Book Title: Rasadhiraj
Author(s): Bhuvanratnasuri
Publisher: Jain Shwetambar Murtipujak Mumukshu Mandal
Catalog link: https://jainqq.org/explore/023025/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 0 1 ઇ. !! . (ાના ભબા થાન તો રાજી કરી છ6. L !!' ' ' 1/ છે. કારણ | ! I IT IS & હોય છે, , ' Page #2 -------------------------------------------------------------------------- ________________ I % ી અ નમઃ | દેવાધિદેવ શ્રી ઋષભદેવસ્વામિને નમઃ પરમારાધ્ય શ્રી મુક્તિ કમલ કેશર ચંદ્રસૂરીશ્વરજી સદ્ગુરુ નમઃ ૨ સા ધિ રાજ [દ્વિતીય અને - પ્રવચનકાર - પૂજ્યપાદુ આચાર્યદેવશ્રી વિજય ચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પૂજ્ય આ, દેવશ્રી વિજય ભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ – પ્રકાશક :શ્રી ન્મ શ્વેતામ્બર મૂર્તિપૂજક મુમુક્ષુ મંડળ વાલકેશ્વર, મુંબઈ-૬ மாயயையயயயயானமராமநாராமுகன் வாயையம் Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક :શ્રી જન શ્વેતામ્બર મૂર્તિપૂજક મુમુક્ષુ મંડળ બાબુ અમીચંદ પનાલાલ આદિશ્વરજી, જૈન દેરાસર. ૪૧. રીજ રોડ, વાલકેશ્વર, મુંબઈ–૬ પ્રથમ આવૃત્તિ : ૫૦૦૦ દ્રિતીય આવૃત્તિ : ૩૦૦૦ સિરર૦૩મા સુદ-૯ મૂલ્ય : પંદર રૂપિયા મુદ્રક :હસમુખ સી. શાહ તેજસ પ્રિન્ટર્સ ૧/૭, ઇવનિ એપાર્ટમેન્ટ, બહાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ–એક Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તીર્થં પતિ દેવાધિદેવ શ્રી આદિનાથ ભગવાન [ પ્રતિષ્ઠા ઃ સ. ૧૯૬૦ * માગસર સુદ-૬] બાબુ અમીચંદ પનાલાલ આદિધર જૈન દેરાસર ૪૧, રીજ રાડ, મલબાર હીલ, મુંબઈ-૪૦૦૦૦૬, Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન સૌરાષ્ટ્ર કેશરી શાસન પ્રભાવક પ્રસિદ્ધ વક્તા પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય ભુવનરત્નસુરીશ્વરજી મ. સા. તથા પૂજ્ય મુનિવર્ય શ્રી યશોવિજયજી મ.સા. તથા પૂ. મુનિશ્રી રાજ્યશવિજયજી મહારાજાજી ઠાણા. ત્રણનું વિ.સં. ૨૦૩૭ ની સાલનું ચાતુર્માસ અને મુંબઈ વાલકેશ્વર વિસ્તારમાં બાબુ અમીચંદ પનાલાલ જૈન ઉપાશ્રયમાં થતાં અને ધર્મપ્રેમી ભાઈ-બહેનમાં અપૂર્વ ધર્મ જાગૃતિ આવી હતી પૂજ્યશ્રી લગભગ બાર વર્ષનાં લાંબા સમય પછી મુંબઈ નગરીમાં પધારતા જે જે મુમુક્ષુઓએ ઘણા વર્ષો પહેલા પૂજ્યશ્રીને સાંભળેલા તેઓ પૂજ્યશ્રીના આગમનથી ખૂબ આનંદીત થઈ ગયા! અત્રેના મેનેજીંગ ટ્રષ્ટિ બાબુ રાજેન્દ્રભાઈએ પૂજ્યશ્રીને અત્રે બાબુ અમીચંદ પનાલાલ જૈન ઉપાશ્રયમાં ચાલુ સાલનું ચાતુર્માસ કરાવવા અથાગ મહેનત લીધેલ હતી. પૂજ્યશ્રી તે સમયે સૌરાષ્ટ્રમાં વિચરતા હોવાથી શ્રીમાન રાજેન્દ્રબાબુ ઘણી ઘણી જગ્યાએ પૂજ્યશ્રીને વિનંતી કરવા ગએલા, તેમની સાથે અત્રેના રહીશ શ્રીમાન ડાહ્યાલાલ નાનચંદ શાહુ તથા રસીકલાલ છોટાલાલ તથા ધર્મદાસ ત્રીકમદાસ પણ વિનંતી કરવા સૌરાષ્ટ્રમાં બોટાદ ક્ષેત્રમાં ગએલા. સૌના હૃદયમાં એ અપૂર્વભાવ હતું કે ચાલુ સાલનું ચાતુર્માસ Page #7 -------------------------------------------------------------------------- ________________ કેઈપણ ભેગે અત્રે કરાવવું જ છે અને તબીયતને કારણે, પૂજ્યશ્રીની ઈચ્છા સૌરાષ્ટ્રમાં જ યોગ્ય ક્ષેત્રમાં ચાતુર્માસ. કરવાની હોવા છતાં અત્રેના અતિ આગ્રહથી વિરમગામ મુકામે અત્રેના ચાતુર્માસની જય બોલાવી. જય બલવવાના સમયે વીરમગામ મુકામે શ્રીમાન રાજેન્દ્રબાબુ, શ્રીમાન લલીતભાઈ, શ્રીમાન ધનરાજભાઈ વગેરે દ્રષ્ટિએ તથા શ્રીમાન ડાહ્યાભાઈ નાનચંદ તથા જીનેશભાઈ વગેરે તેમજ અમદાવાદથી શ્રી નાગજીભૂદરની પાળના દ્રષ્ટિએ શ્રીમાન નરેમદાસ નવાબ. તથા શ્રીમાન બાબુભાઈ ધળીદાસ વગેરે પધારેલા અને. વાલકેશ્વર ચાતુર્માસની જય બોલાવી. ત્યારબાદ અમદાબાદ પાસે થલતેજ મુકામે ગાંધીનગર હાઈવેરોડ પર નૂતન જિનમંદિર તેમજ શ્રી મુકિતકમલ. કેશર ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ” ની શીલા સ્થાપન વિધિ પૂજ્યશ્રીની નિશ્રામાં અનેરા ઉત્સાહથી થઈ હતી. અને થોડા દિવસ અમદાબાદમાં સ્થિરતા કરીને ભરી ઉનાળામાં ઉગ્ર વિહાર કરીને રસ્તામાં આવતા વડોદરા, પાલેજ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ વગેરે ક્ષેત્રોને અપૂર્વ લાભ આપીને પૂજ્યશ્રીએ અષાડ સુદી અગીયારસના શુભ દિવસે અપૂર્વ ધામધૂમથી ચાતુર્માસ નિમિતે પ્રવેશ કરેલ. અત્રે બાબુ અમીચંદ પનાલાલ શ્રી આદીશ્વરજી ટ્રસ્ટના ઉપાશ્રયમાં પૂજ્યશ્રી પહેલી વાર પધારતા વાતાવરણમાં અને ઉત્સાહ પ્રગટી ગએલ. પૂ. ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજ વિરચિત “શ્રી જ્ઞાનસાર”, ગ્રંથ પરના પ્રવચને શરૂ થતા ભાવિકેટ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૫ ] જાણે ચાતકની જેમ ઘુંટડે ઘૂંટડે અમૃતરસનું પાન કરવા લાગી ગયા. વ્યાખ્યાનમાં સવારના સવાનવથી સવાદશ સુધીના સમયમાં દુર દુરના પરા વિસ્તારોમાંથી પણ ભાવિક સમયસર આવી પહોંચતા હતા. અને રસ એ પડવા લાગે કે જાણે જીવનમાં કંઈક અપૂર્વ સાંભળવાનું મળે છે, એ સૌને સ્પષ્ટ ખ્યાલ આવવા લાગે. છઠું-અમાદિના અનેક ધાર્મિક અનુષ્ઠાને થયા. શ્રાવણ વદી પાંચમને દિવસે ગનિષ્ઠ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય કેશરસૂરીશ્વરજી મ.સા. ની ૫૦મી સ્વાર્ગારેહણ તિથી નિમિત્તે રાજકોટ નિવાસી (હાલમુંબઈ) શેઠ દુર્લભજીભાઈ હરખચંદના સપરિવાર તરફથી શ્રીભક્તામર મહાપૂજન ભણાવવામાં આવ્યું હતું. પર્યુષણ મહાપર્વની આરાધના પણ અનેરા ઉલ્લાસ પૂર્વક થઈ હતી. માસક્ષમણ, શ્રેણતા, સિદ્ધિતપ, સળભત્તા અઠ્ઠાઈ, વગેરે ૨૦૦ જેટલી મેટી તપશ્ચર્યાઓ થઈ હતી. તપશ્ચર્યાની સામુદાયિક ઉજવણું નિમિત્તે ભાદરવા વદી ૧૩ થી આ સુદી ૮ સુધીને અગીચાર દિવસને શ્રી ઋષિમંડલ પૂજન, શ્રી અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર, સહીત ભવ્ય મહત્સવ ઉજવાયે હતે. પ્રત્યેક ધર્માનુષ્ઠાનેમાં પૂજ્યશ્રીના બન્ને શિષ્ય પ્રશિષ્ય પણ અપૂર્વ ઉત્સાહ દાખવતા હતા. અને પ્રત્યેક ધર્મ પ્રવૃત્તિમાં તેઓ પૂજ્યશ્રીને સહાયભૂત બનતા હતા. પૂજ્યશ્રીના આજ્ઞાતિ પૂ. સાધ્વીજી ની મસ્કરાશ્રીજી તથા પૂજ્ય સાધ્વીજીશ્રી ઉદયપ્રભાશ્રીજી વગેરે કાણું ૬. અત્રે ચાતુર્માસ બિરાજતા હેવાથી બહેનેમાં આરાધના અંગેને અપૂર્વ ઉલ્લાસ છવાયા Page #9 -------------------------------------------------------------------------- ________________ હતે. પંચમકાળમાં ચતુર્વિધ સંઘને સુગ મહાન પુણ્યને ઉદયે મળે છે. જે વેગને શાસ્ત્રકારોએ અતિ દુર્લભ કહ્યો છે. શાશ્વતી ઓળીના દિવસે માં પૂજ્યશ્રીને “શ્રીપાલ રાસ” નો સારભાગ કંઠસ્થ હોવાથી વ્યાખ્યાનમાં તે નવે દિવસ જાણે આનંદના સાગર ઉમટયા હતા. શ્રીપાલના રાસની ઢાળે રાગ રાગિણું પૂર્વક વિસ્તૃત વિવેચન સહીત સંભળાવતા હોવાથી અત્રેના ભાવિકોને એમ જ લાગ્યું કે પૂજયશ્રીના મુખેથી શ્રીપાળને રાસ સાંભળ એ તે જીવનને એક અનુપમ લાવે છે. રાસ તે આપણે સૌ વાચી જઈએ છીએ પણ પૂજ્યશ્રીએ જે તેમાંથી રહસ્ય સમજાવ્યા છે તે તે જીવનમાં જાણે પહેલી વાર સાંભળવા મા છે. અત્રના ચાતુર્માસમાં અમદાવાદમાં થલતેજ મુકામે નિર્માણ થતા વિદ્યાપીઠના કાર્યને પણ પૂજ્યશ્રીના ઉપદેશથી અપૂર્વ સહકાર મળેલ છે. ચાતુર્માસમાં આ પણ એક મહાન કાર્ય થએલ છે. આ સાંભળેલું કાંઈ યાદ રહેતું નથી. કંઈક આલંબન હોય તે પુનઃ પુનઃ મનન ચિંતન અને નિદિધ્યાસન કરી શકાય એટલે અત્રેને મુમુક્ષુઓએ પૂજ્યશ્રીના પોતાના હાથે લખેલા વ્યાખ્યાન સંગ્રહને એક પુસ્તક બહાર પાડવાને નિર્ણય કર્યો. અત્રેના વ્યાખ્યાને ખાસ લખી શકાયા નથી. એટલે પછી સં. ૨૦૨૯ત્ની સાલમાં કલકત્તા ક્ષેત્રમાંથી ૯૬, કેનીગ સ્ટ્રીટ, જૈન વેતામ્બર મૂર્તિપૂજક ગુજરાતી તપગચ્છ સંઘ તરફથી વિ.સં. ૨૦૨૮ ની સાલના કલકત્તાના Page #10 -------------------------------------------------------------------------- ________________ ૭ ] ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ લખેલા વ્યાખ્યાન સંગ્રહનું રસાધિરાજ' નામે પુસ્તક બહાર પાડેલું, તે પુસ્તકની બીજી આવૃત્તિ છપાવવાનું અત્રેના મુમુક્ષુઓએ નિર્ણય કરેલ અને તે પુસ્તક બીજી આવૃત્તિરૂપે બહાર પડતા અમે અપૂર્વ આનંદને અનુભવીએ છીએ. સૌ કોઈ મુમુક્ષુ ભાઈ બહેનો આ પુસ્તકનું અત્યંત મનન પૂર્વક વાંચન કરે એવી સૌને વિનંતી કરીએ છીએ. પુસ્તકના એક એક પૃષ્ટના વાંચનથી પ્રેરણા એવી મળશે કે જીવન ધન્ય બની જશે. અમદાવાદ નિવાસી હસમુખભાઈ સી. શાહે આ પુસ્તકનું થોડા સમયમાં કામ ઘણું સારુ કરી આપેલ છે તે બદલ તેમને આભાર વ્યક્ત કરીએ છીએ. ' આ સમ્યગજ્ઞાનના પ્રચારને અપૂર્વ લાભ આપવા બદલ પૂજ્ય આચાર્ય ભગવંતને જેટલે ઉપકાર માનીએ તેટલે ઓછો છે. આ પુસ્તકના કાર્યમાં અગાઉથી પુસ્તક નેધાવી જે ભાઈ બહેનેએ સહકાર આપેલ તેમને પણ આભાર વ્યક્ત કરીએ છીએ. સુશ્રાવક હરકીશનભાઈ તથા સુશ્રાવક માણેકભાઈ વગેરેએ આ પુસ્તકના કાર્યમાં અપૂર્વ સહયોગ આપેલ છે તેમને પણ આભાર વ્યક્ત કરીએ છીએ. : લી. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુમુક્ષુ મંડળ , વાલકેશ્વર, મુંબઈ Page #11 -------------------------------------------------------------------------- ________________ બે મંગલ વચન વિ. સં. ૨૦૩૬ ની સાલનું ચાતુર્માસ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં માંડવી ચેકમાં શ્રી તપગચ્છ જૈન ઉપાશ્રયમાં અમેએ કર્યું હતું. ચાતુર્માસ અનેરા ઉત્સાહથી ઉજવાએલ. રાજકોટ ક્ષેત્રમાં ઘણા વર્ષોના અંતરે આંતરે ત્રણ ચાતુર્માસ કરેલા. ત્રણેય ચાતુર્માસ એતિહાસિક રીતે ઉજવાયા હતા. મુંબઈ વાલકેશ્વરમાં બાબુ અમીચંદ પન્નાલાલ શ્રી આદીશ્વરજી જૈન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને આ વિસ્તારમાં વસતા ધર્મપ્રેમીભાઈઓની છેલ્લા બે વર્ષથી અત્રે ચાતુર્માસ કરાવવાની ભાવના હતી. રાજકોટથી જ તેમણે મારી સાથે અત્રે ચાતુર્માસ કરાવવા અંગેનો પત્ર વ્યવહાર શરૂ કરી દીધેલ. સુશ્રાવક જયંતીલાલ મણીલાલ શાહે સૌથી પહેલો પત્ર મારી પર લખેલે. અને ચાતુર્માસ અત્રે કરવા માટેનો આગ્રહ કરે. રાજકેટ ચાતુર્માસ પૂર્ણ કરીને અમે શ્રી ગિરનાર મહાતીર્થની યાત્રાએ વિહાર કરીને જઈ રહ્યા હતા, ત્યાં વચમાં આવતા જેતપુર ક્ષેત્રમાં અત્રેની વિનંતીને તાર મળે. તે પછી જુનાગઢ, સેરડવંથલી, ઉપલેટા, વગેરે Page #12 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પાદુ ચાગનિષ્ઠ આચાર્ય દેવ શ્રી કેશરસૂરિશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પૂજ્યપાદ્ અય મનિષ્ઠ આચાર્યદેવ શ્રી | વિજય ચંદ્રસૂરિશ્વરજી મહારાજ Page #13 --------------------------------------------------------------------------  Page #14 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાય દેવશ્રી વિજય ચ દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન OO my: L પૂજ્ય આચાર્યશ્રી વિજય ભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ Page #15 --------------------------------------------------------------------------  Page #16 -------------------------------------------------------------------------- ________________ ૯ ] ક્ષેત્રોમાં પત્રવ્યવહાર ચાલુ રહા, અને છેલ્લે વીરમગામ ક્ષેત્રમાં અત્રેના ચાતુર્માસની જય એલાત્રવામાં આવી. અષાડ સુદી–૧૧ નાં અત્રે ચાતુર્માસ અંગેના પ્રવેશ કર્યાં અને “શ્રીજ્ઞાનસાર” શાસ્ત્રની વાંચના શરૂ થઈ. ઘણી સારી સંખ્યામાં ભાઈ-બહેના લાભ લેતા થઈ ગયા. ચાતુર્માસમાં અનેકાનેક ધર્માનુષ્ઠાના ઉજવાતા રહ્યા. શ્રી ભક્તાંમરપૂજન, ઋષિમ`ડળપૂજન, શ્રી અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર એકાદશાકિા મહાત્સવ, વગેરે મહેત્સવા પણ અનેરા ઉલ્લાસધી ઉજવાયા. માસક્ષમણુ સાળ ભત્તા અઠ્ઠાઈ આદી મહાન તપશ્ચર્યાનેા તે જાણે આખાએ ચાતુર્માસમાં એક મહાન યજ્ઞ મ`ડાઈ ગયે।. દરરોજ વ્યાખ્યાનમાં આવતા મુમુક્ષુ ભાઈ-બહેનોને થયું કે એકાદ કોઈ પ્રકાશન બહાર પડે તે ચારે મહીના સાંભળેલા વ્યાખ્યાનાની સ્મૃતિ જળવાઈ રહે, એટલે પછી “રસાધિકાજ” નામે પુસ્તકની બીજી આવૃત્તિ છપાવવાના નિર્ણયપર સૌ આવ્યા. પુસ્તકમાં છપાએલા વ્યાખ્યાન! મે જાતે જ વિ.સં. ૨૦૨૭ ની સાલમાં ખીહાર પ્રાંતમાં આવેલા એરમેગામના ચાતુર્માસમાં અને સ. ૨૦૨૮ ની સાલના કલકત્તા ચાતુર્માંસમાં લખેલા છે. અને કલકત્તાના ૯૬, કેનીંગ સ્ટ્રીટના શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક ગુજરાતી તપગચ્છ સંઘ તરફથી એ વ્યાખ્યાન બહાર પાડવામાં આવેલા અને પુસ્તકનું નામ “સાધિરાજ' રાખવામાં આવેલું, ૫૦૦૦ નકલો બહાર પાડવામાં આવેલી પણ અત્યારે ' Page #17 -------------------------------------------------------------------------- ________________ [ ૧ એ નક્કે ઉપલબ્ધ નહિ હોવાથી અત્રેના ધર્મપ્રેમી ભાઈબહેનેને મેં સહજ સ્વભાવે એ પુસ્તકની આવૃત્તિ બહાર પાડવા અંગેનું સુચન કર્યું, અને સૌએ વાત વધાવી લીધી. પ્રત્યેક વ્યાખ્યાનમાં મંડનાત્મક શૈલીથી તાત્વિક વિષયને આવરી લેવામાં આવ્યા છે, અને શાસ્ત્રોના આધાર પણ આપેલ છે. આધાર ન હોય તે વ્યાખ્યાનનું સ્વરૂપ નિરાધાર જેવું થઈ જાય. આધારે ટાંકવાનું પ્રયોજન એ છે કે વાંચન કરનારની શ્રદ્ધા ખૂબ મજબૂત બને, અંતે શ્રદ્ધાની પરિણતી. ચારિત્ર ધર્મને ખેંચી લાવનારી છે. વિષય અધ્યાત્મને. હેવાથી વાંચનારને કંટાળે ન આવે અને રસ જળવાઈ રહે એટલા માટે દ્રષ્ટાંત અને દાખલાઓ સારી રીતે આપવામાં આવ્યા છે. પૂ. ગીરાજ આનંદઘનજી તથા પૂ. ચિદાનંદજી, પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના પદો પણ અમુક વ્યાખ્યાનમાં લીધેલા છે. નિશ્ચય વ્યવહાર અંગેના આ પુસ્તકમાં સ્પષ્ટ વિધાને કરવામાં આવ્યા છે. મોક્ષમાર્ગમાં નિશ્ચય વ્યવહાર, જ્ઞાનકિયા બંનેની સંપૂર્ણ જરૂર છે. અને બન્ને ને કાર્યકારી હોવાથી બંનેની માર્ગમાં સંપૂર્ણ ઉપાદેયતા છે. બન્નેનું સમન્વય ન સાધતા એકને જ પકડી રાખે તેવાને જ્ઞાનીએ એકાન્તવાદી, મહામિથ્યાદ્રષ્ટિ કહ્યા છે. સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજા, દાન શીલ તપાદિ સદ્વ્યવહાર એકલે યજ નથી, પણ સંપૂર્ણ પણે ઉપાદેય છે. આ વાત દરેક મુમુક્ષુએ હૃદયની દિવાલ પર લખી રાખવા જેવી છે. નિશ્ચય વ્યવહારની પુષ્ટિમાં Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] દિગબર સંપ્રદાયના મહાન આચાર્ય શ્રીમદ્ કુંદકુંદાચાર્યને તથા અમૃતચંદ્રાચાર્યજીના વચને પણ ઘણી જગ્યાએ લીધેલા છે. શરૂઆતના બે વ્યાખ્યાને શાંતરસ પરના હોવાથી અને શાંતરસ બધા રસમાં “રાધિરાજ' હેવાથી પુસ્તકનું નામ રસાધિરાજ રાખવામાં આવ્યું છે. રસના શાંતરસ, કારુણ્યરસ, હાસ્યરસ, વગેરે નવ પ્રકાર હોવાથી નવે પ્રકાર પર વિશદ્ છણાવટ કરવામાં આવી છે અને તેમાં શાંતરસની સર્વોપરિતા દર્શાવવામાં આવી છે. “ક્ષણ લાખેણી જાય” “ભૂલે પડેલે યાત્રી “બંધનમુક્તિ. દ્રષ્ટાણુ” વગેરે વ્યાખ્યાને તાત્વિક હોવાથી મનની એકાગ્રતા પૂર્વક વાંચવાની ખાસ ભલામણ છે “શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલિભદ્રને વૈરાગ” એ વિષય પરનું વ્યાખ્યાન અત્રેના ચાતુર્માસમાં લખેલું છે અને અત્રેની પાટપરથી પણ એ વ્યાખ્યાન કરાએલું છે. પુસ્તકના દરજ ભલે બબે ત્રણ-ત્રણ પાના જ વાંચવા પણ એકાગ્રતા રાખીને વાંચવા જેથી તેમાંથી કાંઈ મેળવવા જેગુ હોય તે મેળવી શકાય, વાંચન કર્યા બાદ વાગેળવાથી જ કંઈક મેળવી શકાશે. એકલા પાના ઉથલાવે કશું હાથમાં નહીં આવે. આ પુસ્તક પરની પ્રસ્તાવના રાજકોટનિવાસી સ્વ. વૈદ્યરાજ શ્રીમાન મોહનલાલ ચુનીલાલ ધામીએ સં. ૨૦૨૯માં લખી. Page #19 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ -આપી હતી તેજ પ્રસ્તાવના આ બીજી આવૃત્તિમાં પણ છાપેલ છે. શ્રી ધામી જૈનદશનના અભ્યાસી મહાન સાહિત્યકાર હતા. પુસ્તકમાં છપાએલા વ્યાખ્યાનો મે' જાતે જ લખેલા છે છતા તેમાં શ્રી જિનેશ્વર ભગવાનનાં કથનથી કાંઈ વિરૂદ્ધ લખાઈ ગયુ હોય તે તે બદલ મિચ્છામિ દુકમ્ આપુ છું. શ્રી ખાણુ અમીચંદૅ પન્નાલાલ જૈન ઉપાશ્રય વાલકેશ્વર, મુખઈ-૬. લિ. વિજય ભુવનરત્નસૂરી Page #20 -------------------------------------------------------------------------- ________________ - શ્રેષ્ઠીવર્ય શ્રીમાન વાડીલાલ જસરાજ કાહારી (મુળીવાળા) Page #21 --------------------------------------------------------------------------  Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠીવય શ્રીમાન વાડીલાલ જસરાજ કાહારીની જીવનઝરમર મૂળનિવાસી ધર્મ પરાયણ સુ. શ્રાવક વાડીભાઈ જસરાજ કાડારી હાલમાં મુ`બઈનગરીમાં વસે છે. તેઓ ઘણા જ ધનિષ્ઠ શ્રાવક છે. સાદાઇભર્યુ... જીવન, પરોપકાર વૃત્તિ, મળેલી લક્ષ્મીને સન્માર્ગે વ્યય કરવામાં તત્પર, તપ કરવામાં શૂરવીર, એવા અનેક ગુણાએ અલંકૃત તેમનું જીવન છે, તપસ્યાના માર્ગમાં જરા પણ પ્રમાદ પાષવાની વાત નહિ. ત્રણ ઉપધાન, વર્ષીતપ, છ-માસી, ચાર-માસી, જ્ઞાનપંચમી, ૪૦ અઠ્ઠાઈ, ૩૧ વર્ધમાનતપની આળી, નવપદજીની આળી વિધિ સહિત – વગેરે અનેક તપસ્યાઓ કરી છે ને હજી પણ કરી રહ્યા છે. શ્રી સિદ્ધગિરિરાજની નવ્વાણુ` યાત્રા, સમેતશિખરજી મહાતીર્થં, જેસલમેર વગેરે અનેક તીર્થોની યાત્રાને પણ અપૂર્વ લાભ લીધા છે. દાનના માર્ગમાં પણ અખૂટ પ્રવાહ વહેવડાવી રહ્યા છે. ભાજનશાળા અનાવડાવી છે. ગામને ગોંદરે પક્ષીઆને ચણ માટે ચબૂતરાનુ નિર્માણ, ગરીબ માણસાને અનુક’પાદાન, જિનમદિરમાં પ્રભુજીની પ્રતિષ્ઠા, ઉપધાન તપ કરાવ્યા, છેડનું ઉજમણું વગેરે અનેક ધર્મ કાર્યાં તથા દાનધર્મ કર્યા છે. Page #23 --------------------------------------------------------------------------  Page #24 -------------------------------------------------------------------------- ________________ ભાવભરી વંદના. સંસારના કોઈપણ સાહિત્યમાં નવરનું ઓછેવત્તે અંશે સંકલન હોય છે. ભારતમાં પણ નવરસપ્રધાન સાહિત્યનું નિર્માણ અનંત કાળથી થતું રહ્યું છે. કેઈ સાહિત્ય સર્જકે અંગાર રસને રસરાજ કહ્યો છે, તે કેઈએ વીર રસને, તે કોઈએ અદ્દભુત રસને, કેઈએ. ભયાનક રસને, તે કેઈએ કારુણ્ય રસને મહત્ત્વ આપ્યું છે, પરંતુ આર્ય દર્શનેએ અને તેમાંય ખાસ કરીને જૈન દર્શને શાંત રસને જ “રાધિરાજ' તરીકે ગણે છે. અને શાંતરસની આરાધના કરતાં સાહિત્યનું અપૂર્વ એવું ભવ્ય. સર્જન પણ કર્યું છે. શ્રી વ્યાસજીના મહાભારત તરફ નજર કરીએ તે તેમાં પણ શાંતિ પર્વને ખુબજ લડાવ્યા છે. વીર રસ, ભયાનક રસ, રૌદ્ર રસ વગેરે રસે મહાભારતના પૂર્વ ભાગમાં ખૂબજ ઝળક્યા હોય છે, પણ શાંતિ પર્વે તે શાંત રસને છલકાવી. દીધું છે. એજ રીતે આર્ય દર્શનનાં અન્ય કોઈ પણ ગ્રન્થમાં વૈવિધ્ય હોવા છતાં પ્રાધાન્ય તે શાંતરસને જ આપવામાં આવ્યું છે. જ્યારે જૈન દર્શનમાં કઈ પણ અંગ સામે દ્રષ્ટિ કરવામાં આવે તે જ્ઞાન, વિજ્ઞાન અને જીવનના સત્વની આરાધના કરતે શત રસ અવશ્ય દેખાશે. હા, સંગાર, વીર કે રૌદ્રસ્ય ભલે પુરબહારમાં ખીલ્યા હોય, પરંતુ એ સર્વ ર છ શતરસ :જ ધમની જાય છે જેને કથાનુગની. Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ કેઈપણ કથા મુંગાર, વીર આદિ રસથી છલેછલ લાગતી હોય, પરંતુ એ કથાને સરવાળે તે શાંતરસમાં જ આવતે હોય છે. આમ શાંતરસ એ જીવતરને ઉચ્ચ કક્ષાએ દોરી જતે રસ હોવાથી અને જીવન શુદ્ધિ, બંધનમાંથી છૂટવાની કળા, જ્ઞાન માર્ગની અંતિમ સિદ્ધિઓ, અને છેલ્લે જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાની ચાવી, આ બધું શાંતરસના પ્રભાવથી સહજ-સરલ બને છે તે વાત જૈન તત્વદ્રષ્ટાઓએ બરાબર સમજાવી છે. વર્તમાનયુગ ભારે વિચિત્ર છે. અશિલલતામાં માનવીના મનને ઉડાડનારે ચુંગાર રસ આજે જાણે બેફામ બનીને ખીલી રહ્યો છે. એમાં રસ લેનારાઓ સરવાળે કશું પ્રાપ્ત કરી શકતાં નથી, એ હકીક્ત હોવા છતાં ભૌતિક લાલસાની ભૂતાવળ પાછળ આજ ઘણું લેકે દેટ મૂકતા રહે છે અને છેવટે પટકાઈ, પછડાઈ નામશેષ બની જાય છે. પૂ. મહારાજ શ્રી ભુવનવિજયજી ગણીવરે સં. ૨૦૧૮નું ચાતુર્માસ કલકત્તામાં ગાળ્યું હતું અને તેઓએ જે વ્યાખ્યાન ધારા વહાવી હતી તેને આ ગ્રંથમાં સમુચ્ચય છે. તેઓશ્રી જૈન દર્શનના અપૂર્વ એવા ચિંતક છે એટલું જ નહિં પણ એમના સ્વભાવમાં શાંતરસનું ઝરણું અહર્નિશ વહેતું હોય છે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, સર્વથા અહિંસક જીવતર, કષ્ટ સાધ્ય એવા મુનિ જીવનનું પાલન અને ચારિત્રના પાલનની સ્વભાવિક રીતે ઉપસતી લબ્ધિ એમના પ્રત્યેક વ્યાખ્યાનમાં સ્પષ્ટપણે નિહાળી શકાય છે. જીવનમાં જે શાંતરેસ પ્રગટે તે કેપ રૂપી રાક્ષસ પાસે ફરકે નહિં. ઝધ ન પ્રગટે એટલે કલહ-કંકાસના જાળાઓ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ] આજે નહિ અને ચારિત્રની આરાધનામાં તન્મય રહેવાનું અબ નિરંતર પ્રાપ્ત થયા કરે.. મહારાજશ્રી ભુવનવિજયજી ગણીવર્ય શેડાં વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં આવ્યા હતા અને કેટલાંક ચાતુર્માસ કરીને સૌરાષ્ટ્રની જનતામાં જૈન દર્શનના તેજ પ્રત્યે ભાવ પ્રગટાવ્યા હતું. તેઓશ્રી રાજકોટમાં પણ બે ચાતુર્માસ કરી ગયેલા અને આજ પણ રાજકોટની જનતા તેઓશ્રીને વિસરી શકી નથી. વર્તમાન કાળે જે વિષમતા પ્રજાજીવનમાં ફાલી કુલી રહી છે તે જ વિષમતા સાધુ–સંતેમાં પણ અપાશે કેરી રહી છે. આમ છતાં પૂજ્ય ગણીવર્ય શ્રી વાદ-વિતંડાથી વેગળા રહીને પિતાના સાધુ જીવનને આનંદિત રાખતા રહ્યાં છે. પ્રસ્તુત ગ્રંથનું નામ તેઓશ્રીએ “રસાધિરાજ” રાખ્યું છે તે ખરેખર ઉપયુક્ત છે, કારણ શાંતરસની ભાવ ધારા તેઓએ સમગ્ર વ્યાખ્યામાં વહાવી છે. સાથે સાથ તેઓશ્રીએ વર્તમાનયુગની વિષમતા પ્રત્યે અંગુલીનિર્દેશ કરવામાં જરાયે કૃપણુતા દાખવી નથી. આમ તે આ આખો વ્યાખ્યાન સંગ્રહ પહેલે પાનેથી છેલ્લાં પાના સુધી વાંચી જવા જેવું છે. એમની શૈલી, રજુ આત કરવાની રીત અને પ્રસંગે પ્રસંગે દ્રષ્ટાંત દ્વારા જ્ઞાન આપવાની જેન ત્યાગીઓની પરંપરા તેઓશ્રીએ બરાબર જાળવી રાખી છે. આ ગ્રંથ જ એ છે કે મારા જે એક નાનું અને સંસારી માનવી તેના હાર્દમાં ક્યાંથી પ્રવેશ કરી શકે? કામ, ક્રોધ, માન, લેભ આદિ દુર્ગુણે વચ્ચે ફસાયેલે મારા જે સંસારી જીવ આવા મહાજ્ઞાની પુરુષને Page #27 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬: કઈ અપેક્ષાએ બિરદાવી શકે? આમ છતાં ભક્તિભાવ અને પૂજ્યભાવથી પ્રેરાઇને સમગ્ર વ્યાખ્યાના મારા હૈયાંને રૂચિ શકયા છે. એમાં શુ' શુ' ભર્યું છે તેનું વર્ણન કરવાની મારા જેવા પ'માં કચાંથી શક્તિ હોય ? એમ છતાં પ્રસ્તુત શાંત રસધારામાંથી હું કેટલાંક અવતરણા રજુ કરવાના ઉલ્લાસ દૂર કરી શકતા નથી. તેઓશ્રી પેાતાના પ્રથમ વ્યાખ્યાનમાં. જ સ્પષ્ટ વાણીથી કહે છે : : “ જંગલમાં સિંહનું મડદું પડયું હોય તે તે જોઇને બીજા પ્રાણીએ તેની પડખે ચડે નહિ, ઉલ્ટા ભયભીત થઇને દૂર ભાગી જાય. પણ ને મડદાંની અંદરના કીડા તેને વીખી નાંખે તેમ જૈન શાસનરૂપી સિંહ આ કાળમાં. ગમે તેવી પરિસ્થિતિમાં છે, છતાં તેને બહારનાં અન્ય તિથિ કાથી તેટલું નુકશાન પહોંચ્યુ નથી જેટલું અંદરનાં મતભેદોથી પહેાંચ્યું છે. અંદરનાં મતભેદ રૂપી કીડાઓજ તેને કોતરી રહ્યા છે. કાળની જ ખલીહારી છે કે, કેટલાં આ દનમાં ફાંટા પડી ગયા છે? આ હૃદયની વ્યથા ઠાલવવી કેની આગળ ?” પૂજ્યપાદ ગણીવર્ય શ્રીના હૈયાની વેદના કેટલી હશે ?' આગળ જતાં તેઓ કહે છે કે : “સુંગાર રસ પણ જીવનમાં ખૂબ પાષાઈ રહ્યો છે. આજના માનવીને રેશન વિના ચાલશે, પણ ફેશન વિના નહિ ચાલે. છેકરાઓ પણ ફેશનમાં એવા પડી પાછળ લેશન ભૂલી ગયા છે. પક્–પાવડર, ફેશનની વસ્તુઓ વસાવાની પાછળ આજે ગયા છે કે, તેની સ્ના–ક્રીમ વગેરે જેટલું ખર્ચે Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ] કરવું પડે છે, તેટલુ હુ' નથી માનતે કે, જાર-બાજરીની પાછળ તમારે ખર્ચ કરવા પડતા હાય ? પહેલાના કાળમાં ગૃહસ્થા ઘરમાં ગૌધન વસાવતા, પણ આવા લફરાં પહેલાંના કાળમાં નહાતા. ખૂબજ સાદાઈ. વાળું જીવન હતું અને તે જીવનમાંથી તેએ અનુપમ આનંદ લૂટી શકતા હતા.” આમ તેઓશ્રીએ પેાતાના વ્યાખ્યાનમાં વર્તમાન સમાજની સ્થિતિ અને પ્રાચીન કાળના સમાજની સ્થિરતા અંગે પણ દર્શોન કરાવ્યુ` છે. તેમાય આજના ભૌતિક સુખ પ્રાપ્ત કરવાની દેડ માટે અને આજના વિલાસ પ્રધાન જીવતર માટે તેએશ્રીએ આ ગ્રંથમાં અનેક સ્થળે કહ્યુ છે. જેએ કલ્યાણ માના પથિક છે અને જેઓના જીવનમાં પ્રાણી માત્રના કલ્યાણની કામના ભરી હેાય છે, તે ન. કહે તે કોણ કહે ? ખરી રીતે વિચારવામાં આવે તે આ ભૂમિના સાચા નેતાએ સાધુ, સંતા અને ભક્તો જ હતા. તેઓ વારવાર લેાકેાને હૈય ઉપાદેયની સમજણ આપતા અને કોઈપણ પ્રકારના સ્વાર્થ રાખતા નહોતા. આજનેા કાળ તે આપણે એટલે ડહેાળી નાખ્યા છે કે, રાખવા જેવું શું અને છેડવા જેવુ' શુ' ? એને નિય જ કરી શકતા નથી. એક જુવાનીયાએ પાલકાં ફેશનના મુશકાટ પહેર્યાં એટલે ચાલ્યું..અજ્ઞાનમાં રઝળતી વણુઝાર કશુ સમજીને નથી કરતી....માત્ર અધાનુકરણ જ કરતી હાય છે અને આપણા પર છત્રછાયા સમી જે આધ્યાત્મિક નેતાગિરી હતી તે આજ ઝુંટવાઈ ગઈ છે અને સત્તાના સેઢાગસ કે સ્વાર્થ સાધનાના બહુરૂપી આજે આપણને દોરવણી આપી રહ્યા છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ - પિતાના આ પ્રવચનમાં પૂજ્યશ્રીએ માધ્યસ્થભાવની મહત્તા, મનને રઝળતું અટકાવવાને માર્ગ, વૈરભાવને ત્યાગ આમ ચાર કે બાર ભાવનાઓને ચિંતનની વાત તેઓએ વિસ્તૃત રીતે જણાવી છે. તેઓએ કહ્યું છે – “ચાર કે બાર ભાવનાઓનાં ચિંતનથી અંદરના રાગ દ્વષાદિને ક્ષય થઈ જાય છે અને રાગદ્વેષાદિને ક્ષય થતાં - હૃદય સમતા રસથી છલકાઈ જાય છે.” આગળ ચાલતા તેઓશ્રી કહે છે કે - શાંતરસ, સમતારસ કે પ્રશમરસ એજ આ મૃત્યુલેકનું અમૃત છે. એ રસ આગળ બાકીના બધાં રસ ફીકા છે. પછી તે આમ્રરસ હોય કે ઈશ્નરસ હય, કે અંગાર રસ હોય! દુનિયામાં મેર વાજા વાગતા હોય અને ઘરમાં ધન વૈભવનાં ઢગના ઢગ ખડકાયેલા હોય ! પણ માનવીને * હૃદયની શાંતિ ન હોય, મનમાં આધિ, વ્યાધિ ને ઉપાધિ હોય તે સમજવું એ ધન વૈભવના ઢગ કે ઉકરડાનાં ઢગ ખડકાયેલા હોય તેમાં ફેર શું છે? માટે જીવનમાં સમતા આવે એજ જીવનને ખરે આનંદ છે?” આધ્યાત્મિક પરમાનંદ પ્રાપ્ત કરવા માટે શાંતરસને સહારે લેવું જોઈએ. આજતે શાંતરસની ભાવનાની ઉપેક્ષા કરીને લૌકિક ભૌતિક સુખના કાદવમાં ખેંચી રહ્યા છે. આ રીતે માર્ગ ભૂલ્યા ભાઈ બહેને માટે ખૂબ જ સાદી, સત્વશીલ અને પ્રવાહી ભાષામાં અંક્તિ થયેલે “રસાધિરાજ” નામને આ ગ્રંથ પ્રેરણા, માર્ગદર્શન અને સાચા સુખને દર્શાવના છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ] મારી આ વદનામાં આ ગ્રંથના અવતરણ.. લેવા બેસ' તા સભવ છે કે અડધા ગ્રંથ એમાં જ આવી જાય....એટલે વાંચક સમુદાય શાંતરસને સ્વાદ માણે અને જીવનના સાચા આનંદ માણે એ માટે તેએએ રસાધિરાજનું. નિયમિત વાંચન રાખવુ. જોઇએ. પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી ભુવનવિજયજી ગણીવરે આ ગ્રંથ આપીને આપણા જીવતરને શ્રેષ્ઠ માર્ગદર્શન આપ્યુ છે. સાથેાસાથ જૈન દર્શનની પરપરાને શેાભાવી રાખી છે. હું તે ગણીવર્ય શ્રીને એક વિનમ્ર ભક્ત છું.......હું પ્રસ્તાવના, ઉપે ાન એવું લખવાને અધિકારી પણ નથી. હું આ દ્વારા એમની જ્ઞાનશક્તિને ભાવભરી વંદના કરૂ છું. તા. ૩, સાધિરાજ પુસ્તકની પ્રસ્તાવના શ્રીમાન્ મેહનલાલભાઈ ધામીએ અપૂર્વ શૈલીથી નવ વર્ષ પહેલા લખી આપેલ હતી તે સમયે પૂજ્યશ્રી આચાય પદે પ્રતિષ્ઠિત થયા નહાતા એટલે પ્રસ્તાવનામાં ગણીવર્ય શબ્દના પ્રયાગ થયેા છે. વીર ઔષધાલય, વૈદ્ય મેાહનલાલ ચુનીલાલ ધામી રાજકોટ માગશર સુદ ૧૧, ૨૦૨૯ 節 Page #31 -------------------------------------------------------------------------- ________________ અ નુ કે મણિકા કમ પૃષ્ઠ નંબર ૦ છ છ જ 2 0 0 પ્રકાશકીય નિવેદન ભાવભરી વંદના...... બે મંગલ વચન...... આર્થિક સહાયતાની નામાવલી રસાધિરાજ (પૂર્વાર્ધ) રસાધિરાજ (ઉત્તરાર્થ) ક્ષણ લાખેણું જાય ભૂલો પડેલ યાત્રી બંધન - મુક્તિ પ્રદેશ રાજાના દશ પ્રશ્નો સુખની શોધમાં દ્રષ્ટા કેણ ? (પૂર્વાર્ધ) દ્રષ્ટા કેણ ? (ઉત્તરાર્ધ) ધર્મવિહિન નર દેહનું નિરૂપયોગીપણું અજીર્ણના ચાર પ્રકાર શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ શુદ્ધિપત્રક ૧ થી ૩૬ ૫૭ થી ૯૩ ૯૪ થી ૧૬પ ૧૬૬ થી ૧૯૯ ૨૦૦ થી ૨૨૯ ર૩૦ થી ર૫૫ ૨૫૬ થી ૨૬૮ ૨૬૯ થી ૩૧૨ ૩૨૩ થી ૩૩૬ 8િ ૧૩ ૩૩૭ થી ૩૫૧ ૩૫૨ થી ૩૫૯ ૧૫ ૩૬૦ થી ૪૦૬ ૪૦૭ થી ૦૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ ‘નકલ પુસ્તક પ્રકાશનના કાર્યમાં આર્થિક સહાય આપનાર તથા અગાઉથી પુસ્તકે નોંધાવનારા સદગૃહસ્થાના શુભ નામ, નામ ૧૫૧ સ્વ. ભગવાનજી પ્રેમચંદ શાહ હ. ચંદ્રકાન્તભાઈ તથા સુબેધભાઈ ૧૫૧ નવીનચંદ્ર મફતલાલ શાહ ૧૫૧ મંગુબેન રતીલાલ શાહ હ. નીરૂપભાઈ ૧૫૧ જસવંતીબેન ગુલાબચંદ ઝવેરી હ. મુકેશકુમાર ૧૫૧ દુર્લભજી હરખચંદ શેઠ તરફથી તેમના ધર્મપત્ની સ્વ. તારાબેનના સ્મરણાર્થે ૧૫૧ વાડીલાલ જસરાજ કોઠારી મુળીવાળ ૧૫૧ ફકીરચંદ ચીમનલાલ કરાણી ૧૫૧ ભાઈચંદ મુળચંદ મહેતા હ. હરસુખભાઈ ૬૭ વસુબેન ગુણવંતલાલ શાહ વરસીતપ તથા જ્ઞાન પંચમી આરાધના નિમિત્તે ૫૧ રસીકલાલ મુળચંદ મેહતા ૫૧ રતીલાલ ચીમનલાલ શાહ પ૧ આનંદરાજ છાજેડ કેશવલાલ દલપતભાઈ ઝવેરી ખંભાતવાળા ૩૧ સુધાબેન રજનીકાંત મેહતા ૨૧ અમૃતલાલ પીતાંબરદાસ ઝવેરી ૨૧ કાંતીલાલ ખેમચંદ છેટાલાલ શાહ ૩૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ૨૧ ભાનુભાઈ દલીચંદ ગાંધીભાવનગરવાળા ૨૧ નારંગીબેન છગનલાલ છગમલ પાલરેચા ૨૧ નાનકચંદ શીખવચંદ હ. દેવેન્દ્રભાઈ પાટણવાલા ૨૧ સુમનભાઈ કામદાર ૨૧ પ્રભાવતીબેન છગનભાઈ સરકાર રતીલાલ ડાહ્યાભાઈ શાહ ૧૫ રજનીકાંત સારાભાઈ ઝવેરી ૧૫ અક્ષય ટ્રેડીંગ કંપની હ. દિનેશભાઈ સી. શાહ ૧૫ ચીમનલાલ વલમજી ૧૫ કીર્તીલાલ પોપટલાલ શાહ ૧૨ ચંદુલાલ વેણીચંદ શાહ માણસાવાલા ૧૧ શાંતીલાલ અંબાલાલ ઝવેરી હ. યશોદાબેન ૧૧ સ્વ. સુધાબેન છોટાલાલ નવલચંદ શાહના સ્મરણાર્થે ૧૧ સ્વ. પદમાબેનના સ્મરણાર્થે હ. ચંપકલાલ ડી. મહેતા ૧૧ ચંદુલાલ કસ્તુરચંદ શાહ ૧૧ ચંદુલાલ બાદરદાસ હ શુશીલાબેન ૧૧ દેવીદાસ પરમાણંદદાસ શાહ ૧૧ ચંપકલાલ ભેગીલાલ ૧૧ કલાવતીબેન નટવરલાલ ભણસાલી ૧૧ શાંતીલાલ રાજપાલ મહેતા ૧૧ કલાબેન ચત્રભુજ દુધવાલા ૧૧ કંચનબેન મુકુન્દલાલ ગાંધી ૧૧ શૈલેષકુમાર જેસીંગલાલ ૧૧ પ્રભાવતીબેન રસીકલાલ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ] ૧૧ નટવરલાલ મુળચંદ શાહ ખંભાતવાલા ૧૧ ચંદ્રકાંત કેદરલાલ ગવાડાવાલા ૧૧ શાંતીલાલ તલકચંદ શાહ ૧૧ શાંતીલાલ દલસુખભાઈ ખંભાતવાલા ૧૧ સુકનીબેન કાળીદાસ શાહ ૧૧ કપુરચંદ ગુલાબચંદ સંઘવી ૧૧ ચંદુલાલ બાપાલાલ પત્રાવાલા ૧૧ ચંપકલાલ ત્રિવનદાસ ૧૧ રસીકલાલ મોહનલાલ પત્રાવાલા ૧૧ હરસુખલાલ હીરાલાલ શાહ ૧૧ હસમુખલાલ માણેકલાલ શાહ ૧૧ અમૃતલાલ રાયચંદ દોશી ૧૧ રતીલાલ નગીનદાસ કેરા માણસાવાલા ૧૧ ડી. એમ. વેરા ૧૧ સુંદરલાલ મુળચંદ કાપડીઆ ૧૧ શાંતીચંદ ફકીરચંદ સરકાર ૧૧ કાંતીલાલ નારણદાસ (તળાજાવાલા) ૧૧ શશીકલાબેન કાંતીલાલ મેહતા ૧૧ પ્રભુદાસ પ્રાણલાલ શાહ ૧૧ મંછાલાલ પુખરાજજી ૧૧ ચંદનબેન બાપાલાલ પાલનપુરવાલા ૧૧ શાંતીલાલ ઉજમસીભાઈ શ્રોફ ૧૧ શાંતીલાલ નગીનદાસ દવાવાલા ૧૧ મંછાલાલ ભીખાલાલજી ! Page #35 -------------------------------------------------------------------------- ________________ [ ર૪ ૧૧ ૧૧ હરીલાલ ભુરાભાઈ ભીમાણુ હ. ધીરૂભાઈ ત્રંબકલાલ જગજીવનભાઈ શાહ લક્ષ્મીચંદ સેભાગચંદ ઝવેરી હ. પ્રવિણાબેન ૧૧ જીવણભાઈ નગીનભાઈ ઝવેરી હ. નાનુબેન ૧૧ શાંતાબેન જી. ડી. સંઘવી ૧૧ દિલીપકુમાર અમીચંદજી જેઠારી ૧૧ કેશવલાલ મોહનલાલ ૧૧ તારાચંદ દેવચંદ કેરડીઆ અમરેલીવાલા ૧૧ વિમળાબેન કેસરીચંદ લખનૌવાલા ૧૧ ભણસાલી ખેમચંદ લલ્લુભાઈ રાધનપુરવાલા ૧૧ આણંદજી જેઠાભાઈ હીરજી કચ્છ ગધરાવાલા ૧૧ જસીબેન વરધીચંદ Page #36 -------------------------------------------------------------------------- ________________ હ ર...સા...ધિરાજ... [પૂર્વાર્ધ ] નિયામાં રસ એ અલૌકિક ચીજ છે. કઈ પણ ચીજમાં રસ પડે તે મનુષ્ય ત્યાંથી ઉભેજ ન થાય. જીવનમાં નિરસતા કેઈને ગમે નહી!! ભેજનમાં નિરસતા હોય તે ખાવું ભાવે નહીં, અરે! વ્યાખ્યાન શ્રવણમાં પણ રસ ન પડે તે માણસે ઝટ ભેગા થાય નહીં ! કેરીમાં રસ છે તે તેને અમૃત ફળની ઉપમા દેવામાં આવે છે. ઇક્ષુમાં પણ રસ છે. તે સૌ તેનું પાન કરે છે. જળમાં પણ રસ છે તે સૌ પાણી પીને શાતિ પામે છે. ટૂંકમાં રસની જ આ દુનિયા છે. જ્યાં જુઓ ત્યાં રસની લુંટાલુંટ છે !! રસના નવ પ્રકારના આપણે પણ આજનું વ્યાખ્યાન “રાધિરાજ'. એ. વિષય પર રાખેલું છે. આપણામાં નવપદની સંખ્યા નવની છે. ગ્રોની સંખ્યા પણ તેમ છે તેમ પક્ષના પણ. નવા પ્રકાર છે. હાસ્યરસ-ગારિરેસ વિરરસ, બિભત્સારણ રૌદ્રરક્ષક Page #37 -------------------------------------------------------------------------- ________________ સાધિરાજ [ ૨ અદ્ભુતરસ, ભયાનકરસ, કારુણ્યરસ અને શાન્તરસ. ઉપર મુજબ રસના નવ પ્રકાર છે, તેમાં છેલ્લે પ્રકાર શાન્તરસને છે. શાન્તરસ કહે–સમતારસ કહો કે પ્રશમરસ કહો એ બધા એકાÁવાચી શબ્દો છે. મંત્રે ઘણું પ્રકારના છે પણ તેમાં નવકાર મહામંત્ર એ મંત્રાધિરાજ છે. તિર્થો પણ ઘણાં છે તેમાં શત્રુજય એ તિર્થાધિરાજ છે. એ પણ ઘણાં પ્રકારના છે, તેમાં પર્યુષણ પર્વ એ પર્વાધિરાજ કહેવાય છે, તેમ રસના પ્રકારે ઘણાં છે પણ તેમાં શાન્તરસ “રસાધિરાજ” કહેવાય છે. પહેલા મજા અને પછી સજા જીવનમાં દરેક મનુષ્યોએ આ શાન્તરસ સાધવે જોઈએ. આજે જીવનમાં નબળાં રસે બહુ પિષાય છે, જે જરાએ પિષવા જેવા નથી. આજે જ્યાં જુઓ ત્યાં હાસ્યરસ અને શૃંગારરસની બેલબાલા છે. ખડખડાટ હસવું, ખીખીયાટી લાવવી તેને હાસ્યરસ કહેવામાં આવે છે. હાસ્યરસનાં પ્રોગ્રામ પણ ગોઠવાતાં હોય છે, અને એ પ્રેગ્રામમાં એવા એવા માણસને બેલાવવામાં આવે છે કે જે હાસ્યરસની છોળે ઉડાડે. વ્યાખ્યાનમાં પણ હાસ્યરસ પડ્યા હોય તે વ્યાખ્યાન સાંભળવા ઘણુ મેટી સંખ્યામાં શ્રેતાજને ઉમટી પડે છે, છતાં એ નિર્દોષ હાસ્ય હોય છે. નિર્દોષ સુખ કે નિર્દોષ આનંદ ગમે ત્યાંથી મેળવી શકાય છે. - દુનિયામાં રોગનું મૂળ ખાંસી કહેવાય છે, તેમ કજીયાનું મૂળ હાંસી કહેવાય છે. કોઈની ઠઠ્ઠામશ્કરી કરીને હાસ્યરસ પિષવાથી શરૂઆતમાં તે બહુ મજા પડી જાય છે Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩ ] સાધિરાજ પણ અંતે એ મજામાંથી માટી સજા ભેગવવી પડે છે. ગેાશાળા ભગવાન મહાવીરની સાથે ઘણાં વર્ષોથી વિચરત હતા. ભગવાન પાતાની સાધનામાં લીન હતા, જ્યારે ગાશાળા જ્યાં ત્યાં અટકચાળા કર્યાંજ કરતા હતા. આવા મહાન પુરૂષની સાથે રહેવા છતાં તે તેમનાં જીવનમાંથી કઈ મેળવી શકયા નહીં. એકવાર ભગવાન ઉન્નાગ સન્નિવેશ તરફ જઈ રહ્યા હતાં. મા માં વર-વહુ ચાલ્યા આવતા હતાં, બન્ને મોટા દાંતવાળા હોવાથી ગેાશાળા તે અન્નને જોઈને ખડખડાટ હુસવા લાગ્યા અને ખેલવા લાગ્યા, વિધાતા જે જેને અનુરૂપ હાય તેને ગમે ત્યાંથી મેળવી આપે છે, એટલે વર-વહુ બન્ને એવા છેડાઈ ગયા કે ગેાશાળાને સારી પેઠે મેથીપાક ચખાડયા અને બાજુમાં રહેલી વંશજાળમાં ફેકી દીધા. સ્વામીનું છત્ર હાવાથી પછી પાછળથી તેને મુક્ત કર્યાં. આવી રીતે એક બે જગ્યાએ નહીં પણ ઘણી જગ્યાએ લેાકેાએ તેને મેથીપાક ચખાડેલા છે. ભગવાન એકવાર કુમ ગ્રામ તરફ જઈ રહ્યા હતાં. ત્યાં વેશ્યાયન નામે તાપસ જટા છૂટી મૂકીને આતાપના લઈ રહ્યો હતા. તેની જટામાં ઘણી જી પડેલી જોઈને ગોશાળા તેને ચૂકા શય્યાતર કહી કહીને વારવાર હસવા લાગ્યા. હવે આવી રીતે હાસ્યરસ પાષવા જઈએ તે કયારેક ભારેજ પડી જાયને? પેલા તાપસે એકદમ ક્રાધમાં આવી જઇને ગેાશાલા પર તેજોલેશ્યા મૂકી દીધી. એ સમયે ગેાશાળા ભડભડ દેતાં સળગવાની તૈયારીમાં હતા, પણ કૃપાના સાગર એવા ભગવાને શીતલેશ્યાના પ્રયાગથી તેજોલેશ્યાને નિવારીને ગેાશાળાની રક્ષા કરી. ભગવાને ગોશાળાની રક્ષા કરી એમાં તે કેટલાક કહે છે કે ગાશાળાને ભગવાને બચાવ્યા તેમાં મહાવીર ભૂલ્યા ! ભગવાન મહાવીર તે સમયે છદ્મસ્થ હાવાથી મેાટી ભૂલ કરી નાંખી ! Page #39 -------------------------------------------------------------------------- ________________ તેની શી હાલત થાય કે પગજ કાપી પણ વિધિ રસાધિરાજ અહિંસાનું સંપૂર્ણ સ્વરૂપ , પણ એમ કહેનારા ખરી રીતે પોતેજ ભૂલા પડેલાં છે. કારણ તેઓ જીવેને બચાવવામાં ધર્મ માનતા નથી ! કેઈને હણવા નહીં એટલીજ તેમની અહિંસા છે. કેઈપણ, માણસ બે પગે ચાલી શકે છે, તેને એક પગજ કાપી. નાંખવામાં આવે તે તેની શી હાલત થાય? તેમ અહિંસામાં પણ વિધિ અને નિષેધ બને છે, તેમાં એક વિભાગને માન્ય રાખીને બીજા વિધેયાત્મક વિભાગને લેપન કરી નાંખવામાં આવે તે એક પગ કાપીને અહિંસા રૂપી કામધેનુને લંગડી. કરવા બરાબર છે. નેગેટીવ અને પિઝીટીવ બને ભેગા થાય તે જ તેમાંથી વીજળી ઉત્પન્ન થાય છે, તેમ અહિંસામાં પણ કેઈપણ જીવને હણવા નહીં એ પિઝીટીવ છે તે હણતાનું રક્ષણ કરવું એ નેગેટીવ છે. એ બન્ને ભેગાં થાય. ત્યારેજ અહિંસાનું સંપૂર્ણ સ્વરૂપ બને છે. - જીવ રક્ષા અંગેના અનેક ઉલ્લેખ જૈન શાસ્ત્રોને પાને પાને અભયદાનને મહિમા વર્ણવાએલે છે. જેને બચાવ્યા અંગેના અનેક દ્રષ્ટાંતે. શાસ્ત્રોમાં વિદ્યમાન છે. મેઘકુમારના જીવે હાથીના ભવમાં સસલાનું રક્ષણ કરીને સંસાર પરિત કરી નાખ્યાને સ્પષ્ટ ઉલ્લેખ જ્ઞાતાસૂત્રમાં આવે છે. શાસ્ત્રમાં આવતાં આવા સ્પષ્ટ પાઠોનાં લેપ કરતાસ છો કયાં ભવમાં? શાતિનાથ ભગવાનનાં આત્માએ દેશમાં મેઘરથ રાજના ભવમાં એક પારેવાના પ્રાણ બંચાવવા પોતાનાં પ્રાણ હોડમાં મૂકી દીધા Page #40 -------------------------------------------------------------------------- ________________ ૫] સાધિરાજ હતાં. જીવાને મચાવવામાં પૂણ્ય ન હેાત તે આવા દ્રષ્ટાંતે શાસ્ત્રાને પાને ચડત નહી ! સૂત્રનાં એક અક્ષરને લેપ કરનારને અનંત સ’સારી કહ્યો છે, તે પછી સમૂળગા શાસ્ત્રોના જ લેપ કરનારા સ`સાર કેટલો વધારી રહ્યા છે તે સનમાં સમજી લેજે. ભગવાન મહાવીર ભુલ્યા એમ કહેનારા પેાતે ક્યાં ઉભા છે? આચારાંગ સૂત્રમાં સ્પષ્ટ પાઠ આવે છે કે, પેાતાના સાડાબાર વર્ષનાં છદ્મસ્થ કાળમાં ભગવાન કયાંચ ભૂલ્યા નથી અને તેટલા કાળમાં ભગવાન મહાવીરે લેશ પણ પ્રમાદ સેન્યે નથી ! એટલાં કાળમાં છૂટી છવાઈ બધી મળીને ફક્ત એ ઘડીની નિદ્રા શાસ્ત્રાને પાને નોંધાએલી છે. ખાકી ભગવાન મહાવીર છદ્મસ્થ કાળમાં એટલે કેવળજ્ઞાન પામ્યા તે પહેલાનાં કાળમાં પણ અપ્રમત્તાભાવે વિચર્યા છે. શાસ્ત્રકારાએ તિર્થંકરાની ભૂલે પણ છુપાવી નથી. ત્રીપૃષ્ઠ વાસુદેવનાં ભવમાં ઘારક ઉપાર્જીને ભગવાન ઓગણીસમાં ભવે સાતમી નરકે ગયા તે તેની નોંધ શાસ્ત્રોને પાને રહી ગઈ છે, તેમ છદ્મસ્થપણાનાં કારણે ભગવાને તેવી કોઈ ભૂલ કરી હોત તા શાસ્ત્રોને પાને તેની નોંધ રહીજ ગઇ હેત ! પણ અતિમ ભવમાં તિર્થંકરા જ્ઞાનપ્રધાન જીવન જીગનારા હોય છે તેમનાં અંતિમ ભવમાં તેવી ભૂલ થવાનું ત્રણ કાળમાં પણ સ’ભવે નહી છતાં છદ્મસ્થ હાવાને કારણે ભગવાન મઙાવીર ગાશાળાને મચાવવામાં ભૂલ કરી બેઠા તેમ લખવું કે બેાલવુ' તે મહા મિથ્યાત્વના ઉદ્ભય વિના સભવે નહી ! Page #41 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ અંદરના મતભેદોએજ આપણને નબળા પાડ્યા જંગલમાં સિંહનું મડદું પડેલું હોય તે તે જોઈને પણ બીજા પ્રાણીઓ તેની પડખે ચડે નહીં, ઉલટા ભયભીત થઈને દૂર ભાગી જાય પણ તે મડદાની અંદરનાં કીડા તેને વીંખી નાખે તેમ જૈન શાસન રૂપી સિંહ આ પડતા કાળમાં ગમે તેવી પરિસ્થિતિમાં છે, છતાં તેને બહારનાં અન્ય તિથિકેથી તેટલું નુકશાન પહોંચ્યું નથી જેટલું અંદરના મતભેદેથી પહોંચ્યું છે. અંદરના મતભેદ રૂપી કીડાએજ તેને કતરી રહ્યા છે. કાળની જ બલિહારી છે કે, કેટલાં આ દર્શનમાં ફટા પડી ગયા છે. આ હદયની વ્યથા ઠલવવી કેની આગળ? કઈ ક્રિયાને જ લેપ કરે છે, તે કઈ વળી જીવદયાના સિદ્ધાંતને જ લેપ કરી રહ્યા છે, તે કઈ વળી જિન પ્રતિમાના આલંબનને જ ઉત્થાપી રહ્યા છે. આ પડતા કાળમાં શું થવા બેઠું છે એજ સમજાતું નથી ? કઈ મહા ભાગ્યવાન આત્મા જાગશે ત્યારે જરૂર આ જૈન શાસનને જયજયકાર થશે, બાકી ઉપરોક્ત વિવેચનમાં તે અત્યારની સ્થિતિ પર શેડોક વેધક પ્રકાશ નાખે છે. - હવે ફરી પાછા મૂળ વાત પર આવી જઇએ. ગોશાળે પેલાં આતાપને લેતાં તાપસની હાંસી ઉડાડવા ગયે, પણ તે વાત તેને ભારે પડી ગઈ. ભગવાનની નિશ્રા હતી તે તે બચી ગયે. આ રીતે જ્યાં ત્યાં હાસ્યરસ પિષવા જેવું નથી. હાસ્ય મેહનિના ઉદયે હસવું આવે છે. હસવાથી ને ઠઠ્ઠા મશ્કરી કરવાથી હાસ્ય મેહનિય કર્મ બંધાય છે. કેઈ મુનિને પ્રતિલેખન કર્યા બાદ કાજવ લેતાં અવધિજ્ઞાન પ્રગટ થયું હતું, અને કાર્યોત્સર્ગમાં અવધિજ્ઞાનનાં Page #42 -------------------------------------------------------------------------- ________________ ૭ ] સાધિરાજ અને ઈન્દ્રને-ઈન્દ્રાણીના માહમાં પડેલા જોઇને મુનિને હાસ્ય મેહુનિયને ઉત્ક્રય થતા હસવું આવી ગયું, અને મુનિ અવધિજ્ઞાનથી તરત નીચે પડી ગયા. પૂ. વીરવિજયજી મહારાજે આ ઘટનાને આબેહુબ પૂજાની ઢાળમાં ઉલ્લેખ કર્યાં છે કે, “કાજય ઉદ્ધરતા મુનિ ઢેખે, સાહમપતિ માહુ સિએ; માહે નડિયા નાથી પડિયા. કાઉસગ્ગમાં મુનિ હસિએ, ચાલાને સખી વીર કને જઈ વિસએ.” હાસ્ય માહુનિયનાં ઉત્ક્રય કેવા અનથ થઈ જાય છે તે આ ઘટના પરથી સમજી લેવાનુ` છે. આ જમાનાની ફેશન શ્રૃંગાર રસ પણ જીવનમાં ખૂમ પાષાઈ રહ્યો છે. આજનાં માનવીને રેશન વિના ચાલશે, પણ ફેશન વિના નહી ચાલે.” કરાએ પણ ફેશનમાં એવા પડી ગયા છે કે, તેની પાછળ લેશન ભૂલી ગયા છે. પ ્–પાવડર, સ્નાક્રીમ, વિગેરે ફેશનની વસ્તુએ વસાવવાની પાછળ આજે જેટલું ખચીઁ કરવું પડે છે, તેટલું હું નથી માનતા કે, જાર– માજરાની પાછળ તમારે ખર્ચ કરવા પડતા હોય ? રેડિયા પણ ઘરની ફેશન થઈ પડી છે. જેના તેના હાથમાં રેડિયા જોવામાં આવે છે, ખેતરમાં પણ રેડિયા વાગતાં વિદ્વારામાં અમે સાંભળ્યા છે. શ્રીમતાનાં ઘરમાં તો રેફ્રિજરેટર, Page #43 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ ૮ એક્કડમ્મર ઉંચામાં ઉંચી જાતનાં ફર્નિચર, આવી કેટલીએ સામગ્રી વસાવવામાં આવે છે. હમણાં હમણું તે વળી ટ–વીનું વાતાવરણ ઘરઘરમાં જામતું જાય છે. હવે આ બધું ક્યાં જઈને અટકશે તે કલ્પી શકાતું નથી. પહેલાંના કાળમાં ગ્રહસ્થ ઘરમાં ધન વસાવતા, પણ આવા લફરા પહેલાંના કાળમાં નહોતા. ખૂબજ સાદાઈવાળું જીવન હતું અને તે જીવનમાંથી તેઓ અનુપમ આનંદ લુંટી શકતા હતા. જ્યારે આજે મનુષ્ય જમવા ભાણે બેઠાં હોય ત્યારે ભાણામાં કચુંબર ઘણું હોય, પણ સાચી વસ્તુનાં દર્શન ન થાય ! સાચું ગ્રહસ્થાશ્રમજ આ કાળમાં કયાં રહ્યું છે ? ઘરમાં ગોરસના દર્શન નથી, ત્યાં આત્મામાં શાન્તરસના તો દર્શન કયાંથી થવાના છે. ભૌતિકવાદને કરૂણ અંજામ પહેલાના કાળમાં પહેરવા-ઓઢવામાં પણ ઘણું જ સાદાઈ હતી. ઘરમાં રાચ-રચીલું વસાવવામાં પણ ઘણી સાદાઈ હતી. તો જીવન દરેક પ્રકારે સુખમય હતું. જ્યારે આજે તે માનવીની કેવળ ભૌતિકવાદ તરફની દેટ છે, અને તે પણ પાછી આંધળી દેટ છે. માનવી ભૌતિકવાદ તરફ ગમે તેવી દોટ મૂકે, પણ ભૌતિકવાદમાં માનવીને ખરૂં વાસ્તવિક સુખ આપવાની તાકાત નથી. તેમાં તો માનવીની આશક્તિ વધતી જાય છે. જીવનમાં વધારે પડતો શ્રગાર પિષાવાથી માનવી કામગમાં આશક્ત બને છે, અને કામગમાં આશક્ત બનેલાં ભવાંતરમાં નરકગતિનાં અધિકારી બને છે. વ્યાસજી ગીતામાં લખે છે કે, “પ્રસંભ કામમy પત્તત્તિ નાડ વ ” ભૌતિકવાદનું આખરી અંજામ કેટલું કરૂણ આવે તે Page #44 -------------------------------------------------------------------------- ________________ ૯ ] આટલા પરથી સ્પષ્ટ સમજી શકાય તેવું છે. સદાચારનુ પ્રતિક સાધિરાજ . જીવનમાં શ્રંગારરસ પાષવા આજે પુરૂષ અને સ્ત્રીઓની વેશભૂષામાં કેટલી વિકૃત આવી છે. આય સંસ્કૃતિને અનુરૂપ વેશભૂષા હાવી જોઇએ, તેની જગ્યાએ ઉભદ્ર વેશ પહેરવામાં આવે છે. વેશભૂષામાં તે સ્ત્રીઓએ પણ માજા મૂકી છે, અને હમણાં હમણાં તે યુવાન-યુવતિઓ પણ કપડાં એટલા બધા કસીને પહેરે છે કે શરીરનાં અવયવે કેટલીકવાર બહાર ઉપસી આવે. વેશભૂષામાં સાદાઇ એ પણ સદાચારનું પ્રતિક છે. આજના પહેરવેશ એવા છે કે જે જોઈ ને સારા મનુષ્યા પણ પોતાના મન પરના કાબુ ગુમાવી નાંખે ! જીવનમાં નબળાં રસા જે પાષાય છે તેમાં સિનેમાએ પણ ઘણા માટે। ભાગ ભજવ્યે છે. માણસને તેમાંથી નબળુ ઘણું શીખવાનું મળે છે. રૂપેરી પડદાપર આવતા નટ નટીએનું અનુકરણ આજના કરા છેકરીએ કરતા થઈ ગયા છે પછી જીવનમાં પવિત્ર આચાર વિચારની આશા કયાંથી રાખી શકાય ? જીવનના મહાન આદર્શો જીવનમાં અનુકરણ જ કરવું હેાય તે મહાન પુરૂષોના જીવનનું કરવું જોઇએ, કારણ કે તેએ પેાતાના પ્રિય પ્રાણાને ભાગે પણ ધર્મની રક્ષા કરનારા હતા—એવા એવા મહાન આત્માએ થઈ ગયા છે કે જેમણે ધર્મને માટે પેાતાના પ્રાણ ત્યજી દીધા છે પણ ધર્મના ત્યાગ કર્યાં નથી. Page #45 -------------------------------------------------------------------------- ________________ સાધિરાજ [ ૧૦ મહાસતી સીતાજીએ પણ પેાતાના શીયળ ધર્મની રક્ષા માટે કેટલા સ'કટો સહ્યા છે. પણ પોતાના શીયળની તેમણે રક્ષા કરી છે. શ્રીપાલ મહારાજા અને મહાસતી મયણા સુંદરીનું જીવન પણ કેટલું. આદમય હતું. વિજય શેઠ અને વિજયા શેઠાણી પણ જીવનને કેવા મહાન આદ મૂક્તા ગયા છે. પરમાત કુમારપાળ અને વસ્તુપાળ તેજપાળ કેવુ. આદ મય જીવન જીવી ગયા છે. જગડુશા, જાવડશા, ભામાષા, ધરણાશા શેઠ વિગેરેના જીવનનાં આદશે કેટલા મહાન હતા તમારે અનુકરણજ કરવું છે તે આવા મહાન પુરૂષોનાં પવિત્ર જીવનનું કરે. કુમારપાળ મહારાજા પૌષધમાં બેઠેલા અને મકોડો કરડયા, એટલે તે જીવને બચાવવા તેટલા ચામડીના ભાગ કાપી નાંખ્યા પણ મંકોડાની રક્ષા કરી, કેવા જીવદયાના આદશ મૂકી ગયા છે. કચ્છ દેશમાં થઈ ગયેલા જગડુશાએ દુષ્કાળના સમયે પેાતાના અનાજનાં ભંડાર અઢારે કામના મનુષ્ય માટે ખુલ્લા મૂકી દીધા હતા, અને આખા દેશ પરથી દુષ્કાળનુ સ'કટ ટાળ્યું હતું. કેવા આદશ મૂક્તા ગયા છે. ગ્રહસ્થાશ્રમમાં રહીને વિજય શેઠ અને વિજયા શેઠાણીએ અણીશુદ્ધ બ્રહ્મચય પાળ્યુ છે, અને જેમણે મનથી પણ વ્રતની વિરાધના કરી નથી. પતિ-પત્નિ બન્ને સાથે રહેતા હાવા છતાં કોઇ રૂંવાડે વિકાર પાધ્યેા નથી, અને તદ્દન નિવિકાર અવસ્થામાં વર્ષોના વર્ષો સુધી સાથે રહ્યા છે અને જ્ઞાનીઓને ફરમાવવું પડયુ` છે કે ચેારાશી હજાર સાધુઓની એકી સાથે નિર્દોષ આહાર-પાણી વહેારાવવા વડે કરીને ભક્તિ કરવાથી જે પૂણ્ય ખંધાય તેટલું જ પૂણ્ય વિજયશેઠ અને Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ] રસાધિરાજ વિજયા શેઠાણ જેવા સાધર્મિક બંધુઓની ભક્તિથી બાંધી શકાય. કારણ કે સાધુઓને તે નિઃસંગ વાતાવરણમાં રહી બ્રહ્મચર્ય પાળવાનું છે. જ્યારે તેમણે બને એ સાથે રહીને પાલન કર્યું છે. એટલે તેમની ભક્તિનું આવું મહાન ફળ બતાવવામાં આવ્યું છે. રાગનાં નિમિતેની વચમાં રહીને રાગને જીતનારને તે જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. વિજય શેઠ અને વિજયા શેઠાણું સમગ્ર વિશ્વ માટે કે મહાન આદર્શ મૂક્તા ગયા છે. માટે તમારે અનુકરણ જ કરવું હોય તે આવા મહાન પુરૂષોનાં જીવનનું કરે જેથી તમારું જીવન પણ. આદર્શરૂપ બને. રૂપ કે સૌંદર્ય એ પ્રદર્શનની ચીજ નથી વેશભૂષા કે સને-પાવડરથી શરીરની કઈ શેભા વધી. જવાની છે? શરીરને એ સાચે શણગાર નથી. તપ-ત્યાગ અને સંયમ એ જીવનને સાચો શણગાર છે. પહેલાનાં કાળમાં સ્ત્રીઓ શરીર પર સેળે શણગાર સજતી, પણ તે. કેવળ પિતાના પતિની પ્રસન્નતા ખાતર જ ! પર પુરૂષ તે તેની દ્રષ્ટિમાં સગાં ભાઈ સમાન હતું. જ્યારે આજે તે શૃંગાર કે સૌંદર્યનાં પ્રદર્શને ગોઠવાય છે. શૃંગાર સજીને . બહાર નિકળ્યા હોય ત્યારે લાગે કે આ જાણે મ્યુઝિયમમાં ભરતી થવા (Permission) પરમીશન મેળવવા જઈ રહ્યા. છે. પૂર્વ કાળમાં પણ કર્મના ઉદયે ઘણના પતન થયા છે, પણ મોટે ભાગે તે કાળમાં સંયમ ધર્મની ઘણી મર્યાદા હતી. આજે શણગાર સજે તેમાંએ શી ભલીવાર છે? ગમે તેટલી. Page #47 -------------------------------------------------------------------------- ________________ સાધિરાજ [ ૧૨ ટાપટીપ કરે તે એ મેઢા ઉપર ખરૂં તેજ હોતું નથી. માટે આ જમાનામાં જે શૃંગારરસ પિષવામાં આવે છે તે પણ તે કાળના શૃંગારરસની અપેક્ષાએ ઘણું જ નબળું અને તદન જઘન્ય કક્ષાનું છે. વીરરસ ને બિભત્સરસ યુદ્ધની રણભેરી સાંnળીને ક્ષત્રિઓને શુરાતન ચડી જાય, તેને વીરરસ કહેવામાં આવે છે, એ વીરરસ એવો છે કે, ખરેખર જે દ્ધાઓ હેય તે ક્યારેક કેશરીયા કરી નાંખે. પૂર્વ કાળના યુદ્ધોમાં તે વીરરસ પિલાતે હતે. આજે તે તેવાં યુદ્ધો જ કયાં રહ્યા ? નાટક-સિનેમામાં જે રસ પિષાય છે તેને બિભત્સરસ કહી શકાય. સિનેમા જેવામાં કલાકનાં કલાકે પસાર થઈ જાય છતાં સમય કયાં પસાર થઈ ગયે તેની માનવીને ખબર પડતી નથી. કારણ તેવા નબળા સંસ્કારે ભભવથી જીવમાં પોષાતા આવ્યા છે. શરીરના અમુક અવયવે જોવામાં જીવને રસ પડે એ બધા બિભત્સરસનાં પ્રકારે છે. નબળું સાહિત્ય વાંચવાને કેટલાકોને શેખ લાગ્યું હોય છે, તે કેટલાક અશ્લીલ ફેટાઓ જોવામાં રસને પિષતા હોય છે. એ બધાં પ્રકારોમાં જીવનમાં માત્ર બિભત્સરસ જ પોષાત હોય છે. જીવનમાં નબળા રસે પિષવા નહીં મહા ભયંકર સ્વરૂપે જોવામાં રસ પડે તેને ભયાનકરસ કહેવામાં આવે છે. ભયંકર વીજ કડાકો થતાં ભય લાગે પણ મનમાં રસ પેદા થાય છે, કે કડાકે થયો ? Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ] રસાધિરાજ સાસણગીરમાં કેટલાકે વાઘ અને સિંહને જેવાને જાય છે. વાઘ અને સિંહનું સ્વરૂપ વિકરાળ હેય છે, છતાં લેકોને જોવાની મજા આવે છે, તેને ભયાનકરસ કહી શકાય. લેકે સાસણગીરમાં સિંહ જેવા જાય છે, તેની પાછળ તે કેટલી હિંસા થાય છે. લેકને સિંહ બતાવવા માટે અમુક જગ્યાએ. પશુઓને બાંધવામાં આવે છે, અને સિંહ શિકારની આશાએ આવે છે. જે સિંહ શિકારની આશાએ આવે કે, લોકેને. જોવામાં મજા પડતી હોય છે, અને બિચારા નિર્દોષ પશુઓને મૃત્યુની સજા ભેગવવી પડતી હોય છે. હવે એ મજા શા કામની ? આવી રીતે નિર્દોષ પ્રાણીઓનો સંહાર કરાવીને સિંહ જેવાથી કેટલાં પાપનાં ભાગીદાર બનવું પડે છે એ તે. જેને કર્મ શાસ્ત્રનું જ્ઞાન હોય તેને જ નફા કે નુકશાનની ખબર પડે. બીજા અબુઝ શું સમજી શકે ? માટે આવા રસે જીવનમાં પિષવા નહીં. કષાયથી કર્મ બંધ કઈ અલૌલિક વસ્તુ જોતાં જે રસ પડે તેને અભૂત રસ કહેવામાં આવે છે. પૂર્વે ન સાંભળેલી વાત સાંભળતા અથવા ન જેએલી વસ્તુ જોતાં પિતે તેની પર આફિન થઈ જાય, તે અભૂતરસ કહી શકાય. જીવનમાં કષાને પિષવાથી જે રસ ઉપજે તે રૌદ્રરસ કહી શકાય. મનુષ્ય કોથી ધમધમી ઉઠે ત્યારે તેનું સ્વરૂપ રૌદ્ર બની જાય છે. ક્રોધાવેશમાં કયારેક મનુષ્ય ઘેર હિંસા આચરી બેસે છે. કેઈ". પર તમે કષાય કરી નાખે એટલે સામે માણસ નિર્બળ હેય. તે કયારેક નમતુ ઓખી દે—એટલે કષાય કરનાર સમજે.કે. કે અને બેસાડી છે અને મનમાં રસ પેદા Page #49 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ ૧૪ થાય એ રૌદ્રરસ કહેવાય, તેને બીજા શબ્દોમાં ન્હાવારસ પણ કહી શકાય. કષાય કે વિષયને રસ જીવનમાં પિષવા જે નથી. તેમાંથી ઘેર કર્મબંધની પરંપરા ઉભી થાય છે. તેમાંએ કષાયને રસ પિષવાથી તે તિવ્ર બંધ પડી જાય છે. જેને રસબંધ કહેવામાં આવે છે. બંધનાં પ્રકારમાં રસબંધ અતિ ભયંકર છે જે કર્મો ઉદયમાં આવતા વિપાકેદયથી ભેગવવા પડે છે અને ભેગવતાં કેટલીકવાર હાંજા ગગડી જાય છે. જીવને ધોળા દિવસે તારા દેખાઈ જાય છે. માટે તેવા રસ જીવનમાં પિષવા નહી. કારણ્યરસ દુઃખીને જોઈને મનમાં દયા ઉત્પન્ન થાય અને હૃદય અંદરથી દ્રવી ઉઠે તેને કારૂણ્યરસ કહી શકાય. નવરસમાં - શાન્તરસ એ તે “રસાધિરાજ” છે. પણ કારૂણ્યરસ એ પણ શ્રેષ્ઠ છે. દીન-હીનને જોઈને મનમાં દયા કેને ન આવે? અતિ નિષ્ફર હદયનાં હોય તેને દયા ન આવે. હૃદય "નિષ્ફર બનતાં કયારેક જીવનમાં નિર્દયતા આવી જાય છે, અને જીવનમાં દયાધર્મને લેપ થઈ જાય છે. જ્યારે દયા એ તે ધર્મનું મૂળ છે. જ્યાં દયા છે ત્યાંજ ધર્મ છે. દુઃખી તરફ દયા લાવવાની જેમ યથાશક્તિ તેનાં દુઃખ નિવારણું અંગેના ઉપાયે લેવા તે જ ખરી કરૂણું છે! દુઃખીની જેમ “ધર્મને તે નહીં ચડેલાં પણ દયાને પાત્ર છે. તે બિચારાં 1 નું ભવમાં શું થશે? આવા વિચારથી મનમાં જે : કરૂણા ઉભરાય તેને ભાવદયા કહેવામાં આવે છે. ધર્મને રસ્તે , Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ] રસાધિરાજ નહીં ચડેલે પિતાને આત્મા પણ દયાને પાત્ર છે. દ્રવ્યદયાની વાત દરેક ધર્મ શામાં વાંચવામાં આવે છે. જ્યારે ભાવદયાનું સ્વરૂપ જૈન શાસ્ત્રોને પાને ચડેલું છે. દીન-હીનને જોઈને ભલભલાની આંખે છલકાઈ જાય, પણ બંગલામાં રહેનારા અને લાલપીળી મેટરમાં ફરનારાને જોઈને આંખો કેની ભીની થઈ જાય ? અંતરમાં ભાવયા હોય તે જરૂર આંખ ભીની થઈ જાય. તે તે વિચારે કે આ લેકનાં સુખનાં મેહમાં આ બિચારાં પરમાર્થને ભૂલી ગયા છે. ભેગ-સુખની આશક્તિમાં ભગવાનને પણ ભૂલી ગયાં છે, એ આત્માઓનું ભવાન્તરમાં શું થશે? આવી શુભ વિચારણુથી આંખે છલકાઈ જાય એજ ખરી ભાવદયા છે. કાં રસની છોળ ને કાં આગના ભડકા રસના નવ વિભાગ છે, તેમાં આઠ વિભાગ સંક્ષેપમાં સમજાવવામાં આવ્યા. હવે છેલ્લાં વિભાગ ઉપર સમજાવવામાં આવે છે. શાન્તરસ કે જે રસાધિરાજ” છે તે જ આપણું આજનાં વ્યાખ્યાનને મૂળ વિષય છે, કારુણ્યરસ એ શાન્તરસની પ્રાપ્તિમાં સહાયરૂપ છે. તે ઉપર પણ આપણે આછો પ્રકાશ પાડે છે. ભલે રસનાં બધા પ્રકારો આપણે વર્ણવી ગયા પણ એ બધામાં શાન્તરસ એ ઉત્કૃષ્ટ રસ છે. જીવનમાં શાક્તરસની સાધના કરવાથી શારીરિક અને માનસિક અને પ્રકારનાં આનંદની પ્રાપ્તિ થાય છે. એ આનંદ એ અદ્ભૂત હોય છે કે, પછી ઈન્દ્રિયનાં સુખ અંગેની મનમાં ઝંખનાજ રહેતી નથી. તે સુખ દેવરાજ Page #51 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ ૧૬ યાને દેવાના ઈન્દ્રને રાજાધિરાજને પણ હેતું નથી, જે સુખ લોકવ્યાપારથી રહીત એવા સાધુપુરૂષોને હોય છે તેનું કારણ એજ છે કે સાધુપુરૂષોએ જીવનમાં શાન્તરસ સાધેલ હોય છે. દુ:ખમાં બીજા કેઈને દોષ ન દેતા. જે પોતાના કર્મોદયને વિચાર કરવામાં આવે તો અંતરમાં શાક્તરસની છોળ ઉડાડી શકાય, અને જે નિમિત્ત ઉપર ઉતરી ગયા તે અંદરમાં આગના ભડકા ઉઠવાના છે. કષાય, રાગ-દ્વેષાદિ અને વેરભાવને ઉપશમાવવા પૂર્વક આત્માને જે શમરસી ભાવમાં નિમગ્ન બનાવી દે તેને શાન્તરસ કહેવામાં આવે છે. ક્રોધાદિ કષાયથી આત્મા નહીં ઉપશમે ત્યાં સુધી જીવનમાં શાન્તરસની પ્રાપ્તિ અતિ દુર્લભ. છે. કષાય, રાગ-દ્વેષ એજ મોક્ષમાર્ગમાં વિદ્ધરૂપ છે પ્રશમસુખની પ્રાપ્તિમાં પણ રાગ-દ્વેષ અંતરાયરૂપ છે. શાન્તરસમાં નિમગ્ન આત્મા મોક્ષમાર્ગમાં ઝડપી વિકાસ સાધી શકે છે. પ્રશમરતિ પ્રકરણમાં ભગવાન ઉમાસ્વાતિ તે ત્યાં સુધી ફરમાવે છે કે, “सम्यग्द्रष्टिर्ज्ञानी ध्यान तो बलयुतोऽप्यनुपशांतः તં મતે ન ચ કરામમુપાશ્રિ ૪ , - સમ્યગદ્રષ્ટિ એ આત્મા-જ્ઞાન-ધ્યાન ને તપોબળથી યુક્ત હોવા છતાં જે અનુપશાત હોય તે તે ગુણને એ. નથી પામતે કે જે ગુણને ઉપશાન્ત પામે છે, કારણ કે આત્મા જે ઉપશાન્ત હોય, સમતાભાવમાં સ્થિત બનેલે હાયતે તેનામાં ઉપરક્ત બધાં ગુણે પ્રગટે છે અને આત્મણ, જે કષાયના ઉદયવાળો બને છે તે પ્રગટેલાં ગુણે પણ ચાલ્યા જાય છે એટલે ઉપસાન્તને શ્રેષ્ઠ"કહ્યો છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ] રસાધિરાજ પતન અને ઉત્થાનના હેતુ અનંતાનુબધી કષાયના ઉપશમ ક્ષયેાપશમ કે ક્ષય ન થાય ત્યાં સુધી તે આત્મા સમ્યકત્વ ગુણને પણુ પામી શકતે નથી, તે પછી આગળનાં ગુણા પ્રગટવાની વાત જ કયાં રહી ? આત્મા પ્રશમભાવમાં આવ્યા પછીજ તેનામા ઉત્તરાત્તર ગુણા પ્રગટે છે. ગુણુ શ્રેણીએ ચડેલાં પણ કષાયનાં ઉદયે નીચે પડી જાય છે. એક વાત હુ ંમેશ માટે સમજી રાખવાની છે કે, વા ઉત્થાન ઉપશમ ભાવથી અને પતન કષાયના ઔયિકભાવથી, પ્રવચનમાં ઉપશમના મહિમા ઘણા છે. પિસ્તાલિશે આગમની રચના જીવને કેવલ ઉપશમ ભાવમાં લાવવા માટે છે તેમ કહીએ તા પણ ચાલી શકે. ગમે તેટલાં શાસ્ત્રો ભણીને પણ જીવજો ઉપશમભાવમાં ન આવ્યા તા સમજવુ. આઢલાં વષો તેણે એકલી મજુરી કરી છે. અથવા કેવલ શાસ્રના ભાર વહન કર્યા છે, પણ તેના સારને તે પામ્યા નથી. જીવ ઉપશમભાવમાં આવ્યા વિના ગમે તેવું દુષ્કર તપ કરે તે તે તપના પણ કશા અથ નથી. તેના તપમાં નિર્જરાનું ખાસ પ્રમાણુ હાતું નથી અને કષાય કરવાથી કયારેક ઉલ્ટા નવા કર્માં બંધાઈ જાય છે. ઉપશમભાવ વગરનુ તપ એ તપ નથી, તેને એક પ્રકારનું લંધન (લાંઘણુ) કહેવામાં આવે છે, આહારના ત્યાગ સાથે વિષય અને કષાયને પણ ત્યાગ હોય તે તે વાસ્તવિક તપ કહેવાય. દ્રષ્ટાંત કૂરગડુ મુનિનુ· શાસ્ત્રોમાં દ્રષ્ટાંત આવે છે. તેઓને ૨ Page #53 -------------------------------------------------------------------------- ________________ રસ્તાધિરાજ [ ૧૮ તપને અંતરાય હતા પણ તેમનામાં સમતા ઘણુ હતી. શાન્તરસમાં તેઓ તરબળ રહેતા હતા. બીજા સાધુઓ જે તેમની સાથે હતા તે ઉગ્ર તપ કરનારા હતા. તેમાં એક મુનિ ચાર માસના ઉપવાસના તપસ્વી, બીજા ત્રણ માસનાં, ત્રીજા બે માસનાં અને ચોથા માસક્ષમણનાં ઉપવાસી હતા. ચાતુર્માસમાં પર્યસણ પર્વના દિવસો નજદીક આવ્યા પણ આ કુરગડુ મુનિ સંવત્સરી મહા પર્વનાં દિવસે એક ઉપવાસનું તપ પણ કરી શક્યા નહીં. ગામમાંથી ગૌચરી હેરી આવ્યા. વડીલ ગુરૂ ભગવંતને ગૌચરી બતાવી અને આવી–કારવીને વાપરવા બેઠાં, ત્યાં પેલાં તપસ્વી સાધુઓ આ મુનિને ખાઉંધરા કહીને તિરસ્કાર કરે છે. એટલું જ નહીં પણ તપસ્વી સાધુઓ તેમનાં પાતરામાં અરર ! આ સંવત્સરી જેવા દિવસે વાપરવા બેસી ગયે ? એમ કહી શુંકે છે. મુનિ તે થુંકને ઘત તૂલ્ય સમજે છે અને વિચારે છે કે આ મારે તિરસ્કાર કરે છે તેમાં ખોટું શું છે ? મને ધિકાર છે કે આવા મહાન પર્વનાં દિવસે પણ હું તપ કરી શકો નહીં અને તેઓ તે કેવા મહાન તપસ્વી છે, ધન્ય છે તે મહાત્માઓને કે દુષ્કર તપ તપી રહ્યા છે ! જ્યારે હું તે અન્નને કીડે. આજે સંવત્સરી જેવા મહાપર્વના દિવસે પણ ખાધા વિના મારે ચાલતું નથી એટલે એ તપસ્વી મહષિઓનાં ચરણવિદમાં કાંડાનું કેડ વંદન હે ! મારા આત્માને સ્વભાવ તે અણહારી છે. આત્માના સ્વભાવની ઓળખાણ થવા છતાં આહાર સંજ્ઞા ઉપર હું વિજય મેળવી શક્ત નથી !! તે પછી તે એ મહર્ષિ તપસ્વીઓનાં તપની અનુમોદના કરવા પૂર્વક તપનાં અંતરાય અંગે ખુબખુબ મનમાં પશ્ચાતાપ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ] રસાધિરાજ કરી રહ્યા છે અને આત્માના અણહારી સ્વરૂપને વિચાર કરતાં કરતાં ઉચ્ચ ગુણસ્થાનની ભૂમિકાએ તેમને આત્મા પહોંચી જાય છે. ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને એક અંતર્મુહુર્તનાં કાળમાં ઘનઘાતીને છેદ કરીને તે મહર્ષિ ભાણે બેઠાં બેઠાં કેવલજ્ઞાન અને કેવલદર્શનને પામી જાય છે. મેં માં કવલ લઈ રહ્યા હતા તે જાણે કેવલજ્ઞાનમાં પલટાઈ જાય છે. જો કે આ ઔપચારિક વચને છે, બાકી કવલ અને કેવલજ્ઞાનને કોઈ સંબંધ નથી. કવલ જડ વસ્તુ છે, જ્યારે કેવલજ્ઞાન તે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. જે આત્માને પ્રકૃ8 ગુણ છે. આહાર કે વસ્ત્રો, કોઈ જ વસ્તુઓ કેવલજ્ઞાનને અટકાવી શકતી નથી. અરે ! સ્ત્રીલિંગ પણ કેવલજ્ઞાનને અટકાવી શકતું નથી. કેવલજ્ઞાનને કષાય જરૂર અટકાવી શકે છે. કષાયનો એક કણ પણ કેવલજ્ઞાનને અટકાવી દે છે. બાકી સાધુઓએ વસ્ત્ર–પાત્ર રાખ્યા હોય ને તેમાં જે મચ્છ ન હોય તે તે પરિગ્રહ નથી, પણ ધર્મનાં ઉપકરણ છે. શરીર જેમ ધર્મનું સાધન છે તેમ ઉપકરણ પણ સંયમયાત્રા માટે સાધનરૂપ છે. વસ્ત્ર–પાત્રમાં મૂચ્છ બંધાઈ જાય માટે પરિગ્રહરૂપ છે. મૂચ્છ તે કયારેક શરીરમાં પણ બંધાઈ જાય છે છતાં શરીરને ધર્મનું સાધન કહે છે, તે વસ્ત્ર–પાત્રને ક્યા મેઢે પરિગ્રહ કહી શકે છે ? શરીર એ તે મૂછનું પ્રબળ નિમિત્ત છે !" કહે છે કે, શરીરની મૂચ્છે તે છુટી જાય છે તે શું વસ્ત્ર પાત્ર પરની મૂછ નહીં છુટી જાય? સૂવપરની મૂચ્છ ઉતારનાર શું લેઢાપરની નહી ઉતારી શકે ? આત્મા અંદરથી કન્યા જાગે ત્યાં બહારનાં કોઈ Page #55 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ ૨૦ નિમિત્તો કેવલજ્ઞાનને અટકાવી શકતા નથી. હા ! અંદરના દે જરૂર કેવલજ્ઞાનને અટકાવી રાખે છે. કુરગડુ મહર્ષિ એવા પરિણામની ધારાએ ચઢી ગયા કે આહાર વાપરતાં. કેવલજ્ઞાનને પામી ગયા. તેમનાં કેવલજ્ઞાનને મહિમા કરવા દેવલેકમાંથી દે. નીચે આવી રહ્યા છે. તે પહેલાં તે મહર્ષિના ગુણેથી આકર્ષાઈ શાસનદેવી પણ મુનિનાં દર્શનાર્થે આવેલી અને મુનિને વંદના કરી ત્યારે તપસ્વી સાધુઓએ કહ્યું. આ ખાઉધરાને શું નમે છે. અમને તપસ્વીઓને નમે? ત્યારે જ સાશન દેવીએ કહેલું કે, તેના કારણની તમને આગળ ઉપર ખબર પડશે. દેવેને આવતાં જોઈને પેલા તપસ્વી સાધુઓ. વિચારે છે કે, અહા! કે આપણા તપને મહિમા છે કે, સાક્ષાત્ દે આપણે તપથી આકર્ષાઈને શાતા પુછવા નીચે. આવી રહ્યા છે. બધા તપસ્વીઓ પોતપોતાના આસન પર રીતસર ગોઠવાઈ ગયા, જાણે દેવે આવીને હમણાં ખમાસમણ દેવા માંડશે. દે નીચે આવ્યા ખરાં પણ, સીધા કુરગડુમુનિ જ્યાં આહાર વાપરતાં કેવલજ્ઞાનને પામેલાં છે ત્યાં પહોંચી ગયા. તપસ્વી સાધુઓ વિચારી રહ્યા. છે કે, આ દેવે ભૂલાતે નહીં પડ્યા હોય ! આપણી તરફ, ન આવતાં તે તરફ કેમ જઈ રહ્યા છે ? તપસ્વીઓ તે આપણે અહિં બેઠેલાં છીએ. દેવે વિવેકમાં ભૂલે નહીં છતાં આમ કેમ બન્યું છે ? એટલામાં તે દેવે કેવલજ્ઞાની. એવા મહર્ષિને ત્રણ પ્રદક્ષણિ દેતાં વિધિપૂર્વક વંદના કરે છે. દેવે સૂવર્ણ કમલની રચના કરે છે. કેવલી ભગવાન તેની પર બેસીને દેશના આપે છે. બીજા પણ ઘણું મુમુક્ષુ આત્માઓ. ત્યાં દેશના સાંભળવા આવી પહોંચે છે. તપસ્વી સાધુઓ તે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ] પડી વિચારમાં થઈ જાય છે !! જાય ક ! રસાધિરાજ આશ્ચય માં ગરકાવ ઉંધી ખતવણી ! કુરગડુ મુનિનાં કેવલજ્ઞાનની તપસ્વી મુનિઓને ખખર પડી જતાં બધાં મુનિએ ત્યાં આવીને કેવલી કુરગ મુનિને વિધિપૂર્વક વંદના કરે છે, અને પેાતાના અપરાધની પુનઃ પુનઃ ક્ષમા યાચે છે. તપસ્વી મુનિઓને પેાતાના તપના ગવ ઉતરી જાય છે, અને વિચારે છે કે, વખતે એકલાં ઉપશમભાવથી સિદ્ધિ છે, પણ ઉપશમભાવ વગરનાં એકલાં ગમે તેવા દુષ્કર તપથી સિદ્ધિ નથી. બધાને કુરગડુ મુનિનાં જીવનમાંથી અનુપમ પ્રેરણા મળી રહે છે, તપ વડે ભલે કાયાની સુકવણી કરી નાંખવામાં આવે પણુ અંદરનાં વિષય, વિકારો અને ક્યાયાની જો સૂકવણી ન થાયના ખતવણી ઉધીજ થવાની છે. રાડાં ઉપરના પ્રહારો જંગલમાં રાફડાંની અંદર સો રહેતા હૈાય છે. રાડાંની અંદર પણ પાછા ઉંડા દરમાં સર્યાં રહેતા હેાય છે. હવે કોઈ મનુષ્ય રાડાંની ઉપર ગમે તેટલા પ્રહાર કરે પણ તેટલાથી સો જે અંદર રહેલાં છે તેને કયાં ઉની આંચ આવવાની છે ? એ તા અદર ભરાઈને બેઠાં હાય છે. તેવી રીતે શરીરરૂપી રાફડાં પર ઉગ્ર તપ-જપાદિ કરવા વડે પ્રહાર કરવામાં આવે છે. એટલે શરીરને કષ્ટ ખુબ આપવામાં આવે છે, છતાં અંદરનાં કષાયે જો ન જિતાય તે Page #57 -------------------------------------------------------------------------- ________________ - ૨સાધિરાજ [ ૨૨ સમજવું કે, એકલાં રાફડાં ઉપર પ્રહાર પડે છે, શરીરથી તપ ગમે તેટલું કરવામાં આવે તેમાં એકાંતે લાભ છે, છતાં શરીરથી આત્માનું તેટલું બગડ્યું નથી કે જેટલું કષાયથી બગડ્યું છે. મનુષ્ય શરીર તે પૂણ્યનાં ઉદયે મળે છે. જ્યારે આત્માનું ભભવથી બગાડનારા તે કષાય છે. પ્રતિ સમયે જીવને બંધ પણ કષાયથી પડે છે. જ્યારે તપસંયમથી શરીરનેજ કષ્ટ આપવામાં આવે અને કષાયને તે નિગ્રહ જ ન થાય તે સમજવું નિર્દોષ દંડાઈ જાય છે અને દેષિત આબાદ છટકી જાય છે. તપ જે ઉપશમભાવ પૂર્વકને હોય તે જરૂર કષાયે જિતાઈ જાય છે અને કુરગડુ મહર્ષિની જેમ જીવ ક્યારેક કેવલજ્ઞાનને પામી જાય છે. અંદરની જાગૃતિ વિનાનું તપ હોય તે કેવલ દેહને દંડ આપવા જેવું થાય છે. પણ કષાયે જીતાતા નથી. તપને શાસ્ત્રોમાં કયાંય નિષેધ નથી. તપ વિના કર્મો ખપતાં નથી અને કર્મ ક્ષય વિના જીવને મેક્ષ થતું નથી. ઉગ્ર તપથી તે કયારેક નિકાચિત કર્મોનું પણ ક્ષય થઈ જાય છે, પણ શરત એટલીજ છે કે, તે તપ ક્ષમા સહિત હોવું જોઈએ. સંપૂર્ણ વિશુદ્ધિ કુરગડુ મહર્ષિમાં બાહ્યતપ નહોતું, પણ અત્યંતર તપમાં તેઓ ખુબ આગળ વધેલાં હતા અને ગુરૂ ભગવંતે પણ તેમને એજ ઉપદેશ કરેલ કે, તને તપને અંતરાય વતે છે. એટલે તું ઉપવાસાદિ બાહ્યતપ નહીં કરી શકે પણ અત્યંતર શુદ્ધિ તરફ પુરતું ધ્યાન આપજે. ગુરૂ ભગવંતના ઉપદેશ મુજબ તેમણે પોતાના મન અને ઈન્દ્રિયે Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ] રસાધિરાજ પર સંપૂર્ણ વિજ્ય મેળવી લીધું હતું, અને અંદરનાં અધ્યવસાય તેમનાં એટલાં બધાં સુવિશુદ્ધ થઈ ગયેલ હતા કે, તેમના પાત્રમાં થુંકનાર સાધુ ઉપર પણ તેમણે ગુસસે કર્યો નથી ! ભલે તેમનામાં બાહ્યતપ નહોતું પણ બાહ્યતમ કરીને જે કાંઈ મેળવવાનું હોય છે તે તેઓ મેળવી ચૂક્યા હતા ! અસંખ્ય વેગ મેક્ષનાં કહ્યાં છે અને એક એક યોગનાં આલંબને અનંત આત્માએ મોક્ષપદને પામ્યા છે. અસંખ્ય યોગમાંથી કઈ પણ યોગનું આલંબન લેવામાં આવે. પણ તેનું આખરી મુખ્ય ફળ તે અત્યંતર વિશુદ્ધિ જ છે. સે ટચનું સોનું સંપૂર્ણ શુદ્ધ કહેવાય. અથવા સેલવલું સુવર્ણ સંપૂર્ણ શુદ્ધ કહેવાય. તેમ આત્મામાં કષાયને એક કણ પણ ન રહે હય, અથવા પરમાં એક પરમાણું એટલે પણ રાગ જ્યારે ન રહયે હેય તેને સંપૂર્ણ વિશુદ્ધિ કહેવામાં આવે છે. શરીરમાંથી રે નાબુદ થતાં જાય તેમ તંદુરસ્તી વધતી જાય છે, તેમ આત્મામાંથી જેમ દેષે નાબુદ થતાં જાય તેમ વિશુદ્ધિનું પ્રમાણ વધતું જાય છે, અને બધા દેશે જ્યારે નાબુદ થઈ જાય અને જીવ તેરમે ગુણસ્થાનકે કેવલજ્ઞાન પામી જાય એટલે તે વિશુદ્ધિનું પ્રમાણ પરાકાષ્ટાએ પહોંચ્યું કહેવાય. ઊપશમે તેને જ આરાધના આપણું મૂળ વાત ઉપશમ ભાવ ઉપરની હતી. ઉપશમભાવનાં બળે જ કુરગડું મહર્ષિ કેવલજ્ઞાન પામ્યા છે. જેટલાં આત્માઓ કેવલજ્ઞાન પામ્યા છે, પામી રહ્યા છે અને પામશે તે ઉપશમભાવનાં બળેજ. કષાયભાવથી જે ઉપશમે Page #59 -------------------------------------------------------------------------- ________________ સાધિરાજ [ ૨૪ તેને જ આરાધના છે. જે કષાય ભાવથી ન ઉપશમે તેને આરાધના નથી. જેને આરાધના જ નથી તેને કેવલજ્ઞાન કયાંથી પ્રાપ્ત થવાનું છે? પર્યુષણ પર્વમાં ભલે અઠ્ઠાઈને તપ કર્યો હોય, અરે! ભલે માસક્ષમણનું તપ કર્યું હોય છતાં કષાયભાવથી કે વેરભાવથી જે આત્માને ન ઉપશમાવે એટલે કે, કોઈ સાથે મનદુઃખ થયેલું હોય અથવા જે કઈ પ્રતિ હદયમાં વેરભાવ રહી ગએલે હોય તેની સાથે જે ક્ષમાપન ન કરે તે ભગવાને તેને આરાધના કહી નથી અને માસક્ષમણ જેવું દુષ્કર તપ કરેલું હોવા છતાં જે આત્માને કષાયભાવથી ઉપશમાવ્યું ન હોય તે ભગવાને તેને આરાધક પણ કહ્યો નથી. આ માર્ગનાં રહસ્યની વાત છે, તેને બરાબર મગજમાં બેસાડી લેજે, અને ભલે તેવું દુષ્કર તપ ન કરેલું હોય, છતાં કષાય ભાવથી કે વેરભાવથી જે આત્માને ઉપશમા હોય તે તેને ભગવાને સાચી આરાધના કરી છે અને ઉપશમી જનારને ભગવાને આરાધક કહ્યો છે. માર્ગના મર્મની વાત જે કઈ સાથે મનદુઃખ રહયા કરતું હોય તેની સાથે તમારે ક્ષમાપના કરવી જોઈએ, પછી સામે ઉપશમે કે ન ઉપશમે એ સામાની લેગ્યતા ઉપર આધાર રાખે છે. તે જે ઉપશમે છે તે પણ આરાધક છે, નહીં તે તમે તે આરાધક ભાવમાં આવી જ ગયા ! આ જૈનમાર્ગને નિચેડ છે. આ નિચેડ જેના હૃદયમાં છે તેનું હૃદય શાક્તરસથી તરબળ છે. માર્ગની આરાધના કરતાં કરતાં માર્ગના સારને પામી જવાનું છે તે વિના ઉદ્ધાર છે જ નહીં. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ] રસાધિરાજ આરાધનાની બાબતમાં જેટલેા ભાર તિથી–ક્રેન ઉપર દેવાયા છે, તેટલા ભાર્ જો ઉપશમભાવ ઉપર દેવાયા હાત તા શ્રી સંઘમાં કોઈ મતભેદ્યા ઉભા ન થયા હેાત! અને કલિકાલમાં પણ જૈન શાસનનુ સામ્રાજ્ય એક છત્રી પ્રવતુ હોત. વ્યવહારનયની દ્રષ્ટિએ તિથી-દિને આરાધનાની વાત ઘણી જ ઉપયાગી છે, પણ વ્યવહાર નિશ્ચયપૂર્વકનુ હાવુ જોઈએ. આરાધનાનું વાસ્તવિક ફળ નિશ્ચયને ભૂલીને વ્યવહારની જ પક્કડ કરવા જતાં અનેક મતભેદ ઉભા થઈ જાય છે, અને જતે દહાડે તે મતભેદો મેટાં વિખવાદનુ રૂપ ધારણ કરી લે છે. પછી તે તેમાંથી રાગ-દ્વેષ એવા ઉભા થઈ જાય છે કે આરાધનાને બદલે ઘેાર વિરાધનામાં પડવાનું થાય છે. માટે ખારસા સૂત્રમાં ભગવાન ભદ્રબાહુસ્વામિના એ પ્રાષ છે કે, जो उवसमइ तस्स अस्थि आराहणा । जो न उवसमइ तस्स नत्थि आराहणा | જે ઉપશમે તેને જ આરાધના છે, ખાકી સવત્સરી પ્રતિક્રમણ કર્યાં પછી પણ જો હૃદયને નિઃશલ્ય ન મનાવ્યુ હાય અને કોઈ પણ આત્મા પ્રતિ મનમાં વેરભાવનું શલ્ય રહી ગયું હોય તે એકલું પ્રતિક્રમણ કરવા માત્રથી આરાધના થઈ જતી નથી, તેને દ્રવ્ય પ્રતિક્રમણ કહેવાય, ભાવ પ્રતિક્રમણ તે જો આત્માને વેરભાવથી ઉપશમાવે તે જ કહેવાય ! આપણામાં આજે આરાધના ખુખ વધી છે તેની પાછળ Page #61 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ આવી અનુપમ દ્રષ્ટિ જે કેળવાઈ જાય તે ઘણાં આત્માઓ આરાધનાનાં વાસ્તવિક ફળને પામી જાય. ઉપશમભાવ ઉપર આપણે ખૂબ લંબાણથી વિવેચન કર્યું. ઉપશમ કે શાન્તરસ એ એકની એક વસ્તુ છે. પક્ષ અને પ્રત્યક્ષ જીવનમાં રસની જ જમાવટ કરવી છે તે શાન્તરસની કરે, પછી તે જીવનમાં અહિંજ સ્વર્ગ ખડું થઈ જશે અને જીવનમાં તમને અનુપમ સુખને અનુભવ થશે. ભગવાન ઉમાસ્વાતિ પ્રશમરતિ શાસ્ત્રમાં ફરમાવે છે કે, स्वर्गसुखानि परोक्षाण्यत्यन्त परोक्षमेव मोक्ष सुखम । प्रत्यक्षं प्रशमसुखं न परवशं न व्यय प्राप्तम् ।। આ દશ પૂર્વધરની દેશના છે, જેને અમેઘ દેશના કહી શકાય. પ્રશમરતિ શાસ્ત્રમાં ભગવાન ઉમાસ્વાતિએ વાણીને રસ એ રેલાવ્યું છે કે જેનાં શબ્દ શબ્દમાંથી શાન્તરસ નીતરી રહ્યો છે. હમણાંજ આપણે જે ગાથા ઉચ્ચારી. ગયા તેમાં પૂજ્યશ્રીએ અદ્દભૂત વાત કરી છે કે, સ્વર્ગનાં સુખ પક્ષ છે અને મેક્ષનાં સુખ તે વળી અત્યંત પક્ષ. છે, એટલે કે શાનાં સ્વાધ્યાય અને શ્રવણપરથી એ સુખનું સ્વરૂપ યત્કિંચિત આપણે સમજી શકીએ છીએ અને તે ઉપર આપણ શ્રદ્ધા પણ પાકે પાયે છે પણ એ સુખને અત્યારે આપણે અહિ મૃત્યુલેકમાં અનુભવી શક્તા નથી એટલે એ સુખો આપણું માટે પરોક્ષ છે, પ્રશમસુખ એ છે. અત્યારે પણ આપણાં માટે પ્રત્યક્ષ છે અને એ સુખ આપણે અનુભવવું હોય તે આપણે અનુભવી પણ શકીએ, કારણ કે, Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ] રસાધિરાજ એ સુખ પરવશ નથી અને બજારમાં વેચાતું મલે તેવું પણ નથી અને પ્રશમસુખ મેક્ષ સુખની વાનગીરૂપ છે. પાછું એ સુખ આત્મા માટે સ્વાધિન છે. તેમાં બીજા કેઈ પરદ્રવ્યના સંયેગની પણ અપેક્ષા રહેતી નથી. આ પ્રશમસુખ એવા પ્રકારનું છે કે, કેઈ પણ પરદ્રવ્યનાં વેગ વિના આત્મા સ્વાધિનપણે એ સુખને ભોગવટો કરી શકે છે. સુખમાં કઈ પણ અન્ય દ્રવ્યની અપેક્ષા ન રહે. ત્યારે તે વાસ્તવિક સુખ કહી શકાય. પ્રશમસુખજ એક એવા પ્રકારનું છે કે જે બહારનાં કઈ પણ પદાર્થોમાંથી નહીં પણ કેવલ પોતાના આત્મામાંથી મેળવી શકાય છે. આત્મામાં જ અનંત સુખ રહેલું છે. સુખ માટે આત્માને. કઈ પણ પાસે ભીખ માંગવાની જરૂર નથી. - સુખના વિભાગ પ્રશમસુખ અને વિષયસુખ. આ સુખનાં બે જ વિભાગ છે. પ્રશમસુખ એ આત્મિક છે, જ્યારે વિષયસુખ એ ભૌતિક છે. વિષયસુખ ભેગવવા માટે બીજા અનેક ઇષ્ટ સંયોગની અપેક્ષા રાખવી પડે છે, તેમાં કનક, કામિની અને કાયા, આ ત્રણેની તે સૌથી પહેલી જરૂર પડે છે, અને બીજાં પણ વાડી–વઝિફા, હાટ-હવેલી, નેકર-ચાકર, હાથી–ઘેડાં, મેટર–ગાડી. આવા કેટલાય સાધને વસાવવા પડે છે, અને બધી રીયાસત ખડી કર્યા પછી એ વિષયમાંથી વાસ્તવિક સુખ મળતું નથી. સુખતે એક ક્ષણ પુરતું હોય છે અને તેની પાછળ ઉપાધી કેટલી વહોરવી પડે છે. આ દરિયે ડેલી નાંખવું પડે છે, અને છતાં અંતે “દળી દળીને Page #63 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ ૨૮ ઢાંકણીમાં” જેવી હાલત થાય છે. સંસારિક સુખે દીર્ઘકાળ સુધી ભગવ્યા પછી પણ એકાદ દુખ માથે એવું આવી પડે છે કે, છઠ્ઠીનું ધાવણ કાઢી નાંખે ઈષ્ટ એવા પુત્ર-પૌત્રાદીના વિયેગનું દુઃખ આવી પડે અથવા દરિદ્રતાનું દુઃખ આવી પડે, એટલે વર્ષોથી ભેગવેલા સુખ ઉપર પાણી ફરી વળે. સંસારનું આવુજ વિષમ સ્વરૂપ છે. છેલ્લે કેળીએ મક્ષિકા આવે એટલે ખાધેલું બધુ એકાઈ જાય તેમ એકાદ દુઃખ માથે એવું આવી પડે કે, સંસાર દુખમય બની જાય. વર્ષોના વર્ષોથી આવા ઈન્દ્રિયેનાં સુખ ભગવ્યા પછી એ મનુષ્યની અંદરની મનોકામનાઓ શમતી નથી ! અને પછી તે ઘટના એવી બને છે કે, મનુષ્યની વયે ચાલી જાય છે પણ અંદરને વિષયાભિલાષ જ નથી. મનુષ્ય શરીરથી જિર્ણ થઈ જાય છે, પણ તેની અંદરની તૃષ્ણા જિર્ણ થતી નથી. ઘણાં વર્ષો સુધી તેવા સુખે ભેળવી લીધાં પછી પણ માનવીને તે સુખનાં ભેગવટા અંગેની ભૂખ એવીને એવી હોય છે, એટલે એ સુખનાં ભેગવટાથી માનવીને તૃપ્તિ છે જ નહીં. માટે જ તેમાં વાસ્તવિક સુખ નથી. તૃપ્તિ, જ્ઞાન-ધ્યાન અને સમાધિથી છે, માટે ખરૂં સુખજ્ઞાન, ધ્યાનને સમાધિમાં છે એટલે વિષયનું સુખ ગમે તેવું હોય તે પણ તે સ્વાધિન સુખ નથી ! માટે સુખનાં બે પ્રકારમાં પ્રશમજન્ય સુખ એજ વાસ્તવિક સુખ છે. માનવી દ્રષ્ટિ પલ્ટાવે તે જ આ વાસ્તવિક સુખ હાથમાં આવે. પ્રશમસુખની નિર્દોષતા અને વિષયસુખની કરૂણતા પ્રશમજન્ય સુખ એ નિર્દોષ સુખ છે, કારણ કે Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ] સાધિરાજ સુખ મેળવવાની પાછળ કઈ પણ પ્રકારનાં પાપ આચરવા પડતા નથી. ફક્ત તે સુખ મેળવવા માટે અંદરનાં વિષયવિકારે અને કષાને મહાત કરી લેવાના રહે છે, કષાય અને વિષય વિકાર પર વિજય મેળવી લેનાર આ મૃત્યુલોકમાં મેક્ષનાં સુખને અનુભવ કરી શકે છે. સુખનાં બે પ્રકારમાં વિષય જન્ય સુખ મેક્ષમાં નથી પણ પ્રશમ સુખ મેક્ષમાં છે. વ્યાસ મહર્ષિએ ગીતામાં પણ, ફરમાવ્યું છે કે, "इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितमनः । જે મનુષ્યનું મન સમતાભાવમાં સ્થિત છે તેવા મનુષ્યને અહિં મૃત્યુલેકમાં જ મોક્ષ છે. માટે પ્રશમસુખની નિર્દોષતા શાસ્ત્રોએ જ પુરવાર કરી આપી છે. જ્યારે વિષયસુખ મેળવવાની પાછળ અનેક પાપ આચરવા પડે છે. પહેલાં તે પાસે પૈસાને જેગ ન હોય તે એ સુખ ભોગવી શકાય નહીં ! એટલે દ્રવ્ય કમાવાની પાછળ જીવને અનેક પાપસ્થાનકે સેવવા પડે છે. અનેક કર્મો કરીને પૈસે ભેગે. કર્યા પછીએ જીવને શાન્તિ વળતી નથી. જીવ સુખમાં ઉલ્ટો વધારે આસકત બને છે, અને અનેક કુકર્મો કરીને દુર્ગતિને અધિકારી બને છે. વિષય સુખમાં આશક્ત બનેલાં ભલભલાં ચક્રવતિઓ પણ નરકગતિનાં અધિકારી બન્યા છે. રાવણ જેવા રાજવીઓની પણ તેવીજ દુર્ગતિ થઈ છે. જ્યારે અહિં પ્રશમસુખને અનુભવીને ભવાંતરમાં પણ કેટલાયે આત્માએ સદ્ગતિનાં અધિકારી બન્યા છે અને ઘણાં આત્માઓ શાશ્વતા મોક્ષ Page #65 -------------------------------------------------------------------------- ________________ સાધિરાજ ( ૩૦ સુખનાં પણ ભોક્તા બન્યા છે, પ્રશમસુખને અનુભવ કરનારને અહિં' આ લોકમાંએ સુખ ને પરલેકમાંએ સુખ, અને પરપરાએ અનંતસુખ. જ્યારે વિષયસુખ ભગવનારને આ લેાકમાંએ આધિવ્યાધિ વિગેરેનાં દુઃખ ને પરલેાકમાંએ દુઃખ, પર’પરાએ અનંત દુઃખ. માટે અનિત્ય ભયથી ભરેલાં પરાધિન અને તૃષ્ણાને વધારનારા એવા વિષયસુખથી સર્યું ! નિત્ય નિય સ્વાધિન અને તૃપ્તિને પમાડનારા એવા પ્રશમસુખ માટેજ દરેક મનુષ્યાએ યત્ન કરવા જોઇએ. ગ્રંથી ભેદ થતાં શાન્તરસની પ્રાપ્તિ હવે છેલ્લે શાન્તરસ સાધવા માટેનાં થાડાં ઉપાયે બતાવીને આજનું જાહેર વ્યાખ્યાન સમાપ્ત કરીશ. શેરડીનાં સાંઢામાં રસ હોય છે જેને ઇક્ષુરસ કહેવામાં આવે છે. શેરડીનાં સાંઠામાં વચમાં વચમાં ગાંઠાએ હાય છે, જ્યાં જ્યાં ગાંઠ હાય ત્યાં ત્યાં રસ ન હેાય. બાકીના બધાં ભાગમાં રસ હાય છે. તેમ આત્મામાં જ્યાં સુધી રાગ-દ્વેષની નિબિડ ગાંઠ છે, જેને શાસ્ત્રીય ભાષામાં ગ્ર'થી કહેવામાં આવે છે, ત્યાં સુધી આત્મામાં શાન્તરસ છલકાસે નહી. રાગ-દ્વેષની નિખિડ ગાંઠ અપૂર્વી કરણનાં પરિણામથી તૂટે છે, કયારે પણ ન પ્રગટેલાં હેાય તેવા અપૂર્વ અધ્યવસાય આત્મામાં પ્રી જાય, તેને અપૂર્ણાંકરણ કહેવામાં આવે છે. જિનેશ્વર ભગવાનનાં દર્શન વદનને પૂજન કરતાં, જિનવાણીનું શ્રવણ કરતાં, સુપાત્રે દાન દેતા, કયારેક તેવા અધ્યવસાય જીવમાં જરૂર પ્રગટી જાય છે. તેવા અપૂરણનાં અધ્યવસાયનાં અળે નિબિડ એવા રાગ દ્વેષની ગાંઠને ભેટ્ટીને જીવ સમ્યક્ત્વનાં “ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ] રાધિરાજ શુભ પરિણામને પ્રાપ્ત કરે છે, તે પછી આત્મામાં શાન્તરસ એવે છલકાય છે કે, તે પિતાના અપરાધીનું પણ મનથી ખરાબ ચિંતવે નહીં. અનંતાનુબંધી કષાયની કટુતા આત્મામાંથી નીકળી જતાં આત્મામાં શમમાધુર્ય પ્રગટે છે સમ્યક્ત્વના પરિણામ આત્મામાં જે ટકી રહે અને આત્મા તે પરિણામથી જે પડી ન જાય તે ઉત્તરોત્તર ભાવનારસ વૃદ્ધિને જ પામતે જાય છે અને જીવન ભાવનામય બની જાય છે જીવનને ભાવનામય બનાવવું એજ શાક્તરસ સાધી લેવા માટે અમેઘ ઉપાય છે. મિત્રીભાવનાને અપૂર્વ આનંદ પૂ. મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ અધ્યાત્મ કલ્પદ્રુમમાં ફરમાવે છે કે, “વિશ્વનન્તપુ ચરિ ક્ષણમેવં નાખ્યો , भजसि मानस मैत्रीम् तत्सुख परमत्र પત્રાવ્યનુપે ન મૂવ વાતુ હે આત્મન, પ્રાણી માત્ર ઉપર સમભાવ કેળવીને તું એક ક્ષણવાર પણ મૈત્રી ભાવના ભાવીશ તે તને આ ભવ ને પરભવમાં સુખ એવું મળશે કે પૂર્વે તે કદિ પણ નહી અનુભવ્યું હોય છે તેવું અપૂર્વ” સુખ તને મળશે. બાહ્ય દ્રષ્ટિવાળાને તે સુખ ખ્યાલમાં પણ નહીં આવે, પણ સર્વ છે મારા મિત્ર છે, તેમાં કઈ મારા દુશ્મન નથી. મારા દુશમને બહારમાં નથી પણ ભીતરમાંજ છે. રાંબ–પાદિ * ' ! ! ! Page #67 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ એ મારા દુશ્મને છે અને એ દુશ્મને જ ભવભવથી મારૂં બગાડતાં આવ્યા છે. બહારનાએ મારૂં કાંઈ બગાડ્યું નથી, બહારના તે નિમિત્ત માત્ર છે. આ સ્વરૂપે મૈત્રી ભાવના ભાવતા આંતરિક આનંદ એ અનુભવી શકાય છે કે જેને અપૂર્વ આનંદ કહી શકાય. માનસિક સંતેષ અને માનસિક સમાધાન જે દુનિયામાં બીજે કઈ આનંદ નથી. મૈત્રીનું મૂર્તિમંત સ્વરૂપ જગતમાં પરિભ્રમણ કરતાં અનંતાનંત આત્માઓ છે તેમાંથી કઈ પણ પાપ ન આચરે કોઈ દુઃખી ન થાઓ. સૌ. સુખી થાઓ. સૌ કોઈ મુક્તિ સુખને પામે આવી અંદરની નિર્મલ ભાવનાને મૈત્રીભાવ કહેવામાં આવે છે. પાપ આચરીને જ જીવ દુઃખી થાય છે, એટલે મૈત્રી ભાવનામાં પહેલી જ ભાવના એ ભાવવાની છે કે કેઈ પાપ ન કરે, અને પછીજ કઈ દુઃખી ન થાઓ એ સ્વરૂપે મૈત્રી ભાવના ભાવવાની છે, તેનું હાર્દ એ છે કે પાપ ન આચરે એટલે કેઈ દુઃખી થવાના જ નથી. આપણે આત્માને પણ પાપને રસ્તેથી પાછા ન હઠાવીએ ત્યાં સુધી આપણે પોતાના પણ મિત્ર બન્યા નથી. મૈત્રી ભાવનાનું આ ઉંડામા ઊડું રહસ્ય છે. આપણું કુટુંબીઓને અને આપણું સમાગમમાં આવતાં દરેકને ધર્મ સજાવીને પાપને રસ્તેથી પાછા વાળવા એજ મેન્દ્રીભાવનું મૂર્તિમંત સ્વરૂપ છે. આપણે પ્રયાસ કરવા છતાં કઈ પાપનાં રસ્તેથી પાછા ન જ વળે તે આપણે નિરાશા લાવવાની જરૂર નથી, અને ર Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ] , અસાબિરાજું તે જ પ્રતિ મનમાં ઉગ પણ જવાનો નથી. પછી તે આગળની માધ્યસ્થ ભાવના ભાવવાની છે. જે આગળ ઉપર સમજાવવામાં આવશે. શાન્તસુધારસ ગ્રંથમાં પૂ. વિનય વિજયજી મહારાજ ફરમાવે છે કે, सर्वत्र भैत्रीमुपकल्पयात्मन् चिन्त्यो जगत्यत्रन कोऽपि शत्रुः कियदिन स्थायिनि जीवितेऽस्मिन् ___- किं खिद्यते वैरधिया परस्मिन् હે આત્મન ! તું સર્વ જીવે પ્રતિ હૃદયમાં મૈત્રીભાવને ધારણ કર ! અને ચિંતવના એવી કર કે, જગતમાં કઈ મારે શત્રુ નથી અને સર્વ આત્માઓ મારા મિત્ર છે. આ જીવન ક્ષણભંગુર છે. તારે અહિં કેટલાક દિવસ બેસી રહેવાનું છે, તે પછી બીજા ઉપર વૈર રાખીને શા માટે ખેદને પામે છે? વેર ભાવને લીધે મનમાં શાન્તિ રહે જ નહીં અને મગજ ઉપર ભાર એટલે બધે રહ્યા કરે કે ક્યાંય ચેન પડે નહીં. વેરના વિરઆ વિપાક શાસ્ત્રકાર તે ત્યાં સુધી ફરમાવે છે કે, વેરભાવતી. પરંપરાવાળા જ ભવાંતરમાં નરકગતિનાં અધિકારી બને છે, વેણુ વા નાર્થ ચિંતા શ્રી ઉત્તરાધ્યયયન સૂત્રમાં આ સ્પષ્ટ ઉલેખ આવે છે. વેરભાવ કરતાએ તેને અનુબંધ ભયંકર છે. ભવનાભ સુધી વેરભાવની પરંપરા ચાલે તેને અનબંધ કહેવાય. એટલે તે પરંપરાને આગળ વધવા Page #69 -------------------------------------------------------------------------- ________________ સાધિરાજ [ ૩૪ દેવામાં સાર નથી, પાજે ખપેરનાં કોઈ સાથે મનદુઃખ થયું હોય તે રાત્રિનાં સૂતાં પહેલાં ક્ષમાપના થઈ જવી જોઈ એ. એ. પરપરા લંબાવવા જેવી નથી. છેવટે લંબાઈ જાય તે ખાર મહિને સવત્સરી મડા પનાં દિવસે તે ક્ષમાપના થઈજ જવી જોઈ એ. એટલે એ દિવસે તા આત્માને વેરભાવથી ઉપશમાવવા જ જોઇએ, અને એ દિવસે પણ ન ઉપશમે તેને આરાધના નથી ઘેર વિરાધના છે. તે જીવા અનંતાનુબંધી કષાયમાં ચાલ્યા જાય છે. અને તે અનંતાનુબંધી કષાય પણ અન ́તાનુખ ધીનાં ઘરને હાયતા તેવા જવા ભવાંતરમાં નરકગતિનાં અધિકારી બને છે. સાટે ક્માવવુ પડયું છે કે, રીસતણા રસ જાણીએ. 66 હલાહલ તાલે; કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બેલે’ રીસ તણા જે રસ છે, તે હલાહલ ઝેર તુલ્ય છે. એ રસ પાષવા જેવા નથી. એ એક પ્રકારના વ્હાવારસ છે. એમાંથી જવાલા. એવી ફાટે કે આખા આત્મા જ તેમાં ભરખાઈ જાય. આ લ્હાવારસ ફરી વળે ત્યાં વર્ષાનાં તપ સયમનું ફળ પણ હારી જવાય છે. માટે મૈત્રીભાવનાથી અનુપમ શાન્તિની લ્હેર આવી જાય છે. વૈરથી વૈર શમેજ નહીં, પ્રેમથી જ વરભાવને શમાવી શકાય છે. ઘી હોમવાથી કે પેટ્રોલ નાંખાથી અગ્નિ શાન્ત થતા નથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ] સાધિરાજ ઉલ્ટો વધી જાય છે. તેમ સામે આપણી તરફ વૈરભાવ રાખતું હોય અને આપણે પણ તેની તરફ તેજ ભાવ રાખીએ તે અંદરને અગ્નિ ભભૂકી ઉઠવાને છે. પણ શાન્ત પડવાને નથી. માટે સર્વ પ્રતિ મંત્રી કેળવવાની છે. પૂ. વિનયવિજયજીએ જે ઉગારો કાઢયા છે તે તે હૃદયની દિવાલ પર લખી રાખવા જેવા છે “હે ભાઈ! તારે કેટલે વખત અહિં બેસી રહેવાનું છે? શા માટે વૈર રાખીને ઉદ્વેગને જીવનમાં વધારી રહ્યો છે?” કેવાં વચને ઉચ્ચાર્યા છે. વ્યક્તિના રાગી નહી–ગુણના રાગી બને પિતાનાથી ગુણમાં જે આગળ વધેલાં હોય, તેવા આત્માઓ પ્રતિ પ્રમોદભાવ કેળવવાને છે. હૃદયમાં પ્રદ ભાવને સ્થાન નહીં આપે તે ઈર્ષા પિતાનું સ્થાન જમાવી લેશે, જે હૃદયને જતે દહાડે ઉખરભૂમિ જેવું અથવા બળી ગએલાં ભાઠાં જેવું કરી નાંખશે. પછી તેવાં હૃદયમાં ધર્મ ભાવનાનાં અંકુર ફુટશે નહીં! માટે હૃદયની જમીનને ફળદ્રુપ રાખવા તેને પ્રમોદ ભાવનાનું પોષણ આપતા રહો !! પ્રમોદ ભાવનાનું સ્વરૂપ પૂ. હેમચંદ્રાચાર્ય અદ્દભૂત શૈલીમાં સમજાવેલ છે કે, श्रापास्ताशेषदोषाणां. वस्तुतत्वावलोकिनाम् । ___गुणेषु पक्षपात्तोयः स प्रमोदः प्रकीर्तितः ॥ જેમનાં અશેષ દોષ નાશ પામ્યા છે, અને વસ્તુતત્વને જેઓ યથાસ્થિત સ્વરૂપમાં જેનારા છે, તેવા પુરુષોનાં ગુણ અંગેને Page #71 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ જે પક્ષપાત તેને પ્રમોદ ભાવનાં કહેવામાં આવે છે. વ્યક્તિ તરફને પક્ષપાત નહીં પણ ગુણ અંગેને પક્ષપાત હવે જોઈએ અને મનુષ્યએ વ્યક્તિનાં રાગી ન બનતાં ગુણનાં રાગી બનવું જોઈએ. અ૯૫૫ણુ સદ્ગણ કેઈમાં દેખાય તે તે જેને આપણે મનમાં રાજી થવું જોઈએ. કેઈમાં મેરૂપર્વત જેવા દેષો દેખાય તો તેના પ્રતિ મનમાં દયાં લાવવાની છે અને પરમાણુ તૂલ્ય પણ કઈમાં સગુણ દેખાય તે મનમાં પ્રભેદભાવના લાવવાની છે. ખરે ગુણાનુરાગી તે કહેવાય કે, પરમાણુ તૂલ્ય સદ્દગુણને પર્વત સમાન લેખીને મનમાં પ્રસન્નતાને અનુભવે. પિતાના પ્રતિસ્પર્ધિમા પણ સગુણ દેખાય છે તે તરફ ગુણાનુરાગ કેળવવાની જરૂર વાત છે. બાકી કેઈમાં ગમે તેવા દુર્ગુણ દેખાય તે તે તરફ મનમાં દ્વેષ લાવવાની કે, તેવા દુર્ગુણિનાં દ્રષી બનવાની ક્યાંય વાત નથી. પાપ તરફ તિરસ્કાર જોઈએ, પાપી તરફ નહીં, પાપીની દયા ચિંતવવાની છે અને તેને તે રસ્તેથી પાછો વાળવાના યથાશક્તિ પ્રયાસ કરવાના છે. બાકી, ભેંસના શિંગડા ભેંસને ભારે. જગત આખાની પંચાત આપણે કરવાની નથી. | કેવી સુવાસ મહેકાવી ગયા મહાપુરૂષો જે થઈ ગયા તેમાં દેવાધિદેવ તિર્થકરો અગ્રસ્થાને છે. તે મહાપુરુષોને ધન્ય છે કે, જેમણે ઉગ્ર તપ કરીને અનેક પરિષહ અને ઉપસર્ગોને વેઠીને અનંત જ્ઞાન દર્શન અને ચારિત્રાદિ ગુણ પ્રાપ્ત કર્યા છે. સત્તાગત Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ]. રસાધિરાજ આત્મામાં અનંત ગુણો રહેલાં છે, મહાપુરૂષોએ એ ગુણો પ્રગટ કર્યા છે. તેવા પુરૂષો પ્રતિ હદયમાં બહુમાન ઉપજે તે જ પ્રમોદ ભાવના છે. પૂ. સિદ્ધસેન, દિવાકર પૂ. હરિભદ્રાચાર્ય, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, પૂ. અભયદેવસૂરી, પૂ. યશોવિજયજી ઉપાધ્યાય જેવા મહાન પુરૂષોએ પણ કેવાં મહાન કાર્યો કર્યા છે. અનેકાનેક શાસ્ત્રોની રચના કરીને તેમણે જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે, સનમતિતર્ક, ધર્મબિન્દુ, યોગશાસ્ત્ર અને જ્ઞાનસાર જેવા ગ્રંથ રચીને જાણે જ્ઞાનનાં અખૂટ ભંડાર ખુલ્લાં મૂકી દીધાં છે. મુમુક્ષુઓને એટલે તેમાંથી રસ લુંટ હોય તેટલે લુંટી શકે છે. આનંદ કામદેવ જેવાં શ્રાવકે પણ એવા સદ્ગુણી હતા કે, જેમનાં સદ્દગુણની પ્રશંસા સાક્ષાત્ તિર્થંકરેએ કરેલી છે. પુણિયા શ્રાવકની સામાયિક ભગવાન મહાવીરે વખાણેલી છે. સતિ સુલસા કે, જેને સાક્ષાત ભગવાન મહાવીરે ચંપાનગરીથી અંબડ પરિવ્રાજકની ભારત ધર્મલાભ પાઠવેલા છે. રેવતી શ્રાવિકા એવીજ ભક્તિ પરાયણ હતી. ભગવાન મહાવીર પ્રભુને છ મહિનાથી શાલાએ તેલેશ્યા મૂકેલી એટલે લેહીને પરૂનાં ઝાડા થતા હતા. સિંહ અણગાર રેવતી શ્રાવિકાને ત્યાંથી ઔષધ વહેરી લાવેલા, જેના સેવનથી વ્યાધિ મટી ગયો. રેવતી શ્રાવિકાની આવી અપૂર્વ ભકિત હતી. તે ભકિતનાં પ્રભાવે રેવતી શ્રાવિકાએ તિર્થંકર ગોત્ર બાંધ્યું હતું. આવતી વીશીમાં સત્તરમા તિર્થંકર થશે. આવા ગુણીજન પુરૂષોના ગુણ અંગેને પક્ષપાત એજ પ્રભેદ ભાવના છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ સાધિરાજ [ ૩૮ ગુણીજનની બલિહારી ગુણેથી સમલંકૃત બનેલાં પુરૂષોને, જોઇને મેઘ ગાજે ને જેમ મેર નાચે, તેમ આપણને રેમેરોમમાં આનંદ થે જોઈએ કે, સંસારી બધા આત્માઓ કર્મોથી ઘેરાએલા છે તેમાં આ ધન્ય છે કે, જેનામાં આ ગુણે પ્રગટેલાં છે. દુનિયામાં અવગુણથી તે બધા આપણે ભરેલાં છીએ. જેનામાં સગુણને વિકાસ દેખાય તે જ ધન્યવાદને પાત્ર છે. આત્મામાં ગુણે પ્રગટવા સહેલાં નથી, અને ક્ષાવિકભાવે ગુણે ન પ્રગટે ત્યાં સુધી પ્રગટેલાં ગુણોને ટકાવી રાખવા તે પણ સહેલાં નથી. ક્ષાયિકભાવને આંચ નથી. ક્ષાપશમિક ભાવે પ્રગટેલાં ગુણે તે પાછા અવરાઈ જાય છે, અને ભલભલાં આત્માઓ પડવાઈ થઈ જાય છે. ક્ષાવિકભાવે ગુણો પ્રગટાવવામાં જ મહેનત હોય છે પછી તેને ટકાવી રાખવામાં મહેનત હોતી નથી ત્યારે ક્ષાપશમિક ભાવમાં તે ગુણે પ્રગટાવવામાં મહેનત હેય છે. અને પ્રગટેલાને ટકાવી રાખવામાંએ મહેનત હોય છે અને તેના વિકાસમાં પણ મહેનત લેવી પડે છે. આત્મા જે લક્ષ ચૂકી જાય તે ક્ષાપશમિક ભાવથી પડતા વાર લાગે નહીં. ક્ષાપશર્મિક ભાવ અસંખ્યવાર આવે ને અસંખ્યવાર જાય. જ્યારે ક્ષાવિકભાવે ગુણ પ્રગટે એટલે નિરાંત. શત્રુ સામે જ આવીને ઉભે હેય ત્યારે તે તેની સામે જબર ટક્કર લેવી પડે. પણ દબાએ પડ્યો હોય ત્યાં સુધી આપણને નિરાંત ન વળે, તેમ કમ પ્રકૃતિઓને ક્ષય થઈ જાય ને ગુણ પ્રગટે તે ક્ષાયિકાભવ છે અને કર્મ પ્રકૃતિએ ભારેલાં Page #74 -------------------------------------------------------------------------- ________________ 3 ] રસાધિરાજ અગ્નિની જેમ દખાએલી પડી હોય અથવા ક્રમાએલી પણ. પડી હાય અને ઉદિત પ્રકૃતિના ક્ષય પણ ચાલુ હાય તે ઔપમિક અને ક્ષાયેાપશમિક ભાવ કહેવાય. હવે દુશ્મન ભલે દખાએલા હેાય એટલે અમુક ટાઈમ સુધી જોર ન કરે પણ મૂળમાંથી ક્ષય ન થાય ત્યાં સુધી નિરાંત કેમ વળે ?' આવી રીતે કર્માથી જીવા ઘેરાએલાં હેાય ને તેમાંથી જે કાઈ આત્મામાં ગુણુ પ્રગટે એ તે ઘણાંજ મોટાં આનંદની વાત કહેવાય. આપણામાં ગુગ્રાનુરાગ હોય તે તેવા ગુણીજનનાં ચરણમાં આપણુ' મસ્તક ઝુકે જ. સામાન! અલ્પ એવા સટ્રૂગુણની અનુમેાદના એજ ખરી પ્રમે!દ લાવના ઉત્તમ પુરૂષાનાં ગુણ ગાવાથી તે ગુણ આપણામાં પણ આવે છે, અને બીજાનાં અવગુણુજ ગાયા કરીએ તા આપણામાં પણ અવગુણુ જ આવવાના છે, માટે કાઈમાં અલ્પ પણ ગુણુ પ્રગટેલા હાય । તે પ્રતિ મનમાં ભૂરી ભૂરી અનુમેાદના લાવવી કે, જેથી હૃદય પ્રમાદ ભાવનાથી પુલિત અને. ષમાસી તપ કરનારાએ બીજાનાં અલ્પ એવા તપની પણ અનુમેાદના કરવી જોઇએ. પેાતે લાગલાગટ છ મહિનાનાં ઉપવાસ કરી શકતા હાય, હવે તેવું દુષ્કરતપ કરવા જેટલું સામર્થ્ય ખીજામાં ન હોય, અને સામા મનુષ્ય માત્ર દરરાજ નવકારશીનાંજ પચ્ચખ્ખાણ કરી શકતા હાય. તે। છ મહિનાનાં ઉપવાસ કરનારાએ તેનાં નવકારશીનાં પચ્ચક્ખાણુની પણ અનુમોદના કરવી જોઈએ, અને Page #75 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ ૪૦ વિચારવુ જોઈ એ કે, ધન્ય છે. આ ભાગ્યશાળીને કે, જિનાજ્ઞામાં રહીને તે આટલુ' પણ કરે છે. આ રીતે અનુમેદના કરવાથી મોટો લાભ એ થાય કે, પાતે દુષ્કર તપ કરતા હાય તે અ ંગેનું અભિમાન ન આવે, કારણ કે, તપ. અંગેના મદ આવી જાય તે કરેલા તપ ઉપર પાણી કરી જાય, અને જિનાજ્ઞામાં રહીને કોઈ મનુષ્ય નવકારશી પણ કરતા હોય તે તે પણ સામાન્ય વાત નથી. કારણ કે, ભગવાને તામલી તાપસનાં સાંઠ હજાર વર્ષીનાં ખાળ તપ કરતાં સમિતીની એક નવકારશીને શ્રેષ્ઠ કહી છે. તામઢી તાપસે તપ ઘણા કર્યાં. પણ તે અજ્ઞાનપૂર્વકના હતા, અને મનમાં મિથ્યાત્વને શલ્ય રાખીને કરતા હતા. એટલે ભગવાને સમિતીની નવકારશીને શ્રેષ્ઠ કહી છે. સમ્યજ્ઞાન વગરનું પચ્ચક્ખાણુ એ દુષ્પ્રત્યાખ્યાન છે. એમ સાફ શબ્દોમાં ભગવાને ભગવતીજીમાં ફરમાવેલ છે. જ્યારે સમ્યક્જ્ઞાન સહિતનુ નવકારશીનુ પચ્ચક્ખાગૢ પણ સુપ્રત્યાખ્યાન છે. જેનાથી એકાંતે સકામ નિરા થાય છે. ષટ્કાસી જેવા દુષ્કર તપની, જે તેવું દુષ્કર તપ ન કરી શકતા હોય તેણે પણ ભૂરી ભૂરી અનુમોદના કરવી જોઈએ કે ધન્ય છે, આ તપસ્વી મહાત્માને ! કેવું દુષ્કર તપ કરે છે, હું ગળીયા બળદ જેવા કાંઈ કરી શકતા નથી. આ ઉગ્ર તપસ્વી દુષ્કર તપ કરીને કર્માનાં ભુક્કા ખેલાત્રી નાંખે છે. જ્યારે મારાથી તેવુ કાંઈ બનતું નથી, માટે ધન્ય છે. આ તપસ્વીને ! આવી રીતે પરસ્પરની અનુમેાદના એજ પ્રમાદ ભાવનાનું ખરૂ સ્વરૂપ છે, આવી Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] સાધિરાજ. રીતે પ્રમેદ ભાવનાં મનમાં લાવવાથી હૃદયની ભૂમિકા ખૂબ શુદ્ધ થઇ જાય છે. ભાવનાએ ભાવવાથી હૃદયમાં શુભ ભાવે પ્રગટે છે અને તે શુભભાવરૂપી જળથી ઈર્ષ્યાની આગ આલવાઈ જાય છે. અંદરમાં શાન્તરસ છલકાતા આત્મા પરમશીતળા ભાવને પામે છે. કેઇના પણ સુખ કે વૈભવની ઇર્ષ્યા કરવાથી આપÌા આત્માજ અંદરથી સળગી ઉઠે છે, અને પછી તે તેનાં આખા શરીરે ચંદન ચાપડી દા તાએ તેને શાન્તિ ન વળે અને આખા શરીરે બરફ ઘસા તાએ અદરમાં તે આગનાં ભડકાં જ ઉડવાના છે. ૐ દ્રષ્ટાંત . કોઈ એક નગરમાં એક સુખી સદ્ગુસ્થ રહે અને તેની સામેજ એક તદૃન સામાન્ય સ્થિતિને માણસ રહે. સુખી ગૃહસ્થ ચાર માળની હૅવેલીમાં રહે એટલે પેલાને મનમાં બળતરા એવી ઉપડી કે, આને મારી સ્થિતિમાં મૂકી " તા હું ખરો મ કહેવાઉ! સાત દિવસનાં ઉપવાસ કરીને તેણે કુળદેવીની સાધના કરી. કુળદેવી પ્રગટ થઈ ને કહે છે કે, શા માટે તે મને યાદ કરી છે? તારે જે કાંઇ માંગવું હેાય તે વરદાન માંગી લે. પેલા કહે છે કે, આ મરી સામે જે ધનાઢય, ચારમાળની હવેલીમાં રહે છે, તેને કાં તે મારી સ્થિતિમાં મૂકી દે ને કાં મને તેની સ્થિતિમાં મૂકી દે. કુળદેવી કહે, તેની સ્થિતિમાં હું તને મૂકી દઉં”, પણ તેનાએ કુળદેવતા જાગતા છે. મારા પસાયથી તને જેટલું મળશે, સામે બમણુ થઈ જશે. આટલીવાત ધ્યાનમાં રાખીને તારે જે કાંઈ માંગવુ હોય તે ખુશીથી માંગી લે. Page #77 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ ૪૨ કુળદેવી આમ કહી અંતરધ્યાન થઈ ગયા. એક બે દિવસ વ્યતિત થયા બાદ પેલે કહે છે, હે કુળદેવતા ! તમે પ્રસન્ન થયા છે તે મારા માટે ચાર માળની હવેલી તૈયાર થઈ જાય. ચાર માળની હવેલી જેવી આના માટે તૈયાર થઈ જાય છે કે, સામે આઠ માળની હવેલી ઉભી થઈ જાય છે. પછી કહે, આટલું રાચ-રચીલું મારે ત્યાં શેઠવાઈ જાય. સામે ડમ્બલ થઈ જાય છે. દરેક વસ્તુ સામે બમણું થતી જાય છે. ત્યારે આને મનમાં ટ્રબલ ઉભી થાય છે, હવે કરવું શું? દેવીને પ્રસન્ન મેં કયાં અને મારાજ પ્રતિસ્પધિને લાભ બમણું થઈ જાય છે. પછી એકદમ આવેશમાં આવીને કહે છે કે, હે કુળદેવી ! મારી એક આંખજ કુટી જાય તેમ કર, એટલે એને એમ કે, મારી એક કુટે તે સામા મારા વિરધીની બે કુટેને? આંધળો થઈ જાય. પિતાની એક ફૂટે એટલે સામાની બે ફુટે ! કેટલી નબળી લેગ્યા કહેવાય ? પણ બન્યું એવું કે, સામે રહેનારા ગૃહસ્થનાએ કુળદેવતા જાગતા હતા એટલે તેની એક પણ આંખ ન કુટી, આ ભાઈની એક આંખ ચાલી ગઈ. સામાને આંધળે કરવા જતા પિતે કાણે માને છે. માટે કઈને પણ ઉત્કર્ષ જોઈને મનમાં નબળા વિચારે લાવવા નહીં. માનવી પોતાના પૂર્યોદયે સુખી થાય છે, તે તેને પ્રતિ મનમાં અમેદ ભાવના લાવવી. પૃથ્વીને ભાર રૂપ ત્રીજી કારૂણ્ય ભાવના છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ] રસાધિરાજ दीनेश्वार्तेषु भीतेफु, याचमानेषुजीवितम् । प्रतिकारपरा बुद्धिः कारुण्यमभिधीयते ।। દીન-દુઃખી ભયભીત બનેલાં અને જીવીતવ્યને યાચનારા પ્રાણીઓના દુઃખ દૂર કરવા અંગેની જે બુદ્ધિ તેને કારૂણ્યભાવના કહેવામાં આવે છે. દુઃખીને જોઈ ને મનમાં દયા આવે એટલાથી કાર્ય પડી ન જાય, પણ તેનાં દુઃખ. દૂર કરવા માટેનાં પિતાની શક્તિ મુજબ પ્રયાસ કરવા એજ ખરી કરૂણ છે. કુતરાં-કાગડાએ પિતાનું પેટ ભરે છે. તેટલાથી જીવનની કઈ વિશેષતા નથી. શક્તિ મુજબ. જીવનમાં પરમાર્થનાં કાર્યો કરવા તેમાં જ મનુષ્ય જીવનની ખરી વિશેષતા છે. જે મનુષ્યનાં જીવનમાં વિદ્યા નથી, તપ. નથી, દાન નથી, જ્ઞાન નથી, સદાચાર નથી તેવા મનુષ્યો. મૃત્યુલેકમાં પૃથ્વીને ભારરૂપ છે. ભર્તુહરી લખે છે કેમનુષ્યનાં રૂપમાં પૃથ્વીતલપર હરણુએ ફરે છે. તમારા દુઃખમાં સૌ ભાગીદાર બને તેમ તમે ઈચ્છે છે, તે. તમારે પણ બીજાના દુઃખમાં ભાગીદાર બનવું જોઈએ. જ્યારે આજે જગતમાં, સુખમાં સૌ સગાં અને દુઃખમાં સૌ આઘા એ ઘાટ દેખાય છે. એવા પણ તદ્દન દીન-હીનને અશક્ત મનુષ્ય હોય છે કે, જેને ઉપર આભ ને નીચે ધરતી જેવું હોય છે. શરીરથી તદ્દન અટકી ગએલાં હોય છે, તેવા મનુષ્યને સહાયરૂપ થવું એ ખરી કારૂણ્ય ભાવના છે. પૈસાની સહાય આપવી હોયતે. સામે પાત્ર પણ જેવું પડે. દુઃખીને જોઈને દયા આવવાથી તમે પાંચ પચ્ચીસ રૂપિયા આપી પણ દો. પણ તે પૈસાને કેટલાકે દુરુપયોગ પણ કરતા હોય છે. વ્યસનાદિ પિષવામાં Page #79 -------------------------------------------------------------------------- ________________ [૪૪ - રસ્પધિરાજ' ઉપયોગ કરે અથવા બીજી રીતે પણ દુરૂપયોગ કરે. સશક્ત મનુષ્ય પણ કેટલીકવાર માંગવા નીકળી પડે છે, અને આવી રીતે તેમને મદદ મળે એટલે ઉલટા વધારે પ્રમાદી બને. માટે ઘર આંગણે આવેલા દીન-હીનને અશક્ત માણસને અન્નનું પિષણ આપવું એ સૌથી શ્રેષ્ઠ દાન છે. સુપાત્રે દાન દેવા માં પાવાપાત્રને પણ વિચાર રાખ પડે. બાકી દીન–અનાથને અનુકંપાબુદ્ધિએ આવવાને કયાંય નિષેધ નથી. સંસારી જીવ માત્ર કમને વશ ચોથી માધ્યસ્થભાવના છે. પૂજ્ય હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે, क्रूर कर्मसुनिःशंक देवता गुरू निन्दिषु । .. आत्मशंसिषु यापेक्षा तन्माध्यस्थ्य मुद्दीरितम् ।। નિઃશંકપણે ક્રર કર્મને આચરનારા દેવ અને ગુરૂની નિંદા કરનારા અને પિતાની પ્રસંશા કરનારા જે પ્રતિ જે 'ઉપેક્ષા, તેને માધ્યસ્થ ભાવના કહેવામાં આવે છે. જીવનમાં ઘેર કૃત્ય કરનારાં મનુષ્યને જરૂર ધર્મને રસ્તે ચડાવવાના પ્રયાસ કરવા છતાં તેવા મનુષ્ય ન જ સમજે તે તેવા -આત્માઓ પ્રતિએ મનમાં રેષ ન આણતાં ચિંતવના એવી કરવી કે, જગતમાં જીવમાત્ર કર્મને વશ છે. જેમ કર્મ નચાવે તેમ જવ નાચે છે, તેને મધ્યસ્થભાવ કહેવામાં આવે છે. જગતમાં ભિન્ન ભિન્ન પ્રકૃત્તિનાં મનુષ્ય હેય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ]. રસાધિરાજ કેટલાકને પાપ આચરવામાંજ મજા આવતી હોય છે, કેઈને છેતરે તેમાં પોતાની હુંશિયારી માનતા હોય છે. વિશ્વાસઘાત જેવા ઘેર કૃત્યે કેટલાકે જીવનમાં આચરતા હોય છે, કેટલાકે પારકી નિંદામાં જ રસ લેતા હોય છે, નિંદક વૃત્તિના મનુષ્ય દેવ-ગુરૂને, ધર્મ ઉપર પણ કેટલીકવાર ઉતરી પડે. છે. એવા જ કેવાં ઘરકર્મ બાંધે છે તે અનંતજ્ઞાની સિવાય કેણ કહી શકે ? આપણે તે શાસ્ત્રોને આધારે કહી શકીએ કે, એવા ઘોર કર્મ બાંધે છે કે, ભવભવમાં તેમને દુર્ગતિનાં અધિકારી બનવું પડશે. આવા પાપને રસ્તે ચડેલાં છ પ્રતિ કયારેક સહેજે મનમાં ધૃણા આવી જાય છે, પણ શાસ્ત્ર ફરમાવે છે કે, તેવા જીવો પ્રતિએ મનમાં ધૃણા નહીં લાવવાની, તેમ. તેવા કૃત્ય આચરનારાઓ પ્રતિ ગુસ્સે પણ કરવાનું નથી, પણ કર્મોદયને જ વિચાર કરવાનું કે, . सकल जीव हे कर्माधीना अचरीज कच्छुअन लीना आप स्वभावमें अवधु सदा मगनमें रहना । આવી સમ્યક વિચારણનાં બળે જીવ માધ્યસ્થભાવમાં આવી જાય છે. બંધ આપતાં કોઈ ન બુઝે તો , - મનમાં ઉદ્વેગ આણવો નહીં. - કઈ પણ જીવને સાચે રસ્તે ચડાવવા આપણી શક્તિને આપણે પુરતે ઉપયોગ કરવો. તેને માર્ગની સમજણ આપવામાં જરાએ કચાસ રાખવી નહીં. આપણી બધી Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨સાધિરાજ * [ ૪૬ શક્તિએ તેમાં કામે લગાડી દેવી. છતાં તે જીવ ન જ સમજે તે તેનાં પ્રતિ મનમાં ઉગ આણવો નહીં. ઉદ્વેગ આણવાથી આપણાં પરિણામ બગડી જાય છે. જ્યારે ભાવના તે પરિણામ સુધારવા માટે ભાવવાની હોય છે. ઉપકારનાં ઘણાં પ્રકાર છે. કેઈપણ જીવને ધર્મના રસ્તે ચડાવવો તેના જેવો બીજો કોઈ મહાન ઉપકાર નથી. તમારા પેતાના પુત્ર-પૌત્રાદિને પણ સન્માર્ગે ચડાવવાના તમારા પ્રયાસો હેવા જોઈએ. છતા તેમાં સફળતા ન જ મળે તે હતાશા લાવવાની કઈ જરૂર નથી. તમે તમારું કર્તવ્ય બજાવ્યું, છતાં કઈ જીવ ન જ સુધરે તે તે તેના કર્મોદયની વાત છે. ભગવાનનાં સમયે પણ કેટલાંક જીવો ઉધે રસ્તે ચડી ગયેલાં. ખુદ ભગવાનનાં વરદ્દ હસ્તે દિક્ષીત બનેલાં, જમાલી કે જેઓ સંસારી પક્ષે ભગવાનનાં જમાઈ થતા હતા, તે ઉધે રસ્તે ચડી ગયેલા, જેઓ શાસ્ત્રમાં નિન્હવ તરીકે જાહેર થયેલા છે. ભગવાનનાં જ વચનેને ઉથાપનારા હતા. કરાતું હોય તે કર્યું કહેવાય, દાતું વેદ્ય કહેવાય, આ રીતની ભગવાનની પ્રરુપણાને તેઓ બેટી ઠરાવવા નીકળી પડયા હતા. છતાં ભગવાન અનંત શક્તિના ધણી હોવા છતાં તેમની ઉપર કઈ પણ પ્રકારને જેર-જુલમ કર્યો નથી. નિન્હવ થયા પછી પણ જમાલી એકવાર ભગવાનની સમીપે આવેલાં, ત્યારે અત્યંત સુમધુર વાણીથી જમાલીને બોધ વચને કહ્યા છે. પણ જમાવીને ભ્રમ દૂર થયે નહી! છતાં ભગવાન અત્યંત માધ્યસ્થભાવમાં રહ્યા છે. આ જીવને મિથ્યાત્વને ઉદય થયો છે. અત્યારે તરતમાં આને સત્ય Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ] રસાધિરાજ સમજાય તેવું નથી. ભગવાન તે ભાવદયાના સાગર હતા. જે ઉપસર્ગોની વાત સાંભળીને આપણું ગાત્રો કંપી ઉઠે તેવા એકી સાથે વીશ વીશ ઉપસર્ગો કરનાર સંગમ જેવાની પણ તેમણે દયા ચિંતવી છે. દરેકને સાચો રાહ બતાવનારા હતા. મહાપુરૂષેનું કામ રસ્તે બતાવવાનું છે, પછી એ રસ્તે ચાલવાનું જીવને પિતાને છે. પુરૂષાર્થ કરીને કર્મો પણ જીવને પોતાને જ ખપાવવાના છે, અને જીવન મેક્ષ પણ પિતાના પુરૂષાર્થથી જ થવાને છે. જીવને પિતાને સાચે રસ્તે પુરૂષાર્થ નહીં હોય તે તેને ભગવાન પણ ઉંચકીને મેશે લઈ જતા નથી. બાકી ભગવાનને એ આપણાં ઉપર અનંત ઉપકાર છે કે, તેમણે આપણને મેક્ષને સાચે રાહ બતાવ્યું છે. કર્મોના બંધન તેડીને જન્મ-મરણના ફેરામાંથી છુટવાની તેમણે આપણને કેડી બતાવી દીધી છે. તેમણે બતાવેલા રસ્તે આપણે ન ચાલીએ તે તેઓ કેઈને પણ બળાત્કારે ધર્મમાં પ્રવર્તાવતા નથી. ભગવાનની કરૂણું તે બધા જ પર સરખી હોય છે. જીવ આરાધક ભાવમાં આવે તે તરી જાય છે, અને વિરાધક ભાવમાં રહે તે ડુબી જાય છે. છેલ્લે માધ્યભાવનામાં આવ્યું કે, “મામ સિનુ ચા ' આ ઉપરથી સમજી શકાય છે કે, માનવી સ્વશ્લાઘામાં ઉતરી જાય એ પણ કેવું મોટું પાપ છે. નિંદા પાપ છે એ સૌ સમજી શકે છે, પણ પિતાના મેએ પિતાની પ્રસંશા કરવી એ પણ પાપ છે. પ્રસંશા માણસને બહુ મીઠી લાગે છે, પણ તેમાં માનવીને વિકાસ રૂંધાઈ જાય છે, એટલે ફરમાવવું પડ્યું કે, નિર્ભયપણે પાપ આચરનારાઓ, દેવગુરૂને નિદનારાઓ અને સ્વશ્લાઘામાં પડેલાની ઉપેક્ષા કરવી, Page #83 -------------------------------------------------------------------------- ________________ સાધિરાજ [ ૪૮ તેનું નામ માધ્યસ્થ ભાવના છે. મનુષ્યના ક્રર કર્યાં ઉપર કચારેક દૈધ આવી જાય, પણ જ્ઞાની કહે છે કે, પાપીમાં પાપી કાઈ હાય તેની ઉપરે ક્રેધ કરવેા નહી', ક્રાધ કરે એ સુધરી નહી' જાય ઉલ્કા વધારે બગડશે. મનને વિશ્રાંતિ પામવાનું સ્થાન સગાં દિકરાનાં અમુક કૃત્યો જોઇને માતા-પિતાને ક્રાય આવી જાય, તેને શિખામણ આપે છતાં ન સુધરે એટલે કેટલીકવાર, મા–બાપને કૈધ એટલે બધે આવી જાય કે, પેટના દિકરા થઇને અમારી વાત માનતા નથી, અને તેની પર જાણે તૂટી પડે. પણ એમાંતા બાજી ઉલ્ટી, બગડી જાય છે. ક્રોધ કરવાથી પિતા-પુત્ર વચ્ચે આજે કેવા કિસ્સાઓ ખની જાય છે તે છાપાની દુનિયામાં તમારાથી કઇ અજાણ્યુ નથી. માટે સુધારવાના પ્રયાસેા કર્યા પછી એ ન જ સુધરે તે તેના પ્રતિએ માધ્યસ્થભાવ રાખવા. મનને વિશ્રાંતિ પામવાનું જો કોઈ પણ સ્થાન હોય તેા તે માધ્યસ્થભાવ છે. ચારે ભાવનાઓને વિષય ઘણા ઉંચા છે. તેનાં ચિંતનથી હૃદય અનુપમ શાન્તિને અનુભવે છે. પશુ માધ્યસ્થ ભાવમાં આવ્યા પછી તેા જીવ ઠરીને ડામ થઇ જાય છે. એ પહેલાં ગમે તેટલાં ઉપાયે। લઇએ પણ મનના વેગ શાન્ત પડતા નથી. અરર ! આ છેકરા માટે મે' આટલે ભાગ આપ્યું, આને ભણાવ્યેા ગણાવ્યા અને પરણાવ્યેા. છતાં મારૂ કહ્યું ન માને. આવા અસંખ્ય સંકલ્પ-વિકલ્પાથી મન ઘેરાઈ જાય, પણ મને જેવું માધ્યસ્થભાવમાં આવે છે કે ખીલે બંધાઈ જાય છે. 