૩૫૦ દેરી ન′૦ ૬૩૦/૨/૯ ધાતુ સ૦ ૧૪૯૨ વર્ષે વૈશાખ વિદે પ શુકે સવાલવશે સા॰ કુદા ભાર્યા ઉમદે સુત સા॰ ભાજાજેન ભાર્યા ભવલદે યુતેન સ્વશ્રેયસે શ્રીશાંતિનાથમિ’ખ* કારિત પ્રતિ॰ શ્રીતારાપલ્લયગચ્છે શ્રીસાલિભદ્રસૂરિ પટ્ટે શ્રીઉદયચ'દ્રિિભઃ॥ ૩૫૧ દેરી ન૦ ૬૩૦/૨/૧૧ ધાતુ સં ૧૫૦૭ ૧૦............યકેન......... ..શ્રીતપાગચ્છે ભટ્ટારક શ્રીપુર્ણચંદ્રસૂરિપદ્યે શ્રીહેમસૂરિભિઃ ॥ ૩૫૨ દેરી ન’૦ ૬૩૦/૨/૧૨ ધાતુ સ′૦ ૧૪૫૪ વર્ષ” માઘ સુદિ પ શનૌ પ્રાપ્વાટજ્ઞાતીય વ્ય॰ ખાખા ભાર્યા રહેકુ પુત્ર આભાકેન પિતૃ-માતૃ-શ્રાથ" શ્રીઆદિનાથખિ'બ' કારિત' સાદ્ધ પૂર્ણિમાપક્ષયયી જયચંદ્રસૂરીણામુપદેશેન પ્રતિષ્ટિત... શ્રીસૂરિભિઃ ૩૫૩ દેરી નં૦ ૬૩૦/૨/૧૩ ધાતુ સવત્ ૧૫૨૩ વષે વૈશાખ સુદિ ૩ પ્રાવાટજ્ઞા વ્ય॰ સુખમાં ભા॰ ટબુકુ પુત્ર (80) Page #462 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રજય ગિરિરાજ ઉપરના શિલાલેખ માલાકેન વ્યક દેવાઈષ ભાજાણે પુત્ર જુવા ભાવ ગાંગી ભગિની શ્રેથ શ્રી સુમતિનાથબિંબ કા. પ્રતપા૦ શ્રીરત્નશેખરસૂરિપટ્ટે શ્રી લક્ષ્મીસાગરસૂરિભિઃ | ઉબરટવાસ્તવ્ય શુભ ભવતુ . ૩૫૪ દેરી નં. ૬૩૦/૨/૧૪ ધાતુ સં૦ ૧૪૦૬ ૪ વદિ ૯ રવી ઉપકેશજ્ઞા પિતૃ ખીમસી ભાતુ અરસી વીરપાલ ડુંગર છે. સુત તેજાવમાભ્યાં શ્રી પાર્શ્વનાથ પંચતીથી કાટ પ્રવ શ્રીજિનસિંહસૂરીયુંમુપદેશેન શ્રીસૂરિભિઃ | ૩૫૫ દેરી નં. ૬૩૦/૨/૧૫ ધાતુ સં. ૧૩૩૩ માઘવદિ ૭ સા. ખિગા સાકતસ... ૩૫૬ દેરી નં. ૬૩૦/૨/૧૬ ધાતુ સં. ૧૬૨૦ વર્ષે પિષ વદિ ૪ સેમે બુરાનપુર વાસ્તવ્ય બાળ માના પુત્ર | શ્રીસુમતિનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીહીરવિજયસૂરિના શ્રીમાલનાત છે ૩પ૭ દેરી નં. ૬૩૦/૨/૧૭ ધાતુ સં. ૧૫૪૪ વર્ષે વૈશાખ સુદ ગુરૌ શ્રીઅણહીલપત્તનવાસ્તવ્ય શ્રીશ્રીમાલજ્ઞાતીય સં૦ ગેલા ભાવે ડુબા સુત સાવ પવાયણ ભાવ રમાઈ તયા સ્વકુટુંબ શ્રેયસે શ્રી શ્રેયાંસનાથબિંબ કારિત ભ૦ શ્રીધમ્મરત્નસૂરિભિઃ | શ્રીવૃદ્ધતપાપક્ષે છે શ્રીરહુ છે ૩૫૮ દેરી નં. ૬૩૦/૨/૧૯ ધાતુ સં. ૧૩૭૮ પ્રાગૂવાટજ્ઞાતીય વ૦ વયજલદે વ૦ પુલક્યા વ૦ લવમયામધાયરિ શ્રીપદ્યદેવસૂરિશિષ્ય શ્રીશ્રી તિલકસૂરિભિઃ | ૩૫૯ દેરી નં. ૬૩૦/૨/૨૦ ધાતુ સં. ૧૫૨૫ વર્ષે માઘ સૂદિ ૧૦ રવી શ્રીશ્રીમાલજ્ઞાતીય છે. ગરદા ભાઇ લાડા સુત્ર લાડા ભાવે કરમી સુત્ર ભેજા-સહિજા-માગ અપર ભા. નાઈ સુર સા ગાગા ગજેસા મેઘા માગા ભારંગી સહિતેન શ્રી પદ્મપ્રભબિંબ કા. પ્ર. શ્રીઆગમગર છે શ્રી મુનિરત્નસૂરિભિઃ ને દ્રોણુડવાસ્તવ્ય છે ૩૬૦ દેરી નં. ૬૩૦/ર/રર ધાતુ | ગઈસૂરિશિષ્ય શ્રીગુણાકરસૂરિભિઃ | શ. ૧૧ (81) Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ...જય ગિરિરાજ દર્શન ૩૬૧ દેરી ન′૦૯૩/૧ ધાતુ સંવત્ ૧૫૧૮ વર્ષે વૈશાખ સુદિ ૩ શનૌ પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેષ્ટિ કરણા સુત રાજાદે ભા॰ રાકુ સુ॰ પિતૃ ગોપાલ માતૃ ચનૂ શ્રેયા સુ॰ સિવાકેન શ્રીઆદિનાથબિંબ કારિત શ્રીપુર્ણિમાપક્ષે શ્રીસારત્નસૂરિપદ્યે સાધુસુંદરસૂરીણામુપદેશેન પ્રતિષ્ટિત શ્રીસંઘેન વિધિના ॥ વેસવેલીયાવાસ્તવ્ય ॥ ૩૬૨ દેરી ન′૦ ૫/ર ધાતુ સ′૦ ૧૫૧૧ વર્ષ જ્યેષ્ટ વિદે ૯ રવૌ ઉસવાલના॰ મ॰ પૂના ભા॰ મેલાદે પુ॰ ખીજલ ભા॰ ડાહી તર્યા શ્રેયસે ભ્રાતૃ આસદત્ત હીરાભ્યાં શ્રીવિમલનાથબિંબ' કારિત' શ્રીપૂર્ણિમાપક્ષે ભીમપલ્લીયભટ્ટા॰ શ્રીજયચ'દ્રસૂરીણામુપદેશેન પ્રતિષ્ઠિત ।। ૩૬૩ દેરી ન′૦૫/૩ ધાતુ સ’૦ ૧૪૭૪ વર્ષે આસાઢ સુ.િ.......ાગવાટના ........... માતૃ હાકુ શ્રેયા સુત ભામાકેન શ્રી....બિંબ કારિત શ્રીપૂર્ણિમાપક્ષીય શ્રીદેવચ'દ્રસૂરીણામુપદેશેન પ્ર૦ શ્રીસૂરિભિઃ ॥ ૩૬૪ દેરી ન૦ ૫/૪ ધાતુ સં૦ ૧૫૦૧ વર્ષ ફ્રાણુ સુદિ ૯ શિખર વાણુ વે॰ (રેવટવડગેાત્રે) સા૦ રેડા ભા૦ રામદે પુત્રણ સા॰ મહિરાજેન પિત્રાઃ પુણ્યાર્થી શ્રીસુમતિનાથમિખ* કારિત પ્રતિ॰ મલધારિ શ્રીગુણસુંદરસૂરિભિઃ ॥ છઃ ॥ ૩૬૫ દેરી ન૦ ૫/૫ ધાતુ સ૦ ૧૫૦૭ વર્ષે જ્યેષ્ઠ સુદિ રદિને પ્રાગ્વાટજ્ઞાતીય શ્રે॰ ધારા ભાર્યાં મેષુ સુત લાલાકેન ભાર્યોધની ભ્રાતૃ સાંડા ભાર્યા સલૂણિ સુત સમયરાક્રિક્રુટ ખયુતેન સ્વશ્રેયસે શ્રીશાંતિનાથખિમ' કારિત પ્રતિષ્ટિત' તપાગચ્છાધિરાજ પ્રભુ શ્રીરત્નશેખરસૂરિભિઃ ૩૬૬ દેરી ન′૦ ૫/૬ ધાતુ સ’૦ ૧૫૧૦ વર્ષે ફાગુણ સુદ ૪ શુકે ઉસવાલજ્ઞાતીય શ્રેષ્ઠ ગાત્રે મહાજની કમ્મણ ભા॰ કમલાદે પુ॰ સાલ્હા ભા॰ સલખણાદે પુ॰ સહેજાયુતેન શ્રીકુંથુનાથખિખ`કારિત પ્રતિષ્ટિત... શ્રીઉપકેશ ગચ્છે કુકુંદાચાર્ય' સંતાન ગચ્છનાયક શ્રીકસૂર ઉપદેશેન ॥ શ્રીરસ્તુ II ૩૬૦ દેરી ન’૦૫/૭ ધાતુ સ′૦ ૧૪૯૯ વર્ષે માહ વૃદ્ધિ પ રવૌ શ્રીશ્રીમાલ સા॰ શ્રે॰ પાંચા ભાર્યાં ભાલી (82) Page #464 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રજય ગિરિરાજ ઉપરના શિલાલેખ પુત્ર જેસાકેન ભાર્થી પાંચૂ સહિતેન માતુઃ પુણ્યાર્થે શ્રીધર્મનાથબિંબ કારાપિત પ્રતિ શ્રીમલધારગ છે શ્રીવિદ્યાસાગરસૂરિપકે ભ૦ શ્રીગુણસુંદરસૂરિભિઃ | પ્રતિ | ૩૬૮ દેરી નં. ૫/૮ ધાતુ સંવત ૧૩૦ વર્ષે ફાગણ સુદિ ૮ ગ . ૩૬૯ દેરી નં. ૫૯ ધાતુ સંવત્ ૧૩૮૪ માઘ સુદિ ૫ રેવે શ્રીમાલજ્ઞાતીય છે. રાજસાહસતાલસ ભાવ હીરાદેવિ સુત ધાંધા શ્રેયૌ શાંતિનાથબિંબ કરાવે છે. ૩૭૦ દેરી નં. ૫/૧૦ ધાતુ સં. ૧૫૮૬ પિ૦ સુત્ર ૯ ઉપ૦ જ્ઞા, સીદીયા ગેટ સાવ ગાલા ભાવ ચમગદે પુત્ર સમધર ભાવ સિંગાર પુત્ર સંસેદ્રવ ગિરિરાજ સં૦ ખીમા નમિ શ્રીચંદ્રપ્રભસ્વામીબિંબ કા. પ્ર. શ્રીસંડેરગ છે શ્રી શાંતિસૂરિભિઃ છે ૩૭૧ દેરી નં. ૫/૧૧ ધાતુ સં. ૧૫ર.વષે આષાઢ સુદિ ૯ સેમે ઉકેશવંશે લોઢાગેત્રે સારા વિજા ભાવ પદિ પુત્ર સાવ તાલા સુશ્રાવકેન પુત્ર વીરમ પ્રમુખ પુત્ર પરિવાર સહિતના સ્વપુણ્યાર્થ શ્રી શ્રેયાંસનાથબિંબ કા પ્રહ શ્રખરતરગ છે શ્રીજિનચંદ્રસૂરિપટ્ટે શ્રીજિનસાગરસૂરિભિઃ | ૩૭૨ દેરી નં. ૫/૧૨ ધાતુ સંવત ૧૫૬૬ વર્ષે ચેષ્ટ સુદિ પ સામે શ્રીમાલવશે માધલપુરાગોત્રે સાઆંબા પુ. સા. તલાકન ભાવે રાંણ્ પુત્ર જીવાદિ-પરિવાર સહિતેન સીતલનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી સૂરિભિઃ | ૩૭૩ દેરી નં. ૫/૧૩ ધાતુ સંવત્ ૧૫૬ વર્ષે માઘ સુદિ ૧૩ બુધ શ્રીસ્તભત ઉકેશવશે મીઠડીયાગાત્રે સારુ સહસધીર ભાઇ રુડી પુત્ર જયચંદ ભાગ ધનાઈ અમીચંદ ભાઇ અમરાદે સેમચંદ ભા. લાલૂ, જયચંદ્ર પુન્યાર્થ' શ્રી અચલગરછે શ્રીભાવસાગરસૂરીણામુપદેશેન શ્રી આદિનાથ બિંબ કારિતં . સંઘને પ્રતિષ્ઠિત છે ૩૭૪ દેરી નં. /૧૪ ધાતુ સં. ૧૫૦૩ વર્ષે જ્યેષ્ટ સુદિ ૫ શન ત્રા. ઠાસાહા ભા૦ સેમી ૫૦ પાલ્લા | (83) Page #465 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રજ્ય ગિરિરાજ દર્શન નાપાસહિતેન સાહાનમેન શ્રી વિમલબિંબ કારિત પ્રતિષ્ઠિત વૃદ્ધગર છે ભ૦ શ્રીઅમરચંદ્ર સૂરિભિ છે. ૩૭૫ દેરી નં. ૫/૧૫ ધાતુ સં. ૧૫૦૯ વર્ષે માગ્ર સુત્ર ૯ શ્રીઉપકેશગણે કર્ણાટગોત્રે સા ધર્મસીહ ભા. કૂલ પુ. સં૦નેલા ભાર્યા તિપુરાદે પુત્ર નાથુ શ્રીવાસુપૂજયબિંબ કારિત પ્ર. શ્રીકક્રસૂરિભિઃ | ૩૭૬ દેરી નં. ૫/૧૬ ધાતુ સં૦૧૫૦૪ માહસુદિ ૬ ગુગ પ્રા. જ્ઞાવ્ય વસૂદા ભાર્યા સહજલદે સુત ચાંપાકેન ભાર્યા પૂરી સહિતેન ભ્રાતુ જાયા રૂડીનિમિત્ત ભ્રાતૃ મલુસી નિમિત્તે સ્વશ્રેયસે શ્રીનમિનાથબિંબ કા. પ્ર. શ્રીસાધુ પ્ર. શ્રીરામચંદ્રસૂરિપટ્ટે શ્રીપુણ્યચંદ્રસૂરીણામુપદેશેન વિધિના શ્રાવકે છે ૩૭૭ દેરી નં. /૧૭ ધાતુ સં. ૧૪૨૦ વર્ષે વૈશાખસુદિ ૧૦ શુકે શ્રીસલપતિ દેવસિ પત્ની દેવલદે સુતપાસડ સડતરસિંહ શ્રેથ શ્રી આદિનાથપંચતીથી પ્રતિષ્ઠિત શ્રી ચતુર્દશીપક્ષે છે ૩૭૮ દેરી નં. ૫/૧૮ ધાતુ | સં. ૧૪૮૭ વર્ષે માર્ગશીર્ષે સુદિ ૧૦ ગુરુવાર શ્રીશ્રીમાલજ્ઞાતીય વ્યક ચતુદ્રથ ભાવ ચાંપલદે પુત્ર વ્યવ આલ્હાકેન મુનિસુવ્રતબિંબ કારિત પ્રહ શ્રીપૂનિમગર છે શ્રીકક્કઆ સૂરિભિઃ | ૩૭૯ નેમનાથ ચોરી ભોંયરામાં, સિદ્ધચક ૧ સંવત ૧૭૨૦ વર્ષે પિોષ વદિ ૫ ગુરૌ બહાનપુર વાસ્તવ્ય શ્રીશ્રીમાલજ્ઞાતીય સં. રૂપજી ભાર્યા સં૦ લાલબાઈ ઉપાધ્યાય શ્રીવિનયવિજયગણિભિઃ | ૩૮૦ નેટ ચોર , સિદ્ધચક ૨ ...વદિ ૫ ગુરુ સ્તવ્ય શ્રીશ્રીમાલજ્ઞાતીય ભાર્યા સહજબાઈ નાન્યા પટ્ટ કારિત પ્રતિષ્ઠિત શ્રીઉપાધ્યાય શ્રીવિનયવિજ્યગણિભિક ૩૮૧ ને ચોર , સિદ્ધર ૩ સંવત ૧૩લ્પ ના વરખે આસો વદિ ૫ વાર ગુરુ ધ ા પ્રા તટવા સાવ નલચંદ પ્રતિષ્ઠિત શ્રીતપાગચ્છ પહનચંદ્ર..... (84) Page #466 -------------------------------------------------------------------------- ________________ શ્રીશવજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૩૮૨ નેટ ચેટ ભાં, સિ. ૪ સં. ૧૮૩૭ના આસ્વીન સુદિ ૧૩ દિને શ્રાવિકા જલાબાઈ સિદ્ધચક્ર કરાપિત પાં તિવિજય પ્રતિષ્ઠિત શ્રીરનગરે ૩૮૩ નેટ ચેટ ભાં, સિવ ૫ સંવત ૧૮૬૨ ના વર્ષે શ્રાવણ સુદ ૧૩ દિનેતીલેકચંદ સાતસ ગુહ ભાય હરહ્યાબાઈસ નામાના સિદ્ધચક પ્રતિષ્ઠા ૩૮૪ નેટ ચેટ ભોં, સિ. ૬ સંવત ૧૭૨૦ વર્ષે પિસ વદિ ૫ ગુર બહાનપુર વાસ્તવ્ય ઈસાહ અખઈ કારિતં પ્રતિષ્ઠિત શ્રીઉપાધ્યાય વિનયવિજયગણિભિઃ ૩૮૫ ને ચે ભોં, સિ૭ વિક્રસંવત ૧૭૨૦ વર્ષ પિષ વદિ ૫ ગુર બહારપુર વાસ્તવ્ય શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રી પત્તપિકરિત પ્રતિષ્ઠિત શ્રીઉપાધ્યાય શ્રીવિજયગણિ ૩૮૬ ને ચોટ ભે, સિ. ૮ સંવત ૧૭૨૦ વર્ષ પિસ વદ ૫ ગુરૌ બહાનપુરવાસ્તવ્ય શ્રીશ્રીમાલજ્ઞાતીય સાસુદર ભાર્યા શ્રીજબાઈ પટ્ટકારિત પ્રતિષ્ઠિત શ્રીઉપાધ્યાય શ્રીવિનયવિજયભિઃ ૩૮૭ ને ચોર , સિ. ૯ સંવત ૧૭૨૦ વર્ષ પિસ વદિ ૫ ગુરી બહપુર વાસ્તવ્ય શ્રીશ્રીમાલજ્ઞાતીય પટ્ટકરિત પ્રતિષ્ઠિત શ્રીઉપાધ્યાય વિનયવિજય ગણિભિઃ ૩૮૮ ને ચોર , સિ. ૧૦ સંવત ૧૮૨૫ ના વર્ષ માઘ વદિ ૫ આદિત પિરવાડભૂતિય વૃદ્ધશાખાયાં....શ્રીસિદ્ધચક્ર કારાપિત ૩૮૯ ને. ચોભોં, સિ. ૧૧ સંવત ૧૭૨૦ વર્ષ પિષ વદિ ૫ ગુરી બુદ્રાનપુર વાસ્તવ્ય પરવાપટ્ટકારિત પ્રતિષ્ઠિત શ્રીઉપાધ્યાય શ્રીવિનયવિજય ગણિભિઃ (85) Page #467 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ‘જય ગિરિરાજ દૈન ૩૯૦ ને૦ ચો॰ ભોં॰, સિ૦ ૧૨ સંવત ૧૭૨૦ વર્ષ પાસવિદ પ ગુરૌ અહનપુરવાસ્તવ્ય શ્રીશ્રીમાલજ્ઞાતીય સ′૦ પ્રડ ભા॰ તીલકા પટ્ટકારિત પ્ર॰ ઉપાધ્યાય વિનયવિજયગણિ ૩૯૧ ને ચો॰ ભો॰, સિ॰ ૧૩ સંવત ૧૭૨૦ વર્ષ પાસ વિદ ૫ ગુરૌ બેહાનપુર વાસ્તવ્ય શ્રીશ્રીમાલજ્ઞાતીય......... કારિત પ્રતિષ્ઠિત ઉ॰ શ્રીવિનયવિજયગણિઃ ૩૯૨ ને ચો॰ ભો॰, સિ૦ ૧૪ સવત ૧૮૨૨ માગશીર સુદિ ૨ વાર રૌ ક્રિને સા॰ ખાખાજાતીય આઈગંગાબાઈ સિદ્ધચક્રકરીતા....લેડર નગર વાસ્તવ્ય ૩૩ ને ચો॰ ભો॰, સિ૦ ૧૫ ', સંવત ૧૮૫૩ વર્ષ આસાડ સુદિ ૧૦મી દિને ગુરુવાસરે શ્રીમાલજ્ઞાતીય સા॰ સરુપચંદ્ર ૩૯૪ ને ચો॰ ભો॰, સિ૦ ૧૬ સવત ૧૮૫૩ વર્ષ આસાડ સુદ્ધિ ૧૦ ગુરુવાસરે શ્રીમાલજ્ઞાતી સા॰ સરુપચંદ પુત્રી લખમી પ્રતિષ્ઠાપીતા ।। ૩૯૫ ને ચો॰ ભો, સિ૦ ૧૭ સ ́વત ૧૭૨૭ વર્ષે શ્રાવણ વદિ ૩ દિને.......રૌતમચ પુરાઈને વા તત્ ૩૯૬ ને ચો॰ ભો, સિ॰ ૧૮ સવત ૧૮૫૩ વર્ષ આસાડ સુદિ ૧૦ દશમ દિને ગુરુવાર શ્રીમાલિજ્ઞાતીય સા॰ તરાયદ કારાપિત શ્રીસિદ્ધચક્ર ૩૭ ને ચા॰ ભો, સિ॰ ૧૯ સવત ૧૮૩૮ ના વર્ષે મિતિ વૈશાખ વદ ૨ દિને શ્રીમાલીજ્ઞાતિય શ્રાવિકા અચરત કસ્ય શ્રીસિદ્ધચક્ર કારાપિત` સકલ....મુનીશ્વર, સિદ્ધચક્ર પ્રતિષ્ટા કારાપિત* || ૩૯૮ ને ચો॰ ભો, સિ॰ ૨૦ સવત ૧૮૨૮ નાચત્ર વદિ ૧૩ દિને શ્રાવિકા વાલી ખાઇ સિદ્ધચક્ર કારાપિતા પાં જાતિવિજયગણિ પ્રતિષ્ઠાપિત | શ્રીનેરાનગરે ॥ (86) Page #468 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્ર’જય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૩૯૯ ને૦ ચો. ભો’૦, સિ૦ ૨૧ સ’૦ ૧૬૯૬ ........શ્રીતાતાવ (?) જ્ઞાતિય વૃદ્ધશાખાયાં સાહ ગાંગ............... ૪૦૦ ને ચો॰ ભા॰, સિ૦ ૨૨ સ. ૧૭૬૨ વર્ષ ફાગુણસુદ ૨ દિને રવિવાસરે શ્રેય............ ૪૦૧ ને ચા॰ ભો, સિ૦ ૨૩ સ૦ ૧૮૨૫ વર્ષ માહવિદ ૫ યુવદે ભવપુરે શ્રીપારવાડજ્ઞાતી વિદ્ધિશાખાયાં શાહ ગેાપાલદાસેન ભરાપિત ॥ ૪૦૨ ને॰ ચા॰ ભો', સિ૦ ૨૪ સંવત....વષૅ માહ સુદિ ૧૩ દિને....ભાર્યા કરાપિત.... માદીની ટુક ૪૦૩ દેરી ન′૦ ૬૯૨/૬૪/૧ ધાતુ સ’૦ ૧૩૭૩ જ્યેષ્ઠ સુદિ ૧૨ શ્ર॰ રાણિગ ભા૦ લાડી પુ૦ મહેસહેન પિતા માતા શ્રેયા' શ્રીમહાવીરબિંબ' કાન્તિ' પ્ર॰ અચ૰ ગચ્છે શ્રીમાણિકસૂરિ, મણિભદ્ર સૂરિભિઃ ૪૦૪ દેરી ન′૦ ૬૯૨/૬૪/ર ધાતુ સં૦ ૧૫૧૯ વર્ષ કાતિક વ૪ ૪ ગુરુ શ્રીમાલજ્ઞાતીય મં॰ ગેાપા ભા॰ નાકુ સુત ઢાકેન પિતૃ માતૃ શ્રેયા' શ્રીધમ નાથખિંખ કારિત પ્રતિષ્ટિત... શ્રીબ્રહ્માણુગચ્છે શ્રીમુનિચંદ્રસૂરિપદ્મ શ્રીવીરસૂરિભિઃ ॥ ખલહારિ વાસ્તવ્ય | શ્રી || ૪૦૫ દેરી ન૦ ૬૯૨/૬૪/૩ ધાતુ સ૦ ૧૩૮૭ વર્ષ જ્યેષ્ઠ સુદિ ૯........માતાપિતા શ્ર॰ શ્રીઆદિનાથખ઼િ કા પ્ર૦ શ્રી.........તિલકસૂરિભિઃ ૪૦૬ દેરી ન′૦ ૬૯૨/૬૪/૪ ધાતુ સ. ૧૪૪૧ વર્ષ............કા॰ પ્ર૦ ॥ ૪૦૭ દેરી ન૦ ૬૯૨/૬૪/૫ ધાતુ સ′૦ ૧૩૧૪ વર્ષ વૈશાખ સુદ્ધિ ૩ શુક્રે કારિત. પ્ર॰ શ્રીચંદ્રભ પ્રભસૂરિભિઃ (87) Page #469 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ૪૦૮ દેરી નં. ૬૯૨/૬૪/૬ ધાતુ સં. ૧૪૯૮ વર્ષ ફાગણવદિ ૧૦ ઉપકેશ જ્ઞાતી ...ધૂતીકમાન્યા શ્રીશીતલનાથ બિંબૂ કા ઉપકેશગર છે કંકુંદાચાર્ય પ્ર. શ્રીકક્કસૂરિભિઃ ૪૦૯ દેરી નં. ૬૯૨/૬૪/૭ ધાતુ સંવત ૧૩૬૮ વર્ષ છે. જગધર ભાર્યા પદમલ પુત્ર ત્રીકમેન ભાર્યા સહજલ સહિતેન પિતા શ્રેયસે શ્રી શાંતિનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીગુણચંદ્રસૂરિશિષ્ય શ્રી ધર્મદેવસૂરિભિઃ ૪૧૦ દેરી નં. ૬૯૨/૬૪૮ ધાતુ સં. ૧૪૮૦ વર્ષ જેટ્ટ વદિ ૯ રવી શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેયસે સુ બ્રિા વિરૂયાકેન શ્રી આદિનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી નરસિંહસૂરીણામુપદેશેન ૪૧૧ દેરી નં. ૯/૫/૧ ધાતુ સંવત્ ૧૫૧૭ વર્ષ વૈશાખ સુદિ ૧૨ સોમે શ્રીશ્રીમાલજ્ઞાતીય છે. મહુણસી ભા. સિરિયાદેવિ સુત મહ મહિપા, દવા, ત્રાસણ, તેજા એતેષાં મધ્યે મહ, દેવા ભાવ પૂરી કેન સ્વ. જીવતસ્વામિ શ્રીસંભવનાથબિંબ કા પ્રતિષ્ઠિત શ્રીઆગમગર છે શ્રીઆણંદપ્રભસૂરિભિઃ | લાકડીઉડા વાસ્તવ્ય છે. ૪૧૨ દેરી નં. ૬લ્ડ/પ/ર ધાતુ સંવત્ ૧૬૮૫ વર્ષ વૈશાખ સુદિ ૧૫ દિને ક્ષત્રીસરાપુજા ભાવ હની....શ્રીનમિનાથબિંબ શ્રીવિજયદેવસૂરિભિઃ પ્રતિષ્ટિતા ૪૧૩ દેરી નં. દલ્ટ/૫/૩ ધાતુ સં. ૧૫૮૩ વર્ષ વૈશાખસુદિ ૩ દિને ઉસવાલજ્ઞાતી મંત્ર વાનર ભા રહી પુત્ર મં૦ નાકર પુત્ર ભેજા, ભં૦ ના ભાવ હરખાદે પુત્ર પખુ વજુ ભેજા ભાર્યા ભાવલદે પચં કુટુંબસહિતઃ સ્વશ્રેયે શ્રીસુવિધિનાથ બિટ કારિત પ્રતિ દ્વિવંદણકગ ભ૦ શ્રીદેવગુપ્તસૂરિભિઃ | ભાગગ ગ્રામે છે ૪૧૪ દેરી નં. દલ્ટ/૫/૪ ધાતુ સંવત્ ૧૫૭૭ વર્ષ ષ્ટ સુદિ ૫ શન પ્રાગવાાતીય દો. વછા ભાર્યા રામતિ પુત્ર દેવ સાપ શ્રીરાજ શ્રીરંગ-શાણા-સિવા પ્રમુખ કુટુંબેન સ્વશ્રેથ શ્રી અનંતનાથબિબ કારિત તપાગ છે શ્રીહેમવિમલસૂરિભિઃ પ્રતિષ્ઠિત છે શ્રીરાજનગરે (88) Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ ** શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૪૧૫ દેરી નં. ૬લ્ડ/પ/પ ધાતુ સંવત ૧૫૧૦ વર્ષ ચિત્ર વદિ ૫ શન શિવશે બભે ગોત્રે સારુ જેના પત્ની ચાગી પુ, કાકુ ચાંદાવાહચાકેર્માતૃપિતૃપુણ્યાર્થ” આત્માથે શ્રી મુનિસુવ્રતબિંબ કારિત પ્રવ શ્રી...ષિ ગચ્છે પ્રસન્નચંદસૂરિપદે શ્રીજયચંદ્રસૂરિભિઃ | ૪૧૬ દલ્ટ/૫/૬ ધાતુ સંવત ૧૫૨૩ ૧૦ સુત્ર ૩ ગુરુ ફેફગઈયા શ્રીશ્રીમાલાવશે ફેખીમસી ૫૦ હીરા ભાવ આહી સુઇ શિરિયા ભાઇ પુત્ર ગાંગાકેન ભાઇ ચાંઈ પુ. માણિકસમંધર યુનેન પિતમાતૃપ્રેથે શ્રી સુમતિનાથબિંબ કારાપિતા પ્રશ્રીવૃદ્ધતપાપક્ષે ભ૦ શ્રીજિનરત્નસૂરિભિઃ ૪૧૭ દેરી નં. ૬૭/૫/૭ ધાતુ સં. ૧૫૨ વર્ષ માટે સુ૧૩ અમલાહવાસિ શ્રીમાલજ્ઞાતીય સાઇ વસલ ભાવ સુદરિ સુત સાવ વીજા ભાવ પ્રયુ સુત સાવ સાધના કેન ભામાણિક બ્રાહુ જાગા સુત રાજા કુદા એક પ્ર. કુટુંબમૃતન પિતુઃ શ્રેયસે શ્રીશીતલનાથ બિંબ કારિત પ્ર૦ તપા શ્રીલક્ષમીસાગરસૂરિભિઃ | શ્રી ૪૧૮ દેરી નં. ૬૭/૬૫૮ ધાતુ સં. ૧૪૮૯ ફાગણ સુદિ થ શુકે શ્રીશ્રીમાલજ્ઞાતીય છે. મરસી ભાઇ મિચી પુત્રી બઈધારૂ માતૃપિતૃશ્રેથે શ્રી શીતલનાથબિંબ કારિત પ્રહ સૂરીણામુપદેશેન વિધિના શ્રાધઃ | ૪૧૯ દેરી નં. ૬૯૯/૫/૯ ધાતુ સં૧૪૭૯ વર્ષ માઘ વદિ ૭ સેમે શ્રીમાલજ્ઞા વ્યવ જડુતમાલ ભાવ જડણદે શ્રેયસે સુલ હિરપાલેન શ્રીમહાવીરઃ કારિત પ્ર૦.