________________
શત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૬૭ દેરી-નં. ૨૦૦/૧ સીમંધર રંગમંડપ, પરીકર સંવત્ ૧૪૩૪ વર્ષે શ્રીમાલ મહામંત્રી.ભાર્યો લડપ્રતિષ્ઠિત સૂરિભિઃ
- ૬૮ દેરી-નં૦ ૨૦૦/ર દેવી સંવત ૧૩૯૨ વર્ષે માઘસુદ ૧ગ ડાહડ સુત ઠ૦...વાલિકેન આત્મ થ... કારાપિતા.
૬૯ દેરી નં. ૨૦/૩ દેવી સંવત્ ૧૩૭૧ વર્ષે મહાસુદ ૧૪ સામે શ્રી.
૭૦ દેરી નં૦ ૨૦૦/૪ શ્રાવક શ્રાવિકા સંવત્ ૧૩૭૧ વર્ષે મહા સુદ ૧૪ સેમે. .
૭૧ સુલગભારે દાદાનું પરીકર-કાઉસગીયા પર લેખ સંવત્ ૧૬૭૦ વર્ષે અમદાવાદ વાસ્તવ્ય શ્રી ઓસ્વાલજ્ઞાતીય વૃદ્ધશાખાયાં શા વછા ભાર્યા ગરદે સુત સહસકરણ ગાંગા સુતન વર્ધમાન લઘુભ્રાતા શાંતિદાસ નામના ભાર્યા સૂરજદેવિ સુત ...પ્રમુખ માતુલ શ્રીપાલપેરીતેન શ્રી આદિનાથ પરિકર પ્રતિમા યુગ સૂરિભિઃ પ્રતિષ્ઠિત ચ શીતપાગર છે ભટ્ટારકશ્રીહેમવિમલાદિયુતપટ્ટાલંકાર કૃત સાધુક્રિધાર ભટ્ટારક શ્રીરાજશ્રીઆનંદવિમલસૂરિ પટ્ટાકેરવકર કલાધરેપમાન શ્રીવિજયદાનસૂરિ પદ્ધકરણીકાયમણી સુરત્રાણરત્ન અમારી પહેલાસીત જંતુજાતાભયદાનજીજયાં શ્રી શત્રુંજયયાદિપુવ કરમેચન ફરમાન.ભટ્ટારક વિજયસૂરિપદ પૂર્વાચલસહસ્ત્રકિરણનુકરે પાતસાહપરસદ પ્રાપ્ત જયવાદે શ્રીવિજયદેવસૂરિભિઃ યાવત્ તીર્થ તાવત્ નંદતાત પરીકર ... વધિતખયસણગણીસહસ ....
૭૨ મૂલગભારે દાદાની જમણી બાજુ પ્રતિમાજી પર લેખ
સંવત્ ૧૬૭૦(૮) વર્ષે વૈશાખ સિત પ સામે શ્રીસ્તંભતીર્થવાસ્તવ્ય શ્રીઉકેશ વૃદ્ધ શાખીય સા કુવંરજી શ્રેયસે શાંતિબિંબ કા પ્રવ ચ તપાગચ્છ ભ૦ શ્રીવિજયસેનસૂરિભિઃ
૭૩ મૂલ ગભારે દાદાની ડાબી બાજુ પ્રતિમાજી પર લેખ સંવત ૧૫૮૭ વર્ષે વૈશાખ વદ ૬ રવી શ્રીઓ સવાલ જ્ઞાતીય સારા સાલિગ બ્રા સાહત ભાવ હરખમદે પ્રમુખ
(29)