9 Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ] રસાધિરાજ નૈસર્ગિક વૈર ભાવને પણ ત્યાગ આ ચારે ભાવનાઓનું સ્વરૂપ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. ભાવનાઓનું ચિંતન એ શાન્તરસની સાધના માટેને સફળ ઉપાય છે. ચાર ભાવના કે બાર ભાવનાઓનાં ચિંતનથી અંદરનાં રાગ-દ્વેષાદિને ક્ષય થઈ જાય છે, અને રાગ-દ્વેષાદિને ક્ષય થતાં હૃદય સમતારસથી છલકાઈ જાય છે. સમતારસમાં નિમગ્ન બનેલાં સાધુની સમીપમાં નૈસર્ગિક વિર–વિધવાળા પ્રાણીઓ પણ પોતાના વૈર ભાવને પરિત્યાગ કરી દે છે. જેમ ભગવાનનાં સમવસરણમાં સર્પ ને નાળીયે, વાઘ કે હરણ, ગરૂડ કે સર્પ બને અડોઅડ બેસીને ભગવાનની વાણી સુધાનું અમૃતપાન કરતાં હોય છે. બિલાડીની નજદીકમાં ઉંદર આવીને બેસે તે તેને બિલાડી તરફથી લેશ પણ ઉપદ્રવ ન થાય, પાતંજલ યેગ-દર્શનમાં પણ આવે છે કે, अहिंसो प्रतिष्ठायां तत् सन्निधौ वैरत्याग ! જે મહાપુરૂષોનાં જીવનમાં અહિંસા અને સમભાવની પ્રતિષ્ઠા છે, તેની સમીપમાં પ્રાણુઓ પિતાનાં સ્વાભાવિક વૈરભાવને પણ પરિત્યાગ કરી દે છે. આ “રસાધિરાજને કે અપૂર્વ મહિમા છે. જ્યારે શાન્ત પ્રકૃતિને આપણું નદીમુ આવે ત્યાં ધમધમી ઉઠે. કારણ કે, આપણે જીવનમાં અહિંસા અને સમતાની પ્રતિષ્ઠા કરી નથી. Page #85 -------------------------------------------------------------------------- ________________ સાધિરાજ [ ૫૦ — મૃત્યુ લોકનું અમૃત - કવિઓએ અમૃતરસની વાતે શાસ્ત્રોમાં બહુ કરી છે, પણ એ રસમાં આપણે મેહિત ન થઈ જવું, કારણ કે, એ અમૃતરસ કે છે? વળી તેને સ્વાદ કેવા પ્રકારને છે? એ કઈ વસ્તુને આપણને અનુભવ થયેલ નથી. જ્યારે આપણું માટે જીવનમાં અનુભવગમ્ય એવા સમતારૂપ અમૃતરસનું આપણે નિરંતર પાન કરવું. શાક્તરસ, સમતારસ કે પ્રશમરસ એ જ આ મૃત્યુલોકનું અમૃત છે. એ રસની આગળ બાકીનાં બધા રસ ફીકા છે. પછી તે આમ્રરસ હય, ઈક્ષરસ હય, કે શૃંગારરસ હોય ! દુનિયામાં ચીમેર વાજા વાગતા હોય અને ઘરમાં ધનવૈભવનાં ઢગનાં ઢગ ખડકાયેલા હેય ! પણ માનવીને હૃદયની શાતિ ન હય, મનમાં આધિ-વ્યાધિ ને ઉપાધિ હોય તો સમજવું એ ધન વૈભવના ઢગ કે ઉકરડાંના ઢગ ખડકાયેલાં હોય તેમાં ફેર શું છે? માટે જીવનમાં સમતા આવે એજ જીવનને ખરે આનંદ છે. સાધુ–મુનિઓ પાસે બહારનાં આનંદ પ્રમોદનાં કઈ સાધને નહી હેવા છતાં, તેઓ સદા આનંદમાં હેય છે. કયારેય પણ તેમનાં મુખ પર ગ્લાની કે શેકની ઘેરી છાંયા હેતી નથી. તે તે અખૂટ આનંદ તેઓ શેમાંથી લુંટતા હશે , એ કહેવું પડશે કે, સમતારસમાં ઝીલતા હેવાથી તેમાં બો અખૂટ આનદ લુંટતા હોય છે. સમતારસ જ || કઈ ઠામ કે વાસણમાં ભરેલો નથીએ તો લોકો સ્વરૂપમાં રહેનાર જ એ રસની મોજ માણી Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ] સાધિરાજ શકે છે. મત્સ્ય જેવા પાણીની બહાર આવે કે તેને તરફડવાનુ છે, તેમ આંત્મા પણ જેવા તેની દશાની બહાર જાય કે તેને તરફડવાનું જ છે. સ્વભાવ આનના ઝરા આત્મામાં આવે નિર્દોષ આન ંદ ભર્યાં હોવા છતાં મનુષ્યા બહારમાં જ્યાંત્યાં આનંદની શોધ ચલાવી રહ્યા છે. તે માટે કોઈ નાટક-સિનેમામાં જાય છે, તે કોઇ કલઓમાં ભટકે છે, તે કંઈ વળી માથેરાન ને મહાખલેશ્વર જાય છે, પણ એમાંથી જે આનંદ લુંટાય છે તે તામસી કે રાજસિક આનંદ છે. તે કોઇ સાત્વિક કે આત્મિક આનંદ નથી. સતસંગના આનંદ એ સાત્વિક આનંદ છે. સમતારસને આન તે આત્મિક આન છે. બાકીનાં જે પ્રકાર છે તે તામસિક અને રાજસિક છે. વિષયવાસનાં, નાટકસિનેમા, શિકાર જ્યાં-ત્યાં ભટકવું, જે તે ખાવું, એ એ અધાં તામસિક અને રાસિક આન'નાં પ્રકારો છે. તેવા આનંઢ લુટવામાં એ કર્મીના અધ છે, તેવા ન ૢ લુટવા જતાં કયારેક આપણા આત્માજ લુંટાઇ જાય છે. માટે આત્મામાંજ શાન્તરસ ભર્યાં છે તેમાંથી જેટલા લુટાય તેટલે આનંદ લુટી લે. કોઈ પણ પ્રકારના ” મનમાં સતાપ ન હોય, ન મનમાં આધિ હોય, ન વ્યાધિન—ઉપાધિ હોય. નિરવ સમાધિ હોય પછી તેના જેવો દુનિયામાં ખીજો આનદ કયા છે તે જ ખરો આનદ છે. આ આનદ કર્યાંય અહાર બજારમાં વે'ચાતા મળતા નથી, તે તે આત્મામાંથી લુંટવાના છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ પર પ્રતિકમણનું પ્રાણ પ્રતિકમણમાં આયરિય ઉવજઝાએ સૂત્ર આવે છે, તે પણ ચાર ભાવનાની જેમ જીવનમાં શાક્તરસ જમાવવા અતિ ઉપગી છે. आयरिय उवताए રીતે સામિા ફુટ જગ.. जेमे केइ कसाया सव्वे तिविहेण खामेमि ।। આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, કુલ ગણ અહિં એક આચાર્યની સંતતિ તે કુલ કહેવાય, અને એક વાંચના સમુદાય તે ગણ કહેવાય. આટલા પ્રતિ મેં કષાય કર્યો હોય. તે તે સર્વેને ત્રિવિધે ખમાવું છું. આમ તે પૂ. આચાર્ય ભગવાન ઉપર કોઈ ગુસ્સે ન કરે, પણ આચાર્ય મહારાજ શિષ્યોને યોગ્ય શિખામણ આપતા હોય ને મન પરિણામ બગડયા હોય. તે ત્રિવિધ ક્ષમા યાચું છું. ઉપાધ્યાયજીનું કામ સાધુ સમુદાયને પઠન-પાઠન કરાવવાનું છે. એ દરમ્યાન બરાબર પાઠ નહીં કરતા કેઈ સાધુને ઉપાલભે દેવો પડે, એ દરમ્યાન કેઈ કષાયનું નિમિત્ત બન્યું હોય તે. ઉપાધ્યાયજીને પણ ત્રિવિધ ખમાવું છું. તે પછી શિષ્ય સાધર્મિક કુળ કે ગણ કે પ્રતિ પણ કપાય કર્યો હોય તે. વિવિધ ક્ષમા યાચું છું. શિષ્ય ઉપર ક્રોધ કર્યો હોય તે ગુરૂ પણ કષાયને ઉપશમાવવા શિષ્યને ખમા ! કેવી જૈન દર્શનની મૌલિકતા છે. ? Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ] સાધિરાજ सव्वस्स समण संघस्स भगवओ, अंजलि करीअ सीसे सव्व खभावइत्ता, खमामि सव्वस्स अहयपि ।। પૂજ્ય એવા સકલ શ્રમણ સંઘને બે હાથવડે મસ્તકે અંજલી કરીને ખમાવું છું, અને હું પણ મારા તરફથી, સકલ શ્રી શ્રમણ સંઘ ભગવાનને ક્ષમા આપું છું. હૃદયને નમ્ર બનાવીને ક્ષમા માંગવી અને કેઈ ક્ષમા યાચના કરે ત્યારે તેને ક્ષમા આપવી એટલામાં તો આખાએ જૈન ધર્મને સાર આવી જાય છે. હૃદય અંદરથી નિર્મળ અને નમ્ર બને ત્યારેજ પરસ્પર સાચા હૃદયથી ક્ષમાપના થઈ શકે છે. ... सव्वस्स जीवरासिस्स भावओ धम्म निहिअ निय चित्तो सव्व खमावइत्ता, खमामि सव्वस्स अहयंपि ॥ ધર્મને વિષે સ્થાપેલું છે ચિત્ત એ હું સર્વ જીવરાશિને ભાવથી ખમાવું છું, અને મારી પાસે ક્ષમા યાચનાર સર્વને હું મારા તરફથી ક્ષમા આપું છું–ક્ષમાપનાના વિષય ઉપર આ સૂત્રની ત્રણે ગાથાઓમાં જાણે દિવ્ય પ્રકાશ ઝળડળી રહ્યો છે. આત્માને ઉપશમ ભાવમાં લાવવા માટે પ્રતિક્રમણ ક્રિયામાં આ સૂત્રનું બે હાથ જોડીને ઉચ્ચારણ કરવામાં આવે છે. આ સૂત્રને ભાવ હૃદયમાં બેસી જાય તે કષાયે જરૂર ઉપશમે અને આત્મા શાન્તરસમાં નિમગ્ન બની જાય. આ Page #89 -------------------------------------------------------------------------- ________________ રસાથિરાજ [ ૫૪ ત્રણે સૂત્રની ગાથાઓમાં રહસ્ય એવુ ભર્યુ છે કે, આ સૂત્રને પ્રતિક્રમણના પ્રાણ કહીએ તે પણ ચાલે. કારણ કે, આખાએ નિ થ પ્રવચનના સાર ઉપશમ છે, અને આ સૂત્રની ત્રણે ગાથાઓને પણ એજ સાર છે. જ્ઞાનીએ કયારેક પેાતાના તીવ્ર ક્ષયાપશના બળે બિન્દુમાં સિન્ધુ સમાવી દે છે, અને સિન્ધુને ફ્રી બિન્દુમાં લાવી દે છે. પૂ. ચિદાન'દજી ફરમાવે છે કે, एक बुंद जलथी ए प्रगटया श्रुत सायर विस्तारा धन्य जिनोने उलट उद्धीको एक बुदमे डारा करले गुरुगम ज्ञान विचारा ॥ એક બિન્દુ પ્રમાણ જળમાંથી આખાએ શ્રતસાગરના વિસ્તાર થયા છે. એટલે કે, ઉપન્નઈ વા, વિગમેઈ જા, અને વેઈ વા ના ત્રિપદીનાં જ્ઞાનમાંથી ગણધર ભમવ ાએ શ્રુત સમુદ્ર છલકાવી દ્વીધેા છે, ધન્ય છે તે મહાપુરુષોને કે, જેમણે આખાએ શ્રુતમહેાધિને ઉલ્ટાવીને ફરી પાછે એક બિન્દુમાં સમાવી દીધા. શ્રતરૂપી મહા સમુદ્રના સમવતાર એક બિન્દુમાં કરી નાખ્યું. એટલે કે, શ્રુતરૂપી સિંધુને પાર કરીને પણ એ મહાપુરૂષો આખાએ શ્રુતસમુદ્રનાં સારરૂપ પ્રશમરસમાં નિમગ્ન બની ગયા. એટલે કે, પેાતાનાં સ્વરૂપમાં લીન બની ગયા, ઉપરોક્ત સૂત્રને જે ભાવ છે તે સિન્ધુને બિન્દુમાં સમાવવા રૂપ છે. ચૌદ પૂર્વીનું જ્ઞાન મેળવીને પણ જે આત્મા ઉપશમભાવમાં ન આવ્યો તે તે જ્ઞાન તેવા પૂત્ર ધર પુરૂષોને પણ નીચે પાડનારૂં છે. એટલે સુજસ વિલાસમાં ક્રમાં છે કે, Page #90 -------------------------------------------------------------------------- ________________ પપ ] રસંકિ बडे-बडे जो पूर्वधारी जिनमें शक्ति हती वो भी उपशम छोडी विचारे पौये नरक गति | નવ 81 કપરામ નાહી રતિ || મેટાં મોટાં પૂર્વધર જેવાં પુરૂષે કે, જેમનામાં ઘણી ઘણી મહાન શક્તિઓ હતી, તેવા પુરૂષે પણ ઉપશમને છોડી પ્રમાદને વશ પડવાથી નરકગતિનાં અધિકારી બન્યા છે. અને છેલ્લે તેજ પદમાં લખ્યું છે કે, ગૃહસ્થ હોય, વૈરાગી હોય, જેગી હોય, સાધુ હોય કે સન્યાસી હોય કે જતિ હોય, અધ્યાત્મની ભાવના કરવાપૂર્વક એટલે કે, પોતાના શુદ્ધ સ્વરૂપની ભાવના કરવાપૂર્વક જ્યારે એ પ્રશમભાવમાં સ્થિત બનશે ત્યારે જ તેને મિક્ષ થવાને છે. સાધનાં ગમે તેવી હોય પણ સમતા રહિતને તેથી શું લાભ ? ; પ્રશમરસમાં આત્મા નિમગ્ન ન બને ત્યાં સુધી મુક્તિ મેળવવા માટેની બીજી કોઈ યુક્તિ છે જ નહીં. ઉપશમમાં જે રતિ નથી તે જેગ ધારણ કરે કે, યતિનામ ધરાવે શું વળવાનું છે ? કષાયોને ઉપશમાવવાથી જ ચારિત્રની શુદ્ધિ થાય છે, શ્રી કુંદકુંદાચાર્યજીએ ફરમાવ્યું किं- कहादि वणवासो काय क्लेसो विचित्त उववासो अम्तयण मीण पहुदि समदा रहीयस्स समणस्स ॥ Page #91 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ ૫૬ સમતાભાવથી રહિત શ્રમણને વનવાસ-લેચાદિ, કાય-કલેશ, તપ-ઉપવાસ, સ્વાધ્યાય-મૌન, શું ગુણ કરે ? શ્રમણ આ બધું કરે પણ તેનામાં જે સમતા ન હોય તે એ બધું તેના માટે કલેશ ઉઠાવવા રૂપ છે. આવા અજ્ઞાન કષ્ટથી જ જે લાભ થઈ જતું હોત તે કેવળજ્ઞાન બહુ સસ્તુ ન થઈ જાત? કષ્ટ કરે. સંયમ ધરે કે કાયાને ગાળી નાંખે, પણ સાચી સાવદશા વગર આ જીવને ભવદુઃખને અંત આવવાને નથી. "મળ ગાળી નાંખે તે આત્મા નિર્મળ બને RJ માટે જ્ઞાની ફરમાવે છે કે, રાગ-દ્વેષરૂપી મળને ગાળવા ઉપશમરૂપી જળમાં ઝીલે અને આત્માની સ્વભાવ દશારૂપ પરિણતિને આદરી રાગદશારૂપ પર પરિણતિને પીલી નાંખે. પછી જુઓ જીવનમાં શાન્તરસની કેવી જમાવટ થાય છે ? ન જેમાં કઈ પ્રકારનું દુઃખ હય, ન ભૌતિક સુખ હોય, કેવલ જેમાં આત્મિક આનંદ હેય. ન રાગ હોય, ન દ્વેષ હોય, ન કષાયાદિની ઉગ્રતા હોય, ન જેમાં કઈ પ્રકારની પિદુગલિક ઈચ્છાઓ હેય. તેને શાન્તરસ કહે છે. જે બધાં રસમાં “રસાધિરાજ' છે. એ “રસાધિરાજને આનંદ લુંટી સૌ પિતાના જીવનને રસમય બનાવે એજ અમારા હૃદયની ખરી શુભેચ્છા છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨. સા...ધિ રા....જ... [ઉત્તરાર્ધ ] “સાધિરાજનાં વિષય પર પૂર્વાર્ધમાં ખૂબ કહેવાઈ ગયું છે, છતાં હજી એ વિષય પર કહેવાનું ઘણું બાકી છે. એટલે એ વિષયને પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધના બે વિભાગમાં વહેંચી નાંખવો પડે છે, તેમાં પૂર્વાર્ધમાં રસના નવ વિભાગ પર વિશદ્ છણાવટ કરવામાં આવી છે. છેલ્લાં શાક્તરસના વિષયને ખૂબજ પુષ્ટ બનાવવામાં આવ્યા છે. “ઉપશમે તેને જ આરાધના છે.” સુખના બે વિભાગ, પ્રશામજન્ય અને વિષયજન્ય, શાન્તરસ સાધવા અંગેનાં ઉપાયે તેમાં મિથ્યાદિ ચારે ભાવનાઓનું સ્વરૂપ, એ બધા વિષયેને પૂર્વાર્ધમાં આવરી લેવામાં આવ્યા છે. - હવે ઉત્તરાર્ધમાં શાન્તરસનું ડું મહાભ્ય કહીને છેલે બંધક અણગારનાં પાંચસે શિષ્યએ પાલક તરફથી થએલા મરણાંત ઉપસર્ગના સમયે પણ પિતાના આત્માને કે શાન્તરક્ષમાં તળ બનાવ્યું છે અને સમતા રસમાં Page #93 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ ૫૮ ઝીલીને કર્મોને કેવા પીલી નાખ્યાં છે તે આબેએ અધિકાર કહેવામાં આવ્યો છે. લખપતિ પણ અંતે લાકડામાં! મન અંદરનાં સંકલ્પ-વિકલ્પ કરીને બેટી જંજાળ ઉભી કરે છે. અંદરના સંકલ્પ-વિકલ્પ શાન્ત પડ્યા પછીજ આત્મા શાન્તરસમાં નિમગ્ન બને છે. સંકલ્પ-વિકલ્પ કરવા માત્રથી સિદ્ધિની પ્રાપ્તિ થઈ જતી નથી. પુણ્યદય અને પુરૂષાર્થ વિના ઈચ્છા કરવા માત્રથી કઈ મનેકામનાઓ પરિપૂર્ણ થઈ જતી નથી. મોટે ભાગે મનુષ્યના પુણ્ય પાતળાં છે, અને અંદરની ઈચ્છાઓ ડુંગર જેવડી છે. મનુષ્ય હાલતા ગાદિનાં કારણે કે એકસીડેન્ટના બનેમાં મૃત્યુને પામી જાય છે. આમાં માનવીની બધી ઈચ્છાઓ ક્યાંથી પૂર્ણ થવાની છે.? માનવી ગમે તેટલું ધન ભેગું કરે એ તો એક પ્રકારની વેઠ કરવા જેવું છે. મૃત્યુના સમયે તે કંદરે પણ છેડી. લેવાના છે. ભલે પછી કાળી મહેનત કરીને હજાર કે લાખો મેળવ્યા હાય! મૃત્યુના સમયે શું કામ લાગવાના છે? મૂરખ મનુષ્યો ભલે કહે કે ધન મારૂં છે, વળી કેટલાક તો ધનની ચિંતામાં સુખે ધાન પણ ખાતા નથી, પણ અંતે તે કહેવાતા લખપતિ કે છત્રપતિને પણ નિર્વસ્ત્ર થઈને લાકડામાં પિઢવાનું છે. તેવા કેટલાય લખપતિ ને છત્રપતિ લાખને કરોડોની સંખ્યામાં ચાલ્યા ગયા. દુનિયામાં ભલભલા મનની અંદર ગુમાન રાખનારા પણ કંઈક બળીને ભસ્મીભૂત થઈ ગયા છે. જે ભવ્ય પ્રાસાદમાં નેબત વાગતી ને સંગીતના Page #94 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] રસાધિરાજ જલસાએ બેઠવાતાં તેવા ભવ્ય પ્રાસાદા પણ ખાલીખમ પડ્યા છે. જેમાં ઉડી ઉડીને કાંગડાઓ બેસે છે. કોઈ પણ વસ્તુની હસ્તિ શાશ્વત નથી. છતાં જીવ સંક૯પ-વિકલ્પ કરીને વિના કારણે પોતે પોતાને જ દંડી. રહ્યો છે. રમણતા સ્વમાં રાખે–પરમાં નહીં પુણ્ય પ્રબળ હેય ને પિતાને લાગે કે મારી બધી. ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ રહી છે, તે તે ઈચ્છાઓ જ બીજી અનેક ઈચ્છાઓને જન્મ આપે છે. પછી તે નાવ જેમ, વમળમાં અટવાઈ જાય તેમ ઈચ્છાઓના જ વમળમાં માનવી એ અટવાઈ જાય છે કે, તેમાંથી બહાર નિકળવું તેને ભારે થઈ જાય છે. જ્ઞાનદ્રષ્ટિથી માનવી ઈચ્છાઓને નિરોધ કરી. નાખે તે સહીસલામત તે વમળમાંથી બહાર આવી જાય છે. બહારના પદાર્થો ગમે તેવા રૂ૫-લાવણ્યવાળા હોય, નીલા. હોય, કાળા હોય કે ગૌરવર્ણા હોય તેમાં જરાએ રાચવા જેવું નથી, અને વિચારવું કે આ બધી રચના પુદગલની છે. કઈ મહાત્માએ ફરમાવ્યું છે કે, कोइ गोरा कोइ काला-पीला, नयणे निरखनकी __ए देखी मत राची प्राणी __रचना पुदगलकी खबर नही यह जगमे पलकी । આજે નિતનવી ડીઝાઈનની વસ્તુઓ બહાર પડે છે. તેની Page #95 -------------------------------------------------------------------------- ________________ સાધિરાજ [ ૬૦ + રમણતા પાછી છાપાઓમાં જાહેરાતો છપાવવામાં આવે છે. નવી ડીઝાઇનની વસ્તુએ ઘરમાં વસાવવાની મનુષ્યાને સહેજે ઈચ્છા મનમાં થઇ જાય છે. પણ આવા સમયે દ્રવ્યાના સ્વરૂપનું જ્ઞાન હાય તા માનવી તરત ઇચ્છાએ પર વિજય મેળવી શકે અને વિચારે કે, આ બધા પૌદગલિકભાવે છે તેમાં રાચવા જેવુ' શુ' છે ? પુદ્દગલે એકનાએક સ્વરૂપે રહેતા નથી. પદાર્થ માત્ર પરિણમન સ્વભાવી છે. તેમાં સારા નરસારૂપે પરિવર્તન થયા જ કરે છે માટે તેનુ પ્રલેાલન મારે રાખવા જેવુ' નથી. મારા આત્મામાંજ જ્ઞાન-દના િ અનંતા ગુણા છે તેમાંજ હું રમણુતા ન કરૂં ? અન ંતગુણુ સમુદાયના પિડરૂપ જ્યાં મારે। આત્મા છે તેા તેની છેડીને શા માટે પુદ્ગલભાવમાં રમણતા કરૂ ? હું સ્વમાંજ ન રહે? પરભાવમાં મારે જવાની જરૂર શી છે? હું કયાં ઘરને કંગાલ છું કે મારે પર દ્રવ્યોની ઝંખના કરવી પડે ? ઇન્દ્રિયાના સુખે પણ દુઃખની પરપરાને વધારનારાં છે. આદિ અને અતવાળા હાવાથી અનિત્ય છે. તેવા ઈન્દ્રિયાના સુખામાં પણ પિતા રાચતા નથી તે જડ પુદ્ગલામાં મારે શું રાચવા જેવું છે? આમ માનવી વિચારે તે ઈચ્છાઓને જરૂર નિધ થાય કે જે ઈચ્છાઓના નિધને શાસ્ત્રો પરમ તપ કહે છે. પછી તેા મનમાં સંકલ્પ–વિકલ્પ પણ ઘણા ઓછા થઈ જાય અને આત્મામાં સમરસીભાવ છલકાઇ જાય. જેને ખીજી ભાષામાં શાન્તરસ કહેવામાં આવે છે. પુણ્ય પણ શાશ્વત નથી પુણ્યના ઉદય ઈચ્છાઓ પૂરી થતી દેખાય, પણ પુણ્ય Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ], રસાધિરાજ ક્યાં શાશ્વત્ વસ્તુ છે ? આત્મા અને આત્માના ગુણો શાશ્વત્ છે. પુન્ય તે વખત આવે ભલભલાનાં પરવારી બેસે છે. જ્યાં દોમદોમ સાહ્યબી હોય ત્યાં પુન્ય પરવારે ત્યારે દરિદ્રતા એવી આવી જાય છે કે, ક્યારેક ભીખ માંગવાને વખત આવી જાય છે. પુન્યાનુબંધી પુન્ય મોક્ષમાર્ગમાં સહાયરૂપ છે. બાકી પુન્યના ભરોસે રહેવા જેવું નથી. પુન્ય શુભકર્મ છે, તે પાપ અશુભકર્મ છે. જ્યારે આત્મા. શુભ-અશુભ બને કર્મ–પ્રકૃતિએને ખપાવીને મેક્ષે જાય છે. પુન્ય-પાપ ઉભયના ક્ષયથી જીવને મેશ થાય છે. પુન્યાનુબંધી પુન્ય મેક્ષમાર્ગમાં વેળાવા રૂપ છે. આત્મા તેના ધારેલા સ્થાને પહોંચે ત્યાં વેળા એની મેળે છુટી. જાય છે. પુન્યાનુબંધી પુન્યને ઉદય કાળમાં તે જીવને સંસારિક સુખમાં પણ ઉત્કૃષ્ટ વૈરાગ્ય વર્તતું હોય છે. તેવા પુદયવાળા આ કાળમાં વિરલા છે. જેની અંદરની આકાંક્ષાઓ અને નબળી ઈચ્છાઓ જોતાં લાગે છે કે, આ કાળમાં જ મેટે ભાગે પાપાનુબંધી પુન્યના ઉદયવાળા છે. પુણ્ય–પાપની ચૌભંગી : પાપાનુબંધી પુન્યના ઉદયે જીવ ક્યારેક સંપત્તિ અને અને સત્તાના શિખર ઉપર આરૂઢ થઈ જાય છે, પણ ફરી પાછો જ્યારે પતનને પામે છે ત્યારે તળેટીમાં ઉભા રહેવા સ્થાન મળતું નથી. જીવ પુન્ય ભેગવતે હોય અને પુદયના કાળમાં ધર્મના શુભ કાર્યો કરતે હોય, જીવ માત્રના હિતમાં પ્રવતો હોય, પરહિત ચિંતા એ જેનાં જીવનને ઇવ કાંટો બની ગયેલ હોય તેને પુન્યાનુબંધી પુન્ય Page #97 -------------------------------------------------------------------------- ________________ સાધિરાજ [ ૬૨ કહેવામાં આવે છે પુન્યને ભેગવટો ચાલુ હોય, તેની સાથે પુન્યની નવી આવક પણ ચાલુ હોય, અને પરંપરા જીવને મોક્ષ સુધી પહોંચાડે તેને પુન્યાનુબંધી પુન્ય કહેવામાં આવે છે. કઈ પણ પ્રકારની પૌગલિક ફળની મનમાં અપેક્ષા રાખ્યા વિના, દેવ-ગુરૂ અને ધર્મની આરાધના કરવાથી, સુપાત્ર દાન દેવાથી, અને જીવદયા પાળવાથી, ગુરૂદેવેની વૈિયાવચ્ચ કરવાથી પુન્યાનુબંધી પુન્ય બંધાય છે. શાલીભદ્ર, ધન્નાજીસુબાહુકુમાર વિગેરે પુન્યાનુબંધી પુન્યના ઉદયવાળા આત્માઓ હતા. જેની પાછળ પાપની પરંપરા ચાલી આવે તેને પાપાનુબંધી પુન્ય કહેવામાં આવે છે. પુન્ય ભેગવવાની સાથે જીવ થેરપાપ આચરતે હેય એટલે વર્તમાનમાં પૃદયના કાળમાં સુખી દેખાય પણ બંધ એ પડી જાય કે, ભાવિમાં ઘણા લાંબાકાળ સુધી જીવને દુખો ભેગવવા પડે તે પાપાનુબંધી પુન્ય કહેવાય. બ્રહ્મદત્ત ચક્રવર્તિ, ધવલશેઠ વિગેરે પાપાનુબંધી પુન્યના ઉદયવાળા હતા. એ છે અત્યારે દુર્ગતિના દારૂણ દુઃખે ભેગવી રહ્યા છે. જે સાંભળતા પણ આપણા હૈયા કમકમી ઉઠે અને શરીર ' છે તું - જીવને અત્યારે ચાલુ વર્તમાનમાં અશુભને ઉદય વર્તતે હોય, પૂર્વના કેઈ પાપ ઉદયમાં આવ્યા હોય, એટલે -જીવ દુઃખ ભગવતે હોય પણ તેના અંદરના અધ્યવસાય ઘણું ઉચા હોય અને નબળી સ્થિતિમાં પણ પોતાની શક્તિ મુજબ ધર્મ આચરતે હોય તેને પુન્યાનુબંધી પાપ કહેવામાં આવે Page #98 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ છે. તે જીવને વર્તમાનમાં કો ભેગવવા પડે છે, પણ ભવિષ્ય તેનું ઉજવલ છે. પાપની પાછળ પુન્યની પરંપરા તે પુન્યાનુબંધી પાપ. વર્તમાનમાં ધર્મ કરનારા ઘણા દુઃખી દેખાય છે, પણ ધર્મ આચરતા હોવાથી અને પોતાની શક્તિ મુજબ શુભ કાર્યો કરતા હોવાથી, ભાવિમાં સુખી થવાના છે. પુણિયા શ્રાવક આમાં દ્રષ્ટાંત રૂપ છે. અંતરાયના ઉદયે પિતાની સ્થિતિ ઘણું નબળી હોવા છતાં ક્યારેય પણ પુણિયા શ્રાવક સાધર્મિક ભક્તિને લાભ ચુકેલ નથી. - પાપની પાછળ પાપની જ પરંપરા ચાલુ હોય, તેને પાપાનુબંધી પાપ કહેવામાં આવે છે. વર્તમાનમાં જીવ પૂર્વના ઉદયમાં આવેલાં પાપ ભગવતે હોય અને પાપ આચરીને નવાઘેર કર્મ બાંધતે હોય તેને પાપનુબંધી પાપ કહેવામાં આવે છે. તેવા જીવે વર્તમાનમાં પણ ઘણા જોવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ કાલસોરિક કષાઈ વગેરેના દ્રષ્ટાંતે નોંધાએલાં છે. એ જ પાપનુબંધી પાપના ઉદયવાળા હતા. અહિં પણ દુઃખી થયા અને અત્યારે દુર્ગતિનાં દારૂણ દુઃખ ભેગવી રહ્યા છે. : - પુન્યએ શુભાશ્રવ છતાં પુન્યાનુબંધી પુન્યની સંપૂર્ણ ઉપયોગીતા આ પુન્ય પાપની ચૌભંગી છે. પ્રત્યેક ચૌભંગીમાં બે ભાંગ ગ્રહણ કરવા એગ્ય હોય છે, અને બે ભાંગા પરિહરવા રોગ્ય હોય છે. આ પુન્ય પાપની ચભંગીમાં કન્યાનુબંધી પુન્યને ભાગે અને પુન્યાનુબંધી પાપને ભાગે એ બન્ને . Page #99 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ ૬૪ ભાંગા આદરવા ગ્ય છે, બાકીનાં બે પરિહરવા એગ્ય છે. ચૌભંગીની આવી રીતે વિશદ્ છણાવટ કર્યા વિના એકાંતે પુન્યને પરિહરવા યોગ્ય કહેનારા જેન માર્ગથી લાખ લાખ જોજન દૂર ઉભેલા છે. પુન્યાનુબંધી પુન્ય અને પાપને સમકક્ષામાં મૂકનારાનવતત્વના સ્વરૂપને તો સમજ્યા નથી, પણ જૈન માર્ગને એકડાનું એ તેમને જ્ઞાન નથી, છતાં તેમનાં અંધ શ્રદ્ધાળુ ભક્તો કહેતા હોય છે કે, પુન્યને આશ્રવ કહેનાર નીકળ્યા હોય તે તે આ એકજ મહાપુરૂષ છે, સૌ પુન્યમાં ધર્મ મનાવી બેઠાં હતાં. જ્યારે આ મહાપુરૂષે ખરૂં ભેદ-વિજ્ઞાન કરાવ્યું છે. પણ તેમને એટલું એ ભાન નથી કે દરેક મહાપુરૂષો પુન્યને શુભાશ્રવ કહેતા આવ્યા છે. પણ પુન્ય ને પાપ બનેને સમકક્ષામાં મૂકવા જેટલી ધૃષ્ટતા બીજા કેઈ મહાપુરૂષોએ કરી નથી. તે પણ પુન્યાનુંબંધી પુન્યની અપેક્ષાએ, અને તે પુન્યને દરેક મહાપુરૂષે પરંપરાએ મોક્ષનું કારણ કહ્યું છે તેવા પુન્ય-પાપને સમકક્ષામાં મૂકનારા અધ્યાત્મિ નહીં પણ રાત્રે તેવાને અધ્યામિ કહ્યા છે. મહાપુરૂષો મનમાં પુન્યની મીઠાશ રાખી ધર્મ આચરવાનું કહેતા જ નથી. સંવર નિર્જર અને મોક્ષના ધ્યેયથી. વ્રત-પચ્ચકખાણદિ કરવાનું કહે છે, તેમાં સરાગ દશાને લીધે વચગાળામાં પુન્ય બંધાઈ જાય તે તે પુન્યમક્ષ માર્ગમાં લેશ પણ બાધા ઉપજાવનારૂં નથી. અને આ કાળમાં તે. સરાગ ચારિત્રની જ ભૂમિકા છે. તે ભૂમિકામાં પુન્ય બંધાય તે પણ ઘણું ઊંચું પુન્ય બંધાય છે માટે આ દ્રષ્ટિએ પુન્ય-પાપને સમકક્ષામાં મૂકી શકાય નહી. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ] સાધિરાજ જ્ઞાની માટે વિષયાંતર સંચારએ હલાહલ રતૂલ્ય પુન્યાનુબંધી પુન્યના ઉદય કાળમાં જીવમાં તેવી નબળી ઈચ્છાઓ જાગે જ નહીં, અને કદાચ જાગે તે જીવ તરત તેને નિરોધ કરી લે છે. એ પુદયને પ્રભાવ એ છે કે જીવ ભેગાવલીનાં ઉદયે ભેગ ભેગવતે હોવા છતાં અંદરથી ભોગને રોગ સમાન સમજતે હોય છે. તેની અંતરંગ દશા ઘણું ઉંચી હોય છે. પાપાનુબંધી પુન્યનાં ઉદયે જીવમાં નબળી મનેકામનાઓ જાગે છે અને તે પૂરી ન થાય એટલે જીવ સંકલ્પ-વિકલ્પમાં પડી જાય છે. જીવનું શુદ્ધ સ્વરૂપ નિવિકલ્પ છે. સંકલ્પ-વિકલ્પ એ મનનું સ્વરૂપ છે અથવા તે માનસિક ધર્મો છે. આ રીતનું ભેદ વિજ્ઞાન કરીને જીવ પિતાના સ્વરૂપ તરફ વળે એટલે અંદરનાં સંકલ્પ-વિકલ્પ ધીમે ધીમે શમતા જાય છે અને પરિણામે જીવ શાન્તરસના. સુધા કુંડમાં નિમગ્ન બની જાય છે. પૂ. ઉપાધ્યાયજી : શ્રી યશોવિજયજી મહારાજ જ્ઞાનસાર શાસ્ત્રમાં ફરમાવે છે કે, यस्यज्ञानसुधा सिन्धौ परब्रह्मणि मग्नता । विषयान्तर संचार स्तस्य हालाहलोपमः ॥ જ્ઞાનસુધા સિધુ સ્વરૂપ પરબ્રહ્મમાં જેની મગ્નતા છે અથવા “રાધિરાજ'માં જેની મતા છે, તેના માટે ઈન્દ્રિયેાનાં વિષયેની જે પ્રવૃત્તિ તે હલાહલ ઝેર તૂલ્ય છે. જેમ માલતીનાં પુષ્પમાં રક્ત થયેલે ભ્રમર આંકડાનાં ઝાડપર ન બેસે. તેમ સમતારસમાં નિમગ્ન બનેલે યેગી બહારના કેઈ પણ બહિર્ભાવમાં મગ્ન બને નહીં! નિજ ગુણની માણતા સિવાય વિષયાંતર સંચાર એ તેના માટે હલાહલ' રૂપ છે." Page #101 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ ઘરમાંજ દૂધપાક હોય તે બહાર ખાટી છાશની ભીખ માગવા જાય કેણુ ? તેમ આત્મામાંજ જ્યાં શાન્તરસ હિલેાળા દઈ રહ્યો છે ત્યાં બહારના હિંડોળે હિંચકવા જાય કાણુ ? અર્થાત્ બહારના પાંચ ઈન્દ્રિયાનાં વિષયામાં સંચાર કરે કોણ ? અંતરના અમી તેા ગુરૂમાતાજ પાઇ શકે તે પેાતામાં સમાઈ જાય તે અંદરમાં તે શાન્તરસના ધારીયા ચાલ્યા જાય છે. પછી તેા અંદરની શાન્તરસની ધારામાંથી જીવને જે સુખ અને શાન્તિ મળે તે સ્વગ માંથીએ મળવુ' દુ`ભ છે. પૃથ્વીની અંદરમાં જેમ જળની સરવાણી છે, તેમ આત્મામાં શાન્તરસની સરવાણી છે, પણ તે આત્મા ઉપર જે દોષાનાં થરના થર જામેલા છે તેને ઉખેડીને ફેંકી દઇએ તે એ સરવાણી પ્રગટ થાય. જેમ પૂ. આનધનજી ફરમાવે છે કે, गगनमंडल अध बिच कुंवा वहां है अमिकावासा | सगुरा होयसेो भरभर पीए नगुरा जाए प्यासा । अवधु सो जोगी गुरु मेरा । ગગનમડલ એટલે નાભિમડલના ભાગમાં આત્માના આઠ રૂચક પ્રદેશ, જે સદા ઉઘાડા હોય છે એટલે કનાં આવરણ તે પ્રદેશેા પર લાગતા નથી. તેમાં શાન્તરસ સ્વરૂ૫ એકલા સુધારસ ભર્યાં છે, અથવા કનાં આવરણા જ્યારે હુઠી જશે ત્યારે આત્માનાં પ્રદેશે પ્રદેશ અનત અવ્યાબાધ સુધારસથી છલકાઈ જશે. આત્માના એક એક પ્રદેશમાં અનતા ગુણા Page #102 -------------------------------------------------------------------------- ________________ રસધિરાજ રહેલા છે, અથવા નાભિમંડલની નીચેના ભાગમાં આઠ ચક પ્રદેશરૂપ કુવે છે, જે એકલા સુધારસથી ભર્યો છે. તેમાંથી સુગુરૂ એટલે ગુરૂગમવાળાં મનુષ્ય કટોરાં ભરી ભરીને અમૃત રસનું પાન કરે છે, બાકીના નગુરા ગુરૂગમ વિનાનાં કાંઠે આવીને પણ તરસ છિપાવી શકતા નથી અને તરસ્યાં પાછાં ફરે છે, એટલે સાચાં ગુરુને જેગ મળ્યા વિના અંદરને ભેદ સમજાતું નથી. અંતરનાં અમી તે ગુરૂમાતાજ પાઈ શકે. બીજા કોઈની તાકાત નથી. તત્ત્વ વિરલાજ પામી શકે આગળ વધીને ફરમાવે છે કે, गगन मंडलमें गोआ वियाणी वसुधा दूध जमाया । माखन सातो विरला पाया-छासे जगत भरमाया । ___ अवधु सो जोगी गुरु मेरा ॥ ભગવાન સમવસરણમાં બેસીને દેશના આપતા હોય છે, તે સમવસરણને વીશ હજાર પગથીયાં હોય છે. એટલા પરથી ખ્યાલ આવી જાય છે કે, ભગવાન જ્યારે દેશના આપતા હોય છે, ત્યારે જમીનથી કેટલા ઉપર હોય છે, એટલે ભગવાનનાં મુખરૂપી ગગન મંડલમાં વાણુરૂપી ગાય કવિયાણી અને ગણધરેએ તેના ઉપદેશરૂપી દુધનું દહન કરીને ચારે બાજુ તેને જમાવ કર્યો અને મહાન ઋષિ મુનિઓએ મળીને વલેણું વધ્યું તેમાંથી સ્વાદુવાદ અહિંસા અને સમતારૂપી જે માખણ નીકળ્યું તે વિરલાને પ્રાપ્ત થયું. બાકી આખું જગત કદાગ્રહની ખાટી છાસમાં ભરમાઈ ગયા Page #103 -------------------------------------------------------------------------- ________________ સાધિરાજ [ $e એટલે માખણ કોઈ વિરલાનેજ પ્રાપ્ત થયું. ખાકી દુનિયામાં મેટે ભાગે કદાગ્રહ જ ચાલી રહ્યો છે. એકાંતવાદી મનુષ્ય તત્ત્વ પામી શકતા નથી અને વાદ- દ-વિવાદમાં એવા પડી જાય છે કે, ભલભલા તેના પાર પામી પામી શકતા નથી. આત્માને એકાંતે નિત્ય કે અનિત્ય માનવાથી બંધ મેક્ષ કે મોક્ષમાર્ગની કોઇ વ્યવસ્થા ઘટતી નથી, એકાંતે ક્ષણિક વસ્તુ કે, જેની હયાતી ખીજીજ ક્ષણે ન હેાય, તેમાં બંધ મેાક્ષની વ્યવસ્થા ઘટેજ કઈ રીતે ? અને એકાંતે નિત્ય વસ્તુ પર્યાયથી કે અવસ્થાથી પણ પલટાતી ન હોય તેમાં પણ વ્યવસ્થા શી રીતે ઘટી શકે ? આત્માને કથંચિત નિત્ય કથ`ચિત અનિત્ય અને પિરણામી માનવાથીજ ખંધ માક્ષની વ્યવસ્થા ખરાખર ઘટી શકે છે, જૈન દર્શને આત્માને નિત્ય માન્ય છે, પણ પરિણામી નિત્ય માન્થા છે. ફૂટસ્થ નિત્ય માન્યા નથી. એકાંતે નિત્ય આત્મા તે તે કહેવાય જે એકજ સ્થિતિમાં રહેવાવાળે હાય. આત્મા એકજ સ્થિતિમાં રહેવાવાળા હોય અને અવસ્થાથી પણ પલ્ટાતા ન હોય તે સંસાર પર્યાય પલ્ટીને સિદ્ધ પર્યાય શી રીતે થાય ? હિ`સક-અહિંસક બને, ક્રોધી ક્ષમાશીલ અને àાભી–સ તેાષી અને, રાગી-વિરાગી અને એટલે કઈક તેનામાં પરિવન આવેજ છે. તે એકાંતે નિત્ય આત્મા માનવામાં આવે તે આ બધુ શી રીતે ઘટી શકે? આવી સીધી ને સાદી વાત પણ અન્ય દનીઓનાં મગજમાં એડી નહી અને એકાંત વાદમાં એવા તણાઈ ગયા કે તત્વની ચર્ચાઓમાં ખૂબ ઉતર્યાં, પણ તત્ત્વના મને પામી શકયા નહી ! એટલે પૂ. ન દઘનજીને ફરમાવવુ પડયુ. કે, “માખણુસાતે વિરલા પાયા, છાસે જગત ભરમાયા.” તત્ત્વાથ રૂપી માખણ વિરલાને Page #104 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ] પ્રાપ્ત થયું ભુરમાઈ ગયું. સાધિરાજ અને જગત આખુ કદાગ્રહની ખાટી છાસમાં વિષમતાની જગ્યાએ સમતા આવ્યા વિના કાઈ ના પણ ઉદ્ધાર નથી એકાંતવાદીએ તત્ત્વને પણ પામી શકતા નથી તે મેાક્ષને તેા કયાંથી પામી શકે? એટલા માટે પૂ. હરિભદ્ર સૂરીજીને ફરમાવવું પડયું છે કે ટ્વિગમ્બર હોય કે શ્વેતામ્બર હાય, બુદ્ધ હાય કે કોઈ અન્ય મતાવલ બી હાય તેઓ કોઈ પણ મતને અવલખતા હેાવા માત્રથી મેાક્ષને ( પામી શકતા નથી. समभाव भावि अप्पा लहइ मोक्खं न संदेहो । પણ જેને આત્મા સમભાવથી ભાવિત બનેલે છે તેજ મેાક્ષને પામી શકે છે. રાગદ્વેષની વિષમતાના અંત આવ્યા વિનાં જીવ વીતરાગતાને પામતા નથી. વીતરાગતા આવ્યા વિના જીવને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી, અને તે વિના જીવના મેક્ષ થઇ શકતે નથી. આજ વાતની પુષ્ટિમાં પૂ. હેમસ દ્રાચાર્યજીએ ક્માવ્યું છે કે, भव बीजांकुर जनना रागाद्याः क्षयमुपगता यस्य ब्रह्मावा विष्णुर्वा हरो जिनोवा नमस्तस्मै । ભવખીજના અ‘કુરને ઉત્પન્ન કરનારા એવા રાગ-દ્વેષાદિ દોષા Page #105 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ eo જેના ક્ષય પામ્યા છે તે ગમે તે બ્રહ્મા હાય, વિષ્ણુ હોય, શંકર હોય કે જિન ભગવાન હોય, તે સૌને નમસ્કાર કરીએ છીએ. કમએજ ભવબીજ છે અને તેનાથી જ જન્મ-મરણના અંકુરાઓ કુટે છે. કર્મને બંધ જવને રાગ-દ્વેષનાં પરિણામથી જ પડે છે અને તેનાથી આખીએ ભવ પરંપરા ઉભી થાય છે. તે ભવ પરંપરાને ઉભી કરનાર રાગશ્રેષાદિ જેનાં ક્ષય પામ્યા છે તેમને નમસ્કાર છે. શુદ્ધભાવ વિના ભવની ભાવટ નહી ભાંગે શરૂઆતમાં એકદમ કઈ વીતરાગતાને પામી શકતા નથી, છતાં જીવને આગળ વધવા માટેનાં જેટલાં સાધને છે તેમાં મુખ્યમાં મુખ્ય વૈરાગ્ય અને ઉપશમ છે. તે બન્ને સાધન એવા સબળ છે કે, તેનાથી પરંપરાએ સાધ્યની સિદ્ધિ થયા વિના રહેતી નથી. રાગ-દ્વેષ એ કર્મજન્ય પરિણામ છે. જ્યારે ઉપશમ અને વૈરાગ્ય એ ક્ષે પશમ જન્ય ભાવ છે, જ્યારે બારમા કે તેરમાં ગુણસ્થાનકની વીતરાગતા એ ક્ષાયિકભાવ છે. આ કાળે ક્ષાવિકભાવ નથી. પણ ક્ષયે પશમજન્ય ભાવ છે. તે ભાવજ પરંપરાએ ક્ષાયિક ભાવ સુધી લઈ જનાર છે. જીવ પ્રશાંતભાવમાં આવે તે તે ભાવમાં પણ ઘણાં કર્મો ખપાવવાની તાકાત રહેલી છે. રાગી જવા કર્મોથી બંધાય છે, જ્યારે વૈરાગ્ય ભાવથી સંપન્ન જીવ કર્મોથી મૂકાય છે. જિન ભગવતેએ આ મુજબ બંધ મોક્ષ અંગેને સંક્ષેપમાં સાર કહી દીધો છે. કષ્ટ કરે કે સંયમ ધરો, પણ હૃદયના શુદ્ધભાવ વિના ભવની ભાવટ નહીં ભાગે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭ ] રસધરાજ ગરજ મટીને વૈદ્ય વેરી રાગ એ ચિકાશવાળી વસ્તુ છે, પછી તે નેહરાગ હોય કે કામરાગ હોય. જે જેમાં ચિકાસ હેય તે તેને પિલાવવું પડે છે, દાખલા તરીકે, તલમાં ચિકાસ છે તે તલને પિલાવવું પડે છે. શિંગદાણામાં ચિકાસ હોય છે તે તેને પણ મીલમાં કે ઘાણુમાં પિલાવવું પડે છે, તેમ રાગની ચિકાસવાળા ને પણ ચાર ગતિ રૂપ સંસારના દુ:ખરૂપી ઘાણામાં પિલાવવું પડે છે. જીવ અનાદિથી દુઃખને ભાર ખમતો આવ્યો છે તે રાગને લીધેજ, રાગદશાને લીધે જીવ સગાં-સંબંધીઓને પિતાના માનીને વળગવા જાય છે. પણ તે સંબંધીઓ સ્વાર્થ હોય ત્યાં સુધી વળગેલાં રહે છે. પણ જે સ્વાર્થ સધાઈ જાય કે, સૌ અળગા એવા થઈ જાય છે કે, જાણે કેઈપણ પ્રકારને તેની સાથે સંબંધ હતું જ નહીં અને પછી જીવ એવો અકળાઈ ઉઠે છે કે, જાણે ઉપર આભ ને નીચે ધરતી, જેવું થઈ જાય છે. પણ પહેલેથી જ જીવ જ જલમાં કમલ રહે તેમ સગાં-સંબંધીઓમાં નિર્લેપ રહ્યો હોત તે તેને અકળાવાનો વખત આવત નહીં ! માટે રાગ-દ્વેષના સંસ્કાર આત્મામાં બહુ પિોષવા જેવા નથી. સંસારનું સ્વાર્થમય સ્વરૂપ જાણીને જીવે સગાં-સંબંધીઓમાં વધારે પડતું મમત્વ રાખવા જેવું નથી. સમત્વભાવમાં રહી સ્વઆત્માનું સાધી લેનાર જ મનુષ્ય ભવના વાસ્તવિક ફળને પામી શકે છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ રાધિરાજ [ કર અધ્યાત્મના સુખ સિંધુ આગળ પૌદગલિક સુખ બિંદુ સમાન - પૂ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે कांताधर सुधास्त्रादायुनां यज्जायते सुखम् । बिन्दुः पाव तदध्यात्म शास्त्रास्वाद सुखोदघेः ॥ યુવાન પુરૂષને પિતાની કાંતાને અધરરૂપી સુધાના આસ્વાદથી જે સુખ ઉપજે છે તે સુખ લેગીઓનાં અધ્યાત્મરૂપી સુખ સમુદ્રની આગળ માત્ર એક બિન્દુ રૂપ છે. એકલાં નામ અધ્યાત્મ કે દ્રવ્ય અધ્યાત્મથી તેવું સુખ મળતું નથી. ભાવ અધ્યાત્મજ તેવા સર્વોત્તમ સુખને સાધી આપે છે. પિતાની પિતામાં રમણતા અથવા આત્માની જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં ૨મણુતા તેને જ ભાવ અધ્યાત્મ કહેવામાં આવે છે. ભલે આત્માનાં શુદ્ધ સ્વરૂપની વ્યાખ્યાઓ ખૂબ કરતા હેય પણ લેશપણ અંદરમાં નિજ ગુણની રમણતા ન હોય, કેવલ પુદ્ગલ ભાવમાં જ રચ્યા-મસ્યા અને પડ્યા રહેતા હોય, તેવાને નામના અથાભી કહ્યા છે. ઉપર ઉપરથી સમાધિ લગાવેલી હોય અને અંદરમાં લેશ પણ અધ્યાત્મને ઉપગ ન હોય તેને દ્રવ્ય અધ્યાત્મ કહેવાય. અધ્યાત્મમય જીવન જીવનારાની મૂર્તિની સ્થાપના કરવી તેને સ્થાપના નિક્ષેપ કહેવાય, Page #108 -------------------------------------------------------------------------- ________________ •S3 ] સાધિરાજ ખંધકસૂરીના પાંચમેા શિષ્યાનું દ્રષ્ટાંત પૂર્વકાળમાં ઘણાં મહાપુરૂષોએ પોતાના જીવનમાં અનુપમ શાન્તરસ પાયેલા છે. તેમાં ખધકસૂરીનાં પાંચસે શિષ્યાનું શાસ્ત્રામાં જે વૃત્તાંત આવે છે તે અનુપમ દ્રષ્ટાંતરૂપ છે. ભગવાન મુનિસુવ્રત સ્વામિનાં કાળમાં કુંભકાર કટક નામે એક નગર હતું. તે નગરમાં દંડક નામે રાજા રાજ્ય કરતા હતા. તે જ સમયમાં શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ નામને રાજા હતા. તે રાજાને ધારિણી નામે મહારાણી હતી. ખધક નામે તેને પુત્ર હતા, અને પુરંદરયશા નામે તેને એક પુત્રી હતી. જિતશત્રુ રાજાએ પેાતાની પુત્રી પુરંદરયશાને કુંભકાર નગરનાં દંડકરાજા વેરે પરણાવી હતી. પાલક પુરાહિતના જૈન ધર્મને દુષિત કરવાના દુષ્પ્રયાસે એકવાર કઇ પ્રસ`ગે ઢંકડરાજા પેાતાના પાલકનામના બ્રાહ્મણુ પુરે હિતને જિતશત્રુ રાજાને ત્યાં મેકલે છે. પાલક જિતશત્રુ રાજાની રાજસભામાં દાખલ થયેા એ સમયે રાજા પિતા સાથે જૈન તત્ત્વજ્ઞાન અંગેની સુંદર વિચારણા કરી રહ્યા હતાં. ત્યાં વચમાંજ દુષ્ટ બુદ્ધિવાળા પાલક કુદી પડે છે, અને જૈનધર્મને દુષિત કરવા અંગેને દુષ્ટ પ્રયાસ કરે છે. પાતાના અસ’બધ્ધ અપરિપકવ વિચારેની રજુઆત કરવાવડે જૈન ધર્મોને વગેાવવા ખાટાં દોષારાપણુ કરે છે, જૈના ઈશ્વરને કર્તા માનતા નથી. જૈનધમ આવા છે ને Page #109 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ ૭૪ તે છે. જૈન ધર્મ શુચિમાંએ માનતું નથી. આવા કેટલાયે મુદા ઉપસ્થિત કરીને તેણે જૈન ધર્મને હલકે પાડવા માં સભામાં બેઠેલાં બંધકકુમારથી આ જરાપણ સહન ન થયું અને વાત પણ સાચી છે કે ધર્મની વિરુદ્ધ કઈ બેલતે હોય ને શક્તિ હોવા છતાં પ્રતિકાર ન કરે તે તે મહા મહનીય કર્મ બાંધે છે. ઈશ્વર બતાવનાર છે. બનાવનાર નહીં અંધકકુમારે સચોટ દલીલથી તેને મેગ્ય પ્રતિકાર કર્યો અને કહ્યું કે, જૈનધર્મ ઈશ્વરને સૃષ્ટિના કર્તા નહીં પણ મેક્ષમાર્ગનાં ઉપદેશક માને છે. બીજાઓ ઈશ્વરને બનાવનાર માને છે, જ્યારે જૈન ધર્મ ઈશ્વરને સાચે. રસ્તો બતાવનાર માને છે. સંસાર અનંત દુખમય છે. તેમાંથી છુટવાને રસ્તે ઈધર જરૂર બતાવે, બાકી ઈશ્વર અનંત કસણાના સાગર થઈને આવા જન્મ-મરણાદિ અનંત દુ:ખથી ભરેલાં સંસારમાં કોઈ જીવને નાંખે નહીં! વળી અંધકકુમારે કહ્યું કે, જૈન ધર્મ દ્રવ્ય અને ભાવ બને પ્રકારની શુચિમાં માને છે, માત્ર હાથ-પગ જોઈને જળમાં સ્નાન કરીને શુદ્ધ થઈ જવું, એ તે દ્રવ્ય શૌચ છે. જ્યારે અંદરના મને ગત ભામાં નિર્મળતા લાવવી તે ભાવશૌચ છે. એકલા જળમાં સ્નાન કરવા માત્રથી શુદ્ધિ, થઈ જતી નથી, પણ અંદરનાં રાગ-દ્વેષ રૂપી મળનાં નાશથી શુદ્ધિ થાય છે. એકલી બાહ્ય શુદ્ધિથી જ ઘમ થતું હોય તે માછલાને ધર્માત્મા કહેવા જોઈએ. કારણ કે, દિવસ ને. રાત તે જળમાં નાહ્યા જ કરતાં હોય છે. માટે પ્રધાનતા. Page #110 -------------------------------------------------------------------------- ________________ Qk ] રસાધિરાજ ભાવશૌચની છે અને તેને બાધા ન પહેાંચે તે રીતે ખાદ્ય શુદ્ધિ પણ કરથી બેઇએ. ક્રોધ ભયંકર પણ ક્રોધથી વૈર બધાઈ જાય એતા વળી મહા ભયંકર ! આ રીતની ખ'ધકકુમારે સચેાટ દલીલેા કરીને પાલકને તદ્દન નિરૂત્તર કરી દીધા, એટલે સભામાં બેઠેલા શિષ્ટનાથી તે પાલક ઉલ્ટા ઉપહાસને પાત્ર બન્યા. પાલકને ખધક કુમાર ઉપર અત્યંત ક્રોધ ચડી ગયે, એટલુ જ નહી પણ ખધકકુમારને તેણે દાઢમાં રાખ્યા અને મનમાં એવા વિચાર કરવા લાગ્યા કે, આ ખધકકુમારે મારૂં' ભર સભામાં જે અપમાન કરી પાણી ઉતારી નાખ્યુ છે તેનેા હું કયારેક પણ બદલા લીધા વિના નહીં રહું ! દુનિયામાં ક્રોધ ભયંકર વસ્તુ છે અને તેના કરતાં પણ ક્રોધમાંથી. પરસ્પર કૌર બધાઈ જાય એ તેા વળી મહા ભયંકર છે. દુનિયામાં હિંસા અને ક્રોધથી જ અનેકા સાથે દૌર અધાઈ જાય છે. એટલા માટે પ્રશમતિમાં પૂર ઉમાસ્વાતિને ફરમાવવું પડ્યું કે, वैरानुषङ्ग जनकः अथवा क्रोधो वैरस्य कारणम ! ક્રોધ વૈરભાવનું કારણ છે. ભગવદ્ ગીતામાં તેા કામ ક્રધ. અને લાભ ત્રણેને નરકગતિના દ્વાર કહ્યા છે. त्रिविध ं नरकस्येद द्वार नाशनमात्मनः कामः क्रोधस्तथा लाभस्तस्मादेतत्त्रयं त्यजेत् ॥ Page #111 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ st જૈન શાસ્ત્રોમાં પણ અનંતાનુબંધી ક્રોધ, માન માયા અને લેાભને નરકગતિનાં દ્વાર કહ્યા છે કષાયને લીધે કાઇ સાથે વૈર કદાચ બંધાઇ જાય પણ તેની સાથે ક્ષમાપના થઈ જવી જોઈએ, જેથી વૈરની પરંપરા લખાય નહિ, શ્રાવસ્તિમાં ભગવાનની મંગલ પધરામણી અહિ'ખ'ધકકુમારે એ સમયે પાલક પ્રતિ મનમાં લેશ પણુ રાષ રાખ્યા નથી અને સંપૂર્ણ ગંભીરતા ધારણ કરી હતી, પણ પાલકના મનમાં બંધકકુમાર પ્રતિ શલ્ય રહી ગયું'. રાજાએ પાલકને ત્યાંથી વિદાય કર્યાં એટલે તે કુભકારકટક નગરમાં આવે છે. એકવાર ભગવાન મુનિસુવ્રત સ્વામિ શ્રાવસ્તી નગરીમાં સમવસર્યાં ભગવાનની દેશના સાંભળી ખધકકુમાર પાંચસો રાજકુમારોની સાથે દીક્ષા અ‘ગીકાર કરે છે. દીક્ષા અગીકાર કર્યા બાદ ખધક અણુગાર તપ-જપ, જ્ઞાન-ધ્યાનાદિમાં લીન મનવાળા ખની ગયા અને ભગવતે તેમને આચાય પદે અધિષ્ઠિત કર્યાં. ખધક આચાય એકવાર ભગવતને વિન'તી કરે છે કે, પ્રભુ ! મારે પુરંદરયશા નામે સ’સારીપક્ષે સગી બહેન છે, તેને મારી પર અથાગ ભ્રાતૃ પ્રેમ હતા. સાધુ થયા પહેલાં હું સંસારમાં હતા ત્યારે ભાઈ-બહેન વચ્ચે પરસ્પર અપૂર્વ સદ્ભાવ હતા. કુંભકારકટકના દડકરાજા વેરે તેને પરણાવવામાં આવી છે. આપ મને આજ્ઞા ફરમાવેા તા તે બહેન-બનેવી બન્નેને પ્રતિષેાધ પમાડવા મારી ઇચ્છા કુંભકારકટક તરફ વિહાર કરીને જવાની છે. ત્યારે પ્રભુએ ફરમાવ્યું કે, ત્યાં તમેાને મરણાંત ઉપસગ થશે. માટે વિચારીને તે તરફ ડગ ભરવા જેવુ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭૭ ] રસાધિરાજ = = == = = પાંચસે શિષ્યની આરાધના એજ મારા માટે અપૂર્વ લાભ પ્રભુના શ્રીમુખેથી આ મુજબની ઘટના સાંભળીને ખંધકસૂરીએ ફરી પ્રભુને પ્રશ્ન કર્યો કે, ઉપસર્ગ ભલે મરણત થાય; પણ અમે બધાં આરાધક થઈશું કે વિરાધક ? ત્યારે પ્રભુએ પ્રત્યુત્તરમાં ફરમાવ્યું કે, તમારી સિવાય બધા આરાધક થશે. બંધક આચાર્યે વિચાર્યું કે, મારા પાંચસે. શિ આરાધક બનતા હોય તે હું તેમના આરાધકપણમાં નિમિત્ત શા માટે ન બનું? પાંચસે સાધુઓ આરાધભાવને. પામી કેવલજ્ઞાનને પામતા હોય તે મારે ફેરે સફળ છે. માટે પ્રભુ મને આપ એ બાજુ વિચરવા માટેની આજ્ઞા. ફરમાવે. પ્રભુ કાંઈ બેલ્યા નહીં. મૌન ભાવમાંજ રહ્યાં. ભગવાને તે સંક્ષેપમાં સાર સંભળાવી દીધું હતું, છતાં બંધક આચાર્યને લાગ્યું કે, આટલા બધા આત્માઓનું કલ્યાણ થાય છે માટે મારે એ તરફ વિહાર લંબાવવું જોઈએ અને આ રીતને નિર્ણય કરી તે તરફ વિહાર કરે છે. રામાનું ગ્રામ વિચરતા વિચરતા બંધક આચાર્ય પિતાના પાંચ શિષ્યની સાથે કુંભકાર નગરની સમીપમાં આવી પહોંચે છે આ. બાજુ આવવાની પાછળ તેમને ધ્યેય ઘણે ઉંચે છે. બહેન-બનેવી અને અન્ય જીને પ્રતિબંધ કરવાના ધ્યેયથી ખૂબજ ઉગ્ર વિહાર કરીને પધાલ્લાં છે. બદલો લેવાની વાત શાસ્ત્રોમાં છે જ નહીં. પાલકને પણ અંધકસૂરી કુંભકાર નગરે પધારી રહ્યા Page #113 -------------------------------------------------------------------------- ________________ સાધિરાજ [ ૭૮ છે તેવા સમાચાર મળી ગયા. તેનાં મનમાં રહી ગયેલુ શલ્ય એકદમ સળવળી ઉઠે છે કે, આણેજ મારૂ શ્રાવસ્તિ નગરીમાં ભર રાજસભામાં અપમાન કર્યું હતું. હવે બદલે લેવાના મને ખરે મેાકેા મલ્યા છે. એટલે પોતાના અમુક માણસાની મારફત, ખંધકસૂરીને જ્યાં ઉદ્યાનમાં ઉતારવાના છે ત્યાં આગળથીજ નીચે જમીન ખેાદાવીને શસ્રો ઘટાવી દે છે. ભાલા—તલવાર, ધનુષ્યબાણુ વગેરે કેટલાય પ્રકારનાં શસ્રો જમીનમાં દટાવ્યાં. ખધક આચાય તે જ ઉદ્યાનમાં પેાતાના પરિવાર સહિત સમવસર્યાં. તેમને પાલકનાં કાવત્રાની કશી ખખર પડી નહીં. વન પાલક તરફથી વધામણી મળતા રાજા પેાતાના આખાએ અંતે-ઉર સહિત મહિષ આનાં દર્શાનાર્થે જાય છે. નગરમાં પણ પાંચસેા શિષ્યાનાં પરિવાર સડિત ખધક આચાર્યના આંગમનના સમાચાર ફેલાઈ જતાં આનંદ છવાઇ ગમા છે. સૌ કોઈ સૂરીશ્વરજીનાં દર્શીન માટે અને તેમની વાણી સાંભળવા માટે તલસતા હતા. એક માત્ર પાલક મનમાં બળી બળીને ખાખ થઇ રહયા હતા. તેનાં મનમાં ફક્ત અપમાનના બદલા લેવાની જ એક વાત છે, જૈન શાસ્ત્રામાં માલા લેવાથી કયાંય વાત છે જ નહીં. જૈન શાસ્ત્રામાં તા મિચ્છામિ દુક્કડમની વાત છે. ગોવાળીયા બદલા લેવા ભગવાનનાં કાનમાં ખીલા ઢાકી દે છે. ભગવાન મેક્ષે ગયા અને ગોવાળીચેા સાતમી નરકે ગયા. અઢારમાં ભવે ભગવાન જ્યારે ત્રિપૃષ્ટ વાસુદેવનાં ભવમાં હતા, ત્યારે ગાવાળીયા શય્યા પાલકના જીવ હતા ત્રિપુષ્ટ વાસુદેવે તેના કાનમાં સીસાના રસ રડાવેલા એ સમયે અધ એવા પડી ગયા કે, સત્તાવીશમાં Page #114 -------------------------------------------------------------------------- ________________ ૭ ] સાધિરાજ ભવે ભગવાનનાં કાનમાં ખીલા ઠેકાણા, પણ બદલે લેનારની હાલત કેવી થઈ? જેઠ મહિનાની વૃષ્ટિની જેમ સંતોની વાણી પણ પરમ તુષ્ટિને આપનારી છે. રાજા અંતે-ઉર સહિત મહષિએનાં દર્શનાર્થે નિકળે. એટલે શહેરમાંથી પ્રજાજનોનાં ટોળેટોળાં ઉદ્યાનમાં ઉલટી પડે છે. મહષિ સંસારનાં ત્રિવિધ તાપથી સંતપ્ત રોતાજનના હૃદય પર અમૃતમય વાણું સુધાને ધોધ વરસાવે છે. જેઠ મહિનાનાં ધોમ તડકામાં મુસાફરીએ નિકળેલાં વટેમાર્ગ પર અણધારી વૃષ્ટિ થાય છે તેને કેટલે આનંદ થાય ? તેમ ભગવાનની વાણું પણ જેઠ મહિનામાં મુસાફરીએ નિકળેલાં વટેમાર્ગ પર પડેલી વૃષ્ટિની જેમ કષાયનાં તાપથી સંતપ્ત બનેલાં આત્માઓને તુષ્ટિપુષ્ટિ અને પરમ શાતિને આપનારી છે. મહષિની અમૃતમયી વાણી સાંભળી રાજા અને પ્રજાજને ખૂબ હષિત થયાં. ઘણાં રહળુકમ આત્માઓએ વ્રત-પચ્ચક્ખાણાદિ અંગિકાર કર્યા. તેમાંએ મહુષિના સંસારી પક્ષે સગા બહેન પુરંદશ્યશાને અપરંપાર આનંદ થયે તેને આત્મા આનંદવિભેર બની ગયે. સાધુ ભ્રાતાના મુખની અમૂલ્ય વાણી સાંભળી પુરંદરયશાને આત્મા જાણે આનંદનાં મહાસાગરમાં હિલેાળા લેવા લાગ્યું. દેશનાવિધિ સમાપ્ત થયા બાદ મહર્ષિઓનાં જ્ઞાન– ધ્યાનની અનુમોદના કરતાં સૌ પોતપોતાને ઘેર પહોંચી ગયા Page #115 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ ૮૦ - - દંડકરાજા પણ પિતાના સ્થાને આવી પહોંચ્યા. રાજાને મહર્ષિની દેશના સાંભળતાં ઘણે આનંદ થયે. છતાં રાજાઓ સ્થિર પરિણામી હેતાં નથી. રાજાઓમાં પૂર્વકાળમાં મેટી કુટેવ એ હતી કે, તેઓ મેટે ભાગે બીજાની આંખે જ જોનારા હતાં. બીજાનાં અભિપ્રાય પર ચાલનારા રાજાઓથી પૂર્વકાળમાં પ્રજાજનેને ઘણે અન્યાય થતું હતું. જો કે આજના શાસનથી પણ પ્રજામાં અસંતેષ એને એવે છે. પ્રજાએ રામરાજના સ્વપ્ના સેવેલા, પણ જન જીવન આજે તારાજ બનતુ જાય છે. હવે એને સ્વરાજ કઈ રીતે કહી શકાય ? પાલકની પ્રપંચ જાળ અહિં આ કથાનકમાં પણ ઘટના એવીજ બની જવા પામી. રાજાએ પાલક પુરોહિતને જરા વિચારમગ્ન જોઈને સહેજે પૂછ્યું કે, નગરમાં બધા આનંદમાણી રહ્યા છે ત્યારે તમે આટલા બધા વિચારમગ્ન કેમ દેખાઓ છે ?" પાલકે કહ્યું; રાજન્ લેક એને ગાડરીએ પ્રવાહ છે! તેનામાં સારાસારને લાંબે વિવેક હેતે નથી, રાજન્ ! તમે પણ, ઘણાજ સરલ અને ભદ્રિક છે એટલે બધાને તેવા સ્વરૂપે દેખે છે. પણ રાજન્ ! આજે દુનિયામાં મોટે ભાગે પાખંડ બહું ચાલે છે. અને તે તમારા હિત અંગેની અને આખાએ રાજ્યનાં હિત અંગેની ચિંતા હોવાથી મારે તે ચારે બાજુની તપાસ રાખવી જોઈએ આ૫ અને નગરજનો જેની વાણી સાંભળીને ચાલ્યા આવે છે તે બંધક આચાર્ય મહામાયાવી અને પાખંડી છે. એ મહા શઠ મુનિ હજાર હજાર યોદધાએ સાથે યુદ્ધ કરી શકે તેવા સાધુનો વેષમાં Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ] રસાધિરાજ રહેલા પાંચ દ્ધાઓની સાથે જે અહિં આવેલા છે, તે પરમાર્થ કરવા નહીં, પણ કેવળ તમારું રાજ્ય પડાવી લેવા અહિં સાધુપણાને સ્વાંગ સજીને આવેલા છે. આપને મારા વચન પર વિશ્વાસ ન હોય તે આપ જાતે ત્યાં ઉદ્યાનમાં જઈને ખાત્રી કરે ! તેઓએ યુદ્ધ કરવા માટે ઉધાનની અંદર નીચે જમીનમાં શી દાટી દીધેલાં છે. માટે આપ ત્યાં જાતે જઈને તપાસ કરો. માયાવી મનુષ્ય કેટલી હદે જઈ શકે છે તે આ પાલકના દ્રષ્ટાંત પરથી આબેહુબ સમજાય તેવું છે. બદલે લેવાની દુષ્ટ બુદ્ધિથી શસ્ત્રો એણે પોતે જ દટાવેલાં છે, અને આવા મહાન ધર્મ ધુરંધર આચાર્ય અને તપસ્વી સંતે પર કેવું છેટું આળ ચડાવે છે. ક્રોધ અને માન