________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
જુદી જુદી ટુંકાના નામને ઉદ્દેશીને આજે પણ નવાણુ. નામે શ્રીવીરવિજયજી મહારાજ પૂજામાં જણાવે છે. તે આ પ્રકારે :
૧ શત્રુંજયગિરિ, ૨ બાહુબલી, ૩ મરુદેવી, ૪ પુડરીકગિરિ, ૫ રૈવતગિરિ, ૬ વિમલાચલ, ૭ સિદ્ધરાજ–તી રાજ, ૮ ભગીરથ, ૯ સિદ્ધક્ષેત્ર. ૧૦ સહસ્ત્રકમલ. ૧૧ મુક્તિનિલયગિરિ, ૧૨ સિદ્ધાચલ, ૧૩ શતકૂટ, ૧૪ ઢંક, ૧૫ કૈ ંગિરિ, ૧૬ લેાહિતધ્વજ, ૧૭ તાલધ્વજ, ૧૮ સુરપ્રિય, ૧૯ પુણ્યરાશી, ૨૦ મહાબલ, ૨૧ દૃશક્તિ, ૨૨ શતપત્ર, ૨૩ વિજયાનંદ, ૨૪ ભદ્રંકર, ૨૫ મહાપીઠ, ૨૬ સુગિરિ, ૨૭ મહાગિરિ, ૨૮ મહાનū, ૨૯ કÖસૂદન, ૩૦ કૈલાશ, ૩૧ મુખ્યચંદ્ર, ૩૨ જયંત, ૩૩ આનંદ, ૩૪ શ્રીપદ, ૩૫ હસ્તગિરિ, ૩૬ શાશ્વતગિરિ ૩૭ ભગિરિ, ૩૮ સિદ્ધશેખર, ૩૯ મહાજશ, ૪૦ માલ્યવ’ત, ૪૧ પૃથ્વીપીઠ, ૪૨ દુ:ખહર, ૪૩ મુક્તિરાજ, ૪૪ મણિકાન્ત, ૪૫ મહિધર, ૪૬ કંચનગિરિ, ૪૭ આનંધર, ૪૮ પુષ્પકદ, ૪૯ જયાનંદ, ૫૦ પાતાળમૂળ, ૫૧ વિભાષ, પર વિશાલગિરિ, ૫૩ જગતારણુ, ૫૪ અકલક, ૫૫ અકર્માંક, ૫૬ મહાતી, ૫૭ હેમગર, ૫૮ અનંતશક્તિ, ૫૯ પુરુષોત્તમ, ૬૦ પર્વતરાજ, ૬૧ યાતિરૂપ, ૬૨ વિશાલભદ્ર, ૬૩ સુભદ્ર, ૬૪ અજરામર, ૬૫ ક્ષેમકર, ૬૬ અમરકેતુ, ૬૭ ગુણક, ૬૮ સહસ્રપત્ર, ૬૯ શિવકરુ, ૭૦ કક્ષય, ૭૧ તમાક૬, ૭૨ રાજરાજેશ્વર, ૭૩ ભવતારણ, ૭૪ ગજચંદ્ર, ૭૫ મહાદેવ, ૭૬ સુરકાંત, ૭૭ અચલ, ૭૮ અભિનંદ, ૭૯ સુમતિ, ૮૦ શ્રેષ્ઠ, ૮૧ અભયર્ક, ૮૨ ઉજ્વલગિરિ, ૮૩ મહાપદ્મ, ૮૪ વિશ્વાન, ૮૫ વિવભદ્ર, ૮૬ ઈંદ્રપ્રકાશ, ૮૭ ૩૫, ૮૮ મુક્તિનિલય, ૮૯ કેવળદાયક. ૯૦ ચર્ચા ગિરિ, ૯૧ જયકમલ, ૯૨ સૌંદર્યાં, ૯૩ યશેાધર, ૯૪ ખીતિમંડણ, ૯૫ કામુક, ૯૬ સહજાનંદ, ૯૭ મહેન્દ્રધ્વજ, ૯૮ સર્વાંસિદ્ધ, ૯૯ પ્રિયંકર,
૧૦૯ યાત્રા કેમ?
શ્રીઋષભદેવ ભગવાન પૂર્વ નવાણુવાર આ ખલે ૧૦૮ જાત્રા કરે છે. તેમાં પણ ગમે ત્યારે (૧૦૮) ખમાસમણુ દે છે. તેથી તે દુહા અત્રે કલ્યાણસાગર સૂરિના શિષ્ય સુજશ છે.
ગિરિરાજ પર પધાર્યા છે પણ યાત્રાળુએ ૯ના ૧૦૮ પ્રદક્ષિણા દેવા પૂર્વક, એક દુહા ખેલીને સામાન્ય અર્થ સાથે આપીએ છીએ. તેના કર્તા
અવ્યાબાધ અહુનીશ !
આદીશ્વર અજર અમર, પરમાતમ પરમેસરુ,
પ્રભુ પરમ મુનીશ ॥૧॥ ખમા॰ ।।
જ્યાં ઘડપણુ નથી, જ્યાં મરણ પણુ નથી, જ્યાં હુંમેશાં એછું ન થાય એવું સુખ છે,
(૧૬૩)