શ્રીધર્મોતિલકસૂરિભિઃ વિમલ વસહીમાં શાંતિનાથજીનું દેરાસર ૪૨૦ દેરી નં. ૩૬૪/૧ ધાતુ સંવત ૧૫૩૬ માઘ વદિ ૬ સેમે શ્રીઉસવંશે સુવાગે ભ૦ મખસી પુત્ર ભ૦ જૂઠા ભાવ સામલદે પુત્રાલ્યાં ભ૦ જિણીઆ રત્નાલ્યાં ભ્રાતૃસહજા પુણ્યાર્થશ્રી આદિનાથબિંબ કારિત શ્રીકેટકગ છે કકસૂરિપકે શ્રીસાવદેવસૂરિભિઃ પ્રતિષ્ઠિત | શ. ૧૨ (89) Page #471 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન હેમાભાઈની ટુક ૪૨૧ આવીશ વટા, ધાતુ અવત્ ૧૫૩૨ વર્ષ જ્યેષ્ટ દિ ૧૩ બુધે આસાપદ્મ શ્રીમાલજ્ઞાતીય સા॰ મેશ્વા સુત સા॰ કછુ ભાર્યો કમ્હદે પુત્ર વ્ય॰ સમધર ભાર્યા વઈર્જા પુત્ર ૨૦ સહિસા ત સિદ્ધદ્ધત્ત ૨૦ શ્રીપતિ આત્મશ્રેયસે વ્ય॰ સહિસકેન ભાર્યા અમરાદે સત....ધાવરકીકાયુતેન શ્રીઆદિનાથબિંબ કારિત પ્રતિષ્ટિત શ્રીવૃદ્ધતપાપક્ષે શ્રીશ્રીશ્રીઉદયસાગરસૂરિભિઃ ।। શ્રીઃ ।। ૪૨૨ સારસાના દેરાસરના મુઢનાચકજી મહારાજ ધાતુના સ્વસ્તિશ્રી શ્રીવિક્રમાત્ સંવત ૧૮૯૩ આ વર્ષ શાકે ૧૭૫૮ પ્રવતમાને માઘ માસે શુક્લ પક્ષે દશમિ તિથી બુધવાસરે શ્રીગુર્જરદેશે શ્રીઅહમદાવાદનગરે શ્રીમાલજ્ઞાતી લઘુશાખાચાં સાહ શ્રીદામાદરદાસ તત્ પુત્ર સા॰ શ્રી ૫ પ્રેમચંદ તત્પુત્ર સા॰ શ્રી ૫ સાકરચંદ તપુત્ર સા॰ પીતામર તમાતા પ્રથમા ખાઈ અજબ દ્વિતીયા માંનકુઅર તાણ્યાં ભત તથા સ્વપુત્રપુણ્યા' શ્રીપા નામિબ કારાપિત' ચ સ’વીજ્ઞતપાગચ્છે શ્રીવિજય સિ'હસૂરી સ’તાનીય સંવિજ્ઞમાગીય શ્રીપશ્રીપ પદ્મવિજયગણી શિષ્ય ૫૦....વિજયગણીભિઃ પ્રતિષ્ટિત ।। શ્રીસૌરાષ્ટ્રતિલકાયમાને શ્રીસિદ્ધગિરિતીયે ॥ શ્રીમન તપાગચ્છાઅરનિર્માણ પ્ર॰ | ભ॰ | શ્રીવિજયદેવેન્દ્રસૂરિભિઃ । પ્રતિષ્ટિત' તપાગચ્છે | wwwmmmmm wwwwwwwm ૪૨૩ સારસા॰ મૂળગભારે, પચતીથી સ' ૧૫૦૮ વર્ષ માગ`સિર વદિ ૨ મુદ્દે શ્રીઉતાડ ગાત્રે સા॰ ભ્રૂણા ભાર્યા તેાલ્ડ માલ્હી ઐતયા: પુત્રણ....તાતિનાના પિત્રોઃ પુ॰ શ્રીચંદ્રપ્રભુભિ'બ' કા॰ પ્ર૦ શ્રીભૃહદ્ગ છે શ્રીરત્નપ્રભસૂરિપદ્યે શ્રીમહેન્દ્રસૂરિભિઃ ॥ ૭૪ ॥ ૪૨૪ દેરી ન′૦ ૮૨૯/૧૨/૧ ખરતરવસી ચાવીસ વટા સવત ૧૫૧૨ વર્ષ માઘ સુદિ પ સામે શ્રીશ્રીમાલજ્ઞાતીય પિતૃદેવા માતૃ નામલદે શ્રેયાથ" સુત સરવણેન શ્રીઆદિનાથમુખ્ય શ્રુતુવિઋતિપટઃ કાન્તિઃ શ્રીપૂર્ણિમાપક્ષીય શ્રીસારત્નસૂરીણામુપદેશેન પ્રતિષ્ટિતા વિધિના કલ્હાડાગામે ગમે ૪૫ દેરી ન′૦ ૮૨૯/૬૨/૨ ધાતુ સવત્ ૧૪૮૬ વર્ષ વૈશા॰ સુ૦ ૨ સામે શ્રીશ્રીમાલજ્ઞાતીય ગોધા ભાર્યાં ગુરદે પુત્ર શું આહસિ`હેન શ્રીઅ'ચલગચ્છે શ્રીજયકિર્તિસૂરીણામુપદેશેન શ્રીવાસુપુજ્યસ્વામિઅિબ કારિત પ્રતિષ્ઠિત શ્રીસદ્યુત ॥ શ્રીશ્રી ।। (90) Page #472 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૪૨૬ દેરી નં. ૮૨૯/દર/૩ ધાતુ સં. ૧૫૭૬ વર્ષ વિશા સુદિ ૫ ગુર શ્રીશ્રીમાલજ્ઞાતીય છે. વાસણ ભા૦ સખી સુત બહે–દેવા-ધાગા-વાઘા-વડુ-જુદે સુતવલ્કા યુનેન પિતૃમાતૃનિમિત્ત આત્માર્થ શ્રીધર્મનાથબિંબ કા. પ્ર. શ્રી બ્રહ્માણગ છે ભ૦ શ્રીવિમલસૂરિભિઃ ને સીહરવાસ્તબા ૭૪ કર દેરી નં. ૮૨૯/દર/૪ ચોવીસવ, સં. ૧૨૨૯ ભાવમામેને પમગાતે | ૪૨૮ ચૌમુખજી પાછળ દેરાસરમાં, ધાતુ ૦ ૧૫૦૦ વૈશાખ સુદિ ૫ ગુરૌ શ્રીશ્રી માલજ્ઞાતીય છે. ભીલાપેન ભાય ચાપ સુત આસધર ડાહાદિ કુટુંબ યુનેન સ્વશ્રેયસે શ્રીપદ્મપ્રભ બિંબ કાતિ પ્રતિતિ શ્રીવૃદ્ધતપાપક્ષેશ્વર શ્રીરત્નસિંહસૂરિભિઃ | ૪ર૯ ખરતરવસહી પાષબિંબ ૩ સં. ૧૫૧૫ વર્ષ આસાઢ સુદિ ૪ સેમે ઉસવંશે સાવ રામસી પુત્ર સારા નયણા શ્રાર્યા નયણાદે પુત્ર સાકેચર સા. નયણાકેન સ્વપુણ્યાર્થે શ્રી મુનિસુવતબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીખરતરગ છે શ્રીજિનસાગરસૂરિપદું શ્રીજિનસુંદરસૂરિભિઃ | ૪૩૦ ખ૦ પા/૪ સં. ૧૩૦૫ શ્રીમાલજ્ઞાતીય લાખા સુત પુનસિહન નિજ માતુ તા શ્રેયેથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીવીરસૂરિભિઃ ૪૩૧ ખ૦ પાપ સં૦ ૪૨ (૧૫૪૨) ઇસુદિ ૧૨ રવ મહં. આનદન સુત સિંહ શ્રેયાર્થેશ્રીફુલભનાળ પ્રતિમય કારિતા પ્રતિષ્ટિતા શ્રીસિદ્ધસેનસૂરિભિઃ | ૪૩ર ખ૦ પાત્ર ૬ ૦૪/૧ ખરતર, વસહી પેસતાં જમણી બાજુ શ્રીસિદ્ધહેમકુમાર સં૦ ૪(2) વૈશાખ વદ ૨ ગુરી ભીમપલ્લી સાક વ્યવહ હરિચંદ્ર માર્યા ગુણવિ શ્રેથ શ્રી શાંતિનાથબિલ્બ કારિd w - ૪૩૩ ખટ પેક ૭/૪/૨ ધાતુ સં. ૧૫૨૧ માઘ સુબ ૧૩ પ્રાચવાટ સં. સારંગ ભાવારૂ સુત સંઇ કર્મસિંહેન (91) Page #473 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રય ગિરિરાજ દર્શન mmmmmmmmmmm ભાવ મટકુ પ્રમુખ-યુતેને માતૃ વારૂ છે શ્રીનાભિનંદનબિંબ કારિતં પ્રતિષ્ઠિત તપાગચ્છ શ્રીસેમસુંદરસૂરિસંતાને શ્રીરત્નશેખરસૂરિપટ્ટે શ્રીલક્ષમીસાગરસૂરિભિઃ શ્રીઅહમદાવાદનગરે છે ૪૩૪ ખ૦ ૫૦ ૪૩ ધાતુ છેક ' - સંવત્ ૧૫૭૬ વર્ષ રૌત્ર વદિ ૫ ગુરૌ શ્રીમાલજ્ઞાતીય ઠ૦ માકા ભાર્યા શાંણું પુત્ર ભવડ સુશ્રાવકેણ શ્રીઅંચલગરછે શ્રીજયકેશરસૂરીણામુપદેશેન સ્વશ્રેયસે શ્રીઅજિતનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીસંઘેન શ્રી . ૪૩૫ ખ૦ ૫૦ ૦૪૪ ધાતુ . . . સંવત ૧૫૬૯ વર્ષ માઘ સુદિ ૧૦ રવૌ શ્રીસ્તભતીર્થવાસ્તવ્ય ઉસવાલજ્ઞાતીય વૃદ્ધશાખામાં સારુ ખીમા ભાર્યા પછી સુત સા. શ્રીપાલ ભાર્યા મણકાઈ સુત સાવ થાવરણ ભાર્યા પુનાઈ પુત્ર સં૦ જયવંત સાવ ઉદયવંત યુનેન શ્રીશ્રેયાંસનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીસૂરિભિઃ | ૪૩૬ ખ૦ ૫૦ ૪/૫ ધાતુ | સંવત અષાડ સુદિ ૭ ગુરી છે. બ્રાધાકેન બ્રા પ્રોમિલ તથા ભાર્થી વાટથી નિમિત્ત તિન્ન પ્રતિમા કારિતા ૪૩૭ ખ૦ ૫૦ ૦૪/૬ ધાતુ સં. ૧૪૫૯ વર્ષ ચૈત્ર સુદિ ૧ શની શ્રીશ્રીમાલજ્ઞાતીય પિતૃ ગેવલ પિતૃ ગુરદ શ્રેયસે સુત સેઉલાકેન જિવતસ્વામિશ્રીસુમતિનાથ બિંબ કારિત માગેઈગચ્છ પ્રશ્રીઉદયદેવસૂરિભિઃ | ૭૪ | ૪૩૮ ખ૦ પેટ ૦૪૭ ધાતુ સં. ૧૫૦૩ વર્ષ ભાડ....એરીગેત્રે શ્રીશીતલનાથબિંબ કા. પ્ર. ધર્મઘોષગ છે......વિજયસૂરિભિઃ | ૪૩૯ ખ૦ ૫૦ જ૮ ધાતુ સં૧૫૬૫ વર્ષ પિસ સુદિ ૧૧ બુધે શ્રીમાલજ્ઞાતીય છે. ડાહા સુત મેલા પિચા મેલા ભાવ બગુ સુત માણિક પોચાકેન ભ્રાતૃ નિમિત્તે શ્રીસુવિધિનાથબિંબ પૂઢ પક્ષે ભ૦ શ્રીલક્ષમીપ્રભસૂરિપદે શ્રીસુમતિપ્રભસૂરિ ઉપદેશેન પ્રતિષ્ઠિત પીપરાલ ગામે (92) Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ‘જય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૪૪૦ ૫૦ ૫૦ ૦૪/૯ ધાતુ સં૦ ૧૫૨૫ વર્ષ ફા॰ સુ૦ ૯ સામે ઉકેશજ્ઞાતીય શ્રે॰ નરસા ભાર્યા નયણાદે સુ૦ દેવાકેન ભાર્યા છાકી યુતેન સ્વશ્રેયસે શ્રીવિમલનાથખિંખ કા॰ પ્ર૦ ઉકેશગચ્છે શ્રીસિદ્ધા ચાય`સંતાને શ્રીસિદ્ધસૂરિભિઃ ॥ ખે॰ ચામુખજી રંગમ’ડપ ૪૪૧ ખ-ચા૦ ૨/૧ ધાતુ સ′૦ ૧૫૧૨ વર્ષ જ્યેષ્ટ વિદ ૫ સામે દ્રોઆ વાસ્તવ્ય શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રે॰ હીરા ભા॰ હીમાદે સુત ભંજણેન ભા॰ જમકાદે ભ્રાતૃ ગોગન સહજા–મેલા યુતેન શ્રીનમિનાથષિ કા આગમગચ્છે શ્રીહેમરત્નસૂરીણામુપદેશેન પ્રતિષ્ટિત ॥ શ્રી ।। ૪૪૨ ૫૦ ૨૦ ૦૨૦/૨ ધાતુ સ૦ ૧૫૦૮ વર્ષ વૈ૦ સુદિ ૫ સામે શ્રીનાણાવાલગચ્છે ટુપ ધામલ ગોષ્ટિક અખિકાગાત્રે સા॰ પલા ભા॰ દેવલદે પુત્ર જોસા॰ ભા॰ જસમાદે પુ॰ હુડા સહિ॰ જોસાર્કન આત્મશ્રેયસે શ્રીસુવિધિનાથખિ॰ પ્રતિષ્ટિત' શ્રીશાંતિસૂરિભિઃ ॥ મેાતીશા શેઠની ટુક ૪૪૩ મા॰ મુળ ગભારા-ચોવીસ વટા સં ૧૫૦૩ જ્યે સુ૦ ૯ પ્રાગ્લાટ સં॰ હાપા ભાર્યા હાસલદે પુત્ર જણેન પુત્ર મુજદનારઃ–શત્રુધના-શ્રીધર-જીવાદિ કુટુ'બચુતેન નિજપિતૃ શ્રેયસે શ્રીનમિના ખૂબ કાળ પ્રે॰ તપાગચ્છેશ શ્રીજચ'દ્રસૂરિશુરુભિઃ ॥ ૪૪૪ મા૦ ૩૦ ૨૦/૨ ધાતુ * છકકુ પુત્ર સ૦ ૧૫૧૧ વર્ષ આષાઢ વિ ૯ ઉકેશવશે. પરીક્ષગેાત્રે કર્માં ભા મહિરાજ-રિરાજ નગરાજઃ સ્થપિતૃપુણ્યા. શ્રીસુમતિષિ’ખં કારિત' પ્રતિ ખર્૦ ગણુ શ્રીજિનભદ્રસૂરિભિઃ ॥ ૪૪૫ મા૦ ૩૦ ગ૦/૩ ધાતુ સ૦ ૧૫૨૪ વર્ષ વૈશાખ સુદ ૩ સામે ઉપકેશજ્ઞાતી સુચિતા ગાત્રે મ॰ લેાલા તિજણા–જાલ્હેણુ પુ॰ મં મેધાકેન ભા॰ ભાવલ પુ॰ ચાંદિગ-નરીઆ-માખા-સહજાયતેન (93) Page #475 -------------------------------------------------------------------------- ________________ શ્રીશજય ગિરિરાજ દર્શન તિહણાં નેમિત્ત શ્રી સુમતિબિંબ કા. પ્ર. શ્રીઉપકેશગ છે કકુંદાચાર્યસંતાને ભટ્ટારક શ્રીસૂરિભિઃ | ૪૪૬ મેર દેરી નં. ૪૧ ધાતુ સં. ૧૫૦૬ વર્ષ ફાગણ સુદિ ૯ શુકે શ્રીમુલ ભટ્ટાશ્રીભુવનકિતિશ્રીઆદિનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત છે ૪૭ મે દેરી નં. ૪/૨ ધાતુ સં. ૧૫૩૦ વર્ષે માઘ વ૦ ૨ કે શ્રીશ્રીમાલજ્ઞાતીય દેરાજા ભાવે મુ પુત્ર ભૂતર ભા. રંગી દ્વિતીભાઇ ધનસિહિતેન માતૃશ્રેયસે શ્રી શીતલનાથબિંબં કારિત પ્રવ શ્રીપૂર્ણિમાપક્ષે તદુર્ધશાખાયાં શ્રીધશેખરસૂરિપટ્ટે ભ૦ શ્રીવિશાલરાજસૂરીણામુપદેશોના વિધિના એ લાડલિવાસ્તવ્ય છે. ૪૪૮ મો દેહ ૩૪/૧ ધાતુ સંવત ૧૫૮૭ વર્ષ ચિત્ર વદિ ૫ ગુરો પ્રાગવાટજ્ઞાતીય વીસનગરવાસ્તવ્ય વ્ય૦ સં. રત્નાકેન ભાવ પ્રતિલિ પુત્ર સં. કાન્હા પુત્રી રમાઈ પ્રમુખ યુનેન શ્રેથ શ્રી કુંથુન નાથબિંબ કારિત પ્રતિષ્ઠિત તપાગ છે શ્રીહેમવિમલસૂરિ પદે શ્રીસોભાગ્ય હર્ષસૂરિભિઃ | ૪૪૯ મો. દેરી નં. ૩૪/૨ ધાતુ સંવત ૧૫૧૩ વર્ષ ષ્ટ વદિ ૧૦ ગુરૌ પ્રા. જ્ઞાતીય મં, મઉલાસી ભારાણી સુત ધનાને સાથે રૂપિણિ પ્રમુખ કુટુંબ યુએન શ્રીશીતલનાથબિંબ કારિત પ્રહ તપા શીસેમસુ સૂરિપદે શ્રીજયચંદ્રસૂરિશિષ્ય શ્રીરતનશેખરસૂરિ શ્રીશ્રીશ્રીઉદયનંદિસૂરિભિઃ ૪૫૦ મે દેરી નં. ૩૪૩ ધાતુ સંદ ૩ વર્ષ સિદિ...દિને અમદાવાદ ઉસવંશીય સારા ગણપતિ ભાવ સરૂપ સુત જસુકે સની મૂલી સહિતના સ્વશ્રેથ શ્રી નમિનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીતપાગચ્છ હીરવિજયસૂરિભિઃ | ૪૫૧ મોર દેરી નં. ૩૪૪ ધાતુ સં ૧૫૪૭ વર્ષ માઘ સુદિ ૧૨ રવો ઉકેશવશે સખીવાલેગે સાઇ ખીમા ભાર માહાલ પુત્ર સા પિથ બ્રાત્રિ સાઉદાકેન ભાઇ કમરાઈ પ્રમુછ કુટુંબચુતન પૂજય શ્રીવાસુપુજ્યબિંબ કારિતં પ્રતિષ્ઠિત શ્રીસંડેરગ છે શ્રીસુમતિસૂરિભિઃ | કમાણસ છે (94) Page #476 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૪૫૨ મેદેરી નં. ૩૪/૫ ધાતુ સંવત ૧૫૨૦ વર્ષ છે. સુત્ર ૨ શુકે પ્રાચવાટ સાવ કૂરસિહન ભાર્યા તારૂ સુત મેઘા યુતન સ્વશ્રેયસે શ્રીઅંચલાશ્કેશ શ્રીજયકેશરિસૂરીણામુપદેશેન શ્રીનમિનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત ચ ૪૫૩ મે, દેરી નં. ૭૧/૧ ધાતુ સં. ૧૫૦૭ હુંબડ ઘામિ કઉટાલાપ્ત પુત્ર હાસ શ્રીચંદ્રપ્રભસ્વામિ બિંબ કા પ્ર૭ ત૫ શ્રીમસુંદરસૂરિશિષ્ય શ્રીરત્નશેખરસૂરિભિઃ | ૪૫૪ ૦ દેરી નં. ૭૧/૨ ધાતુ સં. ૧૫૮૬ વર્ષ માવદિ પ દિને શ્રીશ્રીમાલજ્ઞાતીય વુલ સરવણ ભાર્યા અજુ સુત રૂપા વરછા વૃ૦ રૂપા ભાર્યા. રૂપાદે સુત માંડણ વવ વછા ભાર્યા વઈજલદે સુત કર્મણ ધર્મણ પિતૃશ્રેયસે શ્રીશીતલનાથાદિપચતીથી આગમગ છે શ્રીઉદયરત્નસૂરિ પ્રતિષ્ઠિત વિધિના ૪૫૫ મેર દેરી નં. ૭૧/૩ ધાતુ સં. ૧૫૨૯ વર્ષે માઘ સુદિ ૫ રવી શ્રી સુરાણો સંપિત્રુ ભાઇ પિલુદેહણ પુત્ર સં. દેવા ભાર્થી દેવલદે પુણ્યાર્થ” શ્રીવાસુપુજ્યબિંબ કા. પ્ર. શ્રીધર્મષગર છે શ્રીપદ્રવ્યોરસૂરિ ૫૦ શ્રીપદ્માનંદસૂરિભિઃ | ૪૫૬ મો દેરી નં. ૭૧/૪ ધાતુ સં. ૧૫૧૭ વર્ષે પિોષ વદિ ૫ ગુરૂ શ્રીશ્રીમાલજ્ઞાતીય છે. જેગા ભાઇ જસ્માદે સુવ રામાકન ભાવ રત્ન સુઇ ગાગરાણા પ્રમુખયુતન સ્વપિતનિમિત્ત આત્મશ્રેયસે શ્રીસુવિધિનાથબિંબ કા. પ્ર. ચિત્રગર છે ધારણપદ્રિય ભ૦ લક્ષમીદેવસૂરિભિઃ | ૪૫૭ મોર દેરી નં. ૭૧/૫ ધાતુ સં. ૧૨૨૬ આસડ સુદિ ૯ ગુરૌ ચંદ્રગ છે પહવડ મુરિયા છેઠાણિ શ્રીવિકાયા થિ વીરનાથ પ્રતિમા કારિતા. પ્ર. શ્રી કે પ્રલગતસૂરિ ૪૫૮ મોર દેરી નં. ૭૧/૬ ધાતુ સં. ૧૪૪૦વર્ષે વૈશાખ સુદિ ૧૦ ત.... પુરજ્ઞા.....કમલધના ગોત્રે સા દરમાં ભાવ હેમીપુત્ર હાહાહુ ભાવતા સહિતેન શ્રી આદિનાથબિંબ કા. પ્ર. સંડેરગર છે શ્રીસૂરિભિઃ | (95) Page #477 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ દશન ૪૫૯ મોદેરી નં. ૭૧/૭ ધાતુ - સં. ૧૫ર વર્ષે આષાડ વદિ ૧ વરવાડાવાસિ વ્ય, રવીદ્રા ભાર્યા લીબી પુત્ર દેવાકેન ભાર્યા દેહુલદે પિતૃ લાખ પુત્ર દિલ્હાદિકુટુંબમૃતેન કારિત શ્રી વિમલબિંબ સ્વ શ્રેયસ પ્ર. તપાશ્રીલમીસાગરસૂરિભિઃ | ૪૬. મોર દેરી નં. ૭૧/૮ ધાતુ સં. ૧૫૩૨ વર્ષે વૈશાખ સુદિ ૧૩ સોમે શ્રીશ્રીમા છે. વાઘા સુત્ર છે. જૂઠા નિમિત્ત ભાઇ ભાનૂ સુત લટકણેન પિતૃશ્રેયાર્થે શ્રીસંભવનાથબિંબ કા પ્રતિષ્ઠિત પિમ્પલગરછે શ્રીશાલિભદ્રસૂરિગોરીઆવડ વાસ્તવ્ય છે - ૪૬૧ ૦ દેરી નં. ૧૨૫/૧ ધાતુ સં. ૧૫૩૫ શ્રીમુલસંઘે શ્રીભુવનકિતિસૂરિ...ઉપદેશાતા પ્ર. આમાં ભા. દહવદે સુત ધનપાલ ભાઇ નાકુસુત મહિરાજ મક-માધવ-નેમા નવા શ્રીચંદ્રપ્રભ છે | દર મર દેરી નં. ૧૨૫/૫ ધાતુ - ' સં. ૧૫૦૫ વર્ષે વૈશાખ સુ૦ ૭ બુઉસવાલજ્ઞાતીય ભંડારી ગોત્રે સારુ બાહડ પુત્ર સાહાદેહઠ ભાવ માખી મેહેહડ ભાર્યા દેહુણદે પુત્ર ધીના સહદેવેન શ્રીઆદિનાથબિંબ કારિતં શ્રી ધર્મઘોષ ગ. પ્ર. શ્રીસાધરત્નપ્રભસૂરિભિઃ | | | ૪૬૩ મે, રતનવાળુ દહે૧ સં. ૧૮૯૩ વર્ષે શાકે ૧૭૫૮ પ્ર. કુમાહિબિંદર વાસ્તવ્ય ઉસવશે લઘુશાખાયાં સાપ્રેમચંદ . ભા . બાઈ ઈછા તો પુ. સા. ખેમચંદ | ભાવ / બાઈ દેવકર સુત અમરચંદ સપરિવાર સહિતેન શ્રી શાંતિનાથબિંબ કારાપિત તપા શ્રીવિજય આણંદસૂરિગ છે શ્રીધનેશ્વરસૂરિ રાયે પ્રતિષ્ઠિત | પંચતીથી છે ૪૬૪ મો રત/૨ ધાતુ સં. ૧૫૧૯ વર્ષે વ૦ ૧ ગુરૌ શ્રીમાલજ્ઞા. વિ. પાતા ભાઇ પદમલદે સુત જુઠા ભાવ ખેતુ નાન્યા સુત દેવદાસ-સહાદા-જિનદાસાદિ કુટુંબમૃતયા સ્વશ્રેયસે શ્રીધર્મનાથબિંબ આગમગર છે શ્રીદેવરત્નસૂરીણામુપદેશેન કારિત પ્રતિષ્ઠિતં ચ વિધિના શ્રી . ૪૬૫ મે રત/૩ ધાતુ સં. ૧૫૦૭ વર્ષે ચેષ્ટ સુદિ ૨ સેમે શ્રી આરસપલ્લી શ્રીશ્રીમાલજ્ઞાતીય સારુ (96) Page #478 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૧ vvvvv v #vvn/ ^^ ^^^^ M શ્રીશત્રજય ગિરિરાજ ઉપરના શિલાલેખ મેઘા સુત સા. કર્મણ ભાઇ કર્માદે પુત્ર વિ સાવ સમઘરેણ ભાવ વયજુ પુત્ર ભુડર સહસસિહદત્ત મુલાયુતઃ આત્મશ્રેયસે શ્રી આદિનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીવૃદ્ધતપાપક્ષે શ્રીરત્નસિંહસૂરિભિઃ | ૪૬૬ મે, ૧ ધાતુ સં. ૧૮૯૩ ર વર્ષે મા ! સુદ ૧૦ બુધે લિબડિનગર વાસ્તત્ર પ્રાગવડજ્ઞાતીય વૃદ્ધશાખાયાં છે. ભઈચંદ તપુત્ર વીરચંદ શ્રી અજિતનાથબિંબ ભરાપિત તપાગચ્છાંબરદીનમણી ભ | શ્રીશ્રી વિજયદેવિદ્રસૂરિભિઃ પ્રતિષ્ઠિત | શ્રી ને ૪૭ મે ૨ ધાતુ સં. ૧૮૯૩ ના માઘ સુદિ ૧૦ બુધે રાજનગરે સવાટ લધિ સા નિહાલચંદ તપુત્ર ખુશાલચંદ તપુત્ર સા. કેસરિસિંઘ તસ્ય પુત્ર સાવ હકિસિંઘ તેને સ્વશ્રેયર્થ શ્રીઅજિતનાથબિંબ કારાપિત પ્રતિષ્ઠિત સાગરગચ્છ ભ૦ શ્રી શાંતિસાગરસૂરિભિઃ લા મુ. પ્રવિણેગા છે ૪૬૮ મેએક દહેરૂ, ૧ ધાતુ સંવત ૧૫૭૭ વર્ષે સુદિ ૫ શની શ્રીચંપકપુરવાસ્તવ્ય ઉપકેશજ્ઞાતીય સાહ દેવરાજ ભાવ રમાઈ મુળ સહ માણિક ભાઇ માહદે સુત ધાવ સ્મમસ્ત કુટુંબમૃતેન સાવ માણિક ભ્રાતૃ દેવ વસરા જિનમત્ત શ્રી સુમતિનાથબિંબ કારિત શ્રીવૃદ્ધતપાપક્ષે ભટ્ટારક શ્રીધનરત્નસૂરિભિઃ પ્રતિષ્ઠિત | ધારકસ્થ સૌક્ષ કુરુ એ શુભ કુરુ ૪૬૯ મે એક ૨ ધાતુ સં૦ ૧૪૮૭ વર્ષે માધિક સુદિ પ ગુરી શ્રીમાલજ્ઞાતીય પિતા અર્જન સુ વયરા ભાવ વલદે સુત વજેસી વનકેન પિતૃ શ્રી ચંદ્રપ્રભસ્વામિબિંબ કારિત શ્રી પુર્ણિમાપક્ષી શ્રીસાધુરત્નસૂરીણામુપદેશેન પ્રતિષ્ઠિત વિધિના વજેસ જીવતસ્વામિ ૪૭૦ મે. એક ૩ ધાતુ સંવત ૧૯૦૩ ના વર્ષે શાકે ૧૭૬૮ પ્રવર્તમાન માઘમાસે કૃષ્ણપક્ષે ૫ તિા ભગુવાસરે શ્રીમુંબાઈબંદર વાસ્તવ્ય ઉસ જ્ઞાતા ! શાખાયાં ઉનાહટાગોત્રે સેઠ મેતિચંદ ત . ભા . દિવાલિબાઈ તા પુત્ર સાખેમચંદભાઈ તેન શ્રીનેમિનાથ પંચતિથિ કરાપિત શ્રીવ્ર ખર ! વી I ગણે શ્રીજિનમહેન્દ્રસૂરિરાજ્ય પ્રતિષ્ઠી છે શ. ૧૩ (97) Page #479 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvv શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ૪૭૧ મો માત્ર સત્ર ૧ ચોવિસવાટ સં. ૧૪૫ આડલૌધરવાસિ લાડઆશ્રીમાલા જ્ઞાતીય ૨૦ રાડેલન ભાર્યા લાછું સુત શાણ ભાર્યા ડડરૂ પુત્ર પિપટ પ્રમુખ કુટુંબમૃતન ભગીની તાજી શ્રેયસે શ્રી શાંતિનાથબિંબં કારિત પ્રતિષ્ટિત તપાગર છે નાયક શ્રીસેમસુંદરસૂરિભિઃ | ૪૭૨ મે, માત્ર સત્ર ૨ ધાતુ સં. ૧૫૧૦ વર્ષે ફાગણ વદિ ૩ શુકે વૃદ્ધશાખીય શ્રીશ્રીમાલજ્ઞાતિ મં ચાંપા ભાર્યા બાગમકુ તઃ પુત્ર વ૦ ગોધાકેન ભાવ બાઇ લુનિગદે પુત્ર સીહા પ્રમુખસ્વકુટુંબ યોથે શ્રી પાર્શ્વનાથબિંબ કારિત છે પ્રતિષ્ઠિત વૃદ્ધતપ પક્ષે ભ૦ શ્રીવિજયતિલકસૂરિપટ્ટે ભ૦ શ્રીવિજયધર્મસૂરીશ્વરેઃ શ્રીરતુ છે ૪૭૩ શમડની બારીમાં પેસતાં પડખાનું દહેરુ ૧ ધાતુ સં. ૧૫૩૦ વર્ષે ફા. વ. ૨ દિને ઉકેશજ્ઞાતીય સાવ કાલૂ ભાવ કર્મસી ભા. ત્રિવધૂકેન ભાવ લાદુ પુત્ર ચાંદ ભા ચાંદુ પ્રમુખકુટુંબયુનેન સ્વશ્રેયસે બિંબ કા પ્રય ણેય ગ છે શ્રીઉદયપ્રભસૂરિભિઃ ૪૭૪ કેશવજી નાયક, ધાતુ સંવત ૧૯ર૧ વર્ષે શાકે ૧૭૮૬ પ્રવર્તમાને માઘ સુદ ૭ તિથી ગુરુવારે શ્રીમચલગચ્છ શ્રીરનસાગરસૂરીણામુપદેશેન શ્રી કરદેશ કોઠારાનગરે શ્રીઉસવંશે લઘુશાખાયાં ગાંધીમેતેત્રે સાતાએ નાયક કમણસી તદ્દભાર્યા બાઈ તજુલ સેઠ કેશવજી તસ ભાર્યા પાવાબાઈ તપુત્ર નરસીભાઈ નાયક અનંતનાથ બિંબ ભરાવિત અંજણવીત છે ૪૭૫ ઉજમબાઈની ટૂ-વીસવટે ધાતુ સંવત ૧૯૨૧ના વરશે શાકે ૧૭૮૬ પ્રવ૦ માઘ માસે શુક્લપક્ષે સપ્તમતિથૌ શ્રીગુરુવાસરે શ્રીરાજનગર વાસ્તવ્ય ઉસવાલ જ્ઞાતી વીશા વૃદ્ધશાખાયાં નગરશેઠ ખુશાલચંદ તપુત્ર શેઠ વખતચંદ તદ્દ ભાર્યા જડાવબાઈ પુત્રી બેન ઉજમબા સ્વશ્રેથ શ્રી શાંતિનાથજી ભરાપિત શ્રીસાગરગચ્છ પુજ્ય ભટ્ટારક શ્રી શાંતિસાગરસૂરિના પ્રતિષ્ઠિત || શ્રી કલ્યાણજી છે. ૪૭૬ નરશી કેશવજી-મુળ ગભારો સંવત ૧૯૨૧ વર્ષે શાકે ૧૭૮૬ પ્રવર્તમાને માઘ સુદિ ૭ તિથૌ ગુરુવારે શ્રીમદ (98) Page #480 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ...જય ગિરિરાજ ઉપરના શિલાલેખ ચલગચ્છે પુજભટ્ટારક શ્રીરત્નસાગરસૂરિસ્વરાણામુપદેશાત્ શ્રીકચ્છદેશે કાઠારનગરે ઉશવ શે લઘુશાખા ગાંધીમાતાગેાત્ર સા નાયકે મણસી તતભાર્યા હીરાખાઈ તત્ પુત્ર સેઠ કેસવજી તત્ ભાર્યો પાંખાખાઈ તત્ પુત્ર નરસીભાઈના નામના બિંબ ભરાવિત.............. ૪૭૭ ન॰ કે પેસતાં જ ૪/૧ પાષાણુ સવત ૧૯૨૧ વર્ષ શાકે ૧૭૮૬ પ્રવર્તમાને માઘ સુદ ૭ તિથૌ શ્રીગુરુવાસરે શ્રીમદ ચલગચ્છે પુજ્ય ભટ્ટારક શ્રીરત્નસાગરસૂરિસ્વરાણામુપદેશેન, શ્રીકચ્છદેશે કાઠારનગરે શ્રીઉશવંશે લઘુશાખાયાં ગાંધીમાતાગાત્રે સા નાયક મસી તાર્યા હીરખાઇ તપુત્ર સેઠ કેસવજી નાએક તભાર્યા પાખાભાઇ તત્ પુત્ર નરસીભાઇ નામના જિનબિંબ ભરાપિત અજણા સલાખા કરાતિ' ।। ૪૭૮ ન॰ કે પેસતાં ૪/ર પાષાણ સવત ૧૯૨૧ વર્ષે શાકે ૧૭૮૬ પ્રવર્તીમાને માઘ માસે શુઙેપક્ષે ૭ સપ્તમતિથી ગુરુવાસ રે ... શ્રીમદ ચલગચ્છે પુજ્યભટ્ટારક શ્રીરત્નસાગરસૂરિશરાણામુપદેશાત્ શ્રીકચ્છદેશે કાઠારનગરે શ્રીઉસવશે લઘુશાખાયાં ગાંધીમાતાગેાત્રે શા॰ નાએક મહુસી તત્કાર્યા હીરખાઈ તપુત્ર સેઠ કેશવજી તદ્ ભાર્યા પાખાબાઈ તપુત્ર નરસીભાઈ નામના જિનબિંબ' ભારાપિત અ’જન શલાકા ॥ ૪૯ ન॰ કે છેલ્લેથી ૫/૧ પાષાણુ સંવત ૧૯૨૧ વર્ષે શાકે ૧૭૮૬ પ્રવર્તમાને માધ સુદ ૭ તિથી શુક્રવાસરે શ્રીમદ’ચલગચ્છે શ્રીરત્નસાગરસૂરિસ્વરાણામુપદેશાત્ શ્રીકચ્છદેશે કોઠારાનગરે શ્રીઉસવ'શે લઘુશાખાયાં ગાંધીમાતાગોત્રે શા નાએક માણસી તસ ભાર્યા હીરાબાઇ તપુત્ર શેઠ કેશવજી તદ્ ભાર્યાં પાંખાખાઈ તદ્ભુત નરસીભાઈ નામના જિનખિ'અ' ભરાપિત. અજન શલાખા કરાપિતા શ્રીમહાવીરજી. ૪૮૦ ધાતુ સ’૦ ૧૫૩૦ વર્ષે ફા॰ ૧૦ ૨ દિને ઉકેશજ્ઞાતી સં॰ કાલૂ ભા॰ કમસી ભાત્ર નાયકેન ભા॰ લાફ઼ પુત્ર ચાંદા ભા॰ ચાંપૂ પ્રમુખદુ:ખયુતેન સ્વશ્રેયસે શ્રીશ્રેયાંસખિ'ખ' કા૦ પ્ર॰ બ્રહ્માગ છે શ્રીઉયપ્રભસૂરિભિઃ ૪૮૧ બાલાવસહી દેરી ન૦ ૬૦૯/૫/૧ ધાતુ સ. ૧૩૨૬.................પતૃ નયણસિ ́હ શ્રેયેાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીસૂરિભિઃ॥ (99) .શ્રી........નાથ Page #481 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ’જય ગિરિરાજ દર્શન ૪૮૨ મા॰ દેરી નં૦ ૬૦૯/૫/૩ ધાતુ સં. ૧૫૨૫ ફા॰ સુ૦ ૭ પ્રાગ્ધાટ જ્ઞા॰ ભાલા ભા॰ સારૂ સુત ન્ય૦ સમરાકેન ભા॰ વ સુત કેસા કુટુંબયુતેન સ્વશ્રેયસે શ્રીશાંતિનાથખિ'બ' કા॰ પ્ર૦ શ્રીલક્ષ્મીસાગરસૂરિભિઃ શ્રીતપાગચ્છેશૈ: શ્રીપત્તને ૪૮૩ મા॰ દેરી નં. ૬૦૯/પ/ર ધાતુ સ૦ ૧૪૬૪ વર્ષ સુદિ ૧૨ સામે મેડુતવાલ ગોત્રે સા॰ સમરા ભાર્યા ગાર્ પુત્ર મેણુદકકેન સ્વપિતૃ શ્રેયસે શ્રીપદ્મપ્રભબિ'ખ' કારાપિત પ્રતિષ્ઠિત મલધાગિચ્છે શ્રીમતિસાગરસૂરિભિઃ ॥ ૪૮૪ બા૦ દેરી નં૦ ૬૦૮/૫/૪ ધાતુ સં૦ ૧૪૭૫ વર્ષે જ્યેષ્ઠ સુર્દિ ૭ શુક્ર ઉસવાલજ્ઞાતીય સાહ ધણપાલ ભાર્યા પુરદે પુત્ર સાહ ખેતાકેન નિજ પિતૃ થયા... શ્રીઅંચલગચ્છે શ્રીજયકેશરસૂરિણામુપદેશેન શ્રીઆદિનાથઅબ કારિત પ્રતિષ્ટિત* ચ સૂરિભિઃ ॥ ૪૮૫ બા૦ દેરી નં૦ ૬૦૯/૫/૫ ધાતુ સ’૦ ૧૪૯૪ વર્ષે જ્યેષ્ઠ સુદ્ધિ ૧૧ કેશ॰ સા॰ પયા ભાર્યા............સર પુન્યા શ્રીશભવનાથ પ્રતિ॰ ચ શ્રીખરતરગચ્છે શ્રીજિનસૂરિ.......... ૪૮૬ મા॰ દેરી નં. ૬૦૯/૫/૬ ધાતુ સં૦ ૧૩૮૫ ફ્રા૦ સુ॰ ભેામે શા॰ પ્રેમચંદ............ સીહ ધાંધાભ્યાં પિત્રા માતૃ સતાન શ્રેયસે શ્રીઆદિનાયબિંબ કા૦ શ્રીગુણકરસૂરિણામુપદેશન પ્રતિષ્ઠિત ।। ૪૮૭ દેરી નં૦ ૨૨૮/૩ ધાતુ સવત ૧૫૧૭ વર્ષ માઘ સુઢિ પ ગુરૌ દિર................ખા. જબધુ પુત્ર શ્ર॰ સમધર એ॰ શિવા શ્રે॰ સમધર ભા॰ સવાઈ શ્ર॰ શિવા ભા॰ સિરિયાદે સ્વશ્રેયસે શ્રી. સુમતિબિંબં કા॰ પ્ર॰ શ્રીપુર્ણિમાપક્ષે શ્રીસારત્નસૂરિભિઃ ॥ ૪૮૮ દેરી નં૦ ૫૮૪/૧ ધાતુ સ’૦ ૧૪૦૭ વર્ષે માઘ સુદ ૧૩ સુરાણાગેાત્રે સા॰ તીસલ ભાર્યા વાલદે સુ॰ સમદા-સાવડ-સમરા પત્રાપુણ્યા. શ્રીચંદ્રપ્રભબિંબ કા॰ પ્રતિષ્ઠિત શ્રીધર્મ ઘાષગણે શ્રીપદ્માણુદેવસૂરિભિઃ ॥ (100) Page #482 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૪૮૯ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર કરમાશાના ઉદ્ધારના શ્રી આદીશ્વરદાદાને લેખ | સંવત (ત) ૧૫૮૭ વર્ષે શાકે ૧૪૫૩ પ્રવર્તમાને વૈશાખ વદ ૬ રવા શ્રીચિત્રકૂટ વાસ્તવ્ય શ્રીઓશવાલજ્ઞાતીય વૃદ્ધશાખાયાં દેવ નરસિંહ સુત દો. તેલા ભાર્યા બાઈ લીલૂ પુત્ર ૬ દો. રત્ના ભાર્યા રજમલદે પુત્ર શ્રીરંગ દેવ પિમા ભાવ પંચાડે દ્વિવ પરમાદે પુત્ર માણિક હીર દેવ ગણું ભા. ગુરાદે દ્વિટ ગારદે પુત્ર દવા દે. દશરથ ભાઇ દેવલદે દ્વિટૂરમદે પુત્ર કેહલા દેટ સેસા ભાવ ભાવલદે દ્વિ સુખમદે પુ ભગિની સુહવિદે બંધવ શ્રીમદ્રાજસભાશંગારહાર શ્રી શત્રુંજયસપ્તમે દ્વારકારક દે, કરમા ભાઇ કપૂરાદે દ્વિવ કામલદે પુત્ર ભીષજી પુત્રી બાઈ સભા વાવ સોના વા. મન વા પ્રતા પ્રમુખ સમસ્તકુટુંબોથ શત્રુંજયમુખ્યપ્રાસાદારે શ્રી આદિનાથબિંબ પ્રતિષ્ઠાપિત . રવી / મં. નરસિંગ સાનિધ્યાત્ ! પ્રતિષ્ઠિત શ્રીસૂરિભિઃ | શ્રી: IA ૪૯૦ દાદાની દૂકના શ્રીપુંડરીક સ્વામીને લેખ ૩ | સંવત્ ૧૫૮૭ વર્ષે વૈશાખ વદિ ૬ રવી શ્રીઓશવશે વૃદ્ધશાખાયાં દેવ ૧. A લેખ નંબર ૪૮૯-દાદાને લેખ, નંબર ૪૯૦-પુંડરીક રવામીને લેખ લઈ શકાય તેવી ફાઈ પરીસ્થિતિ ન હતી, તેથી પ્રાચીન લેખ સંગ્રહ ભા. ૨ ઉપરથી લીધા છે. B . ૧ થી ૪૮૮ તથા ૪૯૩, ૪૯૪, ૨૯૫ સુધીના લેખે આગમ દ્વારકશ્રીની પ્રેરણાથી વિ. સં. ૧૯૯૬માં લીધા છે. વીસમીસદિના લેખો તે નામના જ લીધા છે. ૧૯મી સદિના પણ લેખો સામાન્યથી જ કેક કેક લીધા છે. C વિ. સં. ૨૦૨૦ પછી જે ખેદકામ વગેરે કરીને પ્રતિમાજી મહારાજ વગેરે ઉસ્થાપન કર્યા ને દેરીઓ વગેરે કાઢી નાખી. તેમજ બીજા સ્થાનેથી ડુંગા વગેરે કાઢી નાખતાં કેટલીએ જગો પર ખારા પત્થરો પર લેખે નીકળ્યા છે. પણ અત્યારે મારામાં તે લેખે લેવા માટે તાકાદ નથી. એટલે તે લેખે લઈ શક્યો નથી. તેથી અત્રે તે આપી શક્યો નથી. D મેં વિ. સં. ૧૯૮૬માં લેખ લીધા ત્યારે જે જે સ્થાનોના તે હતા તે તે સ્થાને જ અત્યારે મેં લખ્યાં છે. એટલે કેટલાંક સ્થાને પણ નષ્ટ થઈ ગયાં છે. દાદાના દરબારના આગળના ચેકીયાળાના ત્રણ લેખે વર્તમાનમાં રતનપોળના દરવાજામાં ચઢવામાં આવ્યા છે. E દરવાજા નવા બનાવતાં ખોદકામમાં વસ્તુપાળ તેજપાળના જે બે લેખે નીકળ્યા છે તે વાધણ પળના દરવાજે ચેઢડ્યા છે. જેના નંબર અહિં ૪૯૧, ૪૯ર આવ્યો છે. F દાદાની મૂ તિ પર વિ. સં. ૧૫૮૭ને લેખ મોજુદ છે, પણ નવા મતવાળાએ દાદાને ફેટ ચિતરાવીને અમદાવાદ જ્ઞાનમંદિરમાં મૂક્યો છે. તેની ઉપર એવી જાતનું લખાણ કર્યું છે કે, અણસમજુ એમજ સમજે કે દાદાની પ્રતિષ્ઠા આમને જ કરી છે. આ એક દુઃખને વિષય છે. (101) Page #483 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ‘જય ગિરિરાજ દર્શન તાલા ભા॰ ખાઈ લીલૂ સુત દા૦ રત્ના ઢો॰ પામા દો૦ ગણા દો॰ દશરથ ઢો॰ ભાજા દો॰ કરમા ભા॰ કપૂરાદે । કામલદે પુ॰ ભીષજીસહિતેન શ્રીપુંડરીકબિંબ' કારિત' શ્રી ૪૯૧ વસ્તુપાલ તેજપાલના શિલાલેખ નં૦ ૧૯ 1 ૐ । ૐ નમઃ શ્રીસર્વજ્ઞાય ॥ વિશ્વસ્થિતિપ્રથમનાકસૂત્રધારો, બ્રાહ્મ મહાધૃતમ નમ્રકિરીટકાટિ, શક સુરાસયુગાદિદેવઃ ॥ ૧ ॥ સ્ક્વેર ભ્રાતુ નામ વીરધવલક્ષેાણી...દુકીર્ત્તિદિ વ, પાતાલ' ચ મહીતલ'ચ જલધે રન્તશ્ર્વ નક્ત દિવ’। ધીસિદ્ધાંજનનિ લં વિજયતે શ્રીવસ્તુપાલા ખ્યયા, તેજઃ પાલસ મા હ્રયા ભવ િયસ્યા દ્રય' નેત્રયાઃ ॥ ૨ ॥દેવ સનાથ ! કષ્ટ' નનુ કે ઇવ ભવાન્ ! નદનાદ્યાનપાલ, ખેદસ્તાદ્ય ? કેનાખેહહ ! હત ઈત: કાનનાત્ કલ્પવૃક્ષઃ । હતું. મા વાદીસ્તદ્વેતત્કમપિ કરુયા માનવાનાં મયૈવ, પ્રીત્યાથ્રિોડયમુર્માસ્તિલકયતિ તલ' વસ્તુપાલમ્પ્લેન ॥ ૩ ॥ વિશ્વેઽસ્મિન્ કસ્ય ચેતા ........ .......ય વિશ્વાસ મુÄ, પ્રૌઢશ્વેતાંશુરાચિ: પ્રચયસહચરી વસ્તુપાલસ્ય કીર્તિ । મન્યે તેનેયમારોહતિ ગિરિજી... ..ચેતે ગુરૂષ, સગેîત્સંગી............જલ'(?)............ યાતિ પાતાલલમ્ ॥ ૪ ॥ સ એષ નિઃશેષવિપક્ષકાલઃ, શ્રીવસ્તુપાલઃ[ પદમદ્ભુતાનામ્ ] । ચઃ શ’કરાડપ પ્રયિત્રજસ્ય, વિભાતિ લક્ષ્મીપરિરમ્બરમ્યઃ । । । ક .............. ..નીતિ............ મુખ્ય, શ્રીવસ્તુપાલસચિવસ્ય ગુણપ્રરાહમ્ । દૈન્યા ગિરા.......... ન............... પ્રીતિસ્પૃશઃ કિમપિ યત્ર દેશઃ પન્તિ || ૬ || શ્લાધ્યા ન વીરધવલ: ક્ષિતિપાવત’સઃ, કેર્નામ વિક્રમનયાવિવ મૂર્તિમતૌ। શ્રી[વસ્તુપાલ] ઇતિ વીરલલામ તેજઃપાલશ્ર બુદ્ધિનિલયઃ સચિવો યદીયૌ ॥ ૭॥ અનંતપ્રાગણ્ય [સ]જયતિ ખલી વીરધવલઃ, સશૈલાં સાંભાધિ ભુવમનિશમુદ્ધતુંમનસઃ । ઈમા મન્દિ[પ્રષ્ટૌ]કમઠપતિકાલા[ધિપ]કલા–મદભ્રાં બિબ્રાણી મુદૃમુદયિનાં યસ્ય તનુતઃ ॥ ૮ ..........નંદતુ યાવદુિ'તપનૌ સત્કર્મ નિષ્ણાતતાં, પુષ્ણાતુ પ્રયતા જગન્નિજગુણ: પ્રીણા[Àાક]પૂણેઃ । શ્રેયાંસિ શ્રયતાં યશાંસિ ચિનુતામેનાંસિ વિધ્વંસતાં, સ્વામિ............વવાસના(?) ચ તનુતાં શ્રીવસ્તુપાલધ્ધિર | ૯ || દુઃસ્થવેન કદર્ય માનમખિલ ભૂલ્લેૉકમાલાયનાવિર્ભૂતકૃપારસેન સહસા વ્યાપારિતશ્રુતસા । પાતાલાખ્ખલિરાગતઃ સ્વયમય શ્રીવસ્તુપાલ૭લાત્તેજ પાલમિષાન્ગહીમનિમિષાવાસાચ કણું : પુનઃ ।। ૧૦ ।। તેન ભ્રાતૃયુગેન યા પ્રતિપુરગ્રામાધ્મૌલસ્થલ', વાપીકૃષનિપાનકાનનસરઃ પ્રાસાદસત્રાદિકા । ધર્માંસ્થાનપર પરા નવતરા ચક્રેથ ધૃિતા, તસંખ્યાપિ ન મુખ્યતે શ્રીમહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહેાત્સવ ગ્રંથ ભા, ૧ માંથી આ બે પ્રશસ્તિઓ—લેખા ઉધૃત કર્યા છે. શ્રીગિરિરાજના વાઘણ પાળના દરવાજે બન્ને બાજુએ તે ચેાઢવા છે. અને હાલમાં તેની નિચે ગુજરાતિ કરાવીને રાખ્યું છે લખાવ્યુ` છે. (102) Page #484 -------------------------------------------------------------------------- ________________ ^^^^^^^^^^ ^^^^ શ્રીશવજય ગિરિરાજ ઉપરના શિલાલેખ યદિ પર તદિનીમેદિની ૧૧ શ્રેણી પીઠમિયદ્રજકણમિયત્પનીયબિન્દુ પતિ, સિંધૂનામિયદંગલ વિયદિયતાલા ચ કાલસ્થિતિઃ ઈત્યં તથ્યમતિ યસ્ત્રિભુવને શ્રીવાસ્તુપાલસ્ય તાં, ધર્મસ્થાનપરંપરાં ગણિયિતું શકે એવ ક્ષમઃ # ૧૨ યાવદિવીદુનાર્કો વાસુકિના વસુમતીતલે શેષઃ | ઈહ સહચરિતસ્તાવતેજપાલેન વસ્તુપાલતુ ૧૩ શ્રીવિક્રમ સંવત્ ૧૨૮૮ વર્ષે પિષ શુદિ ૧૫ શુકે પ્રશસ્તિનિષ્પન્ના છે એતામલિખત્ વાજડતનુજન્મા પ્રવકજયતસિંહા ખ્યઃ ઉદકિરદપિ બકુલસ્વામિસુતઃ પુરુષોત્તમે વિમલાં છે ૪૯૨ શિલાલેખ રજો ઈ છે નમઃ સર્વેજ્ઞાય દેવઃ સ વ શતમખપ્રમુખારઘફલુપ્તપ્રથઃ પ્રથમતીર્થપતિઃ પુનાતા ધમ્મકપિકિલ કેવલ એવિ લોકે નિતિકપિ યદુપકમમેષ ભાતિ છે ૧ શ્રીવિક્રમ સંવત ૧૨૮૮ વર્ષે પૌષ સુદિ ૧૫ શુકે શ્રીમદણહિરપુરવાસ્તવ્યપ્રાગ્વાટવંશાલંકરણ ઠ૦ શ્રીચડપાત્મજ ઠ૦ શ્રીચડપ્રસાદાંગજ ઠ૦ શ્રીમતનુજ ઠ૦ શ્રીઆશારાજનંદનેન ઠ૦ શ્રીકુમારદેવીકુક્ષિસંભૂતેન ઠ૦ શ્રીણિગ મહં. શ્રીમાલદેવરનુજેન મહ૦ શ્રીતેજ:પાલાગૃજન્માના ચૌલુક્ય કુલનભસ્તલપ્રકાશનકમાડમહારાજાધિરાજશ્રીભુવનપ્રસાદદેવસુતામહારાજ શ્રીવરધવલદેવપ્રીતિપ્રતિપન્ન રાજ્યસધણ સં[...]૭૭ વર્ષે શ્રીશત્રુ જયંતપ્રભૂતિ - મહાતીર્થયાત્રોત્સવ-પ્રભાવવિભૂતશ્રીમદેવાધિદેવપ્રસાદાસાહિત ત્યેન શ્રીશારદાપ્રતિપન્નાપત્યેન મહામાત્યશ્રીવાસ્તુપાલન અનુજ મહ૦ શ્રીતેજપાલેન ચ ઈહ સ્વકારિતસૌવર્ણદંડકલશવિરાજિતસરચારણાલંકૃત શ્રીમદુજજયંતસ્તંભતીર્થ. દ્વયાવતારર... ........હતમં...........નન્દીશ્વરસત્યપુરશકુનિકાવિહારક પદિયક્ષાયત દ્વારા અનુપમાભિધાનમહાસરોવરમભતિપ્રધાનધર્મસ્થાનપરંપરાવિરાજિતસ્ય શ્રી શત્રુંજય મહાતીર્થ. મૌલિમુકુટાયમાનસ્ય શ્રી[યુગાદિ તીર્થકરશ્રીષભદેવભવનસ્યા.................પ્રતોલી કારિતા | છ | છ | ભૂયાદભૂવલયસ્ય વિરધવલઃ સ્વામી સમુદ્રાવધે, શ્રીમુદ્રાધિકૃતઃ કૃતઃ સુકૃતિના યેનાધરાજાત્મજા યમ્મા વિશ્વોપકારવતી ના ધાન્યાત્મ ખલુ વસ્તુપાલસચિવઃ સર્વોડપિ સમ્પર્ધાતે, યસંપર્ક વશેન મેદુરમદોઢેકે વિવેકી જનઃ તજજન્મા ...........કૌતુકમહો(?). ..........................વિતનુતે નવાન કિચન ૨ ત્યાગારાધિનિ રાધેયે શ્રેષ્ઠવભૂરભૂતા ઉદિત વસ્તુપાલે તુ દ્રિકર્ણાવણ્યતડધુના આ ૩ શ્રીવસ્તુપાલતેજપાલ જગતી જનસ્ય ચક્ષુથ્વી . પુરુષતમક્ષિગતઃ ચાતાં સદશૌન રવિશશિને કે ૪ (103) Page #485 -------------------------------------------------------------------------- ________________ શ્રીશવજય ગિરિરાજ દર્શન તાત્યાએવ ચ શ્રીગુર્જરેન્દ્રસચિવાભામિહૈવ પ્રલયા, પશ્ચિમ ભાગભિત્તિયે શ્રીઆદિનાથદેવયાત્રાયાશ્રી........................... , હસ્નાત્રેત્સવનિમિત્તે પૂર્ણકલશેપશોભિતકરકમલયુગલ સ્વબૃહદ્દબોધવઃ ઠ૦ શ્રીણિગ માં શ્રીમાલદેવ શ્રીમદેવાધિદેવાભિમુખ મૂર્તિદ્વયમિદ કારિત એ છ . લાવણ્યાંગ: શિશુરપિ..................કસ્ય નાસી સ્ત્રશસ્ય, લાઘાપાત્ર દધદપિ કલામાત્રમિવિશેષાતા દત્ત ચિંતામણિરાગુર પિ પ્રાર્થિતાનિ પ્રજાનાં, તાપફલાન્તિ વિષુવતિ સુધાબિંદુરઢંગલનઃ ૧. મંત્રીશ્વરઃ સ ખલુ કસ્ય ન મલદેવઃ સ્થાન નિજાન્વયનામધેયા નિમ્પિષ્ય નિયમધર્મમયં યદંગ યેને દત્યંત કલિપ્રતિમલદપ મારા મલદેવ ઈતિ દેવતાધિપશ્રીરભૂત્રિભુવને વિભૂતિભૂઃ ધર્મકસ્મૃધિષણવશ યશરાશિદાસિતતિ તિઃ ૩ - તથા શ્રી શત્રુંજય મહાતીર્થયાત્રામોત્સવે સમાગચ્છતુરછશ્રીશ્રમણસંઘાય કૃતાંજલિબંધબંધુરં પ્રોલેયાઃ પૂર્વભાભિત્તિદ્વયે સ્વકારિતમેતો રેવ શ્રીમહામાત્યાયઃ પૂર્વાભિમુખ[મૂ]િયુગલ સ્વાગત પૃ[૭]તિ ઉક્ત ચ એતદર્થસંવાદિ અનેનવ શ્રીશારદાપ્રતિપનપુણ મહાકવિના મહામાત્યશ્રીવાસ્તુપાલન સંઘપતિના આ અદ્ય મે ફલવતી પિતરાશા માતુરાશિષિ શિખાંડકુરિતાદ્યો શ્રીયુગાદિજિનયાત્રિકલેકે પ્રણિયામ્યહમશેષમખિન્નઃ + ૧ | પુણ્યલેકદ્ધયસ્યાસ્ય તેજપાલસ્ય મંત્રિણઃ | દેવશ્ચમર(?)દેવશ્ચ શ્રીવીરઃ સર્વદા હદિ ૨. તેજપાલ સચિવતરણિનતાદભાગ્યભૂમિ-ત્ર પ્રાપ્ત ગુણવિરપિભિવ્યિપહઃ પહઃ યરછાયાસુ ત્રિભુવનવનપંખણીષ પ્રગર્ભ, પ્રક્રીડંતિ પ્રસૃમમુદઃ કીર્તઃ શ્રીસભાયા છે ૩ ચઃ શૈશવે વિનયરિણિ બેધવચ્ચે ધરે નયં ચ વિનય ગુણોદયં ચ ા સેયં મને ભવપરાભવજાગરુકરુપે ન મનસિ ચુંબતિ જૈત્રસિંહઃ ૪શ્રીવાસ્તુપાલ ચિરકાલ ................ભવધિકાધિકશ્રી, ચસ્તાવકીનધનવૃષ્ટિહતાવશિષ્ટ, શિષ્ટપુ દોશ્ય..................પાવકમુચ્છિનત્તિ છે ૫ | શ્રી તેજપાલતનયસ્ય ગુણાનતુલ્યાત્ , શ્રીલૂણસિંહકૃતિનઃ કતિ ન સ્તુવન્તિ ? I શ્રીબધુને ધુરતરપિ ઃ સમતા-દુદામતા ત્રિજગતિ ક્રિયતેડભ્ય કીર્તો: દા પ્રસાદાદાદિનાથસ્ય, યક્ષસ્ય ચ કપર્દિનઃ વસ્તુપાલાન્વયસ્યાસ્તુ, પ્રશસ્તિ સ્વસ્તિશાલિની | ૭ | રતભસ્તીર્થધવજયસિંહન લિખિતા | ઉત્કીર્ણ ચ સૂત્રકુમારસિંહેન મહામાત્યશ્રીવાસ્તુપાલસ્ય પ્રશસ્તિરિય. શુભમતુ તે છે કે (104) Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્રીશવજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૪૯ છે. મેદી દૂ૦ ચંદ્રપ્રભુની દેરીને લેખ* સંવત ૧૮૬૦ વર્ષે શાકે ૧૭૨૬ પ્રવર્તમાને વૈશાખ શુદિપ ચંદ્રવાસરે સૂર્ય પૂર્યાદિ વાસ્તવ્ય વીસામાજ્ઞાતીય શ્રેષ્ઠિ................હીરાચંદ...ઘર તો મીઠાભાઈ તા દેવચંદાદિ સમસ્ત સંઘેન ભટ્ટાક શ્રીઆણંદસેમસૂરિરાયે લેઢિપશાલગ છે પ્રેમચંદ લવજી કે.... ટૂંક શીખદેવાલયસ્ય શ્રીપશ્રી.શ્રીચંદ્રપ્રભજિનાલયસ્ય...