________________
પૂર્તિ-ડેટાએને પરિચય ટાઈટલ પેજ-ગિરિરાજ ઉપર મંદિરની મનહર રચના દેખાડતી, તેમજ ગિરિરાજ કે
મનહર દેખાય છે, તેવું સે વર્ષ પૂર્વેનું ધ્ય. (પં. કપુરચંદા વારૈયાના સૌજન્યથી ) ૧. શ્રેષ્ઠિ કરમાશાહે સં. ૧૫૮૭માં કરેલા જિર્ણોદ્ધાર વખતના પ્રતિષ્ઠિત, લાખેની આંગી સહિતના
શ્રી આદીશ્વર દાદા, (આ આંગી અક્ષયતૃતીયાની છે.) શાંતિદાસ શેઠે ૧૯૯૮ માં પંચતીર્થોને પટ કપડા પર બનાવેલો અને તે બે બનાવેલા. તેમાંને એક હાજા પટેલની પિળમાં છે. અને એક શેઠ. આ. ક. ની પેઢી પાસે છે. તેમાંથી વચ્ચે જે શ્રી શત્રુંજ્ય ગિરિરાજને પટ્ટ હતું તે અત્રે આવે છે. (શે. આ. કે. ના સૌજન્યથી) શેઠ શાંતિદાસના પંચતીર્થ કપડાના પટ્ટપર જે કરાવનારની પશસ્તિ લખી છે તેને બ્લેક આમાં છાપ્યો છે. માર્ગના નવા અંકમાં હાજા પટેલની પોળના પટ્ટની વિસ્તારથી પશસ્તિ આપી છે. પણ જે શે. આ. ક. પાસે પટ્ટ છે તેમાં જે પસતિ છે તેમાંની અત્રે આપી છે. તે એ પણ પૂર્વાવાર કરે છે કે શાંતિદાસ શેઠની પહેલાં પણ પટ્ટ જુહારવાની
પ્રથા હતી ને પટ્ટો કરવાની પ્રથા હતી તે સાબીત કરે છે. (શે. આ. ક. ના સૌજન્યથી) ૪. સો વર્ષ પૂર્વે શ્રી જયતલાટી કેવી સુરમ્ય દેખાતી હતી તે, તથા ધનવસહીને દેખાવ આમાં
દેખાય છે, (પં. કપુરચંદ વારૈયાના સૌજન્યથી) ૫. સં. ૨૦૩૫ માં શે. આ. ક. ની પેઢીએ આ જયતલાટીના ઓટલા ઉપર જે દેરીઓ
જીર્ણ થઈ હતી તેને સુધરાવીને નવિ સુંદર બનાવી તે દેખાવવાળી જ્યતલાટી સંપાદકશ્રીએ પ્રતિષ્ઠિત મનહર સહસ્ત્રફણ શ્રી પાર્શ્વનાથ ભગવાનમાંથી ધ્યાન માટે તૈયાર કરાવેલ શ્રીશામળા પાર્શ્વનાથજી શ્રી શત્રુંજય ગિરિરાજ પર જે મંદિરો આખા નગર રચના જેટલાં છે, તે મંદિરોના તલ તથા તે બધા મંદિરોને આવરી લેતે કેટો જે છે, તેને જણાવનાર આ ફેટો છે, આ આખએ કોટ સુધિની માલીકી છે. આ. ક. ની છે. (શે. આ. ક. ના સૌજન્યથી) ધ્યાનસ્થ સ્વર્ગત, આગમવાચનાદાતા, આગમમંદિરના સંસ્થાપક. અમારા પરમ પૂજ્ય ગુરુ દેવ આચાર્યશ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ. (આશીર્વાદદેતા)