કષાય કરતાં પણ માયા અતિ ભયંકર છે. ગીચ ઝાડીમાં સંતાએલાને પત્તો લાગે નહીં તેમ માયાવીને પણ ઝટ પત્તો લાગે નહીં. પિતામાં માયા પ્રવેશી છે, તેને પણ કેટલીકવાર માનવીને ખ્યાલ રહેતું નથી. વાણી, વર્તનને વિચારની જ્યાં એકતા ન હોય ત્યાં માયા પ્રવેશી છે એમ નિશ્ચિત સમજવું. ક્રોધને પ્રભાવ તન પર તો માયા ને લોભને પ્રભાવ મન પર 0 પાલકનાં કહેવાથી રાજાએ ઉદ્યાનમાં જઈને જમીન ખેડાવી, એટલે પાલકે મુનિઓના આગમનની પહેલાં જ જે શસ્ત્રો જમીનમાં દટાવેલાં હતા તે બહાર નીકળી આવ્યા, જે જોતા રાજાને મનમાં એકદમ ક્રોધ આવી ગયે. રાજાએ પાલકની બધી વાત માન્ય રાખી લીધી. પાલકની માયા Page #117 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ | [ ૮૨ જાળમાં રાજા બરોબરને સપડાઈ ગયે. પાલકને જાળ પણ કેવી બિછાવતા આવડી? રાજા જે રાજા તેને ભેગ બની ગયે. ક્રોધ અને માન-ક્ષાયને પ્રભાવ તરત જ શરીર પર દેખાઈ આવે છે. જ્યારે માયા અને લોભ પિતાને પ્રભાવ મન પર પાડનાર છે. માયાવી અને લોભી મેઢાનાં બહુ મીઠાં હોય છે, પણ દિલનાં તેવાજ જુઠાં હોય છે. ક્રોધી અને માની દિમાગ ઈ નાંખે છે. જ્યારે માયાવી અને લેભી દિલવેચી નાંખે છે. ગરીબને પણ રહેંસી નાંખ હોય તે માયાવી કે લોભીને તેની દયા ન આવે, કારણ કે તેની દિલની દુનિયામાં જ દેવતા મૂકાઈ ગયો હોય છે, જ્યારે કોંધી આવેશમાં ને આવેશમાં શું કરી નાંખે તેની ખબર તેને પોતાને પણુ પંડે નહીં કારણ કે તે ટાઈમે તેનો દિમાગ જ ઠેકાણે હેતો નથી. પછી પાછળથી આવેશ ઉતરી ગયા પછી તેને પોતાની સ્થિતિનું ભાન આવે, પારકી આંખે જોનારા દેડકરાજાએ ક્રોધમાં ને ક્રોધમાં પૂર્વાપર વિચાર કર્યા વિના જ પાલકને આજ્ઞા ફરમાવી દીધી કે, તને ઠીક લાગે તે સજા આ સાધુઓને કરજે. હવે ફરી વાર મને તે વિષે પૂછવું જ નહીં. તે આ પાખંડી બંધકની પિલ ઠીક જાણી લીધી, નહિં તે મને કંઈ ખબર પડત નહીં, કારણ કે, હું તે તમારાથી જ ચક્ષુવાળ છું. બસ! આનું નામ રાજાવાજા ને વાંદરા! તેને ભરેસા હેય નહીં. આપણે આગળ કહી ગયાં કે, રાજાઓ માટે ભાગે પારકી આંખે જ જોનારા હોય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ] રાધિરાજ મરણાંત ઉપસર્ગના સમયે પણ દાખવેલી અપૂર્વ ક્ષમા પાલક મનમાં ખૂબ હરખાઈ ગયે. તેને તે આટલું જ જોઈતું હતું. ભાવતું, ને વૈદ્ય કહ્યું. તેના હરખને પાર ન રહ્યો અને મનમાં વિચારવા લાગ્યું કે મારી ધારણાં હવે પાર પડી જશે. અજમાવેલી મારી યુક્તિ સફળ થઈ ગઈ. દુષ્ટ બુદ્ધિનાં મનુષ્ય ઘેર દુષ્કૃત્ય આચરતાં પણ અચકાતાં નથી. પાલક બીજે જ દિવસે સવારનાં વહેલે ઉદ્યાનમાં પહોંચી ગયે, અને બોલી ઉઠ, મહારાજ! તમે મારૂં શ્રાવતિ નગરીમાં ભર સભામાં અપમાન કર્યું હતું, હવે હું તેને બદલે લીધા વિના નહીં રહે. તમારામાંથી કેઈને પણ હવે છોડનાર નથી! તમને બધાને અવળી ઘાણીએ પીલી નાંખવામાં આવશે. માટે ઈષ્ટદેવનું સ્મરણ કરવું હોય તે કરી લેજે. બંધક આચાર્યને ભગવાન મુનિસુવ્રત સ્વામિએ ભાખેલું ભવિષ્ય યાદ આવી ગયું ! પિતે પિતામાં સાવધાન થયા અને અંદરની જાગૃતિ પૂર્વક સૂરિજી બોલ્યા કે, મહાનુભાવ ! અમને મુનિઓને જીવન અને મરણ બને સમાન હોય છે. મૃત્યુનો ભય અમને હોતે નથી, અને જીવિતવ્યને લેભ અમને હેતે નથી. મહાપુરૂષે મૃત્યુને વાંછનારા હેાતા નથી, પણ મૃત્યુને સાદ સાંભળીને નાશભાગ કરનારા પણ હોતા નથી ! મહા પુરૂષોએ તો તૈયારી એવી કરી રાખી હોય છે કે, મૃત્યુ અચાનક આવી પહોંચે તે તેને મિત્રની જેમ ભેટી શકે . Page #119 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ ૮૪ શરીર યંત્રમાં અને મન નવકાર મહામત્રમાં ત્યાંતા પાલક તાડુકીને ખેલ્યા, બધી વાત કરી છે પણ ઘાણીમાં પીલાશે ત્યારે ખબર પડશે. એ ટાઈમે હું જોઇશ, આ તમારૂ તત્ત્વજ્ઞાન તમને કેટલું ખપ લાગે છે ? એમ કહીને પાલકે મનુષ્યને પીલી શકાય તેવું યંત્ર તૈયાર કરાવ્યું અને તે ઉદ્યાનમાં લાવવામાં આવ્યું. અને પાલક એક પછી એક સાધુને પીલી નાંખવાની તૈયારીમાં છે. ખ'ધકસૂરિજી બધા મુનિવરશને યાગ્ય શિખામણ આપે છે કે, આપણાં માટે આ મરણાંત ઉપસના સમય છે તે સૌ પોતપોતાના સ્વરૂપમાં સાવધાન થઈ જજો. ચિત્તને નમસ્કાર મહામત્રનાં નિર્માળ ધ્યાનમાં અને ક્ષમા શુમાં પરાવી દેજો! મરણાંત ઉપસનાં આવા પ્રસ`ગે ક્ષમા રાખનાર કેવલજ્ઞાનને પામે છે. તેનાં દાતિકનાં ભુક્કાં એલી જાય છે ! મુનિવર્યાં ! એટલુ ધ્યાનમાં રાખજો કે, શરીરથી યંત્રમાં પિલાવવાનુ છે પણ મતથી સમતારસમાં ઝીલવાનું છે યંત્ર સામે ગાઠવાએલુ છે પણ નવકાર મંત્ર હૃદયમાં ગાઠવાએલે છે. એમત્રને પ્રભાવ એવા છે કે, આ યંત્ર વ્યવહારનયી તમારા શરીરને પીલી નાંખશે, પણ નિશ્ચયનયથી તમારા કર્માં પીલાઈ જશે. આવા ઘાર ઉપસર્ગ કરનાર આ પાલક આપણા દુશ્મન નહી, પણ ઉપકારી છે. આવા હિતશિક્ષાનાં વચને સાંભળી દરેક મુનિવરો મરણાંત ઉપસગ' વેઠી લેવા 'દરથી ખૂબજ ઉત્સાહિત મનવાળાં બની જાય છે. અને દરેકનુ સત્ત્વ અંદરથી ખૂબ ઉત્તેજિત બની ગયુ, તેમજ વિચારે છે કે, આ જીવે પરાધીન પણે ઘણુ વેઠેલું છે, આ તે Page #120 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ સ્વાધીનપણે વેઠવાનું છે. માટે હે આત્મન ! કાયરતા ધારણ કરીશ નહીં. આપણે નથી પીલાતા આપણું કર્મ પીલાય છે; ઘાણીમાં પીલાતા મુનિવરોની અપૂર્વભાવનાશ્રેણી ત્યારબાદ પાલકે બંધક આચાર્યની આગળ તેમના દેખતાં એક પછી એક મુનિને યંત્રમાં પીલવા માંડ્યા ! દરેક મુનિને બંધક આચાર્ય દેશના દેવા પૂર્વક, સમ્યફ, પ્રકારે આરાધના કરાવે છે. યંત્રમાં પીલાવવા સમયે પણ દરેક મુનિ પિતાનાં મનને બરાબર કાબુમાં રાખે છે, અને બંધક આચાર્યે એકેક મુનિને કહ્યું કે, આત્મા અને શરીર ભિન્ન છે. આ પાલક તમારા દેહના નાશમાં નિમિત્ત બનશે, પણ તમારા આત્માને નાશ નહીં કરી શકે. કારણ દેહને વિનાશ છે, પણ આત્મા અવિનાશી છે. પ્રત્યેક મુનિ ઘાણીમાં પીલાતા એવી તે સુંદર સમ્યફ વિચારણા કરે છે કે, આ ઘાણમાં તે આપણાં ઘાતી કર્મોને ઘાણ નીકળી રહ્યો છે. શરીર તે વ્યવહારથી પીલાય છે. પણ ખરી રીતે તે આમાં આપણુ કર્મો પીલાય છે. માટે કર્મ નિર્જરાનાં માર્ગમાં આ પાલક તે આપણને સહાયભૂત થનાર છે. જે આ મરણાંત ઉપસર્ગ આ પાલક તરફથી ન થયે હેત તે અંતર્મુહુર્ત જેટલાં કાળમાં આટલા બધાં જ જન્મનાં સંચિત કર્મો ક્યાંથી ખપી જાત? ઘણાં લાંબા ગાળે જે કર્મો ખપત તે કર્મો આ ઉપસર્ગનાં પ્રભાવે કાચી બે ઘડીમાં ખપી જશે! Page #121 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ ૮૬ પાલકની આખરી નિર્દયતા આવી ચિંતવના કરતાં તે મુનિઓ આવા મરણાંત ઉપસર્ગનાં સમયે પણ એવા તે સ્વ-સ્વરૂપમાં લીન બની જાય છે કે, એક એક પછી કેવલજ્ઞાનને પામી ચાર ને નવાણું મુનિવરે અંતકૃત કેવળી થઈને મોક્ષે સિધાવ્યાં. હવે છેલ્લે એક બાળ મુનિને વારે આવ્યું. એટલે બંધક આચાર્યે પેલા પાલકને કહ્યું, આ બાળ મુનિ છે માટે પ્રથમ મને પીલી નાંખ! આ બાળ સાધુને પીલાતા મારી નજરે હું નહીં જોઈ શકું. મને ઘણું દુઃખ થશે ત્યાં પાલકે વિચાર્યું, મારે તે આને જેમ વધારે દુઃખ થાય તેમજ કરવાનું છે. એટલે બંધક આચાર્યના દેખતાં જ તે બાળ મુનિને પણ તેણે પીલી નાખ્યાં. બાળ મુનિએ પણ પિતાના આત્માને શાન્તરસમાં એ તરબળ બનાવ્યો કે તેઓ પણ મેક્ષે સિધાવી ગયા. જુઓ આ “રસાધિરાજ” શાન્તરસને કેટલે અપૂર્વ મહિમા છે! ઘાણીમાં પીલાવાના ટાઈમે મુનિઓનાં શરીરમાંથી લેહીનાં જાણે બિંદુઓ ઉછળતા હતા, પણ તેમના આત્મામાં એ સમયે પણ જાણે શાન્તરસનાં કુવારાં ઉડતા હતા. ભેદજ્ઞાનની દશા આને કહેવામાં આવે છેઆતે બધી ભૌતિક સુખ–સગવડતાઓ ભેગવવી અને ભેદવિજ્ઞાની કહેવડાવવું તે પછી દુનિયામાં અજ્ઞાની કોણ કહેવાશે? આનું નામ સ્વરૂપ સ્થિતિ કેઈ મહાત્માએ સઝાયમાં લખ્યું છે કે, Page #122 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ] રસાધિરાજ “તે સાધુનાં ઊછળે, રૂધિરકેરાં બિન્દુ રે, પાપને દેખી અંબરે, કંપે સૂરજ-ચંદ રે.” ઉપર આપણે ઘટના કહી ગયા તે આ ગાથાને આધારે જ કહી છે. કે મરણાંત ઉપસર્ગ ! પણ એ પાંચ મુનિ ડુંગએ સમતા કેવી રાખી છે? ધન્ય છે એ મહષિઓને ! અગણિત વંદન હો એ મહર્ષિએનાં ચરણારવિંદમાં ! આત્મા એમણે ઓળખ્યો એટલું જ નહીં પણ આમાને એમણે પરમાત્મા બનાવ્યો ! સ્વરૂપની એમણે વાતે જ કરી એમ નહી, પણ સ્વરૂપમાં એ સ્થિત બન્યા. એકલાં ભેદવિજ્ઞાનનાં એમણે ગાણાંજ નથી ગાયા પણ એ કેવલજ્ઞાનને પામ્યા “એમે સાસ અપા એ પાઠ બુલંદ અવાજે ઉચ્ચારનારા તો ઘણું, જ્યારે એ તે શાશ્વત ધામમાં પહોંચી ગયા, અને અનંત અવ્યાબાધા એવા શાશ્વત સુખના ભોકતા બની ગયા. ધર્મોત્તર ક્ષમા અંધકસૂરિનાં શિગેની ક્ષમા અંગે પૂ. ધર્મદાસ ગણીએ ઉપદેશમાળામાં ફરમાવ્યું છે કે, जतेहि पीलियावीहु, खंदग सीसा नचेव परिकुविया । विइय परमत्थसारा, खमंति जे पंडिया हुंति ।। યંત્રવડે પીલાવા છતાં બંધકસૂરિનાં શિષ્યોએ પાલકાર લેશ પણ કેપ કર્યો નહીં કારણ કે, પરમાર્થને સાર જેમણે જાણે છે એવા પંડિતે ક્ષમા કરે છે, પણ કોપ કરતાં નથી. Page #123 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ ૮૮ માનવી વાત વાતમાં જે ધાવેશમાં આવી જાય છે તે એમ સૂચવે છે કે, તેણે મેાક્ષમાર્ગના સાર જાણ્યા નથી. આ શ્લોકના ઉત્તરાર્ધીમાં તેા જાણે બધા આગમાનુ” રહસ્ય સમાવી દીધુ છે. ખ ́ધકસૂરિજીનાં શિષ્યાની ક્ષમાપર તે ભલભલાં આફ્રિન થઈ જાય તેવી તેમણે ક્ષમા રાખી છે. આવી ક્ષમાને જ શાસ્ત્રોમાં લોકોત્તર અથવા ધર્માંત્તર ક્ષમા કહેવામાં આવે છે. માનાં સારને પામેલાં એ પુરૂષા હતા તાજ એક ક્ષણવારમાં અનંતા ભાવાનું સાટું વાળી સંસાર તરી ગયા. જગતને રૂડુ દેખાડવા તો દરેક મનુષ્યાએ ઘણું કયુ' છે પણ એ મહાન આત્માએએ તે। જેમ આત્માનુ રૂડુ થાય તેમ કર્યુ છે. આચાર્ય પાતે વિરાધક ભાવમાં હવે આ બાજુ બંધક અણુગારની વાત પાલકે માન્ય ન રાખી, અને એમના દેખતાં બાળમુનિને પણ પીલી નાંખ્યા. એટલે ખધક આચાયની ધીરજ ખૂટી અને એમના આત્મા અંદરથી થરથરી ઉઠયો. અરે ! આ પાલકની દુષ્ટતા તે મે' પહેલેથીજ જાણી હતી. પણ આ ગામના રાજા કે, જે સ'સારી પક્ષે મારે સગા બનેવી થાય, તેને કે આ નગરનાં નગરવાસીઆ, કોઈ ને કાંઈ પડી નથી ! ખ`ધક આચાર્ય ત્યાં ને ત્યાં નિયાણું કરે છે કે, “મારા આ તપસયમનું કાંઈ પણ ફળ હોય તે હુ· આ પુરોહિત રાજા તેનાં કુળ અને દેશના નાશ કરનારો થાઉ” આવું. નિયાણું આંધતા તે ખધક આચાય ને પણ પાલકે પીલી નાંખ્યા. ખધક આચાનાં પાંચસે શિષ્યે। આરાધક ભાવમાં રહી Page #124 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ ભગવાન મુનિસુવ્રત સ્વામિએ કરેલાં નિર્દેશ મુજબ ક્ષે સિધાવ્યા અને છેલ્લે આચાર્ય પિતે નિયાણું બાંધતા વિરાધક થઈ ભુવનપતિ નિકાયમાં અગ્નિકુમાર દેવ થયાં. ભગવાને જે ભાખ્યું હતું તે તદ્દન સાચું પડ્યું. ભગવાને બંધક સૂરિજીને સ્પષ્ટ કહ્યું હતું કે, તમારા સિવાય બધા આરાધક થશે અને તેમજ બન્યું જીવ તે શરીરથી ભિન્ન છે, ધરશે નહીં દુખ સંત રે.” આખરી નિજામણું પામી સૌ અંતકૃત કેવળી થઈને મેક્ષે ગયા. પણ નિજામણ કરાવનાર પતે રહી ગયા. છેલ્લે આવેશ આવી ગયો, એટલે બંધક આચાર્ય આરાધક ભાવને ન પામી શક્યા, અને નિયાણું કર્યું એટલે વર્ષોનાં તપ-સંયમનાં ફળને હારી બેઠાં. જો કે એ બનાવજ એવે હતું કે, ભલભલાના મન પર કાબુ ન રહે. છતાં કાબુ રાખનાર કેવલજ્ઞાનને પામ્યા અને જરાક કાબુ ઈનાંખનાર વિરાધક ભાવને પામ્યા. સત્ય ઘટનાની જાણ થતાં રાણીને લાગેલ તીવ્ર આઘાત ! આટલી ઘટના બની ગઈ છતાં બંધક આચાર્યના સગાં બહેન પુરંદરયશા કે જે રાજ્યનાં મહારાણું છે તેને કશી ખબર પડી નથી. ત્યાં એટલામાં બંધક આચાર્યને એ કે જે લેહીથી ખરડાએલે હેવાથી કઈ પક્ષિણીએ ચાંચમાં હરી લીધેલે અને તે આકાશને માર્ગેથી પસાર થઈ રહી Page #125 -------------------------------------------------------------------------- ________________ સાધિરાજ [ ૯૦ હતી. એટલામાં તે એ નીચે રાજાની અગાસી ઉપર પડે પુરંદરયશાની સમીપમાં જ તે એ પડવાથી રાણી ઘાનાં અમુક ચિન્હ પરથી ઓળખી ગઈ કે, આ એશે તે દિક્ષીત. બનેલાં મારા ભાઈને જ છે. પછી તે તપાસ કરતાં પિતાના મહષિ ભાઈનું યંત્રમાં પીલાવાથી મૃત્યુ થએલું રાણીનાં જાણવામાં આવ્યું. પાલકનાં આખાએ કારસ્તાનની ખબર મહારાણીને પડી ગઈ. અને મહારાણીનાં મુખમાંથી શબ્દ એવા નીકળી પડ્યાં કે, અરર ! આ પાપી પાલકે આવું અઘેર કૃત્ય કર્યું અને રાજાએ પૂર્વાપર વિચાર કર્યા વિના તેને આવું કૃત્ય કરવાની સંમતિ આપી ! પિતાના પતિ દંડકરાજા ઉપરે રાણીએ ખૂબ આક્રોશ કર્યો અને કહ્યું, રાજન ! મારા ભાઈને ક્યાં રાજ્યને મેહ હતું ? તેના પિતાના પિતા પાસે વિશાળ સામ્રાજ્ય હતું છતાં તેણે ત્યાગ કરીને દીક્ષા અંગિકાર કરી હતી. તમે કાચા કાનના થઈ આટલા બધાં મુનિઓને વધ કરાવી આખા દેશ પર ઘોર આફત ઉતારી છે. કેઈ પણ જીવની હિંસા એ પાપ છે.. જ્યારે પંચ મહાવ્રતધારી સાધુની હિંસા એ તે મહા પાપ છે. જે દેશમાં પાંચ-પાંચસો મુનિઓને સમુદાયિક સંહાર થાય તે દેશમાં સુખ-સમૃદ્ધિનાં દર્શન પણ દુર્લભ થઈ જાય. છે માટે તમને આ મહાભયંકર પ્રચંડ પાપ આચરવાનું સૂજ્ય કક્યાંથી ? પાલક પુહિતનાં ભરમાવવાથી તમે તમારા આત્માને પાપ કર્મરૂપી પાતાળમાં ધકેલી દીધું છે. આ પ્રમાણે વાત કરતી અને શેક મગ્ન બનેલી પુરંદરયાને શાસનદેવીએ જ્યાં ભગવાન મુનિસુવ્રત સ્વામી બિરાજમાન હતા ત્યાં મૂકી દીધી અને ભગવાનનાં વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી તેણે પિતાને આત્માનું કલ્યાણ કર્યું. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ] સાધિરાજ બંધક આચાર્યના જીવે પુરોહિત રાજા–પ્રજા અને. સમગ્ર પ્રદેશને કરેલો નાશ આ બાજુ બંધક આચાર્યને જીવ કે જે નિયાણનાં વેગે અગ્નિકુમાર દેવ બનેલું છે. તેણે પિતાને પૂર્વ ભવ અવધિજ્ઞાનનાં બળે જાણી પાલક અને નગરજને સહિત દંડક રાજાને ભસ્મ કરી દીધા. નગરને ઘેરી લઈને ચારે બાજુ ફરતી અગ્નિની જવાળાઓ પ્રગટાવી દીધી. ચારે બાજુ અગ્નિ ફેલાઈ જતાં એકવાર તે અતિ રમણિય પ્રદેશ દંડકારણ્યમાં પલટાઈ ગયો અને તે પ્રદેશ આજે પણ દંડકારણ્યના નામથી જ પ્રખ્યાત છે. રાજા અને પાલક પુરેડિતને ઘણા કાળ સુધી. અનેક નિઓમાં પરિભ્રમણ કરવું પડ્યું. કર્મોનાં વિપાક. ભેગાવ્યા વિના છુટકારો થતું નથી. તેમાંએ પાલકને જીવ તે અવિને હેવાથી તેને તે ભટકવાનું છે. જ્યારે દંડક રાજાને જીવ અનેક નિઓમાં પરિભ્રમણ કરી ગીધ જાતિને મહારગી પક્ષી થયો. તેને કઈ મહર્ષિનાં દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન થયું છે, અને તે જ મહાત્માની લબ્ધિનાં પ્રભાવથી તેને વ્યાધિ પણ મટી ગયે. પાછળથી તે જટાયું એવા નામથી પ્રખ્યાતિને પામ્યો. જૈન. રામાયણના ઉલેખ પ્રમાણે રાવણ જ્યારે મહાસતી સીતાજીનું હરણ કરી જતા હતા ત્યારે એ જટાયું પક્ષીએ રાવણને પિતાના તીણ નખ વડે ખૂબ સામને કર્યો હતે. રાવણની. છાતી ઉજરડી નાંખી. પછી તે રાવણે ગુસ્સામાં આવીને. તલવાર વડે તેની પાંખે છેદી નાંખી. છેલ્લે રામચંદ્રજીએ તેને નવકારમંત્ર સંભળાવ્યો અને તે પક્ષી મૃત્યુ પામી. Page #127 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ [ ૯૨ મહેન્દ્ર દેવલોકમાં દેવતા થશે. આ જટાયું પક્ષીને જીવ એજ દંડક રાજાને જીવ હતે. અમુક ગુણઠાણાની ભૂમિકા સુધી આલંબનની જરૂર રહેવાની જ. આપણી વાત એ હતી કે, “રસાધિરાજ” શાન્તરસને મહિમા કેટલે બધે અપરંપાર છે. પાંચસે મુનિવરે શાન્ત રસમાં પિતાના આત્માને ઝીલાવીને મેક્ષપદનાં અધિકારી બની ગયા, અને બંધક આચાર્ય આવેશમાં આવી ગયા તે તદ્ભવ મુક્તિગામી ન બની શક્યાં. કે તેઓ પણ મેક્ષગામી આત્મા છે. પણ નિયાણાનાં લીધે તેમને સંસાર વધી ગયે. “રસાધિરાજ” નાં આખાએ વિવેચન ઉપર કળશ ચડાવવા માટે આ દ્રષ્ટાંત છેલ્લે આપવામાં આવ્યું છે. જિન પ્રતિમા પણ શાન્તરસની સાધના અને મનની એકાગ્રતા માટેનું પ્રબળ આલંબન છે. એટલું જ નહીં પણ સ્વરૂપ પ્રાપ્તિનું કારણ અને નિર્મળ ધ્યાન ધરવા માટેનું પુષ્ટાલંબન છે. અમુક ગુણઠાણાની ભૂમિકા સુધી કોઈને પણ આલંબન વિના ચાલવાનું નથી. વિષમ કાળમાં બે મુખ્ય આલંબનો વિષમ કાળમાં જિનબિંબ અને જિનઆગમ એ બે જ મુખ્ય આલંબને છે. ઉપર શ્રેણી ચડવા કંઈને કંઈ આલંબન તે જોઈએ જ. બારમાં ગુણઠાણાના છેલ્લા સમય સુધી શ્રતનું આલંબન હેય છે. તે પછી નીચલા ગુણઠાણે તે Page #128 -------------------------------------------------------------------------- ________________ === = ૯૩ ] રાધિરાજ આલંબનની જરૂર રહેવાની જ છે. તદ્દન નિરાલંબન દશા તે તેરમે ગુણઠાણે છે. જ્યારે આ કાળમાં છઠ્ઠા સાતમાથી આગળનું ગુણઠાણુ તે છે જ નહીં. જીવ શુભમાં નહીં જોડાય તે અશુભમાં તે પડવાને જ છે. જિનેન્દ્ર પૂજા એ મહાન શુભ કરણી હોવાથી ગૃહસ્થો માટે તે મુખ્ય કર્તવ્યરૂપ છે ત્યારબાદ ગુરૂઓની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ–તપ અને દાન એ ગૃહસ્થ માટેનાં ષટ કર્તવ્ય અહનિશ આચરવા. ગ્ય છે. ગૃહસ્થ મોટે ભાગે આરંભ-સમારંભમાં પડેલાં હેય છે. તેઓ માટે તે આ શુભ કર્તવ્ય અવશ્ય કરવા રોગ્ય છે. આવા શુભ કર્તવ્યમાં અને સામાયિક પ્રતિક્રમણદિમાં ગૃહસ્થને જેટલે વખત પસાર થાય તે જ તેમનાં માટે લેખે છે. સામાયિકમાં રહેલાં શ્રાવકને જ્ઞાનીએ શ્રમણ તુલ્ય કહ્યો છે. અને એટલાં માટે શ્રાવકેએ પુનઃ પુનઃ. સામાયિક કરવી જોઈએ શ્રાવકોને તેવા શુભાનુષ્ઠાને માં જેટલે કાળ પસાર થાય તે જ સફળ છે. શુભ પ્રવૃતિમાં રહેનાર ઉત્તરોત્તર ઉર્ધ્વગતિને પામે છે અને પરંપરાએ એક્ષપદને. પણ પ્રાપ્ત કરે છે, જયારે અશુભમાં પડેલાં આત્માઓ વિકાસને સાધી શકતા નથી. નીચ કર્મ કરનારા નીચે ને નીચે ઉતરતા જાય છે અને આખર નરક નિગદનાં અધિકારી બને છે. માટે જિન-પૂજાદિ શુભ કરણી શ્રાવકને અવશ્યમેવ કરણીય છે. દરેક મુમુક્ષુ આમાંથી એગ્ય પ્રેરણા મેળવી નિજ આત્મહિત સાધે એજ એક અભિલાષા રાખવા સાથે ઉત્તરાર્ધ પુરૂ કરવામાં આવે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ...લાખેણી...જાય મનુષ્યભવને દરેક જ્ઞાની પુરુષેએ અતિ દુર્લભ કહ્યો છે એ વાત પ્રત્યેક માનવી જાણે છે. આપણે પણ મનુષ્યભવની દુર્લભતાપર ઘણી ઘણીવાર વિસ્તારથી વિવેચન કરી ગયા છીએ. કારણ કે, મનુષ્યભવની દુર્લભતા સમજાયા વિના તેની સાર્થકતા કરી શકાતી નથી. માનવી ! જાણી લે કે મહાન પુદયે આ નર જન્મ મલ્યો છે અને ફરી ફરીને આ મનુષ્યભવ મળ અતિ દુર્લભ છે. એટલે માનવામાં જરૂર એવી સદ્બુદ્ધિ પ્રગટે કે, મારે આ મળેલા નર જન્મને સાર્થક કરે જ જોઈએ, કનક-કામિનીમાં જ આ જીવ નિરંતર રાગ ભાવને પિષી રહ્યો છે અને મિથ્યાત્વના ઉદયને લીધે જીવને વસ્તુ સ્વરૂપને ભેદ સમજાય નથી ! જેમ કોઈએ ધતુરો ખાધે હોયને ઉન્મત્ત બનીને મેર ભટક્યા કરે તેમ આ જીવ પણ મેહનીય કર્મનાં ઉન્માદને લીધે "ઉન્મત્ત બને છે, સંસાર આખામાં કનક-કામિનીને જ સારભૂત માનીને તે માટે જાણે ચોમેર ભમી રહ્યો છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ ભ્રમમાં પડેલો જીવ જીવમાં પોતાનામાં અનંત સુખ હોવા છતાં જીવને અનાદિથી કર્મના ઉદયને લીધે જાણે એ ભ્રમ થઈ ગયે છે કે, સુખ કયાંક બહારમાં છે તેથી કનક-કામિની વગેરેનેજ જીવ સુખને સાધન માની બેઠેલે છે. અથવા શરીર, સંપત્તિ, સાનુકુળ ઇન્દ્રિયના વિષયે અને તેના સાધને– તેમાંજ જીવ સુખની કલ્પના કરી બેઠે છે. આવી રીતે જીવ ભ્રમમાં પડી ગએલે લેવાથી કનક-કામિની, કાયાકુટુંબ વગેરેની પાછળ આ જીવ ધતુરો ખાઈને ઉન્મત્ત બનેલા મનુષ્યની જેમ ભમ્યા કરે છે. આ ખરેખરા રહસ્યની વાત છે. આજ વાતને ઘટસ્ફોટ કરતાં પૂ. ચિદાનન્દજી મહારાજ પદ બહેતરીમાં ફરમાવે છે કે, कनक कामिनि अरु एहथी, नेह निरंतर लायो, ताहुमे तु फिरत सुरानो कनक बीज मानु खायो। मूरख विरथा जन्म गुमायो । ધ-તરે જેણે ખાધો હોય તે મનુષ્ય માટીની ઈંટ વગેરેને સુવર્ણ સ્વરૂપે દેખે છે, તેમ મેહનાં ઉન્મત્તપણને લીધે આ જીવ શરીરાદિ બધાં પરપદાર્થોને પિતાના લેખે છે. એટલા માટે ભગવતી સૂત્રમાં ભૂત વળગેને કેાઈ મનુષ્ય ઉન્મત્ત બની જાય તે કરતાં મેહનીય કર્મના ઉન્માદને ભયંકર કહ્યો છે. સૂત્રમાં કહેવાએલી આ વાત દરેક મુમુક્ષુએ પુનઃ વિચારવા યોગ્ય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણું જાય [ ૯૬ નરજન્મને હારી ગયા તે ગણત્રી ગમારમાં થશે આવી રીતે કનક-કામિની, કાયા અને કુટુમ્બના મેહમાં પડેલા મનુષ્ય નરજન્મને ક્યાંથી સાર્થક કરી શકવાના છે? નરજન્મની દુર્લભતા વિષે લેશ પણ કેઈને શંકા નથી. મહાન પુન્યના ઉદયે અનંતકાળે આ મનુષ્યભવ મલ્ય છે અને છતાં સાર્થક ન કરી શક્યા અને પ્રમાદમાં પડીને જે આ નગરજન્મને હારી ગયા તે ફરી અનંતકાળે આ મનુષ્યભવ મળ દુર્લભ છે. એટલે કેઈએ એમ ન માની લેવું કે, આટલે બધે આ નરજન્મને કેમ દુર્લભ કહ્યો છે ? આપણને તે મનુષ્યભવ મળી ગએલે છે. આવા વિચારે આવે તે ઉપરોક્ત વિચારણા મગજમાં લાવવાની છે કે, કેટલે કાળે આ મનુષ્યભવ મલે છે, અને ધર્મ–ધ્યાનમાં પ્રમાદી બનીને જે હારી ગયા તે ફરી કેટલે કાળે મળશે? ક્ષણે ક્ષણ મહા કિંમતી આપણે તે આ વાતને હજી ઘેડી આગળ લંબાવવી. છે કે, મનુષ્યભવને તે જ્ઞાની પુરૂષએ દુર્લભ કહ્યો છે એટલું જ નહીં પણ મનુષ્ય ભવની પ્રત્યેક ક્ષણને જ્ઞાનીએ દુર્લભ કહી છે. અમૂલ્ય એવા રત્ન વડે ધન-વૈભવ જરૂર મેળવી શકાય છે. જ્યારે મહાપુરૂષે ફરમાવે છે કે, दुर्लभा रत्नकोटयाचाऽपि क्षणापि मनुजायुषः કરેડ રત્ન આપવા છતાં મનુષ્ય ભવનું એક ક્ષણનું પણ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૯૭ ] સાધિરાજ આયુષ્ય મેળવી શકાતું નથી. કરોડો રત્ન કરતાં પણ એક ક્ષનું આયુષ્ય વધારે કિંમતી છે. મૃત્યુના સમયે જીવવાના પ્રલેશનથી ધનાઢય મનુષ્ય પોતાનું સર્વસ્વ આપવાને તૈયાર થઈ જાય છે, છતાં એક ક્ષણનું પણ આયુષ્ય લંબાવી શકાતું નથી. ખુદ ભગવાન મહાવીર, ઈદ્રની વિનંતી હોવા છતાં છેલે નિર્વાણના સમયે એક ક્ષણનું પણ આયુષ્ય વધારી શક્યા નથી. તે સમયે એક ક્ષણનું પણ ભગવાને આયુષ્ય વધારી દીધું હોત તે શાસનને ભમરાશી નિમિત્તે સહેવું ન પડ્યું હોત. ભગવાને તે સમયે સાફ શબ્દોમ્મદ ઈન્દ્ર, જેવા ઈન્દ્રને કહી દીધું કે, ભાવિમાં જે બંને પાવું હશે તે બનશે, પણ હે ઈન્દ્ર! એક ક્ષણનું પ્રસુ આયુષ્ય વધારવાને તિર્થકર કે દેવેન્દ્રો કોઈ સમર્થ નથી. ભૂતકાળમાં બન્યું નથી, ભાવિમાં બનવાનું નથી અને વર્તમાનમાં પણ તેવું બનતું નથી કે કોઈ આયુષ્ય વધારી શકે. ભગવાન ભલે એક ક્ષણનું પણ આયુષ્ય વધારી શક્યા. નથી. પરંતુ આપણે તે એમાંથી સાર એટલે લેવાને છે કે એક ક્ષણનાં આયુષ્યની પણ કિમત કેટલી હતી? ભસ્મ રાશી નામના મેડા કર ગ્રહનો સર્વથા ઉપદ્રવ ટળી જાત. એ ગ્રહની સ્થિતિ શાસ્ત્રોમાં બે હજાર વર્ષની કહી છે, ત્યાં. સુધી સાધુ-સાવીજીઓ ગ્ય પૂજા-સત્કાર પામી શકે નહીં અને શાસન સાં પણ અનેક મતભેદોનું વાતાવરણ ઉભું થતાં, મનુષ્યની ધાર્મિક ભાવનાને પણું ઘણો મેટો ધક્કો લાગી જાય. આવા બધા કારણેને લીધે ભગવાનને ઈદ્ર વિનંતી કરી હતી કે, પ્રભુ ! આપના જીવતાં જે આ ભસ્મરાશી. ગ્રડનું આપને જન્મ નક્ષત્રમાં સંક્રમણ થાય તે આપના Page #133 -------------------------------------------------------------------------- ________________ સણ લાખેણી જાય [ ૯૮ શાસનને બાધા પહોંચાડી શકશે નહીં, અને આપનાં શાસનનાં સાધુ-સાધ્વીજીઓમાં પૂજા-સત્કાર વગેરે ખૂબ સારી રીતે પ્રવર્તશે. માટે આપ ક્ષણનું આયુષ્ય વધારે. છતાં ભગવંતે ફરમાવી દીધું કે, હે ઈન્દ્ર ! બનવાકાળ હશે તેમ બનશે; ભાવિ મિથ્યા કરવા કોઈ સમર્થ નથી બાકી આયુષ્ય કોઈ વધારી શકયું નથી. ને વધારી શકશે નહીં. ભસ્મ રાશીને પ્રભાવ આજે જૈને ઘણી ઓછી સંખ્યામાં છે. છતાં જૈન સંઘમાં ફટા કેટલાં પડયા છે ? અને તેમાં પણ પાછા મતભેદો કેટલાં છે ? એક વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં કેટલા ગછ છે. તેમાં પણ પાછા તિથિ વગેરેના કેટલા મતભેદો પ્રવર્તે છે ? આ બધો ભસ્મ રાશીને તો પ્રભાવ નહીં હોય? દરેક જૈનનાં ફિરકાઓમાં અમુક મતભેદો તો ઉભા જ છે. આટલું હોવા છતાં જેન શાસનનો જે ઝળહળાટ વિશ્વમાં દેખાય છે તે તેના સત્ય, અહિંસા અને તપ-ત્યાગના મહામૂલા સિદ્ધાંતોને આભારી છે. આવા પડતા કાળમાં પણ જૈન ધર્મના ધર્મ ગુરૂઓમાં જ તપ-ત્યાગ છે અને ગામે ગામ પગપાળા વિહાર કરવાની જે પ્રણાલિકા છે તે આ રેલવે-મોટર અને હવાઈ જહાજના યુગનાં ભલભલાને વિસ્મય પમાડે તેવી છે એટલું જ નહીં પણ જૈન સાધુઓ પ્રતિ દરેકના હૃદયમાં અપૂર્વ બહુમાન પેદા કરે તેવી છે. આ કાળના શ્રાવક સમુદાયમાં પણ જે ઉદારતા છે તેની સાથે જે સહદયતા અને સજન્યતા છે તે Page #134 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ] રાધિરાજ ભલભલાને આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવી છે. તે પછી ઘણા વર્ષો પહેલાં થઈ ગએલા વસ્તુપાલ–તેજપાલ, ભામાશા, જગડુશા અને ધરણુશા શેઠના તે તે સગુણેની તે વાતજ શી કરવાની ? તેમાએ હવે તે ભમરાશીએ ઉતરી ગયું છે. હવે આગળ ઉપર તે જરૂર જૈન શાસનની અપૂર્વ પ્રભાવના થશે તેવી આશા રાખવી તે કઈ અસ્થાને વાત નથી. ક્ષણના ચાર વિભાગ આપણું મૂળ વાત એ છે કે, મનુષ્ય ભવની આપણને અપૂર્વ ક્ષણ મળી છે તેની દુર્લભતા પિછાનવાની ખાસ જરૂર છે. ભગવાન ઉમાસ્વાતિ પ્રશમરતિમાં ફરમાવે છે કે, કેટી ભવે પણ મળ દુર્લભ તે મનુષ્ય ભવ પામવા છતાં અરર ! આ જીવને શે પ્રમાદ છે? કારણ કે, વીતી ગએલી ક્ષણ તે ફરી પાછી ઈન્દ્ર જેવાને પણ મળતી નથી! नच गतमायुद्यः प्रत्येत्यपि देवराजस्य । આ ભગવાન ઉમાસ્વાતિના ઉદ્દગારે છે. આ ઉગારે એવા છે કે માનવી તેની પર ઘલન કરે તે તેને એકવાર અમૃતના એડકારો આવે ! દુનિયામાં કંચન, કામિની, ધન-વૈભવ એ બધું ફરી પાછું મેળવી શકાશે પણ પસાર થઈ ગએલી ક્ષણ ફરી પાછી મેળવી શકાતી નથી. એટલા માટે ભગવાન આચારાંગ સૂત્રની દેશનામાં તેના બીજા અધ્યયનમાં ફરમાવે છે કે, હે પંડિત ! આ મળેલા અપૂર્વ અવસરને તું પિછાણી લે! Page #135 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૦૦ અથવા તા ક્ષણને પિછાણે તેજ ખરા પતિ છે, ધર્માનુષ્ઠાન માટેના અવસર તેને અપૂર્વ ક્ષણ કહેવામાં આવે છે, તેના ચાર વિભાગ પડે છે. દ્રવ્યક્ષણ, ક્ષેત્રક્ષણ, કાલક્ષણ અને ભાવક્ષણુ, અનાદિ કાળથી સ‘સારમાં પરિભ્રમણ કરતાં જીવને મહાન પુન્યનાં ઉદયે મનુષ્ય ભવ મળી જાય, તેમાં પણ પાંચ ઇન્દ્રિયાની પૂર્ણતા મળે. શ્રેષ્ઠ જાતિ અને કુળમાં મનુષ્ય જન્મ મળે, રૂપ, મળ દિર્ઘાયુષ્ય અને આરોગ્ય વિગેરેની પ્રાપ્તિ તેને દ્રવ્યક્ષણ કહેવામાં આવે છે. મનુષ્ય ભવ તા મળી જાય પણ ઉપરોક્ત સામગ્રી સર્હુિત મનુષ્ય ભવ મળવા અતિ દુર્લભ છે. તમે મારી સામે બેઠેલાં ખૂબ ભાગ્યશાળી છે કે આ દ્રવ્યક્ષણની તમને સંપૂર્ણ અનુકુળતા મળી છે. એટલી બધી સાનુકુળ સામગ્રીના તમને જોગ મલ્યા છે કે, તમે ધારો તે તમારા પુરૂષાના બળે સવ વિરતિચારિત્રની ભૂમિકા સુધી પહેાંચી શકે. જીવને ચારિત્રજ દુભ છે. મનુષ્યાનેજ તેના અધિકારી કહ્યા છે. દેવ અને નારક સમ્યક્ત્વ અથવા શ્રુત સામાયિકને પામી શકે, તિય ચામાંથી કોઈક દેશ વિરતિના પરિણામને પામી શકે, બાકી સર્વ વિરતિ ચારિત્ર મનુષ્યે જ અંગિકાર કરી શકે છે અને સર્વ વિરતિ ચારિત્ર અંગે જ મનુષ્ય ભવની આટલી દુર્લભતા છે ધન-વૈભવનાં સુખ અંગે કોઈ જ્ઞાનીએ મનુષ્યભવને દુર્લભ કહ્યો જ નથી. તેથી મનુષ્ય ધન-વૈભવના સુખની પાછળ જ જો પડયા રહેશે તે આ મળેલી માંઘેરી મહા કિંમતી દ્રવ્ય ક્ષણ વેડફાઈ જવાની છે. આ દેશમાં અનાર્યતા મીજી ક્ષેત્ર ક્ષણની અપેક્ષાએ જે ક્ષેત્રમાં ચારિત્ર Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] સાધિરાજ ઉદયમાં આવે તેવા આ દેશમાં મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય તેને ક્ષેત્રક્ષણ કહેવાય. એક ભરત ક્ષેત્રમાં ખત્રીશ હજાર દેશ કહેવાય છે તેમાં ફક્ત સાડાપચ્ચીસજ આ દેશ કહેવાય છે કાશી, કૌશલ, મગધ, સૌરાષ્ટ્ર વિગેરે દેશોની ગણનાં આ દેશમાં થાય છે, તેવા કુલ મળીને ફક્ત સાડા પચ્ચીસજ આ દેશ છે. તેવા આ દેશમાં મનુષ્ય ભવ મળવા અતિ દુર્લભ છે. ખાકી તા એવા અનાર્ય દેશમાં મનુવ્યા જન્મેલાં છે કે જે દેશના લોકો ઉંદરના અથાણાંમાં ઉપયોગ કરે છે. જીવદયાનાં જ્યાં રાસ્કાર ન હોય અને ધર્મ શબ્દ પણ જ્યાં કાને ન અથડાય તે દેશને અનાય કહેવામાં આવે છે, અથવા તે જે દેશમાં જન્મેલા લાક ધર્મ ભાવનાથી ઘણા આધા હેય તેને અનાય દેશ કહેવાય. આજે તે આ દેશમાં જન્મેલા પણ કેટલાંક ધર્મ ભાવનાથી ઘણા દૂર ઉભા છે. તે તે પણ આ દેશમાં જન્મેલા હેાવા છતાં અનાય જેવા કહેવાય. આજે આ કાળમાં જીવ હિંસા ચોમેર એટલી બધી વધી ગઈ છે, અને તે પ્રવૃત્તિને એટલું ખલું ઉત્તેજન અપાઈ રહ્યું છે કે, આ અનાની વ્યાખ્યા કરતાં મતિ મૂઝાઇ જાય છે. શિકાર, જુગાર, વિશ્વાસઘાત, અનાચાર. અનીતિ, ચારી, લુટફાટ, વગેરેના બીજા પાપે પણ આ દેશમાં એટલાં બધા ફાલતાફૂલતા જાય છે કે, જાણે આ દેશમાં અનાર્ય તા પ્રવેશી ચૂકી છે તેમ લાગ્યા વિના રહે નહીં. કેટલાક અના દેશમાં જન્મેલા રહ્યાં છે. અધ્યાત્મ શું છે? ઈશ્વર શી શું છે? આવી તત્વજ્ઞાનની કેટલીક ઉંડી અંગેની ઉત્કંઠા સેવી રહ્યા છે. ભલે આ આતા તરફ વળી વસ્તુ છે? આત્મા વસ્તુ જાણવા દેશમાં જન્મ Page #137 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણું જાય [ ૧૦૨ મળ દુર્લભ છે. કારણ કે, આર્ય દેશમાં ધર્મ પામવાના , અને જીવનમાં ઉત્તમ સંસ્કાર પિષવા અંગેનાં નિમિત્તો ઘણાં છે. પણ એટલાથી અનાર્ય દેશમાં જન્મેલાં સત્સંગના પ્રભાવે અથવા પિતાની હળ કર્મિતાના પ્રભાવે આર્ય ન જ બની શકે અથવા ધર્મ ન જ પામી શકે તેવી કેઈ એકાંતે વાત છે જ નહીં. શાસ્ત્રોમાં આદ્રકુમારનું દ્રષ્ટાંત મજીદ છે. તેઓને જન્મ અનાર્ય દેશમાં થયું હતું, છતાં અભયકુમાર જેવા મિત્રના સત્સંગના પ્રભાવે આદ્રકુમાર આર્ય તે એવાં બન્યા કે, અંતે અણગાર બન્યા અને કેવલજ્ઞાન પામી મેક્ષે ગયા. અધ્યાત્મમાંજ ખરી શાન્તિ જ્યારે આપણને મડાન પુન્યના ઉદયે આર્ય દેશમાં મનુષ્ય જન્મ મળે છે. તે આપણા સંસ્કાર તે કેટલા ઉંચા હોવા જોઈએ? એકલા ભૌતિકવાદ તરફનો નહીં પણ આપણા જીવનને ઝોક અધ્યાત્મવાદ તરફને હોવો જોઈએ. પશ્ચિમના લેકે અધ્યાત્મવાદ તરફ વળતા હોય તે એ ઘણાં જ આનંદની વાત કહેવાય, પણ આપણને તે અધ્યાત્મવાદ વારસામાં મળ્યો છે. આપણા જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં અધ્યાત્મનું લક્ષ પહેલું હોવું જોઈએ. કેઈપણ પ્રવૃત્તિ કરતાં તેમાં પાપને ડર પહેલે હું જોઈએ. કુટુંમ્બીઓના ભરણ પિષણ માટે ભલે અમુક પ્રવૃત્તિ કરતાં હોઈએ પણ તે કુટુંબીઓનાં મેહમાં પિતાને આત્મા ન ભૂલાઈ જ જોઈએ. આત્મા અને પરમાત્માને ભૂલીને કંઈ પણ કરવા ગયા તે પરિણામ અંતે આપણું માટે સારું નહીં હોય Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ] સાધિરાજ ગૃહસ્થાને વ્યાપાર વાણિજ્ય કરવુ પડે તે તે પણ ધની મર્યાદામાં રહીને કરવુ જોઈએ ખસ આનેજ અધ્યાત્મવાદ કહેવામાં આવે છે. વિજ્ઞાનના દુનિયામાં ગમે તેટલા વિકાશ થયા હોય કે ભૌતિકવાદ ભલે દુનિયામાં ઘેઘુર વડલાની જેમ ફાલ્યા-ફૂલ્યા હોય પણ તેમાં ખરી શાન્તિ આપવાની તાકાત નથી. દુનિયા આજે અશાન્તિના દાવાનલમાં જાણે હોમાઈ રહી છે. દુનિયામાં શાન્તિની સરિતા લાવવાની જો કોઈમાં તાકાત હેય તે તે અઘ્યાત્મવાદમાંજ છે. અધ્યાત્મના ખરા રણકાર જીવેા અને જીવવા દે ! વખત આવે પ્રાણને ભેગૅ અન્યની રક્ષા કરે. કોઈ પણ જીવના વધ કરો નહીં, બીજા પાસે કરાવા નહીં, કોઈ કરતા હોય તેને અનુમેદન આપે। નડી. જે તમારા આત્મા છે તેવાજ બીજાના આત્મા છે. સ` જીવ જીવીતવ્યને ઇચ્છે છે, કોઈ મૃત્યુને ઈચ્છતા નથી માટે ધાર એવા પ્રાણીવધના સત્ત્પર પરિત્યાગ કરે. સ્વ. પ્રાણન જેમ અન્ય જીવાની રક્ષા કરો. પછી તે સપ` હાય કે વીછી હાય, ઘેટો હોય કે બકરા હાય, બળદ હોય કે પાડા હાય, ગાય હાય કે વાછડા હાય, હરણ હાયઃ કે તેતર હાય, કઈ ના પણુ વધ ન કરો, વધ કરવાથી તે જીવા સાથે વેર બધાય છે અને તે પર’પરા ભવેાભવ સુધી ચાલે છે. અને છાને તે અંગેના અતિ દારૂણ વિપાકે ભગવવા પડે છે. ગમે તેટલા તીર્થા કર્યા. હાય કે ગમે તેટલા ત્રતા કર્યા હાય પણ કોઈ અવની હિંસા કરવાથી કરેલાં તીર્થં કે કરેલાં વતાનુ ફળ નષ્ટ થઈ જાય છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણું જાય [ ૧૦૬ તેમજ ધર્મ માર્ગથી જીવ ભ્રષ્ટ થઈ જાય છે. મર એ શબ્દ કહેવાથી પણ જીવને દુઃખ થાય છે, તે મારવાથી તેને કેટલું દુઃખ થતું હશે? માટે હિંસા એ બુરામાં બુરી ચીજ છે. તે યમરાજની સગીબહેન છે. જેટલા હિંસાને માગે વળ્યા તેવા ભલભલા ચક્રવતિઓ પણ નરકગતિના મહેમાન બન્યા છે. માટે જીવનમાં અહિંસાધર્મને લાવવા ક્ષમાશીલ બને. ક્ષમા અને દયા એ બંને વચ્ચે સગી બહેને જે સુમેળ છે. દયા એ ધર્મનું મૂળ છે, પણ ક્રોધી પ્રકૃતિના મનુષ્ય દયા પાળી શકતા નથી. માટે જે ક્ષમાપરાયણ છે તે જ ઉત્તમ એવા દયા ધર્મનું પાલન કરી શકે છે. ક્રોધાવેશમાં આવેલે મનુષ્ય ક્યારેક પોતાના સંબંધીને પણ વધ કરી નાખે છે. માટે ક્ષમાશીલ બન્યા સિવાય દયા પાળી શકાતી નથી. બસ આજ અધ્યાત્મને ખરે રણકાર છે. અર્જુનને ધનુષ્યનો ટંકાર એ હતો કે તે સાંભળીને દુશમને ધ્રુજી ઉઠતા જ્યારે આ અધ્યામને રણકાર એ છે કે જે સાંભળીને કેટલાય આત્માઓ અંદરથી નાચી ઉઠવાના. સુખ-દુઃખ અંગે જેવો પિતાને આત્મા માટે પિતાને અંતરમાં અનુભવ થાય છે તે બહારમાં અન્ય આત્માઓ માટે પણ તે અનુભવે તેજ ખરૂં અધ્યાત્મ છે. પછી તે પિતે એવા દ્રઢ નિર્ણય પર આવી જાય કે જે હિંસા મને પિતાને અનિષ્ટ છે તે મારે બીજા પ્રતિ પણ નહીં આચરવી જોઈએ. સુખ સૌને પ્રિય છે, અને દુઃખ સૌને અપ્રિય છે. માટે મારી કઈ હિંસા કરે તે મને દુઃખ ઉપજે છે તેમ બીજાની હિંસા કરવાથી તેને પણ દુખ ઉપજવાનું જ છે. તેથી પિતાને અનિષ્ટ એવી હિંસા બીજા પ્રતિ પણ નહીં આચરવી જોઈએ. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ] સાધિરાજ સત્ય–અહિંસાને માર્ગે વળ્યા વિના ઉધ્ધાર નથી ધર્મના અનેક સિદ્ધાંત છે પણ તેમાં મુખ્યમાં મુખ્ય સિદ્ધાંત એ છે કે જે કાંઈ પિતાના આત્માને પ્રતિકૂલ હોય તે બીજા પ્રતિ નહીં આચરવું જોઈએ. અહિંસાને સિદ્ધાંત એ જ અધ્યાત્મનું ખરૂં રહસ્ય છે. આ રહસ્યને દુનિયા આજે સમજે આવતી કાલે સમજે કે પછી કાલાંતરે સમજે આ રહસ્યને પામ્યા વિના દુનિયામાં ખરી શાન્તિ સ્થપાવાની નથી, અને આ રહસ્યને દુનિયા જે દિવસે પામી જશે તે દિવસે દુનિયામાં રોમેર શાતિના સરવરીયાં છલકાશે અને વિશ્વની આબેહવા પણ એટલી બધી શુદ્ધ થઈ જવાની કે, વિશ્વના અણુએ અણુમાંથી શનિના સુર ગુંજી ઉઠશે. વિશ્વના આત્માઓ જ્યાં ત્રાહીમામ્ થઈ રહ્યા છે ત્યાં ગમે તેટલી પંચવર્ષિય યેજનાએ પસાર કર્યોથી કંઈ વળવાનું નથી. સત્ય અહિંસાની પ્રતિષ્ઠા થશે ત્યારે જ આ વિશ્વમાં સાચી સમૃદ્ધિનાં દર્શન થશે, અને તે અહિંસા પણ મનુષ્ય-પ્રાણી જેટલી સિમિત નહીં, પણ પ્રાણી માત્ર સુધી પહોંચે તેવી વિરાટ હોવી જોઈએ. આજે દુનિયામાં ચીમેર દ્રહિંસા વધી છે તેમ પરસ્પર સંઘ સમુદાયમાં, સમાજમાં અને આપસ-આપસમાં રાગ-દ્વેષ, કલેશ-કંકાસ અને વૈર-ઝેર વધવાથી ભાવ હિંસા પણ ખૂબ વધી છે. ભાવ હિંસાથી જીવને નિયમાબંધ પડે છે, અને તેનાથી વાતાવરણમાં ખૂબ અશાંતિ આવી જાય છે. માટે ભાવ હિંસા ટાળવાને પણ દરેકે પ્રયત્ન કરવું જોઈએ. જીરને અંદરના અશુભ પરિણામ તે જ ભાવ હિંસા છે, Page #141 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૦૬ અને પ્રમત્તયેાગ વડે કોઈના પ્રાણાના નાશ કરવેા, અથવા કાઇના દિલને આઘાત લાગે તેવા કટુ વચન કહેવાં તે દ્રવ્ય હિ'સા છે. આ બન્ને પ્રકાર સમજીને હિંસાના પરિત્યાગ કરી દેવા જોઇએ. જયણાથી વનાર જ જીવયા પાળી શકે ગૃહસ્થે સ’પૂર્ણતયા અહિંસા પાળી શકતા નથી, છતાં વિના કારણે ઈરાદાપૂર્વક કોઈ પણ નિરાપરાધી એવા હાલતાં ચાલતા ત્રસ જીવેના સંહારથી તે તેમણે બચવુ... જોઈ એ અને હૃદયમાં દરેક જીવાને ખચાવવા અંગેની બુદ્ધિ હેવી જોઇએ. છકાયના સ'હાર ગૃહસ્થાને કરવા પડે છે. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિ કાય. વગેરે સ્થાવર કાયની ગૃહસ્થા રક્ષા કરી શકતા નથી, છતાં ગૃહસ્થા પણ યતના પૂર્ણાંક વવિ શકે છે. જયણાપૂર્વક પ્રવનારને કર્મનાધ ઘણા આછે. પડે છે. નિરાપરાધી એવા ત્રસ વાની હિંસા જેમ ગૃહસ્થાને આચરવાની હોતી નથી તેમ વિના કારણે નિરર્થકપણે સ્થાવરકાયના વેાની હિંસા પણ ગૃહસ્થાએ નહી આચરવી જોઈએ. આ રીતે ગૃહસ્થા પણ જયણાપૂ ક પ્રવો તો તેમની મર્યાદામાં રહીને જીવયાના સિદ્ધાંતોનુ પાલન કરી શકે છે. કાળ ક્ષણની વ્યાખ્યા આવા જીવદયા વગેરે ધર્મના સસ્કાર જે ક્ષેત્રમાં ઘણી સહેલાઈથી પામી શકાય તે ક્ષેત્ર ક્ષણુ કહી શકાય. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ] રસાધિરાજ ત્યારબાદ ત્રીજા પ્રકારમાં કાળક્ષણ આવે છે. ધર્મ કરવાને અવસર તે કાળ ક્ષણ. તે અવસર્પિણીના કાળમાં એક કોટા-કેટી સાગરોપમના કાળથી કંઈક અધિક કાળ ધર્મને હોય છે. ત્રીજા આરાના છેલ્લા ભાગથી ધર્મશાસનની શરૂઆત થાય છે, તે આખાએ ચેથા આરામાં ધર્મશાસન જવવંતુ હેય છે, અને પાંચમાં આરામાં પણ ધર્મશાસન. હોય છે. તે જ રીતે ઉત્સપિણમાં પણ ત્રીજા અને ચોથા આરામાં ધર્મશાસન હોય છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી બનેને મળીને વીશ કેટા-કોટી સાગરોપમ પમાણ કાળ હોય છે. તેમાં ધર્મને કાળ ફક્ત બે કેટ-કેટી સાગરોપમથી કંઈક અધિક જેટલું હોય છે. બાકી તેમાં ઘણેખરે યુગલિક કાળ હોય છે અને અવસપિણિની અપેક્ષાએ છઠ્ઠા આરાને અને ઉત્સપિણિની અપેક્ષાએ પહેલાં બીજા આરાને કાળ ધર્મ માટે અનુકુળ હોતું નથી. માટે વીશ કેટ-કેટી સાગરેપમના કાળમાં બે કેટા–ટી સાગરોપમને જે કાળ ધર્મ માટે અનુકુળ કહેવાય તેને કાળ. ક્ષણ કહી શકાય. મહાવિદેડ ક્ષેત્રમાં તે સદાએ ચેથા આરાને કાળ હોય છે. એટલે ત્યાંતે ધર્મ માટે કાળ ક્ષણની ઘણીજ અનુકુળતા સમજવી. આપણે કેવા નસીબદાર આપણને પંચમ કાળમાં પણ જિનશાસન જેવું શાસનમળ્યું છે, એટલે આપણે તે ઘણું નસીબદાર કહેવાઈએ. ૫. હેમચંદ્રાચાર્યે કલિકાલને પણ નમસ્કાર કર્યા છે. __ नमोऽस्तु कलये यत्र त्वदर्शनमजायत । Page #143 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણું જાય [ ૧૦૮ હે નાથ ! અમને આ કલિકાલમાં પણ આપ દેવાધિદેવના દર્શન થયા છે. માટે આ કલિકાલને પણ અમારા નમસ્કાર છે. દુષ્કાળમાં ઘૂતપૂર એવા ઘેબરનું ભેજન મળે એ કેટલું ખુશનસીબ કહેવાય ! તેમ આવા પડતા કાળમાં જિનશાસન રૂપી અમૃતપાનને અવસર મળે છે એ પણ કેવું મહાન નશીબ કહેવાય! જ્યાં લીબડાની છાયા પણ દુર્લભ હોય તેવી મરૂભૂમિમાં કલ્પતરૂની છાયા મળી જાય એ મહાન ભાગ્યદય હાયતેજ મળે. તેમ આ કઠણ એવા પંચમ કાળમાં જિનશાસન રૂપી કલ્પતરૂની છાંયા મળી છે એ પણ જીવને જે તે પુદય ન કહેવાય, બલકે પ્રબળ પુદય કહેવાય. માટે બને તેટલી જિન ધર્મની આરાધના કરીને આ મળેલી કાળક્ષણને લેખે લગાડવી જોઈએ. મરૂભુમિમાં કલ્પતરૂ કેટલાક આત્માઓ ચોથા આરાના કાળમાં જે સામગ્રી નહેતા પામી શક્યા તે ધર્મ સામગ્રી આપણે આ પડતા કાળમાં પામી શક્યા છીએ. सुषमातो दुःषमायां कृपा फलवती तव । मेरुतो मरुमूहि श्लाध्या कल्पतरोः स्थिति ॥ કલિકાલ સર્વજ્ઞ પૂ, હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે, નાથ! સુષમ કાળ કરતાં પણ દુષમ કાળમાં (પંચમ કાળમાં ) આપની કૃપા અમારા જેવા માટે અધિક ફળવતી છે. કારણ કે, મેરૂ પર્વતની ભૂમિ કરતાં મરૂભૂમિમાં કલ્પવૃક્ષની સ્થિતિ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] સાધિરાજ અધિક શ્લાઘનીય છે. મેરૂ પર્વત પર કલ્પતરૂની શી કિંમત. અંકાવાની છે ? જ્યારે એ જ કલ્પતરૂ જે મારવાડની ભૂમિમાં ઉગેલ હોય તે કેટલી બધી પ્રશંસાને પામે? તેમ ચેથા આરાને કાળ કે જે કાળમાં સાક્ષાત્ તીર્થકર વિચરતા. નહેતા એ કાળમાં ઘણા આત્માઓ આ શાસનને પામેલા નહોતા. જ્યારે અત્યારે આ પંચમ કાળમાં તેવા તીર્થંકરાદિ. મહાપુરૂષને વિરહ વતે છે, તેવા કાળમાં આપણે જિન શાસનને પામ્યા એ આપણુ પ્રબળ પુન્યદયની નિશાની છે. માટે આ અપૂર્વ અવસર મલે છે એમ જાણી આવા પડતા કાળમાં પણ બને તેટલું સ્વઆત્મહિત સાધી લેવું જોઈએ. કર્મ સ્થિતિની લઘુતા વિના જીવને રસ્તો સુઝે નહીં ચેથી ભાવક્ષણ છે. જે કર્મોનાં ઉપશમ ક્ષપશમ અને ક્ષયરૂપ છે, જેમ જેમ કર્મોનું ઉપશમ ક્ષપશમ કે ક્ષય થાય તેમ તેમ આમિક ગુણે પ્રગટે છે. એક સમ્યકત્વ ગુણ પણ મેહનીયાદિ સાતે કર્મોની સ્થિતિ જ્યારે ઘણી ખરી એની મેળે જીવન તથા પ્રકારનાં પુરૂષાર્થ વિના પણ તૂટી જાય છે અને એક કટા-કટી સાગરેપમ પ્રમાણ સ્થિતિમાંથી પણ પપમના અસંખ્યાતમાં ભાગ જેટલી સ્થિતિ જ્યારે ન્યુન થઈ ગઈ હોય ત્યારે તે જીવ ગ્રંથીનાં દેશે આવે છે. અને ગ્રંથીનાં દેશે આવેલા જીવમાંથી પણ કેઈકજ જીવ અપૂર્વકરણને પરિણામ વડે રાગ-દ્વેષની નિબિડ ગાંઠને ભેદીને સભ્યત્વના પરિણામને પ્રાપ્ત કરે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૧૦ ગ્ર'થીના ભેદ વડે સમ્યક્ત્વના પરિણામને પામ્યા પછીજ જીવના ખરેખર વિકાસ ક્રમ શરૂ થાય છે. તે પહેલાં જે કર્મોનુ જોર હતુ. તે ગ્રંથીભેદ થયા પછી જીવનાં પુરૂષા નુ જોર વધતુ જાય છે અને કર્માંને ખપાવતા ખપાવતે જીવ અંતે પેાતાના ક્ષાયિકભાવ સુધી પહેાંચી જાય છે. જીવતાં હાવા છતાં મરેલા સમાન સમ્યક્ત્વને પણ જીવ ન પામ્યા હાય ત્યાં સુધીતે તે કસત્તા નીચેજ દખાએલા પડચો હાય છે એમ સમજવું. ટોઈ મહાત્માએ લખ્યુ` છે કે, सम्यक्त्वं यस्य न साधंते असाध्यं व्रत संजम । ते नरा मिथ्या भावेन जीवतोऽपिमृताइव || જે જીવ સમ્યક્ત્વને નથી સાધતા તેને વ્રત-સયમ પણ અસાધ્ય છે. અર્થાત્ તે વ્રત–સયમને પણ સાધી શકતા નથી અને મિથ્યા ભાવને લીધે તે જીવતા હોવા છતાં મૃતક સમાન છે. મિથ્યાદ્રષ્ટિ જીવા કે જેની દ્રષ્ટિમાંજ એકલુ ઝેર ભર્યું છે અને જેના અંદરના અભિપ્રાય પણ સમ્યફ્ નથી અને માન્યતામાંજ વિપરિતતા છે તેવા મિથ્યા દ્રષ્ટિને જ્ઞાનીઓએ હાલતુ—ચાલતુ શંખ કહેલ છે. જીવની માન્યતા સમ્યક્ હાય તેજ સમ્યક્ત્વ છે. જેમ કેટલાક કહે છે કે, શરીરજ આત્મા છે, શરીરથી ભિન્ન આત્મા છે જ નહીં. એ તદ્ન વિપરિત માન્યતા છે, અને વિપરિત માન્યતા એજ મિથ્યાત્વ છે. જ્યારે જ્ઞાની ક્રમાવે Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ] રસાધિરાજ છે કે, શરીરથી આત્મા ભિન્ન છે. શરીર જડ છે, આત્મા ચેતન છે. શરીર નાશવંત છે, આત્મા અવિનાશી છે. શરીરના સ્વભાવ સડન—પડન ને વિશ્ર્વસન છે. જ્યારે આત્માના સ્વભાવ જ્ઞાન, દર્શન ને ચારિત્ર છે. બન્નેના લક્ષણ જુદા જુદા હેાવાથી આત્માને શરીર એક નથી પણ તલવારને મ્યાનની જેમ શરીરને આત્મા તત્વ દ્રષ્ટિએ ભિન્ન છે. આત્મા સ ́સાર પર્યાયમાં છે ત્યાં સુધી શરીરથી આત્મા એકાંતે ભિન્ન નહી, એકાંતે અભિન્ન પણ નહી', ભિન્નાભિન્ન કહ્યો છે પણ સિદ્ધ પર્યાયને પામેલા જીવા અશરીરી હાવાથી તત્વ દ્રષ્ટિએ આત્માને શરીરથી ભિન્ન કહ્યો છે. આને સ ્ માન્યતા કહેવાય અને એજ સત્વ છે. જ્યાં એકાંત ત્યાં સમ્યક્ત્વના અંત શરીરથી ભિન્ન આત્માને માનીને પણ તેને એકાંતે નિત્ય માની લેવે અથવા એકાંતે અનિત્ય માની લેવા એ પણ વિપરિત માન્યતા હાવાથી મિથ્યાત્વ છે. જ્યારે આત્માને ક'થચિત્ નિત્ય અને કથચિત્ અનિત્ય માનવે એ સમ્યક્ માન્યતા છે. દ્રવ્યાકિનયની દ્રષ્ટિએ આત્મા નિત્ય છે તે શરીરાદ્રિ પર્યાયની દ્રષ્ટિએ અનિત્ય પણ છે. ખસ આજ સ્યાદ્વાદની શૈલી છે. સ'સારનું સર્જન ભગવાને કર્યું છે, એમ માની લેવુ' એ પણ વિપરીત માન્યતા છે. સંસાર ભગવાને સર્જેલા નથી, પણ આપણા કર્મે સજા એલા છે. ભગવાન તે મેાક્ષના સાચા રસ્તે બતાવનારા છે. ભગવાન કોઈ ને જન્મ-મરણના ફેરામાં નાખનારા નથી. આજ સાચી માન્યતા છે, અને સાચી માન્યતામાંજ સમ્યક્ત્વ છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય . [ ૧૧૨ જયાં દેષ પિતાને છે ત્યાં કર્મને પણ દોષ દેવો નકામે કર્મના ઉદયે આપણને સુખ કે દુઃખ ભોગવવા પડતા હોય તેમાં બીજા કોઈને દોષ દે તે પણ દ્રષ્ટિની વિપરીતતા છે. ગમે તેવા પિતાની ઉપર દુખે પડયા હોય, છતાં બીજા કેઈને દેષ ન દેતાં પિતાના કર્મોદયનો વિચાર કરે એજ સાચી માન્યતા છે. જવ સ્વકૃત કર્મને જ વેદે છે, કંઈ પરના કરેલા જીવને ભેગવવા પડતા નથી તે પછી બીજાને શા માટે દોષ દે જોઈએ? સુખ કે દુ:ખ એ પિતાના કર્મોદયનું ફળ છે. છતાં બહારના નિમિત્ત પર ઢાળી દેવું એ તો નર્યું ઘોર અજ્ઞાન છે, અને કર્મ પણ શું કરે? આભાએ પોતાના અજ્ઞાનથી કર્મ બાંયા તો બંધાયું છે. માટે ખરી રીતે તો કમને પણ દોષ દેવો નકામો છે. દોષિત પોતાનો આત્મા જ છે, માટે અત્યાજ પોતાના મિત્ર છે, આત્મા જ પિતાને શત્રુ છે. હવે આમાં બીજા પર ઓઢાડવાની વાત જ ક્યાં રહી? આમ અશુભના ઉદયન પ્રસંગે પોતાને જ દોષિત ઠરાવવાથી અંદરનાં રાગ-દ્વેષ શાન્ત પડી જાય છે. પછી દુઃખમાં નિમિત્ત બનનાર પ્રતિ પણ હૃદયમાં ઠેષ પેદા થતું નથી. સત્તરથી એક અઢારમુ ભારે અંદરના રાગ-દ્વેષ શાન્ત પડી જાય અને તે દહાડે તે મૂળમાંથી નાબુદ થઈ જાય એજ આતમા માટે મેટામાં મેટી સિદ્ધિ છે. પણ તે સિદ્ધિ સમ્યફદ્રષ્ટિ થયા વિના Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ] - સાધિરાજ, કઈ ભવે સાંપડવાની નથી. શરીર ધન-વૈભવાદિ કઈ પરપદાર્થો જીવનાં પિતાના નથી, છતાં જીવને તે તે પદાર્થોમાં પિતાપણાની બુદ્ધિ થાય એ પણ દ્રષ્ટિની વિપરીતતા છે. તેને બહિરાભદશા પણ કહેવામાં આવે છે. ધન-વૈભવાદિ પરપદાર્થો કે કુટુંબીજને કઈ પિતાના નહીં હોવા છતાં અને પરિવાર એ એક પ્રકારને પંખીને મેળે હોવા છતાં દ્રષ્ટિની વિપરીતતાને લીધે ધન-વૈભવાદિને પિતાના માનીને તેના નિમિત્તે જીવ કેટલીકવાર તીવ્ર પાપ આચરતે હેય છે. અને જીવ તેની પાછળ મહારભાદિના પાપ આચરતે હોય છે. એટલે અઢાર પાપસ્થાનકમાં સત્તર વાપસ્થાનકથી પણ જ્ઞાનીએ અઢારમાં મિથ્યાત્વ પાપસ્થાનકને ભારે કહ્યું છે. કારણ કે જ્યાં દ્રષ્ટિ જ એવી વિપરીત હોય કે માન, પ્રતિષ્ઠા અને સુખ એ બધું પૈસે હોય તે જ છે, પછી તો તેમાંથી પાપની પ્રચંડ વાલાએ જ ફાટવાની છે. અને દ્રષ્ટિજ એવી સમ્યફ થઈ જાય કે સુખ કે શાન્તિ કે બહારના ઈષ્ટ સંજોગોમાં નથી પણ મારા પિતાના આત્માના સ્વભાવમાંજ તે સુખ અને શાન્તિના અખૂટ ભંડાર ભર્યા પડયા છે, પણ તે આત્માને ખજાને મને લૂંટતા આવડે નથી એટલે હું જ્યાં ત્યાં બહારમાં સુખને શાન્તિ માટે ઝાવાં નાખી રહ્યો છું. બાકી હું મને પિતાને ઓળખીને તેમાં સમાઈ જાઉં તે મારા જેવા કેઈ સુખી નથી. આ પ્રમાણે દ્રષ્ટિ નિર્મળ થઈ જાય છે તેમાંથી એકલે શાતિને પ્રવાહ જ વહેવા માંડવાને છે પછી તે આત્માના પ્રદેશ પ્રદેશમાં બાવના ચંદન જેવી શીતળતા વ્યાપી જવાની છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૧૪ રહે પણ રમે નહીં ! શાસ્ત્રોમાં ત્યાં સુધી ફરમાવવામાં આવ્યું છે કે, સમ્યક્ત્વ સહિત જીવ નરકમાં હોય તે તે પ્રશંસનીય છે અને તેનાથી રહિત કદાચ સ્વર્ગમાં હોય તો પણ તે પ્રશંસનીય નથી. સમ્યકુદ્રષ્ટિ જ મે માર્ગમાં છે. જ્યારે હજી મિથ્યાત્વની મંદતા પણ ન થઈ હોય તેવા તીવ્ર મિથ્યાદ્રષ્ટિ જીવે તે બિચારા ભવ માર્ગમાં જ છે. જિનેશ્વર ભગવંતે એ કહેલાં તમાં જીવની સમ્યક અભિરૂચિ તેને સમ્યક શ્રદ્ધાન કહેવામાં આવે છે. સમ્યક શ્રદ્ધાન એજ સમ્યક્ દર્શન છે. તત્ત્વને શ્રદ્ધાન વડે પવિત્ર બનેલે આત્મા તથા પ્રકારનાં કર્મનાં ઉદયે ભવસમુદ્રમાં રહ્યો હોય, પણ તેમાં તે રમતે ન હોય. ગમે તેવા જડ અંગે તેની સામે હેય પણ સમકિતીને તેમાં તીવ્ર આસક્તિ ન થાય. સમકિત થાય એટલે તે ઘર છેડી જ દે ને સાધુજ બની જાય, તેવું એકાંતે નથી. સમકિતી અમુક કાળ ઘરમાં રહે પણ ખરો, પણ તે તેમાં રમે નહીં. આ સમકિતીની ખરેખરી વ્યાખ્યા છે. રહે ને રમે તેમાં તે આકાશ-પાતાળ જેટલું અંતર છે. રહેવું ચારિત્રમેહનીયના ઉદયે થાય અને રમવું એ મિથ્યાત્વમેહનીયના ઉદયે થાય છે. માટે રહેતું હોય ને તેમાં રમતું ન હોય તે જીવ પાપ ઘણું ઓછા બાંધે. જેમ ભાણે બેસીને જમતે હોય પણ તેમાં રસ ન પિષત હોય તે કર્મથી લેપતે નથી, બલ્ક ખાતાંખાતો પણ કર્મ ખપાવી નાખે. જ્યારે કઈ પણ ચીજને ભેગવટો ન કરતે હોય, કેવળ મનથી જ તેની ઝંખના કર્યા કરતે હેય, છતાં તે કર્મથી બંધાય છે. આ છે જેને Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૫] સાધિરાજ ક્રેનની તત્ત્વ વ્યવસ્થા, લોકોત્તર દનની તત્ત્વ વ્યવસ્થા પણ લોકોત્તર કોટીનીજ હાય ! સમક્તિી અને મિથ્યાત્વીના પરિણામ વચ્ચે મહદ્ અંતર સંપત્તિ કે પૈસા મનુષ્યને મળે પુન્યાયથી પણ તેમાં આસક્તિ બધાય પાપેાદયથી. માનવી ગમે તેવા વૈભવની વચમાં રહ્યો હાય પણ તેની અંદરની જ્ઞાનદશા જાગૃત હોય અને દ્રષ્ટિ સમ્યક્ હોય તે તે વૈભવ પણ તેને બૈરાગ્યનુ નિમિત્ત બને છે. તેની પણ તે હરઘડીએ અસારતા ચિ'તત્રતા હાય છે, માટે ભવમાં રહ્યા હોવા છતાં સમકિતીજીને કયાંય આસક્ત બનતા નથી અને મેક્ષ માર્ગોમાં ઉત્સાહ પૂર્વક પ્રવંતા હૈાય છે. સમકિતી પણ આરભાદ્મિની પ્રવૃત્તિ કરતા હોવાથી માહ્ય દ્રષ્ટિથી સમકિતી અને મિથ્યાદ્રષ્ટિ વચ્ચેન ભેદ સમજાતા નથી. સ્થૂલ દ્રષ્ટિથી જોનારને અન્ને પ્રવૃત્તિમાં સરખા લાગે પણ સમિતીના શમ-સ ંવેગાદિના પરિણામ અંદરથી એટલા બધા નિમ`ળ હેાય છે કે મિથ્યાદ્રષ્ટિ અને સમિતીના પરિણામ વચ્ચે આકાશ પાતાળ જેટલુ અંતર હાય છે. મિથ્યાદ્રષ્ટિ પાપમાં રસથી પ્રવતે છે જ્યારે સમિકતી તેમા પ્રવંતા હેાવા છતાં પાપ પ્રતિ તેને હૃદયથી લેશ પણ બહુમાનને ભાવ હાતા નથી તે બધી વ્યાપારાદિની પ્રવૃત્તિ ઉદાસીન ભાવે કરતા હાય છે એટલે તે