પ્રતિષ્ઠા વિજિનેન્દ્રસૂરિભિઃ | ૪૪ છે. મોદી દૂર દેરીમાં પ્રતિમા લેખ સંવત ૧૮૬૦ના વર્ષે શાકે ૧૭૨૬ પ્રવર્તમાને વઈશાખ સુદિ ૫ તિથી ચંદ્રવાસરે શ્રીસૂર્ય પૂર્યાદિ વાસ્તવ્ય વિસાનીમાજ્ઞાતીય સંઘસમસ્તન લઘુ પસદશાલગર છે ભટ્ટાર્ક શ્રી... સૂરિરાજ્ય ચંદ્રપ્રભબિંબ ભરાપિત પ્રતિષ્ઠિત વિજયજિણેન્દ્રસૂરિભિઃ તપાગચ્છા કલ્પ છે. મેદી , દેરીમાં પ્રતિમા લેખ સંવત ૧૯૧૨ના કાર્તક વદ ૫ બુધવારે શ્રી અજિતનાથબિંબ સ્થાપીત શ્રીસુરતબિંદરે વાસ્તવ્ય જ્ઞાતીવીસનેમા દે હખજી હિરજી તસ્ય પુત્રી બાઈ બેનકુવર શ્રીસિદ્ધાચલતિર્થે પ્રેમાવસી મધ્યે નેમાવાણીયાના પ્રાસાદમધ્યે સ્થાપીત | શ્રીઆણંદસૂરગ છે ! શુભ ભવતુ છે. આ દેરીના ગભારા મધ્યે મૂળનાયક આદિ પાંચ ભગવાન પર સં. ૧૮૬ને લેખ છે. જયતલાટીના લેખે ૪૯૯ તલેટીના મંડપ પરને લેખ સં. ૧૮૮૯ના શાકે ૧૭૫૫ પ્રવર્તમાને વૈશાક માસ શુકલપક્ષે તિથિ ૧૩ બુધવાસરે શ્રીઅહમ્મદાવાદ વાસ્તવ્ય ઉસવાલજ્ઞાતીય વૃદ્ધશાખાયાં સીદિયાવંશે કુંકમલેલગેત્રે | સા સહસકરણ તત્ પુત્ર રાજસભા શૃંગાર સેઠ શાંતિદાસ-તત્ પુત્ર સે લખમીચંદ તત્ પૂ. સે ખુસાલચંદ તત્ પુત્ર રાજસભા શૃંગાર સે વખતચંદ ભાર્યા બાઈ જોયતી તત પૂ ઈચ્છાભાઈ ધુતીય ભાર્યા બાઈ જડાવ તસ્ય કક્ષે પૂત્ર રત્ન ૬ પુત્રી ૩ તસ્ય નામાનિ સે પાનાબાઈ ૧ પુત્ર લલુભાઈ સે ! મોતીભાઈ ૨ તસ્ય પુત્ર ૫ ફભાઈ ૧ તસ્ય પુત્ર ૩ ભગુભાઈ ૧ તત્ પૂત્ર દલપતભાઈ ત ા નેમચંદભાઈ ૨ કલભાઈ ૩ તથા પૂ . છોટાભાઈ ૨ બાલાભાઈ ૩ મણીભાઈ ૪ મેહકમભાઈ ૫ સે ! આ વગેરે શિલાલેખે નવી કાપી કરતાં રહી ગયેલા તેમાંથી આટલા હાથ આવતાં તેથી તે છેલ્લા આપ્યા છે. તે પછી જય તલાટીના આપ્યા છે. શ, ૧૪ (105) Page #487 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન અનેપભાઈ ૩ તત પુત્ર ૩ ડાહ્યાભાઈ ૨ મહાશુકભાઈ ૨ મોહનલાલભાઈ ૩ રાજસભા ગાર શેઠ હેમાભાઈ ૪ તપુત્ર ૨ નગીનદાસ ૧ પ્રેમાભાઈ તત્ પુત્ર મભાઈ સે | શ્રર્યમલભાઈ પ તત્ પુત્રી બાઈ રતનબાઈ સમરથઃ સે | મનસુખભાઈ ૬ તત્ પુત્ર ક્ષેમચંદભાઈ ૧ છગનભાઈ ૧ પુત્રી રે બાઈ વીજલી ત ! બાઈ ઉજમ એવં સર્વ કુટુંબ યુએન શ્રી માત્રીજડાવબાઈ પુન્યાર્થ" | સં . ૧૮૮૨ના વછેરબાઈ જડાવબાઈ શ્રીપાદલિપ્ત તીર્થયાત્રા આગત તદા વૈશાખ સુદ ૧૧ દેવંગત પ્રાપ્ત તદા શ્રીસિદ્ધાચલ તલદેટી વાં મંદિરે ધર્મશાલા કારિત શ્રીષભદેવપાઇ કારાપિત પ્રતિષ્ઠિત સાગરગ છે ભ | શાંતિસાગરસૂરિ વિ૦ લિ . સં. ૧૮૯૫ ૪૭ મંડપના ડાબા હાથે મેટી દેરીમાં પાદુકા સં . ૧૮૮૯ના વશાખ શુદિ ૧ બુધવારે શ્રીઅહમૂદાવાદ વાસ્તવ્ય ઉસવાલજ્ઞાતૌ વૃદ્ધશાખાયાં છે. શ્રી પ શેઠ ખુશાલચંદ તત્ પુત્ર વખતચંદ ભાર્યા બાઈ જડાવબાઈ પુન્યાથે શ્રેષ્ટિ પાનાચંદ તથા ઈછાચંદ ત ા મેતીચંદ ત / અને પચંદ તો સેઠ હેમાભાઈ ત ! સૂર્યમલ ત’ મનસુખભાઈ ત | ઉજમબાઈ ત ! ફતેચંદ તો છોટાલાલ ત ! બાલાભાઈ ત ા મણીભાઈ ત ! મેહકચંદ ત ા લલ્લુભાઈ તા પેમાભાઈ તો ડાહ્યાભાઈ તો ખેમચંદભાઈ ત ા ભગુભાઈ તા નેમચંદભાઈ પ્રમુખસકલકુટુંબન યુગાદીશ શ્રીઋષભદેવજિનપાદુકા કારાપિતા સ્થાપિતા ચ સિદ્ધાચલ તલનામ મંડપી સાગરગરછીય શ્રેષ્ટિ થી ૫ હેમાભાઈ કારાપિતા પ્રતિષ્ઠિત ચ પ રૂપવિજયગણિભિઃ | શ્રી ઋષભદેવ પાદુકા દેવકુલિકાયાં છે ૪૯૮ તલેટીમાં પેસતાં જમણી બાજુના મંડપમાં દેરી સંવત્ ૧૮૮૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૩ વાર ભમે સાકે ૧૭પરના પ્રવર્તમાને લીંબડીનગરે વાસ્તવ્ય સા. વિરચંદ ભાયચંદા શ્રી ઋષભદેવ પાદુકા ભરાપિત શ્રીજિનવિજ્યસૂરિસ્વરપાટ વિરાજ્યમાને છે શ્રીપાલીતાણા નગરે ઘાયલ શ્રીબાવાજી કુંવર શ્રીદાદાભાઈ તસ્ય કુવર શ્રી પ્રતાપ્રસંધછ તસ્ય વિરાજમાન ભરાપિત છે ૪૯ તલેટી ચઢતાં દેરીઓમાં , સં. ૧૯૦૭ના વ. વિશાક સુ ૧૧ ચંદ્રવ | શ્રી પાદલિપ્તનગરવા શ્રીમાલિજ્ઞા લઘુશા | કપાસિ કાલા તત્પ | કો હીર શ્રી પાર્શ્વનાથ પાદુકા......... હક સુખ શ્રેયસ્ત છે (106) Page #488 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૫૦૦ તલેટીમાં સંવત ૧૯૦૬ના માઘ સુદી પ ભૃગુવાસરેશે | ઠાકરસિ તપુત્ર દે મેરાજ શ્રીસિદ્ધાચલતિર્થતલાટિટું શ્રી ઋષભદેવપાદુકા થાપીત શ્રીતપાગચ્છ ભ૦ થી૧૦૮ શ્રીદેવેદ્રસૂરિરાજ્ય ૫૦૧ તલાટીમાં સંવત ૧૮૫૬ વર્ષે કાર્તક શુદિ ૧૩ દિને પાદુકા વય મુની ધીરવિજયેન નિરમાપિત શ્રીસિદ્ધાચલ-તલહટીકાયા થા સાધવીછરાજસીરીઝ સાધવજી ચંદનબાલાજી સાધવજી દેવસીરી. ૫૦૨ રસ્તા પર વીલમડીને ઝાડ નીચે ચોતરા પર પાદુકા સંવત ૧૮૬...વર્ષે ચૈત્ર વદિ....... .............વાસ્તવ્ય વહરાગોત્રીય સહ ધર્મસી પુત્ર કપુરચંદ્રાદિ...............સંઘેન શ્રીગેડી પાર્શ્વનાથ પાદન્યાસ કારિતં ત્રીજિનચંદ્રસૂરીવિજયીરાજે શિલાલેખ પૂતિ ૧ સં. ૧૯૯૯માં જે શિલાલેખો મેં લીધેલા તેંમાના આ પુસ્તકમાં છાપ્યા. પરંતુ સં. ૨૦૨૦ પછી જે બાંધકામ કાઢી નાખ્યું, અને બીજે બીજે સ્થળેથી ડુંગો કાઢી નાખ્યા, આથી કેટલાએ સ્થળ પર અત્યારે બાંભોર પત્થર વિગેરે પર જુના શિલાલેખો ખુલ્લા થયા છે. પણ અત્યારે (સં. ૨૦૩૫માં) તે શિલાલેખે લેવા ઉભા રહેવાની અને વાંચીને ઉતારવાની મારી તાકાદ નથી. આથી જે સ્થાનમાં મેં જે શિલાલેખ જોયા તેની નૈધ આપું છું. ૧. દાદાના દહેરાસરના સન્મુખના ચેકીયાળામાં ખારા પત્થરના બે થાંભલા પર શિલાલેખ છે. ૨. ચાકીની બારસાખમાં પણ જતાં ડાબી બાજુ શિલાલેખ છે. ૩. દાદાના મંડપના દક્ષિણ દિશાના દરવાજે બારસાખમાં શિલાલેખ છે. A અત્યારે આ શિલાલેખો મારાથી લેવાય તેમ ન હતા પણ છાપવાની ઈચ્છા હતી. આથી શે. આ. ક.ને અમદાવાદ લખ્યું હતું કે જો તમારે કોઈ પંડિત આ શિલાલેખે ઉતારીને લખી મોકલે તે ૫૦૦ શિલાલેખે સાથે આ પણ છાપી નાખ્યું પણ તેમને તે અશક્તિ બતાવી એટલે આપી શક્ય નથી. (107) Page #489 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ‘જય ગિરિરાજ દેન ૪. અષ્ટાપદજીના દહેરાસરમાં ગોખલામાં પ્રતિમાજી મહારાજ બીરાજમાન કરેલા છે, તેમાં કેટલાક ગેાખલાઓમાં પત્થરમાં જગે જગા પર શિલાલેખ છે. પ. અષ્ટાપદજીના દહેરાસર બહાર ગેાખલામાં કાળા ફણાવાળા પ્રતિમાજી છે ત્યાં ખાંભેારા પત્થરમાં શિલાલેખ છે. ૬. અષ્ટપદના દેરાસર જતાં બહાર ડાખી બાજુએ ભમતીની એક દેરીમાં શ્રાવક, શ્રાવિકા ને છેકરા, એ આખી મૂર્તિ નીચે સ’૦ ૧૪૮૬ના શિલાલેખ છે. ૭. દાદાની પાછળની ભમતીમાં દેરી ન. ૨૮૭ નવા નખર ૧૦ના થાંભલા ઉપર ખાંભારા પત્થર પર શિલાલેખ છે. ૮. શ્રીગ’ધારીઆ ચૌમુખજીના મંદિરના દક્ષિણ દિશાના ચેકીયાળામાં ખારસાખ ઉપર ડાબી બાજુએ શિલાલેખ છે. ૯. તેજ મ ંદિરની દક્ષિણ દિશાની ચાકીમાં પશ્ચિમ તરફના દરવાજાની બાજુના ગાખલા નીચે ખાંભેારા પત્થરમાં શિલાલેખ છે. ૧૦, તેજ ચાકીયાળામાં કાળી મ’ડપમાં થાંભલામાં ખભેારા પત્થરમાં શિલાલેખ છે. ત્યાં ખુણાના ગેાખલા ઉપર પણ શિલાલેખ છે. ૧૧. તેજ મંદિરના મૂળ દ્વાર પર ખારશાખમાં ખાંભેારા પત્થરમાં શિલાલેખ છે. શિલાલેખ કૃતિ ર ~: વિ. સ. ૨૦૩રમાં થયેલ વિ ટૂંક : : શ્રીતીર્થાધિરાજ શત્રુ...જય ઉપર થયેલ પ્રતિષ્ઠાના અહેવાલમાં છાપેલ શિલાલેખ ॥ શ્રીશત્રુંજય તીથ પતિ શ્રીઋષભદેવસ્વામિને નમઃ શ્રીપુડરીકસ્વામિને નમઃ સ્વસ્તિ શ્રી પરમ પવિત્ર તીર્થાધિરાજ શ્રીશત્રુ‘જયગિરિ, શ્રીરૈવતગિરિ, શ્રીકુભારિયાજી, શ્રીતાર’ગા, શ્રીમક્ષીજી, શ્રીશેરીસા પ્રભૂતિ જૈનતીર્થનાં સરક્ષણાદિ સમગ્ર વ્યવસ્થાનાં નિયામકઃ સમસ્ત ભારતવષીય જૈન શ્વેતામ્બર મૂતિપૂજક શ્રીસ`ઘાનાં પ્રતિનિધિ: શ્રેષ્ઠિ શ્રીઆણંદજી કલ્યાણજીનામા સંધાઽસ્ત | *આ શિલાલેખમાં એવી મહત્ત્વની ક્ષતિઓ છે કે જે ભાવિના ઈતિહાસમાં ભૂલે દેખાડો ને નુકસાન કરો. (108) Page #490 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના શિલાલેખ શ્રીસિદ્ધાચલ મહાતીર્થોપરિ તીર્થપતિ શ્રીયુગાદિદેવપ્રાસાદડવેષુ ચ સ્થાનેષ પ્રાન્તનજ પ્રાચીન જૈન શિલ્પકલાવિરુધ્ય બહુનિ જિનબિમ્બાનિ પ્રતિષિતાનિ અસ્તાં શિલ્પકલાં પુનઃ સમુદ્ધતું તાનિ જિનબિમ્બાનિ તત ઉત્થાપ્ય શ્રી સિદ્ધાચલ તીર્થોપરિ અષ્ટલક્ષપ્યકવ્યયેન નૂતન જિનમંદિર નિર્માય તત્ર દેવદ્રવ્યવૃદ્ધિ પુરસ્પર પુનઃ પ્રતિષ્ઠા પયિતું ચ શ્રી આણંદજી કલ્યાણજી સંઘસ્ય સભ્યઃ સર્વ સમ્મત્યા શાસ્ત્રાનુસારી સુવિહિત પરંપરાનુસારી ચ નિર્ણય કૃતઃ ! સ ચ નિર્ણયઃ તપાગચ્છ-ખરતર-અચલ-પાર્ધચંદ્ર-ત્રિસ્તુતિકાસિંગથ્વીય જૈનાચાર્યાદિ મુનિરાજૈરનુમતઃ | એતનિર્ણયાનુસાર બિન્થાપન-કાપચાશદૈવલિકા સમેત ગગનચુમ્બિ શિખરભિત શિલ્પકલા રમણય-નૂતન જિનાલય નિર્માણાદિ કાર્યાણિ શ્રીસંઘ પ્રમુખ શ્રેષ્ટિ શ્રીકસ્તુરભાઈ લાલભાઈ સુચનાનુસાર શ્રીઆણંદજી કલ્યાણજી સંઘેન વિહિતાનિ ! તતશ્ચ શાસન સમ્રાટુ તપા-આ શ્રીવિજયનેમિસૂરીશ્વર પટ્ટધર આ શ્રીવિદયસૂરીશ્વર પટ્ટઃ બિસ્થાપનાદારશ્ય આપ્રતિષ્ઠ માર્ગદર્શન મલ મુહૂર્તાદિ પ્રદાતૃભિઃ સ્વ. આ. શ્રીવિજયનન્દનસૂરીશ્વરેઃ પ્રદત્ત શુભ મુહૂર્ત વિ. સં. ૨૦૩૨ માઘ શુકુલ સહમ્યાં શનિવારે (આંગ્લદિનાંક ૭–૨–૧૯૭૬ દિને) શુભવેલાયાં નૂતન જિનાલયે યુગાદિદેવ નૂતનાદીશ્વર-ગંધારિયાડદીશ્વર-સોમન્થરાદીશ્વર પુંડરીકસ્વામિપ્રભુતિજિનાલયનામુપરિતનભાગેષ ચ ચતુરુત્તર પચ્ચાશત જિનબિમ્બાનાં તેને શ્રી આણંદજી કલ્યાણજી સંઘેન પુનઃ પ્રતિષ્ઠા વિધિઃ કારિતા એતત્ પ્રતિષ્ઠાવિધિ મહોત્સવે ભારતવષયાડનેકનગર વાસ્તવ્ય શ્રીસદૈઃ સમાગટ્ય પૂજા પ્રભાવના-સંઘભોજન–અભયદાનાદિ વિશિષ્ટ ધર્મકૃત્ય વિધાન દ્વારાડપૂર્વ શાસનપ્રભાવના વિહિતા ! એષાચ પ્રતિષ્ઠા આ. શ્રીવિજયનેમિસૂરીશ્વર પટ્ટધર આ. શ્રીવિજયવિજ્ઞાનસૂરીશ્વરપટ્ટધર આ. શ્રીવિજયકતુરસૂરીશ્વરાયું નિશ્રામાં સંપના અસ્મિન્-અવસરે આ જૈનસંઘા ન્તર્ગત સર્વગચ્છીયાચાર્યાદિમુનિવરાણમા આ. શ્રી હેમસાગરસૂરિજી, આ. શ્રીદેવેન્દ્રસાગરસૂરિજી(પૂ. આગમ દ્વારક આ. શ્રીઆનંદસાગરસૂરીશ્વર શિષ્ય પ્રશિષ્ય) આ. શ્રીમતી પ્રભસૂરિજી, આ. શ્રીવિજયપ્રિયંકરસૂરીજી, આ. શ્રીવિજયચંદ્રૌદયસૂરિજી, આ. શ્રીવિજયનીતિપ્રભસૂરિજી, આ. શ્રીવિજયસૂર્યોદયસૂરિજી(પૂ. શાસનસમ્રાટ શિષ્ય પ્રશિષ્ય), આ. શ્રીવિજયમંગલપ્રભસૂરિજી, આ. શ્રી શાતિ (109) Page #491 -------------------------------------------------------------------------- ________________ શ્રીશર્યાગિરિરાજ દર્શન વિમલસૂરિજી, આ. શ્રીવિજયપ્રભસૂરિજી, આ. શ્રીદર્લભસાગરસૂરિજી, આ. શ્રીરામરત્નપ્રભસૂરિજી, આ. શ્રી અરિહંતસિદ્ધસૂરિજી, પં. શ્રી બલવંતવિજયજીગણિ ખરતર ગરછીય અનુગાચાર્ય શ્રી કાંતિસાગરજી, પ્રીન્ધચંદ્રગથ્વીય મુનિશ્રીવિદ્યાચંદ્રજી, પ્રભુતિ સર્વગચ્છીય સાધૂનાં સાધ્વીનાં ચ સહસ્ત્ર સમુપસ્થિતમ એતનૂતન જિનમંદિરસ્ય નિર્માણકાર્ય શ્રી અમૃતલાલ મૂલશકર ત્રિવેદીત્યભિધ-શિલ્પશામિણ વિહિતમા ભારતવર્ષીય સામ્મત ગણતન્નાનુશાસક-પ્રધાનમત્રિ શ્રી ઈન્દિરા ગાંધી વિજયિનિ રાજ્યશાસને સંજાતિષા પ્રતિષ્ઠા આચંદ્રાક" નંદતાત્ | શુભ ભવતુ ચતુવિધસ્ય શ્રી સંઘસ્ય ! (110 ) Page #492 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ફોટાઓને સંક્ષિપ્ત પરિચય તીર્થ એ ભવ્યાત્માઓને તારવાનું પરમ સાધન છે. તારાતિ તિ તો સંસાર સમુદ્રથી જે તારે તે તીર્થ. પરમ પાવનકારિ શ્રી શત્રુંજય ગિરિરાજના એકવીસથી અધિક ફોટાઓ “શ્રી શત્રુંજય ગિરિરાજ દશન” નામે આ પુસ્તકમાં પ્રગટ કર્યા છે. તે ફટાઓને સંક્ષિપ્ત પરિચય અત્રે જણાવવામાં આવે છે. ઈ. સ. ૧૮૬લ્માં શ્રી જેમ્સબર્ગને, સમક્ષ એન્ડ ડ્રવર કંપની કેટેગ્રાફસ, બોમ્બ દ્વારા અંગ્રેજી લિટરેચર સાથે શ્રી શત્રુંજયનું પુસ્તક બહાર પાડ્યું છે. ત્યાર બાદ ગુજરાત ગવર્નમેન્ટ ઈ. સ. ૧૯૭૬માં તેનું રિપ્રીન્ટ કર્યું. તે કોપીઓ શે. આ. કે. વેચે છે. તેનું રિપ્રીન્ટ જેન જર્નલ” ત્રિમાસિકમાં કલકત્તાથી પ્રગટ થયું. તેમાં જેમ્સબર્ગેનને આભાર વગેરેનું લખાણ કર્યું છે. આજે હૈયામાં તે કઈ ભાવ જાગૃત થતાં “શ્રી શત્રુંજય ગિરિરાજ દશન” નામે આ પુસ્તકને પ્રગટ કરતાં મને આનંદ ઉપજે છે. આ પુસ્તકમાં પ્રગટ કરેલા ફટાઓને સંક્ષિપ્ત પરિચય અત્રે જણાવીએ છીએ. આ પુસ્તક શક્યતા મુજબ ભવિષ્યમાં અંગ્રેજી ભાષામાં પ્રગટ કરવાની ઉત્કંઠા છે. તે જરૂર સફળ થશે એમ માનું છું. કેટે. નં. ૧ પાલીતાણા સ્ટેશનથી કે છરી પાળતાં સંઘમાં આવતાં ગામ કલેટ નં. ૧ મહેન્દ્ર આર્ટ ટુડિઓના માલીક જગુભાઈ ત્રિવેદીએ આપેલો છે. નં. ૨-૩ ફેટા રણજીતભાઈ શાહ વલસાડવાળાએ આપેલા છે. નં. ૨૯, ૪૫, ૪૮, ૫૦, ૭૩, ૮૫, ૧૦૮ શ્રીતીર્થાધિરાજ શત્રુંજય ટુંક પરિચયમાં આપેલા બ્લેકે શેઠ આ. ક.ના આપેલા છે. નં. ૩૧, ૩૫, ૪૪, ૫૧, ૬૨, ૮૦, ૮૧, ૮૪, ૧૧૦, ૧૧૧, ૧૧રના બ્લેકે જૈન જર્નલના આપેલા છે. “જન ટુરીસ્ટ ઇન ઈન્ડીઆ 'માંના નં. ૧૧૩, ૧૧૪, ૧૧૭, ૧૧, ૧૨૦ના બ્લેક સા, મ, નવાબના આપેલા છે. નં. ૧૧૫, ૧૧૬A, ૧૧૬B, ૧૧૮ના પ્લેકા શ્રી શત્રજય ઉપર થયેલ પ્રતિષ્ઠાને અહેવાલ પુસ્તકમાં પ્રગટ થયેલા શેઠ આ, કાના આપેલા છે. બાકીના ફોટા અમારા છે. લગભગ ૧૦૦ બ્લેકે અમારા છે. (111) Page #493 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન પહેલાં પુલ આવે છે. પુલની બાજુથી પાલીતાણા શહેર સહિત ગિરિરાજ કેવા દેખાય છે તેના ચિતાર છે. ફ઼ાઢો. નં. ૨ ઃ—આ અવસર્પિણી કાળમાં શ્રીશત્રુંજય ગિરિરાજના સોળ ઉદ્ધાર થઈ ગયા. સેાળમા ઉદ્ધાર કરમાશાએ કરાવ્યેા. સ. ૧૫૮૭ના વૈ. ૧. ૬ના દિવસે-તે ઉદ્ધાર સમયે ગિરિરાજના મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરી-તે પ્રતિમાજીના આભૂષણ સહિતના આ ફાટા છે. આજુબાજુમાં જે પરિકર છે, તે અમદાવાદવાળાનુ ભરાવેલુ છે અને તેની પ્રતિષ્ઠા વિઃસ' ૧૯૭૦માં થઈ છે. આગળ ચાંદીની જાળી અને સીડી ઉપર દીવા ગાઠવેલા છે. હાલમાં તે પણ જાળી છે. અને દીવા છૂટા મૂકાય છે. ફાટા, નં. ૩ :—ઠેકઠેકાણે શત્રુંજયગિરિરાજના પટેટો મદિરમાં પથ્થરમાં કોતરાવાય છે, કપડાં ઉપર પણુ ચિતરાવાય છે, વળી ભિન્ન ભિન્ન પદ્ધતિથી ચિતરાવાય છે. અને જયતળાટીથી નવટૂ`ક સુધીના આછે પાતળા દેખાવ બધામાં લેવાય છે, તેનુ' આ એક દૃશ્ય છે. ફેટો. નં. ૪ :—સુરત સૈયદપરાના નંદીશ્વરદ્વીપના મ ંદિરમાં લાકડાના પાટીયા ઉપર ૧૦x૬ ફૂટમાં શ્રીશત્રુંજયગિરિરાજના પટ ચિતરેલો છે. તેમાં આવતા સંઘના, અને તે કાળના બધા મદિરાના એટલે વિ. સ. ૧૭૮૦ પૂર્વેની થયેલી ટૂકાના દેખાવ છે. આ પટની સુંદર કળામય કારીગરી કરાવનાર શ્રીજ્ઞાનવિમળસૂરિ છે. વિ. સ. ૧૭૮૦માં ચિતરાયેલા હાવાથી એમ સાબિત થાય છે કે સૈકાઓથી કાતિક સુદ ૧પના પટ જીહારવાની પ્રથા હતી. એનાથી પણ જુના શ્રીશાંતિદાસ શેઠના સમયના પટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે છે. ફોટો. નં. ૫-૬-૭ :—ભાડવાના ડુંગર તરફથી ગિરિરાજને દેખાવ, તથા દાદાની ટૂંક અને નવટૂંક વચ્ચેની ખીણના દેખાવ છે. આ દેખાવ પાછળની બાજુના છે. ફાટા. નં. ૮ :—છ ગાઉની જાત્રામાં જતા સિટ આવે છે. સિદ્ધવડે જતાં ગિરિરાજ કેવા દેખાય છે, તે દેખાડનાર આ દશ્ય છે. ફેંટો. નં. ૯ :—ભાડવાના ડુગરથી પાછળની બાજુ જોતા શ્રીહસ્તગિરિ કેવા દેખાય છે, તેનુ આ દૃશ્ય છે. ફાટા. નં. ૧૦ :—ઉપરના ચિત્રોમાં ગિરિરાજના દશ્યો બતાવ્યાં, હવે પાલીતાણાથી ગિરિરાજ તરફ જતાં શું શું આવે તેમાંનું અત્રે કેટલુંક બતાવાય છે. પૂર્વકાળમાં જય તળાટીએ ભાથુ આપવાની પ્રથા જે મુનિરાજે શરૂ કરાવેલી તે મુનિરાજ શ્રીકલ્યાણ (112) Page #494 -------------------------------------------------------------------------- ________________ ફાટાઓના સક્ષિપ્ત પરિચય વિમળની દેરી છે. તેઓના સ્વર્ગવાસ પાલીતાણામાં થયા ઘછી તેમના શિષ્યના ઉપદેશથી આ દેરી થઈ છે. ફોટા. ન. ૧૧ :—આગળ ચાલતાં વિદ્યાથી ઓને રહેવાનું સ્થાન ખાલાશ્રમ આવે છે. તેમાં રહેતા વિદ્યાથી આને દશન અને પૂજા કરવા માટેનું આ બાલાશ્રમનું જૈન મદિર છે. ફોટા. નં. ૧૨ :—રાણાવાવ નજીક ચાતરા ઉપર બંધાયેલી આ દેરીમાં મેઘમુનિના પગલાં છે, (તેના પૂરા ઇતિહાસ ખખર નથી). ફોટો. ન. ૧૩ :—ભાથા તળાટી આવતાં નાળાની પહેલાં આવેલું આ કેશરીઆજીનુ દહેરાસર છે. તેમાં ભેયરૂ, મુખ્ય મંદિર અને માળ છે, ત્રણ શિખરો પણ છે. પ્રવેશદ્વારના પગથીયા ઉપર બે હાથીઓ છે. મંદિરમાં સેકડો પ્રતિમા અને ગુરૂમૂર્તિઓ છે. આચાર્ય શ્રીવિજયઅમૃતસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી બનેલા આ મદિરની પ્રતિષ્ઠા વિ. સ'. ૨૦૨૬માં થઈ છે, ફોટો. નં. ૧૪ :—ગંગામાએ ખધાવેલા આ ભાથાતળાટીના વિસામા છે જ્યાં જાત્રાળુઓ જાત્રા કરી આવી વિસામા ખાય છે. તેની જોડેના ભાથુ ખાવા માટેના રૂમમાં ભાથુ' અપાય છે. તેમાં જાત્રાલુ આનંદથી વાપરે છે. ફોટો. નં. ૧૫ :—આગમ દ્ધારક આચાર્ય દેવશ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી થયેલ આ શ્રીવમાન જૈન આગમમંદિર છે. તેમાં ચારે દિશામાં ચાર દિ। અને ચાલીશ દેરીએ છે, મધ્યમાં ચૌમુખજીનું મંદિર છે. પાંચ મેરૂ અને ચાળીશ સમવસરણ છે. દરેકમાં ચૌમુળજી છે, તેના ક્રમમાં વમાન ચાવીશીના ચાવીશ ચૌમુળજી, વીશ વિહરમાન જિનના વીશ ચૌમુખજી અને શાશ્વતા જિનના એક ચૌમુળજી મળી પીસ્તાનીશ ચૌમુળજી છે. દિવાલા પર પીસ્તાળીશ આગમા અને કર્મ પ્રકૃતિ વગેરે પ્રકરણા આરસમાં કાતરેલા છે. બાજુમાં સિચક્ર ગણધર મંદિર છે. તેની બાજુમાં ગુરુમ`દિર, સ્વાધ્યાય મંદિર અને નમસ્કાર મ`દિર છે. પાછળની બાજુમાં શ્રમણસંઘ પુસ્તક સંગ્રહ અને આય'ખિલખાતુ છે. સ`સ્થાના જખરજસ્ત વિશાળ કમ્પાઉન્ડ છે. તેમાં ખ‘ગલાઓની બે લાઈના છે. આ બધું શ્રીસંઘે કરાવેલ છે. ફોટો. ન. ૧૬ :—આગમમદિરના પૂર્વ તરફના દરવાજા નજીક શેઠ જમનાદાસ મેાનજીનું કરાવેલા ટાવરા અને આગમમદિરના પ્રવેશ દ્વાર ઉપરના પુ ડરિકજીના મદિરના દેખાવ છે આમાં શેાલે છે. શ. ૧૫ (113) Page #495 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાત્રુંજય ગિરિરાજ દઈન ફોટો. નં. ૧૭ :—જયતળાટીના ચાક કે જ્યાંથી ગિરિરાજ ઉપર ચઢવા માટે વર્તમાન સમયમાં ચઢાણ શરૂ થાય છે. ગિરિરાજને વિષાળપૂજનીક પાષાણુ, તથા આટલા ઉપર અને બાજુએ દેરીએ દેખાય છે, બાપુના દહેરાસરે જવાના પગથીયાં દેખાય છે. તેમજ ઉપર જેવત ખાનાના દહેરાસરની પાછળ બાબુના દહેરાસહુના આગલા દેખાવ દેખાય છે. આ જયતલાટીએ ગિરિરાજનું' ચૈત્યવંદન કરાય છે. ફોટો. નં. ૧૮ :—જયતળાટીથી ગિરિરાજના પગથીયેથી ઘેાડુ· ચઢી ઉપર આવ્યા પછી જમણા હાથે સરસ્વતીનું મંદિર દેખાય છે અને પાછળ આગમમંદિરનુ’ મુખ્ય શિખર દેખાય છે. ફોટો. ન. ૧૯ :—માણુ ધનપતસિંહની ક્રૂ'ક તથા તેમાં આવેલે પાવાપુરીનુ મ'દિર અને ગામના ચિતાર દેખાય છે. ફોટો. ન. ૨૦ :—જેમ જેમ ઉપર ચડીએ તેમ તેમ વિવિધ દૃશ્યા આવે છે. બાજુમાં રામ-ભરતની દેરી દેખાય છે અને નીચે ઉતરતા યાત્રાળુએ અને ડાળી દેખાય છે. ફોટો. નં. ૨૧ :—હનમાન ધારા નજીકના સરખા પ્લાટથી આગળ ચાલતાં એક નાની દેરી દેખાય છે. પગથીયાં દેખાય છે. પછી ઊંચે અંગારશા પીરના ખૂણા દેખાય છે. આગળ કોટમાં નવટૂ'કની ખારી દેખાય છે. સવા સેામની ટૂંકના ચૌમુળજીનું શિખર પણ દેખાય છે. ફોટો. નં. ૨૨ :——આગળ ચાલતાં હનુમાન ધારા આગળના પગથીયાં અને ઝાળની સુંદરતા દેખાય છે. ડાબી બાજુએ ચાતરા અને જમણી બાજુએ હનુમાનની દેરી દેખાય છે. ફોટો. નં. ૨૩ :—રામપાળના નવા દરવાજો અને તેની ઉપર મનહર ઝરૂખા દેખાય છે. ગિરિરાજનું આ મુખ્ય પ્રવેશ દ્વાર છે. ફોટો. નં. ૨૪:—દેવકી ષટનંદનની ટેકરી ઉપરથી જોતાં શાંતિનાથના દેરાસરની પાછલી બાજુના શિખરો સાથે ગિરિરાજ અને કોટ દેખાય છે. ફોટો. નં. ૨૫:—દેવકી ષટન...