________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
ભાર્યા પાદે દ્વિ, પાટામદે પુત્ર માણિક હીરા દે. ગણું ભા. ગઉરાદે દ્રિ. ગારવ પુ. દેવા દો, દશરથ ભા. દેવલદે દ્વિ કરમદે પુત્ર કેહલા દો, ભોજા ભા, ભાવલદે કિ. હર્ષદે પુત્ર શ્રીમન ભગિની સુહવિદે બંધવ શ્રીમદ્રાજસભાશંગ્રાહાર સપ્તમે દ્ધારક દો કરમા ભા૦ કપૂરાદે દ્વિ કામલદે પુત્ર ભીષજી પુત્રી સભા બા૦ સેનાબા મનાબાપના પ્રમુખ સમસ્તકુટુમ્બશ્રેથ શત્રુંજય મુખ્યપ્રાસાદેદારે શ્રી આદીનાથ બિંબ પ્રતિષ્ઠાપિતમ્ મં, રવી મં. નરસિંગ સાનિધ્યાત પ્રતિષ્ઠિત શ્રીસૂરિભિ. શ્રી છે
શ્રી પુંડરીકસ્વામીજીની મુતિ ઉપરનો લેખ
* સંવત ૧૫૮૭ વર્ષે વૈશાખ વદિ-૬ શ્રી એશવશે વૃદ્ધ શાખાયાં દે તોલો ભાવ બાઈ લીલુ સુત દેરત્ના દે. પિમા દે ગણુ દો. દશરથ દો. ભેજા દો, કરમા ભા. કપૂરાદે કામલદે પુ ભીષજી સહિતેન શ્રી પુંડરીક બિલ્બ કારિત શ્રી
પ્રતિષ્ઠા થઈ ગયા બાદ કરમાશાને સંઘપતિનું તિલક કરી ઇદ્રમાળા પહેરાવવામાં આવી.
કરમાશાએ આરતી, મંગલદી, છત્ર, ચામર, અલંકારે, ચંદરવા, રથ વગેરે સેનાચાંદીની બધી સામગ્રી ઘણી સંખ્યામાં મંદિરમાં અર્પણ કરી.
મહોત્સવના દિવસમાં સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ભેજનગૃહ ખુલ્લું રહેતું જેન–અજૈન સૌ કેઈને ઈચ્છા મુજબ જમાડવામાં આવતાં.
કરમાશાને રસ્તામાં જતાં-આવતાં દાનને પ્રવાહ ચાલુ જ રહેતું. તેમણે સેંકડો હાથી, ઘડા, રથ, સુવર્ણ અલંકારથી શણગારીને અથજનેને દાનમાં આપ્યા.
* શ્રી કક્કસૂરિ વિરચિત “નાભિનંદનજિનોદ્ધાર-પ્રબંધમાં' પહેલો ઉદ્ધાર શ્રીભરત ચક્રવર્તિન, બીજો ઉદ્ધાર શ્રીસગર ચક્રવર્તિન, ત્રીજો ઉદ્ધાર પાંડવોને, ચોથો ઉદ્ધાર જાવડનો પાંચમો ઉદ્ધાર વાગુભટ્ટ મંત્રીને, એમ પાંચ ઉદ્ધારોનું વર્ણન કરેલું છે, તે પછી છઠ્ઠો ઉદ્ધાર સમરાશાએ કરાવ્યો, આ હિસાબે આ સાતમો ઉદ્ધાર કરનારા કરમાશાને ગણાવ્યો હોય એમ લાગે છે. (શ્રીકક્કસૂરિએ કયા મુદાઓ આ રિતે ગણાવ્યું તે મગજમાં બેસતું નથી. આમાં પણ કરમાશાને સાતોદ્ધાર કયા મુદ્દાએ લખ્યો તે પણ પ્રશ્ન જ છે.)