________________
શ્રી શત્રુંજય ગિરિરાજ ન
મહા પાપી પણ નિસ્તર્યાં, જેનું ધ્યાન સુહાય । તે તીથેશ્વર પ્રણમીએ, સુર નર જશ ગુણુ ગાય
૫૧૨ાખના
મહા ભયંકર એવા પાપને કરનાર પણ આ તીના ધ્યાનથી પાપ રહિત થાય છે. તેમજ દેવતાએ અને મનુષ્યા જેના ગુણ ગાય છે. તે તીર્થેશ્વરને હે ભવ્ય પ્રાણીએ ! આથી ગિરિરાજને પ્રણામ કરીએ. ૫૧૨।
પુ'ડરીક ગણધર પ્રમુખ, તે તીર્થેશ્વર પ્રભુમીએ,
શ્રીઆદીશ્વર ભગવાનના ગણધર પુ`ડરીકસ્વામી વગેરે અસંખ્ય, અહીતીના પ્રભાવે સિદ્ધિપદને પામ્યા છે. તેથી હું ભળ્યે ! હૃદયમાં વિવેકને લાવીને આ તીરાજને પ્રણામ કરીએ. ૫૧૩૫
ચંદ્રશેખર સ્વસા પતિ, તે તીર્થેશ્વર પ્રણમીએ,
સિદ્ધયા સાધુ અનેક !
આણી હૃદય વિવેક ॥૧૩ાખમાના
જલચર ખેચર તિરિય સવે, તે તીર્થેશ્વર પ્રણમીએ,
જેને સંગે સિદ્ધ । પામીજે નિજ ઋદ્ધ
૫૧૪ાખમાll
કાઈ પૂર્વના પાપ કર્મના ઉદય વડે પેાતાની બહેનની સાથે અનાચારમાં ઊતરેલ ચંદ્રશેખર આ ગિરિરાજના સંગ વડે તે પાપાને દૂર કરીને મેાક્ષને મેળવી શકયા, એવા આ ગિરિરાજને પ્રણામ કરીએ કે જેથી આપણા આત્મા પોતાની ઋદ્ધિને મેળવી શકે. ૫૧૪૫
પામ્યા અતમ ભાવ ભવજલ તારણુ નાવ
'
૫૧૫ાખમાળા
જળમાં રહેનારા, આકાશમાં ફરનારા (સ્થલચર) આવા પણ તિયચા આ તીને સેવે છે, અને પેાતાના આત્મસ્વભાવને-જીવસ્વભાવને મેળવે છે. કારણ કે આ તીર્થ ભવસમુદ્રમાંથી તારવા માટે નૌકા સમાન છે, તેથી હે ભવ્ય! આ તીને ભાવથી પ્રણામ કરવા જોઇએ ૫૧પા
સંઘ યાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર ' તે તીર્થેશ્વર પ્રણમીએ, છેઢીજે ગતિ ચાર
૫૧૬ાખમાળા
આ તીની જેણે સંઘ યાત્રા કરી છે, જેણે આ તીર્થ પર જીણુ મદિરાના ઉદ્ધાર કર્યાં છે, કે જે કરવા વડે કરીને પેાતાના ચાર ગતિ (તિર્યંચ, નારકી, દેવતા, મનુષ્ય)માં ભમવા રૂપ સંસાર છૈદ્યો છે, તેવા આ તીર્થેશ્વરને હે ભવ્યે! નમન કરેા ॥૧૬॥
(૧૬૬)