દનની ટેકરી ઉપરથી શ્રીશાંતિનાથ ભગવાનનું દહેરાસર તથા ગિરિરાજના ભાગ દેખાય છે. ફોટો. નં. ૨૬ :—રામપેાળના દરવાજે ઊભા રહીને અંદર જોઇએ તે પાંચ (114) Page #496 -------------------------------------------------------------------------- ________________ ફોટાઓને સંક્ષિપ્ત પરિચય મંદિરના શિખરોવાળું મનોહર દેરાસર દેખાય છે. એનાં પગથીયાં ચઢતાં બે હાથીઓ ને એટલા ઉપર બે ચોકીદારે છે. રંગમંડપની દિવાલ પર બીજા ચાર દશ્યો છે. ફેટો. નં. ૨૭ –આગળ ચાલતાં મોતીશાની ટૂંક આવે છે તેના મુખ્ય મંદિરને આ એક ભાગ છે. વળી તેના ચેકીયાળાની મનહર કમાને દેખાય છે. ફેટો. નં. ૨૮ --વાઘણપોળને નવો દરવાજે છે. તેની એક બાજુએ ગોખલામાં પોળીઓ અને બીજી બાજુએ વાઘ છે. બાજુમાં હનુમાનજીની દેરી છે. ચઢતાં ઉતરતાં યાત્રાળુઓ દેખાય છે. વાઘના કારણુથી દરવાજાને વાઘણપોળને દરવાજો કહેવાય છે એમ માનવું પડે. ફેટો. નં. ર૯ :-પ્રાય વિ. સં. ૧૩૭૬માં બંધાવેલુ ભૂલવની અથવા વિમળી વસતિનું દહેરાસર છે. તેના શિખરે, તેની ભમતી, મનહર બલાણક રૂપી એક તેને ભાગ દેખાય છે. (આની અંદર નમુનેદાર શિલ્પકળા છે.) ડાબી બાજુએ શાંતિનાથના દેરાસરને એક ખૂણો દેખાય છે. ભૂલવણને નેમનાથની ચેરીનું દહેરાસર પણ કેઈ કહે છે. ફેટો. નં. ૩૦ –ભૂલવણીના પાછલા ભાગમાં ભગવાન શ્રી નેમિનાથ પરણવા જાય છે અને ચારી મંડાય છે તેને દેખાય છે. દિવાલ પર ૧૭૦ પ્રતિમાને પટ છે. પાટળાઓ જે કે અહીં દેખાતા નથી પણ પાટળાઓમાં નેમનાથ ભગવાનનું આખું જીવનચરિત્ર છે. ફેટો. નં. ૩૧ –ભૂલવણમાં ત્રણ ભાગ પડે છે. તેમાં વચ્ચે ઉપરાઉપરી ત્રણ ગઢ છે, તે આ છે. તેમાં ચૌમુખજી મહારાજ છે. ત્રણ ગઢની સુંદર કારણ છે. ત્રણે ગઢમાં ચૌમુખજી મહારાજ છે. ફેટો. નં. ૩૨ :–ભૂલવણીમાં મંડપના ઘુમ્મટના મધ્ય ભાગમાં નાગપાસની કેરણી અને ગુલતી ચોવીશ દેવી છે. તે વીશ અક્ષિણ હેવી જોઈએ. (મંદિરમાં કળા કેવી મનહર છે તેનો આ એક નમુનો છે.) ફેટો. નં. ૩૩ --ભૂલવણીના મંદિરની બાજુમાં એક રૂમ છે. તેમાં પિઠીઓ અને તેને રખેવાળ છે. ઉપર સવારી પણ છે. પિઠીઆના નીચેથી નીકળવાનું જરા કઠિણ હોવાથી એને પુણ્ય પાપની બારી કહે છે. ફેટો. નં. ૩૪ --ભૂલવણીથી આગળ ચાલતાં, વૃક્ષેની મને હરતા દેખાય છે. જમણી બાજુ કવડ જક્ષની દેરી દેખાય છે. (115) Page #497 -------------------------------------------------------------------------- ________________ શ્રી જય ગિરિરાજ દર્શન ફેટો. નં. ૩૫ ? –વાઘણપોળની અંદર પિસતાં બન્ને બાજુએ મંદિરની નયન રમ્યતા આમાં દેખાય છે. ફેટો. નં. ૩૬ – ઊંચા ઓટલા ઉપર ચૌમુખજીનું મંદિર છે. તેની ચારે દિશામાં ચાર મંડપમાં થઈને સો સ્તંભે છે તેથી એને શતસ્તંભયુ દહેરાસર કહેવાય છે, તે આ છે. ફેટો. નં. ૩૭ –તેનાથી આગળ ઊંચા ઓટલા ઉપર શિખર, રંગમંડપ અને ચેકીયાળાવાળું મંદિર છે. રંગમંડપના બહારના ખૂણામાં સુંદર કોતરકામ વાળી પૂતળીઓ છે. ચેકીયાળામાં કમાને આમાં દેખાય છે. ફેટો. નં. ૩૮ હાથીપોળની જમણી બાજુએ કુમારપાળના દહેરાસરના નામથી ઓળખાતા દહેરાસરનું પુરાણપણું સાબિત કરતું આરસના અદ્વિતીય કામવાળું આ બાર શાખ છે. (ગિરિરાજ ઉપર આરસના કામની અતિસુંદરતાને જણાવનારા બે જ બાર શાખ છે. એક કુમારપાળ મહારાજનું અને બીજું નવટૂંકમાં સંપ્રતિ મહારાજાનું) ફેટો. નં. ૩૯ –કુમારપાળ મહારાજાના દહેરાસરમાં ભમતીના બે છેડા ઉપર બે મંદિર છે. તેમાં એક મંદિરની ખુલ્લી બાજુએ ચૌદ સ્વપ્ત અને સમવસરણ વગેરે કેરેલું છે. મતિ કલ્પનાથી લાગે કે શું પાંચે કલ્યાણકને અધિકાર અહિં લિધે હશે ? ફેટો. નં. ૪૦ –જ્યારે હાથીપોળનો જાને દરવાજે હતો ત્યારે દરવાજાની બાજુમાં આબેહૂબ હાથીને ચિતાર આપને માવત અને અંબાડી સહિતને ચિત્ર કામવાળે. હાથી હતો. દરવાજાની બંને બાજુએ “® કાર અને હૂંકાર ઉપરના ભાગમાં આરસમાં કતરેલા હતા. ફેટો. નં. ૪૧ –વર્તમાનમાં હાથીપોળને દરવાજે નવે છે. દરવાજાની ઉપર પાટલીમાં મને હર કોતરકામ છે. એના છજાની ઉપર પાટલીમાં રૂપકામ કરેલું છે. તેની ઉપર કેનર પણ સુંદર છે. દરવાજાની બન્ને બાજુએ પથ્થરના મનહર હાથીએ બનાવેલા છે. ફેટો. નં. ર --હાથીપળમાં પિસતાં ફુલવાળાને ખુલ્લો ચેક આવે છે. પછી રતનપળને દરવાજે આવે છે. અહીંથી દાદાની ટૂંક શરૂ થાય છે, તે આમાં જણાય છે. ફેટો. નં. ૪૩ ––દાદાની દુકના વિશાળ ચોકમાં લોખંડના પાઈપથી બનાવેલે કપડાના ચંદરવાવાળે મંડપ છે. તેમાં વચ્ચે દેવકરણ મૂળજીએ મૂકેલું ચાંદીનું સેને રસેલું સિંહાસન છે. આગળ ચાંદીનો ભંડાર છે. અહીં સ્નાત્ર તથા પૂજા વિગેરે ભણવાય છે. તીર્થમાલા પણ આજ મંડમાં પહેરાવાય છે. (116) Page #498 -------------------------------------------------------------------------- ________________ ફેટાએને સંક્ષિપ્ત પરિચય ફોટો. નં. ૪૪ –સંવત ૧૮૬માં જ્યારે આ રગમંડપ ન હતો ત્યારે બે માળનું દાદાનું દેરાસર કળામય દેરીઓ વિગેરેથી સુંદર શોભતું હતું તે દેખાય છે. ડાબી બાજુએ જોતાં વસ્તુપાળ તેજપાળનાં બંધાવેલાં વર્તમાનમાં નવા આદીશ્વરના નામથી ઓળખાતા મંદિરને આગલો ભાગ દેખાય છે. જમણી બાજુ જોતાં સીમંધર સ્વામીને આગલે ભાગ દેખાય છે. ફેટો. નં. ૪૫ --સોળમી સદી પૂર્વે ગમે ત્યારે બંધાવેલા અને વર્તમાનમાં કહેવાતા નવા આદીશ્વરના મંદિરને શિખર સહિતને પાછલો ભાગ છે. શિખરમાં ખૂણાઓ પાડયા છે તેમાં નાટારંભ કરતી પૂતળીઓને દેખાવ કતરેલો છે. કલાકારે કલાને નમૂને મેળવી શકે તેવી શિલ્પકળા છે. શું આ દેહરસર વસ્તુપાળ તેજપાલનું બંધાવેલું હશે? ફેટો. નં. ૪૬ --દાદાના દહેરાસરને પૂર્વ દિશાના એક ખૂણને દેખાવ છે એમાં પણ નૃત્યકાર પૂતળીઓને સુંદર હાવભાવ કરેલો છે. ફેટો. નં. ૪૭ --દાદાનું શિખર લાંબુ પહોળું અને ઊંચુ છતાં તેના છજા ઉપરને ભાગ આમાં દેખાય છે. ફોટો. નં. ૪૮ –-વર્તમાનમાં કહેવાતું કુમારપાળ મહારાજનું આ મંદિર છે. સ્થાપત્યકારે એમ માને છે કે વિ. સં. ૧૩૭૭માં થયેલા મંદિરને-કેરણીવાળા આમંદિરનો એક ખૂણે છે. કળાએ શું ચીજ છે તે અહીંયાં દેખાય છે. ફેટો. નં. ૪૯ --દાદાના દહેરાસરનું ડાબી બાજુનુ શિખર, સામરણ અને ઉપરના ચેકીયાળાને આ દેખાવ છે. ફેટો. નં. ૫૦ –દાદાના દહેરાસરની દક્ષિણ બાજુના ચેકીયાળામાં આવેલું તેરણ, પાટળા વિગેરેની કળા લાંબાની કળા તથા સહસફણુ પાર્શ્વનાથના દહેરાસરના બારસાખ અને પૂતળી વિગેરેને દેખાવ આમાં છે. ફેટો નં. ૫૧ –શ્રી આદીશ્વર ભગવંતના પગલાં તથા આરસની દેરી, પૂતળીઓ, કમાન વિગેરે સાથેની આદેરી છે. આમાં વિ. સં. ૧૫૮૭માં કરમાશાના પધરાવેલાં આદીશ્વર ભગવંતનાં પગલાં છે. દેરીની ઉપર રાયણ વૃક્ષને દેખાવ છે. ફેટો. ન. પર –અસલમાં તે આ શ્રી આદીશ્વર ભગવાન છે, પણ લેકમાં સીમંધરસ્વામીનું દેરાસર કહે છે. તે આ દેરાસરને છજાથી માંડીને ધજાદંડ સુધીના શિખર સાથે આ મંદિરને આદેખાવ છે. (117) Page #499 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ફેટો. નં. ૫૩ –સીમંધરસ્વામીના દહેરાસરના એક ખૂણાની કરણને દેખાવ આમાં દેખાય છે. ફેટો. નં. ૫૪ :–પાંચભાઈઓના દહેરાસરનું શિખર અને બાજુમાં દાદાના દેરાસરના સામરણ, શિખર વિગેરેને દેખાવ આની અંદર દેખાય છે. ફેટો. નં. ૫૫ --દાદાની ટૂંકમાં ફરતી દેરીઓમાં રહેલી જુદી જુદી પ્રતિમાને ઉત્થાપન કરેલી તેને સ્થાપન કરવા માટે બાંધેલી આ નવી ટ્રકને દેખાય છે. જેની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૩૨માં થઈ છે. ફેટો. નં. ૫૬ –નવી ટૂંકના મૂળનાયક ભગવંતનું શિખર સહિતનું દહેરાસર દેખાય છે. ફેટો. નં. ૫૭ – ધારીયા ચૌમુખજીનું દેરાસર. આ દહેરાસરને ચારે દિશામાં નીચે અને ઉપલે માળે ચોકીયાળા છે. ચારે ચેકીયાળામાં નીચે ત્રણ દરવાજા છે. ઉપર ત્રણ ત્રણ ઝરૂખાઓ છે. એ મને હરતાને દેખાડનારું આ મંદિર છે શિલ્પીના ભેજાનો એક નમુન છે. ફેટો. નં. ૫૮ –અદબદજી તરફથી મતીશાના દહેરાસરની પાછલી બાજુને દેખાડતે આ દેખાવ છે. મધ્યમાં બે માળના શિખરવાળું મેતીશાનું દેરાસર છે, પાછળ આજુબાજુ પદ્ધતિબંધ આવેલા જુદા જુદા દહેરાસરનો પાછલો ભાગ આમાં દેખાય છે. ફેટો. નં. ૫૯ ઘેટીની પાળે જવા માટે જે બારીએથી નીકળાય છે તેના, ઝાડના અને આવતા જતા જાત્રાળુઓના દેખાવ સહિતની આ ઘેટીની બારીને દેખાવ છે. ફેટો. નં. ૬૦ –દીપચંદભાઈ ઉફે બાલાભાઈની ટૂંકને આ દરવાજે છે. દરવાજામાં મુનિ મહારાજ ઊભા છે. બાજુમાં તેને કોઠે છે. ફેટો. નં. ૬૧ --બાલાભાઈની ટૂંકથી પગથી ચઢીએ એટલે ઝાડ નીચે એક દરી આવે છે. તેમાં શ્યામમૂર્તિ છે. એવી કહેવત છે કે માણેકભાઈ રીસાઇને આવ્યા તેની આ દેરી છે. આને ઈતિહાસ કાંઈ મલતું નથી. ફેટો. નં. ૯૨ –અદબદઇશ્રી આદિનાથ. આતે સ્વયંભૂઆદિનાથ એમ પણ કહે છે. ૧૮ ફૂટ ઊંચી અને ૧૪ ફૂટ પહેલી આ મૂતિ ગિરિરાજના પથ્થરમાં કોતરેલી છે. તેની આંગી પૂજા જેઠ વદ ૧૧ના દિવસે થાય છે લોકો ભીમ અગીયારસ બોલે છે). વિ. સં. ૧૬૮૬માં ધર્મદાસ શેઠે કરાવી હશે કે તે પૂર્વેની પણ હેય. (118) Page #500 -------------------------------------------------------------------------- ________________ ફેટાએને સંક્ષિપ્ત પરિચય ફેટો. નં. ૬૩ --અદબદજીશ્રી આદિનાથ ભગવંતના મંદિરની કળાને બતાવતું મંદિર આ અદબજીનું મંદિર છે. ફેટો. નં. ૬૪––ઉપર ચઢતાં પ્રેમચંદ મેદીની ટૂંક આવે છે, તેને આ દરવાજો અને તેની ઉપરને શિલાલેખ દેખાય છે. ફેટો. નં. ૬૫ –વિ. સં. ૧૮૫૩માં બંધાયેલું પ્રેમચંદ મોદીની ટ્રેકનું મુખ્ય છે. તે મંદિર બેઠા ઘાટવાળું છે. કોતરણી વિગેરે બધું સપ્રમાણ છે. ફેટો. નં. ૬૬ –પ્રેમચંદ મોદીની ટૂંકમાં આવેલું ચન્દ્રપ્રભુનું દહેરાસર છે. તે ડબલ ચેકીયાળાવાળું છે. તે સુરત વિગેરે વિસાનીમાએ બંધાવેલું છે. ફેટો. નં. ૬૭-રતનચંદ ઝવેરચંદ શેષના બંધાવેલા સહસફેણું પાનાથના દહેરામાં સામ-સામાં સાસુ-વહુના ગેખલા છે. આબુજીના દેરાણી-જેઠાણીના ગોખલાની વિશિષ્ટ કારીગરીની યાદી આ ગોળલા આપે છે. ફેટો. નં. ૬૮ –તેણી સામી બાજુએ તે જ ગોખલો છે, પણ કારીગરી કાંઈક અંસમાત્ર ઓછી હશે તે આ છે. ફેટો. નં. ૬૯ –રતનચંદ. ઝવેરચંદ ઘોષના બંધાવેલા સહસફણા પાર્શ્વનાથના દહેરાસરમાં પૂર્વે જણાવેલા ગોખલા છે. તેના મંડપમાં ગભારાને લાગીને થાંભલા છે. તેની એક પુતળીપર ખોટી શાળપુરનાર પાસણને વાંદરે વળગે છે, મંડપતી આગળના બે થાંભલા પર પુતળીઓ છે, તેમાં એકને સાપ વળગે છે ને એકને વિંછી વળગે છે. તે ક્રમે ખોટી સાળપુરનાર તથા સાસુ વહુને કજીઆનું કેવું ફળ આવે છે તે શિલ્પીએ પુતળીમાં કેરીને બતાવ્યું છે. તેની કમાને તેણે મનહર છે. મંદિર આરસ પાષાણનું છે. ફેટો. નં. ૭૦ --સં. ૧૮૮૯માં પ્રતિષ્ઠા થયેલ અમદાવાદવાળા શેઠ હેમાભાઈ એ બંધાવેલી ટૂંકના દરવાજાનો આ સીન છે. પુડરીકજીના શિખરને ઉપરનો ભાગ દવા સહિત આમાં દેખાય છે. ફેટો. નં. ૭૧ –શેઠ સાકરચંદ પ્રેમચંદ અમદાવાદવાળાએ સં. ૧૮૩માં બંધાવેલી સાકર વસહિને એક બાજુને દેખાય છે. મુખ્ય મંદિરનું શિખર દેખાય છે. બાજુને ઝરૂખો દેખાય છે. દેરીઓ ઉપરના શિખરે દેખાય છે. પીઠ પરની મનોહર કારણીઓ દેખાય છે. અને તેમાં આવેલું એક મંદિર પણ દેખાય છે. ફેટો. નં. ૭૨ --સાકર વસતિની પાછલી બાજુમાં બહાર નીકળ્યા પછી (119) Page #501 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય ગિરિરાજ દશન વૃક્ષની નજીકમાં આવેલી શ્રી અજિત શાંતિનાથ ભગવાનની દેરીને દેખાવ છે. એમ કહેવાય છે કે સામ સામી રહેલી અજિત અને શાંતિનાથ ભગવાનની દેરી હતી. જેમાં દર્શન કરતાં પીઠ પડતી હતી તેથી નંદિષેણ ત્રાષિએ અજિતશાંતિ સ્તવ રચીને સ્તવના કરી, તેથી આ દેરીઓ અધિષ્ઠાયકે એક લાઈનમાં કરી. ફેટો. નં. ૭૩ --છીપાવસહિની ટૂંકનો દરવાજો, દેરીઓ પરના શિખરે અને તેનું મૂળ શિખર દેખાય છે. દેરીઓના શિખરોની નીચે દિવાલ પર કોતરેલું મનોહર કામ દેખાય છે. સં. ૧૭૯૧માં ભવસારાએ બંધાવેલી આ ટુક છે. છીપા (ભાવસાર). આ ક નાની હોવા છતાં અતિ નયનરમ્ય છે. ઈતિહાસકારે આને ચૌદમી સદીમાં થયેલી માને છે. ગિરિરાજ પૈકીના મનોહર મંદિરમાંનું આ પણ એક છે એમ ગણે છે. ફેટો. નં. ૭૪ --નંદીશ્વરદ્વીપ ઊકે ઉજમબાઈનું મદિર. આમાં મેરૂના ફરતા ચાર દિશામાં તેર તેર ડુંગર ઉપર ચૌમુખજી છે. એટલે નંદીશ્વરદ્વીપનું દેરાસર કહેવાય છે. એ મંદિરને ફરતી બધી બાજુએ જાળીઓ વડે કરીને બધું બંધ કરેલું છે. તેને દેખાવ આમાં દેખાય છે. ઉપરનો ઘુમટ વિગેરે દેખાય છે. અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈના આ ફેઈ થતાં હતાં, તેથી ઉજમફઈનું દેરાસર કહેવાય છે. ફેટો. નં. ૭૫ --નવકમાં અદબદજી આગળથી જોતાં દાદાની દૂકને વિસ્તાર આગળનો વિમળવસતિને શેડો વિસ્તાર, બાલાભાઈની ટૂંકને ખૂણે અને ડુંગર આમાં દેખાય છે. ફેટો. નં. ૭૬ --નવકની બીજી એક બાજુથી જોતાં દાદાના દહેરાને છોડીને આગળનો ભાગ, બાલાભાઈની ટૂંકને ભાગ અને મોતીશાની ટૂકની છાયા આમાં દેખાય છે. ફેટો. નં. ૭૭ –આ શ્રીસિમંઘરસ્વામીના દેરાસરનો પાછળનો ભાગ છે, તેને પાછળને ગેખલે એની ઉપરનું જાળીયું વગેરે દેખાય છે. શિખરની પાછળની કેરણી પણ ઘાટવાળી દેખાય છે. ફોટો. નં. ૭૮ --અદબદજી આગળથી દેખાતી બાલાભાઈની આ સંપૂર્ણ ટૂંક છે અને ઊંચે જતાં વિમળ વસતિ તરફને થોડે ભાગ દેખાય છે. વચ્ચે થોડો ગિરિરાજ પણ દેખાય છે. ફેટો. નં. ૭૯ --પીરની દર્ગા પાસેથી જેતા ઉપર દાદાની ટૂંક, વિમળવસહિ, શાંતિનાથનું દેરાસર દેખાય છે. તથા નવી ઓફીસ, ગેસ્ટ હાઉસ અને મોતીશાની ટૂંકને અડધો ભાગ દેખાય છે. રામપળ તરફની ઝાડીની રમ્યતા અને ત્રણ શિખરી દહેરાસર દેખાય છે. (120) Page #502 -------------------------------------------------------------------------- ________________ ફટાઓને સંક્ષિપ્ત પરિચય ફેટો. નં. ૮૦ --દાદાની ટૂકે ઊભા રહીએ અને દરથી વિહંગાવલોકન કરીએ એટલે સવા તેમની ટૂંકને કિલ્લે અને ચૌમુખજીના દેરાસરનું શિખર તથા એની પાછળનો એ ટૂંકનો ભાગ અને એની મનેહરતા દેખાય છે. ફેટો. નં. ૮૧ –સવામની ટૂંકના મુખ્ય દહેરાસરના ફરતી દક્ષિણ પશ્ચિમના ખૂણુની દેરીઓ એટલા સહિત દેખાય છે. તેના કારણમય થાંભલાઓ અને તેની ઉપર એક એક થાંભલે ત્રણ ત્રણ નાટારંભ કરતી પૂતળીઓ એમ બધું દેખાય છે અને ઉપર ઘુમ્મટ જેવું દેખાય છે. ફેટો. નં. ૮૨ ––સવાયના ચૌમુખજીના મંદિરના શિખરના ઉપલા માળથી ધ્વજાદંડ સુધીનું શિખરનો આ દેખાવ છે. ફેટો. નં. ૮૩ –ચૌમુખજીના