યકચિત્ પાપ આચરતા હોવા છતાં બંધ અલ્પ પડે છે કારણ તેના પરિણામ વિધ્વંસ હાતા નથી અલ્કે શુદ્ધ હાય છે. આ વાત સમિતી તરફના પક્ષપાતની નથી પણ Page #151 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણું જાય [ ૧૧૬ વસ્તુ સ્વરૂપની વ્યાખ્યા છે, અને સમકિતને પણ કોઈએ કાંઈ ઠેકો રાખેલે નથી. જે કેઈ આત્મા પોતાની દ્રષ્ટિને સમ્યફ બનાવે તે સમ્યકત્વને પામી શકે છે. સમતિના પડીકા ન હોય એક તિર્યંચ ગતિના તિર્યંચની કે નરકગતિના નારકની દ્રષ્ટિ નિર્મળ થાય અને તે જીની તત્વમાં રમણતા. આવી જાય તે તે પણ સમકિત પામી શકે છે. તે પછી દેવ અને મનુષ્યો તેવા પરિણામને પામી શકે તેમાં નવાઈ શી છે? માટે સમજી જ લેવાનું કે, સમ્યકત્વના કયાંય. પડિકા બંધાતા નથી. જીવ પિતાને પરિણામને શુદ્ધ કરીને સમ્યકત્વને પામી શકે છે. કોઈ કહેતા હોય કે અમારા પંથમાં ભળે તેજ સમક્તિ પામે તે સમજવું કે તે તેને ઉન્મત્ત પ્રલાપ છે. अमृतरसास्वादज्ञकुभक्तरस, लालितोऽपि बहु कालम् । त्यक्त्वा तत्क्षणमेन, वाग्छत्युच्चैरमृतमेव ।। અમૃતરસ જેવા ભેજનના સ્વાદને જાણકાર હેય અર્થાત્ કોઈવાર કે ઈ માણસે અમૃત ભેજન આગેલું હોય અને ત્યારબાદ તેના સ્થિતિ-સંજોગે પલટાતાં તેને ઘણા લાંબા કાળ સુધી સામાન્ય કદન જેવાં ભેજનથી પિતાને નિર્વાહ કરે પડતું હોય છતાં તે અંતરથી તે અમૃત ભજનની જ વાંછના કરતે હોય છે. તેવી રીતે અપૂર્વકરણના પરિણામથી જેણે સમ્યકત્વરૂપી અમૃત રસને સ્વાદ ચાખેલે Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ] સાધિરાજ હોય તે ચિરકાળથી તથા પ્રકારના કર્મોદયને લીધે પાપને સેવતે હેવા છતાં તેને તે પાપકર્મ પ્રતિ બહુમાનને ભાવ હોતું નથી. અંદરથી ભાવશૂન્યપણે તે પાપ આચરતે હોય છે અને જે તેના ચારિત્રમેહનીય કર્મને ક્ષપશમ થાય કે તે ચારિત્રના પુનિતપથે ચાલી નીકળે છે. પંખીને જરાક પાંજરામાંથી છુટવાને માર્ગ મળે કે તરત ગગનમાં ઉડયન કરી જાય છે. તેમ પુરૂષાર્થ કરતાં તપ–જપાદિના વેગે જેવા કર્મો પાતળાં પડે કે સમક્તિી જીવ ચારિત્રના પુનિત પંથે સંચરી જાય છે. સર્વ વિરતિની તે શી વાત પણ જીવની દ્રષ્ટિ સમ્યફ થઈ જાય એ પણ સામાન્ય વાત નથી જે કે મનુષ્ય જે વસ્તુને ઝંખતે હોય તેની તેને પ્રાપ્તિ થાય એટલે તેને કેટલે બધો આનંદ થઈ જાય છે? તેના આનંદની અવધિ થઈ જાય છે તેમ સમકિતી વિરતિનેજ ઝંખતે હોય છે તેમાં અવરોધ નાખનારા કર્મો જેવાં બપી જાય કે તે વિરતિને અંગીકાર કરે છે, અને તે સમયે તેના આનંદની પણ અવધિ થઈ જાય છે. ઘણા વર્ષોથી યુદ્ધ ચડેલાં દ્વાને જે રણક્ષેત્રમાં વિજય થાય ત્યાં તેને કેટલે અનુપમ આનંદ થાય છે ? તેમ સમકિતી જીવને પણ સર્વવિરતિ અંગીકાર કરતાં તેજ અનુપમ આનંદ થાય છે. | સર્વ વિરતિ ચારિત્ર તે ઘણી મોટી વાત છે. એક જીવની દ્રષ્ટિ સમ્યફ થઈ જાય તે એ જગતમાંથી ઘણુ ખરાં Page #153 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૧૮ સંઘર્ષોને આજે અંત આવી જાય. “જર, જમીન ને જેરૂએ ત્રણે કજીયાના રૂ” એમ કહેવતમાં કહેવાય છે. પણ દ્રષ્ટિ સમ્યક થઈ જતાં મનુષ્ય ધન-વૈભવની અનિત્યતાં અને અસ્થિરતા વિચારતે થઈ જાય પછી જર, જમીન ને જેરૂ વચ્ચેનાં કલેશે પણ એની મેળે શાન પડી જાય છે. આજે દુનિયામાં ચોમેર અશાંતિનું વાતાવરણ છે. કારણ કે સૌને પરિગ્રહ અને ભેગની ભૂખ લાગેલી છે. પરિગ્રહ અને ભેગની તૃષ્ણ, દ્રષ્ટિ જે નિર્મળ થાય તે જ ઘટે અને પછી તે જગતમાં સર્વત્ર શાન્તિ જ સ્થાપવાની છે. પછી તે માનવીની પાસે ધન હશે તે પણ તે એમ વિચારશે કે, ધનને ધર્મનાં કાર્યોમાં સન્માર્ગે વ્યય થાય અને જન હિતના કાર્યોમાં તેને ઉપયોગ થાય એજ મળેલા ધનનું વાસ્તવિક ફળ છે. દુનિયામાં બધા કલેશ-કંકાસ અને સંધર્ષોનું મૂળ જીવની મિથ્યાદ્રષ્ટિ છે અને તે બધાના અંત માને ખરે ઉપાય જીવની સમ્યદ્રષ્ટિ છે. આવરણ હટે તો ગુણે પ્રગટ તેવી દ્રષ્ટિ કર્મોનાં ઉપશમ ક્ષપશમ કે ક્ષયથી પ્રાપ્ત થાય છે માટે ભાવક્ષણ એ ક્ષપશમાદરૂપ છે. સમ્યકત્વ દેશવિરતી માટે ચારિત્ર કે સર્વ વિરતી ઉપશમશે કેક્ષપકશ્રેણી કે પરંપરાએ કેવલજ્ઞાન એમાના કેઈપણ ગુણ કર્મોના ઉપશમ ક્ષપશમ કે ક્ષય વિના પ્રાપ્ત થતાં નથી. જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિના ગુણે આત્મામાંથી જ પ્રગટાવવાના છે. કયાંય બહારથી પ્રગટવાના નથી, પણ જેમ જેમ કર્મોના આવરણે હઠતાં જાય છે તેમ તેમ ગુણ પ્રગટે છે Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ] ૨સાધિરાજ અને જેમ જેમ આત્મા તપ સંયમના માર્ગમાં પરાક્રમ કરે તેમ તેમ કર્મોનાં આવરણે તૂટતાં જાય છે. કર્મોનાં આવરણ તેડવા મનુષ્ય ભવને આપણને એક મહાન અને અપૂર્વ અવસર મળ્યો છે, માટે સૂત્રમાં ફરમાવવામાં આવ્યું છે કે, હે પંડિત ! તું આ ક્ષણને પિછાણ ! અને અવસરને પિછાણે તેજ ખરે પંડિત કહેવાય ! અવસર વિતી ગયા પછી કશું હાથમાં આવવાનું નથી. આ મનુષ્ય ભવના અવસરને જીવ ચૂકી ગયો તે છે કે તેને કેવલ પશ્ચાત્તાપના આંસુ સારવાના રહેશે. કારણ કે, મનુષ્ય ભવને અવસર ફરી ફરીને હાથમાં આવે અતિ દુર્લભ છે. જીવ સવળે પડે તો એક ક્ષણમાં તરી જાય આ જીવનની જે ક્ષણ જાય છે તે લાખેણું જાય છે. હમણું વચમાંજ કહી ગયા તેમ, ગયેલી ક્ષણ પાછી હાથમાં આવવાની નથી. માટે જીવનમાં જાગૃતિ કેળવીને ક્ષણેક્ષણ દરેક મનુષ્યએ સફળ બનાવવી જોઈએ. આ મનુષ્ય જીવનની એકાદ ક્ષણ પણ નકામી જાય, અથવા ધર્મની આરાધના વિનાની જાય તો સમજવું કે જ્ઞાનીની દ્રષ્ટિએ આપણને ઘણું મોટું નુકશાન થાય છે. પણ આપણે એવા તે બેફામ છીએ કે નુકશાન આપણને થાય છે છતાં એ નુકશાનને આપણને ખ્યાલ સરખાએ આવતો નથી. જીવ સવળ પડે તો એક ક્ષણમાં કામ કાઢી જાય, અને અવળે પડે તે એક ક્ષણમાં બાજી બગડી પણ જાય છે. કેટલાક મનુષ્યના જીવનમાં એકાદ ક્ષણને સત્સંગથી પણ એ પલટો આવી જાય છે કે, જીવનની આખી લાઈન Page #155 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૨૦ બદલાઈ જાય છે. માટે શંકરાચાર્યજીને લખવું પડયું क्षणमपि सज्जनसंगतिरेका । भवति भवार्णवतरणे नाका ।। એક ક્ષણની પણ જે સંતની સંગની છે તે ભવસાગર પાર કરી ( જવા માટે નૌકા સમાન છે. સત્સંગના પ્રભાવે એક લુંટારે મહર્ષિ બન્યો ! વાલિયે ભીલ જંગલમાં લુંટ ચલાવનારે મોટો લુંટારો હતે. જે કઈ જંગલના રસ્તેથી પસાર થાય તેને તે લુંટી લેતે હતે. એક વાર નારદઋષિ એ રસ્તેથી પસાર થાય છે, તેમને લુંટવા તે આગળ આવે છે, અને નારદઋષિને કહે છે કે, જે કાંઈ તમારી પાસે હોય તે અહિં મૂકી દો, પછી આગળ જ્યાં જવું હોય ત્યાં જવાનું છે. નારદજી કહે છે કે, મારી પાસે, કમંડળ કે ભગવાં વચ્ચે સિવાય કાંઈ છે નહીં. વળી તને આ ચીજ કેઈ ઉપયોગમાં આવે તેવી નથી. છતાં તે કહે છે, જે હોય તે મૂકી દે. નારદજી કહે છે, તું સાધુ-સંતને પણ લુંટી લે છે તે આવા કર્મો બાધીને તું છુટીશ કયાં ભવે ? કરેલાં કર્મ તે તારે ભેગવવા પડવાના છે, અને સૌને ભેગવવા પડે છે. તું કેનાં ભરેસે આ જોખમ ખેડી રહ્યો છે? તું ધ્યાન રાખજે તારી માથે ભય વધતું જાય છે. નારદજીનાં આ વચન સાંભળીને પેલે લુંટારે કહે છે, મહારાજ ! હું જે આ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ] રસાધિરાજ ક કરી રહ્યો છું તેમાં ઘણાંની ભાગીદારી છે. આ યાપ કર્મીની કંપનીના મુખ્ય સંચાલક છું, પણ એના બીજા શેર હાલ્ડરો ઘણા છે. મહારાજ ! આ મારી એકલાની નહી પણ લિમીટેડ કંપની છે. માટે મારે લાંબી ચિન્તા કરવા જેવી નથી. મારા આખાએ કુટુંબનાં નિર્વાહ માટે હું આ પાપ સેવી રહ્યો છું. નારદજી તેને કહે છે, તે તુ ઘેર જઇને તારા આખાએ કુટુમ્બને ( શેર હાલ્ડરને ) ભેગાં કરીને એકવાર પૂછી લે કે, તમારા સૌના નિર્વાહુ માટે હું પાપ સેવી રહ્યો છું, માટે પાપ કર્માંમાં તમે સૌ ભાગીદાર છે ? વાલિયા ભીલ તરત ઘેર જાય છે અને પેાતાના આખાએ કુટુંબને ભેગુ કરે છે, અને કહે છે કે તમારા બધાના નિર્વાહ માટે જ'ગલમાં રહીને ચાકમ જેવા પાપ મારે સેવવા પડે છે, તેમાં કેટલાય ઋષિ-મુનિઓને પણ મે લુટેલા છે. માટે હુ એકલેા નહી પણ તમે સૌ પાપમાં ભાગીદાર છે અને તે કમ સૌને ભાગવવા પડવાના છે. આ વાત સાંભળીને તેના પત્ની અને પુત્રએ તેને સંભળાવી દીધું કે, પાપ કર્મોંમાં તે કોઈની ભાગીદારી હાતી હશે ? એતા સૌના કર્યાં સૌને ભાગવવાના છે. તેનાં બધા સબધીઓ તરફથી તેને આવે એક સરખા જવાબ મળ્યેા, ત્યાં તે પેલે ત્યાંથી સીધા ઉભાજ થઇ ગયા. તેને બધા પર બૈરાગ્ય આવી ગયે, અને સ'ખ'ધીઓને છેલ્લા સલામ ભરીને સીધા નારદજીની સમીપે પહેાંચી ગયા, અને સબધીઓને છેલ્લે કહેતા ગયા કે, આજથી તમારા માટે તેા ઠીક પણ મારા આ પેટ માટે પણ મારે પાપ આચરવા નથી. Page #157 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૨૨ નારદજી કહે છે, કેમ ભાઈ? સંબંધીઓ તરફથી શું પ્રત્યુત્તર લઈને આવ્યું ? પ્રત્યે ! હવે બીજી વાત. બધી મૂકી દો. આપે કહેલાં વચન તદ્દન સાચા ઠર્યા છે. આજથી આપ જ મારા ગુરૂ છો. આજથી બધા પાપને હું પરિત્યાગ કરૂં છું આપને સંગ થયા પહેલાં પૂર્વે મારાથી ઘણું પાપે સેવાઈ ગયાં છે, અને મારા આત્માને મેં ખૂબ મલિન બનાવે છે. માટે હવે આપ મને શુદ્ધિને ઉપાય. બતા! મને પાપ કર્મો અંગેને પશ્ચાત્તાપ થાય છે. હવે આપ મને તેનું પ્રાયશ્ચિત્ત કરાવે. પશ્ચાતાપ એજ શુદ્ધિને પરમ ઉપાય છે. ત્યારબાદ નારદજી તેને રામ નામને મંત્ર આપે છે, અને ત્યાં ને ત્યાં રહીને તે રામ નામની જાણે અલખ જગાવી દે છે. તેના શરીર પર માટીના રાફડા ફરી વળે છે. છતાં તેણે રામનામની ધુન છેડી રહેતી. અંતે તેને ઉદ્ધાર થઈ જાય છે અને હિન્દુધર્મશાસ્ત્રોમાં વાત આવે છે તેમ વાલિયે લુંટાર, લુંટારે મટીને વાલ્મિકી ઋષિ બની જાય છે. જયાં સ્વ દયા નથી ત્યાં વળી પર દયા કેવી ? તમે પણ અનેક માટે પાપ આચરી રહ્યા છે. માટે એકવાર બધાને ભેગા કરીને બધાની સમક્ષ આ વિચારણા મૂકી દે છે એટલે તમને પણ વાલિયા ભીલની જેમ સંબંધીઓ કેવા સ્વાથી હોય છે તેનું સ્પષ્ટ દર્શન થઈ જશે. કઈ જ્ઞાની પુરૂષે લખ્યું છે કે, मया परिजनस्यार्थे कृतं कर्म सुदारुणम । एकाकी तेन दह्योऽहं गतास्ते फल भोगिनः ।। Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ] રાધિરાજ મેં કુટુંબીઓને મારા પિતાનાં માનીને તેમને સુખી કરવા માટે અતિદારૂણ એવા કુકર્મો આચર્યા ! આજે તે કમે ઉદયમાં આવતાં તે કુકર્મોની ભીષણ ઝાળમાં હું એકલે બળી રહ્યો છું અર્થાત્ ઉદયમાં આવેલાં તે પાપકર્મો હું એકલે જોગવી રહ્યો છું અને જે જે માટે મેં તેવા કુકર્મો કર્યા હતાં તે તે બધાં ફળ ભેગવીને અને જે હાથમાં આવ્યું તે લઈને કયાંના ક્યાં પલાયન થઈ ગયા. સંપત્તિમાં સૌ સંબંધીઓ. ભેગાં હતા અને સૌ સાથે રહીને અમન ચમન કરતા હતા અને વિપત્તિ કાળમાં આજે હું એકલે પડી ગયો છું. આ એક ગાથામાં કેટલું બધું રહસ્ય સમાએલું છે અને આવી રીતે સમ્યક વિચાર્યા પછી કેણ એ મૂર્ખ હોય કે જે પિતાના આત્મા માટે જોખમ ખેડે? પાપના ભારથી, આત્માને લાદવે એ મહાભયંકર જોખમ ખેડવા જેવું છે. પિતાને પિતાની દયા ન હોય તેજ આવું જોખમ ખેડી શકે ! અનંત કાળથી આત્મા અનંતાનંત દુઃખેને ભેગવી રહ્યો છે. છતાં રવઆત્મા અંગેની પણ જેનાં હૃદયમાં દયા નથી તે તે ક્રરમાં ક્રર માનવી કહેવાય અને સ્વદયા જેનામાં નથી તેની પાસે પરદાની તે આશા જ કયાંથી રખાય? આપણી મૂળ વાત એ હતી કે, સત્સંગના પ્રભાવે વાલિયા ભીલમાં કેવું પરિવર્તન આવી ગયું ! વાલિયે. ભીલ મટને વાલ્મિકીષિ બની ગયે, એ કાંઈ જેવું તેવું પરિવર્તન ન કહેવાય. માટે જીવનની જે ક્ષણ સત્સંગમાં. જાય તે સફળ છે. પાપીમાં પાપી કહેવાતે મનુષ્ય પણ સત્સંગના પ્રભાવે ધર્માત્મા બની જાય છે. જૈન શાસ્ત્રોમાં તેવુંજ દ્રષ્ટાંત ચિલાતી પુત્રનું આવે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય . [ ૧૨૪ ચિલાતી પુત્રનું દ્રષ્ટાંત રાજગૃહી નગરીમાં ધનસાર્થવાહ નામના શેઠની ચિલતી નામે દાસીને તે પુત્ર હોવાથી તેનું નામ ચિલાતીપુત્ર પાડવામાં આવ્યું હતું. શેઠને પાંચ પુત્ર હતા અને તેની ઉપર સુષમા નામે પુત્રી હતી. સુષમાની સંભાળમાં અને તેને રમાડવામાં તે ચિલાતી રેકાએ રહેતું. ચિલતી મટી ઉમરને થયે એટલે તેનામાં અમુક અપલક્ષણ જોઈને શેઠે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. ચિલાતી કઈ મહાભયંકર અટવીમાં જઈ ચડ્યો, ત્યાં સિંહગુફા નામની ચેરપલ્લીમાં તે દાખલ થયે, એટલે ત્યાં રહેતા ચોર લેકો સાથે તેને મહેબૂત થઈ ગઈ. સરખા આચાર-વિચારવાળા હોય તેને પરસ્પર તરત મેળ જામી જાય છે. પલ્લી પતિ મૃત્યુને પામ્યા બાદ ચિલાતી તેના સ્થાને નિમાઈ ગયે. ધનાવાહ શેઠની પુત્રી સુષમાનું અપહરણ એકદા ચિલાતી ધનાવાહ શેઠને ત્યાં લુંટ ચલાવવાને નિર્ણય કરે છે. બધા ચોરને ચિલાતીએ કહી રાખેલું કે, શેઠને ત્યાંથી સંપત્તિ મળે તેના સ્વામી તમે બધા થજે. મારે તે શેઠની પુત્રી સુષમાનું કામ છે. શેઠે ચિલાતીને ઘરમાંથી કાઢી મૂકેલે ત્યારથી તેને મનનાં શેઠ પ્રતિ રેષ રહી ગએલે. તેમજ સુષમા તરફની બાલ્યાવસ્થાની પ્રીતિ પણ હજી તેના મનમાં એવીને એવી રહી ગઈ હતી, એટલે તે બધા ચેરેની સાથે રાજગૃહીમાં ધનાવાહ શેઠને ત્યાં આવીને ખાતર પાડે છે. શેઠને ત્યાંથી લુંટાય તેટલું ધન Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧રપ ] રસાધિરાજ લુટીને ચાર લોકે ત્યાંથી પલાયન થઈ જાય છે. ચિલાતી પણ સુષમાનું હરણ કરીને ત્યાંથી નાશી છુટે છે. શેઠને એકની એક પુત્રી હોવાથી પ્રાણથી પણ અધિક હતી. શેઠ રાજ્યના કોટવાળોની મદદ લઈને ચિલાતીની પાછળ પડે છે, ચર લેકે ધન લુંટી ગયા તેની શેઠને લાંબી ચિન્તા નથી. શેઠે કેટવાળને કહી દીધું કે, ચોરોએ લુંટેલું ધન તમે લેજે, પણ મારી પુત્રી કોઈપણ ભેગે પાછી લાવી આપો. ધનની લાલચથી કેટવાળે ચિલાતી અને ચેર લેકેને પકડી પાડવા એકદમ તેમની પાછળ પડે છે. શેઠ પણ પિતાના પાંચે. પુત્રોની સાથે પિતાની પુત્રીને મેળવવા મરણીયા થઈને. ચેરેની પાછળ પડ્યા છે. ચિલાતીની ખેટી હરણફાળ ચિલાતી સિવાયના ચેરે પિતાને જીવ બચાવવા ધન, રસ્તામાં જ મૂકી દઈને અટવીમાં નાસી ગયે. કેટવાળાને ધન મળી જતાં, કોટવાળ ત્યાં જ રોકાઈ ગયો. જ્યારે ચિલાતી તે જાણે પોતાના પ્રાણ હોડમાં મૂકવાને તૈયાર થઈ ગયો છે. તેણે સુષમાને ત્યાગ ન કર્યો. તે તે સુષમાને ખભા ઉપર ઉપાડીને અટવી ભણું પુર વેગમાં આગળ ધપી. રહ્યો છે. તેમ શેઠ પણ બરાબરના તેની પાછળ પડી ગયેલા. છે. સુષમાને ખભા ઉપર ઉપાડેલી હોવાથી ચિલાતી અંતે રસ્તામાં થાકી જાય છે. દુન્યવી કહેવતમાં પણ કહેવાય છે કે, બહુ દડે તે અંતે થાકે જ! પરવસ્તુનું આમ હરણ કરી જવું એ તે એક પ્રકારની હરણફાળ કહેવાય. અને તેમાં પણ માનવી નીતિ અને ન્યાયની મર્યાદાનો લેપ કરે એટલે તેને સફળતા ક્યાંથી મળે? Page #161 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૨૬ સમજી રાખવા જેવા ચાર પ્રકાર પર ધન કે પરસ્ત્રી તરફ જે નજર ન કરે તે સજજન કહેવાય. અથવા તે પર ધન જેની દ્રષ્ટિમાં માટીના ઢેફાં સમાન હોય અને પરસ્ત્રી જેની દ્રષ્ટિમાં મા-બહેન કે પુત્રી સમાન હોય તે સજ્જન તે કહેવાય, પણ તેને મહાજન કહેવું હોય તે પણ કહી શકાય. જન–સજજન–મહાજન અને દુર્જન, એ ચારે પ્રકાર સમજી રાખવા જેવા છે. (કેઈનું હિત ન કરી શકે પણ કેઈનાં પણ અહિતમાં ઉ ન રહે તે જન કહેવાય. પોતાના સ્વાર્થ તરફ લક્ષ હેય પણ શક્તિ મુજબ પરમાર્થ કરે તે સજજન કહેવાય. સ્વાર્થને ભેગ આપીને પણ પરમાર્થ કરે તે મહાજન કહેવાય. કંઈ ઘણાં મનુષ્યનાં સમુદાયને જ મહાજન કહેવાય તેવું નથી. કુમારપાળ જેવાં એકને પણ મહાજન કહી શકાય, અને બીજાના અહિતમાં પ્રવતે તે દુર્જન કહેવાય, કેવળ પિતાને સ્વાર્થ સાધવાની જ બુદ્ધિ હેય, તેવાને નંબર તે જન સમુદાયમાં પણ ન લાગે તે પછી જૈન સંઘમાં નંબર લાગે એ ક્યાં સહેલી વાત છે? વણિકવૃત્તિ અને જૈનત્વ વચ્ચેનું અંતર , જન શબ્દ ઉપર બે પાંખડાં ચડે ત્યારે જૈન શબ્દ બને છે. દયા અને દાનનાં જેનામાં પરિણામ હોય તેજ ખરો જૈન કહેવાય. જૈન શબ્દ પર બે માત્રા છે તે ખરી રીતે બે પાંખ છે. તે સૂચવે છે કે, દયા અને દાન અંગેની જેની ઉત્કૃષ્ટ ભાવના છે તે જ ખરો ભાવ જૈન છે, જન બનવા Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ] રસાધિરાજ પણ યોગ્યતા જઈએ તો કેટલી ગ્યતા હોય ત્યારે જૈનત્વ આવે. મન, ઈન્દ્રિય અને રાગ-દ્વેષાદિ પર અંશે પણ જેને વિજય થયે હોય તે જૈન કહેવાય. વણિકવૃત્તિ એ જુદી વાત છે, અને જૈનત્વ એ આખી જુદી વાત છે. જૈનત્વ પરમાર્થ પ્રધાન હોય છે, જ્યારે વણિકવૃત્તિ સ્વાર્થ પ્રધાન હોય છે. માટે વણિકકુળમાં જન્મ મળે એટલે જૈન બની ગયા એમ નહીં માની લેતા. અંદરના કામ-ક્રોધાદિ દેને જીતી લેનાર જેન બની શકે છે, અને તેમાં એકાંતે કુળની પણ પ્રધાનતા નથી કે, અમુકજ કુળમાં જન્મેલે જૈન બની શકે. જે કોઈ શુદ્ધ-દેવ, ગુરૂ ને ધર્મની ઓળખાણપૂર્વક દોષોને જીતી લેવાને ધ્યેય રાખે તે જેન બની શકે, અને રાગ-દ્વેષાદિ દોષોને સંપૂર્ણ પણે જીતી લેનાર તે જિન કેવળી બને છે. કે મહાભાગ્યવાન તે જિનેશ્વર પણ બની જાય છે. રાગ ભયંકર પણ રાગને અંધાપો અતિભયંકર - હવે મૂળ વાત પર આવી જઈએ. ચિલાતી થાકી એ ગયે કે, હવે તેનામાં આગળ ધપવાની તાકાત રહી હેતી, અને શેઠ પણ લગભગ તેની નજીકમાં આવી પહોંચે છે. શેઠ અને તેમના પાંચ પુત્રો હથિયાર સહિત તેની પાછળ પડેલા છે. સુષમાને ખભા પર ઉપાડેલી હતી એટલી ચિલતીને થઈ ગયું કે, હવે હું મારું કેઈ સંજોગોમાં રક્ષણ કરી શકું તેમ નથી. શેઠ અને તેના પુત્રે મને હવે થોડીક જ વારમાં ઘેરી વળવાના છે. છતાં સુષમાને મેહ તેનાથી મૂકતે નથી. તેને થયું, ભલે હું ખાઈ શકું તેમ નથી પણ મને ઢોળી નાંખતા તે આવડે છે! એટલે તે તલવારના Page #163 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૨૮: એક ઝાટકે સુષુમાનું મસ્તક છેદી નાંખે છે. રાગ દશાની કેટલી ભયંકરતા હોય છે. રાગ તા ભલભલામાં હાય છે. રાગના અંધાપા નહી. હાવા જોઇએ. સુષુમા તરફ્ ચિલાતીને એટલે બધા રાગ હતા, એ એને મેળવી ન શકયા એટલે એને એમ થયુ* કે, હવે આના બીજા કોઈ કેમ લાભ ઉડાવી જાય? એટલે જીવ લઈ લીધા. ક્રૂરતાને લીધે માનવી કેવું કૃત્ય કરી બેસે છે? છતાં આવા આત્માએ પણ સત્સંગનાં ચાગે પલટા થઈ જાય છે તે આગળ ઉપરના વિવેચન. પરથી સમજી શકાશે. વિયાગને વૈરાગ્યમાં વાળે તેજ ખરા જ્ઞાની તેનાં મસ્તકને હાથમાં લઈને ઝડપથી તે કોઈ ગાઢ જંગલમાં ચાલ્યા ગયા. સુષુમાનુ ધડ તે ત્યાં પડેલુ છે. તેનાં પિતા પણ ત્યાં આવી પહેાંચ્યા, પણ એ પહેલાં તે મૃત્યુને પામી ચૂકી હતી. શેઠનાં તેને બચાવવાનાં પ્રયાસે નિષ્ફળ ગયા. શેઠને અને તેનાં પાંચે ભાઈ એને ઘણું લાગી આવ્યું. ઘણા વિલાપ કર્યાં, પણ હવે તે કઇ ઉપાય રહ્યો ન્હાતા. શેઠ ધર્માંના સંસ્કારવાળા હતા. હૃદયમાં વૈરાગ્ય ભાનનાનું ચિંતન કરતાં શેઠ પેાતાના ઘેર આવ્યા અને પેાતાની પુત્રીના વિયાગને વૈરાગ્યમાંવાળી શેઠે પ્રવજયા અંગીકાર કરી લીધી ! પુત્રી તરફના ખરે પ્રેમ આને કહેવાય. જ્યારે આજે શ-કકળ ખૂબ કરશે, પણ વિચાગનાં પ્રસ’ગને વૈરાગ્યમાંવાળી ધમના રસ્તા નહી લે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧ર૯ ] રાધિરાજ ચિલાતીને મુનિ ભગવંતે સંક્ષેપમાં સમજાવેલું ધમ નું રહસ્ય ! એક હાથમાં તલવાર અને બીજા હાથમાં સુષમાનું ધડથી જુદું કરેલું, લેહી નિંગળતું મસ્તક લઈને ચિલાતી ભર જંગલમાં આવી પહોંચ્યા. રસ્તે ભૂલી જવાને કારણે તે જંગલમાં ચોમેર ભમી રહ્યો છે. સુનાં વેરાન જેવાં પ્રદેશમાં તે ભૂખ્યાને તરસ્યા આમ-તેમ ભટકવા લાગે. ત્યાં એટલામાં વૃક્ષની નીચે કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભેલા કઈ મહાત્મા પુરૂષને તેણે જોયા. તે મહાત્માને તેણે પડકાર કરીને કહ્યું કે, હે સાધુ! તું મને ધર્મ બતાવ, નહીં તે તારું મસ્તક પણ હમણાં તલવારના ઝાટકે ઉડાડી દઈશ. સાધુ પાસે આને ધર્મ સમજે છે, પણ શબ્દ પ્રયોગ તેણે કે કર્યો છે તેમાં તેણે જરાય વિવેક જાળવ્યું નથી. મુનિને પણ મનમાં થયું કે, આને ધર્મની જિજ્ઞાસા હોવા છતાં આવી રીતે ધર્મની માંગણું તે આજે જ સાંભળી છે. છતાં મુનિને થયું કે ગમે તેમ હોય પણ આટલીએ આણે જિજ્ઞાસા બતાવી છે, કેઈ વાર આવા અધર્મને રસ્તે ચડેલા જીવમાં પણ સત્સંગના ગે ક્ષણવારમાં પરિવર્તન આવી જાય છેએટલે મુનિ તેને સંક્ષેપમાં ધર્મ સમજાવી દે છે. કારણ કે, વિસ્તારથી ધર્મ કહેવાને તે અવસર નહોતે. ઉપશમ, વિવેક અને સંવર. આ ત્રણ શબ્દમાંજ ધર્મનું રહસ્ય કહીને મુનિ ત્યાંથી આકાશને માર્ગે સંચરી જાય છે. તે મુનિ આકાશગામિની લબ્ધિવાળા ચારણશ્રમણમુનિ હતા, એટલે તે તેને ફક્ત ત્રણજ શબ્દોમાં ધર્મનું સમગ્ર સ્વરૂપ કહીને Page #165 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય આકાશને માગે વિચરી ગયા. ઉપશમ, વિવેક અને સવર આ ત્રણ શબ્દોની ચિલાતીના આત્મા ઉપર થયેલી જાદુઇ અસર [ ૧૬૦ મુનિભગવંતે કહેલાં ત્રણે શબ્દો પર ચિલાતી ઉડાણુથી ચિંતવના કરે છે. જાણે ચિ'તનનાં સરેવરમાં ચિલાતી ડુબકી ખાઈ જાય છે. મુનિ ભગવતનાં વચનાએ તેની પર એવી સચેાટ અસર પાડી દીધી કે, અધમને રસ્તે ચડેલા તેના આત્મા જાણે ધના રસ્તા પકડી લે છે. સમુદ્રની અંદર મેાજા એ માર–પછાડ કરતાં કિનારા ભણી દોડતા હાય પણ જેવા કિનારા આવે કે માન્ત' થંભી જાય છે, તેમ આ ચિલાતીના જીવ કે બીજા પણ અનેક આત્માએ પાપકર્મ ભણી આંધળી દોટ મૂકી રહ્યા છે, પણ જેવા સત્સ`ગના યાગ થાય કે, ભલભલાના આત્મા એક વાર થ‘ભી જાય છે, અને તેનામાં સમ્યક્ વિચારણાં પેદા થઈ જાય છે. ચિલાતી જેવા ઘાર દુષ્કર્મ આચરનાર પર ત્રણ શબ્દોની કોઈ એવી તા જાદુઈ અસર થઈ છે કે, તેના પાપકમના અંદરના વંટોળ શાન્ત પડી જાય છે. તે વિચારે છે કે, સુનિ ભગવંતે મને ધર્મના સ્વરૂપમાં પહેલા જ ઉપશમના ઉપદેશ આપ્યા છે, અને વાત પણ તદ્દન સાચી છે. હવે જો સારે ધર્મને રસ્તે ચડવુ' હાય. તે પહેલાં અંદરનાં કષાયાને ઉપશમાવી દેવા જોઇએ. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ] રસાધિરાજ હૃદય શુદ્ધ થાય તે જ અંદરને અખૂટ ભંડાર હાથમાં આવે પાણી ડોળાએલું હોય ત્યાં સુધી તળીયે ભાગમાં પડેલી વસ્તુ દેખાય પણ નહીં. તેમ આત્મા કષાય ભાવથી કલુષિત બનેલું હોય ત્યાં સુધી અંદરનાં અખૂટ ભંડારનાં તેને દર્શન પણ થાય નહીં તે પછી પ્રાપ્તિ તે ક્યાંથી થઈ શકે? એટલે ચિલાતીને સુષમાનાં પિતા ધનાવહ શેઠ ઉપર જે કોઇ આવી ગએલે હતું તે શાન્ત પડી જાય છે તેને આત્મા ઉપશમ ભાવમાં આવી જાય છે. ચિલાતીની ઈચ્છા કઈ પણ ભેગે સુષમાને પ્રાપ્ત કરવાની હતી અને શેઠ પાછળ એવા પડી ગએલાં કે, તેની ઈચ્છા બર આવી નહીં. એટલે તેને શેઠ પર એકદમ ગુસ્સો આવી ગએલે હતે. જીવને જેમાં રાગ હેય તેની પ્રાપ્તિમાં બીજા કેઈ આડે આવે એટલે જીવને તેના પ્રતિ મનમાં દ્વેષ આવી જ જાય. અપરાધીનું પણ મનથી ખરાબ ન ચિંતવવું તેનું નામ ઉપશમ.. જ્યાં કામ ઉત્પન્ન થાય એટલે કે તે આગળથીજ આવીને હાજર થઈ જ જાય છે. ભગવદ્ ગીતામાં લખ્યું છે કે, ઘાચતો વિચાપુ દાંર્તિપૂનારે संगात्सँजायते. कामः कामात्काधोऽभिजायते ।। कोधाद् भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः । . स्मृतिभ्रंशद् बुद्धिनाशये, बुद्धिनाशात् प्रणश्यति ॥ Page #167 -------------------------------------------------------------------------- ________________ અણુ લાખેણી જાય [ ૧૩ મનુષ્ય વિષયનું ચિંતન કરે એટલે તેને તેમાં આસિત પેદા થાય છે, અને આસક્તિમાંથી કામવાસના ઉત્પન્ન થાય છે. તેમાંથી કાપ ઉત્પન્ન થાય છે. કેધથી મૂઢ ભાવ થાય છે અને તેનાથી સ્મૃતિને નાશ થાય છે. સ્મૃતિનાં નાશથી બુદ્ધિને. નાશ અને બુદ્ધિનાં નાશથી સર્વસ્વને નાશ થાય છે, એટલે કે માનવી શ્રેયના સાધનથી ભ્રષ્ટ થઈ જાય છે. વિચારણામાં આગળ વધતાં ચિલાતી પિતાના આત્માને ઉપશમ ભાવમાં સ્થિર બનાવી દે છે. તેની દ્રષ્ટિમાં એટલી બધી નિર્મળતા આવી જાય છે કે, તે શેઠને દેષ ન આપતાં પિતાના આત્માને જ દેષ આપે છે અને વિચારે છે કે, શેઠે આમાં મારું શું બગાડયું ? હું જ શેઠને અપરાધી છું એટલે પિતાની પુત્રીનાં રક્ષણ માટે શેઠ મારી પાછળ પડ્યા. હતા તેમાં શેઠને શે દોષ હતું? માટે શેઠ પ્રતિ હવેથી મારે કોઈ પણ પ્રકારનાં મનમાં ખરાબ વિચારો લાવવાના. નથી. બસ આનું જ નામ ઉપશમ ભાવ. નિઃસારને ત્યાગ અને સારભૂતનું સેવન વિવેકના પ્રભાવે જ થઈ શકે. ચિલતી ઉપશમ ભાવમાં આવી જતાં તેને આત્મામાં વિવેકરૂપી દીપક ઝળહળી ઉઠે છે. અને મુનિ ભગવતે. ફરમાવેલા ધર્મ તત્વના બીજા મુદા ઉપર તે ખૂબજ ઉંડાણથી. ચિંતન કરે છે. અને હંસ ખીરન્યાયનાં દ્રષ્ટાંતે તેનામાં હેય, ઉપાદેય, કર્તવ્ય-અકર્તવ્ય અંગેને વિવેક પ્રગટી જાય. છે. હંસની આગળ કેઈએ પાછું વાળું દૂધ મૂક્યું Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ] રસાધિરાજ હાય તા હંસ પેાતાની ચાંચ વડે દૂધ અને પાણી બન્નેને અલગ કરી નાખે છે. છે. હુંસની ચાંચમાં ખટાશનું તત્વ હાય છે. દૂધમાં જેવી ચાંચ ભેળે કે ફદફદા થઈ ને દૂધ પાણીથી નિરાળું થઇ જાય, એટલે કે, દૂધ અને પાણી અને જુદાં પડી જાય છે. ત્યારબાદ ખરેખર જે રાજહંસ હાય તે સારભૂતનું સેવન કરે છે અને નિઃસાર એવા પાણીના ભાગને ત્યાગ કરી દે છે. તેવી રીતે જીવ અને પુદ્ગલ અન્ને ખીર અને નીરની જેમ જાણે એકમેક જેવાં થઇ ગયાં છે, છતાં મુનિરૂપી રાજહુસ અથવા સમ્યકદ્રષ્ટિ આત્મા પેાતાની વિવેકશક્તિ વડે તે જીવ અને પુદ્દગલ બન્નેને ભિન્ન કરે છે. જીવ અને પુદ્ગલ અનેનાં લક્ષણ જુદાં હેાવાથી બન્નેને અલગ કરી શકાય છે. જીવનું લક્ષણ, જ્ઞાન-દર્શન છે, જ્યારે પુદ્ગલનુ લક્ષણ સ્પ–રૂપ રસને ગધ છે. આ રીતે બન્નેનું ભેદુ-વિજ્ઞાન કરી શકાય છે. શરીરદિ પુદ્ગલા અને આત્મા જાણે એક જ છે એવા અવિવેક જીવને અનાદ્વિથી સુલભ છે. પણ તે અન્ને વચ્ચેને ભેદ જ્ઞાનરૂપી વિવેક જીવને અતિ દુર્લભ છે. ભેદ વિજ્ઞાન થયા પછીજ જીવ પેાતાનાં વિકાસનાં માગે ઝડપથી માગળ વધી શકે છે, અને પરપરાએ જીવ કેવલજ્ઞાનની ઉચ્ચ ભૂમિકાએ પહેચી શકે છે. ભેદજ્ઞાન વગરના જીવ ચેતન હોવા છતાં જ્ઞાનીએ તેને જડ જેવા કહ્યો છે. દેહાદ્ધિથી ભિન્ન જેણે આત્માને જાણ્યા તે અલ્પજ્ઞ હેાવા છતાં જ્ઞાનીએ તેને મહાજ્ઞાની કહ્યો છે. વિવેક-એ બીજા પ્રકાર પર વિચાર કરતાં ચિલાતીમાં Page #169 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૩૪ પણ વિવેક આવી જાય છે અને તરત જ એક હાથમાં રાખેલી તલવાર અને બીજા હાથમાં રાખેલાં સુષમાનાં મસ્તકને પરિત્યાગ કરી દે છે. સારભૂતનું સેવન અને નિસારને પરિત્યાગ એજ ખરે વિવેક છે. સંસાર આ અસાર છે અને સારભૂતમાં સારભૂત ધર્મ છે. ધર્મના સેવન માટે જ્ઞાની પુરૂષો જ્ઞાનગર્ભિત એવા વૈરાગ્યના બળે આખાએ સંસારને પરિત્યાગ કરી દે છે, અથવા તે રાગ-દ્વેષ, મેહ-ક્રોધ, માન-માયા અને લેભ એ બધા દોષારૂપ હોવાથી નિસાર છે. જ્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, ઋજુતા, નમ્રતા, નિભિતા એ બધા આત્માનાં ગુણે હેવાથી સારભૂત છે. જ્ઞાની પુરૂષે નિસાર એવા દેને ત્યાગ કરી દે છે, અને સારભૂત એવા સગુણોનું સેવન કરે છે. હંસ કઈ દિવસ ગંદકીમાં ચાંચ બોળે નહિં તેમ જ્ઞાની પણ દુર્ગણમાં પિતાના ઉપગને જવા દે નહીં. પરભાવમાં ન રાચે તે જ ખરો જ્ઞાની. સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યે લખ્યું છે કે, जहणाम के।वि पुरिसो, परदव्व मिणति जाणिदुं चयदि तह सव्वे परभावे, णाउण विमुंचदे णाणी ॥ જેમ કેઈ પુરૂષ આ પર દ્રવ્ય છે એમ જાણી લે તેને પાકા પાયે ખાત્રી થઈ જાય કે બીજાનું કપડું મેં ભૂલથી પહેરી લીધું છે, અથવા બેબી ભૂલથી મારા મિત્રને કેટ મારે ત્યાં આપી શકે છે અથવા આ ચંપલ બીજાના છે અને મારાથી ભૂલથી પહેરાઈ ગયા છે, એવી પાકા પાસે Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ] રસાધિરાજ ખાત્રી થઈ જાય એટલે આ પરદ્રવ્ય છે એમ જાણીને તેને પરિત્યાગ કરી દે છે તેમ જ્ઞાની પુરૂષ પણ, મારો આત્મા અને મારા આત્માના જ્ઞાનાદિ ગુણ સિવાયના જગતની અંદરના શરીરાદિ જેટલા ભાવે છે એ બધા મારા માટે બહિર્શાવે છે, અને અંદર ઉત્પન્ન થતાં રાગ-દ્વેષાદિના ભાવે એ પરભાવે છે એમ જાણીને જ્ઞાની પણ તે તે ભાવને પરિત્યાગ કરી દે છે. પત્થરની ખાણમાં હજારે પત્થરના ટુકડાની વચ્ચે પડેલાં કિંમતી રત્નને જેમ ઝવેરી પારખી લે છે તેમ શરીર-મન, વચનાદિ પરદ્રવ્ય અને રાગ-દ્વેષાદિનાં પરભાવની વચમાં રહેલાં ચૈતન્યરૂપી રત્નને જ્ઞાની પારખી લે છે. અને તે બધા બહિર્ષાનું પરિત્યાગ કરીને ચૈતન્ય રત્નને ગ્રહણ કરે છે. અંતરાત્મામાં જ જે સ્થિર બને છે, તેમજ જે રમણતા કરનારે છે. શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા એ ત્રણે જેનાં સ્વઆત્મામાં જ છે તે જ ખરો જ્ઞાની છે, અને તે જ ખરે વિવેકી છે. જડ ચેતનનું ભેદ જ્ઞાન તે જ લોકોત્તર વિવેક. ઘર આંગણે આવેલા મહેમાન કે અતિથિને આદર સત્કાર કરે છે તે વ્યવહારની રીતે વિવેક છે. વ્યવહારમાં બેઠેલાને પણ આવી રીતે વિવેક તે રાખવું પડે છે પણ જડ ચેતનનું ભેદજ્ઞાન થઈ જાય અને તેમાં બહિર્ભાવ અને પરભાવને ત્યાગ કરી દે અને પિતના શુદ્ધ સ્વભાવને જ આદર કરે એને તે લેકોત્તર વિવેક કહેવામાં આવે છે. આ વિવેક આવ્યા પછી સંસાર રહેતું નથી, પછી તે એ જીવ થેડાક જ ભવ કરીને મેક્ષે પહોંચી જાય છે. માનવી Page #171 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૩૬ આજે સામાન્ય વિવેકથી ભ્રષ્ટ થતું જાય છે, ત્યાં તેના માટે આ લકત્તર વિવેકની વાત તે ઘણી આગળની છે. ઘર આંગણે આવેલા મહેમાન કે અતિથિને જ્યાં આવા કે આદર ન મળતું હોય તો સમજવું એ ઘર નથી પણ વગડો છે. કેઈ માણસે શરીર પર ગમે તેવા હીરામાણેકના અને સેના-ચાંદીના અલંકારે પહેરેલાં છે, પ્રત્યેક આંગળીઓમાં રત્નજડિત સેનાની મુદ્રિકાઓ પહેરેલી હોય છતાં તે મનુષ્યથી ઉદારતાથી સન્માર્ગે વપરાતું ન હેય તો તેવાને માણસ નહીં પણ મડાં કહ્યાં છે. તે હાલતા-ચાલતા મડાં છે તેમ કહ્યું છે. એક વ્યવહારમાં વિવેક ચૂકી જવાથી તે દુનિયામાં કેટલે હીન કહેવાય છે, તે પછી માનવી ધર્મમાં વિવેક ચૂકે તે તે કેટલે નીચે ઉતરી જાય ? વ્યવહારમાં વિવેક રાખવાથી પણ માનવી કેટલીક શોભાને પામે છે. તે માનવમાં જે લેકોત્તર વિવેક આવી જાય તે માનવ દેવ બની જાય, અને પરંપરાએ દેવને દેવ બને. ભાવ સંવરની વ્યાખ્યા ચિલાતી વિવેકરૂપી દશામાં નિધીને પામ્યા બાદ હવે મુનિ ભગવતે તેને સંભળાવેલાં ત્રણ પદોમાંથી સંવર પર ઉંડાણથી ચિંતવન કરે છે. જીવનમાં ખરેખરો વિવેક પ્રગટયા બાદ આત્મા આશ્રવના નિધપૂર્વક પિતાનાં શુદ્ધ સ્વભાવમાં આવી જાય અથવા સુધા-પિપાસાદિ બાવીસ પરિસડ સમતાભાવે સહન કરવા પૂર્વક સમિતિગુપ્તિ આદિનું પાલન કરવું, અનિત્યાદિ બાર ભાવનાઓનું ચિંતન કરવું અને દશ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ] રસાધિરાજ ભેદે યતિધર્મનું પાલન કરવું, પાંચ ઈન્દ્રિયા અને મનનાં સ’કલ્પ–વિકલ્પરૂપ વિષયેાથી આત્માને નિવર્તાવવા તેને સવર કહેવામાં આવે છે. સત્તાવન ભેદે સંવર શાસ્ત્રોમાં વવાએલુ છે, અથવા પુન્ય કે પાપ બન્નેમાંથી એકને પણ નહી' ગ્ર કરનારી જીવની જે શુદ્ધ પરિણતિ તેને દેવાધિદેવ તીર્થંકરાએ સંવર કહ્યું છે. જે સંવર જીવ માટે અત્યંત હિતકારી અને સુસમાધિવાળો છે. આને ભાવસવર કહી શકાય. આ વ્યાખ્યા પૂ. ઉમાસ્વાતિવાચકે પ્રશમરતિ પ્રકરણ શાસ્ત્રમાં ફરમાવી છે. या पुण्यपापयेोरग्रहणे वाक्कायमानसी વૃત્તિઃ । सुसमाहिता हित संवरे वरद देशित रिश्चिन्त्यः ॥ પુન્ય શુભાશ્રવ છે તે પાપ અશુભાશ્રવ છે. આશ્રવના નિરાધ તે સવર છે. સવર અને નિરા એજ મનુષ્ય જન્મના સાર છે. જે સ`વર અને નિરાને દેવા આરાધી શકતા નથી તેને મનુષ્યેા આરાધી શકે છે, અને નર જન્મના ઉત્તમ ફળને મેળવી શકે છે. સંવર અને નિરાની સાંગેાપાંગ આરાધના મનુષ્ય ભવમાંજ થઈ શકે છે. માટેજ જ્ઞાનીએએ નર જન્મને અતિદુર્લભ કહ્યો છે. કેઈ પણ આત્માએ મનુષ્ય ભવને પામ્યા સિવાય મેક્ષપદને પામી શકતા નથી, અને મેાક્ષસાધક એવા સ’વર નિરાની સાંગોપાંગ અને સંપૂર્ણ આરાધના મનુષ્યભવ સિવાયનાં ખીજા કેઈપણ ભવમાં થઈ શકતી નથી. માટે જ્ઞાનીએ નરભવને મેાક્ષના દરવાજો કહ્યો છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૩૮ સદ્દગતિના દ્વારને દુર્ગતિનું દ્વાર બનાવનારા. સંત તુલસીદાસજીએ પણ લખ્યું છે કે, बडे भाग मानुष तनु पावा, सुर दुर्लभ सबग्रंथ ही गावा । बडे भाग पाहिब सत्संगा. बिन ही प्रयास होइ भव भंगा ॥ મહાન પુન્યનાં ઉદયે મનુષ્યભવ મળે છે, જે નરજન્મ દેને પણ દુર્લભ છે, કારણ કે દેવ ભવમાં ભેગ સાધી શકાય છે, જ્યારે મનુષ્યભવમાં ભેગનું ત્યાગ કરવા પૂર્વક ગ. પણ સાધી શકાય છે. જ્યારે દેવે ત્યાગ કરી શકતા નથી. દેવભવ પુન્ય ભેગવવાનું સ્થાન છે. જ્યારે મનુષ્યભવ કર્મ ખપાવવાનું સ્થાન છે, મનુષ્યભવમાં આવેલો આત્મા જ કર્મોની જડ ઉખેડી શકે છે. જે મનુષ્ય સંવરને ને નિર્જરાના માગે ચડી જાય તો તેનામાં કર્મોના ભુક્કા બોલાવવાની. તાકાત રહેલી છે. જ્યારે કર્મોની જડને દેવ, તિર્યંચ કે નારકે કેઈમાં ઉખેડવાની તાકાત નથી, તે તાકાત ફક્ત મનુષ્યમાં જ છે, માટે મનુષ્યભવ મોક્ષને દરવાજ છે, મનુષ્યભવ જેવા મનુષ્યભવને પામીને પણ ઘેર કુકર્મને આચરનારા મનુષ્ય કેટલીકવાર મુક્તિના દ્વાર સમા મનુષ્ય ભવને પણ દુર્ગતિના દ્વારમાં પવટાવી નાંખે છે. તેવા મનુષ્યને જ્ઞાનીએ મતિમંદ અને ભાગ્યહીન કહ્યાં છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ] સાધિરાજ નરજન્મનું વાસ્તવિક ફળ સંત તુલસીદાસજીએ પણ કહ્યું છે કે, नरतनपाय विषयमनदेही । पल्टीसुधा ते षठ विष लेही ॥ મનુષ્ય દેહને પામીને જે મનુષ્યે વિયેામાં આસક્ત અને છે તેવા મનુષ્ય અમૃતપાનનુ ત્યાગ કરીને જીવનમાં હલાહલ વિષપાન કરનારા છે. મનુષ્યસવને પામીને ખીજા અનેક દુન્યવી કાર્યો કરવા છતાં જે મનુષ્યાએ સ્વઆમહિતના મામાં લેશ પણ પ્રયત્ન ન કર્યાં તેવાને યાગવાશિષ્ટ નામે હિન્દુ ધર્મશાસ્ત્રના ગ્રંથમાં આત્મઘાતી કહ્યા છે, અને આત્મઘાત કરનાર જે ગતિને પામે તેવી ગતિને. સ્વઆત્મહિતમાં બેદરકાર રહેનારા મનુષ્યા પ્રાપ્ત કરે છે. પૂ. હેમચંદ્રાચાય જીએ ફરમાવ્યું છે કે, આ મનુષ્ય શરીરથી સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સ્વરૂપ રત્નત્રયીની આરાધના કરવાની હોય છે. તેના ખલે મનુષ્ય શરીરથી પાપ આચરવાં અથવા કેવળ ઈન્દ્રિયાનાં ભેગ ભાગવવા એ તા. સેનાના થાળમાં ધૂળ ભરવા ખરેખર છે, માટે સવર અને નિરાધમની ઉપાસના એજ મળેલા નર જન્મનું વાસ્તવિક ફળ છે. શરીર ચાલણીના જેવું થઈ ગયુ છતાં ચલિત ન થયા આ પ્રમાણે ઉપશમ, વિવેક અને સવર. ' આ ત્રણે પદાનાં અ ઉંડાણથી વિચારતાં ચિલાતીપુત્ર ત્યાંજ પરમ Page #175 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૪૦ સમાધી ભાવમાં સ્થિર બની ગયા, અને શુભ ધ્યાનમાં મગ્ન બની જાય છે. શરીર તેમનું લેહીથી ખરડાએલું હોવાથી તેની ગંધથી કીડીઓ ત્યાં આવી પહોંચી અને ચટકા એવા મારવા લાગી કે, તેમના શરીરને ચાલશુનાં જેવું છિદ્રવાળું કરી નાંખ્યું ! જંગલની પીપિલીકાએ તે મહર્ષિનાં શરીરને કેરીને આરપાર નિકળી જાય છે. છતાં તે લેશ પણ ધ્યાનથી ડગ્યા નહી, અને એક સ્થંભની જેમ નિશ્ચળ રહ્યાં છે અથવા મેરૂની જેમ અડગ રહ્યાં છે. અઢી દિવસ પર્યત આવા ઘેર ઉપસર્ગને સમભાવે સહીને ચિલાતીપુત્ર મૃત્યુને પામીને દેવલેકમાં જાય છે. મોક્ષગામી જીવ હોવાથી આગળ ઉપર મોક્ષે જશે. અસાધ્ય, દુ:સાધ્ય અને સુસાધ્ય દદીંની જેમ જીવના પણ ત્રણ પ્રકાર. ચિલાતી પુત્રે તત્કાળમાં કેવું ઘેર દુષ્કર્મ કર્યું હતું? એક ડીવાર પહેલાં સ્ત્રી હત્યા જેવું ઘેર દુષ્કર્મ જેણે આચર્યું હતું એ દુષ્કર્મ એવું હતું કે, તેને નરકગતિનાં મહેમાન બનવું પડત. છતાં સદ્દગુરૂને વેગ થતાં એ જીવ તરી ગયા છે. જે મુનિને તેને ભર અટવીમાં વેગ થયે હત, તે મુનિએ ફક્ત ચિલાતીને ધર્મના સારરૂપે ત્રણ વચને જ સંભળાવ્યાં હતાં. જે ઉપર આપણે વિસ્તારથી વિવેચન કરી ગયા છીએ. કંઈ કલાકે ને કલાકો સુધી ચિલાતીને તે મહર્ષિના સમાગમને લાભ મ ન્હોતે. તે મહર્ષિ ચારણ શ્રમણ મુનિ હોવાથી સંક્ષેપમાં તેને ધર્મને સાર કહીને તરત આકાશને માગે વિચરી ગયા હતા. છતાં Page #176 -------------------------------------------------------------------------- ________________ સાધિરાજ ૧૪૨ ] એ ત્રણે પદ્માની કોઈ જાદુઈ અસર ચિલાતીના આત્મા પર થઈ છે. આજે મહિનાનાં મહિનાઓ સુધી વ્યાખ્યાના સાંભળવા છતાં કેટલાકે મગશેલીયા પત્થરની જેમ કેરાંધાકેાર જેવાં રહી જાય છે. સત્સંગના પ્રભાવ અપૂર્વ હાય છે. સત્સંગને પારસમણિની ઉપમા છે. પારસમણના સ્પર્શ લેઢાને થાય તે લેતું સુવર્ણ બની જાય છે, પણ. લેઢાને કાટ ચડેલા હાય તે પારસમણુના સંગ થવા છતાં લેતું લાતુ' જ રહી જાય છે. તેમ આજે ઘણાં આત્માએ ઉપર પાપ કર્મોના કાટ એવા ચડી ગયા છે કે, મહિનાઓ સુધી સત્સંગમાં રહેવા છતાં જીવનમાં પલટા લાવી શકતા નથી. તેમાં સત્સંગના દોષ છે તેમ માની શકાય નહીં. ઘુવડ, દિવસના ન જોઈ શકે તેમાં સૂર્યને શે। દોષ છે ? તેવી રીતે કોઈ અસાધ્ય દર્દથી ઘેરાએલા દી હાય ને ધ્રુવા ન જ ગુણ કરે તે તેમાં દવાના પણ શે દોષ છે? તેમ અમુક દર્દી ઉપર દવા ગુણ જરૂર કરે પણ કાળે કરીને ગુણ કરે છે.. કેટલાક દર્દી દવાથી તરત મટી જાય છે, તેવી રીતે કેટલાક હળુકમિ જીવા એવા હાય છે કે, તેને સત્સ`ગથી તરત લાભ થઈ જાય છે. જ્યારે કેટલાક કાટ ચડી ગએલાં લેાઢા જેવાં હાય તેના પહેલાં કાટ ઉખેડવા જોઈએ. કાટ ઉખડી જાય એટલે સત્સંગથી જીવને જરૂર લાભ થાય છે. જ્યારે કેટલાક તે તદ્દન સડી ગએલાં લેાઢા જેવા હાય છે, તેવા જીવે અસાધ્યદી જેવા હાય છે. અવિના તીર્થંકર જેવા મહાપુરૂષાથી પણ પ્રતિબંધને પામતા નથી ! કરડુ સીઝે તા અવિ મુઝે ! ગમે તેટલે અગ્નિ સળગાવામાં આવે છતાં કરડું મગ સીઝે નહી, તેમ ગમે તેવા મહાન જીવા S Page #177 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૪૨ સદ્દગુરૂને વેગ મળે તેવા છતાં અભવિ બુઝે નહીં! સત્સંગ જરૂર ફળદાયી છે. પણ જીવની પણ થેડી પાત્રતા જોઈએ, અને તેવી પાત્રતા જીવની પિતાની હળુકમિતા અને યમ-નિયમાદિના પાલનથી આવે છે. પિતાના દુષ્કૃત્યેની રોજીદી નિદા અને સુકૃત્યેની રોજીંદી આત્માની સાક્ષીએ અનુદનાં કરવાથી, દરાજ રાત્રિનાં સમયે શયન કરતાં પહેલાં અરિહંતાદિ ચારે શરણ અંગીકાર કરવાથી પણ જીવમાં ગ્યતા આવે છે. આ રીતની જુદી આરાધનાથી જીવનાં તથાભવ્યત્વને પરિપાક થાય છે, અને જીવમાં ધર્મને રસ્તે ચડવાની ખરેખરી યોગ્યતા પ્રગટે છે. ફક્ત અઢી દિવસમાં પોતાનું કામ કાઢી લીધું. ચિલાતીએ જે દુષ્કૃત્યનું સેવન કર્યું હતું તે મેરૂપર્વત તુલ્ય હતું, છતાં મહાત્માના દર્શન થતાં અને તેમના શબ્દો તેના કાને પડતાં તેને પાપકર્મ અંગેને પારાવાર પશ્ચાત્તાપ થયે છે. પાપ પણ તેનાં હાથે તત્કાળ આચરાએલું હતું. અને સત્સંગને વેગ પણ તેને તત્કાળ મલ્યું, એટલે તે જીવની એટલી હળુકમિતા હોવાથી તેને તે પાપ કર્મ અંગેને પશ્ચાત્તાપ એટલે બધે થયે કે તેનું મેરૂતુલ્ય પાપ અણુ તુલ્ય થઈગયું, અને પશ્ચાતાપના યોગે તેનામાં પાત્રતા એટલી બધી આવી ગઈ કે તે જીવ અઢી દિવસમાં નરકનાં અતિથિ બનેલા પિતાના આત્માને સગતિને અધિકાર બનાવી દીધું. તેને ફક્ત અઢી દિવસ : સહન કરવું પડ્યું, પણ અઢી દિવસમાં તે અઢી દ્વીપમાં ન મળે તેવું વૈમાનિક દેવકનું સુખ તેણે Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ] રસાધિરાજ મેળવી લીધું. એક ક્ષણનાં સત્સંગના પ્રભાવે કે એ જીવને ઉદ્ધાર થઈ ગયે? પૂ. ચિદાનંદજીએ એક પદમાં લખ્યું છે કે, પાણીમાં વજી ગળી જાય છે, પણ પતાસા કેટલીકવાર કેરા રહી જાય છે. સત્સંગના પ્રભાવે આવા વજ અને લેઢાં જેવાં કઠણ જ ગળી જાય છે પણ, પતાસા જેવા માયાવી મીઠા–બેલા કેરા-ધાકર જેવાં રહી જાય છે. ઘોર પાપ આચરનારા તરી ગયા જ્યારે માયાવી કોરા રહી ગયા. પૂ. ચિદાનંદજી ફરમાવે છે કે, वन गलत हम देखा जल में कोरा रहत पतासा રાંત વરિષ રુપ તમારાં અરે સંતો ! જુઓ તો ખરા આ કે તમાસે છે ? જેને જોતાં ભલભલાને મનમાં આશ્ચર્ય થાય તે આ તમાસો છે. વજ પાણીમાં ગળી જાય છે જ્યારે પતાસુ પાણીમાં કેરૂં રહી જાય છે ! ચિલાતીપુત્ર, દ્રઢપ્રહારી, રહણીયા ચેર, વગેરે પાપના ભારથી વજ જેવાં કઠણ બની ગએલાં આત્માઓ, જિનવાણીના નિર્મળ પ્રવાહમાં ગળી ગયા છે, તેમનાં કર્મ મળે એવા તો ઘવાઈ ગયા કે, તે આત્માએ, ઉજજવલ બની ગયા છે, જ્યારે ધવલશેઠ અને મમ્મણશેઠ જેવાં મહ પરિગ્રહધારી માયાવી મીઠા બોલા કેરા-ધાનેર, રહી ગયા છે, અને અધોગતિગામી Page #179 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૪ બન્યા છે. આજે પણ ઉપાશ્રયમાં પગ નહીં મૂકનારા, સાધુઓના સમાગમમાં આવતાં ધર્મને રસ્તે એવા ચડી જાય છે કે, ઘડી ભર તેમના જીવનનું પરિવર્તન જોઈને ઘણી આશ્ચર્યમાં પડી જાય છે! જ્યારે ઉપાશ્રયના ચેરસ ઘસી નાંખનારા, કેટલીકવાર બાહ્યથી ધર્મ ઘણે કરતાં હોવા છતાં અંતરથી કેરા-કરાડ જેવાં હોય છે. કેટલીકવાર તે ઉપાશ્રયમાં બેસીને. આખો દિવસ ધર્મ કરનારા સાધુઓનાં પણ નિંદક બને છે. દ્રષ્ટિને અંતરમાં વાળીને ધર્મ થતું હોત તો આવું પરિણામ કેઈ કાળે ન આવત. કેટલાક પિતાના દેશે ઉપરજ દ્રષ્ટિ રાખીને અંતર દ્રષ્ટિથી પણ ધર્મ કરનારા હોય છે. તેવાઓનું ધર્મમય જીવન જોઈને ભલભલાને અનુમોદના કરવાની ઈચ્છા થઈ જાય. દ્રષ્ટિ જેની બહિર્મુખ તે જીવ ગમે તેટલે ધર્મ કરતે હશે તો પણ એ જીવ ભવમાં જ ભટકવાને છે અને. દ્રષ્ટિ જેની અંતર્મુખ છે, અર્થાત પિતાના આત્માનાં લક્ષે જ જેની બધી ધર્મ પ્રવૃત્તિ છે, તે જીવ સંસારની ઘણી લાંબી મજલને પણ ટૂંકી કરીને બે-પાંચ ભવે મે પહોંચી જવાને છે. પૂ. ચિદાનંદજી ફરમાવે છે કે, बिन बादल वर्षा अति वर्षत बिन दिग बहत बतासा संतो अचरिज रूप तमासा । - આકાશમાં એકેય વાદળ નથીને અનરાધાર વર્ષ થઈ રહી છે, એટલે ભગવાન દેશના દેતા હોય અથવા ગુરૂ ભગવતે જિનવાણી સંભળાવતા હોય ત્યારે વાણીના ધંધ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ] સાધિરાજ વર્ષીતા હેાય છે, તે વર્ષા થવામાં વાદળાંની કાઈ જરૂર નથી. વર્ષા થાય એટલે તેના પ્રવાહ અમુક દિશા યા વિદિશામાં વહેતે હાય છે, જ્યારે જિનવાણીના પ્રવાહ તે મનુષ્યેાનાં હૃદય ભણી વહે છે અને તે પ્રવાહમાં પાપ કની અપેક્ષાએ વા જેવાં લાગતાં મનુષ્યા ગળી જાય છે, અને ધનાં ઉપલકીયા ર'ગવાળા કારા રહી જાય છે. આગળ વધીને પૂ. ચિદાનંદજી ફરમાવે છે કે, कीडी के पग कुंजर बांध्यो जल मे मगर पियासा संता अचरज रुप तमासा । ઘણા મનુષ્ય સરકસ જોવા જતા હાય છે. તેમાં અનેક પ્રકારનાં દશ્યો બતાવવામાં આવે છે. મનુષ્યા જોઇને હેરત પામે તેવા દછ્યા માટે ભાગે ત્યાં જોવા મળે છે. વાઘ અને અકરીને ભેગાં ઉભા રાખે, સિંહુ પર માણસને સવાર થયેલા બતાવવામાં આવે વગેરે આવા દ્રશ્યા તે મારી સામે બેઠેલા તમારામાંથી ઘણાંએ જોયા હશે, પણ કીડીને પગે કુંજર (હાથી) ખંધાયેા છે એવું દ્રશ્ય કયાંય કોઈ સરકસમાં તમારામાંથી કોઈનાં જોવામાં આવ્યું ? જ્યારે ચિટ્ઠાનંદજી કહે છે કે, સંતા ! જીએ આ કેવા વિસ્મયકારી તમાસા છે, કમ પ્રકૃતિરૂપી કીડી તેનાં પગે આત્મા રૂપી કુજર અધાયા છે. તે કમ પ્રકૃતિરૂપી કીડી જ્યાં ઠીક લાગે ત્યાં ચાર ગતિ રૂપ સંસારમાં આત્મા રૂપી કુંજરને ઘસડી જાય છે. એક કીડી કુંજરને, હું ફાવે, એ કેવુ દ્રશ્ય કહેવાય ? નથી માનતા કે, કમલા સર્કસમાં એ આવું દ્રશ્ય તમને જોવા મળ્યુ. હાય ? આજે ધુમ્રપાન કરનારાઓને બીડી ૧૦ Page #181 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૪૬ *; પીધા વિના ચાલે નહી'. થોડી વાર થાય કે બીડી ચગાવે, ત્યારે આ બીડી રૂપી કીડીએ પણ ચૈતન્યરૂપી કુંજરને અરેાખરના પેાતાના પાસમાં મધ્યેા છે. અનંત શક્તિના ધણી આત્મા એક બીડીના વ્યસનને એક ધડાકે છેડી શકતા નથી, કારણ કે તેને પેાતાની અનંત શક્તિનું જ ભાન નથી. સિહના બચ્ચાએ જન્મકાળથી પેાતાને બકરો માની લીધા હાય, એટલે તે બધી ચેષ્ટાએ બકરાં જેવી જ કરે પછી આગળ પર કાઈ સિહુના ભેટો થતાં તેને પેાતાનાં સ્વરૂપનું ભાન કરાવી દે તે પછીની વાત જુદી છે પછી તે તે એવી સિંહ ગર્જના કરે કે, તેની આનુ—માજીનાં બધાં પ્રાણીએ ભાગવા માંડે તેમ આત્માને પણ તેની પાતાની અનત શક્તિનુ ભાન નહીં હૈાવાથી જડની જેમ બધી પ્રવૃત્તિ કરે છે, તેમાં તેને કોઈ સદ્ગુરૂરૂપી સિંહનો ભેટો થઈ જાય તેા જરૂર ચૈતન્યરૂપી સિંહ જાગી ઉઠે, અને પછી આડીના શુ. એકવાર કનક–કામિનીના પણ ત્યાગ કરીને ધને રસ્તે ચાલી નિકળે ! ચા કે બીડી ન છૂટે ત્યાં રાગ કે દ્વેષ છુટવા સહેલા નથી! જ્ઞાનીએ તે ઉપદેશ આપીને રાગ-દ્વેષાદ્ધિ છેડાવવા માંગે છે, ત્યારે આ જીવ એક ચા કે ખીંડીને ત્યાગ કરી શકતા નથી, તા પછી સ્ત્રીના માહુ છોડીને એ બ્રહ્મચર્ય શુ પાળશે? અનંત શક્તિના ધણી આત્મા અને સ્વરૂપની અપેક્ષાએ સદ્ ચિદ્યાનંદ અને આન ંદધન એવા આત્મા એક ર Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ] રસાધિરાજ ચા કે બીડીના વ્યસનને છેડી શકતું નથી તેનું મૂળ કારણ એજ છે કે, તેને પોતાના સ્વરૂપનું જ ભાન થયું નથી. કર્મપ્રકૃતિઓને ખપાવવાની પણ પ્રચંડ તાકાત આત્મામાં રહેલી છે પણ તે આત્મા પોતાની તાકાત ફેરવતે નથી, એટલે કર્મને વશ બનીને તે સંસારમાં અનાદિ કાળથી ભમી રહ્યો છે. ગમે તેટલાં કર્મ બળવાન હોય પણ તે જડ છે અને આત્મા ચેતન છે. જડ કર્મોની તાકાત ગમે તેટલી હોય પણ ચેતન જે નિજ ભાનમાં હોય તે જડની તાકાત શું કામ આવે? પણ પૂ. વીરવિજયજીએ ફરમાવ્યું છે, તેમ– चेतन चतुर थइ चूक्यो । निज गुण मोहवसे मूक्यो । ચેતન પોતે ચતુર હોવા છતાં ચૂક્યો છે અને મેહ વશ થઈને પિતાના અનંત ગુણ સમુદાયના ભંડારને જાણે કમ રાજાને ત્યાં ગીરવે મૂકી દીધો છે. ચેતન જે ચેતન કર્મ પ્રકૃતિનાં બંધનમાં જકડાઈ ગયા છે. પોતે પિતામાં સાવધાન બને તે ક્ષણમાં બંધનથી છુટી જાય. આચારાંગ સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે કે, . अरई आउट्ट से मेहावी खणंसि मुक्के સંયમના માર્ગમાં માનસિક ઉદ્વેગને ત્યાગ કરી દેનાર અને મનની પ્રસન્નતાપૂર્વક આગળ ધપનાર બુદ્ધિશાળી પુરૂષ ક્ષણમાત્રમાં સ્વલ્પ કાળમાં બંધનથી મુક્ત થઈ જાય છે. સૂત્રકારના આ ટંકશાળી વચન પરથી સમજી લે કે એક ક્ષણ પણ કેટલી મહા કિમતી છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૪૮ બન્ને બાજુથી આગની લપેટમાં કીડી કે પગ કુંજર બાંધ્યું એ પદનું રહસ્ય સમજાવવામાં આવ્યું. ત્યાર બાદ લખે છે, जलमें मगर पियासा, संतो अचरिज रुप तमासा ॥ જેમ સંત કબીરજીએ પણ લખ્યું છે કે, पानीमे मीन पियासी मोहे सुनसुन आवस हांसी ॥ સરેવરના અગાધ જળમાં રહેનાર મત્સ્ય કહે કે હું તરસ્યા છું તે એ વાત તેની માન્ય કેણ રાખે ? તેમ અનંતસુખ આત્મામાં છે છતાં જીવ પિતાને દુઃખી માની બેઠે છે કારણ એને પિતાનાં અનંત અવ્યાબાધ સુખનું ભાન નથી. બહારનાં સુખ એ તે સુખાભાસ જેવાં છે! જ્યારે શાન્તિ અને સમાધિનું ખરું સુખ તે આત્મામાં જ રહેલું છે. જીવને ધન વગેરે ન મળતાં હોય તે તેની તૃષ્ણ ઘણું રહે છે અને પુન્યનાં ઉદયે મળી જાય તે જીવને તૃપ્તિ નથી ! આમ તૃષ્ણ અને અતૃપ્તિની બન્ને બાજુની આગની લપેટમાં જીવ એ તે ઘેરાઈ ગયું છે કે સ્વપ્ન પણ તે - શાન્તિ પામતે નથી! ધન વૈભવથી જીવને તૃપ્તિ થવાની નથી જીવને તૃપ્તિ સમ્યક જ્ઞાનથી છે માટે ખરૂં સુખ જ્ઞાનમાં છે. પણ ક્યાંય બહારમાં ખરું સુખ છે નહીં? દેવલોકના દેવે પણ ઈર્ષાની આગમાં ક્યારેક એવા લપેટાઈ જાય છે કે ત્યાં તેમને પણ વાસ્તવિક સુખ હેતું નથી તે Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ] સાધિરાજ પછી અહિંના સુખ અને વૈભવની વાતજ કયાં કરવાની રહી? માટે સુખ જોઇતુ હાય અને સુખી થવુ હોય તેા સ્વ તરફ વળે અને પર તરતુ લક્ષ છેડી દો! करत हलाहल पान रूचीधर, तज अमृतरस खासा । चिंतामणि तज काच शकलकी धरत चितमें आशा || संतो अचरिज रुप तमासा ॥ અમૃતરસના ત્યાગ કરીને કોઇ હલાહલ એવા ઝેરનું પાન કરે એ શું ડહાપણુ ભર્યુ કહેવાય ? કોઈપણ બુદ્ધિશાળી એવા અભિપ્રાય નહી' આપે કે એ ડાપણુ ભર્યું. કહેવાય ! ત્યારે મનુષ્ય ભત્ર જેવા મનુષ્ય ભવને પામીને જ્ઞાન, દર્શીન અને ચારિત્રની આરાધનામાં નડી. જોડાનારાં અને કેવલ ઈન્દ્રિયાનાં વિષયે માં રાચનારાં મનુષ્ય અમૃતના ત્યાગ કરીને જીવનમાં હલાહલ વિષ પાન કરનારાં છે, તેવાં મનુષ્યા અત્યંત ભાવયાને પાત્ર છે. સદ્ગુરૂએ બેધ આપીને અમૃતના કટેરાં માઢે મ`ડાવી દે છે. છતાં હતભાગી મનુષ્ય તેને ગટગટાવી શકતા નથી. અને વિષયવાસના એ કાતિલ ઝેર હોવા છતાં જાણે હાંશે હાંશે તેનું પાન કરતાં હાય છે. દિકરાને ઘેર દિકરા આવી ગએલા હેાય ત્યાં સુધી પણ મોટા ભાગનાં મનુષ્યા વિષય વાસનાથી વિરમતાં નથી, પછી તે શરીરમાં અનેક રાગે ઘર કરી જાય છે. વધારે પડતી વિષય વાસના એ રાગેાની જન્મદાત્રી છે. માનવી સયમને આદર્શ નજર સામે રાખીને જીવન જીવવા માંડે તે તેનું જીવન સુખમય બનવાની સાથે ધન્ય જીવન બની જાય ! Page #185 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૫૦ કર્મ બાંધતા વિચાર નહીં રાખો તો ઉદયકાળ ભેગવતા આંખે અંધારા આવી જવાના ધર્મ ચિન્તામણીનું ત્યાગ કરીને મનુષ્ય પાપકર્મ રૂપી કાચના ટુકડાની મનમાં આશા કરતાં હોય છે. ચિન્તામણિની આગળ કાચના કુકડાની શી કિંમત છે? ધર્મનાં પ્રભાવે જીવને અભ્યદય થાય છે અને પરંપરાએ નિશ્રેયસની પ્રાપ્તિ થાય છે. અહિં કાચ વાગ્યે હેય તે ક્યારેક છ મહિનાને ખાટલે આવે ત્યારે પાપ કર્મ રૂપી કાચના ટુકડા વાગ્યા હોય તે ઘણા લાંબા કાળ સુધી અતિ દારૂણ દુખ ભેગવવાને વખત આવે છે ! બાંધવાનાં ટાઈમે અથવા આચરવાના ટાઈમે પાપની કાંઈ ખબર ન પડે, પણ જ્યારે વિપાક જોગવવાને ટાઇમ આવે છે ત્યારે ખબર પડે છે કે, પાપ એ શી વસ્તુ છે? અને તેમાં પણ જે તીવ્રરસથી બાંધેલા હેાય તે ભેગવવાના સમયે આંખે અંધારા આવી જાય છે. પ્રદેશદયથી કર્મો ભેગવાઈ જાય તેમાં કાંઈ ખબર ન પડે પણ જયારે વિપાકેદયથી ભેગવાતાં હોય ત્યારે બરાબરની હાજરી લેવાઈ જાય છે. માટે પાપકર્મ રૂપી કાચના ટુકડા સંધરવા જેવા નથી. કાચના ટુકડાં ભેગાં કરે દાળદર નહીં ફીટે, જ્યારે ધર્મ ચિન્તામણિને પ્રભાવ એ છે કે એકલાં દાળદરનું જ નહીં પણ દુઃખ, દરિદ્રતા અને દૌભગ્ય આ ત્રણેને મૂળમાંથી અંત લાવી દેશે અને જીવને શાશ્વત સુખના ધામમાં પહોંચાડી દેશે. છેલ્લી ગાથામાં પૂ. ચિદાનંદજી ફરમાવે છે કે, Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ] સાધિરાજ घेर अनादि पण उपरथी, देखत लगत बगासा ! चिदानंद वोही जन उत्तम, कापत यांका पासा । સંતો અરિ પ તમારા I આશા, તૃષ્ણ, માયા, મમતા એ જીવનાં. અનાદિના વૈરી છે. છતાં ધનની આશા અને તૃષ્ણામાં જીવને મોઢામાં પાણી આવી જાય છે. પૂ. ચિદાનંદજી ફરમાવે છે કે, આ જગતમાં ઉત્તમ તેજ છે કે, જે આશા અને તૃષ્ણાના બંધનને તોડી નાખે છે. અંદરના દોષે એજ જીવનાં દુશ્મન હોવા છતાં જીવ તેને ઓળખી શકતું નથી, અને તેની સાથે મિત્રની જે વર્તાવ રાખે છે. અંદરના અત્યંતર શત્રુઓને ઓળખીને જીવ જે જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં પ્રવર્તે તે બંધન આજ ક્ષણે તૂટી જાય. આનંદઘનજીની જેમ ચિદાનંદજીએ રચેલાં પદોમાં પણ કેટલી અદ્ભુતતા છે! અભુતતાની સાથે તેમાં ભાવવાહિતા કેટલી છે? અને તેમાં પાછી પ્રશાંતવાહિતા રેલાએલી છે. નિર્જન જંગલનાં પ્રદેશમાં બેસીને આવા પદો લલકારવામાં આવે તે એક વાર સૂતેલે આત્મા અંદરથી જગ્યા વિના ન રહે! એક પણ ક્ષણ ધર્મ વિનાની ન જાય ત્યારે સમજવું કે જીવન હવે ધન્ય બન્યું મનુષ્યભવની જે ક્ષણો જાય છે. તે મહા કિંમતી છે. એક પણ ક્ષણ જ્યારે ધર્મ વિનાની ન જાય અને ધર્મ જીવનમાં તાણને–વાણાની જેમ વણાઈ જાય, ત્યારે આ મનુષ્ય જીવનની સાચી સફળતા છે. દેવભવના પલ્યોપમને Page #187 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૫૨ સાગરોપમનાં આયુષ્ય કરતાં, મનુષ્યભવના એક ક્ષણનાં આયુષ્યને જ્ઞાનીઓએ મહા કિમતી કહ્યું છે મનુષ્ય ધારે તે ક્ષણમાં સાધી શકે તે દેવા સાગરોપમ અને પચેપમનાં કાળમાં સાધી શકતા નથી. પૂ. વીરવિજયજી મહારાજે સામાયિક વ્રતની પૂજામાં ફરમાવ્યું છે કે, માણુ કોડી; સહસ નવસે જોડી પાપમ ઝાઝેરૂ'; કે, આયુ સુર હું સુખકારી! આ સંસાર્થકી જો મુજને ઉદ્ધરે, હું ઉપકારી ! એ ઉપકાર તુમારે, કદ્ધિએ ન વિસરે. લાખ ઓગણસાંઠ પ્રચવીશ પચવીશ તેમાંધે એક સામાયિકના કાળ અડતાલીસ મિનિટના હેાય છે. એટલાં સામાયિકનાં કાળમાં જીવ ને ખરાખર શુભ ભાવમાં રહ્યો હાય તા માણુક્રોડ ઓગણુશાડ લાખ, પચવીશ હજાર અને નવસે। પચ્ચીસ પચ્ચે પમ [૯૨,૫૯,૨૫,૯૨૫,] થી કંઇક અધિક દેવ ભવનુ આયુષ્ય જીવને બંધાય છે, હવે વિચારા કે મનુષ્ય ભવની એક મિનિટ કેટલી કિ'મતી છે? દેવભવનાં એ ક્રોડ પક્ષ્યાપમ કરતાએ મનુષ્ય ભવની એક મિનિટની કિંમત વધારે ડરે છે ! વિકાસની ચરમ સીમાને મનુષ્ય જ પાર કરી શકે દેવભવનાં આયુષ્યની વાત તાઠીક છે. પણ એથા Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ] રસાધિરાજ આરાને કાળ હોય તે એક અંતર્મુહુના કાળમાં ઘાતિ કર્મોનાં ભુક્કો લાવવાની તાકાત મનુષ્યમાં રહેલી છે. ગમે તેવા- દેવે ચેથા ગુણ ઠાણથી આગળનાં ગુણ સ્થાનકને પામી શકતા નથી, ત્યારે મનુષ્ય કાળ અને સંઘયણાદિની અનુકુળતા હોય તે ચાદમાં ગુણ સ્થાનકને પામીને મેક્ષ પદને મેળવી લે છે. ત્રીજા, બારમા અને તેમાં ગુણ સ્થાનકે કઈ પણ છે મૃત્યુને પામતા નથી. બાકીનાં ૧૧ ગુણ સ્થાનકે વર્તતે જીવ મૃત્યુને પામી શકે છે. પહેલાં, બીજા અને ચતુર્થ ગુણસ્થાનક સિવાયના કેઈ પણ ગુણ સ્થાનકે ભવાંતરમાં જીવની સાથે જતાં નથી. ફક્ત મિથ્યાત્વ સાસ્વાદન અને અવિરત સમ્યકત્વ એ ત્રણ ગુણ સ્થાનકેજ ભવાંતરમાં સાથે જાય છે. આત્મ વિકાસની ચરમ સીમાને આંબી જવાની તાકાત ફક્ત મનુષ્ય પ્રાણીમાં જ છે. મનુષ્ય પ્રાણી સિવાયનાં દેવ, તિર્યંચ દે નારકે ચેથા કે પાંચમાં ગુણઠાણાની ભૂમિકાને પામી શકે છે. દેવ અને નારકની મર્યાદા તે ચેથા અવરિત સમ્યકદ્રષ્ટિ ગુણ ઠાણા સુધીની જ છે ફક્ત કોઈ સંજ્ઞીપંચેન્દ્રિય તિર્થચની અપેક્ષાએ પાંચમાં ગુણઠાણની ભૂમિકા કહી છે. બાકી ગુણઠાણાની ચરમ સીમાએ મનુષ્ય ભવમાં આવેલાં આત્માઓ જ પહોંચી શકે છે. આ મનુષ્યભવ અંગેની એક મહાન વિશિષ્ટતા છે. જીવને પ્રતિ સમયે બંધ પડે છે, માટે પ્રતિ સમયે સાવધ રહેવાની જરૂર. મનુષ્યભવની કિંમત કેહીનૂર કરતાં પણ અનંતગણું છે. પણ તેની ક્ષાભંગુરતા પણ એટલી બધી છે કે, કયારેક Page #189 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૫૪ એક પળમાં પ્રાણ ઉડી જાય છે. માટે જે મનુષ્યને મનુષ્ય ભવમાં આવીને આત્મહિત સાધી લેવું હોય તે મનુષ્યોએ પ્રમાદને પહેલાં ત્યાગ કરે જોઈએ. આયુષ્યકર્મ સિવાયની સાત કર્મ પ્રકૃતિએને બંધ જીવને પ્રતિસમયે પડે છે માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીર પ્રભુએ ફરમાવેલા. ઉપદેશ પ્રમાણે જીવે એક પળને પણ પ્રમાદ નહીં કરે. જોઈએ. ગૌતમ સ્વામી જેવા મહાપુરૂષને ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રનાં દશમાં અધ્યયનમાં ફરમાવ્યું છે કે ગૌતમ. આ મનુષ્યભવ ફરી ફરીને મળવો અતિ દુર્લભ છે માટે આત્મહિત સાધી લેવું હોય તે, ગૌતમ! એક સમયને પણ પ્રમાદ કરીશ નહીં આવા મહાન અપ્રમત્ત યેગીન્દ્રને ભગવાને પ્રમાદનાં ત્યાગને ઉપદેશ કર્યો છે તે આપણે તે પ્રમાદનાં પિટલાં કહેવાઈએ તે આપણા જેવા માટે તે. આવા ઉપદેશની અત્યંત જરૂર છે. જીવ પ્રતિ સમયે પિતામાં સાવધ નહીં રહે તે તેનાં ઘરમાં લુંટ ચાલુજ રહેવાની છે અને તેનું આત્મિક ધન લુંટાઈ જવાનું છે. કારણ કે, પ્રતિ સમયે જીવને બંધ પડે છે. જીવ પ્રતિસમયે. પિતામાં સાવધ બની અંદરનાં અધ્યવસાય સારા રાખે તે બંધ પરંપરા એની મેળે અટકી જાય. પછી બંધ પડે પણ ઈપથિક બંધ પડે. સાંપરાયિક ન પડે તે તેથી જીવને ગભરાવાનું કોઈ કારણ નથી. કષાયુક્ત પરિણામથી સાંપરાયિક બંધ પડે છે અને કેવળ ગની પ્રવૃત્તિથી ઈર્યાપથિક બંધ પડે તે તે બળી ગએલી સિંદરી જેવું હેય. અનંત શકિતના ધણું આત્માને તેવા બંધને તેડતાં વાર કેટલી લાગે ? Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ] રસાધિરાજ તન અટકે ત્યારે મન ન છટકે તો ઘણી - નિર્જરા સાધી શકે મનુષ્યનું શરીર અનિત્ય છે ધન-વૈભવ પણ શાશ્વત નથી. મૃત્યુ તે સદા જાણે આપણી નજદીકમાં જ છે, એમ જાણીને મનુષ્યએ જીવનમાં ધર્મ સંચય કરવું જોઈએ. દશવૈકાલિકનાં આઠમાં અધ્યયનમાં ફરમાવ્યું છે કે, जरा जावन पीडेई वाही जाब न वढइ । जावि दिया न हायति तावधम्म समायरे ॥ જરાઅવસ્થા જ્યાં સુધી શરીરને પીડે નહીં અને વ્યાધિ. શરીરમાં જ્યાં સુધીમાં વધી ન જાય અને ઈન્દ્રિયેની શક્તિ જ્યાં સુધીમાં હણાઈ ન જાય ત્યાં સુધીમાં મનુષ્યએ ધર્મ આરાધી લે. શરીરથી તદન અશકત બન્યા પછી કંઈ બનવાનું નથી. મેઢામાંથી લાળે જતી હશે અને હાથે કંપવા ઉપડે હશે એ ટાઈમે માળાએ હાથમાં કયાંથી રહેવાની છે? પહેલાથી જ ધર્મના માર્ગે વળેલે જીવ હોય તે એવી સ્થિતિમાં પણ પિતાના મનને જરૂર સમાધિભાવમાં રાખી, શકે. તન અટકે ત્યારે મનુષ્ય ધારે તે મનને શુભ ભાવમાં રાખીને ઘણાં કર્મ ખપાવી શકે, પણ એ તે શરૂઆતથી જ જાગૃત આત્મા હોય તે જ બની શકે. ધર્મમાં મુદત ન હોય ! આટલી ચોખવટ થયા પછી હવે એવી ભ્રમણમાં નહીં Page #191 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય | [ ૧૫૬ રહેતા કે, ઘડપણમાં ભગવાનને ભજી લઈશું ! ઘડપણ આવે એ પહેલાં જ ઘણાં બળતણમાં ચાલ્યા જાય છે તેનું શું ? માટે આ જિંદગીને એક પળને ભરેસે નથી એમ સમજીને નિરંતર ધર્મધ્યાનમાં રહેવું ! ધર્મમાં મુદત ન હોય ! મુદત લેવી હેય તે કોર્ટમાં લેજો, બાકી ધર્મમાં -તે-જાગ્યા ત્યારથી જ સવાર-એમ સમજીને કામે લાગી જવાનું છે, આ તે વિજળીના ઝબકારે મેતી પાવવાની વાત છે. ભાદરવાની મેઘલી અમાવસ્યાની મધ્ય રાત્રિના સમયે વીજળીનાં ઝબકારે મેતી દોરામાં પરોવવું હોય તેણે કેટલાં સજાગ રહેવું જોઈએ ? સજાગ રહેવાને બદલે ઝોલા ખાય તે કયાથી મેલી પરેવી શકે? અને ઝોલા ખાતા ક્યાંય ઝોળે આવે તે રામ રમી જાય ! મેતી મેતીના ઠેકાણે રહી જાય, વિજળીના ઝબકારાને કાળ કેટલેક હોય છે, તે પછી તેના પ્રકાશમાં કાર્ય કરી લેવું હોય તે કેટલાં સાવધ રહેવું જોઈએ ? આ જીંદગી પણ વિજળીનાં ઝબકારા જેવી જ છે. અથવા અંજલિમાં રહેલા જળની જેમ આયુષ્ય ક્ષણભંગુર છે. તે પછી આવા ક્ષણભંગુર મનુષ્ય શરીરથી આત્માર્થ કે પરમાર્થ સાધી લેવું હોય તે સદા–સર્વદા કેટલા સજાગ રહેવું જોઈએ ! અને જીવનમાં કેટલી સાવધાની રાખવી જોઈએ ? પછી કુંભકર્ણની નિદ્રામાં મનુષ્ય ઘરતે રહે તે કયાંથી કાર્ય થવાનું છે? કોઈ મહાત્માએ લખ્યું છે કે, निशदिन नयनमें निंद न आवे नर तब ही नारायण पावे । નયનેમાંથી નિદ્રા ચાલી જાય અને સ્વઆત્મામાં Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ] રસાધિરાજ પુરેપુરી જાગૃતિ આવી જાય ત્યારે મનુષ્ય નારાયણને પામે છે. ગમે તેવું શરીર સશક્ત હોય તેઓ કાળને ભરેસે કરવા જેવું નથી ! વાકાયવાળા મનુષ્યને પણ કાળે સંહરી લીધા છે અને કાળને રાત અને દિવસને એજ ઘધે છે. પ્રતિસમયે અનંતાનંત પ્રાણીઓને કાળ સંહરી રહ્યો છે. ફક્ત મેક્ષે ગયેલા આત્માઓ કાળના ઝપાટોથી. બચી ગયેલા છે. બાકી તે– " स्वप्नको राज साच करी मानत, राचत अया ज्यु गगन बदरीरी - आइ अचानक काल तोपची ग्रहगो ज्यु नाहर बकरीरी । जीय जाणे मेरी सफल घडीरी ॥ કાળના ઝપાટામાં ભલભલાં આવી જાય છે. જંગલમાં બકરી. નિરાંતે ચરતી હોય ત્યાં પાછળથી નાહરસિંહ આવીને તેને પકડી લે છે, તેમ માનવી સંસારનાં શાતાના સુખની લહેરમાં જ્યાં રાચતે હોય ત્યાં કાળરૂપી શિકારી અચાનક આવીને તેને ઝડપી જાય છે. માટે ધર્મ આચર હેય તેણે કાળનાં ભરોસે રહેવા જેવું નથી. જે કાલે કરવું હોય તે આજે કરવું અને આજે બપોરે કરવું હોય તે આજ ક્ષણે કરી લેવું.. જંદગીને ભરોસો નથી અને જે ક્ષણ જાય છે તે લાખેણી જાય છે. ઘર્મ સદા–સર્વદા આચરવા યોગ્ય આ તે માનવી ભ્રમણામાં પડી ગયેલે છે અને Page #193 -------------------------------------------------------------------------- ________________ ક્ષિણ લાખેણી જાય [ ૧૫૮ વિચારે મનમાં એવા કરતો હોય છે કે, આપણે કઈ અવસ્થા થઈ ગઈ છે? ધર્મ કરવાને હજી આપણે ઘણી વાર છે! અત્યારથી વળી ધર્મ ધર્મ શું કરવાનું હોય ! અત્યારે આ કાળમાં તો ભેગવાય તેટલાં સુખ જોગવી લેવા જોઈએ ! આ તો સુખ ભેળવી લેવાને કાળ છે. ધર્મ કરે હશે તો ઘડપણમાં કરી લેવાશે. આવા મિથ્યા વિચારના પિતે તો કરે નહીં અને બીજા કરતાં હોય તેની પણ ઉપરથી મશ્કરી કરે. અરર ! આ તો હજી ઉગીને ઉભો થયે નથીને મેટો ધર્મ કરવા નીકળી પડે છે ! જાણે ધર્મના પુંછડા થઈ ગયા છે! આવી ભાષા ઉચ્ચારનારા પણ કેટલાકે હેય છે બધા કંઈ તેવા નથી હોતા, કેઈ કેઈનાં મોઢેથી આવા શબ્દો સાંભળ્યા છે. એટલે તેવા આત્માઓ પણ કેઈને ધર્મમાં અંતરાય ન કરે તેવી બુદ્ધિથી આટલું લખેલ છે. તેવા મનુષ્ય એટલું જ જે સમજતા થઈ જાય છે, મૃત્યુ વૃદ્ધાવસ્થામાં જ આવે છે તેવું નથી. મૃત્યુ બાલ્યાવસ્થામાં પણ આવે છે, યુવાવસ્થામાં પણ આવે છે અને વૃદ્ધાવસ્થામાં આવે છે. ધર્મ માટે અમુક જ નિયત કાળ છે એમ નહીં સમજવાનું. ધર્મ સદા-સર્વદા આચરવા રોગ્ય છે. આટલી સમજણમાં તે જીવની બધી ભ્રમણ ભાંગી જાય તેવું છે. મનુષ્યભવની ક્ષણેક્ષણની સફળતામાં . . !" કરોડોની કમાણી , - ધર્મની કમાણી કરી લેવા માટેને મનુષ્યભવને જ ખરેખર અવસર છે. તેની ક્ષણેક્ષણની સફળતામાં કરોડની Page #194 -------------------------------------------------------------------------- ________________ કેમ E ૧૫૯ ] રાધિરાજ કમાણું છે, અને અફળતામાં તેટલી જ મેટી નુકશાની છે. સત્સંગમાં, સદ્દવિચારમાં, સત્કરણમાં જે જે ક્ષણે જાય તે સફળ છે. કુસંગમાં, દુર્ગાનમાં, કુકર્મો કરવામાં જે ક્ષણે જાય છે તે અફળ છે. તિર્યંચ પશુઓ સવારના ઉઠે અને રાતના સુઈ જાય ત્યાં સુધી તેને એકજ પેટ ભરવાની ચિન્તા! તેમ કેટલાક મનુષ્ય પણ સવારનાં ઉઠે અને રાતના સુઈ જાય ત્યાં સુધી કુટુંબીઓનાં ભરણ-પોષણની અને પેટ ભરવાની જ ચિન્તા લાગેલી હોય ! પરમાર્થની તે લેશ પણ વિચારણા હોય નહી કે, આ મળેલે મનુષ્યભવ સફળ શી રીતે થાય? આજનાં દિવસમાં કેટલાં મેં શુભ કાર્યો કર્યા? શું આચરવા યોગ્ય છે? શું પરિહરવા ગ્ય છે? આવી લેશ પણ પરમાર્થની વિચારણું ન હોય તો તેવા મનુષ્યના પણ રાત્રિ અને દિવસે કયાંથી લેખે લાગવાના છે? સત્કર્મ કરનારનાં રાત્રિ અને દિવસ સફળ થાય છે. જ્યારે અધર્મ આચરનારના રાત્રિ અને દિવસ અફળ જાય છે. દિવસ ઉગ્યેને આથમી ગયે, પણ આખા દિવસમાં પા-અડધી કલાકનું સત્સંગ પણ આપણે ન કરી શક્યા, તો દિવસ ઉગે એ આપણા માટે આથમી ગયા બરાબર છે. આવા જેટલા દિવસે પસાર થઈ જાય તેની પર ચેકડી મૂકવાની રહી. માટે ધર્મનું આચરણ કરવાવડે રાત્રિ-દિવસ અને ક્ષણે ક્ષણને લેખે લગાડો! તેવા બધા દિવસો પર ચોકડી મૂકે આખા દિવસ દરમ્યાનમાં જુહુ ને બેલ્યા હું, કેઈની આઘીપાછી કરી ન હોય, કેઈ સાથે વ્યાપારમાં અનીતિ કરી ન હોય, કેઈ સાથે વિશ્વાસંઘાત કર્યો ના હોય, Page #195 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૬૦ ન કાઈ જીવને દુઃખ પહાંચાડ્યુ હોય, ન કોઈ પર ખાટાં આળ ચડાવ્યાં હોય, સામાયિક-પ્રતિક્રમણ, સ્વાધ્યાય, યથાશકિત વ્રત-પચ્ચખ્ખાણ કર્યાં હોય, પા—અડધી કલાક પણ આત્માનાં સ્વરૂપની સમ્યક વિચારણા કરી હાય, તે સમજવુ કે એ દિવસ તમારા માટે સફળ છે. દિવસને તમે લેખે લગાડયા. એવા બાર મહિનામાં કેટલા દિવસેા પસાર થાય છે તેની એક ડાયરીમાં નોંધ કરતા રહેા. જેટલાં દિવસે શુભ પ્રવૃત્તિમાં જાય ત્યાં એકડો કરવા; બાકી ઉપર હુમણાંજ કહી ગયા તેમ નિંદા-કુથલીમાં, આઘી પાછી કરવામાં, કષાય કરવામાં જેટલાં દિવસે જાય તેની પર ચાકડી મૂકો ! આવેા અભ્યાસ જીવનમાં આજથીજ શરૂ કરી દો ! જતે દહાડે જીવન તમારૂ. જરૂર ધમય બની જશે. અંધકારની જગ્યાએ જીવનમાં પ્રકાશ પથરાઈ જશે. મનુષ્યભવને એળે ગુમાવ્યા તેા અનંતાભવ એળે ગુમાવવા જેવુ થશે ચામાસામાં કેટલાય અળસીયાં જન્મે છે અને મિચારા મૃત્યુને પામી જાય છે. બીજા પણ ચામાસાની સીઝનમાં કેટલાય પ્રાણીઓ જન્મે છે અને મૃત્યુને પામે છે. તેવા જંતુઓ તા એક ભવ હારી જાય છે, પણ આ મનુષ્યભવને જો આપણે હારી ગયા, તે એક ભવ નહી પણ અનંતાભવ હારી જવા જેવુ થશે. કારણ કે કરી આવા "મેઘેરા મનુષ્યભવ મળવા અતિ દુર્લભ છે અને ઘેર કમ બાંધેલા હશે તેા કેટલાય ચેારાશીના ફેરા કરવા પડશે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ] રસાધિરાજ શેઠને ત્રણ પુત્રોનું દષ્ટાંત એક શેઠને ત્રણ દીકરા હતા. ત્રણેને શેઠે હજાર હજારની મૂડી આપીને વ્યાપાર કરવા દેશાવર મેકલ્યા. શેઠને ત્રણેની પરીક્ષા કરવી હતી કે આ ત્રણેમાં હેશિયાર કેણ, છે? જેથી તેને ઘરને વહીવટ સોંપી શકાય. ત્રણે ભાઈએ. જુદા જુદા દેશમાં જઈ પહોંચ્યા. દેશાવરનાં કઈ મેટા, શહેરમાં પહોંચ્યા બાદ એક ભાઈએ વિચાર કર્યો કે, પિતાની પાસે ઘણું ઘન હોવા છતાં પરીક્ષા કરવા માટે અમને ત્રણેને દેશાવર મેકલ્યા છે, માટે વ્યાપારમાં સારી રીતે ધન ઉપાર્જન કરી પિતાને પ્રસન્ન કરવા જોઈએ એટલે વ્યાપારમાં પિતાને ખર્ચ કાઢતાં પહેલા દિકરાએ ખૂબ ધન મેળવી. લીધું. શેઠે આપેલી મૂળ મૂડીમાં ખૂબ વધારે કર્યો. ત્યારે શેઠના બીજા પુત્રને મનમાં થયું કે પિતાશ્રી પાસે ધન ખૂબ છે. તો અધિક ધન કમાવવા શા માટે પરિશ્રમ ઉઠાવ. જોઈએ? એટલે એ શેઠે આપેલી મૂડી ઉભી રાખીને પિતાના નિર્વાહ જેટલું મેળવી લે છે. જ્યારે ત્રીજાને થયું કે શા માટે કમાવું જોઈએ? બાપા પાસે કરોડોની સંપત્તિ છે તે અમને જ કામ લાગવાની છે. એટલે તે ત્રીજા નંબરને દીકરે પિતાએ આપેલી મૂડીને મહાવ્યસનાદિ સેવવામાં દુરૂપયેગ કરી નાખે છે. થડા દિવસમાં જ પિતાએ આપેલી મૂડી તેણે હાથમાંથી ગુમાવી દીધી. મનુષ્યભવ પામીને એવા પાપકર્મ નહીં આચરતા - કે મૂળ મૂડ સાફ થઈ જાય. સમયની મર્યાદા પુરી થયે ત્રણે ભાઈએ ફરી પાછાં ૧૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણું જાય [ ૧૬૨ ઘેર આવે છે. તેમાં જે ખૂબ કમાણી કરીને આવેલું છે તેને શેઠે આખાએ ઘરને સ્વામિ બનાવી દીધું. પોતાને બીજે સુપુત્ર છે, જે મૂળ મૂડી ઉભી રાખીને આવે છે તેને વ્યાપારધંધા અંગેનું ઘરનું બધું કામકાજ સેંપી દે છે. અને ત્રીજાને ઘરમાંથી કાઢી મૂકે છે. આજ દ્રષ્ટાંત ધર્મમાં ઘટાવવામાં આવે છે. શેઠનાં ત્રણ પુત્રની જેમ સંસારમાં પણ ત્રણ પ્રકારનાં મનુષ્ય હેય છે. કેટલાક મનુષ્ય મનુષ્યભવમાં આવીને શુભ કરણી કરવા વડે ભવાંતરમાં દેવ ગતિને પામે છે. તેવા મનુષ્યએ વ્રતપચ્ચકખાણ, જીવદયા, સુપાત્રદાન અને સરાગ-સંયમાદિનાં પાલન વડે પિતાની પુન્યરૂપી મૂળ મૂડીમાં ઘણું વધારે કર્યો કહેવાય અને પિતાને પરલેક સુધાર્યો કહેવાય. બીજા પ્રકારના મનુષ્ય સરલતા, નમ્રતા, દાનરૂપી અને કષાને પાતળાં પાડવા વડે કરીને આ ભવમાં મનુષ્યભવનું આયુષ્ય બાંધીને, ભવાંતરમાં ફરી પાછા મનુષ્ય ભવને પ્રાપ્ત કરે છે. તેવા મનુષ્યોએ મૂડીમાં વધારો ન કર્યો પણ પિતાની મૂળ મૂડી ટકાવી રાખી કહેવાય ! મનુષ્યએ એવા ઘેર પાપ તે કદાપિ નહીં આચરવાં જોઈએ કે, મૂળ મૂડીમાંથી પણ હાથ ધઈ નાખવાનો વખત આવે. સ્વભાવથીજ અલ્પ કષાયવાળે, સરલ પરિણમી, જેનામાં કૂડ-કપટ ન હોય, વાણી, વર્તન ને વિચારમાં ભિન્નતા નહીં રાખનારે, આરંભને પરિગ્રહની અપેક્ષાએ અલગારંભ અને અલ્પ પરિગ્રહવાળે જીવ ભવાંતરમાં જરૂર મનુષ્યભવને પ્રાપ્ત કરે છે. માનવી ઉગ્ર તપ ન કરી શકે, ઘર છેડીને કઈ તથા પ્રકારના કર્મનાં દયે દીક્ષા ન લઈ શકે તે છેવટે આટલી Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ] રસાધિરાજ તે ગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ કે, જેથી મૂળ મૂડી હાથમાં રહી જાય. એક વિધવા બાઈ પણ પિતાની મૂળ મૂડી ટકાવી રાખે છે. પિતાની પાસે સોનું હોય કે ચાંદી હોય, તેને પિતાની મરણ મૂડી લેખીને કઈ પણ ભેગે સાચવી રાખે છે. તમે મૂડીમાં વધારો કરે તે ઘણાં મેટાં આનંદની વાત થશે. છેવટે મનુષ્યભવ રૂપી મૂળ મૂડી તે ટકાવી રાખજે નહીં તે મારે કહેવું પડશે કે એક વિધવા બાઈ આગળ પણ તમે ટકી નહી શકે. એક વિધવા બાઈમાં પણ બુદ્ધિ હોય તેટલીએ બુદ્ધિ વ્યાપારમાં હજારોની હારજીત કરનારા એવા તમારામાં નથી એમ મારે કહેવું પડશે. આ દ્રષ્ટાંતની રીતે વાત છે, અહિં મૂળ મૂડી એટલે એનું કે ચાંદી નહીં પણ મનુષ્યભવ રૂપી મૂડી સમજવાની છે. મનુષ્યભવને પામીને તમે મેક્ષે પહો કે દેવકને પામે તે કંઈ કહેવાપણું નથી. પણ મનુષ્યભવ રૂપી મૂળ મૂડીને જ હારી જાઓ તે તે પછી તેના જેવી બીજી કઈ દુઃખની વાત નથી ? શેઠના ત્રીજા નંબરના છેકરાની જેમ કેટલાક મનુષ્ય, મનુષ્યભવમાં દુષ્કર્મ આચરીને ભવાંતરમાં દુર્ગતિના અધિકારી * બને છે. તેવા મનુષ્યએ મૂળ મૂડી પણ હાથમાંથી ગુમાવી દિધી કહેવાય. 'ફૂડ-કપટ અથવા મહારંભને મહા પરિગ્રહનાં પાપ સેવીને તેવા મનુષ્ય ભવાંતરમાં તિર્યંચ અથવા નરકગતિના અધિકારી બને છે. બેલે હવે મૂળ મૂડીએ જ્યાં હાથમાં રહી કહેવાય ? તેવા જીને અનંતકાળ Page #199 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ લાખેણી જાય [ ૧૬૪ સંસારમાં ભમવું પડે છે. ઘણાં લાંબા કાળ સુધી તેવા મનુષ્યે ફરી પાછાં મનુષ્યભવને પામતા નથી. મનુષ્યભવના વાસ્તવિક ફળને સૌ પામે એજ અંતિમ મનાકામના. સૂત્રકાર ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવે છે કે, माणुसत्तं भवे मूलं लाभो देव गई भवे । मूलच्छेएण जीवाणं णरंग तिरिक्खत्तणं धुवं ॥ મનુષ્યભવ એ મૂળ મૂડી છે. દેવગતિ એ મૂળ મૂડીમાં લાભસમાન છે. નરક અને તિર્યંચગતિની પ્રાપ્તિ એ મૂળ મૂડીને નાશ છે. “ક્ષણ લાખેણી જાય” એ વિષય પર ખૂબ લંબાણુથી સમજાવવામાં આવ્યુ છે. સંસાર પર ઉત્કટ વૈરાગ્ય આવ્યા પછી જીવ એક ક્ષણ પણ સંસારમાં રહેવાને ઈચ્છતા નથી. તેનાં માત-પિતા તેને દિક્ષામાં આનાકાની કર્યાં કરતા હોય તેા એ તેને તે એમજ લાગે કે, મારી એક એક ક્ષણ હવે લાખેણી જાય છે. તેની દ્રષ્ટિમાં લાખલાખ સેાનામહેાર કરતાં એક ક્ષણની કિમત અધિક હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં મૃગાપુત્રના અધિકાર આવે છે. મૃગાપુત્રના વૈરાગ્ય ખૂબ ઉત્કૃષ્ટ હતા, એક મુનિના દન થતાં જાતિસ્મરણનાં જ્ઞાનથી તેવા વૈરાગ્ય તેનામાં પ્રગટયા હતા. માત-પિતા પાસે દિક્ષાની અનુમતિ માંગતા આ શબ્દો મૃગાપુત્રે માતા-પિતાને કહ્યાં છે કે, માતાજી! મને પ્રત્રજ્યાની અનુજ્ઞા આપે. મારી ક્ષણે ક્ષણુ લાખેણી જાય Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ] સાધિરાજ છે. અને માતાએ કસેટી કરીને દિક્ષાની અનુજ્ઞા આપી છે. ક્રીક્ષા અંગીકાર છેલ્લે કરીને કેવલજ્ઞાન પામીને મેક્ષે ગયા છે. તેવીજ મનુષ્યભવની અપૂર્વ ક્ષણુ તમને મળી છે. તે ક્ષણની સફળતા વડે મનુષ્યભવના વાસ્તવિક ફળને સૌ પામે એજ એક અભિલાષા. Page #201 -------------------------------------------------------------------------- ________________ ભૂલો પડેલો...યાત્રી આજે રવિવારના અંગે “ભૂલો પડેલો યાત્રી? એ વિષય પર જાહેર પ્રવચન રાખવામાં આવ્યું છે. સંસારમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરતે હોવાથી આપણે આત્મા જ ભલે પડેલે યાત્રી છે. જે રસ્તે જીવ ચાલી રહ્યો છે તે રસ્તે ચાલતાં ચાલતાં યુગના યુગ વીતી ગયા છતાં હજી પંથડાને અંત આવ્યું નથી. જ્યાં જીવનમાં એકલા અંધકારના ઓળા ઉતરેલા છે ત્યાં જીવને સાચો રસ્તો જડે કયાંથી ? અને સાચે રસ્તે ચડયા વિના પરિભ્રમણને અંત આવે કયાંથી ? જીવ જન્મ-મરણના ચક્રાવે ચડેલે છે, અથવા અનાદિથી રાશીના ફેરા ફરી રહ્યો છે. અત્યાર સુધીમાં જવ અનંતીવાર જન્મી ચૂક્યા છે અને અનંતીવાર મૃત્યુને પામી ચૂકી છે. એક એક છવાયોનિમાં જીવ અનતી-અનંતીવાર ભમી આવ્યું છે. ત્યાં અનંતાનંત દુઃખ જીવે અનુભવેલાં છે, છતાં જીવને હજી કઈ એ પુરુષાર્થ નથી કે, આ ચકાવામાંથી જીવને છુટકારો થઈ જાય. પૂ. આનંદઘનજી મહારાજ ફરમાવે છે કે, Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ] રસાધિરાજ મર્યો અનંતવા૨ બિન સમયે, અબ સુખ દુ:ખ 'વિસરેગે આનંદઘન નિપટ નિકટ અક્ષર દો, નહીં સમરે સે મરશે, અબ હમ અમર ભયે ન મરેંગે, યા કારણ મિથ્યાત્વ દિ તજ. કયું કર દેહ ધરેંગે...અબહમ, વસ્તુસ્વરૂપને જીવ સમજ્યો નહીં તેમાં જીવને અનંતીવાર મરવું પડ્યું છે. અને અનંતીવાર જન્મવું પડ્યું છે. દુઃખના ઘણાં પ્રકાર છે, પણ જન્મ-મરણ જેવું બીજું એકેયે દુઃખ નથી, એ દુઃખ માથે ઉભું છે ત્યાં સુધી જીવ પુન્યના ઉદયે કદાચ સમ્રાટ ચક્રવર્તિ બની જાય, છતાં નિર્ભય નથી. જીવની માથે જે ભવને ફેરે છે તે જ મોટામાં મોટો ભય છે. જીવ મિથ્યાત્વને પરિત્યાગ કરીને સમ્યકત્વને પામે તે જરૂર એ ફેરાને અંત આવે. આનંદઘનજી ફરમાવે છે કે, અમે અમર થઈ ગયા, અમે મરવાના નથી. શંકાકાર શંકા ઉઠાવીને પૂછે છે કે, એવું તે તમે શું કરી નાખ્યું કે, અમર થઈ ગયા ! પ્રત્યુત્તરમાં કહે છે કે, અમે કંઈ એવું કર્યું નથી. ફક્ત એક મિથ્યાત્વને ત્યાગ કર્યો છે અને દ્રષ્ટિને સમ્મક બનાવી છે. મિથ્યાત્વનું જે કાતિલ ઝેર હતું તેને અમે વમી નાંખ્યું છે. તેથી જ અમે પડકાર કરીને કહીએ છીએ કે, અમે હવે મરવાના નથી. જીવ જે જન્મતે હતે. અને મરતે હતું તેનું મૂળ કારણ મિથ્યાત્વ હતું. તેને અમે પરિત્યાગ કરી દીધું છે. સાચી માન્યતા તેજ સમક્તિ છે. અને વિપરિત માન્યતા તે જ મિથ્યાત્વ છે. સાચામાં Page #203 -------------------------------------------------------------------------- ________________ ભૂલો પડેલો યાત્રી [ ૧૬૮ જ સમતિ વસે છે. જ્યારે માયામાં મિથ્યાત્વ છે. અહં અને મમ એજ મિથ્યાત્વની જડ છે. જ્યારે મારું કાંઈ નથી અને હું કેઈને નથી. આ શરીર પણ અંતે મારું નથી. શરીરાદિ એ બધા બહિભવે છે અને એ બધા ભાવે મૃગજળ, ગંધર્વ નગર અને સ્વપ્ન જેવા છે. તે બધા બહિર્ભાને હું મારા પિતાને માની બેઠો છું, એ જ મહામિથ્યાત્વ છે. તે તે ભાવેથી હું મારા આત્માને ભિન્ન સમજુ એજ સમ્યગદ્રષ્ટિપણું છે. સમ્યકત્વ અંગેની દ્રઢ પ્રતીતિ જીવ મિથ્યાત્વને ત્યાગ કરીને સમ્યકત્વને પામે કે તેને સંસાર પરિમિત થઈ જાય છે. તે જીવ મેડે કે વહેલે મોક્ષે પહોંચવાને છે, જીવ સમ્યકત્વને રસ્તે નથી ચડે ત્યાં સુધી જ ભુલે પડેલે યાત્રી છે. આનંદઘનજી અંદરમાં પ્રતિતી લાવીને કહે છે કે, અમે અમર થઈ ગયા અમે હવે મરવાના નથી, શરીરમાં ઝેર હોય તે મૃત્યુને કાળો કેર મચે. જ્યાં ઝેરજ કી નાંખ્યું પછી તે લીલા લહેરજ હોયને? તે આત્માને પુનઃ પુનઃ શરીર ધારણ કરવા અંગેનું કઈ પ્રજન રહેતું નથી. કદાચ અમુક ભવના ફેરા બાકી રહ્યા હોય ત્યાં સુધી ભલે તે શરીર ધારણ કરી લે બાકી અંતે તે તે અશરીરી અવસ્થાને પામવાને જ તેમાં શંકાને કઈ સ્થાન જ નથી. પૂ. આનંદઘનજીને પિતાના સમ્યકત્વ અંગેની કેવી દ્રઢ પ્રતિતી વતે છે. અમે અમર થઈ ગયા, અમે હવે મરવાના Page #204 -------------------------------------------------------------------------- ________________ - - - ૧૬૯ ] રસાધિરાજ નથી. આ પિતાના અંતઃકરણમાંથી ઉઠેલે રણકાર છે. બસ આનેજ દ્રઢ પ્રતિતી કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં જેને દ્રઢ વિશ્વાસ કહેવામાં આવે છે. ગુણ પ્રગટે એટલે અંદરની દશા પલટાઈ જાય આજે ઘણને બોલતા સાંભળ્યા છે કે, કોણ જાણે આપણને સમક્તિ પ્રાપ્ત થયું હશે કે નહીં ? જ્ઞાની સ્વીકારે તે સાચું ! અરે ભાઈ! તને અંદરથી જે ચીજને સ્વીકાર થયું નથી તેને જ્ઞાની ક્યાંથી સ્વીકાર કરી લેશે ? સાકરને ગાંગડે મેઢામાં નાખનારને શું તેના સ્વાદની ખબર ન પડે ? કેરીની ચીર મેઢામાં નાખનારને શું તે અંગેનું કંઈ પણ મનમાં સંવેદન ન થાય? તે તે તરત બેલી નાંખે છે કે, અહા શું આની લહેજત છે! તેમ આત્મામાં ગુણ પ્રગટ હોય તે શું તે અંગેને આત્માને કંઈ પણ સ્વાનુભવ ન થાય ? સંવેદના એ આત્માને મુખ્ય ધર્મ છે, જડમાં કેઈપણ પ્રકારની સંવેદના નથી. આત્મા તે સંવેદનશીલ છે, સુખ–દુખ દરેક વસ્તુ અંગેનું આત્માને સંવેદન થયાજ કરતું હોય છે. તેમ જ્ઞાન, દર્શન કે ચારિત્રાદિ કઈ પણ ગુણ આત્મામાં પ્રગટ હોય તે તે અંગેને પણ આભામાં સ્વાનુભવ જાગવો જ જોઈએ. શરીરમાં નવું લેહી આવે એટલે શરીરની આખી રોનક બદલાઈ જાય છે. તેમ આત્મામાં સમ્યકત્વને ગુણું પ્રગટ એટલે આ દરની આખી દશા પલટાઈ જાય છે. સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં આત્મા રમણતા કરતો થઈ જાય એટલે સમજવું હવે વહાણ કિનારે પહોંચવાની રેયારીમાં છે, Page #205 -------------------------------------------------------------------------- ________________ ભૂલા પડેલા યાત્રી તન રૂપી મઠના ભરોસે શુ ? પૂ. આનંદઘનજીને પોતાના ગુણુ અંગેની દ્રઢ પ્રતિતી. થઈ ચૂકી છે. આગળ વધીને કહે છે કે, દેહ વિનાશી હું અવિનાશી, અપની ગતિ પકરેગે, નાસી જાસી હમ સ્થિર વાસી, ચાખે હું નિખરેગે, [ ૧૭૦ અબ હમ અમર ભયે ન મરેગે, દેહ વિનાશી છે, જ્યારે હું. આત્મા અવિનાશી છું હવેથી અમે અમારા રાહ બદલ્યા છે. અનંતજ્ઞાનીએ ચી'ધેલા રસ્તે હવેથી અમે પ્રયાણુ આરભીશું. અને મેક્ષ માર્ગોમાં ગતિ કરતાં કરતાં આખર આત્માના શુદ્ધ સ્વરૂપને પામી જઈશું. “નાસી જાસી હમ થીરવાસી ચાખે હું નિખરે’ગે” શરીર નાશવત છે, અને તે એક દિવસે પડી જવાનું છે. આ શરીરરૂપી મઠ એક દિવસે જમીન દોસ્ત થયા વિના રહેવાતું નથી. આ મઠ એવું છે કે, કયારેક જોતજોતામાં ઢળી પડે. માટે આ તન રૂપી મઠમાં આત્માએ નિરાંતે સૂઈ રહેવા જેવું નથી. ઘરમાં આગ લાગી હોયને મકાનમાલિક સૂઈ રહે તે તે મહામૂર્ખ કહેવાય તેમ આખાએ લેકમાં જન્મ, જરા અને મૃત્યુની મહાલય'યકર આગ લાગી છે, અને આત્મા તન રૂપી મઠમાં નિરાંતે ઘસઘસાટ ઉંઘી રહ્યો છે. તેના જેવી ઘેર અજ્ઞાનતા બીજી કઈ હેાઈ શકે ? Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ] રાધિરાજ આનંદદઘનજીએ ભેદ-વિજ્ઞાનની રીતે વાત કરી છે કે, શરીર નાશવંત હોવાની સાથે એક દિવસે પડી જવાનું છે. જ્યારે હું આત્મા સ્થિરવાસી છું. નિર્મળ દ્રષ્ટિથી આત્માના શુદ્ધ સ્વરૂપને નિહાળીશ. અથવા શરીરરૂપી ઘરમાંથી મારે એક દિવસે નીકળવાનું તે છે જ. નિકળતાં પહેલાં એ નિર્મળ થઈ જઈશ કે, ફરી મરવાને વખતજ ન આવે. ચેખા પૂર્વાવસ્થામાં કમંદ હોય છે. તેને છડવામા આવે એટલે. તે ચોખા થઈ જાય છે. કમેદ વાવવાથી ઉગે, ચાખા ઉગે. નહીં. કારણ કે, તેના પરથી ફેતરીનું આવરણ હઠી ગયું છે. તેમ આત્મા પરથી કર્મનું આવરણ હઠે એટલે આત્મા. ચેખે થઈ જાય છે, પછી તેને જન્મ-મરણ રહેતા નથી. આત્મામાં મલિનતા હોય ત્યાં સુધી મેલાને સંસાર અને ચેખાને મોક્ષ થઈ જાય છે. - ખાળીયું બદલાય તેથી આત્મા બદલાતો નથી કેવી આનંદઘનજીએ ભેદ-વિજ્ઞાનની વાણી ઉચ્ચારી છે? આવી ભેદ-વિજ્ઞાનની પરિણતી તે જ નિશ્ચય સમક્તિ, છે. કેઈ મૃત્યુને પામે એટલે બધા માની લે છે કે, ફલાણું ભાઈ મરી ગયા! મરી ગયા એ વાત ખરી, પણ તે શરીરની અપેક્ષાએ મર્યા છે, જ્યારે આત્મા તે સૌ કોઈને અજરામર છે. આયુષ્ય પુરૂ થાય એટલે ખેળીયું બદલાય છે, કંઈ આત્મા બદલાતો નથી. કેટલાકે મરનારની પાછળ રૂદન કરતા હોય છે. પણ તે ઘોર અજ્ઞાન છે. મરનાર ઉપર ખરેખરી લાગણી હોય તે તેની પાછળ ધર્મ-ધ્યાન વિશેષ કરવું જોઈએ. જ્યારે આજે તે મરનારની પાછળ કકળાટ મચે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ભૂલેા પડેલા યાત્રી [ ૧૭૨ f છે. હજી મરનારના જીવ ન નીકળ્યા હાય તે પહેલાં લાક કકળાટ મચાવી દે છે. તેમાં મરનારની પણ સદ્ગતિ કયાંથી થાય ? -કકળાટનાં વાતાવરણમાં કયારેક મરનાની પણ જો છેલ્લે લેડ્યા બગડે તે મૃત્યુ બગડી જાય છે. ઈની પણ અંતિમ ઘડીના સમયે આનુાજીનું વાતાવરણ એવું ઉંચું અનાવવુ જોઇએ કે, મરનારની લેશ્યા સુધરી જાય. નવકાર મહામંત્રની ધૂન લગાવવાથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર અની જાય છે. તેવા વાતાવરણમાં દેહ છુટે તે તે જીવની ઊઁચી ગતિ થાય છે. આ તે વ્યવહારનયની અપેક્ષાએ વાત છે. બાકી મૃત્યુ સુધરવાના મુખ્ય આધાર તે જીવની પેાતાની મતિમ ઘડીની લેશ્યા ઉપર જ રહે છે. કાળના પણ કાળીયા કરી જનારા રાગ-દ્વેષ જગ બંધ કરત હૈક ઇન કો નાશ કરેગે, મર્યા અનંત કાળ તે પ્રાણી, સેા હુમ કાલ હરેગે અમર ભયે ન મરેગે અબ હમ રાગ અને દ્વેષ અને કર્મ બંધના મુખ્ય હેતુ છે, તેનાથી જ જીવને અંધ છે. તે બન્નેને અમે નાશ કરીશું અને અનંતકાળથી જે જન્મ-મરણ કરતા આવ્યા છીએ તે કાળના પણ અમે હવે કાળીયેા કરી જઈશું. કાળ સ ભક્ષી કહેવાય છે તે કાળનુ પણ ભક્ષણ કરી જઈશું. સ્વમાં જાગ્યે. તેને કાળ પણ શું કરી શકે? જાગૃત આત્મા ને હુબલી દે છે તે એવા અજરામર Page #208 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૩ ] સાધિરાજ સ્થાનને પામી જાય છે કે જ્યાં કાળને પણ કિંકર થઈને રહેવું પડે છે, મોક્ષને પામનારા મહાપુરૂષો કાળ નથી કરી જતા પણ ઉલ્ટા એ કાળને કેળિયો કરી જાય છે, ભગવાન મહાવીર સ્વામી કે ભગવાન રૂષભદેવસ્વામી મૃત્યુને પામ્યા એમ જે કહેવાય તે તે ઉપચારથી કહેવાય. બાકી ખરી રીતે તે તેમના મૃત્યુનું મૃત્યુ થયું છે, હવે એ મહાપુરૂષે કોઈ કાળે જન્મવાના નથી ને કેઈ કાળે મરવાના. પણ નથી. એ તે અજરામર સ્થાનને પામી ગયા વ્યાધિ વિકાર અને પાપ વિકાર રાગ-દ્વેષને જીતી લેતે આપણે આત્મા પણ તે થાનને પામી શકે છે. જીવમાં રાગ-દ્વેષ છે ત્યાં સુધી સંસાર ઉભે છે. એક પ્રત્યે રાગ ને બીજા પ્રત્યે દ્વેષ, બસ, જીવમાં આજ મેટામાં મેટી ખરાબી છે. આ ખરાબી છે. ત્યાં સુધી બરબાદી છે. અને જ્યાં એ નથી ત્યાં સંપૂર્ણ આબાદી છે. રાગ-દ્વેષ, કામ-ક્રોધ, ઈર્ષા, મ–મત્સર, એ બધાં અંદરનાં આસુરી તત્વે છે, જેને પાપવિકારે કહેવામાં આવે છે. શરીરમાં આરોગ્યની પ્રાપ્તિ થતાં જેમ વ્યાધિવિકાર રહેતા નથી, તેમ ધર્મરૂપ ભાવ આરોગ્યની પ્રાપ્તિ થતાં આ પાયવિકારે પણ રહેતા નથી. પછી તે આત્મામાં. મિથ્યાદિ ભાવનાના ગુણે પ્રગટે છે અને આત્મા ખરેખરા. ભાવ. આરોગ્યને પામી જાય છે. ' ' ' સ્વરૂપ અને વિરૂપ આત્મા જ પરમાત્મા બને છે. અનંતજ્ઞાન, અનત Page #209 -------------------------------------------------------------------------- ________________ ભૂલે પડેલે યાત્રી [ ૧૩૪ વનું સ્વરૂા.૬ લાગે. મહું જોવા દર્શન, અનંત ચારિત્ર અને અનંતવીર્ય એજ જીવનું શુદ્ધ સ્વરૂપ છે. જ્યારે રાગ-દ્વેષ કે મેડ એ કઈ જીવનું શુદ્ધ સ્વરૂપ નથી. એ તે વિરૂપ છે. કોઈ મનુષ્યનાં શરીરમાં કોઢ ફુટી નિકળે ને શરીર બેડેળ થઈ જાય છે. એ શરીરનું સ્વરૂપ નથી પણ વિરૂપ છે. તેમ કષાયથી આત્મા ધમધમી ઉઠે એ શું આત્માનું સ્વરૂપ છે? તે સમયે મનુષ્યની આકૃતિ કેટલી બેડલ થઈ જાય છે? કોધથી ધમધમી ઉઠેલે માણસ એજ ટાઈમે આરિસામાં મેટું જેવા જાય તે અસલ વાંદરા જેવું મેટું લાગે. માટે કષાય કે રાગ-દ્વેષ એ જીવનું સ્વરૂપ નથી, એ વિરૂપ છે, અને તેના લીધે જ જીવને પ્રતિ સમયે કર્મોને બંધ છે માટે પૂ. આનંદઘનજી ફરમાવે છે કે, તે બન્નેને અમે નાશ કરીશું અને આ પ્રાણી અનંત કાળથી મરતે આવે છે તે કાળને પણ અમે 'કેળિયે કરી જઈશું! જીવ વસ્તુ સ્વરૂપને સમજ્યા નહીં તેમાં અનંત કાળમાં અનંતીવાર મર્યો છે. માટે સુખ અને દુખ બન્નેને હવે અમે વિસારે પાડી દઈશું, અને એ અક્ષરે કે જે તદ્દન નજદીકમાં રહેલા છે તેનું સ્મરણ નહીં કરે તેને જ જન્મ મરણ કરવાના છે. વસ્તુ સ્વરૂપની સમજણ ઉપર કેટલે બધે ઝોક આપે છે! આત્માના સ્વરૂપની ઓળખાણ એજ વાસ્તવિક સમજણ છે. આત્મામાં વિભાવ વતે છે ત્યાં સુધી આત્મા કર્મને કર્તા ને ભેતા છે, પણ સ્વરૂપની અપેક્ષાએ તે આત્મા જ્ઞાતા ને દ્રષ્ટા છે. મેક્ષ માર્ગમાં ભલે પુન્યાનુબંધી પુન્યની સંપૂર્ણ ઉપાદેયતા છે. પણ તત્વ દ્રષ્ટિએ આત્મા પુણ્યને પાપ બન્નેની પેલી પાર છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ] રસાધિરાજ મેક્ષમાં શુભ કે અશુભ કઈ કર્મ પ્રકૃતિઓને ઉદય હેતે નથી અને પ્રકૃતિએને ખપાવીને જીવ મેક્ષે જાય છે. પુન્યાનુબંધી પુન્યને હેય કહેનારા તે તદ્દન માર્ગ ભૂલેલાં છે છતાં સ્વરૂપની સમજણ જીવનમાં દરેકે કરી લેવી જોઈએ. કે હું અને સેહંના જ્ઞાનમાં મેહને - મૃત્યું ઘંટ કે– હું અને મેહં આ ત્રિપદીમાં દુનિયાભરનું બધુ જ્ઞાન આવી જાય છે. મનુષ્ય દરેક જગ્યાએ હું ને આગળ કરે છે. હું આવે ને હું તેને એમ ઘણીવાર બેલી નાંખતે હોય છે. પણ હું કે તેનું તેને ભાન હેતું નથી ! કહું એટલે હું કેણુ? ત્યાં અંદરમાંથી જ અવાજ આવશે કે, હું શરીર નથી, પણ સેહં ! હું સિદ્ધ સ્વરૂપી આત્મા છું. જેવું અનંતા સિદ્ધોનું સ્વરૂપ છે તેવું જ તત્ત્વદ્રષ્ટિએ મારૂં સ્વરૂપ છે. સેહં હું તે છું એટલે જેવા સિદ્ધ ભગવંતે છે તે હું છું અથવા હું તેમની જ જ્ઞાતિને છું, પણ અનાદિથી કર્મનાં યેગે સંસારી છું, પુરૂષાર્થના બળે કર્મના આવરણે હટાવી દઉં તે હું તે જ છું. આવી રીતે કોહં અને સહંનું જ્ઞાન થઈ જાય પછી મેહં બિચારે રહે ક્યાં? એટલે સ્વરૂપનું જ્ઞાન થઈ જતાં મેહંને મૃત્યુ ઘંટ વાગી જાય છે. મેહં એટલે જેને મેહનીય કામ કહેવામાં આવે છે. પ્રકાશની સિમે આધકાર ટકી શકે નંહી તેમ જ્ઞાનની સામે મેહ ટકી શકે નહીં એ કે રાગશ્રેષાદિ અંદરમાં એવાને એવા ટકી રહ્યા હોય તે સમજવું કે હૃદયમાં ખરેખરૂં જ્ઞાન પ્રગટ્યું જ નથી. સેહં એજ Page #211 -------------------------------------------------------------------------- ________________ ભૂલો પડેલે યાત્રી [ ૧૭૬ તદન સમીપમાં રહેલાં બે અક્ષરે છે. આનંદઘનજી કહે છે આ બે અક્ષરનું સ્મરણ નહીં કરે તેને જ હવે મરવાનું છે. એક એક પદમાં આ ગીરાજ કે ભાવ લાવી શકયા છે. અંધેર નહીં પણ ઘોર અંધેર. સમ્યક્ત્વને પામેલે જીવ રસ્તે ચડેલે છે. બાકી જગત આખું ભૂલુંજ પડેલું છે. “ભૂલે પડેલે યાત્રી” એ. વિષયની પુષ્ટિમાં જ આપણી વાત ચાલી રહી છે. જીવન સગા સંબંધીઓમાંથી કેઈને ભુલ્યા નહીં પણ તે બધાના. મેહમાં પિતાનેજ પિતે ભુલી ગયે. પિોતે પિતાને જ ભુલી જાય તેના જેવી બીજી ભૂલવણી. કઈ હોઈ શકે? લગ્નાદિન પ્રસંગે કેઈને ભૂલતું નથી, સૌને યાદ કરી કરીને કંકોત્રી લખવામાં આવે છે. કોઈને નહીં ભૂલના પિતાનેજ ભુલ્ય એ કેવી અજબ-ગજબની વાત કહેવાય ? બસ આનું નામ જ “ભૂલે પડેલે યાત્રી" કહેવાય. સ્વને ભૂલ્યા ને પરને પોતાના માન્યા આ જ જીવની મોટામાં મોટી ભૂલ છે અને આ એક ભૂલમાંથી. બીજી અનેક ભૂલે ઉભી થઈ છે. જે જેને જીવ પિતાના માની લે તે તેમાં તીવ્ર મમત્વ બંધાઈ જાય છે. મમત્વ ભાવને લીધે જીવ ઘેર પાપ આચરતે હોય છે. પછી તે જીવ એ કર્મના પાશમાં આવી જાય છે કે, છુટવાને કે આરે કે વારે રહેતું નથી. આજે દુનિયામાં ઘણી જગ્યાએ અધેર ચાલે છે. કેટલાક કહે છે કે સરકારી ખાતાઓમાં અંધેર છે, પણ પિતાને પોતે ભુલી ગયે તેને જેવું અંધેર કર્યું હોઈ શકે? દુનિયામાં જે ચાલે છે તે તે અધેર છે. પણ પિતાને પિતે ભુલી જાય છે તે ઘેર ઘેર કહેવાય! Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ] રસાધિરાજ સગુરૂના સમાગમે જ પિતાને પોતાનું ભાન થાય છે અને ભાન થયા પછી જ આગળને માર્ગ મોકળો થાય છે. ભૂલા પડવાના સ્થાને. ભૂલા પડવાના અનેક સ્થાને હોય છે. અજાણ્યા મનુષ્ય શહેરમાં ભૂલા પડી જાય છે. કેટલાકે જંગલ કે અટવીમાં ભૂલા પડે છે. મોટા મોટા બગીચાઓમાં ફરવા ગયેલા પણ કેટલીકવાર રસ્તે ભૂલી જાય છે. મોટા મોટા ભવ્ય પ્રાસાદોમાં પણ કેટલીકવાર રસ્તાઓ એટલા બધા હોય છે કે, પહેલીજવાર દાખલ થયેલા મનુષ્ય તેમાં પણ ભુલા પડી જાય, તેમ આ જીવ પણ નગરની અપેક્ષાએ ભવ નગરમાં ભૂલે પડે છે. જે નગરમાં ચારગતિરૂપી ચાર મેટા. રસ્તાઓ છે અને ચારાશી લાખ જવાનીરૂપી મેટી મટી. રાશી પળે છે. આ ભવનગરમાં જીવ અનાદિથી ભુલે પડેલે. છે. મનુષ્ય ગતિમાંથી ક્યારેક નરક ગતિમાં ચાલ્યા જાય છે. અને નરકગતિમાંથી કયારેક તિર્યંચમાં ચાલ્યા જાય છે. ક્યારેક દેવ ગતિમાં ચાલ્યા જાય છે, ક્યારેક ફરી પાછે. મનુષ્યભવમાં આવી પહોંચે છે, ક્યારેક કીડે થાય છે તે. કયારેક પતંગિયું થઈ જાય છે. મનુષ્યભવમાં પણ ક્યારેક ચંડાલના કુળમાં જન્મ ધારણ કરે છે તે કયારેક બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે. કયારેક વૈશ્ય થાય છે તે કયારેક ક્ષત્રિય થાય છે. આમને આમ જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે. ભવપુરનગરમાં એ ભુલે પડે છે કે, કયાંય તેને સા. રાહ જડતું નથી. . . . . Page #213 -------------------------------------------------------------------------- ________________ ભૂલ પડેલ યાત્રી [ ૧૭૮ કોણ પરાયું અને કણ પિતાનું ? અટવીની અપેક્ષાએ જીવ ભવરૂપ અટવીમાં ભૂલે પડે છે. વન કે ઉદ્યાનની અપેક્ષાએ જીવ મેહરૂપી વનમાં ભલે પડે છે. કનક, કાન્તા, કીર્તિ, કાયા, કુટુમ્બ, એજ મેહરૂપી વન છે. ભલભલા ભુલા પડે તેવું એ મહાવન છે. આ મેહરૂપી વન એવું છે કે, ઉચ્ચ ગુણઠાણાની ભૂમિકાએ પહોંચેલા પણ કેટલીવાર એમાં ભુલા પડી જાય છે, અને ભુલા એવા પડે છે કે, માર્ગથી ઘણાં દૂર ફેંકાય જાય છે. જેમાં અષાઢાભૂતિ મુનિ દ્રષ્ટાંતરૂપ છે. જો કે એ મુનિ ફરી પાછા ઠેકાણે આવી ગયા છે અને પ્રાંતે કેવલજ્ઞાન પામ્યા છે. પણ મેહવનમાં એકવાર તે એ પણ ભુલા પડી ગયા હતા. જીવ ભુલે ત્યાંજ પડે છે કે, કોઈ પરદ્રવ્ય કે પરપદાર્થો જીવના પિતાના નથી છતાં જીવે પોતાના માન્યા છે. કેટલીકવાર સંસારમાં પિતાને સ્વાર્થ જ્યાં સરી જાય ત્યાં પિતાના માન્યા હેય તે પણ પારકા થઈ જાય છે. અને જેને પારકા માન્યા હોય તે ઉપયોગમાં આવી જાય છે. તે પછી કેણ પિતાનું ને કોણ પારકું? જીવે પોતાના કે પારકા માનીને કેઈમાં પણ રાગ-દ્વેષ પોષવાના નથી. સ્વ કે પર ભેદ રાખ્યા વિના દરેકના હિતમાં પ્રવર્તતા રહેવાનું છે. આવું "ભેદજ્ઞાને થાય તે “ભુલે પડેલે યાત્રી” જરૂર રસ્તા પર ન આવી જાય. . . સાચી કેળવણી વિશાળ મકાન હોય અને જવા-આવવાના ઘણું માગે Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ] . . . રસાધિરાજ હોય તે બીજાના ઘરમાં પણ ભૂલા પડી જવાય છે. જ્યારે આ જીવ કઈ પારકા ઘરમાં ભૂલો પડ્યો નથી પણ પિતાનાજ ઘરમાં ભુલે પડ્યો છે. સ્વભાવ એ જીવનું નિજ ઘર છે. અને વિભાવ એ પર ઘર છે. રાગ-દ્વેષ એ વિભાવ છે અને જ્ઞાન-દર્શન એ જીવને સ્વભાવ છે. જીવ નિજ ઘરમાં ભુલે પડે છે. એ તે ઠીક પણ હજી ખરૂં પૂછે તે જીવ નિજ ઘરમાં દાખલ પણ નથી થયે! પછી ભુલા પડવાની તે વાત જ કયાં રહી? સ્વભાવ દશારૂપી નિજઘરમાં જીવ રહ્યો હોત તે કયારનેએ મુક્તિ મંદિરે પહોંચી ગયા હતા. પણ એના નશીબમાં જ્યાં ભટકવાનું છે ત્યાં આ જીવ નિજ ઘરમાં આવે ક્યાંથી? જ્ઞાન-દર્શનાદિ અનંત ગુણ સમુદાય એ જીવને નિજ પરિવાર છે. પિતાના સ્વરૂપમાં રહેવું એ નિજ ઘર છે. પિતાના ખરા પરિવારને ઓળખીને જીવ નિજ ઘરમાં આવી જાય તે અનાદિની ભુલવણ મટી જાય અને એજ જીવ માટે સાચી કેળવણી છે. દ્રષ્ટાંત ભગવાન મહાવીર સ્વામીના સમક્તિ પામ્યા પછીના સત્તાવીશ ભવ કહેવાય છે. તેમાં પહેલે ભવ નયસારને છે. નયસાર કેઈ એક ગામના ઉપરી ગ્રામપતિ હતા, જેને ગામના મુખી પણ કહેવામાં આવે છે. નયસાર હજી એવા કેઈ સાધુ પુરૂષના સમાગમમાં આવેલાં નહતાં, છતાં દુષ્કૃત્યથી તેઓ પરગમુખ હતા અને કેઈન પણ દોષ જવાની બાબતમાં તહ્ન વિમુખ હતા અને ગુણ ગ્રડણ કરવામાં તત્પર હતા. આ. એવી મહાન પ્રેગ્યતા છે કે જેના પ્રભાવે વામન પણ વિરાટ બને. Page #215 -------------------------------------------------------------------------- ________________ ભિલો પડેલ યાત્રી [ ૧૮૦ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે નયસારની આ ગ્યતાનું વર્ણન કરેલ છે. તેઓએ ફરમાવે છે કે, साधुसम्बन्धबाह्योऽपि सोऽकृत्येभ्यः पराङ्गमुखः। दोषान्वेषणविमुखो गुणग्रहणतत्परः ॥ આપણે આ ગાથાને આધારેજ નયસારની યેગ્યતાનું વર્ણન કરેલ છે. તીર્થંકરનાં આત્માઓ સમકિત ન પામ્યા હોય તે પહેલાં પણ તેમનામાં અમુક મહાન યોગ્યતા હોય છે પરાર્થ વ્યસનિતા, અદીનતા, અશકતા વગેરે સદ્દગુણો જેવા તે મહાન આત્મામાં હોય છે, તેવા અન્યમાં હોતા નથી. શુભ નિમિત્તે મળતાંજ તે મહાન આત્માઓમાં રહેલી ગ્યતા તરત ઝળકી ઉઠે છે. નયસારમાં પણ તે તીર્થકરના આત્મા હેવાથી તેવી જ યોગ્યતા રહેલી છે. એકદા પિતાના ઉપરી રાજાના હુકમથી નયસાર જંગલમાં કાષ્ઠ લેવા નિમિત્તે જાય છે. નયસાર ગામના મુખી હોવાથી ઘણું સેવકે પણ તેમની સાથે જંગલમાં આવેલા છે. નયસારની આગેવાની નીચે સેવકે જંગલમાંથી કાષ્ટ કાપી રહ્યા છે. કેઈભવ્ય પ્રાસાદનાં બાંધકામ નિમિત્તે કાષ્ટ કપાવવાને ઉપરી રાજા તરફથી હુકમ થયેલે છે એટલે નયસાર ઉચામાં ઉંચી જાતના કાષ્ઠ શુષ્ક થઈ ગયેલા વૃક્ષેને કપાવીને એકઠા કરાવે છે. સેવક વિનમ્ર અને આજ્ઞાંકિત હોવાથી દિલ દઈને કામે લાગી ગયા છે. એટલામાં મધ્યાહ્ન વેળા થઈ જાય છે, અને જંગલની હવા ઘણી જ શુદ્ધ હોવાથી સૌને કડકડતી ભૂખ લાગે છે. ભેજન વેળા થઈ જતાં સેવક તરતજ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ] . સાધિરાજ સ્વાદિષ્ટ ભજન સામગ્રી એક લતામંડપ જેવા વૃક્ષની નીચે હાજર કરી દે છે. આપણે ભૂખ્યા હોઈએ અને આ રીતે મધ્યાહ્ન વેળાએ ભજન સામગ્રી કેઈએ હાજર કરી દીધી હેય તે મને તે લાગે છે, સીધા જ આપણે આરોગવા જ બેસી જઈએ ! ઘણું ઘણું સંત પુરૂષોનાં સમાગમમાં તમે આવેલા છે, ઘણાંના વ્યાખ્યાને પણ સાંભળ્યા છે છતા ભાણે બેસતા પહેલાં દિશાવકન કરે છે ખરાં કે કઈ દિશામાંથી સાધુ પુરૂષો આવી ચડે તે મને સુપાત્રે દાન દેવાને લાભ મળી જાય. આ રીતે દિશાવકન કર્યા પછી જ ભાણે બેસવાને નિયમ રાખે છે ખરે? ઘેર જમવા આવે ત્યારે ઘરવાળાને પૂછતા તે હશોને કે કોઈ મહત્મા આપણે ઘેર આવી ગયા? કઈ અતિથિ સત્કારને આજે આપણને લાભ મળે કે નહીં ? ભાણે બેસતા પહેલાં આવી કંઈ Enquiry (તપાસણી) કરે ખરા? કે પછી કડકડતી ભૂખ લાગી હોય એટલે સીધા ઝાપટવા જ મંડી પડે ? રાંધેલા અન્નમાંથી કાઈને સંવિભાગ કર્યા વિના સીધા ભાણે જ બેસી જાય તેવા માટે શાસ્ત્રમાં લખ્યું છે કે, તે ભાણે બેસીને અન્ન નથી ખાતા પણ પાપ ખાય છે. ત્યાગ કર્યા વિના ભોગવટો કરનારને ઉપનિષદમાં ચાર કહ્યો છે. આપણે સંપત્તિને ભેગવટો કરતા હોઈએ તો કમથી કમ તેને એથે હિ પણ સભાગે લગાડવો જોઈએ ? નયસોરની કેટલી ઉંચી ભાવના ! અહિં નયસારને કડકડતી ભૂખ લાગી હોવા છતાં, અને ખાદ્ય સામગ્રી પિતાની સમક્ષ વિદ્યમાન હોવા છતાં એવી Page #217 -------------------------------------------------------------------------- ________________ ભલા પડેલા યાત્રી [ ૧૮૨ શુભ ભાવના ભાવે છે કે, કેઈ અતિથિને મને સુયાગ મળી જાય તેા તેમને ભાજન કરાવ્યા બાદ નયસારની ભાવનાનું વર્ણન કરતાં ફરમાવે છે કે, હું ભજન કરૂ ! પૂ. હેમચંદ્રાચાર્યજી क्षुधितस्तृषितो वापि यदि स्याद् अतिथिर्मम । त' भोजयाभीति नयसारोऽपश्यदितस्ततः || કોઇ અતિથિ આવી ચડે તે તેને ભાજન કરાવીને પછી હું ભોજન કરૂ નયસારની ભાવના કેટલી ઉત્તમ છે? પોતે ક્ષુધાતુર અને તૃષાતુર હેાવા છતાં ભાવના એવી ભાવે છે કે, કોઈ અતિથિને ભોજન કરાવીને હું ભોજન કરૂ ! હજી નયસાર સાધુ સમાગમમાં આવેલાં નથી. સાધુના હજી જેને દઈને પણ થયા નથી તે તેમના શ્રીમુખેની વાણી તે કયાંથી સાંભળી હોય ? છતાં સંસ્કાર કેટલા ઉંચા છે ? આજે ઘણાંના વ્યાખ્યાનો સાંભળી સાંભળીને કાન ફાટી ગયા છતાં જીવનમાં આવા સંસ્કાર આવ્યા નથી. એક ગામમાં તેા ચાલુ ભર વ્યાખ્યાનમાં મેં એક ભાઈ ને પૂછેલું કે, તમે ભાણે બેસતાં પહેલાં કઈ સાધુ મહારાજ વહેારવા આવી ગયા કે નહીં ? આવી પૂછપરછ કરે છે કે નહીં? ત્યારે એ ભાઈ આલ્યા કે, કોઈ વિરલા જરૂર આવી પૂછપરછ કરતા હશે, ખાકી અમે તા એટલું પૂછી લઈ એકે કરા સ્કુલમાંથી જમવા આવી ગયા કે નહી? અથવા જમીને ગયા કે આમને આમ ભૂખ્યા તરસ્યા ગયા ? આ રીતની પૂછપરછ અમે કરીએ ખરા ! મે' કહ્યું આમાં શી તમે મેટી ધાડમારી દીધી ? પશુ પંખીઓ પણ પેાતાના બચ્ચાઓનુ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ] રસાધિરાજ. ધ્યાન રાખે છે અને તે અંગેની તમે તમારી ફરજ બજાવે તેમાં કઈ આડે આવવાનું નથી. સંસાર તરફની માહદશાને લીધે આવું તેા સ્હેજે પુછાઈ જાય. મારી જે વાત છે એ તે ધાર્મિક સ’સ્કારો અંગેની વાત છે, અને તે સંસ્કાર નયસાર હજી તેવા કોઈ સમાગમમાં આવેલા નથી છતાં તેમના જીવનમાં જોવા મળે છે. જ્યારે તમે જે છેલ્લા કેટલાય વર્ષોથી ધનુ શ્રવણ કરતાં આવ્યા છે તે તમારામાં એ સંસ્કાર કેટલા ઉચા હોવા જોઈ એ ? મહાન કાણુ બની શકયા ? એકલી પેાતાના સ્વાથ ઉપર દ્રષ્ટિ રાખીને દુનિયામ કોઇ મડ઼ાન થઈ શકયા નથી અને થઈ શકવાના પણ નથી. જીવનમાં પરમાર્થ આચરીને જ મહાન બની શકાય છે. જીવ માત્રના હિતમાં પ્રવવુ અને સ્વા ને તદ્દન ગૌણુ રીને જીવનમાં પરમાનેજ પ્રધાતતા આપવી, આવી યેાગ્યતા ભાવિમાં તિર્થંકર થનારા આત્માઓમાં સહજ સિદ્ધ હાય છે. જેમ કેાઈને ચા બીડીના વ્યસને લાગુ પડેલાં હાય છે તેમ તે મહાન આત્માએ પરાબ્યસની હેાય છે. એટલે પેાતાના સ્વાથ સામુ ન જોતાં પહેલાં બીજાનુ કા કરી આપવુ તેને પરા વ્યસનિતા કહેવામાં આવે છે. આવુ' કોઈ વ્યસન તમને પણ લાગુ પડ્યું હોય તે ચા બીડીનાં વ્યસનની જેમ એ વ્યસન અમારે છોડાવવું નથી, ઉલ્લે! અમારા એ ઉપદેશ છે . કે સૌ પરાર્વ્યસની અને ! ઘરમાં ઘણી એવી વસ્તુઓના સ ંગ્રહ કરી રાખ્યા હોય કે Page #219 -------------------------------------------------------------------------- ________________ ભૂલા પડેલા યાત્રી [ ૧૮૪ જે આપણા ઉપયાગમાં ન આવતી હોય અને બીજા મનુષ્યાને તેની જરૂરિયાત હાય તા તેવી વસ્તુઓના ઘરમાં સંગ્રહ કરી રાખવાના કશા અર્થ નથી. કેઇ એક ગ્રંથમાં વાંચવામાં આવ્યું કે, સો હાથને ફટા જરા માર हजार हाथोंसे उसको बांट दो । જીવન જરૂરીઆતે આછી કરો ! આજે ઠામ-વાસણ, વ ધન-દૌલત વગેરેના સુખી ગૃહસ્થાને ત્યાં એટલા બધા સંગ્રહ હાય છે કેતેઆ પેાતે જીંદગીમાં તેના ઉપયાગ કરી શકવાના નથી. તા પછી બીજાનાં ઉપયાગમાં તે વસ્તુઓ આવી જાય તો તેમાં ખાટુ શું છે ? પેાતાના માટે, પેાતાના પુત્રપૌત્રાદિ માટે જરૂર જેટલું રાખીને બાકીના સંગ્રહને ઉદારતાથી સામાન્ય સ્થિતિનાં જનસમુદાયમાં વિતરણ કરી નાખવા જોઈએ. આવી સદ્ધિ સૌમાં સૂઝે તે દેશમાંથી સામ્યવાદ આજે વિદાય થઈ જાય અને ભારત દેશમાં અધ્યાત્મવાદનેા અને દાનવાદના પુન: વિજય ધ્વજ ફરકી જાય. કેટલીક ખાટી જરૂરિયાતા ગૃહસ્થાએ જીવનમાંથી આછી કરી નાંખવી જોઈ એ. આજે વ્યસન અને ફેશનમાં જેટલું. ખર્ચો થાય છે તેટલુ જીવનનિર્વાહમાં થતું નથી માટે ખાટી જરૂરિયાતો પર કાપ મૂકવાની ખાસ જરૂર છે. નાટક-સિનેમાની પાછળ થતાં પૈસાના દુર્વ્યય ઉપર પણ કાપ મૂકાઈ જવા જોઇએ અને એમાંથી જે રકમ ચે તેના સન્માર્ગે વ્યય થવા જોઇએ. ફિનચર, રાચ-રચીલુ', રેડિયા, એક ડીશ્નર એ માની પાછળ એટલા બધા ખ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ] રસાધિરાજ કરવામાં આવે છે કે, કેટલીકવાર હદ ઉપરાંત ખર્ચ થઈ જાય છે. એ બેટા ખર્ચાઓને પહોંચી વળવા પછી જીવનમાં અનેક પાપ આચરવા પડે છે અને પરમાર્થના કેઈ કાર્યો પછી જીવનમાં કરી શકાતા નથી પિતાનામાંથીજ જે ઉંચે ન આવે તે બીજાને ક્યાંથી ઉપયોગી થઈ શકે ? જંગલમાં મંગલ. નયસાર અતિથિની શોધમાં દિશાવકન કરી રહ્યા છે એટલામાં સુધાતુર અને તૃષાતુર થયેલાં રસ્તાના થાકથી શ્રમિત થયેલાં અને સાર્થની શોધમાં પરિભ્રમણ કરતાં પંચ મહાવ્રતધારી જાણે સાક્ષાત્ ધર્મને મૂર્તિમંત સ્વરૂપ સમા ન હોય તેવા શ્રમણ ભગવંતે તે મહા ભયંકર અટવીમાં આવી પહોંચે છે. તે સાધુ ભગવંતેને આવતા જોઈને નયસારને રોમે-રેમમાં આનંદ છવાઈ જાય છે અને તેના મુખમાંથી તેવા ઉદ્ગાર સરી પડે છે કે, આજે આ ઘણું સારું થયું કે મને આ ભર જંગલમાં પણ અતિથિ સેવાને અપૂર્વ લાભ મલ્યા છે. પૂ. વીરવિજયજી મહારાજે પણ નયસારની ભક્તિ અંગેના એક સ્તવનમાં ખૂબજ ભાવવાહી ઉગારે કાઢયા છે કે, મન ચિંતે મહિમાનીલે રે, આવે તપસી કેય; દાન દેઈ ભેજન કરૂં રે, તો વાંછિત ફળ હોય રે, પ્રાપણ ધરિયે સમકિત રંગ. Page #221 -------------------------------------------------------------------------- ________________ ભૂલા પડેલા યાત્રી [ ૧૮૬ માર્ગ ક્રૂખી મુનિવરા રે, વઢ દેઈ ઉપયોગ, પૂછે કેમ ભટકા કહાં રે, મુનિ કહે સાથે વિજોગ રે, પ્રાણી ધરિયે સમકિત ગ આ આ ગાથાઓમાં પણ કેટલીબધી ભાવવાહિતા છે ! અને ગાથાઓમાંથી પહેલી ગાથાના ભાવાતા આપણે વિસ્તારથી વર્ણવી ગયા છીએ. બીજી ગાથાનાં ભાવામાં દૂરથી મુનિ ભગવાને આવતા જોઈને નયસારને મનમાં ખૂબજ આનંદ થઈ જાય છે. અને નયસાર મુનિઓને અમુક ડગલાં સામે જઇને ભાવથી વંદના કરે છે અને પૂછે છે. ભગવાન ! હું આપ જેવા કોઈ અતિથિના આગમનની રાહ જોઇ રહ્યો છુ. પણ આપને પૂછવાનું મન થઇ જાય છે કે,. આપ આવા ભયકર જંગલમાં કેમ ભમી રહ્યા છે ? આ જંગલ એટલુ બધુ ભયકર છે અને હિંસક પ્રાણીઓને આ જંગલમાં એટલા બધા ભય છે કે, શસ્ત્રધારી મનુષ્ય પણ આ જંગલમાં એકાકી પર્યટન કરી શકતા નથી. પ્રત્યુત્તરમાં મુનિ ભગવતા કહે છે કે, અમે કોઇ એક ગામથી સાવાહની સાથે નિકળ્યા હતા. રસ્તામાં ગામ આવતા અમે ભિક્ષા નિમિત્તે ગામમાં ગયા. એટલામાં સા અમારાથી ખૂબ આગળ નિકળી ગયા, અને અમે ગામમાંથી નિર્દેર્દોષ ભિક્ષા પણ ન પામ્યા અને રસ્તામાં ભુલા એવા પડયા કે, ભમતા ભમતા આ અટવીમાં આવી પહેાંચ્યા છીએ. આ વાત સાંભળીને નયસાર પેલા સા ઉપર ફિટકાર વરસાવે છે અને કહે છે કે, આ સાથે કેવા વિશ્વાસઘાતી Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ] રસાધિરાજ કે, આવા મહાપુરૂષને પાછળ રાખીને પિતે આગળ ધપી ગયે. સાથેની સાથે વ્યાપાર-ધંધા નિમિત્તે અનેક માણસ જોડાએલા હેય, પણ આવા મહાપુરૂષોને સુગ મળી આવે જ્યાં સુલભ છે ? છતાં એ સાથે આ મહાપુરૂષનાં પૂર્વનાં પુ દયે મળેલા સુયોગને લાભ ન ઉઠાવી શક્યું. અરર ! એ બિચારાની એ કેવી કમનસીબી છે ? પછી. આગળ વધીને નયસાર મહાત્માઓને કહે છે કે, આપ મારા કઈ મહાન પુન્યના ઉદયે આ અટવામાં આવી પહોંચ્યા છે. આવા અઘેર જંગલમાં મને આપ મહાપુરૂષનાં દર્શનને લાભ મ એ કઈ મારા પ્રબળ પુન્યને ઉદય છે. આમ કહીને જ્યાં વૃક્ષની નીચે બધી ભેજન સામગ્રી ગોઠવાએલી છે ત્યાં મુનિઓને ભાવપૂર્વક તેડી જાય છે. “હરખ ભરે તેડી ગયે રે, પડિલાલ્યા મુનિરાજ; ભોજન કરી કહે ચાલીએ રે, સાથ ભેળા કરૂં આજ રે, પ્રાણી ઘરિયે સમકિત રંગ, ઉતારે તેડી જઈને વિધિપૂર્વક નિર્દોષ આહાર–પાણી વહોરાવે છે. એ ટાઈમે નયસારની બને આંખોમાં હર્ષનાં આંસુ આવી જાય છે. અને રામરાજી વિકસ્વર બની જાય. છે. એવા ઉત્કૃષ્ટ ભાવથી વહેરાવે છે કે, હૃદયમાં આનંદ, સમાને નથી. તેને આત્મા અંદરથી પુલકિત બની જાય છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ભૂલો પલે યાત્રી [ ૧૮૮ દ્રવ્ય માર્ગ બતાવનારને ભાવમાર્ગની પ્રાપ્તિ. | મુનિ ભગવતે નિર્દોષ આહાર-પાણી વહેરીને ત્યાંથી ડેક દૂર જઈને એક વૃક્ષની નીચે બેસીને આહાર-પાણી વાપરી લે છે. નયસાર પણ પિતાના બધા સેવકેની સાથે ભેજન કર્યા બાદ મહાત્માઓની સમીપે પહોંચી જાય છે. તેમને વિનંતી પૂર્વક કહે છે કે, આપ રસ્તે ભુલી ગયા છો. પધારે, આપને હવે હું રસ્તો બતાવી દઉં અને જે નગરમાં પહોંચવાનું છે તે નગરને રસ્તે આપને ચડાવી દઉં. મુનિ ભગવંતે ત્યાંથી વિહાર આગળ લંબાવે છે, અને નયસાર તેમને રસ્તે ચડાવી દે છે. મુનિ ભગવતે નગરને રસ્તે ચડ્યા બાદ એક વૃક્ષની નીચે બેસીને નયસારને ધર્મ સમજાવે છે અને કહે છે. નયસાર ! તે અમને જે રસ્તે ચડાવી દીધા એ દ્રવ્યમાર્ગ છે. મુનિ ભગવંતે મનમાં વિચારે છે કે, જરૂર આ કોઈ હળુકર્મ આત્મા છે અને ભાવિમાં કોઈ મહાન આત્મા થશે. આણે આપણને રસ્તે બતાવીને અટવીપાર કરાવી દીધી. હવે આપણે એને એ રસ્તે બતાવી દઈએ કે, એ જીવ ભવ અટવી પાર ઉતરી જાય એમ ચિંતવી એક વૃક્ષની નીચે બેસીને નયસારને ધર્મ સમજાવે છે દેવ, ગુરૂ અને ધર્મની ઓળખાણ કરાવે છે, અને તેને વિધિપૂર્વક નવકાર મહામંત્ર આપે છે. નયસાર એ મહાત્માઓના સમાગમથી ત્યાંને ત્યાં સમ્યકત્વને પામી જાય છે અને ધન્ય ધન્ય બની જાય છે. નિતિ બ્રિાહઈ કાર્યનુdgી. આત્મામાં અનંતા Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ] સાધિરાજ ગુણો રહેલા છે. સમ્યક્ત્વ એ પણ આત્માને ગુણ છે, પણ શુભ નિમિત્તોને જેગ મળ્યા વિના ગુણે પ્રગટતા નથી. નિમિત્ત કે વ્યવહારનો લોપ કરે એ આખા. માગને લેપ કરવા જેવું છે. નિમિત્તવાસી આત્મા આવા શુભ નિમિત્તોના જોગ વિના ક્યાંથી ઉચે ચડવાને છે ? નિમિત્તને લેપ કરનાર પણ ઉપદેશાદિની પ્રવૃત્તિ તે કરતા જ હેય છે. આવાઓનાં વાણી અને વર્તનમાં કંઈ ઠેકાણા હોતા નથી. નયસારે મહાત્માઓને જે રસ્તે ચડાવી દીધા એ દ્રવ્ય માર્ગ અને મહાત્માઓએ નયસારને જે ધર્મને રસ્તે બતાવ્યો તે ભાવમાગ કહેવાય બીજા શબ્દોમાં તેને મેક્ષમાર્ગ પણ કહેવામાં આવે છે. મુનિરાજે તે રસ્તે ભુલી ગયા હતા, જ્યારે નયસાર તે ભવાટવીમાં ભુલા પડેલા હતા. બસ આનુ નામ જ “ભુલે પડેલે યાત્રી.” શ્રી વીર જિનેશ્વરને પણ અનંત કાળ સુધી ભવમાં ભમવું પડ્યું હતું, પણ નયસારના ભવમાં સમક્તિ પામ્યા પછી અંતે સત્યાવીશમાં ભવે. અરિહંત બન્યા છે. ધર્મને રસ્તે ચડયા પછીના જ વર્ષે ગણત્રીના બાકીના પાણીમાં. સમક્તિ પામ્યા પહેલાં ભગવાન મહાવીરનાં આત્માને જે અનંતા ભવે કરવા પડ્યા તે ગણનામાં લેવાયા નથી. સમક્તિ પામ્યા પછી જ ભવ ગણના શરૂ થાય છે. જેમ તમે ગમે તેટલાં વર્ષો પસાર કરી નાખ્યા પણ તે ગણત્રીમાં લેવાતા. નથી. જ્યારથી તમે ધર્મને રસ્તે ચઢયા તે પછીના વર્ષો જ Page #225 -------------------------------------------------------------------------- ________________ ભૂલો પડેલે યાત્રી [ ૧૦૦ ગણત્રીમાં લેવાના છે જે વર્ષો દરમ્યાન જીવનમાં લેશ પણ ધર્મની લેડ્યા ન આવી હોય અને એકલાં આરંભ–સમારંભના જ ધંધા કર્યા હેય, અઢારે પાપ સ્થાનકે રાચી–માચીને સેવેલા હેય એ વર્ષો તે ઉલ્ટા પાણીમાં ગયા કહેવાય, તે પછી ગણત્રીમાં લેવાની વાત જ ક્યાં રહી ? માટે કઈ પણ તમને તમારી ઉંમર વિષે પૂછે તે જ્યારથી તમે ધર્મને રસ્તે ચડયા હોય તે પછીના વર્ષોની ગણત્રી કરીને તમારી ઉંમર જાહેર કરજે. એક ગામમાં એક ભાઈની ઉમર હતી પાંસઠ વર્ષની અને મારાથી સહેજે પૂછાઈ ગયું કે ઉંમર કેટલી થઈ છે ? એ ભાઈ બોલ્યા, મહારાજશ્રી, ઉંમર હજી પાંચ વર્ષની થઈ છે. મેં કહ્યું, કેમ આમ બોલે છે? આ દાઢી, મૂછ અને મસ્તકના વાળ તે ધળા થઈ ગયા છે ને પાંચ વર્ષની ઉંમર કહો છો ? એ ભાઈએ મને મારા જ શબ્દોમાં કહ્યું કે, મહારાજશ્રી, આપ પોતે જ કહે છે કે, વર્ષો પાણીમાં ગયા છે. મહારાજશ્રી, છેલ્લાં પાંચેક વર્ષથી જ ધર્મને રરતે ચડયે છું ! બાકી તે જીવનમાં એકલાં કર્મો જ બાંધ્યા છે, મેં કહ્યું કે, એ અપેક્ષાએ કહેતા હે તે વાત તમારી સાચી છે. મારી સામે બેઠેલાઓને મારે ઉમર વિષે પૂછવુ નથી. પણ મનમાં સૌ સમજી લેજે. આપણું કર્તવ્યો જોતાં તે એમ જ લાગે કે, આપણે હજી ઘુંટણભર માંડ માંડ ચાલતા શીખ્યા છીએ. જે મનુષ્યોના હૃદયમાં દેવાધિદેવ અરિહંતનુ સ્થાન નથી નવકાર મહામંત્રનું ધ્યાન નથી જીવદયાના પરિણામ નથી જ્યણાનું પાલન નથી અપાશે પણ કષાયોનું ત્યાગ નથી ગુણીજને તરફ હૃદયમાં બહુમાન Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ] રસાધિરાજ નથી, તેવા મનુષ્ય ઉમરની અપેક્ષાએ ભલે વૃદ્ધાવસ્થાએ પહોંચેલા હોય, છતાં જ્ઞાનીની દ્રષ્ટિએ તેઓ હજી ભવ બાળદશામાં છે. જ્ઞાનીઓએ તે ત્યાં સુધી ફરમાવ્યું છે કે, જેણે જીવનમાં ધર્મનાં શુભ કાર્યો કર્યા નથી. ગિરિરાજ શત્રુંજય જેવા તીર્થોની સ્પર્શના સરખી પણ કરી નથી. સમજી લેવું તે તે હજી ગર્ભાવાસમાં જ છે. હજી તેને જન્મ પણ થયું નથી. કારણ કે, તે જનમ્યા તેએ તેને જન્મ શા કામને છે? જેણે દીન-અનાથને ઉદ્ધાર કર્યો નથી, કર્મ ખપાવવા નિમિત્તે તપ કર્યું નથી, આપત્તિમાં સપડાયેલા કેઈ સાધર્મિક બંધુઓનો પણ ઉદ્ધાર કર્યો નથી, હૃદયમાં વીતરાગ પરમાત્માને ધારણ કર્યા નથી. આમાનું જેણે જીવનમાં કાંઈ કર્યું નથી તે સમજી લેવું એ બિચારો મળેલા નર જન્મને જ હારી ગયે! માટે આપણે એક રીતે નહીં પણ અનેક રીતે ભુલા પડેલા છીએ. નયસારની જેમ કઈ આપણને પણ સાચે રસ્તે બતાવનાર મળી જાય તે જ આપણું આ પરિભ્રમણને અંત આવવાને છે, બાકી તે આપણું નશીબમાં રખડપાટ અને રઝળપાટ જ છે. | નયસારને કેવા મહાન સદ્દગુરૂ મળી ગયા? બંનેએ માર્ગ બતાવવાનું કામ કર્યું છે; એકે દ્રવ્યમાર્ગ બતાવે તે બીજાએ ભાવમાર્ગ બતાવ્યું, પરસ્પર બન્નેએ એકમેકને રસ્તે ચડાવી દીધા. નયસાર ઉપર મહાત્માઓએ કેવી કરૂણું વરસાવી છે ? નયસાર એ સમયે ભલે ભવાટવીમાં ભુલા પડેલા હતા, પણ મહાત્માઓને તેનામાં યોગ્યતાના દર્શન થયા છે અને તે જ મહાત્માઓને આલંબને નયસારને સમ્યમ્ Page #227 -------------------------------------------------------------------------- ________________ ભૂલે પડેલે યાત્રી [ ૧૯૨ દર્શન પ્રાપ્ત થયું છે, કેવું જંગલમાં મંગલ થયું છે. બસ, આને જ જંગલમાં મંગલ કહેવાય! ભોમિયા મળી જાય તે ભમવું ન પડે ! જીવ એકવાર ધર્મને રસ્તે ચડી જાય એટલે તે મેડે કે વહેલે ઠેકાણે પહોંચી જવાને. પૂ. હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે, मार्गश्रितो यथादूरं क्रमात् पंगुरपि व्रजेत् । धर्मस्थो धनकर्मापि तथा मोक्षमवाप्नुयात् ॥ રસ્તે ચડેલે કદાચ પાંગળે માણસ હોય તે પણ તે કમે કરીને પિતાના ધારેલા સ્થાને પહોંચી જાય છે. તેમ ધર્મના રસ્તે ચડેલે જવ વર્તમાનમાં કદાચ ભારેકમિ હેય એટલે ઘર અવિરતિનાં ઉદયવાળે હેય, તે છતાં પણ તે કમે કરીને મોક્ષે પોંચી જાય છે. ગમે તે “ભુલે પહેલે યાત્રી” હેય પણ તેને કેઈ માર્ગ બતાવનાર ભેમિયાને સંઘાત મળી જાય તે તેની ભુલવણને અંત આવી જાય છે. લોભને થોભ નહીં! જીવ પદાર્થમાત્રમાં ભુલે પડે છે. શરીર, ધનવૈભવાદિ પ્રત્યેક પદાર્થમાં જીવની દ્રષ્ટિમાં ઘણી વિપરિતતા છે. જીવને ઘણું ધન મળે તેએ તૃપ્તિ નથી. એકવાર આખી પૃથ્વીનું ધન જીવને મળી જાય તેએ જીવને તૃપ્તિ થવાની નથી! કારણ કે, દ્રષ્ટિ વિપરિત છે. પુણિયા શ્રાવકની દ્રષ્ટિ સમ્યક હતી તે એછી આવકમાં પણ તેને ઘણે અંતેષ હતું. તેના જીવનમાં લેશ પણ હાય-વેય નહતી. કારણ કે, Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ] રસાધિરાજ પૈસામાં કે વૈભવમાં તેણે સુખ માન્યું જ નહોતું, તેણે સંતેષમાં જ ખરૂં સુખ માન્યુ હતું. જ્યારે તમે બધા પૈસામાં જ સુખ માની બેઠા છે, એટલે પછી પૈસા માટે તમે આકાશ-પાતાળ એક કરી રહ્યા છે, જેમ જેમ લાભ મળતા જાય છે તેમ તેમ લોભ પણ વધતો જાય છે. કારણ કે, જીવની તૃણું ઘણી વિશાળ છે, વખતે સ્વયંભૂરમણ સમુદ્રને કિનારે આવે પણ લાભ સમુદ્રને કયાંય કિનારે દેખાતે નથી. પોતાના બાહુ બળે વખતે કઈ મનુષ્ય અવયંભૂરમણ સમુદ્ર પાર કરી જશે, પણ આ લેભ સમુદ્રનો ભલભલા ભડવીર કહેવાતા પણ પાર પામી શકતા નથી. છતાં મનુષ્યની દ્રષ્ટિ જો સમ્યફ થઈ જાય છે, ખરું સુખ ધન-વૈભવમાં નથી, પણ સંતેષમાં જ છે. તો સંતેષરૂપી સેતુના બળે લોભ સમુદ્રને જરૂ૨ પાર પામી શકાય છે. પણ જીવ જ્યાં માતા-પિતા, ભાઈ-ભગિની, પુત્ર-પૌત્રાદિ, ધન-વૈભવ, આ બધામાં ભુલો જ પડેલો છે, ત્યાં કયાંથી પાર પામવાને છે ? " પદાર્થ માત્રને જ્ઞાનદ્રષ્ટિથી જોતાં શીખવું જોઈએ. જીવ પિતે દ્રષ્ટા હોવાથી ઘણું ઘણું દ્રવ્યને તે જોયા કરતે હોય છે, પણ હજી સુધીમાં તેણે જાગીને જોયું નથી. જીવ જે જાગીને જેતે થઈ જાય તે “ભૂલે પડેલે યાત્રી” આજે માર્ગ ઉપર આવી જાય. પછી તે તે તિજોરી ઉઘાડીને ધનનાં ઢગલાને જોશે તેઓ તેને લાગશે કે આ પરિગ્રહ મેં ઘણું ભેગું કર્યું છે અને તેની મમતા મારાથી મૂકાતી નથી, પણ આ પઆિદુની મૂછ જ મને દુર્ગતિમાં લઈ જનારી છે, અને આ પરિગ્રહ એક દિવસે છૂટી તે જવાનું જ છે એ પહેલાં -ભગિની જ શકાય છે. તેના એ બધામ Page #229 -------------------------------------------------------------------------- ________________ ભૂલો પડેલ યાત્રી [ ૧૯૪ હું જ ન છેડી દઉં, કે જેથી એટલે ભાર તે મારા પરથી ઓછો થઈ જાય. આ કાળે આત્મા ક્ષીણ કમિ ન બની શકે પણ તમે એ રીતે ભાર ઓછું કરી નાંખે તે હળુકમિ તે જરૂર બને. આત્માને હળ બનાવે ! બાહ્ય પરિગ્રહની જેમ અંદરનાં વેર-ઝેર, રાગ-દ્વેષાદિને પણ પરિત્યાગ કરી દો. છેવટે તેને પાતળાં પાડી દે, તે જરૂર તમારે આત્મા હળ બની જશે. જ્ઞાનદ્રષ્ટિથી અવેલેકન કર્યાનું આજ બરૂ ફળ છે. દ્રવ્ય નિદ્રા અને ભાવ નિદ્રા. જીવ હજી ઉંઘમાં જ રહ્યો છે. તેની દ્રવ્ય નિદ્રા ટળી છે, ભાવ નિદ્રાની અપેક્ષાએ હજી ઉંઘતે છે. રાત્રિ સમાપ્ત થતાં સવારના ટાઈમે જે જાગી જાય તેનું નામ દ્રવ્ય નિદ્રા ટળી કહેવાય, અને અંદરથી આત્મા એ જાગૃત થઈ જાય કે, અહંકાર અને મમકારનું બંધન ઢીલું પડી જાય, પરદ્રવ્ય અને પરભાવથી આત્મા નિરાળે ભાસે, તેનું નામ ભાવનિદ્રા ટળી કહેવાય. ભાવનિદ્રા ટળી તે નથી પણ તેને ટાળવાને હજી જીવે પ્રયત્ન પણ કર્યો નથી! અહં અને મને જે અંદરમાં ભાવ વતે છે એજ ભાવ નિદ્રા છે. જીવ સ્વમાં જાગૃત થાય એટલે ભાવ નિદ્રા ટળી જાય છે, સ્વમાં જે જાગૃત તે જ જાગતો કહેવાય. પરમાં ગમે તેવો જાગૃત હોય તો એ તે ઉંઘતે કહેવાય. જાગીને જેનારને જેમ પરિગ્રહ નિસાર ભાસે છે તેમ સર્વ આત્માઓ તેને પિતાના આત્મા સમાન ભાસે છે. કેઈને પણ દુખ આપવામાં તે ઘોર પાપ સમજે જીવ માત્ર જીવવાને ઈચ્છે છે, Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ] રસાધિરાજ કોઈ મૃત્યુને ઈચ્છતા નથી. માટે ઘેર એવા પ્રાણી વધનું તે દૂરથીજ પરિત્યાગ કરે છે. પિતાના જીવની જેમ તે અન્ય જીનું રક્ષણ કરે છે અને મૃત્યુથી ભયભીત બનેલાં અને તે પિતાના તરફથી અભયદાન અપાવે છે. કેઈપણ જીવને જીવિતદાન અપાવવું તેના જે કોઈ ધર્મ નથી, અને કેઈપણ જીવને વધ કરે તેના જેવું કંઈ પાપ નથી. માટે ઘેર હિંસાને દરેક મનુષ્યોએ પરિત્યાગ કરી દેવેજેની દ્રષ્ટિમાં સુખ દુઃખની અપેક્ષાએ સર્વ આત્માઓ સ્વ આત્મા સમાન છે તે જ સ્વમાં જાગૃત આત્મા છે. જ્ઞાનદ્રષ્ટિથી જેના પર સ્ત્રીને પણ માતા સમાન લેખે છે અને સ્વદારામાં પણ તેને તીવ્ર આસક્તિ હોતી નથી. જીવ ત્યાં પણ ભૂલેજ પડે છે કે જ્યાં તેની અંદરની જ્ઞાનદશા જાગી નથી. જેને તે આ ભવમાં સ્ત્રી માને છે, તે જન્મજન્માંતરમાં અનંતીવાર પિતાની જનેતા થઈ ચૂકી છે. આ સંસારનું સ્વરૂપ જ એવું છે કે, આ ભવાની માતા ભવાન્તરમાં ક્યારેક સ્ત્રી રૂપે થાય છે અને આ ભવની સ્ત્રી ભવાન્તરમાં માતા પણ થઈ જાય છે. પિતા પુત્ર રૂપે થાય છે અને પુત્ર પિતા થઈ જાય છે. પુત્ર પિતા રૂપે ઉત્પન્ન થાય ત્યાં સુધી તે વધે નથી. પણ કયારેક શત્રુરૂપે ઉત્પન્ન થાય છે, અને સંસાર ભાવના કહેવામાં આવે છે. તમે જાગીને જોયું છે જ ક્યાં? એટલે આ બધી વાતે અંધારામાં રહી ગઈ છે. આવી જ્ઞાન દ્રષ્ટિનાં અભાવે જ તમે સંસારમાં જાણે એકાકાર થઈ ગયા છે, પરસ્પર મમત્વથી જાણે એવા બંધાઈ ગયા છે કે પરલોકમાંએ તમને Page #231 -------------------------------------------------------------------------- ________________ ભૂલે પડેલે યાત્રી [ ૧૯૬ એકલા જવું નહીં ગમે. છતાં ધ્યાન રાખજે તમારે એ માગે તે એકલા જ જવાનું છે. અહિં તમને હરવા ફરવામાં સથવારે મળી આવશે બાકી અનંતને માર્ગે કેઈ સથવારે કરાવનાર નહીં મળે. પૂસકલચંદજી મહારાજે અનિત્ય ભાવનામાં ફરમાવ્યું “રાચ મા રાજની ઋદ્ધિ શું પરિવર્યો, અંતે સબ કદ્ધિ વિસરાલ હશે, ઋદ્ધિ સાથે સવિ વસ્તુ મૂકી જતે, દિવસ દો-તીન પરિવાર રહેશે મુંઝ મા મુંઝ મા મોહમાં મુંઝ મા, ' શબ્દ વર રૂપ રસ ગંધ દેખી. હે આત્મન ! આ અદ્ધિ-સિદ્ધિ કે સમૃદ્ધિમાં જરાએ રાચવા જેવું નથી. અંતે આ ઋદ્ધિ નાશ પામી જવાની છે. વ્યક્તિ સાથે અંતે આ બધું મૂકીને જવાનું છે. એ ટાઈમે આ તારા સંબંધીઓ બે પાંચ દિવસ તારી પાછળ પિક જરૂર મૂકશે. બાકી આ ઋદ્ધિ-સિદ્ધ કે સમૃદ્ધિમાં કાંઈ સાર નથી. માત્ર બે પાંચ દિવસ તારા સંબંધીઓ તારી પાછળ રોકકળાટ જરૂર કરશે, પણ તારા સંબંધીઓ તારી પાછળ પોક મૂકે તેમાં તારૂં દાળદર કાંઈ થોડું ફીટી જવાનું છે? તું તે નયસારની જેમ ધર્મને રસ્તે ચડી જ તો જ તારૂં દળદર ફીટવાનું છે. - વીર ભગવાનને સમકિત પામ્યા પછી પણ સત્તાવીશ ભવ કરવા પડયા છે. એ ઘટના પણ સ્થલ ભવની અપેક્ષાએ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ] રસાધિરાજ છે. વચમાં વળી બીજા ભવ તે કેટલાએ કરવા પડ્યા છે. રસ્તે ચડ્યા પછી પણ માણસ ક્યારેક રસ્તે ભૂલી જાય છે. તે પછી ભૂલેલાની તે વાત જ શી કરવાની? રાતને ભૂલ્ય મુસાફર દિવસે માર્ગ પર આવી જાય છે, પણ દિવસના જે ભૂલે તેને તે ગેથી જ ખાવાના છે. તેમ અજ્ઞાન દશામાં રહીને કેઈ મનુષ્ય પાપ આચરતે હોય તે કયારેક તેને સદ્દગુરૂને બેગ મળી આવતાં જરૂર તે ધર્મને રસ્તે ચડી જવાને છે, પણ જાણું–બુઝીને બેધડકપણે પાપ આચરતે હોય તે તે જીવ એકદમ ક્યાંથી ઠેકાણે પડવાને છે ? જીવનમાં પાપ ભીરતા આવે એ પણ એક મેટી યોગ્યતા છે. પાપ આચરતાં મનમાં ખટકે રહે એ પણ ઘણી મોટી વાત છે, જીવ પાપને પાપરૂપે સમજતો થાય. પુન્યને પુન્યરૂપે સમજતે થાય, આવને આશ્રવરૂપે સમજતો થાય. સંવરને સંવરરૂપે સમજતો થાય, એ પણ સમ્યગદ્રષ્ટિપણું છે. સમ્યગાાન આવ્યું હશે તો તેના ફળસ્વરૂપે ચારિત્ર જરૂર આવવાનું છે. નયસારની તત્વ રમણતા. નયસારે રસ્તો બતાવ્યા બાદ મુનિવરે આગળ વિહાર કરી જાય છે, તે પછી નયસાર જગલમાંથી કાષ્ઠ લઈને ફરી પાછા પોતાના ગામ તરફ વળે છે. પોતાના ઉપરી રાજાના હુકમથી કાષ્ટ લેવા અટવીમાં ગયા હતા તે કાષ્ઠ રાજાને મોકલાવી આપે છે. પોતે પોતાના ગામમાં આવી જાય છે. ત્યારબાદ નયસાર ધર્મતત્ત્વને ઉંડાણથી અભ્યાસ કરે છે, Page #233 -------------------------------------------------------------------------- ________________ ભૂલ પડે યાત્રી [ ૧૯૮ અહર્નિશ જીવ-અજવાદિ નવે તત્વનું ઊંડાણથી ચિંત્વન કરે છે, અને નવકાર મહામંત્રનું આરાધન કરતાં કરતાં છેલ્લે કાળધર્મને પામી પહેલા સૌધર્મ દેવલેકને પામે છે. આ મહાવીર ભગવાનને નયસાર તરીકેને પહેલે ભવ છે જેની ઉપર આપણે વ્યાખ્યાનમાં ઠીક-ઠીક પ્રકાશ પાડ્યો છે. ભગવાન મહાવીરના આ પહેલાં નયસારના ભવમાંથી પણ આપણે ઘણું ઘણું શીખવાનું છે. તે પછી આગળ આગળના ભની તે વાત જ ક્યાં કરવાની રહે છે. તેમાં જે કે, પતન અને ઉત્થાનને કમ તે ચાલું જ રહ્યો છે છતાં અંતે સત્તાવીશમાં ભવે તેઓ અરિહંત બન્યા છે. એ ભગવાન બન્યા ને આપણે ભટકતા રહ્યા એ દેવાધિદેવના આત્માઓ સાથે એક દિવસે આપણે પણ અનેક પ્રકારની કીડાઓ કરતા, પણ આજે તેઓ ભગવાન થઈ ગયા અને આપણે ભટક્તા રહી ગયા! જેમ પૂ. વીરવિજયજીએ ફરમાવ્યું છે કે, તુમ અમ પહેલે એકઠાં, મન મોહન મેરે, મળિયા વાર અનંત...મન, શીઘપણે કેમ સાહિબા, મન મેહન મેરે, આપ હુઆ ભગવંત... મન નાથ ! ભવેના ભ સુધી આપણે ભેગા રમ્યા છીએ અને આપ સવળે ભાગે પુરૂષાર્થ ફેરવીને ભગવાન બની Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ] રસાધિરાજ ગયા, અને નાથ અમે તે એવાને એવા ભવમાં ભટકતા રહી ગયા ! નાથ ! હવે પૂર્વની મૈત્રી સંભારીને અમારી ઉપર પણ એવી કરૂણ વરસાવે કે, અમે પણ ભવસાગર તરી જઈએ, અને જે સ્વરૂપને આપ પામ્યા છે તે આત્માના શુદ્ધસ્વરૂપને અમે પણ પામી જઈએ. નાથ ! આટલું અંતર પડી ગયું તેમાં અમારા પ્રમાદને જ દોષ છે. આપે પુરૂષાર્થ કર્યો તે આજે ભગવાન થઈને લેકારો બિરાજે છે અને અમે પ્રમાદમાં જ પડ્યા રહ્યા તે ભવમાં ભટકીએ છીએ. નાથ ! આપની અસીમ કૃપા વિના અમારે કઈ આરેવારે નથી. નાથ ! જીવ માત્ર પિતાના પુરૂષાર્થના બળે જ મેક્ષ મેળવે છે છતાં રસ્તે બતાવનારા તે આપ જ છે. આપે મેક્ષને રસ્તો બતાવ્યું તે કંઈક આત્માએ આ પડતા કાળમાં પણ પિતાનું કલ્યાણ સાધી રહ્યા છે, ભલે આ કાળમાં એ આત્માએ મેક્ષે નહીં પહોંચે તેઓ સદ્દગતિના અધિકારી તે બનવાના જ છે, અને પરંપરાએ મેક્ષે પણ પહોંચવાના છે. નાથ ! આખાએ જગત ઉપર આપને અનંત ઉપકાર છે અને એજ અમ પામર આત્માઓ ઉપર આપની અસીમ કરૂણા છે. ભૂલા પડેલા જેને મુક્તિને સાચો રાહ બતાવનારા આપ જ છે. એ રસ્તે ચાલનારને જરૂર નિસ્તાર છે. બસ, એજ આ આખાએ વ્યાખ્યાનને સાર છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ બંધ...ન મુકિત અધન–મુક્તિ, એ આજના જાહેર વ્યાખ્યાનને વિષય છે. બંધન કોઈને પણ પ્રિય નથી. સૌ બંધનમાંથી છૂટવા ઈચ્છે છે. હેર સાંજ પડે ઘેર આવે એટલે માલિક તેને ખીલે બાંધે છે, પણ જ્યાં સવાર પડે ત્યાં ઢેર તરત બંધનથી છૂટવાને ઈરછે છે, પશુ પણ બંધનમાંથી છૂટવાને ઈચ્છે છે, તે પછી મનુષ્ય બંધનમાંથી મુક્તિ છે એમાં શી નવાઈની વાત છે ? પાંજરામાં પુરાએલે પોપટ પણ તેમાંથી છુટવાને ઈચ્છે છે, ભલે પછી રત્નજડિત સેનાનું પિંજરૂ કેમ નથી હતું ? તે પણ પિપટને તે બંધનકારી લાગે છે. તેવી રીતે સંસારના ગમે તેવા કામ–ભેગાદિના સુખ પણ જ્ઞાનીને પિતાની દ્રષ્ટિમાં ફેદરૂપ ભાસે છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં એક જ વાત હોય છે કે, આ મનુષ્યભવ મહાન પુન્યના ઉદયે મળ્યો છે, તે પુરુષાર્થ એ કરી લે કે જીવને બંધનમાંથી Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ] ૨સાધિરાજ Jા છે. . સદા કાળને માટે છુટકારે થઈ જાય. પાંજરામાંથી પિપટની મુક્તિ થાય અથવા ખીલેથી હેરને છોડવામાં આવે એ તે દ્રવ્ય મુક્તિ છે. જ્યારે આઠ કર્મના બંધનમાંથી જીવની મુક્તિ થઈ જાય તે ભાવ મુક્તિ છે. નજરકેદનું સુખ. રાજદ્વારી ક્ષેત્રમાં મોટા નેતાઓને પણ કયારેક તેવા કેઈ અપરાધને કારણે જેલની સજા કરવામાં આવે છે. પણ જેલમાં તેમને જાતજાતની બધી સગવડો આપવામાં આવે છે. તેમની પાછળ હજારે રૂપીયાને ખર્ચ સરકાર ભગવતી હોય છે, છતાં તે નેતાઓ જેલમાં રહેવાનું પસંદ કરતા નથી. જેલમાં ગમે તેવું સુખ હોય પણ તેઓ સમજતા હોય છે, આ નજરકેદનું સુખ શા કામનું છે ? તેનાં કરતાં મુક્ત જીવનમાં ભલે તેવી સગવડે તેમને ન મળતી હોય છતાં મુક્ત જીવનને તેઓ પસંદ કરતા હોય છે. તેવી રીતે સમકિતી જીવ વૈમાનિક દેવકના સુખ ભેગવ હોય છતાં તે સુખમાં તેની ઉપાદેય બુદ્ધિ હેતી નથી. દેવકનું સુખ પણ તેની દ્રષ્ટિમાં નજરકેદનું છે. નરક અને તિર્યચ ગતિ દુ:ખરૂપ છે. એ વાત તો સૌ કબૂલ રાખે છે. પણ સમકિતીની દ્રષ્ટિમાં ચારેચાર ગતિ દુ:ખરૂપ છે. સમકિતી સુરનરના સુખને પણ દુ:ખરૂપ ચિંતવતો હોય છે, અને હૃદયથી સિફ મોક્ષ સુખને જ ઝંખતો હોય છે. ચારેચાર ગતિ રૂપ સંસારને સમકિતી પોતાની દ્રષ્ટિમાં કારાવાસ રૂપ લેખે છે. કારાવાસમાં રહેલા મનુષ્યને ગમે તેટલી સુખ સગરડા મળે પણ તેની અંબાલી એકની Page #237 -------------------------------------------------------------------------- ________________ બંધન મુક્તિ [ ૨૦૨ એક ઝખના હેાય છે કે, આમાંથી હું કયારે છુટ્ટુ ? તેમ સમકિતી સંસારમાં ઉંચામાં ઉંચા સુખ ભાગવતા હાય છતાં તેની અંતરની ઝંખના એજ હેાય છે કે હું આમાંથી છુટું કયારે ? અનંત અવ્યાબાધ સુખ તેજ વાસ્તવિક સુખ. જે જીવ ભવ ખંધનમાંથી છુટવાને જ ન ઈચ્છતા હાય, અનંતાનંત સંસારના દુઃખે ભગવવા છતાં મુક્તિ સુખ મેળવવા અંગેની અભિજ્ઞાષા પણ જે જીત્રમાં ન પ્રગટી હાય, તેવા જીવાને તે જ્ઞાનીએ ખૂબ જ ભારેકમી કહ્યા છે. મેક્ષ મેળવવા અંગેની જે જીવમાં ઇચ્છા પણ ન પ્રગટી હાય. તે જીવ હજી અચરમાત્ર કાળમાં છે એમ જ્ઞાનીએ કહ્યુ` છે અર્થાત્ તે જીવ હજી ચરમાવત'માં પશુ આવ્યે નથી ! અરર ! આ જન્મ-મરણના ફેરાના હવે તેા અત આવે તે સારૂ' ! આવા તે અનંતા જન્મ-મરણુ થઈ ગયા, હતાં. હજી આ ભવ ભ્રમણના અંત ન આવ્યે ! આ પરિભ્રમણને અંત કયારે આવશે ? મારે આત્મા હવે ઠરીને ઠામ કયારે થશે ? જે જીવને આવા વિચાર આવતા હેાય તે જીવ નિયમા ભવિ છે. અભિવને મેક્ષ તત્ત્વની વાત કેમે ગળે. ઉતરે નહી.. મેાક્ષના અનંત સુખની વાત આવે કે અભિવના જીવ ખ ંખેરીને ઉભા થઈ જાય. નવ તત્ત્વમાં જીવ–અજીવાદિ આઠ તત્ત્વને અભિવ સદ્દે ખરા પણુ મેક્ષ તત્ત્વને સš નહી'. એટલે મેક્ષ તત્ત્વને નહી' સહનારા જીવાને જ્ઞાનીએ અત્યંત ભારેકમી કહ્યા છે. માક્ષના અનત સુખને અથવા આત્માના અનંત અવ્યાબાધ સુખને સહનારા વેાનેઃ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ] રસાધિરાજ નિકટ મેાક્ષગામી કહ્યા છે, ઘાતિ અને અઘાતિ કના ક્ષય પછીનું જે આત્મિક સુખ છે તે જ વાસ્તવિક સુખ છે. એ સિવાયનુ પૌઢગલિક સુખ ગમે તેવુ . પ્રકૃષ્ટ અને ચડીયાતું હેાચ પણ તે અંતે અનંત દુ:ખરૂપ છે. એવી દ્રઢ પ્રતિતિ જે જીવને હાય તે નિયમા ભવિ છે.. અભવિને ભૌતિક સુખની જ મીઠાશ હોય છે, અને તે માટે તે ચારિત્ર પણ અંગીકાર કરીને દુષ્કર તપ પણ કરે છે.. ચારિત્રના પાલનમાં તે બાહ્ય જયણા એવી રાખે કે એક માખીની પાંખને પણ ન દુભવે ! છતાં તે જીવ સીક્રે નહીં. કારણ કે તેનામાં એકલી બાહ્ય જયણા જ હાય છે. પણ અંતરની જતના તેનામાં હેાતી નથી. તપ સયમના. માગમાં તે જીવ જે પરાક્રમ કરતા હાય છે તે કેવળ ઊંચામાં ઊંચા દેવલેાકના સુખ મેળવવાના ધ્યેયથી ! દેવલેાકના સુખ અંગેની તે જીવની માન્યતા હૈાય છે. પણ મેાક્ષના સુખ. અંગેની માન્યતા તે જીવની હાતી નથી. એટલે કમ ક્ષયના ધ્યેય પૂર્ણાંકની તે જીવની કોઈ પ્રવૃત્તિ હાતી નથી. જ્ઞાન અને બાહ્ય ચારિત્રમાં અવિ ગમે તેટલેા વિકાશ સાથે પણ સમ્યક્ત્વના અભાવમાં તેના જ્ઞાન ચરિત્ર અને નિષ્ફળ કહ્યા છે. બંધન પેાતાનાથી જ. ‘બધન મુક્તિ', એ આજના વ્યાખ્યાનના વિષય છે.. તેની પીઠીકા ખરાખર રચાઈ ગઈ. બંધનમાંથી છુટવા સૌ ઈચ્છે છે. પણ પહેલા સમજવાનું એ છે કે જીવને મધન શાથી ઊભું થયું ? જેમ ઢારને માલિક સાંજ પડે ખીલે. 7 Page #239 -------------------------------------------------------------------------- ________________ બંધનમુક્તિ [ ૨૦૪ બાંધે અને સવાર પડે છેડી મૂકે છે. તેમ આ જીવને પણ બીજા કેઈએ જે બંધનમાં નાંખ્યો હશે તે તે બંધનમાં નાંખનાર આવીને છેડશે ત્યારે જીવને છુટકારે થશે. પણ જીવને બીજા કેઈથી બંધન ઊભું થયું નથી. જીવ પોતે જ બંધ ભાવને ઉદીરે છે, એટલે પોતે જ પોતાને બાધે છે, અને પોતે જ પોતાને છેડે છે. જ્ઞાન, દર્શનને ચારિત્ર સ્વરૂપે પિતાની સ્વભાવદશાનાં પરિણામથી જીવ પિતાને છોડે છે, અને રાગ-દ્વેષ સ્વરૂપ વિભાવદશાના પરિણામથી જીવ પોતેજ પિતાને બાંધે છે, બીજા કેઈએ તો ઠીક પણ કર્મોએ મને બાંધી રાખે છે એ માન્યતા પણ ઠીક નથી. કર્મો જીવને શું બાંધે ? કર્મોને બાંધનારે તો જીવ પોતે છે, કર્મ તે જીવે બાંધ્યા તો બંધાણ છે. જીવ ન બાંધે તે કર્મ પરાણે બંધાતા નથી. ચેતનની પિતાની પ્રેરણું ન હોય તો કર્મ યોગ્ય પુદગલોને ગ્રહે કેણ ? નિજભાનને ભૂલીને આત્મા જ્યારે પરભાવમાં જાય છે, ત્યારે જ કર્મો બંધાય છે. માટે કર્મ પણ આત્માના ઓર્ડરથી પ્રવર્તે છે. જીવની અનાદિથી સ્વરૂપમાં ભૂલ થતી આવી છે, તેના કારણે જીવને બંધન ઊભું થયું છે. જીવ રાગશ્રેષાદિના ભાવમાં પ્રતિ સમયે પરિણમે છે. તેની જગ્યાએ પિતાના જ્ઞાન-દર્શનાદિના ભાવમાં પરિણમે તે દુનિયાની કેઈ એવી તાકાત નથી કે જે જીવને બંધનમાં નાંખી શકે. ચેતનની આગળ જડની તાકાત કેટલી ? ક્રોધાદિથી જીવને બંધ છે તે ક્ષમાદિકથી તે બંધનને ઢી પણ શકાય છે. અથવા રાગ-અને મેહ એ જેમ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ] રસાધિરાજ બંધને પંથ છે તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ મોક્ષને પંથ છે. જીવ જો નિજભાવમાં હોય તો કર્મની તાકાત શી છે કે જીવને હંફાવી શકે ? કમ ગમે તેટલા બળવાન હોય તો પણ જડ છે, અને આત્મા ચેતન છે. પણ માલિક પોતે જ ઉંઘતો હેય તો તેના ઘરમાં લુંટ ચાલવાની જ છે. પ્રમાદને વશ થઈને જીવ પોતાનું સર્વસ્વ ગુમાવી બેઠો છે. અને કર્મની પરાધીનતામાં પરવશપણે જીવ અનેક કષ્ટોને વેઠી રહ્યો છે. જેમાં પૂ. ચિદાનંદજી મહારાજ લખે છે કે, પ્રમાદી તું હોય પિયારે પરવશતા દુઃખ પાવે, ગયા રાજ પુરૂષાર્થ સે તી, ફિર પાછા ઘર આવે, અવધુ ખોલી નયન અબ જોવો. પ્રમાદને વશ પડીને જીવે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે. છતાં જીવ પ્રમાદને ત્યાગ કરી પુરૂષાર્થને માગે વળે તે હાથમાંથી ગયેલું સામ્રાજય ફરી પાછું જરૂર પિતાના હાથમાં આવે. પિતાની અંદરની અખૂટ શાન્તિ અથવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર એજ જીવનું ખરું સામ્રાજ્ય છે. એને જીવ એકવાર પામી જાય તે આ જીવ પણ ત્રણ ભુવનને બાદશાહ છે. એ સામ્રાજ્યની આગળ ષટખંડનું સામ્રાજ્ય સડેલા તણખલા સમાન છે. પૂ. ચિદાનંદજી મહારાજ ફરમાવે “વા૨ અનંત ચૂકિયા ચેતન, ઈશુ અવસર મત ચૂક, માર નિશાન મેહ રાય કી, છાતી મેં મત ઊક . હે ! ચેતન, તું અસંતીવાર ચેતન થઈને સૂકો પણ Page #241 -------------------------------------------------------------------------- ________________ બંધન-મુક્તિ [ ર૦૬ હવે આ અવસરે ચૂકવા જેવું નથી. કારણ કે ફરી આવે અપૂર્વ અવસર હાથમાં આવે અતિ દુર્લભ છે. માટે નિશાન તાકીને મેહરાજાની છાતીમાં પ્રહાર એ કર કે, મેહનીય કર્મનું મૂળમાંથી ઉમૂલન થઈ જાય. આત્મન તને ખરેખરો કે મલે છે. મેહ એજ તારે કદ્દો દુશ્મન છે. અનીવાર આ દુમિને તને પછાડેલે છે. આ વખતે તું પણ જરાએ એક ઉતરીશ મા ! મેહરાજાએ તારી ખાનાખરાબી કરવામાં જરાએ ખામી રાખી નથી. માટે બળ ફેરવીને આ વખતે તું પણ દુશ્મનને એ પછાડ કે ફરી ઊભું ન થાય. માટે આત્મન ! આવા અપૂર્વ અવસરને પામીને તારે ચૂકવા જેવું નથી. આશ્ચર્યની વાત છે કે, કર્મ જડ હોવા છતાં ચેતનને વિધવિધ પ્રકારે નાચ નચાવે છે. વાઘ જેવા વાઘને બકરી ખાઈ જાય, એ વાત કેવી કહેવાય ! એ વાત તે એવી કહેવાય કે સાંભળીને ભલભલા આશ્ચર્યમાં પડી જાય પૂ. ચિદાનંદજી મહારાજને લખવું પડ્યું કે, જડ પુદ્ગલ ચેતનકું, જગમે નાના નાચ નચાવે; ખાલી ખાત વાઘકું યારે એ અચરજ મન આવે.” બકરી વાઘને ખાઈ જાય એ તે કોઈને પણ આશ્ચર્ય " ઉપજાવે એવી વાત છે. વાઘની આગળ બકરીની કઈ તાકાત કહેવાય ? તેમ અનંત શકિતના ધણ આત્માની આગળ જડ કર્મોની પણ કઈ તાકાત છે? અનંત શક્તિને ધમી આત્મા પણ જ્યાં પિતે પોતાના સ્વરૂપમાં ન હોય -અને જડ પગલેમાં આશક્ત બની ગયા હોય એટલે જડ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ] સાધિરાજ કર્માં તેને હફાવે તેમાં શી નવાઇની વાત છે ? સૂતેલે ચૈતન્યરૂપી સિ’હુ એકવાર પણ સ્વમાં જાગીને સિંહ ગર્જના કરે તેા તેને ઘેરી વળેલા આઠ કમરૂપી ઘેટાને બકરા ઊભી ચૂંછડીએ ભાગવા માંડે, જો એટલી જ સિંહ ગર્જના કરે કે, एगो मे सासओ अप्पा, नाण दंसण सजुओ । सेसा में बाहिरा भावा, सव्वे संजोग लक्खणा ॥ शुद्धात्मद्रव्यमेवाहं शुद्धज्ञान गुणो मम । नान्योऽह ं न ममान्ये चेत्यदा माहात्र मुल्बणम् ॥ કેવી છે આ સિંહ ગર્જના ! જે સાંભળીને ક શત્રુના છક્કા છુટી જાય. એવી છે એ સિંહું ગર્જના. -આત્મારૂપી સિહુ સ્વમાં સાવધાન અને પછી બાકી શું રહે ? એ તે સ્વને ભૂલીને પરમાં પડયા તેમાં ખત્તા ખાય છે. ìો મેં સાતોલા એક મારે શાશ્ર્વત્ર આત્મા છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રના લક્ષણવાળા છે. બાકીના શરીર ધન-વૈભવાદિ જે ભાવેા છે. તે બધા બહિર્ભાવા છે, અને તે સર્વે બહિર્ભાવા સચાગિક લક્ષણવાળા છે. જેના -સ'યેાગ તેને વિયેાગ. માટે સંચાગના ભરેસે રહેવા જેવું નથી. તત્ત્વ દ્રષ્ટિએ જ્યાં શરીર પણ સયેાગિક વસ્તુ છે ત્યાં ખીજા બાહ્ય પદાર્થાની તે વાતજ કયાં કરવાની રહી ? આઠ કર્મ પણ પુદ્ગલદ્રવ્ય સ્વરૂપ છે. પુન્ય~પાપ પણ શુભાશુભ કર્મરૂપ હાવાથી પુદ્ગલ દ્રવ્યરૂપ છે. અંદરના રાગદ્વેષાદ્રિના ભાવા પણ ઔયિક ભાવ સ્વરૂપ છે. તે ભાવે પણ જીવના સ્વભાવરૂપ નથી. માટે જ્ઞાન-નાદિના ભાવે સિવાય ખાકીના બધા બહિર્ભાવા છે. જે સચેગરૂપ હોવાથી Page #243 -------------------------------------------------------------------------- ________________ બંધન-મુક્તિ [ ૨૯૮: શાશ્વતું નથી. આત્માને આત્માના ગુણે શાવત્ છે. માટે ફરમાવે છે કે, - શુદ્ધાત્મદ્રવ્ય તે હું છું અને શુદ્ધ જ્ઞાનાદિ તે મારા ગુણો છે. તે સિવાય હું કેઈ અન્ય નથી અને અન્ય કોઈ મારૂં નથી. આ સ્વરૂપે આત્માને ધ્યાવવું તે મેહને હણવાનું આકરામાં આકરું શસ્ત્ર છે. મેહ હણાય એટલે બીજા કર્મો તે હણાઈ જ ગયેલા છે. સપની દાઢમાંથી ઝેર કાઢી લે એટલે તેનું બળ હણાઈ ગયું. તેમ મેહ છતાય એટલે બીજા કર્મોની તાકાત હણાઈ જ જાય છે. અથવા તાલવૃક્ષની મસ્તક પરની શાખાના વિનાશથી જેમ આખાએ તાલવૃક્ષને નાશ થઈ જાય છે, તેમ મેહકર્મના ક્ષયે બાકીના સમસ્ત કર્મોને નિયમો નાશ થાય છે. જીવને બધા કર્મોમાં મોહનીયકર્મ એ જ મુખ્ય બંધનરૂપ છે. બારમે ગુણઠાણે એ કર્મોને મૂળમાંથી ક્ષય થાય છે. અને તેરમે ગુણઠાણે જીવ કેવળજ્ઞાનને પામે છે, માટે મેહનું આવરણ હઠે એ જ ખરી બંધન-મુક્તિ છે. બંધન–મુક્તિ મનુષ્ય ભવમાં જ થઈ શકે છે. દેવભવમાં રહેલા દેવ પણ કર્મોના બંધનને. છેદી શકતા નથી, તે નારકે અને તિર્યો તે બિચારા, ક્યાંથી છેદી શકવાના છે? સ્થાવરકાય અને નિગોદમાં રહેલા આત્માઓ તે કર્મ સત્તાની નીચે તન દબાયેલા પડ્યા છે. મનુષ્ય ભવમાં આવેલે આત્મા જ પુરૂષાર્થના. બળે મેક્ષ મેળવી શકે છે. : ભમ ન ભાંગે ત્યાં સુધી બંધન શે તૂટે? - જીવને ભ્રમ એ થઈ ગયો છે કે જાણે કએ મને બાંધી રાખે છે. જેમ થાંભલાની સાથે બાથ ભીડીને કોઈ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ] ૨સાધિરાજ મનુષ્ય કહે કે આ થાંભલાએ મને ઝાલી રાખે છે. ત્યાં જ્ઞાની કહે છે, અરે ભાઈ! થાંભલાને શા માટે દેષ આપે છે ? થાંભલાને તું પતે વળગે છે. તેમાં થાંભલાને શે દોષ છે ? તેમ પ્રતિ સમયે જીવ કમ પિતે બાંધે છે, અને કહે છે કર્મોએ મને બાંધી રાખે છે. જીવને આ ભ્રમ ન ભાંગે ત્યાં સુધી બંધનમાંથી છુટવાને કઈ ઉપાય નથી. પૂ. ઉપાધ્યાય યશવિજયજીએ ફરમાવ્યું છે કે, आपही बांधे ने आपही छोडे निज मति शक्ति विकाशी चेतन जो तु ज्ञान अम्यासी આત્મા પિતે જ પિતાને બાંધે છે. અને પોતે જ પિતાને છેડે છે. એટલે જીવને બંધાવવાનું પણ પિતાનાથી છે અને છુટવાનું પણ પોતાનાથી છે. જીવ રાગભાવમાં જ જે પરિણમે તે જીવને પ્રતિ સમયે બંધાવવાનું છે, અને પિતાનાં જ્ઞાન સ્વભાવમાં પરિણમે તે પ્રતિ સમયે છુટવાનું છે જેમ કેસેટાનાં કીડા પિતાની લાળથી જ પોતાને બાંધે છે. તેમ જીવ પણ રાગદ્વેષ કે મમત્વ ભાવની લાળથી જ પિતાને બાંધે છે. વાંદરાને પકડવા મદારી લેકે જંગલમાં માટલીમાં ચણું ભરીને મૂકે છે. માટલીની અંદર પોલાણ હોય છે અને તેનું મે સાંકડું હોય છે. એટલે વાંદરો અંદર હાથ નાખીને ચણું મૂઠીમાં ભરી લે છે પછી ભરેલી મૂકીને બહાર કાઢવાના ઘણું પ્રયાસ કરે છે, પણ માટલીનું મોટું સાંકડુ હેવાથી હાથ કેમે બહાર નીકળે નહીં અને વાંદરાભાઈને બ્રમ એ થઈ જાય કે આ માટલીએ મને ઝાલી રાખે છે. હવે વાંદરાભાઈને ભ્રમ ભાંગે કેણ? જે મૂઠી છેડી નાખે તે ૧૪ * * Page #245 -------------------------------------------------------------------------- ________________ બંધન-મુક્તિ [ ૨૧૦ તરત હાથ બહાર નીકળી જાય. પણ ચણાના મેહમાં મૂકી કેમ છુટે નહીં. તમે લેકેએ પણ મૂઠી કેવી વાળી છે? કંઈ વાપરવાને પ્રસંગ આવે એટલે ઉભી પૂંછડીએ ભાગ છે! પણ પરિગ્રહની ગાંઠ ઢીલી નહીં પડે તે પેલા વાનરભાઈની મૂઠીમાં ને આપણી મૂઠીમાં કંઈ ફેર પડતું નથી. અંતે વાનરભાઈને મદારી લેકેના તાબે થવું પડે છે. પછી તે વાંદરાના ગળામાં દોરડું એવું પડી જાય છે કે જિંદગી આખી પરાધિનતાના કછો તેને વેઠવા પડે તેમ પરિગ્રહની નિબિડ ગાંઠવાળા જીના ગળામાં કલેશ કંકાસ અને વૈર-ઝેરને હારડા એવા તે પડી જાય છે કે તે જીવે કયાંય જીવનમાં શાંતિને અનુભવી શક્તા નથી. તીર્થકરો કર્મ ખપાવવાને રસ્તો બતાવે પણ બીજાના કર્મ ખપાવી ન દે મનુષ્ય તે ખૂબ વિવેકી કહેવાય છે. છેલ્લા વાંદરાના દ્રષ્ટાંતે તેને ભ્રમ ભાંગી જ જોઈએ કે કમેં મને નથી બાંધે પણ કર્મ મેં બાંધ્યા છે, અને હજી બાંધી રહ્યો છું. માટે મેં બાંધ્યા છે તે તેડવાના પણ મારે જ છે માટે હેરને જેમ માલિક છોડે તેમ બીજા કેઈથી મારે છુટકારે નથી, મારે જ મારાથી છુટવાનું છે. મારે જ મારાથી બંધાવવાનું છે. બંધન હું પિતે ઊભું કરૂં ને છુટકારે કઈ બીજે કરે એ કયાંથી બનવાનું છે ? દેવાધિદેવ તીર્થકરેએ પણ છુટવાને રસ્તે જરૂર બતાવ્યા છે. બંધ અને નિર્જરના હેતુઓ તેમણે જરૂર બતાવ્યા છે, પણ કેઈના પણ કર્મોના બંધન તેમણે તેડયા નથી. પોતાના કર્મ તેમણે જરૂર ખપાવ્યા છે અને , , '* * ' , , : Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ] રાધિરાજ બીજાઓને ખપાવવા માટે રસ્તે જરૂર બતાવ્યું છે, પણ બીજા કોઈના કર્મો તેઓ અનંત શક્તિના ધણી હેવા છતાં પણ ખપાવી શકતા નથી. તે તે તેમણે કહેલા રસ્તે ચાલીને જીવને પિતાને જ ખપાવવાના રહેશે. જીવ ધારે તે અપર્વતનાદિકરણ શક્તિના બળે તદ્દન અલ્પકાળમાં પણ ખપાવી શકે છે. જીવના અધ્યવસાયમાં પ્રચંડ તાકાત રહેલી છે જીવ જે સવળ પડે તે કાચી બે ઘડીમાં ઘાતિ કર્મોના ભુક્કા બોલાવવાની તાકાત જીવમાં રહેલી છે. માટે બીજા કેઈ પારકાના મેઢા સામું જોવાથી મોક્ષ થવાને નથી. જીવને મોક્ષ જીવના પિતાના પુરૂષાર્થથી જ થશે. માર્ગ બતાવનારને પણ મહાન ઉપકાર મિક્ષને રસ્તો બતાવનારા અથવા ધર્મતીર્થ પ્રવર્તાવનારા દેવાધિદેવ તીર્થકર ભગવંતેને પણ આપણી પર કે જગત આખા પર જે તે ઉપકાર નથી. મેક્ષ માગ પ્રવર્તાવનારા હોવાથી તેઓ અનંત ઉપકારી છે, અને આખા વિશ્વ પર તેમને અનંત ઉપકાર છે. રસ્તા ન મળે તે ઝડપથી ચાલનારે મનુષ્ય પણ કયાંથી ધારેલા સ્થાને પહોંચી શકવાનો છે. માટે મોક્ષ ભલે આપણું પિતાના પ્રયત્નથી થવાનું છે. પણ તેમાં ધર્મતીર્થને પ્રવર્તાવનારા દેવાધિદેવ તીર્થકરોને પણ આપણી પર ઘણો મહાન ઉપકાર છે. તેમણે સંવર અને નિર્જરાને માર્ગ ન બતાવ્યું હોત તે ગમે તેટલે પ્રયત્ન કરવા છતાં આપણે રખડી જ જવાના હતા. ભુલા પડેલાને કેઈએ રસ્તે બતાવ્યું હોય ને તે પિતાને સ્થાને પહોંચી ગયો છતાં તેનામાં જે ડી પણ લાયકાત હોય તે રસ્તે બતાવનારને. તે અંદગીભર ભૂલે કેમ ? રસ્તે બતાવનારને તેને કયારેક ભેટો થઈ જાય તે તે. એમ પણ કહે કે, તે જ-મને ઠેકાણે Page #247 -------------------------------------------------------------------------- ________________ [ ર૧૨ - બંધન-મુક્તિ પાડે હવે તે મને રસ્તે ન બતાવ્યા હતા તે હું દુઃખી દુઃખી થઈ જાત હવે સામાન્ય દ્રવ્યમાર્ગ બતાવનારને આટલો બધે ઉપકાર માને તે મેક્ષમાર્ગરૂપી ભાવમાર્ગ બતાવનારને કેટલે ઉપકાર માનવે જોઈએ? કહેવું હોય તે એમ પણ કહેવાય નાથ ! આપની કૃપા વિના આ જીવને કયાંથી મેક્ષ થવાને છે. માટે આપણું પુરૂષાર્થ વિના મોક્ષ થવાનું નથી. પણ માર્ગના ઉપદેશક હોવાથી દેવાધિદેવ તીર્થકરોને પણ આપણી પર મહાન ઉપકાર છે. મેક્ષ માર્ગમાં નિશ્ચયને વ્યવહાર બન્નેની સંપૂર્ણ જરૂર. કેઈ એકને આધારે મેક્ષ માર્ગ છે જ નહીં ! તીર્થકર મહાપુરૂષના વિરહકાળમાં તેમની આજ્ઞાનુસાર ઉપદેશ કરનારા પંચ મહાવ્રતધારી ગુરૂ ભગવંતે પણ મહાન ઉપકારી છે. અત્યારે પંચમકાળમાં તેઓ જ શાસનની ધુરાને વહન કરનારા છે. ઝળહળતા સૂર્ય સમા દેવાધિદેવ તીર્થકરે અનંત ઉપકારી છે, તે તેમના વિરહકાળમાં દીપકસમા આચાર્યાદિ ગુરૂ ભગવંતે પણ પરમ ઉપકારી છે. આ નિમિત્ત અને ઉપાદાનની સધીની વ્યાખ્યા થઈ. મોક્ષ ભાગમાં ઉપાદાન આત્મા પોતે છે, તો દેવ, ગુરૂ, સતશાસ્ત્ર વગેરે નિમિત્ત કારણરૂપ છે. જીવમાં યોગ્યતા રહેલી છે પણ સાનુકૂળ નિમિત્તો વિના ગ્યતા પ્રગટતી નથી. માટીમાં ઘટ થવાની યોગ્યતા હોય છે, પણ કુંભકારાદિ કારણ સામગ્રી વિના તે યોગ્યતાં લાખ વર્ષે પણ બહાર આવતી નથી. તેવી રીતે નદીની રેતીમાં ઘાટની યોગ્યતા Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ] રાધિરાજ નથી તો કડો કુંભાર ભેગા થયા હોય તો પણ તેમાંથી ઘટ બનાવી શકતા નથી. અવિના જીવનમાં સમ્યકત્વના પરિણામ પામવાની યોગ્યતા નથી તો તેને તીથ કરે પણ સમકિત પમાડી શકતા નથી. માટે નિમિત્ત કે ઉપાદાન, નિશ્ચય ને વ્યવહાર, જ્ઞાન ને ક્રિયા મોક્ષમાર્ગમાં અંનેની સંપૂર્ણ જરૂર છે. કેઈ એકને આધારે મેક્ષમાર્ગની પ્રરૂપણ કરતા હોય તો તેઓ માર્ગના રહસ્યને સમજ્યા જ નથી. માર્ગમાં નહીં ચાલે એકલા નિશ્ચયથી કે નહી ચાલે એકલા વ્યવહારથી નહીં ચાલે એકલા જ્ઞાનથી કે નહીં ચાલે એકલી કિયાથી. નહીં ચાલે એકલા નિમિત્તથી કે નહીં ચાલે એકલા ઉપાદાનથી. એક એકને આધારે મેક્ષમાર્ગ છે જ નહી, સંપૂર્ણ મેક્ષમાર્ગની વ્યવસ્થા બંનેને સુમેળથી અને સુગથી બને છે. આટલી વાત જેઓ સમજ્યા નથી તેઓ જૈન શાસ્ત્રોને આધારે મોક્ષની વાત કરવાને પણ લાયક નથી. કેવળ પિતાના શિથિલાચારને ઢાંકવા તેઓ એક્લા નિશ્ચયને પકડી બેઠા છે. એકલા નિશ્ચયને આધારે કઈ પણ જ્ઞાનીએ મેક્ષમાગ કહ્યો નથી. માટે મનુષ્યની એવી દ્રઢ માન્યતા હોય કે મારી પાસે ગમે તેટલું ધન હોય અથવા ગમે તેટલા મારા સંબંધીઓ હોય પણ તેમાંથી કઈ મારું રક્ષણ કરનાર નથી; મારા આયુષ્યને કાળ પણ સંખ્યાતા વર્ષને છે. અર્થાત્ આયુષ્યને કાળ પણ અતિ અલ્પ છે. કયારે કાયા પડી જશે કંઈ ક૯પી શકાતું નથી. આ જિંદગીને કઈ ભરોસે નથી. કયારેક એક પળમાં પ્રાણ ઉડી જાય છે. એમ સમજીને જે મનુષ્ય સમ્યમ્ જ્ઞાન અને ક્રિયાના માર્ગમાં પ્રવર્તે છે, જ્ઞાન અને Page #249 -------------------------------------------------------------------------- ________________ બંધનમુક્તિ [ ૨૧૮ કિયા બનેને જીવનમાં સુમેળ સાધે છે. તે જ મનુષ્ય કર્મોના બંધનમાંથી છુટકારો પામે છે. અર્થાત્ તેનાજ બંધન તુટે છે. આનું નામ જ “બંધન-મુક્તિ” દ્રષ્ટાંત વચમાં કહી ગયા તેમ બંધનમાં રહેવા કેણ છે? રત્નજડીત સુવર્ણના પાંજરામાં પુરાએલે પોપટ પણ તેમાંથી છુટવાને ઈચ્છે છે. પાંજરામાં તેને ગમે તેવું દાડમ વગેરેનું ઉંચામાં ઉંચુ ખોરાક આપવામાં આવે છતાં તે બંધનમાંથી મુક્તિને ઈચ્છે છે. સતી સ્ત્રીઓમાં જેનું ખૂબ જ પ્રખ્યાત નામ છે. એવી સતી કલાવતી ભવાંતરમાં રાજકુમારી સુચના હતી. તે મહાવિદેહ ક્ષેત્રમાં મહેન્દ્રપુરી નગરીના રાજા વિકમની પુત્રી હતી. વિદેશમાંથી આવેલે કઈ મનુષ્ય એક સુંદર પિપટ રાજાને ભેટમાં આપે છે. તે પોપટ એવા સુંદર વચન ઉચ્ચારે છે કે અંતે-ઉરમાં બધાને તેની તરફ અત્યંત પ્રીતિ બંધાઈ જાય છે. તેમાં રાજકુમારી સુચના તે તેનાથી એક ક્ષણ પણ વિખુટી પડતી નથી. સુવર્ણન પિંજરામાં તેને પુરીને આખો દિવસ તેની તહેનાતમાં રાજકુમારી ખડે પગે ઉભી રહે છે. પાંજરામાં તેને ખાવા માટેના ઉત્તમમાં ઉત્તમ પદાર્થો પુરા પાડે છે. અને પોપટ જ્યારે વાણી ઉચ્ચારે છે ત્યારે તે સુચના જાણે તેની વાણી પર મુગ્ધ બની જાય છે. મેરલી વાગે ને નાગ ડેલે તેમ તે સૂડાને વચન સાંભળીને સુચના ડેલી ઉઠે છે. આવી સુખ સાહ્યબીમાં રહેવા છતાં પોપટને બંધનમાં રહેવું ગમતું નથી. તે સૂવર્ણના પિંજરાને પણ પોતાના માટે બંધન રૂપ લેખે છે. તેની અંતરની એકની એક મનોકામના Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ] : રસાધિરાજ છે કે આ બંધનમાંથી ક્યારે છુટું ? જુઓ, આ તિર્યંચ ગતિને પ્રાણી છે. છતાં મુક્ત જીવનની મેજ માણવા ઈચ્છે છે, પણ બંધનમાં રહેવા ઈચ્છતું નથી. તે પછી આઠ કર્મના પિંજરામાં છુટયા પછીને આનંદ કે અપૂર્વ હશે? ભવિ જીવ કર્મના પિંજરામાંથી છુટવા ઈચ્છે છે. આશ્રને પરિત્યાગ કરી સંવર અને નિર્જરાના માર્ગને અનુસરનારા આઠ કર્મના પિંજરામાંથી છુટી જાય છે. કર્મ પિંજરમાંથી છુટકારે થાય એજ ખરી મુક્તિ છે. દ્રવ્ય મુક્તિને પણ થોડોક આનંદ હોય છે તે ભાવ મુક્તિને આનંદ તે કેક હેતે હશે ? તે આનંદ તે એ અભૂતપૂર્વ હોય છે કે જે શબ્દોમાં પણ વર્ણવી શકાય નહીં. જીવને વિષયોમાં આનંદ આવે છે પણ તે તો ક્ષણ પૂરતો આનંદ છે. જ્યારે મુક્તિને આનંદ શાશ્વત છે. વિષ્ટાના કીડા વિષ્ટામાં આનંદ માણે છે. તેમ ભારે કમી જેવો વિષયમાં આનંદ માણે છે. આસન્નસિદ્ધિ જીવ હોય તે જ વિષયમાં વિરક્ત બને છે. અ૫ કાળમાં મેક્ષે જનાર જે જીવ તેને આસન્નસિદ્ધિ કહેવામાં આવે છે. ઇન્દ્રિય સુખમાં તો કુતરા અને કાગડા પણ આસક્ત બનેલા હોય છે, પણ અતિન્દ્રિય સુખ ભણી એટલે આત્મિક સુખ ભણી જેણે પોતાની દૃષ્ટિને વાળી તે જ ખરો સત પુરૂષ છે. અને તે પુરુષ જ પરંપરાએ પોતાના અનંત અવ્યાબાધ સુખને મેળવી શકે છે. છેલ્લે લેયા સારી રહે તે પરલોક જરૂર સુધરે એક દિવસ પાંજરાના દ્વાર ખુલ્લા રહી ગયા, અને પોપટ એકદમ ઊડીને એક વૃક્ષની ડાળ પર જઈ બેઠો. Page #251 -------------------------------------------------------------------------- ________________ બંધન-મુક્તિ [ ૨૧૬ બંધનમાંથી છુટકારે થયાને પિપટને આનંદ એટલે બધે થયે કે જે શબ્દોમાં લાવી ન શકાય. પિપટને વિરહ થતાં રાજકુમારી સુચના મૂછિત થઈ ગઈ, એટલે રાજાએ તે પિપટને પકડી લાવવા ચારે બાજુ માણસે દેડાવ્યા. માણસો પાશ નાખીને પોપટને પકડી લાવ્યા. એટલામાં રાજકુમારીની મૂચ્છ ઉતરી જાય છે. રાજકુમારી પોપટ પર રીસાઈ જાય છે, પાંજરું ખુલ્લું રહી જતાં પિપટ ઉડી ગયે બસ એ જ પોપટને વાંક. તેમાં રાજકુમારીને પોપટ પર ગુસ્સો આવે છે. અને તેની બંને પાખે છેદી નાંખે છે. વધારે પડતો રાગ અને દ્વેષમાં જ પરિણમે છે. સૂડો પણ કઈ સંસ્કારી જીવ હોવાથી પોતાની પર આવી પડેલા કષ્ટને સમતા ભાવે વેદે છે. કંઈ ખાવાનું નખે તે ખાતે નથી, પીવાનું આપે તે પોતે નથી. ભૂખતરસના કષ્ટને સમભાવે વેદી લે છે. શુભ પરિણામે સૂડો મૃત્યુને પામી દેવકમાં દેવ થાય છે. કેટલાક તિર્યને પણ છેલ્લે લેગ્યા સારી આવી જાય તે પહેલેક જરૂર સુધરી જાય છે. વેરની વસુલાત રાજકુમારી સુલેચના પણ તે સૂડાને વિહરમાં મૃત્યુ પામીને તે જ દેવલોકમાં દેવાંગના રૂપે ઉત્પન્ન થાય છે. દેવકના સુખ વિલસીને તે બંને અહીં માલવદેશમાં આવેલી ઉજજૈણી નગરીમાં રાજા ને રાણી થયા છે. પિપટને જીવ દેવલેકમાંથી અવીને શંખ રાજા થેયે અને સુલેશનને જીવ દેવલેકમાંથી ચવીને શંખ રાજાની રાણી કલાવતી થઈ છે. સુચનાના ભાવમાં પોપટની પાંખે છેદી નાંખે છે. એના, Page #252 -------------------------------------------------------------------------- ________________ :૨૧૭ ] રસાધિર કલાવતીના ભવમાં કલાવતીના કર છેદાણા છે. મને ભલે રાજા રાણી બન્યા પણ વેર ઉદયમાં આવ્યા વિના રહેતુ નથી. જન્માંતરમાં જીવે ખધેલા કર્મ વેદ્યા વિના છૂટતા નથી. આ વાત હવે જરા વિસ્તારથી કહેવામાં આવે છે. સમાધિયાગના પ્રસંગ એજ જિંદગીના ધન્ય અવસર માલવદેશમાં ઉજ્જૈણી નગરીમાં શ`ખરાજા રાજ્ય કરતા હતા. મહારાજાને અંતે ઉરમાં ૩૬૦ મહારાણીઓ હતી તેમાં સતીઓમાં શિરામણી કલાવતી નામે પણ એક મહારાણી હતી. જે રાજાને અત્યંત પ્રિય હતી. અને લીલાવતી કરીને પટરાણી હતી. કલાવતી નેપાળ દેશના મહારાજા જીતશત્રુ રાજાની પુત્રી હતી. અને માલવ દેશના -શખરાજા વેરે તેને પરણાવવામાં આવી હતી. કલાવતીને જયસેન અને વિજયસેન બે સગા ભાઈ હતા. શ`ખરાજાની સાથે ૫'ચવિષય સુખ વિલસતાં કલાવતી જતે દહાડે સગર્ભા અને છે. કલાવતી રાણી ગર્ભ ધારણ કર્યાના સમાચાર રાજાને મળતાં રાજાને મનમાં આનંદના પાર ન રહ્યો. રાજાના શરીરની સાતે ધાતમાં જાણે મંગલ પ્રભાત જેવા આનંદ છવાઈ ગયે. જીવ મેહુદશામા પડેલા હોય ત્યાં સુધી તે આવા પ્રસ`ગેાને જ જિ’ઢગીના ધન્ય અવસર તરીકે લેખે છે. જ્યારે સભ્યદ્રષ્ટિ જીવ અપૂર્વે સમાધિ યોગ જેવા પ્રસ`ગાને . જીંદગીના ધન્ય અવસર તરીકે લેખે છે. વહાલાએ મેાકલાવેલી ભેટ ગર્ભ ધારણ કરો સાત મહીના થયા, એટલે, રાજા. Page #253 -------------------------------------------------------------------------- ________________ બંધન મુક્તિ [ ૨૮ ભવ્ય આનંદ ઓચ્છવ ઉજવે છે. જેને સંસારી ભાષામાં સીમંતનો પ્રસંગ કહેવામાં આવે છે. બસ તે જ પ્રસંગે કલાવતીના પિયર પક્ષ તરફથી એક નાની સરખી પેટી ભેટમાં આવે છે. કલાવતીના સગા બે ભાઈઓએ હાથમાં પહેરવા માટેના બે બેરખા (કંકણ) પોતાની બહેન કલાવતી માટે ભેટમાં મોકલ્યા છે. પિતાની શક્યોથી મનમાં શંકાતી હવાને લીધે પિયરથી આવેલી પેટીને કલાવતીએ ગોઠણ નીચે સંતાડી દીધી. ત્યારબાદ પ્રસંગે પેટી એકાંતમાં ખેલતાં તેમાંથી બે બેરખા નીકળ્યા. જે બહુ જ કિમતી હતા, જેમાં હીરા-માણેક જડેલા હતા. પિતાને બંને ભાઈના નામથી અંક્તિ હતા. અંધારામાં પણ ઉજાસ કરે તેવા હતા. ખાટ હિંડલા પર બેસીને હિંચકતા બંને બેરખા કલાવતીના હાથમાં વિજળીના ઝબકરાની જેમ ઝબુકતા હતા. લીલાવતી મહારાણું કે જે શંખરાજાની પટરાણી છે. તેની દાસી એકવાર કલાવતીના હાથમાં બેરખા જેઈ ગઈ. વીજ ઝબુકે તેમ બેરખા રાત્રીના સમયે પણ ચમક્તા જોઈને પેલી દાસીને મનમાં ખીજ ચડી. અંદરમાં તે સળગે છે. પણ ઉપર ઉપરથી કલાવતીને પૂછે છે કે, કહેને બાઈજી ! આવા અમૂલ્ય આભૂષણ તમારી પર કોણે મોકલ્યા છે, તેના તરફથી ભેટમાં આ આભૂષણ મળ્યા છે. કલાવતીના પેટમાં જરાએ પાપ નથી. એટલે