________________
શ્રીશવજય ગિરિરાજ દરને
૪૩ દેરી નં.-૨૨ શિલાલેખ સંવત્ ૧૭લ્પ વષે પ૦૦૦ ૧૩ દિને શને ઉકેશજ્ઞાતી લ૦ શા૦ સ હંસરાજ ભાવ રતનબાઈ પુત્ર સા૦ ધનરાજ અમીદાસ વીરદાસકેન દવલિતા ગાઇ શ્રીવિજયપ્રાંત(દાન)સૂરિ શાસન સાસુદર વાસ વાર છે
૪૪ દેરી-નં. ૩૬૮ અષ્ટાપદજીમાં ખારાપાષાણુને લેખ સંવત્ ૧૯૯૧ વર્ષે શ્રાવણ સુદિ ૨ દિને દેવકરખાણા ઉકેશવશે બાઘેલા ઉકેશવશે
૪૫ દેરી-નં. ૨ પાસાણ બિંબ સંવત ૧૬૭૮ જયેષ્નાન ૬ સોમે સમસ્ત ક્ષિતિસંસેવિતચરણકમલરાજાધિરાજમહારાજ શ્રી કલ્યામલજીરાજ્ય શાક નાકુર સુત શા ખેલાકેન ઉદયપુરવાસ્તવ્યન શ્રીસંભવનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત મહાતપા શ્રીવિજયદેવસૂરિભિઃ તપાગચ્છે છે ૪૬ દેરીનં. ૪/૧ મુલ દેહરાસરના મેડા પર ગભારામાં પેસતાં શ્રાવક જોડી
સંવત્ ૧૪૧૪ વર્ષે વિશાખ સુદિ ૧૦ ગુરૌ સાધુ શ્રીસહેજપાલ ભાવ સહજલદેવી યુગમે સંઘપતિ સમરસિંહ ચુત શાશાલિંગ-સજજનસિંહાલ્યાં કારિતં તે પ્રતિષ્ઠિત શ્રીકસૂરિ શિષ્ય શ્રીદેવગુપ્તસૂરિભિઃ
૪૭. દેરી નં. ૪૨ પરીકર ! સંવત ૧૪૦૫ માગ વદિ ૧૦ મે શ્રીશ્રીમાલ સહસ્રગલ સુત મહં–તપનદેન સ્વમાતૃ બાઈ સલખણદેવી શ્રેયસે પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીચન્દ્રગ૨છીય શ્રીમાન મંગલાયા છે
૪૮ દેરી નં. ૪૨ પરીકર સંવત ૧૪૦૫ માગ વદિ ૫ ભેમે શ્રીપસીનાના વાસ્તબેન ગુમાનદેવ સુત મહં સુત સારણે સ્વભ્રાતુ જાયા હીરગ શ્રેયસે શ્રી આદિનાથ બિંબ કાર્તાિ છે
- ૯ દેરી-નં. ૪/જ પરીકર સવંત ૧૩૭૩ વષે જેમાસે ઉકેશગ છે બાવડગણે શા. પુના ભાર્યા સૂડી શ્રેયસે રાજુનિ શ્રી.
૫૦ ૫ દેરી-નં. ૪/૫ પરીકર છે સંવત્ ૧૩૭૮ વર્ષે
(26)