દહેરાસરના ગભારાના એક ખૂણાનો અને તેની જેઓના મંડપના ખૂણાનો આ દેખાવ છે. તેમાં મંદિરમાં કરવાની વ્યવસ્થિત દેખાય છે અને આયુધ સાથેના દિકપાલે પણ મને હર કોરણવાળા દેખાય છે. એ રીતે એ દહેરાસરની મનોહર કેરણું પણ આમાં દેખાય છે. ફેટો. નં. ૮૪–સવામની ટૂંકના ચૌમુખજી ભગવાનના મંદિરના મૂળનાયક ભગવંત દેખાય છે અને બે બાજુના ભગવંતની છાયા દેખાય છે. ચૌમુખજી એટલે ચાર પ્રતિમાજી, પણ ફેટામાં તે એક દેખાય ને બે પ્રતિમાજીની બાજુ મનોહર દેખાય, આ રીતે આ ફોટો સવાસોમાં તે મંદિરની વ્યવસ્થિતતા અને ચૌમુખજીની વ્યવસ્થિતતા દેખાડનારા છે. ફેટો. નં. ૮૫ --ખરતવસતિના રંગમંડપના મનહર કરણીવાળા કુંભા સહિતના આ મનોહર સ્થંભે છે. ફેટો. નં. ૮૬ –નરશી નાથાનું દહેરાસર, નવટૂંકમાં સંપ્રતિ મહારાજના દેહેરાસરથી આગળ જતાં મરૂદેવી માતાના દહેરાસર પછી આ દહેરાસર આવેલું છે, તેનો સંપૂર્ણ દેખાવ આમાં છે. ફેટો. નં. ૮૭ --સંપ્રતિ મહારાજાના દહેરાસરનો આગળનો ભાગ, જે કે આ દહેરાસરમાં સુધારા વધારા ઘણું જ થયા હશે, તેથી વર્તમાન સ્થિતિમાં આવું દેખાય છે, તેને બહાર બધો ભાગ ઘણો જુનો નથી. ફેટો. નં. ૮૮ –સંપ્રતિ મહારાજાના દહેરાસરના મુખ્ય ગભારાનું પીળા આરસનું શિલ્પશાસ્ત્રના હિસાબવાળું કેરણીવાળું પુરાણું આ બારશાખ છે. શ. ૧૬ (121) Page #503 -------------------------------------------------------------------------- ________________ શીશવજય ગિરિરાજ દર્શન ફેટે. નં. ૮૯ –નરશી કેશવજીની ટૂંકના મૂળ દહેરાસરનો ચેપદાર સાથેના ચિકીયાળાવાળો અને કમાન સહિતને આ દેખાવ છે. ફેટે. નં. ૯૦ –નરશી કેશવજીનું શિખરસરિતનું આખું દહેરાસર છે. વળી તેના મંડપની બે બાજુની આછી પાતળી કેરણી આમાં દેખાય છે. ફેટે. નં. ૯૧ --નવ ટૂંકમાં પ્રવેશ કરવાને માટે ચેકીયાળા સહિતના જે ન વિસામે બાંગે છે, તે આમાં દેખાય છે. જ્યાં પેરેગીર કાયમ બેસે છે. જાત્રાળુનો વધારાને સામાન ત્યાંથી સગાળપોળે પહોંચાડાય છે. ફેટો. નં. ૯૨ --નવટૂંકના દર્શન કરીને નવટૂકની બારીએથી બહાર નીકળીએ ત્યારે જે ઉતરવાનો રસ્તે આવે, તે રસ્તો તથા હનુમાનધારા પછી સરખા પ્લેટનો રસ્તો આમાં દેખાય છે. ફેટે. નં. ૯૩ –છ ગાઉની પ્રદક્ષિણા ફરવા માટે રમપળથી બહાર નીકળીએ એટલે ટેકરી ઉપર દેરી છે. તેમાં દેવકીના છ પુત્રોની ઊભી પ્રતિમા છે. તેને દેવકી ષટુનંદન કહે છે. જરાસંઘે દેવકીના સાત ગર્ભોના બાળકોને માગી લીધા હતા. કારણ કે સાતમા ગર્ભનો પુત્ર તેને મારનાર થવાનું હતું. તેથી પહેલાંના છ યે પુત્રો તેણે જીવતા મૂક્યા હતા. તે છ ભાઈઓએ ક્રમે કરી દીક્ષા લીધી. બાદ એક દિવસ દ્વારિકામાં બબ્બેની જેડીએ છીએ ભાઈ એ દેવકીને ત્યાં ગોચરી ગયા, ત્યારે ત્રીજી જોડીને દેવકીએ પૂછતાં જાણ્યું કે છએ પુત્રો પિતાના છે અને પુત્રોને થયું કે જરાસંઘના ભયથી આ બન્યું છે. તેથી તેમના વૈરાગ્યમાં વૃદ્ધિ થતાં, ગિરિરાજ ઉપર આવી અનશન કરી મેક્ષે ગયાં, તેમની આદે રી છે. યાત્રાળુઓ અહિં આવિ ચિત્યવંદન કરી છ ગાઉની યાત્રાનો-ફા. સુ. ૧૩ની યાત્રાનો આરંભ કરે છે. ફોટો. નં. ૯૪ :–છ ગાઉની જાત્રામાં આગળ જતાં ઉખા જળ આવે છે, ત્યાં ખાડામાં દાદાનું ન્હવણ આવે છે એમ મનાય છે. તેની પૂજાતા માટે અહિં દેરી બાંધેલી છે. દેરીમાં પગલાં છે તેનાં દર્શન કરી યાત્રાળુઓ ચૈત્યવંદન કરે છે. ફોટો. નં. ૯૫ :--ઉલેખા જળની દેરીએ ચિત્યવંદન કરતા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા અને આગળ ચાલતા સંધ આમાં દેખાય છે. ફેટે. નં. ૯૬ –છ ગાઉની પ્રદક્ષિણાના કઠિણ માર્ગથી આગળ જતાં ચિલ્લણ તળાવડી આવે છે. ત્યાંથી દાદાની ટૂંક વિગેરે કેવાં દેખાય છે તેને આ દેખાવ છે. ફેટે. નં. ૯૭ શ્રી અજિતનાથજી અને શાંતિનાથ ભગવાન ગિરિરાજ ઉપર ચાતુ (122) Page #504 -------------------------------------------------------------------------- ________________ ફટાઓને સંક્ષિપ્ત પરિચય મસ રહેલા, તેની યાદમાં આ દેરીઓ બાંધેલી છે. છ ગાઉની પ્રદક્ષિણામાં ચાલતાં ચાલતાં આગળ જઈએ ત્યારે આ આવે. તેની બાજુમાં ચિલ્લણ તળાવડી આવેલી છે. અહીંયાં આવતા જતા યાત્રાળુઓ દેખાય છે. યાત્રાળુઓ ત્યાં ભાવપૂર્વક ચિત્યવંદન કરે છે. વળી ગિરિરાજના એક ભાગનો દેખાવ પણ છે. ફોટો. નં. ૯૮ –ચિલ્લણ તળાવડી-ભરત મહારાજા સંઘ લઈને આવ્યા અને અહીં આવતાં પાણી ન મળતાં સંઘ આકુળ વ્યાકુળ થઈ ગયે. આથી ચિલણ મુનિએ પોતાના પ્રતાપે ત્યાં પાણી કાઢયું. પછી સંઘ સ્વસ્થ થયે. આથી આ સ્થાનને તેની આદગિરિમાં ચિલ્લણ તલાવડી કહે છે. અહીંયાં યાત્રાળુઓ ગિરિરાજની આરાધના માટે નવ લેગસ્સ વગેરેનો કાઉસ્સગ્ન કરે છે. તે કાઉસ્સગ્ગ કેઈ બેઠા, કેઈ ઊભા અને કેઈ સૂતા કરે છે. અને તે પાણીને સ્પર્શ કરે છે. તે દેખાવ અહીંયાં છે. તેમ જ જતા આવતા યાત્રાળુઓ તથા યાત્રાળુઓની પ્રતિબિંબ પાણીમાં પડેલાં દેખાય છે. ફેટો. નં. ૯ :--શાંબ અને પ્રધગ્નની દેરી-તે બને કૃષ્ણ વાસુદેવના પુત્રો હતા. નેમનાથ ભગવાનને ઉપદેશ સાંભળી સંયમ અંગીકાર કર્યું. કમે સાડાઆઠ ક્રેડ મુનિરાજ સાથે ગિરિરાજ ઉપર આવી આરાધના કરી ફાગણ સુદ ૧૩ના દિવસે મોક્ષે ગયા. તે જણાવનાર આ સ્થાન છે. આને ભાડવા ડુંગર કહે છે. યાગાળુઓ અહીં ચૈિત્યવંદન કરે છે. દેરી અને યાત્રાળુઓ દેખાય છે. (અહીં સુધી ચઢાણ હોય છે પછી ઉતરવાનું શરૂ થાય છે.) ફેટે. નં. ૧૦૦ --ભાડવાના ડુંગર ઉપર કેવી રીતે ચઢાય ને ઉતરાય તે અહીં દેખાય છે. અહીંથી દાદાના શિખરની ઊંચી ટચ દેખાય છે. ફેટે. નં. ૧૦૧ --ભાડવાના ડુંગરને દેખાવ અને યાત્રાળુઓ સાચવીને કેવી રીતે ઉતરે છે તે દેખાય છે. ફેટે. નં. ૧૦૨ --સિદ્ધવડની દેરી-ભાડવા ડુંગર ઉતર્યા પછી ડુંગરની નજીક દેરી આવે છે. તે ગિરિરાજ પર સિદ્ધ થયાની યાદગીરીમાં છે. આ ચિત્રમાં દેરી અને યાત્રાળુઓ ચિત્યવંદન કરતાં દેખાય છે. ફેટે. નં. ૧૦૩ --છ ગાઉની યાત્રા કરીને નાંખેલા પડાવમાં યાત્રાળુઓ આવેલા દેખાય છે. તેમજ પડાવને છેડે સીન છે. ફેટે. નં. ૧૦૪ –પડાવમાં તબુ, રાવડી, પાલ ઠેકેલા દેખાય છે. પડાવમાં (123) Page #505 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન તે તે ભાગ્યશાળીઓએ ભક્તિ કરવા માટે જે જે સ્થાન આંધ્યા છે તેના બેડ છે, અને યાત્રાળુઓ પણુ દેખાય છે. ફાટા. નં. ૧૦૫ ઃ—સ. ૨૦૨૬માં સપાદકે જ્યારે આ ફાટા લેવડાવ્યા ત્યારે તંબુની પાસે મુનિ મહારાજાઓને ઊભા રાખીને લેવડાવેલા આ ફોટો છે. ફાટા. નં. ૧૦૬ :—પડાવથી ઘેાડા આગળ ચાલીને થાડુ' ઉપર ચઢીએ એટલે આદીશ્વર ભગવ'તના પગલાની ઘેટી પાયગાની દેરી આવે છે. ગિરિરાજ ઉપરથી ઘેટીના પગલાની યાત્રા કરવા આવનારા અહીંયાં ચૈત્યવદન કરે છે. ખરે ખરતા ગિરિરાજ પરથી જ યાત્રાળુએ યાત્રા કરવા અત્રે આવે છે. ફાટા નં. ૧૦૭ :—ઘેટીના પગલાની બાજુમાં સિદ્ધાચળ શણગારની નવી ટૂંક ખંધાયેલી છે. તેના એક બાજુના દેખાવ છે. (પ્રતિષ્ઠા થયા પૂર્વેના આ ફાટા છે) એની બાજુમાં બીજા પણ એક દેરાસરને દેખાવ છે. ફાટા. નં. ૧૦૮ :—૧૦૭ નબરના ફાટાની ઊલટી દિશાના સિદ્ધાચલ શણગાર ટૂંકના આ બીજો ફાટા છે. તે ઘેટીની દેરી પાંસે છે. (આ નવા જમાનાની નવી રીત ગણીએ તે ખાટું નથી.) ફાટા, ન. ૧૦૯ :—સાકરશાહની ટૂંકની પાછલી બાજુ માલ્લહાવસહી નામનુ શ્રેયાંસનાથ ભગવંતનું (તપાસતાં એમ લાગે છે કે વાસુપૂજય ભગવાનનુ') સં. ૧૨૭૭માં બંધાવેલું મદિર છે. તેના મંડપનુ` કોતરણીવાળું આ દ્વાર દેખાય છે. આગળ ચાકીયાળાના થાંભલાને કાતરીને પૂતળીએથી અને તારણથી શણગારાયેલું દેખાય છે. મંડપને ફરતી પણ કારણી છે. ફાટા, ન.. ૧૧૦ :--ચૌમુખજીની ટૂંકના પાછલી બાજુએથી લીધેલા આ ફોટો છે. વચ્ચે ચૌમુખજીનુ' દેરાસર દેખાય છે. જમણી ખાજુએ એક દેરાસરના થાંભલા વિગેરે સાથેના સીન છે. ડાબી બાજુએ એક દેરાસરના પાશ્ર્લા ભાગ દેખાય છે. ફોટો, નં. ૧૧૧ ઃ—નેમનાથની ચારીમાં પેસતાં જે ઘુમ્મટ આવે તે ઘુમ્મટની કેરણી આમાં છે. ઘુમ્મટની નીચલી થરવાળીમાં ભગવ'તના જીવનચરિત્રના દેખાવ કરેલા છે. નીચે એક ગેાખલામાં ભગવંત છે. જમણી બાજુએ એક દ્વારના પાટ ઉપર કારેલુ સમવસરણુ દેખાય છે અને ઝુલતી પૂતળીએ પણ દેખાય છે. (124) Page #506 -------------------------------------------------------------------------- ________________ ફોટાઓને સંક્ષિપ્ત પરિચય કેટે. નં. ૧૧૨ –-ઉત્તર તરફથી જેતા ગિરિરાજ ઉપરના મંદિરો કેવાં દેખાય છે તેની આછી રૂપરેખા આમાં છે. ઘણે દૂરથી લીધેલ આ ફેટે છે. કેટે. નં. ૧૧૩ :–શત્રુંજય ગિરિરાજ ઉપર જે જે મંદિરે છે, તે બધાને બતાવતે આ ગ્રાઉન્ડ પ્લાન છે. આ પ્લાન તા. ૧૮-૧૨-૧૯૪૪માં થયો છે. એટલે તેમાં નવી ટૂંક આવેલી નથી. વર્તમાનમાં આ બધાય મંદિરને ફરતે આખોય કોટ છે. ફેટે. નં. ૧૧૪ --ઋષભદેવ ભગવાનના પુત્ર દ્રવિડના પુત્ર દ્રાવિડ અને વારીખિલ્લ હતા. તેને ઉપદેશ આપીને તાપસ બનાવ્યા. અને તે પછી ગિરિરાજની જાત્રાએ જતા મુનિરાજે મળ્યા અને સાધુ થયા. પછી ગિરિરાજ ઉપર આવ્યા. અણસણું કર્યું, અને કાર્તિક સુદી પુનમના દિવસે મેક્ષે ગયા. તે બતાવનારી દ્રાવિડ વારીખીલની આ દેરી છે. આની સાથે સાથે ગિરિરાજ પણ દેખાય છે. વળી ચૌમુખજીનું દેરાસર પણ દેખાય છે. એક ખૂણા પર અંગારશા પીરની દરગાહને પણ દેખાવ દેખાય છે. ટે. નં. ૧૧૫ --ગિરિરાજ ઉપર દેરાઓના ઉપરનો ભાગ કે મનહર દેખાય છે. તે દેવ મંદિરની નગરી જેવું દેખાય છે. તેમાં મળે ટોચે દાદાનું શિખર દેખાય છે. મોતીશાની ટુંકથી માંડીને દાદાના શિખર સુધીને બધો ભાગ દેખાય છે. ફેટે. નં. ૧૧૬ :-- યુગાધિદેવ આદીશ્વર ભગવંત જે ગિરિરાજ પર પધાર્યા હતા. તે ગિરિરાજને અંગારશા પીરની દરગાહથી સવા મજીની-ચૌમુખજીની ટુંક સુધીને ભાગ દેખાય છે. કેટે. નં. ૧૧૬ --B હનુમાન ધારાની નીચે થોડે દૂરથી ગિરિરાજ કે દેખાય છે, તથા નવટૂંક તરફનો દેખાવ કે દેખાય છે તે આમાં બતાવે છે. ફેટો. નં. ૧૧૭ --વાઘણ પિળમાં પિસતાં ડાબી બાજુ શાંતિનાથનું દેરાસર આવે છે. ત્યાં બીજુ ચિત્યવંદન થાય છે. અત્રે મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાન પરિકર સાથે દેખાય છે. એમની પ્રતિષ્ઠા ૧૮૬૦માં થઈ છે. ફેટે. નં. ૧૧૮ :--ગિરિરાજ ઉપર રતન પિળમાંથી જે બધા પ૦૦ પ્રતિમા ઉત્થાપન કર્યો, તેને સ્થાપન કરવાને માટે જે નવી ટ્રક બાંધી કે જેની પ્રતિષ્ઠા ૨૦૩૨માં થઈ છે. તેના મૂળ નાયક જે શ્રીઅદિનાથ ભગવંત છે તે આ છે. ફેટે. નં. ૧૧૯ :--રતનપોળની અંદર સહસ્ત્રકૂટનું વર્ણન આપી ગયા છે. તે સહસ્ત્રકૂટ પાંચ પાંડેની પાછળ જે આવ્યો છે, તેના આ એક ભાગનો દેખાવ છે. (125) Page #507 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ફેટો. નં. ૧૨૦ :--નેમનાથની ચોરીની એક દિવાલે ઉત્કૃષ્ટ કાળની અંદર એટલે ચોથા આરામાં ૧૭૦ તીર્થકરે-૫ ભરત, પાંચ એરવત એટલે ૧૦ અને પ૪૩૨=૧૬૦ વિજયમાં ૧૬૦ થઈને ૧૭૦ તિર્થંકરો હેય, તે આમાં દેખાય છે. આના ઉપરના ભાગમાં જમણી બાજુએ સમાવસરણ કરેલું છે. અને ડાબી બાજુએ ચૌદ રાજલક કોતરેલ છે. ફેટા પાંચસે લઈએ તોએ મન ન ધારાય પણ સંજોગને આધિન રહેવું પડે.A A ભારતની સ્થાપત્ય અને ચિત્રકળાને જોવા આવતા પરદેશી ટુરીસ્ટને, ભારતનાં તે તે સ્થાનેની સંપૂર્ણ માહીતિ આપવા, તે તે સ્થાનમાં નજીકમાં રહેનારા તેવા માહીતગારને ભારત સરકારે નીમ્યા છે. તેવી રીતે આ શત્રુંજય ગિરિરાજ પરના સ્થાપત્ય આદિને બતાવવા અને તેની સારી સમજણ આપીને સારી રીતે સમજાવવા અત્રે કાકુભાઈ નહાસિંગ ભ્રમભટ્ટને નીમેલા છે. જ્યારે જ્યારે પરદેશી ટુરીસ્ટ આવવાના હોય ત્યારે તેમને સમાચાર અગાઉથી આપવામાં આવે છે. આથી તેઓ તે સમયે હાજર રહે છે. અને પરદેશી ટુરીસ્ટ સાથે ઉપર જાય છે. અને ગિરિરાજ પરની સ્થાપત્ય કલા આદિની સંપૂર્ણ માહીતિ આપે છે. પરદેશના આવેલા ટુરીસ્ટ તે જાણીને સંતોષ પામે છે. હું તે એમ માનું કે આવા ઉચ્ચ સ્થાન પર આટલા મંદિરો, આટલી મૂર્તિઓ ને આટલી સ્થાપત્ય કલા જોઈને તેઓ ઊંડા વિચારમાં જ ઉતરી જતા હશે. હું ન ભુલતે હોઉં તે આખા ભારતમાં આટલા ઉંચા સ્થાને સવ દર્શનનાં મલીને આટલાં બધા મંદિરે આ રીતનાં એક જગો પર હશે કે કેમ તે એક પ્રશ્ન જ છે? (126) Page #508 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જી” કાંઈક કહેવુ છે 1. વિ. સં. ૨૦૨૬માં મે* શ્રીગિરિરાજના ૮૫ ફાટા મુનિશ્રીપ્રમેદસાગરને સાથે મેકલીને શે. આ. ક.ની પરમીટ સાથે ફાટોગ્રાફર પાસે લેવરાવ્યા હતા. તે એમને એમ પડ્યા હતા. મારી પહેલાં એટલે ઇ. સ. ૧૯૬૯માં જેમ્સ અગેન્સે અંગ્રેજીમાં ગિરિરાજના ૪૫ ફાટાપૂર્ણાંક શત્રુ‘જય' નામની બુક બહાર પાડી હતી. તેની રીપ્રીન્ટ ગુજરાત ગવનમેટે ઇ. સ. ૧૯૭૬માં કરી. વળી કલકત્તાથી ઈંગ્લીસમાં નીકળતા જૈન જનરલ ત્રિમાસિકમાં તે આખુ છાપ્યું. અને જેમ્સ અગેન્સને આભાર પણ માન્યા. આ બધું જોતાં મને આ ફાટાએ પ્રગટ કરવાની ભાવના થઈ. આથી શ્રીશત્રુંજય ગિરિરાજ દેન પુસ્તકની ઉત્પત્તિ યઈ. 2. આજથી સે। વર્ષ પૂર્વે જેમ્સ અગેન્સને આ ફાટાએ પાડવામાં કેટલી મહેનત ઉઠાવવી પડી હશે, તે તે કલ્પી શકાય તેવી નથી. તે પુસ્તક લખવા માટે તે સમયે તેમને શ્વેતામ્બર,દિગંબર, સ્થાનકવાસી, તપગચ્છવાળા, ખરતરગચ્છવાળા વગેરે જૈન ધર્માંના કેટલાએ અભ્યાસીઓનો પરિચય કરવા પડયા હશે, તેમ તે પુસ્તક પરથી દેખાય છે. તેની સાથે તે પુસ્તકનો અભ્યાસ કરતાં જણાય છે કે-તે વખતે તેમને ખરતરગચ્છવાળાનો સારો પરિચય થયા હશે. આથી તેમના લખાણમાં ખરતરગચ્છ તરફ ઢળતી કેટલીએ વાતા આવી છે, જેમ તપગચ્છવાળાએ ખરતરગચ્છના કરેલાં સ્થાનો નષ્ટ કર્યા.' એવુ લખવુ પડયુ છે. ખરેખર જો વિચાર કરવા બેસીએ તે તપગચ્છવાળાએ આવી રીતે ધર્મસ્થાનકા તેડવાને માટે ક્દીએ ઉદ્યમ કર્યાં જ નથી. જેમ્સ અગેન્સ જૈનના પારિભાષિક શબ્દના જ્ઞાનમાં આછા હોવા છતાં તેમને તે સમજવાનો સારા ઉદ્યમ કર્યાં છે, તેમ માનવું જ પડે. તેમનો તે ઉદ્યમ પ્રશ‘સનીય છે જ. 3. પેાતાને સાહિત્યકાર અને ઇતિહાસવિદ્ (ઐતિહાસિક) માનનાર એક મુનિશ્રી પણ તેમના (જેમ્સ અગેન્સના) લખાણને જાણે મગજમાં ઉતાર્યુ· હોય, તેમ તેવી જ વાત તેમના સ`પાદિત પુસ્તકમાં લખે છે. અને ત્યાં સુધી લખે છે કે - ગચ્છના ભેદના લીધે તપગચ્છવાળાએ ખરતરગચ્છવાળાના સ્થાપત્યનો નાશ કર્યો છે.’ જો કે અત્યારે તા તે મુનિ વિદ્યમાન નથી, પણ તેમને લખેલી તે વાત ખરેખર ભુલ ભરેલી છે. તપગચ્છના અનુયાયીઓએ તે રીતે તેાડવાનો ઉદ્યમ કર્યાં જ નથી. (127) Page #509 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન 4. એક પુસ્તકમાં તે શ્રીમાન એમ લખે છે કે “શ્રીગિરિરાજ પરનું જુનું સ્થાપત્ય કેમ જાળવી રાખ્યું નહિ.” આ વાતને વિચારવા બેસીએ તે–જુના સ્થાપત્યનો નાશ થતો અટકાવવાનો પ્રયાસ (સાચવવાનો પ્રયાસ) બ્રીટીશ ગવર્નમેન્ટના સંપૂર્ણ સ્થિર થયા પછીનો છે. તે પૂર્વે તેને સંઘરી રાખવાની પ્રવૃત્તિ હતી જ નહિ. એટલે તે પ્રશ્નને અવકાશ જ નથી. 5. જુના સ્થાપત્યના સંગ્રહમાં વિચાર કરવા બેસીએ તો જ્યારે જ્યારે ગિરિરાજ પર તેડફેડ જીર્ણતા થઈ ત્યારે નવું કરવાનો અવસર આવ્યો. ત્યારે તે બધાને ક્યાં સંઘરવું ને ક્યાં રાખવું એ બહુ મોટો વિષમ વિષય આવ્યો હશે. એટલે નવું થતું ગયું ને તૂટેલું ફૂટેલું નીચે ડબાતું ગયું. જેમ વર્તમાનમાં ગોધરામાં હજાર ઘરો બળી ગયાં. જ્યારે તે નવાં મકાનો બંધાતાં ગયાં ત્યારે જુની પુરણી નીચે ડબાતી ગઈ ને ઉપર નવું બાંધકામ થયું. વળી ત્યાં બે મંદિરે બાંધતાં પાયે ખેદતાં નીચે ૧૫ ફૂટે બળેલ પાટલે નીકળ્યો. આથી એ વાત માનવી જ પડે કે જુનું ડબાતું જાય ને ઉપર નવું બંધાતું જાય. તેમ આ જિર્ણોદ્ધાર થયા અને જુનું તૂટેલું નીચે દબાતું ગયું. 6. વર્તમાનમાં ગિરિરાજ પર દરવાજા વગેરે નવા કરવા માટે જુનું બાંધકામ તેડતાં જાનું તૂટેલું ફૂટેલું કેટલું નીકળ્યું. તેમાં વસ્તુપાલ તેજપાલના શિલાલેખ નીકળ્યા. તે નવા દરવાજા બાંધતાં વાઘણપોળના દરવાજે અત્યારે લગાવેલા છે. તે બે શિલાલેખોને આ પુસ્તકમાં શિલાલેખ સંગ્રહમાં લીધા છે. 7. આચાર્યશ્રીધનેશ્વરસૂરીશ્વરજી મ.ના રચેલા શ્રી શત્રુંજયમાહાસ્યથી પૂર્વે રચેલો હાલમાં કેઈ આપણી નજરે પડતો ગ્રંથ નથી. તેઓ ગમે તે સદિના હોય પણ તેમના પૂર્વે રચેલો બીજે કઈ ગ્રન્થ હાલમાં દેખાતો નથી. તેમાં સત્તર ઉદ્ધારનો જે કમ બતાવ્યો છે, તે જ અત્યારે ગણીએ છીએ. તેમાં જોતાં સમરાશાનો ઉદ્ધાર પંદરમો અને કરમાશાનો ૧૦મો એમ ગણતરી ગણાય છે. સં. ૧૭૭૫માં શ્રીજિનહર્ષ પ્રણિત શ્રી શત્રુંજય તીર્થયાત્રામાં પણ તે જ પ્રમાણે ઉલ્લેખ આવે છે. સં. ૧૯૮૬માં સમયસુંદરસૂરિન રચેલે શ્રી શત્રુંજય તીર્થોદ્ધાર રાસમાં પણ તે જ ક્રમ બતાવ્યા છે. વળી સં. ૧૬૨૮માં રચેલા શ્રી નયસુંદરના શ્રી શત્રુંજય ઉદ્ધાર રાસમાં પણ તેમજ લખાણ છે. 