________________
સૂર્યાવ-સૂર્ય કુંડના મહિમા
વીતરાગ મારા દેવ, મહાવ્રતધારી મારા ગુરુ અને દયા પ્રધાન મારે ધ. એ રીતે યક્ષે ધમ અંગીકાર કર્યાં. રાજકુમારના ઉપકારના બદલામાં, ગુરુ દક્ષિણામાં યક્ષે એક વિદ્યા કુમારને આપી. (શ. મા. પૃ. ૬૮)
હવે રાજકુમાર યક્ષને વિદાય કરી આગળ ચાલ્યેા. ઘેર જવું યાગ્ય નથી. આગળ વધુ અનેક દેશે જોઉં, પૂર્વ દિશા તરફ ચાલ્યા. આગળ ચાલતાં, સુંદર નગરના ઉદ્યાનમાં અંબિકા દેવીનું મંદિર જોયું, ત્યાં વિશ્રામ લીધા. ઇષ્ટદેવના સ્મરણ પૂર્વક રાત્રે સુતા. મધ્ય રાત્રીએ હું બાપ! વગેરે મારૂં આ પાપીથી રક્ષણ કરે, એ અવાજ સાંભળીને જાગેલા રાજકુમાર તે તરફ ગયા. ત્યારે પર્યંતની ફાટમાં ધ્યાન કરતા પુરુષ અને વિલ સ્ત્રી જોઇ. તે સ્ત્રીને ખચાવું. રાજકુમાર ખેલ્યું–હે પાપી! તે આ શું આચયું છે. ? સ્ત્રીને છેડી દે, નહિ તે તને યમલેક પહેોંચાડીશ. એટલે તે વિદ્યાધર તે સ્ત્રીને બગલમાં મારી નાઠો. કુમાર ખડ્ગ લઇને તેની પાછળ દોઢ્યા, આગળ ચાલતાં વિદ્યાધરે નરક સરખા કુવામાં સ્ત્રી સહિત પડતું મુકયું. કુમાર પણ તેની પાછળ કુવામાં પડ્યા. એટલામાં વિદ્યાધર કુમારની નજરથી દુર જતા રહ્યો. કુવાના માર્ગ વટાવી તે અંદર આગળ વધ્યા. એટલે ઉજાસ દેખાયેા. પતા વગેરે ઉપર નજરે પડી. સંતાતા સંતાતા, ઉઘાડી તલવારે કુમાર આગળ ચાલ્યા. સ્ત્રીના આ સ્વર તરફ ચાલ્યા. રતાંજલી વગેરે લાલવસ્તુથી શણગારીને હેામવાને માટે તૈયાર કરેલી સ્ત્રી જોઈ. ધીરે ધીરે વિદ્યાધર સન્મુખ આવીને ઉભા. રાજકુમારે પડકાર કર્યાં, કે તુ મૂખ પણાથી કરે છે કે ગુરુ આજ્ઞાથી આ પાપ કરે છે? તે ખેલ્યા હે વટેમાર્ગુ ! તું તારા માગે જા. એ ખાલાબેલીમાં સ્ત્રી એલી હે પરોપકારી ! આ પાપીથી મને મચાવા. ત્યારે કુમાર ખેલ્યા-હે મૂર્ખ તું ક્ષત્રિયકુલમાં ઉત્પન્ન થયેલા છે, છતાં સ્ત્રીની હિંસા કરે છે? તેનાથી શુ વિદ્યા સિદ્ધ થાય છે? તપેલા તેલમાં જળની માફ્ક તે ક્રોધથી ખેલ્યા, કે હે પ'થી તું મારી વિદ્યાને કેમ નિંદે છે? તેથી તારુ મસ્તક ટુકડે ટુકડા કરી નાખીશ. તલવાર લઈ કુમાર સામેા ધસ્યા. બન્નેનું ભારે યુદ્ધ ચાલ્યું. અંતે વિદ્યાધર હાર્યાં, એટલે ખેલ્યા કે–હે ખલીબ્ડ તારા સિવાય કેઇએ મને જીત્યા નથી. ધર્મના જય છે, એ નિવિવાદ છે. એમ કહી વિદ્યાધર શાંત થયા. ત્યારે કુમારે કહ્યું સુખની પ્રાપ્તિને માટે સત્કર્મ કર. રાજકુમારને તેને પ્રણામ કર્યાં. કુમાર પુછે છે આ રાજકુમારી કોણ છે ? એમ કુમારે પુછતાં વિદ્યાધર ખેલ્યે (શ. મા. પૃ. ૭૨)
કાન્યકુબ્જ દેશમાં કલ્યાણ કટક નામના શહેરમાં કલ્યાણ સુંદર નામનેા, યાચકોને સોનાનું દાન આપનાર રાજા છે. તેની કલ્યાણસુંદરી નામની રાણીથી જન્મેલ, ગુણસુંદરી નામની કન્યા છે. મને તમે પાપથી બચાવ્યેા. આ કુંવરીનેા મહીના પછી સ્વયંવર છે. રાજપુત્રે કહ્યું આ બાળાને તેના પિતાને ઘરે પહોંચાડો. તેથી તેને રાજાને ત્યાં પહોંચાડી. કુટુબીજનાને
(૩૩)
શ. પ