________________
શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ તિરિત સ્તંભનકાભિધાન પાર્શ્વનાથ પ્રધાનપ્રાસાદસમર્થિ નવાંગીવૃત્તિરચકાન નિકષપકે શ્રીઅભયદેવસૂરિકંદકુંદાલાભ....૫ દત્ત સમાચારિ વિચારચંચુબંધુરશ્રીજિનવલભસૂરિ ચતુષષ્ટિગિનિવિજયપંચનંદદશસૂરિ કમાગતશ્રીભદ્રસૂરિસંતાન વિષમદુષમારક પ્રસરપારાવાર હરિભરનિમગ્ન સકિદ્ધારણ સમવા. વંદાતપિત વિતિ શ્રીમદકબરપ્રદત્તયુગવરપદવીધર કુમતિતિમિર પિતદુર્મન મથને ધુર પ્રતિવર્ષષાઢીયામારસિંચન શ્રીજિનચંદ્રસૂરિ ચરિનર રાજનંદિ વ.વિહિત સાધ્ય વિદારણ પ્રદમિતા છે
૧૧૯ પાંચ પાંડવનું દેહરૂ (ખરતર વસતિ પાછળ૦) યુધિષ્ઠિર
સંવત ૧૭૮૮ વર્ષે માઘ સુદિ ૬ શુકે શ્રીખરતરગર છે શા. કીકી પુત્ર દુલીચંદ કારિત ચ યુધિષિરમૂનિબિંબ પ્રતિષિત ઉપાધ્યાય શ્રીદીપચંદ ગણિભિઃ | શ્રીરસ્તુ કલ્યાણુમડુ છે
૧૩૦ ભીમ - સંવત્ ૧૭૮૮ વર્ષે માઘસુદિ ૬ શુકે ખરતરગચ્છ શા. કીકા પુત્ર દુલીચંદ કારિત શ્રીભીમમૂનિબિંબ પ્રતિષ્ઠિત ઉપાધ્યાય શ્રીદીપચંદ ગણિભિઃ શુભંભવતા શ્રી રસ્તા ઉપર પ્રમાણે અજુન, સહદેવ, નકુલ, કંતાને દ્રૌપદીની મૂર્તિ ઉપર લેખ છે.
૧૩૧ સહસ્ત્રકુટ, પાંડવનાદેરાસર પાછલ જમણી બાજુ લેખ
સંવત્ ૧૮૬૦ ના વર્ષે વૈશાખ સુદિ પ સામે શ્રીઅચલગચ્છશપુજ્ય ભટ્ટાર શ્રી૧૦૮ શ્રી શ્રી શ્રી પુણ્યસાગરસૂરિભિઃ | નેવારે શ્રીશ્રીમાલજ્ઞાતીય શા. ભાઈસાજી તતપુત્ર શા. લાલાભાઈ તત્ પુત્ર ડાહ્યાભાઈકેન સહકુટજિનબિંબ કારાપિત શ્રીતપાગર છે શ્રીવિજયજિતેંદ્ર સૂરિભિઃ પ્રતિષ્ઠિત
૧૩૨ સહસ્ત્ર કુટ (પાંડવના દેરાસર પાછળ) ડાબિબાજુ લેખ
સંવત ૧૮૬૦ના વર્ષ વિશાખ સુદિ ૫ સેમે શ્રીઅંચલગ છેશ શ્રીસૂરતિશ્રીશ્રીમાલીજ્ઞાતિય શા- ભાઈસાઈ તપુત્રલાલભાઈ તત્પન્નડાહાભાઈ તપુaખુબચંદભાઈ શ્રીસહસ્ત્રકુટજિનબિંબ કારાપિત શ્રીત પાગ છે શ્રીવિજયજિતેંદ્રસૂરિભિઃ પ્રતિષ્ઠિત શ્રીગેહલ શ્રીઉનડજીને વારે તે સહી
૧૩૩ મેટી ટુંક-દેરી નં. ૪૨ લેખ ૩નમઃ | સંવત્ ૧૬૨૦ વર્ષે વૈશાખસુદિ પ દિને ગધારવાસ્તવ્ય શ્રીકપિલ
(39)