8. સં. ૧૮૮૪ પંડિત વીરવિજયજી કૃત નવ્વાણું પ્રકારી પૂજામાં પણ આ જ સમર્થન કરેલું છે. તેવી રીતે સં. ૧૮૫૧માં શ્રી પદ્ધવિજયજી કૃત નવ્વાણું અભિષેક પૂજામાં પણ તેમજ જણાવે છે. શ્રીજિનવિજયજી સંપાદિત પંડિત વિવેકથીરગણિના સંવત ૧૫૮૭ વૈ. વ. ૭ના રચેલા શ્રી શત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધમાં શરૂઆતના ત્રીજા ચેથા પદ્મમાં પણ તે જ વાતને અતિદેશ કર્યો છે. (128) Page #510 -------------------------------------------------------------------------- ________________ કાંઈક કહેવું છે 9. સ. ૧૩૯૪માં આ૦ કકકસૂરિ વિરચિત શ્રીનાભિનંદનજિર્ણોદ્ધારપ્રબંધમાં તે ક્રમ બદલીને પહેલો ઉદ્ધાર ભરત ચક્રવતી, બીજે સગરચકીને, ત્રીજે પાંડનો, ચોથે જાવડશાનો, પાંચમે વાગભટ્ટ મંત્રીનો, છઠ્ઠો સમરાશાનો ઉદ્ધાર લીધે છે, અને શ્રીક્કકસૂરિની પરંપરાવાળા હસ્તક કરમશાનો ઉદ્ધાર થયું છે એટલે તેમની પરંપરાવાળાએ કરમશાના ઉદ્ધારને સાતમો ઉદ્ધાર ગણાવ્યા છે. મને મળેલાં પ્રમાણ પ્રમાણે તે કરમશાના ઉદ્ધારને ૧૬મો જ ગણો તે જ વ્યાજબી છે. ખરતરગચ્છના શ્રીજિનપ્રભસૂરિ રચિત સંસ્કૃત શ્રી શત્રુંજય ક૫ મારા જેવામાં આવ્યું પણ તેમાં કેટલામો તે વાતની ચર્ચા નથી. 10. શાસનસમ્રાટ આચાર્યશ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ. તથા ધ્યાનસ્થસ્વર્ગત આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. ધનવસહીમાં જતા ન હતા. તેનાં કારણે હતાં. તેમાંનાં કેટલાંક અત્રે દેખાડું છું. બ્રીટીશ ગવર્નમેન્ટ હસ્તક પાલીતાણું દરબાર સાથે નક્કી થયું હતું કે, “ગઢની બહાર જે શ્રાવકને મંદિર બંધાવવું હોય તો જમીન એક વારે રૂા. ૧] મુજબ લઈને ઠાકરે આપવી.A” આ ઠરાવને આધારે જગ્યા ન લેતાં વધારે પૈસા આપીને જગ્યા લીધી ૧, વળી તેમને ગિરિરાજ ચઢતાં જ ધનવસહી બાંધી એટલે તેમાં રહેનારાને ઝાડો, પેસાબ ગિરિરાજ પર જ કરવાનો આવે આ પણ એક કારણ, કારણ કે ગિરિરાજની અશાતના થાય ૨, ધનવસહીના રંગમંડપમાં લોખંડના ઘડરેનો જ ઉપયોગ કર્યો છે. લખંડના આ રીતે ઘડરો વાપરવા તે શાસ્ત્ર અને શિલ્પ સંમત્ત નથી ૩. આ વાતનો વિરોધ કરવા તેઓ તે મંદિરમાં જતા ન હતા. બીજું પણ એક મહત્ત્વનું કારણ છે તે તો રૂબરૂ સમજવા માગતા હોય તેને સમજાવાય. 11. મંદિરે પત્થર વિગેરેનાં બંધાય છે. તેને ગિરિરાજ પર પવન, પાણી વગેરેની વધારે અસર થાય. વળી એક પત્થરને બીજા પત્થરના જોડાણમાં સાંધ દેખાય, આથી શિલ્પીએ તેની ઉપર જાડો પાતળે ડુંગ કરતા ને વર્તમાનમાં પણ કરે જ છે. (એકલા આરસનું હોય તો તે કરતા નથી.) તેવા તેવા સંજોગને આધીન નવા કે જુના પર વધારે પણ ચુનો વગેરે ચઢાવીને તેનું રક્ષણ કરતા. જ્યાં જ્યાં મંદિરો જેશે ત્યાં ત્યાં તે વાત જોવા મળશે. વળી બાહડ મંત્રીના ઉદ્ધારમાં કહે છે કે મંદિર બંધાઈ ગયું એમ કહેનારને ૩ર સેનાની જીભ આપી, જ્યારે તેમાં ફાટ પડી છે એવા સમાચાર લાવનારને ૬૪ સેનાની જીભ આપી. લોકોને આ રીતથી આશ્ચર્ય થયું. ત્યારે મંત્રીએ સમજાવ્યું કે મારા જીવતા ફાટ પડ્યાના સમાચાર લાવ્યા, તે હું અત્યારે તેને સુધારે કરી શકીશ, પણ મારા ગયા પછી આ સમાચાર આવ્યા હોત તે સુધારે કણ કરાવતે. આથી A જુઓ શત્રુંજય પ્રકાશ અને જૈન વિરુદ્ધ પાલીતાણા પુસ્તક પૃષ્ઠ ૪૫. શ. ૧૭ (129) Page #511 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દશન મંદિરના રક્ષણ માટે શીલ્પીઓને પુછતાં તેમને જણાવ્યું કે આવા મોટા પ્રાસાદને ભ્રમભમતી નાખવી જોઈએ. જે આમાં ભ્રમ નાખવામાં ન આવે તે મંદિરકારક સંતાન વગર રહે, પરંપરા વગરનો રહે. ત્યારે મંત્રી પરંપરાની વાત પડતી મુકીને ભ્રમ પુરા. આથી એ કહેવાનું કે આવી રીતે રક્ષણના માટે ઉપાય કરવા જ પડે. વળી મુસલીમ યુગમાં મંદિરને થયેલા નુકશાને સુધારીને મંદિરની શોભા રાખવી જ પડે. માટે તે રીતને ડુગો વગેરે કરવા પડે તે શીલ્પને ઢાંકવા માટે નહિ. 12. વળી સંવત ૧૫૮૭ના કરમાશાના ૧૬મા ઉદ્ધાર પછી એ કેવો પ્રસંગ આવ્યું હશે કે સં. ૧૬૨૦માં દાદાના દેરાસર ફરતી દેરીઓ કરવી પડી. આ ઈતિહાસને વિચારવા બેસીએ તો માનવું જ પડે છે તેવું કર્યા સિવાય તેમને છુટકે જ ન હતે. અત્યારે જ્યારે આચાર્યોના અભિપ્રાય લઈને તે કામને ખવ્યું ત્યારે નજરે શું દેખાયું છે, તે તે નજરે જોનાર જોઈ શકે તેવું છે. આથી આવા બેડોળપણને કોઈ પણ રીતે શણગાર્યા સિવાય છુટકે હતે જ નહિ. 13. જે જે રથાનમાંથી પ્રતિમાજી મહારાજ ઉથાપન કરીને તે તે સ્થાનને સાફ કર્યા છે. તે તેની ખુબ સુરતતા લાવવા માટે કર્યા છે, તેમાં કોઈ બેમત નથી જ. પણ ડુંગે ચુન વગેરેના જે થરે ચઢાવેલા છે તે તે રક્ષણ માટે જ ચઢાવેલા છે. નકે તે કલાને ડાબવા માટે. તે કાલે તેમને મળેલા શીલ્પીઓની તે તે બુદ્ધિ અનુસાર તે કર્યું છે, એમાં તેઓની કળા ટાળવાની કે કામને ખરાબ કરવાની બુદ્ધિ હતી જ નહિ, એમ ચોકકસ માનવું જ પડે. | 14. વળી એક વાત કરમશાના ઉદ્ધાર પછી પણ મંદિરને શણગારવાની જરૂર પડી જ, જેથી ખંભાતના તેજપાલ સોનીએ સારામાં સારું દ્રવ્ય વાપરીને દાદાના દેરાસરને શણગાર કર્યો. 15. કરમાશાને ૧, તેજ:પાલ સેનીનો ૨ અને શત્રુંજયનો મેટકા વેરે કઢાવીને જાત્રા કર્યાના ૩ શિલાલેખ, એમ ત્રણ શિલાલેખ હતા તે સુધારો કરતાં કાઢીને રતનપોળના દરવાજાની દિવાલે વર્તમાનમાં ચોઢેલા છે. 16. એક અતિ વિચારણીય છે કે આજથી ૭૦ વર્ષ પૂર્વે દાદાના દેરાસરને બહારનો આખો ચોક તેને આરસ ચઢવવા માટે ભીખ માગી માગીને પૈસા ભેગા કર્યા છે. વળી ભમતીની દેરીઓની દિવાલે અને થાંભલા પર આરસ લગાવવા માટે પૈસા કઈ રીતે ભેગા કર્યા, તે તે, વખતના ઈતિહાસકારે જાણે છે. (130) Page #512 -------------------------------------------------------------------------- ________________ કાંઈક કહેવુ છે 17. વર્તમાનમાં પેઢી પાસે પૈસાની સારી આવક થઇ ને બુદ્ધિમાનોને બુદ્ધિથી શેભાવવાનું મન થયું, એટલે આ બધું કામ કર્યું, તેની સાથે મારે કોઇ વિરોધ નથી પણ વરતુરુપે વરતુ જણાવવા માટે મારે આમાં જણાવવુ' પડે છે, 18. એક વાત તેા તે બુદ્ધિમાનોને, શિલ્પીઓને પણ માનવી જ પડે છે કે, કરેલા સુધારા નષ્ટ ન થાય માટે શું? આથી જ તેઓને તે તે સ્થાનો પર તે તે જાતનાં સાલ્યુસન અત્યારે રક્ષણ માટે લગાવવાં જ પડે છે. તે વાતનો પુરાવા તે જ છે કે ડુગા કે ચુનો કરતા હતા તે તેના બચાવ માટે જ કરતા હતા. ΟΥ 19. ( શ્રીશત્રુંજય પ્રકાશ અને જૈનો વિરુદ્ધ પાલીતાણા. ખીજા પ્રકરણના ૧૫મા પાના પર આ રીતે લખાણુ છાપેલ છે)–એજન્સીના દરમીયાનગીરીથી દરબાર અને જૈનો વચ્ચે થયેલ ઇ. સ. ૧૯૨૧ના કરાર. દસત ગેાહેલ કાંધાજી સહી સહી દસત નેઘણુજી લિ. ગેાહેલ શ્રીકાંધાજી ના. કુંવર નાંઘણજી, જત શેઠ આણુદજી કલ્યાણજી રહેવાસી પાલીતાણા, જત સાવકનો સંઘ તથા પરચુરણ આદમી પાલીતાણા જાત્રાએ આવે તે ઉપર અમારી રખાપાની લાગત છે. તે કુલ અમારી ખાખત ડુંગર સમધી તથા ભાટ તથા રાજગરના–નોકર-વેપારીઓ વગેરે તથા બીજી દરાખસ્ત લાગત સુધાં ઉચક દર વરસ ૧ એકે રૂા. ૪૫૦૦ અંકે પસતાલીસ સેા પુરા તેની વગત છે. ૪૦૦૦ દરમારને દેવા. ૨૫૦ રાજગરને દેવા. ૨૫૦ ભાટ સમસ્તને દેવા. જમલે ૪૫૦૦, 20. આ પરમ પાવન આત્માનુ કલ્યાણકારક તીના અતિવિશેષ પ્રભાવ છે, કે સ, માર વગેરે ક્રૂર જીવા પણ આ તીર્થની આરાધનાના પ્રભાવે, આરાધના કરી સદ્ગતિને પામે છે અને અતે માહ્ને જાય છે, ખાળ, યુવાન, વૃદ્ધ અને તિર્યંચ વગેરે આ સ્થાનની આરાધના કરીને આત્માનુ સાધી જાય છે. આ તીર્થ આત્માને નિર્મલ કરનાર છે. સ જઘન્ય અને ઉત્કૃષ્ટ પાપા, આ તીની આરાધનાથી નાશ પામે છે. અને આરાધક આત્માને આની પાવન ભૂમિના પ્રતાપે પરિણામની ધારા વધે છે અને મેાક્ષ મેળવે છે, આવા પરમ પાવન તીર્થનું સદા સ્મરણ હજો. વંદન હજો. અને પૂજન કરીને આત્મા નિમલ થશે. આવા આ તીર્થની સદા કાળ આરાધના કરવી. આ રીતે આ પુસ્તકમાં આ તીર્થના મહિમા ખતાવવા યત્કિચિત્ પ્રયત્ન કર્યાં છે, ભવ્યેા આરાધના કરો ને મારા પરિશ્રમને સફળ કરી, (131) Page #513 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન 21. અમુક વર્ષો પૂર્વે સોરઠ આય કે અનાર્યની ચરચા ચાલી હતી, પણ તેમાં પાયે જ ખોટ હતો. ર૩ તીર્થકરેના સમવસરણ ગિરિરાજ પર થયેલાં છે અને તેમનાથ ભગવાન ગૃહસ્થપણુમાં ગિરિરાજ પર ઈન્દ્રનિ સાથે આવેલા છે. વળી એ આર્ય અનાર્ય દેશની શિમાં વર્ણવી છે તે શિમાના સાચા અર્થે સોરઠને અનાર્ય કહે તે વ્યાજબી નથી. 22. ગિરિરાજના પગથીયાને માટે ખર્ચ કયાંથી કાઢવો એ એક વિચારનીય પ્રશ્ન હતું, પણ રાજ્યનું વિલયીકરણ થયું ન હતું ત્યાં સુધિ પાલીતાણા દરબારને સાઠ હજાર રોપાના ભરવાના વાઈસરોય હસ્ત નકિક થયા હતા. આથી આ સાધારણના ખર્ચને પહોંચી વળવા આગામે દ્વારકશ્રીએ વ્યાજમાંથી આ રકમ ભરાય તેટલા માટે અગીયાર લાખની રકમ ઉપદેશ દ્વારા શે. આ. ક.ને ભેગી કરી આપી હતી. પણ રાજ્યનું વિલયીકરણ થતાં શેઠ કસ્તુરભાઈ લાલભાઈની બુદ્ધિએ એમાં ઘણે ઉંડો અભ્યાસ કરીને શ્રીમાન મેરારજી દેસાઈની તે વખતની હકુમતમાં તે કર માફ કરાયે. આથી જે રકમ સાધારણની રહિ તેને બુદ્ધિથી ગિરિરાજના પગથીયાં કરવામાં ઉપયોગ થયો. 23. પૂર્વાચાર્યોએ તેમની બુદ્ધિબળે વિરાધના ન થાય ને આરાધના થાય તે માટે ચાતુર્માસમાં ગિરિરાજ પર ન ચઢાય એ ચક્કસ નિર્ણય કર્યો, તેને યાત્રુઓ પાળતા હતા ને પાળે છે. આ અંગે શ્રીમાન સુમતિવિજયજીએ બે પુસ્તિકા બહાર પાડીને તેનું સમર્થન કર્યું છે. આગમ દ્વારકશ્રીએ સિદ્ધચક પાક્ષીકમાં એક જગે પર તે વાતને સ્પષ્ટ કરતા હેતુઓ પૂર્વકને એક લેખ છાપ્યો છે. ચોમાસામાં જાત્રાએ જનાર ગમે તે પક્ષનો હોય પણ જાત્રાએ જાય છે તેને હું ભુલ માનું છું. શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન અનન્યભાગ સંપૂર્ણ. (132) Page #514 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧લું શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન અંગે મલતું સાહિત્ય ક્રમાંક નામ ૧ શત્રુજ્ય માહાય (પદ્ય સં) ૨ શત્રુંજય તીર્થક૯૫ ૩ નાભિનંદનજિદ્વારપ્રબંધ ૪ સેતુજકમ્પ-શેત્રુંજયકલ્પ; ૫ શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ ૬ શત્રુજ્ય ઉદ્ધારને રાસ ૭ શત્રુંજય તીર્થોદ્ધાર રાસ ૮ શત્રુંજયતીર્થ રાસ (આ.કા.મ.મુ. ૪) ૯ શત્રુંજય માહાત્મ્ય (ગદ્ય સં.) ૧૦ નવાણુ પ્રકારી પૂજા ૧૧ નવાણ અભિષેક પૂજા ૧૨ શત્રુજ્ય (ઈગલીશ) ૧૩ » » ૧૪ » » ૧૫ પ્રાચીન લેખ સંગ્રહ ભા. ૨. ૧૬ સિદ્ધાચલનુ વર્તમાન વર્ણન ૧૭ શત્રુંજયને વર્તમાન ઉદ્ધાર ૧૮ સિદ્ધગિરિરાજ યાત્રા વિધિ ૧૮ શત્રુંજયતીર્થોદ્ધાર સંગ્રહ ૨૦ હિન્દુસ્તાનના જૈનતીર્થો ૨૦ શત્રેયજ તીર્થ દર્શન ૨૧ શત્રુજ્ય દિગદર્શન ૨૨ શત્રુંજય મહાતીર્થ ગુણમાલા . ૨૩ જૈનતીર્થ સર્વસંગ્રહ ભા–૧ લે. કર્તા-લેખક-પ્રકાશક વિ. સંવત કર્તા શ્રીધનેશ્વરસૂરિજી ૪૭૭ કર્તા જિનપ્રભસૂરિજી ૧૩૮૫ કર્તા શ્રીકક્કસૂરિજી ૧૩૯૩ મૂ. કર્તા ધર્મઘોષસૂરિ, ટીકાકાર શુભશીલગણિ ૧૫૧૮ કર્તા શ્રી વિવેકધીરગણિ ૧૫૮૭ કર્તા શ્રીનયસુંદરમણિ ૧૬૪૮ કર્તા સમયસુદરગણિ ૧૬૮૬ કર્તા શ્રીજિનહર્ષગણિ ૧૫૫ કર્તા પં. હંસરત્નજી ૧૭૮૨ કર્તા પં. વીરવિજયજી ૧૮૮૪ કર્તા પં. પદ્મવિજયજી ૧૮૫૧ લેખક જેસબગેસ ૧૯૨૮ છે , પ્ર. ગુજરાત ગવર્નમેન્ટ ૨૦૩૨ - પ્ર. જૈન જનરલ ૨૦૩૩ પ્રકાશક આત્માનંદશભા ૧૯૭૮ લેખક મોહનલાલ ગનાથ ૧૯૯૧ પ્રકાશક આત્માનંદશભા. ૧૯૯૨ પ્રકાશક વેરા મુલજીભાઈ ચત્રભુજ ૧૯૯૮ સંગ્રાહક-સારાભાઈ મણિભાઈ નવાબ ૨૦૦૦ લેખક ફુલચંદ હરિચંદ દેસી ૨૦૦૨ , દીપવિજ્યજી ૨૦૦૩ સંપાદક મહીમાવિજયજી ૨૦૦૯ પ્રકાશક શેઠ આણંદજી કલ્યાણજી ૨૦૧૦ (133) > > મ જલ Page #515 -------------------------------------------------------------------------- ________________ શત્રુજય ગિરિરાજ દર્શન ક્રમાંક નામ લે, કર્તા-લેખક-પ્રકાશક વિ. સંવત ૨૦૨૭ ૨૦૨૬ પછી ૨૪ શત્રુંજયતીર્થને પંદરમે ઉદ્ધાર ૨૫ શત્રુંજયપર્વતનું વર્ણન ૨૬ તીર્થાધિરાજ શત્રુજ્યયાત્રા માહાત્મ ૨૭ જય શત્રુંજય ૨૮ શત્રુંજય ગિરિરાજ સ્તવનાદિસંગ્રહ ૨૮ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (ટુંક પરિચય) ૩૦ આત્મરંજન, ગિરિરાજ-શત્રુંજય ૩૧ શત્રુંજયગિરિરાજ સ્પર્શના ૩ર નવાણુ પ્રકારી પૂજા (સાથે) ૩૩ શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાને અહેવાલ ૩૪ શ્રી શત્રુંજ્યની ગૌરવગાથા ૩૫ શત્રુંજય પ્રકાશ અને જૈન - વિરૂદ્ધ પાલીતાણા ભા. ૧ ૩૬ , ભા. ૨ પ્રકાશક આત્માનંદશભા. (જુની ચોપડી છે) પ્રકાશક-શ્રી જૈનાનંદ પ્રેસ લેખક-સંકલચંદ શાહ સંગ્રાહક પં. કનકવિજયજી પ્રકાશક-શેઠ આણંદજી કલ્યાણજી પ્રકાશક નેમચંદ જી. શાહ લેખક મુનિનિત્યાનંદવિજયજી પ્રકાશક શ્રી જીવનમણિસદ્ધાંચનમાળા પ્રકાશક શેઠ આણંદજી કલ્યાણજી ૨૦૩૧ ૨૦૩૧ ૨૦૩૨ ૨૦૩૩ ૨૦૩૪ સં. ૨૦૩૫ લે. પં. શ્રીસદ્ગુણવિજયજી લે. દેવચંદ દામજી કુંડલાકર જૈન જ આ જની ચોપડી મલી છે, ટાઈટલ પેઈજ નથી. કર્તા કે પ્રકાશકનું નામ નથી. પણ કોગળા પરથી જણાય છે કે જુની છે. લેખકે શિલ્પને સામુ રાખીને કેટલીક જગા પર શિપનું સારુ વર્ણન કર્યું છે. (134) Page #516 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથાક નામ ૧ સર્વજ્ઞશતક સર્ટિક ૨ શ્રીશ્રાદ્વાન દમ જૂષા પરિશિષ્ટ રજી શ્રી આગમાદ્ધારક ગ્રન્થમાળાનાં પ્રકાશના ૩ સાયમાલા ૪ કવિચાર ૫ જ્ઞાનઝરણું ૬ રાહીણીપૂજા ૭ ફુલકસંગ્રહ `૭ રત્નસારચરિત્ર ૮ આગમાદ્વારકકૃતિસં દાહ ભા. ૧ ૯ સ` દેહસમુચ્ચય ૧૦ આગમાદ્ધારકકૃતિસંદોહ ભા. ૨ ૧૧ જૈનસ્તાત્ર સચય ભ!. ૧ ભા. ૨ ૧૨ ૧૩ આગમેાદ્વારકનીશ્રુતાપસના ૧૪ આગમાહારકકૃતિસંદોહ ભા. ૩ ભા. ૪ دو .. دو ૧૫ ૧૬ ઔષ્ટિકમતાત્રદીપિકા ૧૭ સૂત્રવ્યાખ્યાનવિધિશતક ૧૮ ધર્મસાગર ગ્રંથસંગ્રહ ૧૯ જૈનસ્તાત્રસ ચય ભા. ૩ ૨૦ ગુરૂતત્ત્વપ્રદીપ ૨૧ શતાવિવરણુ ૨૨ ચંદ્રરાજચરિત્ર ૨૩ અધિકાર વિ‘શિકા ૨૪ આગમાહારક કૃતિસંદોહ ભા. ૫ ૨૫ લાકવિ શિકા ૨૬ આગમાદ્વારકકૃતિસંદેહ ભા. ૬ ૨૭ ન્યાયાવતાર સટીક ૨૮ એ ૨૯ આગમાહારક કૃતિસંદૅાહ ભા. ૭ ૩૦ ધર્મરત્નપ્રકરણ (હિન્દી) ભાષા ભા. ૧ × નામેા જેમાં ભર્યા નથી. તે નામેા ન. ૭, ૩૫, ૩૯, ૪૬ ડબલ છે. ગ્રંથાંક નામ ૬૧ લાકવિશિકા ભા.ર ૩૨ ૩૩ ધ રત્નપ્રકરણ (હિન્દી) ભાષા ભા. ૨ ३४ ભા. ૩ ,, ૩૫ સ’સારી વ ચરિત્ર ખા૦ ૩૫ મગળસ્વાધ્યાય ૩૬ સત્તશતક ટખા ૩૭ જિનાજ્ઞાસ્તાત્ર, કેવલિ ૩૮ ગુજરાદિ કૃતિ સમુચ્ચય ૩૯ સ્તાત્રસ ચય ભા. ૪ 33 ૩૯ મહામત્રનાં અજવાળાં ૪૦ સ્તાત્રરત્નાવલી ૪૧ શત્રુંજયકલ્પ (સટિક) ૪૨ લઘુતમનામાષ (સભાષાંતર) ૪૩ ૪૪ ચેબિન્દુ ભાવાનુવાદ પર પંચકલ્પભાષ્ય ૫૩ નિઃશેષસિદ્ધાંતવિ ૫૪ કર્માર્થ સૂત્ર .. ૪૫ શ્રાદ્વૈતકલ્પ ૪૬ આગમાહારક કૃતિસંદેહ ભા. ૮ ૪૬ તત્તાસૂત્ર (હિન્દી ભાષાંતર) ૪૭ સ્તાત્ર સ્તવનાદિ ૪૮ ૫'ચત્ર વાર્તિક ૪૯ આવસ્યક સમતિ ૫૦ આનંદરત્નાકર (પ્રશસ્તિસ`ગ્રહ) ભા. ૧ ૫૧ યતિ જીતકલ્પ ૫૫ પંચસૂત્ર (ટીપ્પણ) ૫૬ ગિરનાર પ્રશસ્તિ ૫૭ જમૂદ્રીપપ્રાપ્તિ વૃત્તિ ૫૮ શ્રીશત્રુ...જય ગિરિરાજ દર્શન મેલવી શકયો નથી, એટલે ન. ૨૮, ૩૨, ૪૩, ખાલી છે. ( 135 ) Page #517 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુ જય ગિરિરાજ દેન પરિશિષ્ટ ૩ જી શ્રીશત્રુંજય ગિરિરાજ દનના સહાયકોની નામાવલી મુનિશ્રીપ્રમાદસાગરના ઉપદેશથી રૂા. ૨૦૦૦ જૈન સંધ ૧૦૦૦ ઘોઘારી જૈનપ‘ચ [વાળા ૫૦૦ શા. સેવંતીભાઈ પીપળાના વેપારી અમદાવાદ૩૦૧ શા. છગનલાલ વીરચંદ ૩૦૧ ગંગાસ્વરૂપ ઈચ્છાબેન ગુલાબચંદ ઝવેરી ની ૯૦મા જન્મ દિવસ નિમિત્તે. તેમના પુત્રો તરફથી ૩૦૧ શા. છગનલાલ ઝવેરચંદ ૩૦૧ શા. ચંદ્રકાન્ત કપુરચંદ ૨૦૨ સાધ્વીશ્રીમનકશ્રી આદિના ઉપદેશથી શ્રાવિકા બહેના. ૧૦૧ શા. શાંતિલાલ મગનલાલ કાઠારી ૧૦૧ શા. રાયચંદ હરચંદ કાપડીયા ૧૦૧ સ્વ. નગીનદાસ તારાચંદના સ્મરણાર્થે શા, ધનસુખલાલ નગીનદાસ ૧૦૧ શા. નેમચંદ નગીનદાસ ૧૦૧ શા. ડાહ્યાભાઈ કપુરચંદ ૧૦૧ શા. મનસુખલાલ ફૂલચંદ ૧૦૧ શા. બલવતરાય રતનજી વલસાડ ૫૦૦ ગચ્છાધિપતિ આ.મ.શ્રીહેમસાગરસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી જ્ઞાનખાતા તરફથી, રાજકોટ ૫૦૦ ૫. શ્રીઅભયસાગરજી મ.ના ઉપદેશથી સકરીબેન જૈન ઉપાશ્રય-જ્ઞાનખાતુ, અમદાવાદ ૫૦૦ મુનિશ્રીનરદેવસાગરજી મ. ના ઉપદેશથી શ્રીમહાવીરનગર જૈન–સાસાયટી–જ્ઞાનખાતુ, નવસારી ૧૦૧ શા. રાયચંદ મગનલાલ ૧૦૦ ભુરીમેન લલ્લુભાઈ હું. રમેશભાઈ તથા રણજીતભાઈ ૧૦૧ શા. જય'તીલાલ મેાહનલાલ ઘડીયાળી ૧૦૧ શા. હરજીભાઈ ખમાઈ, કચ્છી ૧૦૧ શા. મેાહનલાલ મેાતીચંદ,કાઠારી ૧૦૧ શા. નાનજીભાઈ આણુ છુ, કચ્છી ૧૦૧ શા. લાલચંદભાઈ વાળાવાલા ચંદભાઈ તથા હીરાચંદભાઈ ૧૦૧ શા. હીરાચંદ દુર્લભજી ૧૦૧ શા. હસમુખલાલ છેોટાલાલ ૧૦૧ શા. ઠાકારલાલ કપુરચંદ ૧૦૧ શા. છેોટાલાલ દલીચંદ ૧૦૧ શા. નગીનદાસ હરચંદ કાપડીયા ૧૦૧ શા. પ્રાણવન મેાહનલાલ ૧૦૧ કૃષ્ણકાન્ત મતલાલ પટેલ હું. ઢાકારભાઈ ગુલાબચંદ ૧૦૧ જશવંતલાલ સુંદરલાલ પરીખ હ. ઢાકારભાઈ ગુલાબચંદ પ. પૂ. આચાર્ય મહારાજ આદિના ઉપદેશથી મળેલી સહાય ૫૦૪ ૫.