________________
"
કોરીડો
પ્રકરણ ૧ લું શગુંજ્ય લઘુ કલ્પ (ગુજરાતી ભાષાંતર સહિત)
અઇમુય કેવલિણા. કહિયં સિત્તેય તિન્ય માહખેં
નારયરિસિમ્સ પુર, તે નિસુણહ ભાવ ભવિઆ ના હે ભવ્ય જીવેજેનું વર્ણન શ્રીઅઈમુત્તા કેવલી ભગવાને, નારદ ત્રષિ આગળ મુક્તકંઠે કર્યું છે, એવા શત્રુંજય તીર્થનું મહાભ્ય ભાવધરીને સાંભળે ના
સેjજે પુંડરિઓ, સિદ્ધો મુણિ કોડિ પંચ સંજુરો |
ચિત્તસ્સ પુણિમાએ, સો ભણઈ તેણ પુંડરિઓ પરા શ્રી શત્રુંજય તીર્થ ઉપર, ચૈત્રી પૂર્ણિમાને દિવસે, શ્રી પુંડરિક સ્વામી પાંચ કરોડ મુનિઓ સાથે સિદ્ધ થયા, તેથી તે પુંડરિક ગિરિના નામથી ઓળખાય છે. પરા
નમિ વિનમિ રાયાણો, સિદ્ધા કોડિહિં દોહિં સાહણ !
તહ દવિડવાલિખિલા, નિલૂઆ દસ ય કોડીઓ છેડા નમિ અને વિનમિ નામના બે ભાઈઓ (જે વિદ્યાધરના રાજા હતા તે) બે કરોડ મુનિઓ સાથે સિદ્ધિ પામ્યા. દ્રાવિડ અને વાલિખિલ્લ નામના બે ભાઈઓ, દસ કરોડ મુનિઓ સાથે નિર્વાણ (મેક્ષ) પામ્યા છેડા
(૩)