શ્રી પ્રોાધસાગરજી મ. તથા પ`.શ્રી હિમાંશુસાગરજી મ.ના ઉપદેશથી ૪૦૩, સગૃહસ્થા તરફથી ૧૦૧ શ્રાવકા તરફથી ૧૦૦૦ સાધ્વીશ્રીગુણેાધ્યાશ્રીના ઉપદેશથી શ. ૭૦૦ બહેનેાના ઉપાશ્રયના જ્ઞાનખાતામાંથી, પુના. રૂા. ૩૦૦ઝવેરચંદ પ્રતાપચંદ જૈન સુપાર્શ્વનાથ દેરાસર ટ્રસ્ટ જ્ઞાનખાતામાંથી, મુ`બઈ હ. પ્રેમ (136) Page #518 -------------------------------------------------------------------------- ________________ સહાયકેની નામાવલી પ. પૂ. આચાર્ય મહારાજ આદિના ઉપદેશથી મળેલી સહાય ૫૦૦ સાધ્વીશ્રીહપ્રભાશ્રી-ચંદ્રગુપ્તાશ્રી આદિના ઉપદે- ૨૦૧ સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજીના ઉપદેશથી-પાલીતાણા શથી બહેનોના જ્ઞાનખાતામાંથી, પાલીતાણા ૨૦૦ સાધ્વીશ્રીતિલકશ્રીના ઉપદેશથી–ટાંટાઈ જૈન સંધ ૩૫૦ પં. ચિદાનંદસાગરજી મ.ના ઉપદેશથી શેઠ પાના- ૧૫૦ પં. શ્રીદેલતસાગરજી મ.ના ઉપદેશથી-મોહન ચંદ વ્રજલાલની પેઢીતરફથી જ્ઞાના ખાતામાંથી વિજયજૈન પાઠશાલા-જામનગર ૩૦૧ મુનિશ્રી જિતેન્દ્રસાગરજીના ઉપદેશથી શ્રીઆદી- ૧૫૦ સાધ્વીશ્રીકિરણશ્રીના ઉપદેશથી–નાનચંદ ધનાજી શ્વર જૈન સંઘ નારણપુરા, અમદાવાદ જૈન ઉપાશ્રય-સુરત ૩૦૧ ૫ શ્રીસૂર્યોદયસાગરજીમ ના ઉપદેશથી રતલામ ૧૦૧ સાધીશ્રી દમયંતીશ્રીના ઉપદેશથી શ્રાવિકા બહેને૩૦૧ મુનિ નિત્યવર્ધન સાગરજીના ઉપદેશથી ૨૦૧ બીલીમોરા +૧૦૦ શાંતિનગર ઈન્દર ૧૦૧ સાધ્વીશ્રીઈન્દ્રશ્રીના ઉપદેશથી શ્રી આદીશ્વર જૈન ૩૦૧ શ્રાવિકા બહેને તરફથી–અમદાવાદ 9. મૂ. ઉપાશ્રય-દેવાસ ૩૦૧ સાધ્વીશ્રીકલ્પયશાશ્રી આદિના ઉપદેશથી, ૧૦૧ સાધ્વીશ્રીનિરૂપમાશ્રીના ઉપદેશથી-શ્રાવિકા બહેને નાનચંદ ધનાજી ઉપાશ્રય તરફથી -જોધપુર ૩૦૧ સાધીશ્રી હેમેન્દ્રથીના શિષ્યા સાધ્વીશ્રી આત્મ- ૧૦૧ સાર્વીશ્રીસુતારશ્રીના ઉપદેશથી-જૈન છે. તીર્થ પ્રભાશ્રીના ઉપદેશથી, દિવાળીબેન રામજી વડવા કમિટી તલાજા ભાવનગર ૧૦૧ સાધ્વીશ્રીપ્રભંજનાશ્રીના ઉપદેશથી શ્રાવિકાબહેને ૩૦૧ સાધ્વીશ્રી મયણાશ્રીજી-શુભેયાશ્રી–અમિતગુણ -અમદાવાદ શ્રી આદિના ઉપદેશથી-પેરબંદર-વે. મૂ. સંધ ૧૦૧ સાધ્વીશ્રીહેમેન્દ્રશ્રીના ઉપદેશથી-ગૌતમ વસંત૩૦૦ પ. પૂ. આ. ભ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીજી મ.ના ભાઈ–હ. પુષ્પાબેન–બીલીમેરા ઉપદેશથી. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ૧૦૧ સાધ્વીશ્રીમલિયાશ્રીના ઉપદેશથી શ્રીતીર્થરંજનસુરેન્દ્રનગર વિહાર-જ્ઞાનખાતુ-અમદાવાદ ૩૦૦ મુનિશ્રીજિતેન્દ્રસાગરજી મુનિ પુણ્યપાલસાગર- ૧૦૧ સાધ્વીશ્રીહેમેન્દ્રશ્રી આદિના ઉપદેશથી-રતીલાલ જીના ઉપદેશથી નરેડા-જ્ઞાન ખાતામાંથી મગનલાલ–બીલીમોરા ૩૦૦ સાધ્વીશ્રી દમયંતીશ્રી પંજાબીના ઉપદેશથી વાઘણ ૧૦૧ પં. શ્રી વિમલસાગરજી મ.ના ઉપદેશથી-લાડવાડા પિળ-શ્રાવિકા ઉપાશ્રય તરફથી–અમદાવાદ જૈન સંઘ-ખંભાત ૩૦૦ સાધ્વીશ્રી પ્રિયંકરા શ્રી આદિના ઉપદેશથી શ્રાવિકા ૧૦૦ પં. શ્રીવિમલસાગરજી મ.ના ઉપદેશથી-વીસા બહેન-અમદાવાદ ઓસવાલ જૈન સંધ–ખંભાત ૨૫૧ સાધ્વીશ્રી દમયંતીશ્રીના ઉપદેશથી જ્ઞાનખાતામાંથી ૧૦૧ સાધ્વીશ્રીહિરણ્યશ્રીના ઉપદેશથી હ. માણેકચંદ -બીલીમોરા | નવલચંદ-મહીદપુર ૨૦૨ મુનિશ્રીઅમરેદ્રસાગરજી મ.-મુનિશ્રીમહાભદ્ર- ૧૦૧ સાધ્વીશ્રીમૃગેશ્રીના ઉપદેશથી જ્ઞાનખાતામાંથી સાગરજી મ.ના ઉપદેશથીજૈન સંઘવેજલપુર -સુરેન્દ્રનગર ૨૦૨ સાધીશ્રીવિચક્ષણાશ્રીજીના ઉપદેશથી-શ્રાવિકા ૫૦૧ પં. શ્રીયશોભદ્રસાગરજીના તથા મુનીશ્રોચંદ્રશેખર હેન તરફથી–પાલીતાણા સાગરજીના ઉપદેશથી ૫.લબ્ધિસાગર સ્મારક સમિતિ શ, ૧૮ (137) Page #519 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દેન ૧૦૧ મુનિશ્રીપુંડરીકસાગરજી–મુનિશ્રીવ્યોદયસાગરજી- ૧૦૦ મુનિશ્રીદીપસાગરજીના ઉપદેશથી બળવંત છોટાલાલ ખેધાર મદ્રાસવાળા તરફથી ના ઉપદેશથી–અમદાવાંદ ૧૦૧ સાધ્વીશ્રીવિનયધર્માશ્રીજીના ઉપદેશથી જ્ઞાનખાતામાંથી–ભાવનગર ૧૦૧ સાધ્વીશ્રીપ્રીતિધર્માશ્રીની વડી દીક્ષાની યાદગીરીમાં સાધ્વી વરધર્માશ્રીના ઉપદેશથી—વલસાડ ૧૦૧ સાધ્વીશ્રીચારૂલતાશ્રીજીના ઉપદેશથી–માસ્તર ભુરાલાલ ભુખણદામ–સુરત ૧૦૧ સાધ્વીશ્રીમંગળશ્રી તથા હસ્તિત્રીજીના ઉપદેશથી જ્ઞાનખાતામાંથી–અમદાવાદ ૧૦૧ સાધ્વીશ્રીનિરૂપમાશ્રીના ઉપદેશથી–જૈન મરચન્ટ સાસાયટી–અમદાવાદ ૧૦૦ સાધ્વીશ્રીશ્રીનપુણાશ્રી, સાધ્વીશ્રીનિરાશ્રી આદિના ઉપદેશથી પૂરીબાઈ ધર્મશાળાની શ્રાવિકાઓ–લીબડી ૧૦૦ સાધ્વીશ્રીશ્રીકનકપ્રભાશ્રીના ઉપદેશથી આનદીલાલ સધવી–મુંબઈ ૧૦૦ મુનિશ્રીદીપસાગરજી મ. આદિના ઉપદેશથીવાંકાનેરના શ્રાવકા તરફથી ૧૦૦ ૫. શ્રીસુમાધવિજયજી મ. ઉપદેશથી આ. શ્રીવિજયભાનુચંદ્રસૂરિ મ. સેનેટેરીયમ-અમદાવાદ ૧૦૦ આ. મ. શ્રીવિજયભાનુચંદ્રસૂરિ મ.ના ઉપદેશથી ખુશાલ ભુવન જૈન ઉપાશ્રય–અમદાવાદ ૧૦૦ સાધ્વીશ્રીયશેાધરાશ્રીવસ તપ્રભાત્રીના ઉપદેશથી શ્રાવિકા બહેના–પાલીતાણા ૧૦૦ મુનિશ્રીસુધર્મ સાગરજીના ઉપદેશથી ઝવેરી પાર્ક અમદાવાદ ૧૦૦ શાંતીલાલ એમ. શાહ–અમદાવાદ ૧૦૦ સાધ્વીશ્રીગુલાબશ્રીના ઉપદેશથી જૈન સંધજોરાવરનગર ૧૦૦ સાધ્વીશ્રીસદ્ગુણાશ્રીના ઉપદેશથી રતીલાલ વર્ધમાન–મીતા ૧૦૦ સાધ્વીશ્રીનેહપ્રભાશ્રી નિત્યેાયાશ્રી આદિના ઉપદેશથી ૧૦૦ સાધ્વી શ્રીયશાશ્રીના ઉપદેશથી લેાનાર જૈનસંઘ (138) Page #520 -------------------------------------------------------------------------- ________________ સહાયકેની નામાવલી મુનીશ્રી પ્રમોદસાગરજીના ઉપદેશથી જુદા જુદા સહ ૧૦૦૦ નવાપુરા જૈન સંઘ (છુટા છુટા) સુરત ૧૦૧ ગુલાબબેન મગનલાલ ૧૦૦૦ વડાચૌટા સંવેગી મોટા ઉપાશ્રય સુરત મુલચંદ ચેકસી બીલીમોરા ૧૦૦૧ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મંદિર ટ્રસ્ટ નવસારી ૧૦૧ બચુભાઈ ચુનીલાલ શાહ અમદાવાદ ૫૦૧ સારી બહેન જૈન ઉપાશ્રય અમદાવાદ ૧૦૧ શાંતિલાલ દીપચંદ તાસવાળા મુંબઈ ૫૦૦ તપાગચ્છ જૈન ઉપાશ્રય, ૧૦૧ નવીનચંદ્ર વાડીલાલ શાહ અંગ ડીવાળા મુંબાઈ શામળાજીની પિળ અમદાવાદ ૧૦૧ હીરાબેન લાલભાઈ લલુભાઈ પરીખ અમદાવાદ ૫૦૦ શ્રીનમિનાથજી જે, વે. મં. પેઢી ૧૦૧ ફકીરચંદ મગનલાલ લાકડાવાળા સુરત મફતલાલ ચંદુલાલના ઉપદેશથી મુંબાઈ ૧૦૧ રમણલાલ પુનમચંદ શાહ ૫૦૧ મનુભાઈ ત્રિીકમલાલ મહેતા નવસારી હ. ચીનુભાઈ રમણલાલ શાહ સુરત ૩૦૧ અ. સૌ. પદ્માવતી કાંતીલાલ ૧૦૧ મહેન્દ્રકુમાર અમરચંદ ઝવેરી મુંબાઈ ખીમચંદ કાપડીઆ ગોધરા ૧૦૧ નવીનચંદ્ર નવલચંદ ઝવેરી મુંબાઈ ૩૦૩ શ્રીઝવાહરનગર જૈન સંઘ મુંબાઈ ૧૦૧ શાંતાબેન રમણલાલ વાડીલાલ ગાંધી કપડવંજ ૩૦૦ શેઠ મીઠાભાઈ કલ્યાણચંદ જૈન પેઢી કપડવંજ ૧૦૧ દીનેશકુમાર બાબુલાલ શાહ સુરત ૩૦૦ શ્રીવીશાનીમા જૈન પંચ ગોધરા ૧૦૧ કમલાબેન જીવણલાલ શાહ, બારડોલી ૩૦૧ ગુણવંતલાલ વાડીલાલ ગાંધી મુંબાઈ ૧૦૧ માણેકચંદ જવેરચંદ ઝવેરી મુંબાઈ ૩૦૧ લલિતકુમાર માણેકલાલ શાહ ૧૦૧ રસીક ટ્રેડીંગ કાં અમદાવાદ હા, નલીનીબેન મુંબાઈ ૧૦૧ મગનલાલ નગીનભાઈ શાહ મુંબાઈ ૩૦૧ જયંતીલાલ કે. ગાંટી સુરત ૧૦૧ કુમુદબેન અભેચંદ લાકડાવાળા સુરત ૩૦૦ જૈન સંઘ બારડોલી ૧૦૧ પુષ્પાવતી ચીમનલાલ શાહ ૩૦૦ પ્રધાનબહેન ચીમનલાલ પરીખ કપડવંજ ૧૦૧ રુપચંદ ઘેલાભાઈ કતારગામ સાલગિરિ ૩૦૧ રમીલાબેન ગુલાબચંદ ચેકસી, ટ્રસ્ટ હ. રાયચંદ નગીચંદ સુરત હ, રજનીબેન શતીશકુમાર ચોકસી સુરત ૧૦૧ શાંન્તીચંદ છગનલાલ ઝવેરી સુરત ૩૦૧ શ્રી હરીપુરા જૈન સંઘ સુરત ૧૦૧ અમરચંદ સાકરચંદ મદ્રાસી સુરત ૨૦૨ નાનુબેન વણચંદ નગીનભાઈ ઝવેરી મુંબાઈ ૧૦૧ ગીરીશભાઈ ઉત્તમચંદ પેથાણી સુરત ૨૦૦ છોટાલાલ લક્ષ્મીચંદ શાહ તલાજાવાળા સુરત ૧૦૧ પાનાચંદ અમીચંદ જરીવાળા સુરત ૨૦૨ અ.સૌ. રમાબેન અમરચંદ ઝવેરી મુંબાઈ ૧૦૧ કાકુભાઈ હઠીશીંગ જેઠાભાઈ મુંબાઈ ૨૦૨ અમરચંદ રતનચંદ ઝવેરી મુંબાઈ ૧૦૧ ચંદ્રિકાબેન સોભાગચંદ લાકડાવાળા સુરત ૨૦૦ જૈન સંઘ મઢી ૧૦૧ નગીનદાસ ઉત્તમચંદ સોડાબોટલવાળા ૧૦૧ નવલચંદ હરખચંદ લાકડાવાળા હ. સેવંતીભાઈ બાવળા ૧૦૧ ચંદ્રાવતીબેન મંગુભાઈ નવલચંદ સુરત ૧૦૧ બાબુલાલ માણેકલાલ શાહ ભરૂચ ૧૦૧ શા. મોહનલાલ ભીખાભાઈ બીલીમોરા ૧૦૧ મગનલાલ લલુભાઈ શાહ ભરૂચ ૧૦૧ મંછાબેન ભીખાભાઈ બીલીમોરા ૧૦૧ ફુલચંદ દાનમલ શાહ ભરૂચ પુના સુરત (139) Page #521 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન સુરત ૧૦૧ પિપટલાલ લલ્લુભાઈ શાહ ભરુચ ૧૦૦ ડો. રમણલાલ સોમાભાઈ દેશી મુંબઈ ૧૦૧ અ.સૌ. લીલાવતીબેન પોપટલાલ શાહ ભરુચ ૧૦૦ રતીલાલ જીવણલાલ અબજી વઢવાણ શહેર ૧૦૧ લલ્લુભાઈ ચુનીલાલ શાહ ભરુચ ૧૦૦ મોતીચંદ મગનભાઈ ચોકસી મુંબાઈ ૧૦૧ કેશવલાલ લલ્લુભાઈ શાહ ભરુચ ૧૦૦ મગનલાલ ધનજીભાઈ ૧૦૧ બાબુલાલ મણીલાલ શાહ ભરુચ ૧૦૦ ગુલાબચંદ કસ્તુરચંદ શેકસી મુંબાઈ ૧૦૧ નગીનદાસ નેમચંદ શાહ ભરુચ ૧૦૦ મોહનલાલ છોટાલાલ શાહ અમદાવાદ ૧૦૧ મુક્તિ મંદિરની બહેને ભરૂચ ૧૦૦ રતનચંદ તલકચંદ ઝવેરી મુંબાઈ ૧૦૧ બાબુલાવ દેવચંદ શાહ નવસારી ૧૦૦ રમીલાબેન કસ્તુરલાલ ડો. સુરત ૧૦૧ કલાબેન હેમેન્દ્રકુમાર ૧૦૦ સેવંતીલાલ પી. શાહ સુરત હ, અમૃતલાલ મગનલાલ વેરા ભાવનગર ૧૦૦ લક્ષ્મીબેન નેમચંદ છવણચંદ શાહ ૧૦૧ પ્રવીણ ડી. મહેતા નવસારી ૧૦૦ સંઘવી નાગરદાસ ઉજમલાલ જગાણી નવસારી ૧૦૦ મયુરીબાઈ હેમચંદ શ્રીચંદ શાહ ધુલીયા ૧૦૦ ઉમેદભાઈ નારણદાસ સંઘવી ૧૦૦ લલ્લુભાઈ ફકીરચંદ જોગાણી નવસારી મુંબાઈ ૧૦૦ શશીકાંત જીવણલાલ રણછોડદાસ શાહ બારડોલી ૧૦૦ ગમનલાલ ચુનીલાલ શાહ નવસારી ૧૦૦ સોમાભાઈ પુનમચંદ દોશી કપડવંજ ૧૦૧ શાહ ફુલચંદ મગનલાલ હ. ખાંતિ ભાવનગર (140). Page #522 -------------------------------------------------------------------------- ________________ સહાયકેની નામાવલી સાવીશ્રી પુષ્પાશ્રીજીના શિષ્યા સાધ્વીશ્રીસુમલયાશ્રીના શિષ્યા સાધ્વીશ્રીસૂર્યકાંતાશ્રીના શિષ્યા સાધ્વીશ્રીપદ્મલતાશ્રી તથા સાધ્વીશ્રીપઘલતાશ્રીના શિષ્યા સાધ્વીશ્રીનિરુપમાશ્રી, વીરભદ્રાશ્રી, આત્મજ્ઞાશ્રી તથા સાધ્વીશ્રીમનેહરશ્રીના શિષ્યા સાધ્વીશ્રીધર્મોદયાશ્રી તથા સાધ્વી શ્રી વીરભદ્રાશ્રીના શિષ્યા સાધ્વીશ્રીવજરત્નાશ્રી વીશ્રીઆત્મજ્ઞાશ્રીના શિષ્યા સાધ્વીશ્રી નીતિજ્ઞાશ્રી સાધ્વીશ્રીનિરુપમાશ્રીના શિષ્યા સાધ્વીશ્રી સુષેણાશ્રીના ઉપદેશથી થયેલા દ્રવ્ય સહાયકોની નામાવલી કાયા . ૨૦૦૦ બાઈક્લકાર ફકીરચંદ નેમચંદ ટ્રસ્ટના ૧૦૧ મંજુબેન પ્રવિણચંદ સવાણી સુરત ઉપાશ્રયના જ્ઞાનખાતા તરફથી ૧૦૧ શોભનાબહેન અરવિંદભાઈ ઝવેરી મુંબઈ હ. ઘેલાભાઈ સુરત ૧૦૧ નરેશચંદ્ર ચીમનલાલ સંઘવી સુરત ૫૦૧ શ્રીજૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ ૧૦૧ પદ્માવતીબહેન નાનાલાલ ચુનીલાલ ચેકસી સુરત સાહુપુરી કોલ્હાપુર ૧૦૧ મેસર્સ અતુલ નીતીનની કુ. સુરત ૫૦૧ કાંતિલાલ જેકીશનદાસ વખારીયા તથા ૧૦૧ મંગલચંદ નેમચંદ સરકાર મુંબાઈ અમૃતલાલ જેકીશનદાસ વખારીઆ સુરત ૧૦૧ ધરમચંદ મગનલાલ બંગડીવાળા સુરત ૫૦૧ ભીખીબેન મોહનલાલ ઝવેરી ૧૦૧ ઉમલા હીરાચંદ છગનલાલ બંગડીવાળા સુરત હા. રજનીભાઈ મુંબાઈ ૧૦૧ કલાવતીબેન વણચંદ ઝવેરી સુરત ૩૦૧ શ્રાવિકા બહેને તરફથી ૧૦૧ પુષ્પાવતીબેન કાંતીલાલ શ્રોફ સુરત ૩૦૧ શ્રાવિકા બહેને તરફથી ૧૦૧ વાસંતીબેન અમીચંદ શ્રોફ સુરત ૩૦૧ શ્રાવિકા બહેને તરફથી ૧૦૧ કલાબેન જશવંતલાલ બેંકર સુરમ ૩૦૧ શ્રાવિકા બહેને તરફથી - ૧૦૧ દલીચંદ તેજરાજ વ્યારાવાળા સુરત ૩૦૧ મંજુબેન રસીકલાલ મુંબાઈ ૧૦૧ લલીતાબહેન રતનચંદ શાહ સુરત ૩૦૧ પુષ્પાબેન કુંદનલાલ શાહ મુંબાઈ ૧૦૧ ભરતભાઈ રતીલાલ શાહ સુરત ૩૦૧ મોતીચંદ તલકચંદ ઝવેરીના સ્મરણાર્થે ૧૦૧ કાંતિલાલ કે. શાહ સુરત લીલાબેન તથા ગુલાબચંદ મોતીચંદ ૧૦૧ હસમુખલાલ દલસુખભાઇ શાહ મુંબાઈ ઝવેરી મુંબાઈ ૧૦૧ નિતિનકુમાર હરીલાલ શાહ સુરત ૩૦૧ અજવાળીબેન મણીલાલ શાહ ૧૦૧ ભાનુબહેન કાંતિલાલ શાહ હ. કીશોરકુમાર એમ. શાહ મુંબાઈ ૧૦૧ મનુભાઈ બી. શાહ ૩૦૩ તારાબેન વસંતલાલ મનસુખલાલ ૧૦૧ વિનોદકુમાર એમ. શાહ વખારીઆ મુંબાઈ ૧૦૧ મનુભાઈ પી. શાહ ૩૦૧ શ્રાવિકા બહેનોના જ્ઞાન ખાતેથી શીરપુર ૧૦૧ જૈન ટ્રાન્સપર્ટ કુ. હૈદરાબાદ ૩૦૧ ઝવેરીબહેન રામજી ગેગરી મુંબઈ ૧૦૧ મગનલાલ કે. શાહ ૩૦૧ જેન વે. મૂ. સંધ કેઈમતુર ૧૦૧ રમણીકલાલ રામજી શાહ હદરાબાદ ૨૦૨ વી. એમ. શાહ મુંબાઈ ૧૦૧ શાંતિચંદ મેતીચંદ ઝવેરી મુંબાઈ ૨૦૧ મહેન્દ્રકુમાર હીંમતલાલ બેંકર સુરત ૧૦૧ મંજુબેન બાબુલાલ છોટાલાલ મઢીવાળા સુરત ૨૦૨ ડી. બી. શાહ કલકત્તા ૧૦૧ હસમુખલાલ શીવલાલ શાહ સુરત (141). Page #523 -------------------------------------------------------------------------- ________________ શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન ક્રમક પ્રેસ મેટર આપ્યા પછી આવેલી સહાય મુંબઈ 9, ૧૦૧ કાંતીલાલ બબલદાસ શાહ હ. નટવરલાલ ૧૦૧ રમણલાલ બાલાભાઈ શાહ કપડવંજ ૧૦૧ બાબુલાલ સાકરચંદ શાહ ૧૦૧ ગાંધી મુકુંદલાલ મણુલાલ ૩૦૧ જયંતીલાલ પાનાચંદ મગનલાલ શાહ કપડવંજ હ. કંચનબહેન કપડવંજ ૨૦૦ વકીલ રમેશચંદ્ર ચીમનલાલ ૧૦૧ રમીલાબહેન કસ્તુરલાલ ડો. સુરત | ગીરધરલાલ શાહ કપડવંજ ૧૦૧ ધનવંતલાલ હીંમતલાલ દેસી આણંદ ૫૦૦ અશોકકુમાર કિર્તિકરભાઈ ચુનીલાલ અમદાવાદ સૂરેન્દ્ર હીંમતલાલ દેસી કપડવંજ ૫૦૦ કાંતીલાલ ચુનીલાલ શાહ ૧૦૧ ચંદુલાલ દલસુખ શાહ કપડવંજવાળા ઈલેકટ્રીકવાળા કપડવંજ અમદાવાદ ૧૦૦ મનુભાઈ અમૃતલાલ શાહ મુંબાઈ ૧૦૧ ગુણવંતલાલ પુનમચંદ ગાંધી કપડવંજ ૧૦૧ પુનમચંદ પાનાચંદ શાહ કપડવંજ ૧૦૧ સાધ્વીશ્રીપદ્મલતાશ્રીના પ્રશિષ્યા સાધ્વીશ્રી૧૦૧ માણેકલાલ મગનલાલ શાહ લાલપુરવાળા વ્રજરત્નાશ્રીના મેટો જગ નીમિત્તે સારાભાઈ ૧૦૧ હસમુખલાલ કેશવલાલ ગાંધી કપડવંજ ત્રીકમલાલ ભણસાલી પાલનપુરવાળા ૩૦૬ વ્રજલાલ હરીભાઈ બહેને ઉપાશ્રય કપડવંજ ૧૦૧ અ.સૌ. વિરલાબહેન સારાભાઈના માસશ્રમણની ૧૦૧ તેલી કસ્તુરલાલ છોટાલાલ કપડવંજ તપસ્યા નિમિત્તે સાધ્વીશ્રીવરત્નાશ્રીના ઉપ૧૦૧ કુબેરદાસ પરભુદાસ પરીખ કપડવંજ દેશથી સારાભાઈ ત્રીકમલાલ ભણસાલી ૧૦૧ શાંકરલાલ પાનાચંદ શાહ કપડવંજ પાલનપુર ૧૦૧ જેસંગભાઈ સોમાભાઈ દેશી કપડવંજ ૧૦૧ સાધ્વીશ્રીધર્મોદયાશ્રીના ઉપદેશથી કસ્તુરલાલ ૧૦૧ મેનાબહેન વાડીલાલ મનસુખલાલ એછવલાલ ગાંધી કપડવંજ પારેખ કપડવંજ ૧૦૧ સાધ્વીશ્રીપદ્મલતાશ્રીના શિષ્યા સાધ્વીશ્રીનિ૧૦૧ હેમચંદ જેઠાભાઈ શાહ કપડવંજ પમાશ્રીના ઉપદેશથી કંચનબહેન જયંતીલાલ ૧૦૧ ટાલાલ પોપટલાલ બગડીયા કપડવંજ વાડીલાલ શાહ જુહસ્કીમ મુંબાઈ ૧૦૧ ગીરધરલાલ મનસુખલાલ ગાંધી કપડવંજ ૫૦૫ સાધ્વીશ્રીવરધર્માત્રીના ઉપદેશથી શ્રાવિકા ૧૦૧ મુલજીભાઈ માણેકલાલ શાહ કપડવંજ બહેનેના જ્ઞાનખાતા તરફથી ભાવનગર ૧૦૧ જયંતીલાલ વાડીલાલ શાહ (વૈદ્ય) કપડવંજ ૧૦૧ સાકરચંદ વ્રજલાલ શાહ ૧૫૦ સાધ્વીશ્રીસુતારશ્રીના ઉપદેશથી શ્રી જૈનતા૧૦૧ રસીકલાલ મણીલાલ શાહ આંતરોલીવાળા મ્બર મૂ. પૂ. સંઘ જોટાણા ૧૦૧ કાંતિલાલ વાડીલાલ ગાંધી કપડવંજ ૧૦૧ તારાબહેન ખેતાલાલ બાલાભાઈ ૧૦૧ નગીનદાસ શામળદાસ શાહ હ. રાજુ કપડવંજ હ. બીપીન કપડવંજ અમારી વેંધના આધારે બરોબર નોંધ આપી છે પણ પૈસામાં નામમાં જે કાંઈ ભુલ હોય તે મિચ્છામિ દુક્કડ, (142) Page #524 -------------------------------------------------------------------------- ________________ દાતાઓની નામાવલિ રૂા. ૨૨-૦૦ સાધ્વીશ્રી પઘલતાશ્રીની વિજ્યા દશમીના જન્મ દિવસ નિમિત્તે સં. ૨૦૩૫માં પાલીતાણા ચાતુર્માસ કરનાર બહેને તરફથી. , ૧૦૧-૦૦ સાધ્વીશ્રી પદ્મલતાશ્રીના ઉપદેશથી રમિલાબહેન સ્નેહકાંત ઝવેરી તરફથી બેબી ઉપમા અને કેમલની પહેલી ગિરિરાજની યાત્રાની યાદગિરિમાં. , ૧૦૧–૦૦ જીવીબહેન ચંદુલાલ શામળદાસ શાહ કપડવંજ ૧૦૧-૦૦ એક સદ્દગૃહસ્થ તરફથી. ૧૦૧-૦૦ ડે. પન્ના-આર દોશી. ૧૦૧–૦૦ મુનિશ્રી જિનભદ્ર વિજ્યજીના ઉપદેશથી રમણલાલ જેસંગભાઈ શાહ. અમદાવાદ ૧૦૧–૦૦ અ. સી. સુચના લક્ષ્મીકાંત છગનલાલ શાહ. મુંબઈ ૧૦૧-૦૦ સુરેશ હિંમતલાલ શાહ. આણંદ , Page #525 --------------------------------------------------------------------------  Page #526 -------------------------------------------------------------------------- ________________ ' ITL 0 0 0 રાજ દર્શન થી રાજય ગિરિરા દર્શન | રાજયગિરિરાજી દર્શન થી જ રેરા દરની [gટ ગિરિરાજ દર્શન [jજ ગિરિરા2 દન થી જ ગિ || જય ગિરિરાજી દર્શન શ્રી રાજય ગિ (ાજ ગિરિયા ની શSિ શ્રી |જ IEારા થી જ પી - શ્રી રાજ IIERLEશી રાજય ન શ્રી રાજય HERaa નથી શકતો ન નું ગિરિરાટ દર્શન થી શા દશની રાજધુ ગિરિરાજ દર્શન શા દર્શન શરુ ગિરિરાજી દર્શન કરી - દશૉનીશ જટગિરિરા દર્શન કરી Sજ ગિરિ હિર, વિજય ગિરિસ દશન થી શારિરી