સરલ ભાવે કહી દીધું કે વહાલાએ આ આભૂષણ મારી ઉપર મેકલ્યા છે. દાસીએ જઈને રાજાની પટરાણુને બધી વાત કરી, એટલે લીલાવતી એકદમ કોધાતુર થઈ ગઈ મનમાં તેને ઘણે ખેદ થયું કે, હું પટરાણી હોવા છતાં રાજા મારી તરફ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ] રસાધિરાજ આટલે બધે ભેદ રાખે છે, પટરાણુંને મનમાં એમ છે કે કલાવતીને બેરખાં રાજાએ જ કરાવી આપ્યા છે. રાજા મહારાણી પ્રત્યે કહે છે તમને કેણે દુભાવ્યા છે ? અંતે ઉરમાં તેણે તમારો અનાદર કર્યો છે ? મહારાણી રાજાને. કહે છે, કેઈએ મારે અનાદર કર્યો નથી. તમે જ મારી તરફ ભેદભાવ રાખ્યો છે. મને અંધારામાં રાખીને કલાવતીને તમે રાતના અજવાળું કરે તેવા બેરખા ઘડાવી આપ્યા છે, ત્યારે મારી કઈ ગુનેગારી છે કે મને જ ભૂલી ગયા ? અંદરથી ખદબદતું વાતાવરણ રાજા કહે છે, કલાવતીને મેં બેરખાં ઘડાવી આપ્યા નથી. અને મને તે અંગેની કંઈ ખબર પણ નથી. માટે મહારાણી તમે કલાવતીને પૂછીને નક્કી કરે કે બેરખા કોણે ઘડાવી આપ્યા તે ? અથવા ભેટમાં મળ્યા હોય તે કેના તરફથી મળ્યા છે? એટલે લીલાવતી ત્યાં કલાવતીની સમીપે પહોંચી ગઈ અને રાજા પણ એક બાજુ છાને ઉભે રહ્યો છે. આ ઉપરથી સમજી શકાય છે કે રાજાઓના અંતેઉરના વાતાવરણમાં પણ કેટલી અશાંતિ હોય છે, અને અંદથી વાતાવરણ કેવું ખદબદતું હોય છે, મોટા ભઠ્ઠીની આગ કરતાં ઈર્ષાની આગ તો એકલા મૃત્યુલોકમાં જ નહીં પણ જ્યાં બાદર અગ્નિકાય નથી તેવા દેવલોક સુધી પહોંચેલી છે, દેવોમાં પણ પરસ્પર ઈર્ષ્યા, અદેખાઇ અને મત્સર હોય છે. વૈભવશાળી દેના વૈભવને જોઈને કેટલાક મિથ્યાદ્રષ્ટિ દેવો ઉભા સળગતા. હોય છે ! એટલે જ્ઞાનીઓને ફરમાવવું પડયું કે, “નવ સુધી રેવતા રેવન્ટે” દેવકમાં રહેલા દેવે પણ સુખી Page #255 -------------------------------------------------------------------------- ________________ બંધન-મુક્તિ [ ૨૨૦ નથી. રાજા મહારાજાએ પણ સુખી નથી. કહેવાતા શેઠ કે સેનાધિપતિઓ પણ સુખી નથી. કારણ કે આમાંના કેઈ આધિ, વ્યાધિ કે ઉપાધિથી મુક્ત હેતા નથી. સુખીમાં સુખી જે કોઈ હોય તે વીતરાગી એવા મુનિ ભગવત છે. કારણ કે, તેમને આધિ, વ્યાધિ ને ઉપાધિની જગ્યાએ સમાધિ હોય છે. માટે વપરાગી એવા મુનિ ભગવંતે સુખી છે. આજે ઘર ઘરના વાતાવરણમાં કલેશ અને કંકાસ કેટલા વધી ગયા છે ? તેવા વાતાવરણમાં સ્વપ્ન પણ સુખની આશા શી રાખી શકાય ? સંસારમાં તે મોટા ભાગના ચિંતામાં ને ચિંતામાં ઉભા સળગે છે. છતાં સંસારી કેટલીકવાર થપ્પડ મારીને મેઢા લાલ રાખે છે ! જ્યાં અંશે 'પણ આત્માના સ્વરૂપની ઝાંખી જેને થઈ છે. તેને જ વાસ્તવિક સુખ છે. બાકી તે કઈ એક કવિએ લખ્યું "बहुत वणज बहुत बेटीया दो नारी भरथार । इतने को मत मारीओ मार रह्यो किरतार ॥" ચારે બાજુને ખૂબ જેને વ્યાપાર હેય, ઝાઝી જેને દીકરીઓ હોય, બે નારીને જે ભરથાર હોય, કવિ કહે છે, આટલાને કેઈ હણશે નહીં. કારણ કે કિરતાર તેને હણું જ રહ્યો છે. આ ત્રણે બાબતે તમારા અનુભવની હવાથી લાંબુ વિવેચન કરવાની જરૂર રહેતી નથી. તે કાળના રાજામહારાજાઓના અંતેઉરમાં તે હજારે મહારાણીઓ રહેતી હતી. જેની ચાલુ વાર્તા છે, તે શંખરાજાના અનેઉરમાં પણ ૩૬. મહારાણુઓ હતી. તે રાજાઓના અંતરંગ જીવનની તે વાત કરવી? પુમેરા સર ઉતરે એ વાત Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ] રસાધિરાજ જીદ્દી છે, બાકી કયારેક કેવા અનથ સજાઈ જાય છે એ આ ચાલુ વાર્તા પરથી જ સમજાઈ જશે. સતીને કુલ્હા માની લીધી લીલાવતી મહારાણી કલાવતીને પૂછે છે કે, ખાઈ કલાવતી ! સાચું કહા, આવા સુંદર બેરખા કેાના તરફથી તમને મલ્યા છે ? કલાવતી અંદરના કાવત્રાની વાત સમજી શકતી નથી, એટલે સરળભાવે કહી દે છે કે, જેને હું ઘણી વહાલી છું તેણે એરખા મારી પણ મેાકલ્યા છે, અને જે મને વહાલા છે તે મને રાત ને દિવસ સાંભરે છે. વહાલા શબ્દના પ્રયાગ કર્યાં પણ મારા બે સગા ભાઈએ બેરખા મેાકલ્યા છે, અને તે મને ખૂબ વહાલા છે, તેવા ઘટસ્ફોટ ન કર્યાં. બસ સગા ભાઈના ખુલાસે ન કર્યાં તેમાં તે રાજાએ અને લીલાવતીએ અનેા અનથ કરી નાખ્યા રાજા તા એવા નિ ય પર આવી ગયા કે, પરણ્યા પહેલાંના કોઈ પર પુરૂષ સાથે કલાવતીને પ્રિતી હશે. તેણે એરખા માંકલ્યા લાગે છે. રાજા કલાવતીના સતીત્વને પણ સમજી શકયા નહી લાવતી મહાસતી હાવા છતાં રાજા તે સ્વરૂપમાં ઓળખી શકયે નથી. રાજાના જીવ ભવાંતરમાં પોપટના ભવમાં હતા ને ભવાંતરમાં કલાવતી સુલેાચના રાજકુમારી હતી. તેણે પાપટની પાંખા છેદી નાખેલી. તે કમ હવે કલાવતીના ભવમાં ઉયમાં આવતાં રાજાને નિમિત્ત મળી આવ્યું. રાજા લીલાવતી મહારાણીને કહે છે કે, તું જરાયે મનમાં આછુ આણીશ નહીં. કલાવતીના પ્રછન્ન પાપ હવે પ્રગટ થઈ ગયા છે હુ તેના બેરખા સહિત અને કર છેઢાવીને તે અને હાથ તને સોંપાવી ઈશ. : ' Page #257 -------------------------------------------------------------------------- ________________ બંધન–મુક્તિ [ રસર રાજાનેા હુકમ રાજા તરત ચંડાલને ખેલાત્રીને હુકમ કરે છે કે, આ કલાવતીને ભરજંગલમાં લઈ જઈને તેના હાથ કાપીને અહીં લાવીને મારી સમક્ષ હાજર કરો. આ પરથી સ્પષ્ટ થઈ જાય છે કે, રાજા ઠરેલ બુદ્ધિને તેા નહીં જ. નિય લેવામાં રાજાએ કેટલી ઉતાવળ કરી છે ! કલાવતીના પણ કમ ઉદયમાં આવ્યા છે. એટલે રાજાને પણ શું દોષ દેવા ? જીવને ઉદયમાં આવેલા કમ ભાગવવાના હોય છે ખીજા તેમાં નિમિત્ત રૂપ બને તેટલુ જ છે. જન્મ જન્માંતરમાં કરેલા કર્માં ઉદયમાં આવ્યા વિના રહેતા નથી. ભલભલા મહાપુરૂષોને પણ ઉદયમાં આવેલા કર્યાં ભાગવવા પડે છે. દુનિયામાં ગહનમાં ગહન જો કોઇ પણ વસ્તુ હોય તે તે કુ'ની ગતિ છે. કરી રાજાને હુકમ સાંભળીને ચંડાલ પણ થરથરી ઉઠયા અને પોતાની પત્ની ચ'ડાલણીને કહે છે, આ હુકમ રાજાના આપણે બજાવવા નથી. રાજા આપણી પાછળ પડયા વિના નહી રહે. તે કરતાં આપણે આ નગરીનેા જ ત્યાગ દઈ એ આ બિચારા ચંડાલ છે છતાં તેનામાં યા છે, અને રાજા કેટલેાનિય અન્યા છે ? ચંડાળ તેા ગામ છોડવાને તૈયાર થઇ ગયા, ત્યાં ચંડાલણી કહે છે તારૂ' આમાં કામ નથી હું કામ પતાવી આવીશ. રાજાની સમક્ષ આવીને 'ડાલણીએ બીડુ ઝડપી લીધુ. રાજા તેને હાથમાં તલવાર આપે છે. અને કહે છે કલાવતીને રથમાં બેસાડીને રથને બળદ કાળા જોડાવજે અને કઈ પૂછે તે કહી દેજે રાજા, પીયર મેકલે છે. માનવીને એક પાપ આચરવામાં' બીજા અનેક } » Page #258 -------------------------------------------------------------------------- ________________ * સાથે શ્યામ બી આગળ ધપતા ભાવી દે છે, ૨૨૩ ] રસાધિરાજ પાપ આચરવા પડે છે. અને તેમાં માયા-મૃષાવાદ તે ખૂબ સેવવો પડે છે. રાજાના હુકમની બજાવણું રથ તૈયાર કરાવીને ચંડાલણી કલાવતીને તેમાં બેસી જવાનું કહે છે, અને રાજાના કહ્યા મુજબ પિયરનું બહાનું આપીને રથને ત્યાંથી પુરવેગમાં હંકારી મૂકે છે. રથની સાથે શ્યામ બળદ જોડેલા જોઈને સતી કલાવતી અંદરના ભેદને સમજી ગઈ. રથ આગળ ધપતા ધપતા જંગલના એક તદ્દન સૂકા પ્રદેશમાં ચંડાલણી રથને થંભાવી દે છે, અને રાણીને કહે છે, બાઈ હવે નીચે ઉતરો. સતી કલાવતી મનમાં એકદમ ઉચાટ ખાઈ જાય છે, અને ચંડાલણીને કહે છે મને પીયર મેકલવાને રાજાને આદેશ છે આ માર્ગ પીયરને તે છે નહીં. અને તે મને આવા તદ્દન નિર્જન -સૂકા જંગલમાં કેમ ઉતારી મૂકી ? ચંડાલણી કહે છે, બાઇજી હવે સ્પષ્ટ ખુલાસે કરૂં છું રાજાએ તમને પીયર મેકલ્યા નથી. પણ તમારા કોઈ મહાન અપરાધને લીધે રાજાએ ભર જંગલમાં લઈ જઈને તમારા બંને કર છેદી નાંખવાને મને હુકમ કર્યો છે, એટલા માટે હું તમને રથમાં બેસાડી જંગલમાં લઈ આવી છું. અંતે સત્યને સૂર્ય ઝળહળી ઉઠો ! - રાજાને હુકમ સાંભળતા જ કલાવતી જમણે હાથ તે પિતાના હાથથી જ છેદીને ચંડાલણીને આપી દે છે, ડાબે હાથ ચંડાલણી છેદી નાંખે છે. બેન્બા સહિત બને હાથ -નગરમાં આવીને રાજને સેપે છે. રાજા - લીલાવતી Page #259 -------------------------------------------------------------------------- ________________ અધન-મુક્તિ [ ૨૪: મહારાણીને બંને હાથ જેવા સાંપવા જતા હતા કે, એરખા પર કલાવતીના અને ભાઇના નામ વાંચ્યા. જયસેન અને વિજયસેન એવા અક્ષરો સ્પષ્ટ બેરખામાં લખાયેલા હતા. રાજા નામ વાંચતા જ તત્કાળ મૂઝાઈ ગયા, અને રાજા. મૂર્છા ખાઈને ધરતી પર ઢળી પડયેા. સેવકોએ શીતળ વાયરાથી રાજાને સજ્જ કર્યાં ત્યાં રાજા પાકે પાક મૂકીને રાવા લાગ્યા. રાજા વિલાપ કરવા લાગ્યા કે, આ મને કેવી દુર્બુદ્ધિ સુઝી ? મે' આ તદ્દન નિર્દોષ નારીને કેવા ઘાર અન્યાય કર્યાં ? હવે મારે જીવવુ શા કામનું છે ? રાજ-રમણી બધું હવે મારા માટે નકામું છે. રાજા ચઢનના કાષ્ટની ચિત્તા તૈયાર કરાવે છે. અને. સતી કલાવતીને ઘાર અન્યાય કર્યા તે પાપની શુદ્ધિ માટે અગ્નિમાં બળી મરવા તૈયાર થઈ જાય છે. રાજ્યના મુખ્ય પ્રધાન રાજાને કહે છે, રાજન ! એકદમ આવું દુઃસાહસ કરવા જેવુ' નથી. મને એક મહીનાની મુદ્દત આપે. હું શોધ ચલાવીને એક મડીનામાં ગમે ત્યાંથી મહાસતી કલાવતી આપને મેળવી આપીશ. પ્રધાનની હિંમત પરથી રાજાને. આશ્વાસન મળે છે, અને મૃત્યુને માગેથી રાજા તરતને માટે પાછા વળી જાય છે. લાવતીની હૃદય વેદના આ માજી કલાવતીને કર છેઢાવવાથી એકદમ વેદના ઉપડે છે. તીવ્ર વેદનાને લીધે ત્યાંને ત્યાં તેને પ્રસૂતિ થઈ થઈ જાય છે. તેજસ્વી પુત્રને જન્મ આપે છે. જગતમાં શીયળના મહિમા અપર’પાર છે. શીયળના પ્રભાવે વિપત્તિ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ] રાધિરાજ સંપત્તિમાં પલટાઈ જાય છે. મહા ભયંકર વિને પણ શીયળના પ્રભાવે દૂર થઈ જાય છે. શીલવંતને દેવે પણ શિર ઝુકાવે છે. કલાવતી મહાસતી હોવા છતાં પૂર્વના કર્મના ઉદયે તેની સાથે મહાભયંકર આફત આવી પડી છે. છતાં સૂર્યની આડા આવી ગયેલા વાદળાંને વિખરાઈ જતા વાર કેટલી લાગે છે ? તેવી રીતે ધર્મના પ્રભાવે ગમે તેવા વિપત્તિના વાદળ પણ એક ક્ષણવારમાં વિખરાઈ જાય છે. તરતના જન્મેલા બાળક પ્રત્યે કલાવતી કહે છે, હે બાળ ! ભર જંગલમાં તારે જન્મ થયો છે. કેણ અહીં તારી સારસંભાળ લેનાર છે? ઉજજૈણું નગરીમાં આજે તારે જન્મ થયે હેત તે અત્યારે સુમધુર વાજિંત્રો વાગતા હતા. જ્યારે અહીં તે શિયાળીયાનું રૂદન સંભળાય છે. નગરીમાં તા. જન્મ થયે હેત તે અપૂર્વ ભવ્યતાપૂર્વક આજે તારે જન્મ મહોત્સવ ઉજવાત. આખી નગરીમાં આનંદનું વાતાવરણ છવાઈ જાત. જ્યારે હે પુત્ર! અહીં જંગલમાં આ દુઃખીયારી હું તારી માતા આંસુની ધાર વહાવીને તારે જન્મ મહોત્સવ ઉજવી રહી છું. હું રાજરાણી અને તું રાજપુત્ર હોવા છતાં આવા સંકટ કાળના સમયે પણ આપણું કેઈ સાર સંભાળ લેનાર નથી. મારા બંને હાથ કપાઈ ગયા છે. તેમાં વળી આ પ્રસૂતિને કાળ! બીજું બધું તો ઠીક પણ હું અશુચિ પણ શી રીતે ટાળીશ? પુત્રનું પાલન શી રીતે કરીશ ! આ રીતે મનમાં સંતાયક્રયા પૂર્વક રૂદન કરે છે. - શીયળને પ્રભાવ ! " એટલામાં શીયળ ધર્મના પ્રભાવે જે સૂકી નદી હતી ૧૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ બંધન-મુક્તિ [ ૨૨૬ 'તે બે કાંઠે વહેતી થઈ ગઈ કલાવતી નદીની વચમાં નિર્ભિક પણે બેઠેલી છે. પાણું ચારે બાજુ આંટા મારીને પુર વેગમાં વહે જાય છે, પણ કલાવતીને જલના પ્રવાહ વડે લેશ પણ બાધા પહોંચી નથી. કારણ તેને શીયળના પ્રભાવે તે નદીમાં પાણી આવ્યું છે, એટલું જ નહીં, જે સૂકું જંગલ હતું તે લીલુછમ થઈ જાય છે. ચારે બાજુનું વાતાવરણ જાણે હર્યુંભર્યું થઈ જાય છે. પિતાની બન્ને બાંય નીચી કરીને જેવી જળમાં બળવાની તૈયારી કરે છે કે તેટલામાં કેઈએ તે દેવી ચમત્કાર થઈ જાય છે કે બન્ને હાથ બેરખાં સહીત નવીન કરપલ્લવ વડે પલ્લવીત થઈ જાય છે એટલે શાસન દેવીના પ્રભાવે જે હાથ કપાઈ ગયા હતા તેની જગ્યાએ નવા હાથ આવી જાય છે. આ છે શીયળ ધર્મને સાક્ષાત્ પ્રભાવ. સંકટના સમયે ધર્મ રક્ષા કરે છે. આપણે જે ધર્મનું રક્ષણ કર્યું હોય તે ધર્મ આપણી રક્ષા કરે જ ! કલાવતી રાણુએ મનથી પણ કેઈ પર પુરૂષની ઈચ્છા કરી નથી. પોતાના શયળ વતનું અખંડ પણે પાલન કરેલું છે. તે પછી ઘર્મ તેની રક્ષા કરે તેમાં શી નવાઈની વાત છે ? પુરુષેએ કે બહેનોએ પોતાના પ્રિય પ્રાણેને ભેગે પણ ધર્મની રક્ષા કરવી જોઈએ. સજજન મનુષ્ય સંકટના સમયે ધર્મની રક્ષા માટે પોતાના પ્રાણેને પરિત્યાગ કરી દે છે, પણ ધર્મને ત્યાગ કરતા નથી, શીલ એ જ શરીરને સાચો શણગાર છે. શીલ અને સૌદર્ય બને ભેગા હોય તે સેનામાં સુગંધ સમાન છે. હજી એકલું શીલ હોય તો શેલારૂપે છે. બાકી શીલ Page #262 -------------------------------------------------------------------------- ________________ રર૭ ] રસાધિરાજ વિનાનું એકલું સૌંદર્ય શોભારૂપ નહીં પણ શ્રાપરુપ જરુર છે. - રાજા, વાજા ને વાંદરા ! ધર્મને પ્રભાવ જોઈને કલાવતી રાણું એકદમ ઉત્સાહમાં આવી જાય છે. એટલામાં એક તાપસ ત્યાં આવી પહોંચે છે. રણ જે પ્રદેશ નંદનવનમાં પલ્ટાઈ ગયેલે જઈને તાપસને મનમાં ખૂબ હર્ષ ઉત્પન્ન થાય છે. તાપસ નેપાળ દેશ તરફ રહેનાર હોવાથી પૂર્વાવસ્થામાં તે કલાવતીના પિતાને મિત્ર હતું. એટલે કલાવતી તેને આદરથી બોલાવે છે, અને તાપસ પણ કલાવતીને કહે છે કે, અરે ! પુત્રી તું આવી મહા ભયંકર અટવીમાં એકાકી કઈ રીતે આવી પહોંચી ? મને પિતા તૂલ્ય ગણુને તું બધી હકીક્ત કહી સંભળાવ. કલાવતી અવરથી આખર સુધીની બધી ઘટના કહી સંભળાવે છે. સાંભળીને તાપસ એકદમ શંખ રાજા પ્રતિ કે પાયમાન થઈ ગયે. કલાવતીને તાપસ , કહે છે, તું કહેતી હો તે હું રાજાને એ ઉપદ્રવ કરૂં કે તેની બુદ્ધિ ઠેકાણે આવી જાય ! કલાવતી કહે છે, આપ મારા માટે પિતા તુલ્ય છે પણ રાજા પ્રતિ કેપ નહીં કરે. રાજાને લાંબે દોષ નથી. રાજાઓ હંમેશા કાચા કાનન જ હેય છે. કેઈ ભંભેરણી કરે એટલે ભરમાઈ જાય. માટે જે પરવશ હોય તેની દયા ચિંત! " તાપસ પોતાની વિદ્યાને બળે ત્યાં કલાવતીને જંગલમાં રહેવા માટે ભવ્ય પ્રાસાદ ઊભો કરી દે છે. કલાવતી પોતાના પુત્રી સાથે તે મહેલમાં દિવસે પસાર કરી રહી છે Page #263 -------------------------------------------------------------------------- ________________ ધન–મુક્તિ [ ૨૨૮ જંગલમાં બનેલી આ અપૂર્વ ઘટના જોઈને લાકડા કાપવા આવેલા કઠિયારા આશ્ચય ચકીત બની જાય છે, અને શ'ખરાજાને વધામણી આપવા ઉજ્જૈની નગરી ભણી દોડતા દોડતા જઈ રહ્યા છે. આ બાજુ રાજ્યના મત્રીએ કલાવતીની શેાધ માટે મહિનાની મુદ્દત માંગેલી હતી. એટલે મંત્રી શેાધ કરવા માટે નગરીની બહાર નીકળ્યા કે સામેથી કઠિયારા . મળ્યા. કલાવતીની સઘળી વિગત સાંભળીને સૌને આન ંદના પાર ન રહ્યો, કઠિયારાને રાજાની સમીપે લઈ ગયા, રાજાને. બધી વાત કરી, એટલે રાજાને પણ આનંદના પાર ન રહ્યો. કઠિયારાને રાજાએ આખી જિંઢગીનુ દાળદર ફીટી જાય એટલુ ધન આપ્યુ. રાણીના ક્ષેમકુશળના, પુત્ર જન્મના અને શીયળ ધર્મના પ્રભાવના બધા સમાચાર ભેગા મળ્યા એટલે રાજાને તેા આનંદની અવિધ થઈ ગઈ ! રાજા પોતે. ચિત્તામાં પ્રવેશ કરવાના હતા, તેમાંથી પણ રાજા ઉગરી ગયા. પછી તે રાજા મ’ત્રીઓની સાથે જ'ગલમાં પહેાંચી ગયા અને મેટી ધામધૂમથી રાણીને નગરમાં પ્રવેશ કરાવે છે. આખા નગરમાં ઉત્સવના રંગ વધામણા જેવું વાતાવરણ : સર્જાતા જય જયકાર વતી જાય છે. દુનિયાને એકવાર ભાન. થઈ જાય છે કે ધર્મના કેવા અપૂર્વ પ્રભાવ છે. પછી તે રાજા-રાણી ઘણા વર્ષો સુધી સુખ ભોગવ્યા બાદ એકવાર વનમાં ક્રીડા કરવા નિમિત્તે ગયા છે અને ત્યાં વનમાં તેમને ધર્મ ધુરધર એવા સાધુના દશનના લાભ મળી જાય છે. સાધુ મહારાજ, રાજા-રાણી બન્નેને ધમ દેશના Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ] સાધિરાજ સંભળાવે છે. રાજા સાધુ ભગવંતને પૂછે છે કે, ક્યાં કર્મના ઉદયે મેં આ કલાવતીના કર છેદાવ્યા તે આપ મને ફરમાવે ! મુનિ ભગવંત અતિન્દ્રિય જ્ઞાનના ધણી હેવાથી પૂર્વે આપણે આ કથામાં વર્ણવી ગયા તેમ આખું પૂર્વ ભવ બનેને કહી સંભળાવે છે. રાજા ભવાંતરમાં પિપટના ભાવમાં હતા અને રાણી સુચના રાજકુમારી હતી તે બધું આપણે વિસ્તારથી વર્ણવી ગયા છીએ. કમના વિપાક કેવા હોય છે તે આ કથાનક પરથી સ્પષ્ટ સમજાઈ જાય છે. માનવી કર્મના વિપાક સમજે તે પાપથી જરૂર વિરામ પામે અને પાપથી વિરામ પામે તે ભવભવમાં આરામ પામે. વિપાકની વાત સાંભળતા વિરાગ્ય અને દીક્ષા. પૂર્વભવની વાત સાંભળીને રાજા ને રાણી બનેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. અને પોતાના પૂર્વભવને જ્ઞાનીના વચનાનુસાર ‘તહત્તિ” કહીને સહે છે. કર્મના વિપાકની વાત સાંભળીને રાજા ને રાણી બન્ને વૈરાગ્ય પામે છે. અને નિર્મળ ભાવે અને ચારિત્ર અંગીકાર કરે છે. તપ, જપ અને ધ્યાનના બળે દેવકે જાય છે અને અમુક ભવ કરીને મોક્ષે જશે અને તેને પતિ શંખરાજા પણ અમુક ભવ કરી મેક્ષે જશે. Page #265 -------------------------------------------------------------------------- ________________ પ્ર......શી...રા...જા....ના દશ પ્રશ્નો પ્રદેશ રાજા શરૂઆતમાં તદ્દન નાસ્તિક હતા. તે અંગેનું પ્રદેશી રાજાનાં પ્રધાન ચિત્ર સારથીને મનમાં ખૂબ દુઃખ રહેતું હતું. રાજા જે આસ્તિક બને તે સારૂં. તેવી ચિત્ર સારથીની પ્રબળ ભાવના હતી. એકવાર વિહાર કરતા કરતા કેશી ગણધર ભગવાન તામ્બિકા નગરીમાં પધારે છે. ચાર જ્ઞાનનાં ધણી કેશી સ્વામિ નગરીની બહાર મૃગવન નામે ઉદ્યાનમાં સમવસર્યા. ચિત્ર સારથીએ પૂર્વે વિનંતી કરેલી એટલે ચિત્ર સારથીને કેશી સ્વામિનાં આગમનથી અપૂર્વ આનંદ થશે. એકવાર અશ્વક્રિડાના નિમિત્તે ચિત્રસારથી પ્રદેશી રાજાને મૃગવન ઉદ્યાનમાં તેડી જાય છે અને કેશી. ગણધર ભગવાનનાં સમાગમમાં આવવાનું પ્રદેશી રાજાને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જોકે શરૂઆતમાં તે પ્રદેશ રાજાએ કેશી સ્વામિ માટે ખૂબજ અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા છે પણ સંપર્કમાં Page #266 -------------------------------------------------------------------------- ________________ ર૩૧ ] રસાધિરાજ આવ્યા બાદ તેની શંકાઓનું સમાધાન થઈ જતાં પ્રદેશી રાજા કેશી અણગારના ચરણમાં ઝુકી જાય છે. (૧) જે આત્મા શાશ્વત અને પરલોકગામી હોય તે પરલોકમાં ગએલા અહિં પાછા કેમ ન આવે? કેશી સ્વામી અને પ્રદેશ રાજા વચ્ચે વાર્તાલાપની શરૂઆત થતાં પ્રદેશી કહે છે કે, આપના મંતવ્ય મુજબ શરીરથી આત્મા ભિન્ન છે પણ મારી સમજણ એવી છે કે, શરીર અને આત્મા એકજ છે. શરીરથી ભિન્ન આત્મા જેવી વસ્તુ નથી. તેને પ્રબળ પુરાવા રૂપે મારે દાદે ખૂબજ અધાર્મિક હતેપ્રજાની સાર સંભાળ બિલકુલ લેતું ન હતું. કરવેરા એટલાબધા નાંખતે કે પ્રજા તેનાથી ત્રાહિમામ -ત્રાહિમામ થઈ ગએલી. કેટલાય નિર્દોષ મનુષ્યોને પણ કોઈ સામાન્ય નઈ જેવા અપરાધને કારણે તે વધ કરાવી નાંખતે ! માટે આવા ઘેર કર્મ કરનારો મારે દાદે તમારી માન્યતા મુજબ અહિંથી મૃત્યુને પામીને નરક ગતિમાં ગએલે હવે જોઈએ અને ત્યાં નરક ગતિમાં તે તીવ્ર દુઃખ ભગવતે હવે જોઈએ, છતાં હજુ સુધી તે મને અહિં ચેતવવા આવ્યો નથી કે દિકરા ! તું ઘોર પાપ નહીં કરે, જે પાપ કરીશ તે તારે પણ મારી જેમ ભવાંતરમાં નરકગતિનાં દુખ ભેગવવાં પડશે. મારા દાદાને અહિં મારી પર અપૂર્વ પ્રેમ હતું, છતાં જે આત્મા શાશ્વત હોય અને પરલોકગામી હોય તે નરકગતિમાં ઉત્પન્ન થએલે મારા દાદા મને આટલું પણ કહેવા અહિં કેમ ન આવે? માટે મારી દ્રઢ માન્યતા છે કે આત્મા જેવી કે શાશ્વાત્ વસ્તુ નથી. Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશી રાજાના દેશ પ્રશ્ના [ ૨૩૨ પ્રત્યુત્તરમાં કેશી અણુગાર કહે છે કે, રાજન્ ! તારી મુખ્ય પટરાણી સૂરીકાન્તા રાણી સાથે કોઈ હલકા મનુષ્ય ખરાબ વર્તન કરતા હાય ને તે તારી નજરે આવી જાય તે રાજન્ તેને તું કેવીક સજા કરે ? મહાત્મન્ ! આવું કોઈ કરે તે તેને હુ શુળીએ ચડાવી દઉં, તેનાં શરીરનાં ટુકડા કરાવી નાંખુ ! રાજન, તે કામાંધ મનુષ્ય કહે કે, રાજન્ તમારે મને જે સજા કરવી હેાય તે કરો પણ ઘડીકવાર ચેાલી જાઓ, હું મારા સંબંધીઓને ઘેરે જઇને ચેતવી આવુ` કે, કોઈ મારી જેમ આવું ખરાખ વન કરશેા નહી, નહીતર મારી જેમ તમારે પણ માતની સજા ભાગવવી પડશે. રાજન્ તું તે અપરાધીને ઘેર જવા દે ખરો ? પ્રભુ ! હું તેને એક ક્ષણ પણ કયાંય દૂર ન જવા દઉં ! રાજન, તેવીજ રીતે નરકમાં ગએલા જીવાત્માઓને અહિ આવવાની ઇચ્છા થાય છે પણ નારકે પરમાધામીને એવા તે વશ પડેલાં હાય છે કે, તેને ઘડીકે પરમાધામીએ પેાતાનાથી વિખુટાં પડવા દેતા નથી. એટલે આવી પરાધીનતામાં સપડાએલા તારા દાદા તને અહિં ચેતવવા કયાંથી આવી શકે ? ખીજુ કારણ એ છે કે, નરકગતિની તીવ્ર વેદનાં નારકાને વિષ્ણુલ કરી નાંખે છે, એટલે તે બિચારાં મૂઢ જેવા બની જાય છે. ત્રીજું કારણ એ છે કે, આયુષ્ય કપુરૂન ભોગવાય ત્યાં સુધી નારા ત્યાંથી નીકળી શકતા નથી, કારણ કે ત્યાનું આયુષ્ય નિરૂપક્રમ હોય છે અને વધારેમાં વધારે તેત્રીસ સાગરોપમ અને એછામાં એછું દશ હજાર વર્ષનું હાય છે. વેદનીય ક` પણ પુરૂ' ન ભગવાય ત્યાં સુધી પણ નારકા છૂટકારા પામી શકતા નથી, માટે પરલેાકગામી આત્મા છે એ વાત નિશ્ચિત છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ] રસાધિરાજ પ્રદેશી રાજાએ બીજો પ્રશ્ન એ કર્યો કે, મારી દાદી ખૂબજ ધાર્મિક હતી. સામાયિક-પ્રતિક્રમણ, પૌષધ વગેરે દરેક ધર્મ કિયા તે કરનારી હતી. સુપાત્રે દાન કરતી હતી. તમારા મત પ્રમાણે મારી દાદી જરૂર દેવલેકમાં ગઈ હેવી જોઈએ, છતાં તેણે પણ અહિં આવીને મને એમ કહ્યું નથી કે, તું મારી જેમ ધર્મ–ધ્યાન કરજે જેથી પરલેકમાં તને મારી જેમ સ્વર્ગનાં સુખ મળશે ભલે આપનાં કહેવા પ્રમાણે મારો દાદે નરકમાંથી પરવશતાને લીધે અહિં ન આવી શકે, પણ મારી દાદીને સવર્ગમાંથી અહિં આવવાને કેણ રેકી શકે ? પણ તે હજી મારી પર તેને ખૂબ સ્નેહ હોવા છતાં મને ચેતવણી આપવા આવી નથી. માટે હું એવા નિર્ણય પર આવ્યું કે, પરલેકગામી આત્મા નથી. અહીં શરીર ભસ્મીભૂત થવાની સાથે આત્મા પણ ભસ્મીભૂત થઈ જાય છે. રાજન ! તું સ્નાનથી શુદ્ધ થઈને, હાથમાં દેવ પૂજાની કેશર–ચંદન, ધૂપ વગેરે સામગ્રી લઈને દેવમંદિરમાં પૂજા કરવાને જઈ રહ્યો છે, અને તને કેઈ ભંગી કહે કે, રાજન ! અહીં સંડાસમાં આવાને થોડીવાર વિશ્રાંતિ લે ને ! ડીલ જરા લાંબુ કરે તે, રાજન, તું સંડાસમાં દાખલ થાય ખરે ! પ્રભુ સંડાસમાં પ્રવેશ કરવાની વાત તે ઠિીક, પણ હું તે ભંગીની સામું પણ ન જેઉં. તેને સજા કરાવું ! તે રાજન, દેવ દુર્ગધને સહન કરી શક્તા નથી. અહીંની મૃત્યુલેકની દુર્ગધ ચાર સે થી પાંચ સે જોજન Page #269 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશી રાજાના દશ અને [ ૨૩૪ ઉપર જાય છે. તે દેવે અહીં શી રીતે આવી શકે? બીજાં પણ ત્રણ કારણને લીધે દેવે અહીં નીચે આવતા નથી. દેવકનાં સુખમાં દેવે એવા તે મશગુલ બની જાય છે કે, તેને અહીં આવવાનું મન થતું નથી. અત્યારની રીતે. વિચારવું હોય તે અમેરિકા ગએલાં યુવાને અહીં આવવાની ઈચ્છા કરતા નથી, તે દેવલેમાં ગએલાં અહીં શેના આવે? કેઈ તિર્થંકરાદિ જેવા મહાપુરૂષનાં પ્રકૃષ્ટ પદયનાં પ્રભાવે ખેંચાઈને દેવે અહીં મૃત્યુલેકમાં પહેલાના કાળમાં જરૂર આવતા હતા. બાકી અત્યારે આપણું પુન્ય પણ પરવારી બેઠાં છે. ભણાવી-ગણાવીને પરણાવ્યા બાદ સગાં તમારા છોકરાં તમારી પાસે આવતા નથી. તે દેવે અહીં આવે તેવા આ કાળમાં જીવેનાં પુન્ય ક્યાં છે ? છતા આ કાળમાં પણ, કયાંક કયાંક દૈવી ચમત્કાર જોવા મળે છે ખરા ! ત્રીજુ કારણ એ છે કે, દેવ-દેવીઓ સાથે નવા સંબંધો એટલા બધા બંધાઈ જાય છે કે, પૂર્વનાં સંબંધીઓ સાથે સંબંધ છુટી. જાય છે. એથું કારણ એ છે કે, સુખમાં પડેલાં દે. વિચાર્યા કરતા હોય છે કે, હમણાં જઈને હું મારા સંબંધીઓને મળી આવીશ, હમણું જઈશ, હમણાં જઈશ, આવા વિચારમાં ને વિચારમાં કેટલેય કાળ વિતી જાય છે. ત્યાં તે અહીંના મનુષ્ય દેવેની અપેક્ષાએ ઘણાજ અલ્પાયુષી હેવાથી મરણને શરણ થઈ જાય છે. આ ચાર કારણને લીધે દે નીચે મૃત્યુલેકમાં આવી શકતા નથી. બાકી દેવગતિને. અભાવ નથી, (૩) અપિ સત્તા હોવાથી શબ્દ કરતા પણ - જીવ સૂક્ષ્માતિ સૂક્ષ્મ પ્રદેશ રાજાને બન્ને પ્રશ્નોનાં પ્રત્યુત્તરથી ખૂબજ સંતેષ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ] રસાધિરાજ થયો અને કહે છે કે, હજી મારી પાસે પુરાવા છે તે સાંભળે ! કેઈ એક ચારને જીવતાં મેં લેઢાની કુંભમાં પુરી દીધું. પછી તે કુંભી પર મજબૂત ઢાંકણ ઢાંકી દીધું. વળી ઉપર સીસાનું રણ દેવડાવી દીધું, થોડા સમય બાદ કુંભીને ઉઘાડીને જોયું તે ચાર મૃત્યુને પામી ગયેલે, પણ કુંભમાં કયાંય તલનાં દાણા જેટલુએ છિદ્ર પડેલું હતું નહીં. તે પ્રભુ ! શરીરથી ભિન્ન આત્મા હોય તે તે કુંભોમાંથી ગયે ક્યા માગે ? રાજન ! મોટો ઓરડો હોય તેની પર ઘુંમટી હોય, તે એરડાનું બારણું મજબૂતપણે બંધ કરી દેવામાં આવે, એક નાનકડાં છિદ્ર એટલે ભાગ પણ ઉઘાડો ન હોય, એકદમ પિક કરેલે ઓરડો હોય, તેની અંદર પહેલાથી કોઈ માણસને રાખેલે હોય ને અંદરથી રણભેરી વગાડવામાં આવે તે રાજન ! તેને અવાજ બહાર આવે કે નહીં ? અવાજ તે જરૂર બહાર આવવાને ! તે રાજન, એક પણ છિદ્રનાં અભાવમાં અવાજ બહાર નીકળી શકે તે જીવ તે અરૂપી સત્તા છે, તે તે શબ્દ કરતાં પણ સૂફમાતિ સૂક્ષ્મ છે, તે પછી કાણાં કે છિદ્રના અભાવમાં કુંભીમાંથી જીવ બહાર નીકળી જાય તેમાં શી નવાઇની વાત છે ? શબ્દને અવાજ જે બહાર આવી શકે તે જીવ કુંભીમાંથી બહાર નીકળી જાય એ તદ્દન સ્વાભાવિક છે. માટે જીવ એ અભાવાત્મક નથી પણ ભાવાત્મક છે. (૪) આત્માની શ્રદ્ધા થયા વિના ધર્મમાં રૂચી જાગે નહીં ! વળી પણ રાજા પ્રશ્ન મૂકે છે કે, એક શેરને Page #271 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશ રાજાના દશ પ્રશ્નો [ ૨૩૬ હને કુંભમાં પૂરી દીધેલે અને ઢાંકણથી ઢાંકીને ઉપર રેણ કરાવી દીધું ! કુંભમાં એક તલનાં દાણું જેટલુંએ છિદ્ર હેતું રહેવા દીધું. થડા સમય પછી કુંભીને ઉઘાડીને જોયું તે ચેરનાં શરીરમાં એકલાં કીડાં ખદબદતા હતા તે એ કીડાં કુંભમાં પુરેલાં તેના શરીરમાં પેઠાં ક્યા માર્ગેથી ? રાજન, લેઢાંને જ્યારે ભઠ્ઠીમાં તપાવવામાં આવે ત્યારે તે લાલચોળ થઈ જાય છે, તે રાજન, લેઢામાં તે એક પણ કાણુને અભાવ છે, તે રાજન અગ્નિને પ્રવેશ લેઢામાં કયાં માર્ગેથી થયે ? અગ્નિ તે આત્માની અપેક્ષાએ ખૂબ સ્કૂલ હેય છે, છતાં તે એક પણ છિદ્રનાં અભાવમાં જ્યારે લેઢામાં પેસી જાય છે તે પછી આત્મા કુંભામાં પ્રવેશી શકે તેમાં શી નવાઈની વાત છે? માટે રાજન તું જેટલાં જીવની નાસ્તિ માટેના પુરાવા આપે છે તે બધા અંતે તારાજ ગળામાં આવીને પડે છે. માટે તેના કરતાં તે શરીરથી ભિન્ન આત્માનું દ્રઢ શ્રદ્ધાન કરી લે કે જેથી મળેલાં નજન્મને સાર્થક કરી શકે. આત્માની સિદ્ધિ વિનાં માનવી ધર્મને માર્ગે પ્રવતિ શકે નહીં, અને ધર્મને માર્ગે પ્રવર્યા વિના નરજન્મને સાર્થક કરી શકાય નહીં ! (૫) આત્મા નથી હલકો કે નથી ભારે ! પ્રદેશ રાજા ગુરૂ ભગવંતને કહે છે કે, આપના સમાધાનથી મને ઘણે અંતેષ છે. પણ શેડાંક પ્રશ્નનું હજી પણ આપ મને સમાધાન કરી આપ, પછી તે આપ મને આપને દાસ નહીં પણ દાસાનું દાસ સમજી લેજે. એક જીવતાં ચેરને મેં કાંટેથી તેલ કરાવ્યું અને Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ ] રસાધિરાજ ત્યારબાદ મારી નંખાવીને તેલ કે, પ્રભુ ! છતાં તેને વજનમાં કંઈ ફેર પડે નહીં ! વધ કરાવ્યા બાદ તેને શરીરમાંથી જીવ તે નીકળી ગયે, તે પછી તેના વજનમાં ડેક તે ફેર પડે જોઈએ. છતાં વજનમાં જરાએ ફેર પડે નહીં. માટે હું એવા નિર્ણયપર આવ્યો છું કે, શરીર જ આત્મા છે, શરીરથી ભિન્ન આત્મા નથી, માટે જીવવું ત્યાં સુધી સુખપૂર્વક જીવવું અને માથે કરજ કરીને પણ ઘીકેળાં ઉડાવવાં ! શરીર અહીં બળીને ભસ્મીભૂત થયા પછી ભવાંતરમાં વળી કેને જન્મ લેવાપણું છે ? આત્મા જ નથી તે પછી પાપથીએ ડરવાની શી જરૂર છે ? રાજન ! ચામડાંની મશકમાં હવા ભરીને તેલ કરવામાં આવે અને ત્યારબાદ હવા બહાર કાઢીને તેલ. કરવામાં આવે, રાજન; તેનાં વજનમાં કઈ ફેર પડશે ખરો? પ્રભુ, તેમાં ફેર નહીં પડે. તે પછી શરીરમાંથી આત્મા. નીકળી ગયા પછી કદાચ વજનમાં ફેર ન પડે તેટલાથી કંઈ આત્માની હસ્તિ મટી જતી નથી! પવન કરતાં પણ આત્મા તે અતિ સૂક્ષ્મ વસ્તુ છે, એટલુ જ નહીં આત્માને સ્વભાવ તે અગુરુલઘુ છે. આત્મા નથી ભારે કે નથી. હલકે, તે પછી વજનમાં ફરક ક્યાંથી પડે ? આટલાં સસ્પષ્ટિકરણ પછી શરીરથી ભિન્ન એમા વિષેની'તને હવે દ્રઢ. પ્રતિતિ થઈ જવી જોઈએ. પ્રભુ, હજી મારી કેટલીક મૂંઝવણ છે, તેનું પણ આપ નિરાકરણ કરી આપે એટલે પ્રતિતિ. થવામાં કઈ બાધા નહીં ઉભી થાય ! Page #273 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશી રાજાના દશ પ્રશ્નો [ ૨૩૮ (૬) શરીરના ટુકડા કરે જીવ સત્તા પ્રગટ ન થાય, ઉપગ અંતરમાં વળે તે આત્મા - જરૂર પ્રગટ થાય ! - પ્રત્યે ! એક ચેરનાં મેં બારીક ટુકડા કરાવ્યા અને તેના શરીરનાં અણુ અણુમાં આત્મા અંગેની મેં ખૂબ શેધ ચલાવી, છતાં ક્યાંય આત્મા તેના શરીરના બહારના ભાગમાં કે અંદરના ભાગમાં દેખાય નહીં. માટે મારા વિચારોમાં હું મક્કમ બની ગયે કે શરીરજ આત્મા છે ! રાજન, અરણીનાં કાષ્ટમાં અગ્નિ હેય છે, એ વાતની 'તે તને પ્રતિતિ છે ને ? પ્રત્યે ! તે અંગેની તે મને દ્રઢ પ્રતિતિ છે, તે પછી રાજન, તે અરણીનાં કાષ્ટને બારીક બારીક ટુકડાં કરે શું તેમાંથી અગ્નિ પ્રગટ થાય ખરો? પ્રજો! તેમ તે ન જ પ્રગટ થાય ! ત્યારે કેમ પ્રગટ થાય! તેને ઘસારે લાગે તે પ્રગટ થાય, બસ તેવી જ રીતે શરીરનાં ટુકડાં કરે તેમાંથી આત્મા પ્રગટ ન થાય, પણ બહારમાં ભમતાં ઉપયોગને જે અંદરમાં વાળવામાં આવે તે આત્મા જરૂર પ્રગટ થાય, જીવને ઉપગ જ પરભાવમાં વળે છે, તેને જે સ્વરૂપભણી વાળવામાં આવે તે ચૈતન્ય સત્તા અવશ્યમેવ પ્રગટ થાય, એવી સ્થિતિએ જીવ પહોંચે કે એક સમયને માટે પણ જીવને ઉપગ જ્યારે પરમાં કે પરભાવમાં ન રોકાય છે ત્યારે સમજવું હવે કેવલજ્ઞાન પ્રગટવાની તૈયારી છે, રાજન, જીવ પિતે જ જ્યાં જાણનારે ને દેખનાર છે ત્યાં જીવ શરીરમાં ક્યાંય દેખાણ નથી કે ઘટસ્પટાદિની જેમ કયાંય દેખાતે નથી એ વાત જ કરવાની ક્યાં રહે છે ? ' Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ] રસાધિરાજ (૭) વિષમતા કર્મોદયને અંગે હજી મારા ચાર અને બાકી રહે છે. રાજન, જે પ્રકને બાકી રહેતા હોય તે તું છૂટથી પૂછી શકે છે. બે બાણુવલી મનુષ્ય છે, તેમાં એક વૃદ્ધ છે અને બીજે યુવાન છે. નિશાન તાકીને બન્ને બાણ છેડે છે. યુવાન હોવાને કારણે એકનું બાણ દૂર દૂરના પ્રદેશમાં જઈને પડે છે. વૃધે છોડેલું બાણ નજદીકમાં જ પડે છે. પ્રત્યે ! તે બન્નેમાં એક યુવાન અને બીજે વૃદ્ધ હોવાથી તેમ બને તે સ્વાભાવિક છે, પણ જીવ તે બધા સરખા છે છતાં જીની ગતિ આ ગતિમાં ફરક કેમ પડે છે? એક જીવ ઉચે જાય છે ને બીજે નીચે જાય છે તેનું કારણ શું? પ્રત્યુત્તરમાં કેશી અણગાર કહે છે કે, રાજન, જીવ તે બધા સરખા છે પણ કર્મ બધાનાં સરખા હોતા નથી. જીવ અનાદિથી કમે ઘેરાયેલું છે. દુષ્કર્મ કરનારાં જ નીચે જાય છે અને સત્ કર્મ કરનારાં ઉંચે જાય છે. કર્મ પણ જીવે પિતે જ કરેલાં હોય છે, માટે પિતાનાં કરેલાં પિતે ન ભેગવે તે બીજે કેણુ ભેળવી દેશે? જી સમાન હોવા છતાં જે વિષમતા દેખાય છે તે કર્મોદયને લીધે છે. આ જગતમાં વિદ્યમાન ઘટ પટાદિ પ્રત્યેક નજરે દેખાય છે, તેવી રીતે જીવ સત્તા વિદ્યમાન છે તે તેને કઈ નઈ કેમ શકતા નથી ? રાજન, જીવ સત્તા અરૂપી છે માટે સર્વજ્ઞ સિવાય" Page #275 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશી રાજાના દશ પ્રશ્ન [ ૨૪ તેને કેઈ જોઈ શકતા નથી! હવા ચાલતી હોય છે, પણ તેને આપણે જોઈ શકતા નથી પણ વૃક્ષની ડાળીઓ જ્યારે હાલતી હેય, મંદિરની ધજા ફરક્તી હોય ત્યારે આપણે સૌ અનુમાન જરૂર કરી શકીએ છીએ કે હવા અત્યારે જોરથી ચાલે છે. આપણા પોતાના શરીરને પણ હવા સ્પર્શતી હોય છે છતાં દેખાતી હતી નથી! સ્વાનુભવથી આત્માની સિદ્ધિ તેવી રીતે આત્મા પણ ભલે નજરે ચરમચક્ષુથી દેખાતું નથી પણ અંદરનાં સ્વ સંવેદનથી આત્માને જરૂર જાગી શકાય છે, અનુભવી પણ શકાય છે. ગુણ આત્મા ભલે પ્રત્યક્ષ નથી પણ આત્માનાં જ્ઞાનાદિ ગુણ તે સૌને પ્રત્યક્ષ છે. જેને ગુણ પ્રત્યક્ષ છે તેને ગુણ પણ પ્રત્યક્ષ જ છે. હું સુખી, હું દુઃખી આ સ્વાનુભવ તે લગભગ સૌને હોય છે તે રાજન્ , આવા દરેકનાં સ્વાનુભવ પરથી આત્માની સિદ્ધિ ઘણી જ સહેલાઈથી થઈ જાય છે, કારણ કે, જડમાં આ રીતને સ્વાનુભવ હોતું નથી. (૯) સંકોચ અને વિકાસ પામવાને આત્માના પ્રદેશને સ્વભાવ ! કુંથુઆનાં શરીરમાં જે આત્મા છે તે જ કુંજરનાં શરીરમાં આત્મા છે અને તેજ આત્મા મનુષ્ય શરીરમાં છે. તે પછી એક નાને ને એક મટે આ બધું શી રીતે બની શકે છે? Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ ] રસાધિરાજ રાજન, આત્મા અસંખ્ય પ્રદેશ છે. તેનાં પ્રદેશમાં સંકેચ અને વિકાસ પામવાને સ્વભાવ છે. દિપકનાં દ્રષ્ટાંતે આ વાતને બરાબર ઘટાવી શકાય છે દિપકને ઢાંકી દેવામાં આવે તે તેને પ્રકાશ તેટલા નીચેના ભાગમાં જ રેકાઈ જાય છે અને ઢાંકણ હઠાવી લેવામાં આવે તે આખા મકાનમાં પ્રકાશ ફેલાઈ જાય છે. સંકેચ અને વિકાસને સ્વભાવ હોવાથી આત્માના પ્રદેશ કુંથુઆનાં શરીરમાં પણ ગોઠવાઈ જાય છે અને તેવી જ રીતે કુંજરનાં શરીરમાં પણ ગોઠવાઈ જાય છે. કેવલી સમુદ્દઘાતનાં સમયે આખા ચૌદ રાજલેકમાં પણ આત્માના પ્રદેશ ફેલાઈ જાય છે. ચૈતન્ય સત્તા જ કેઈ એવી તે અદ્ભુત છે કે, જેની ચમત્કૃત્તિ ભલભલાને આંજી નાખે તેવી છે. શરીરથી ભિન્ન ચૈતન્યની શ્રદ્ધા કરનારને પણ જ્ઞાનીએ મહા ભાગ્યવંત કહ્યો છે. કેટલાકે મહા મેહનીય કર્મનાં ઉદયને લીધે શરીરથી ભિન્ન આત્માને પણ સહતા હેતા નથી, તેવા જ બેધડક પણે પાપ આચરતા હોય છે! અને તેનાં અતિ દારૂણ વિપાક તે જીવને ભવેનાં ભ સુધી ભેગવવાં પડે છે. આ રીતે પ્રશ્નોનાં સ્પષ્ટ પ્રત્યુત્તર મલ્યા પછી પ્રદેશી રાજાને આત્મા વિષેની દ્રઢ પ્રતિતિ થઈ જાય છે. આત્માને સદૂતે ન હતું. હવે તેને દ્રઢ શ્રદ્ધાન થઈ જાય છે. તસ્ત્રાર્થના શ્રદ્ધાને જ સમ્યકત્ર કહેવામાં આવે છે. પ્રદેશ રાજા કેશી સ્વામીને છેલ્લે કહે છે, હવે કઈ Page #277 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશી રાજાના દશ પ્રશ્નો [ ૨૪ર બીજા પ્રશ્નો રહ્યા નથી પણ પેઢી દર પેઢીથી ચાલ્યા આવતે ધર્મ હું મૂકી કેમ શકું? આ છેલ્લા પ્રશ્નને આપ મને ગ્ય સમાધાન કરી આપે. એટલે મારા મનને પરમ શાન્તિ થઈ જાય અને મારી ભાવના હવે આપના જ માગે આગળ વધવાની છે, એટલે જિન માર્ગ અંગીકાર કરવાની મારી ભાવના થઈ ગઈ છે. રાજન, કુળ પરંપરાથી ગમે તે ધર્મ ચાલ્યો આવતો હોય તે પણ તે ધર્મ નહીં પણ અધર્મ હોય તે તેને ત્યાગ કરવામાં એક ક્ષણની પણ વાર નહીં લગાડવી જોઈએ, નહીં તે રાજન તારે લેઢાને જ આગ્રહ રાખનારા વ્યાપારીની જેમ પસ્તાવું પડશે. તે વ્યાપારી કેણ? આપ મને બરાબર સમજાવી દે. રાજન , અમુક ચારથી પાંચ વ્યાપારી ગાડી લઈને વ્યાપારાર્થે જઈ રહ્યાં હતાં. રસ્તામાં લેઢાની ખાણ જોઈને ગાડામાં જેટલું ભરાય તેટલું લેટુ ભરી લીધું. ત્યાંથી જરા આગળ ધપ્યા ત્યાં ત્રાંબાની ખાણ આવી. એક સિવાયનાં બીજા બધાં વ્યાપારીઓએ લેઢાને ત્યાગ કરીને જેટલું ભરી શકાય તેટલું તાંબુ ભરી લીધું, પણ એક વ્યાપારી ન સમજ્યા. આગળ જતાં ચાંદીની ખાણ આવી, વળી આગળ જતાં સેનાની ખાણ આવી ને આગળ જતાં હિરા-માણેકને રતનની ખાણ આવી. બીજા વ્યાપારીઓએ જેટલાં ભરાય તેટલાં હિરા ને રત્ન ગાડામાં ભરી લીધાં પણ પેલે એક વ્યાપારી તે ન સમજે તે ન સમજો અને તેણે લેઢાને જ આગ્રહ રાખ્યો ! ઘેર આવ્યા પછી બીજા બધા વ્યાપારી ખૂબ સુખી થયા. ભવ્ય મહેલ ચણાવીને તેમાં આનંદકિલ્લેલ કરવા લાગ્યા. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ] • સાધિરાજ ત્યારે જેણે લેઢાનો જ આગ્રહ રાખ્યો તે દુઃખી દુઃખી થઈ ગયે. કારણ કે, તેને લેઢાનાં ખાસ દામ ઉપજ્યા નહી. જ્યારે હિરા ને રત્નવાળાને તે કરોડો રૂપિયા ઉપજી ગયા ! એટલે તે ખૂબ સુખી થયા. બસ તેવી રીતે રાજન આ હિરા જે આત્મા મેં તને ઓળખાવી દીધો છે. છતાં લેઢા જેવા નાસ્તિક મતને તું ત્યાગ નહીં કરે તે રાજન તું પણ પિલા હઠીલા વ્યાપારીની જેમ દુઃખી થઈશ! પ્રદેશી રાજા હવે પોતાના મનનું સંપૂર્ણ સમાધાન થઈ જતાં કેશી ગણધર ભગવાનને કહે છે કે, સ્વામિ તમે તે મારે ખરેખર ઉદ્ધાર કર્યો છે. આજ મારો ઉદ્ધાર કરીને જાણે મને આપે શીવપુરને રાજ સમપિ દીધે. આપને જેટલે ઉપકાર માનું એટલે એ છે છે. આપે બુડતા જીવને ઉદ્ધાર કરીને આ પામર ઉપર અનંત ઉપકાર કર્યો છે. આત્માને ઓળખવા માટેની જે મારી પાસે દ્રષ્ટિ જ ન હતી, આપે તે આત્માને ઓળખવાની દ્રષ્ટિ આપીને ખરેખર દ્રષ્ટિદાન કર્યું છે. કયા શબ્દોમાં હું આપને ઉપકાર વ્યક્ત કરી શકું? આવું દિવ્ય જ્ઞાન આપીને આપે ખરેખર મારા જેવા આંધળાને દેખતે કર્યો છે. આપ કરૂણાનાં સાગર હોઈ આ પામર પર આપે અનંત ઉપકાર કર્યો છે. મને થાય છે કે, આપના ચરણમાં હું શું ધરી દઉં? આત્માથી દુનિયામાં બધું હીન છે. માટે મારો આત્મા જ હું આપને સમપિ દઉં છું. એટલે આજથી આપની આજ્ઞા મુજબ વર્તવાને , હું મારે દ્રઢ નિર્ધાર જાહેર કરી દઉં છું બસ ખરું સમર્પણ ભાવ આને કહેવામાં આવે છે. પ્રદેશી રાજા ત્યાં ને ત્યાં સમ્યક્ત્વ સહિત શ્રાવકનાં Page #279 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશી રાજાના દેશ પ્રશ્નો [ ૨૪૪ બાર વ્રત ઉચ્ચરીને ખારવ્રતધારી શ્રાવક બને છે, અને નિગ્રંથ માગ છેવટે સથી નહી પણ દેશથી અ’ગીકાર કરે છે. પ્રદેશીને સ્પષ્ટ પ્રતિતિ થઈ ગઈ કે, નિગ્રંથ મા એજ અ રૂપ છે, એટલુ નહી પરમાર્થ રૂપ છે, એ સિવાયનું જગતમાં જે કાંઈ છે તે બધું અનથ રૂપ છે. આવે નાસ્તિક રાજા પહેલીજ વારનાં સપર્કથી ખારવ્રતધારી અન્યેા. જ્યારે તમે તે વર્ષથી મહા પુરૂષોનાં સપર્ક માં આવેલાં છે છતાં માટે ભાગે હજી ઘાંચીના બળદિયાંની માક જ્યાંના ત્યાં જ છે. કોઈ વિરલાં બુઝે એ વાત. આખી જુદી છે. પ્રદેશી રાજા ખારવ્રતધારી શ્રાવક અન્યા માદ સંસારનાં કામ-ભોગાદિનાં સુખામાં એકદમ વિરક્ત બની ગયા. રાજ્યમાં, ધનમાં, વૈભવમાં અંતે ઉરમાં રાજાને ઉત્કટ વૈરાગ આવી ગયુ. તેરમાં સૂરિકાન્તા નામે મુખ્ય મહારાણી હતી. તેમાં પ્રદેશી રાજા ખૂબજ રાગી હતા. પણ આત્માની પ્રતિતિ થયા બાદ રાજા તેમાં પણ તેવાજ વૈરાગી બની ગયેા. ધને રસ્તે ચડયાની આ જ ખરી નિશાની છે કે, જીવ વિષયેામાં વિરક્ત બની જાય ! વિષય વિરાગ, કષાય, ત્યાગ અને ગુણાનુરાગ વિના જીવનમાં ધ છે જ કયાં ? કેશી સ્વામિનાં સમાગમથી પ્રદેશી રાજાને આત્માની ઓળખાણ થઈ જતાં અંતરાત્મામાં જ્ઞાન કલા એવી ભાસી કે, પૂર્વે સૂરિકાન્તા રાણીમાં જે રાજાને અત્યંત રાગ હતા તેમાં પણ રાજા વિરાગી ખની ગયા. તન, ધન કે વૈભવમાં મેહ ન. રહ્યો હાય અને જીવ તેમાં ઉદાસી અની ગયા હોય, ખસ. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ] રસાધિરાજ ત્યાંજ જ્ઞાન કલા ઘટભાષી કહેવાય. ખાકી ભેદજ્ઞાનની વાત કરતા હાય ને અંદરના મેહુ ભાવ જો એવાને એવા હાય તા તે ઉદાસી નહીં પણ લખાસી જરૂર કહેવાય. એકવાર પણુ ઘટમાં ભેદ્ય જ્ઞાનની કલા ભાસી જાય પછી ખાકી શું રહે ? હું આત્મા અવિનાશી છું ને ખાકી જગતનાં ભાવે વિનાશ છે. આવી દૃઢ પ્રતિતિ એજ અંદરની સાચી જ્ઞાન કલા છે. આજે ઘણાં વર્ષોંથી ધ કરતા હાય છે પણ કનક-કાન્તા અને કિર્તી ના મેહ એવાને એવા વળગેલા હાય છે. પહેરવા-આહવાના અને હરવા-ફરવાના અને ઘરમાં નવી વસ્તુએ વસાવવાના અને ઘરને સજાવવાના મેાહુ એટલે બધે છે કે ઘડી ભરને માટે એમ થઈ જાય કે આ કરેલા ધમ અધેા જતા કયાં રહે છે ? શું એનેા આત્મા પર કોઈ પ્રભાવ નહી પડતા હેાય ? ને પ્રભાવ જો પડે તે વર્ષોથી ધમ કરનારને વૈરાગ્ય ભાવ કેટલેા ઉચા હોવા જોઇ એ. તપ-ત્યાગનાં સંસ્કાર પણ તે આત્મામાં કેટલાં ઊંચા હેાવા જોઇએ? પ્રદેશી રાજામાં ધર્મને રસ્તે ચડયા ખાદ્ય જીવનમાં અજમ પરિવર્તન આવી ગયું. જેનાં વિરહમાં રાજા એક ક્ષણ ન્હાતા રહી શકતા તેમાં એકદમ વિરક્ત બની ગયા. આત્માનાં ગુણામાં આત્મા રક્ત અને અને બહારના ભાવેામાં વિરક્ત બને એજ ધાર્મિક જીવનનું ખરૂ લક્ષણ છે. પરની રમતાં ઘટે અને સ્વની રમતાં વધે એટલે સમજવુ કે ધર્મ આત્મામાં પેઠો છે. આત્માના ધર્મ આત્મામાં જ છે. ધર્મ આત્માથી ભિન્ન વસ્તુ નથી. આત્માના પેાતાના સ્વભાવ તે જ આત્માના ધમ છે. જ્ઞાન-દનાદિ જે આત્માના સ્વભાવ છે તે જ ધર્મ છે. કસ્તુરીયા મૃગ કસ્તુરી પેાતાની નાભિમાં હાવા છતાં Page #281 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશી રાજાના દશ પ્રશ્નો [ ૨૪૬ તેની શોધ બહારમાં ચલાવે છે, તેમ આત્માને ધર્મ આત્મામાં હોવા છતાં અજ્ઞાની મનુષ્ય તેની શેધ બહારમાં ચલાવી રહ્યા છે. જે વસ્તુ જયાં હોય ત્યાં જ તેની શોધ ચલાવવી જોઈએ. દાગીનાં મૂકેલાં હોય તજોરીમાં અને શેધ કરે ડામચીયામાં! તો શેાધ કયાંથી લાગવાની છે? માટે જ્ઞાન, દર્શન કે ચારિત્ર અથવા, જુતા, નમ્રતા કે સંતવ સ્વરૂપ જે ધર્મ છે તે આત્મામાં જ છે. કયાંય બહારમાં નથી. પોતે પિતામાં જે સ્થિત બની જાય તે ઘરની ચીજ ઘરમાંથી જ મળી આવવાની છે. જો કે સદૂગુરૂનાં ગેજ પિતાને પોતાની ઓળખાણ થાય છે. માટે દેવ, ગુરૂ આદિ ધર્મ પામવાના પ્રબળ નિમિત્તો છે. પ્રદેશી રાજાને કેશી સ્વામિનાં સમાગમે જ અપૂર્વ ધર્મલાભ થયે છે. સૂરિકાન્તા રાણી કે જે પ્રદેશ રાજાની પટ્ટરાણી છે. તે અત્યંત વિષયાંધ હોવાથી તે રાજા પ્રતિ એકદમ ડેષિલી બની જાય છે. પ્રદેશ રાજા વિષયેથી વિરક્ત થયા એટલે સૂરિકાના રાણીની વિષય ભેગની ઈચ્છાઓ પરિપૂર્ણ થતી નથી તે રાજા માટે ફાવે તેમ બકે રાખે છે કે, તમે તે હવે મેટા ધર્મિ થઈ ગયા છે. પિતાના સંબંધીઓ પ્રતિ તમે હવે પ્રેમ રાખતાં નથી ? તમારા જે આશક હતાં તે પણ તમારાથી નિરાશ થઈ રહ્યા છે. આ ઉધે રસતે તમને કેણે ચડાવી દીધા ? સૂરિકાન્તા રણના ઉદ્ગારે પરથી આપણે ખ્યાલ એ કરવાને છે કે, પ્રદેશી રાજા જીવનમાં પલટો કે ખાઈ ગયાં ? પ્રદેશ-પ્રદેશી મટીને જાણે સ્વદેશી બની ગયા એટલે પરમાંથી જાણે સ્વમાં આવી ગયા. સૂરિકાન્તા રાણીએ જે યું કે હવે આમનાથી મારી કોઈ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ ] રસાધિરાજ ઈચછાઓ પરિપૂર્ણ થતી નથી અને આ મારા પતિ ઘરમાં છે ત્યાં સુધી હું કઈ પરપુરૂષ સાથે પણ વ્યવહાર કરી શકું નહીં ! માટે કઈ રસ્તે એ કરું કે આ કાંટો વચમાંથી નીકળી જાય! સૂરિકાન્તા રણની આ વિચારણામાં સંસારને આબેહુબ ચિતાર આવી જાય છે. સ્વાર્થ હોય ત્યાં સુધી સૌ કોઈ સ્નેહ દાખવે છે અને જુએ છે કે હવે આમનાથી સ્વાર્થ રહ્યો નથી ત્યાં સ્નેહ દાખવનારા જ ક્ષણવારમાં છેહ આપી દે છે. જ્યાં સ્વાર્થની જ વાત હોય ત્યાં સનેહની સરિતા સૂકાતા વાર કેટલી લાગે? અને હૃદયને જે નિર્મળ ધર્મ નેહ હોય તો નેહની સરિતા ખળખળ કરતી વહેતી જ રહે છે. પ્રદેશી રાજા ધર્મને રસ્તે ચડ્યા એટલે બધા કુટુંબી એની તદ્દન ઉપેક્ષા જ કરતાં હતા તેવી કોઈ વાત હતી જ નહી. પિતાની ફરજ પતે બરાબર બજાવતા હતા, પણ હવે તે પિતાના આત્માની માથે આઠ કર્મને બહુ કરજ ચડાવવાને તૈયાર ન હતા. પોતે મહાવ્રતધારી બન્યા ન હતા, અણુવ્રતધારી બન્યા છે. છતાં સ્વદારામાં પણ પુરેપુરા સંતોષી બની ગયા. છે. હવે આસક્તિપૂર્વક સંસાર ભેગવવાની તેમનાં જીવનમાં કઈ વાત રહી ન હતી, કારણ કે તેમનાં જીવનમાં અજ્ઞાનની રાત હવે વિતી જવા આવી હતી. પૂર્વે તેમનામાં જે વિષયમાં અત્યંત આસક્તિ હતી, અંદરના ભાવોમાં જે અત્યંત ક્રૂરતાં હતી તે બધા દોષે તેમનાં જીવનમાંથી સર્વથા નાબુદ થઈ ગયા છે. બાકી ધર્મ પામ્યા એટલે તેઓ માનવતાથી પરવારી બેઠા હતા તેવી કે તેમનાં જીવનમાં વાત ન હતી. બાકી સૂરિકાન્તા રાણી તે અત્યંત વિષય લંપટ હતી. દેશથી પણ સંયમ રાખવાની વાત તેને પસંદ હતી નહીં ! એકદમ છૂટથી Page #283 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશી રાજાના દેશ પ્રશ્ના [ ૨૪૮ સંસાર ભાગવવાની તેની અંદરની મનેાકામના હતી. એટલે તેવી છુટ મેળવવા તે જેને એકવાર પાતાના પ્રાણ કરતા પણુ પ્રિય ગણનારી હતી, અને પ્રાણનાથ કહીને ખેલાવનારી હતી તે જ પ્રદેશીરાજાનાં પ્રાણ લેવાના ઉપાયે યેજી રહી છે. જેમાં અતિ રાગ હોય તેમાંજ કયારેક અતિ દ્વેષ પેદા થાય છે માટે રાગ કે દ્વેષ કયાંય વધારે પડતા પાષવા જેવા નથી અને તેનું પરિણામ કેટલુ' ભય'કર આવે છે તે પ્રદેશી રાજા અને સૂરિકાન્તાના દ્રષ્ટાંત પરથી ખરાબર સમજી શકાય છે. પ્રદેશી રાજાએ એકવાર ચૌવિહારા છઠ્ઠ કરીને પૌષધવ્રત અંગીકાર કરેલું છે. આત્માનાં ગુણાની પુષ્ટિ થાય એ રીતે જ પ્રદેશી રાજા પૌષધવ્રતમાં રહેતા હતા. નિંદા-કૂથલીની પ્રવૃત્તિથી તેઓ લાખ લાખ ગાઉ દૂર રહેતા હતા અને પૌષધવ્રતની ખરી વ્યાખ્યા પણ તે જ છે કે, જેમાં આત્માના ગુણેાની પુષ્ટિ થાય તેનુ નામ પૌષધ. પ્રદેશીરાજા આત્મ કલ્યાણની પ્રવૃત્તિમાં ખરાખરના જોડાઇ ગયેલાં. જ્યારે સૂરિકાન્તા રાણી વચ્ચેથી કાંટા કાઢી નાંખવાની પ્રવૃત્તિમાં પડી ગઈ છે. પ્રદેશીરાજા ત્રીજે દિવસે સવારના પૌષધવ્રત પારીને ચૌવિહારા છઠ્ઠનું પારણું કરવા નીચે રસાડામાં આવે છે. લગભગ પોરસી, સાઢ પોરસીને સમય ચડાવેલા છે, અને સૂરિકાન્તા રાણી પારણામાં પ્રદેશી રાજાને ઝેર આપી દે છે. પારણાં નિમિત્તે બનાવેલી વસ્તુઓમાં કાતિલ ઝેરનુ' મિશ્રણ કરી નાંખે છે. પારણુ' કર્યાં બાદ રાજાને થાડીક જ વારમાં શરીરમાં વિષ ખાધા થતાં તિત્ર અશ્ચાતા થઈ જાય છે. શરીરની નસે નસે જાણે ખે’ચાવા Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ] સાધિરાજ માંડે છે રાજા સમજી જાય છે કે, મને શરીરમાં વિષ ખાધા થઈ છે. ઉપર પૌષધશાળામાં જઈ ને રાજા ચારે આહારને ત્યાગ કરીને અંતિમ આરાધના શરૂ કરી દે છે. હૃદયમાં નવકાર મહામંત્રનું ધ્યાન ધરે છે. પચ પરમેષ્ટિનું ધ્યાન ધરીને પેાતાના પરમ ઉપકારી ગુરૂ ભગવંત કેશી સ્વામીનું પુનઃ પુનઃ સ્મરણ કરે છે. કરતલ વડે અંજલી કરીને સકલ જીવ રાશીને ખમાવે છે, તેમાં સૌથી પહેલાં પેાતાની પટ્ટરાણી સૂરિકાન્તાને ખમાવે છે. રાજાને પારણામાંજ ગંધ આવી ગયેલી કે, આમાં કંઈક આજે કાવત્રા જેવું લાગે છે. આ કાવત્રામાં સૂરીકાન્તા સ`ડોવાયેલી છે, છતાં રાજાને સુરીકાન્તા પતિ લેશ પણ મનમાં દુર્ભાવ પેદા થયા નથી. રાજાના અંદરનાં અધ્યવસાયે એટલા બધાં ઉંચા છે કે સૂરિકાન્તા તરફ મનમાં રાષ આણવાને બદલે પેાતાનાં કર્મોને દોષ આપે છે અને ચિ'તવના એવી કરે છે કે, આ મહારાણીએ તે મારી પર મહાન ઉપકાર કર્યાં છે. આણે તે મને ક નિરાનાં માર્ગોમાં સહાય કરી છે. હું સાધક તા હતા, આણે તે મારૂ ઉત્તર સાધકપણું કર્યું છે. આના તરફથી મને જો આવેા ઉપસર્ગ ન થયે। હાત તે હું ભવેાભવનાં સચિત કર્મોને આવી રીતે જલ્દીથી ન ખપાવી શકત ! કરાડે વર્ષે જે કાર્ય ન થાત તે કાર્ય જે અલ્પ સમયમાં જ થઈ ગયું છે તે બધા ઉપકાર આ મહારાણીના છે. આવા અંદરના પરિણામનાં અને રાજા પેાતાના આત્માને એકદમ ઉપશમ ભાવમાં લાવી મૂકે છે ત્યાં સૂરિકાન્તા રાણી પૌષધશાળામાં ધસમસતા નદીનાં પૂરની જેમ ઉપર આવી પહોંચી! Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશી રાજાના દશ પ્રશ્ન [ ૨૫૦ નાથ! પારણું પછી તબિયતમાં શું જણાય છે? આપને તકલીફ હોય તે જણાવે. આવી રીતે ઉપર ઉપરનાં છેટાં પ્રેમને દાખવતી એકદમ પ્રદેશી રાજાની છાતી પર ચડી બેઠી અને તેના મસ્તક પર પિતાનાં વાળ ઢાળીને બેટા હાવ ભાવને બતાવવાની સાથે પ્રદેશી રાજાનું ગળું દાબી દીધું. રાજાને વિષ બાધાને લીધે શરીરમાં તીવ્ર વેદના થઈ રહી હતી છતાં પ્રદેશી અંદરની ઉચ્ચ ભાવનાની શ્રેણીએ ચડેલા. હતા. વિષ બાધાની તિવ્ર વેદનાને ભેગવી રહ્યા હતા, તેમાં ગળું દબાતા પ્રદેશનું પ્રાણ પંખેરું તલ્લણમાં ઉડી ગયુ. ઘણજ ઉંચા આરાધક ભાવમાં પ્રદેશ રાજાને દેહ છૂટે છે, અને સમાધી મરણને પામી પહેલાં સૌધર્મ દેવકમાં સૂર્યાભ નામે દેવ થાય છે. એક ભવ કરીને પ્રદેશ રાજાને જીવ મેલે જશે! પોતાનું કાર્ય બરાબર સાધી લીધું. સૂરિકાન્તા મૃત્યુને પામી નરક ગતિની અધિકારી બને છે. કર્મના વિપાક ભેગવ્યા વિના છુટકારો થતું નથી. સૂર્યાભદેવ સૌધર્મ દેવલેકમાં ઉત્પન્ન થયા બાદ. તરતજ ત્યાંને સામાનિક દેવને પુછે છે કે, મારા માટે પૂર્વ અને પછી શું હિતકારક છે ? તે મને કહો. ત્યારે, પ્રત્યુત્તરમાં સામાનિક દેવે કહે છે, एवं खलु देवाणुप्पियाण सूरियाभे विमाणे सिद्धायतणे अठ्ठसयं जिणपडिमा णं जिणुस्सेह पमाण मेत्ताणं सण्णिक्खित्त चिटुइ ॥ હે દેવાનુપ્રિય, આ સૂર્યાભ નામે વિમાનનાં Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ] રસાધિરાજ સિદ્ધાયતનમાં તીર્થકર ભગવતેની સમાન ઉંચાઈવાળી ૧૦૮ જિનેશ્વર ભગવાનની શાશ્વતિ પ્રતિમાઓ છે. ताओ णं देवाणुप्पियाण अन्नेसिं च बहुणं वेमाणियाणं देवाणं य देवीणं य अच्चणिज्जाओ वंदणिज्जाओ णमंसणिज्जाओ पूयणिज्जाओ पूवि सेयं अच्छा सेयं हियाए सुहाए खमाए णिस्सेसाए आणुगामियत्तए भविस्सइ ॥ (આ પાઠો રાયપણી સૂત્રમાં આવે છે) તે પ્રતિમાઓની પૂજા અને અર્ચના એકલા તમારા માટે જ નહીં, પણ વૈમાનિક દેવકના દરેક દેવ-દેવીઓ માટે પૂર્વ અને પછી, એટલે ચાલુ વર્તમાન કાળ અને ભાવિ કાળ માટે અત્યંત હિતકારક અને સુખકારક થશે, એટલું જ નહીં આખર મેક્ષને આપનાર થશે. પૂર્વ અને પચ્છા શબ્દથી સમ્યગદ્રષ્ટિદેવની પ્રતિમા પૂજન એ નિત્ય શુભ કરણ કહી છે. જીત આચાર પુરતે જ દેવેને જિન પ્રતિમા સાથેનો સંબંધ હોય છે, તેવી પ્રરૂપણું કરવી તે આવા શાસ્ત્રોના મૌલિક પાઠોને ઉત્થાપવા જેવું છે. पूट्विसेयं पच्छासेयं हियाए सुहाए સૂત્રના મૂળ પાઠમાં આવતા આ શબ્દો આપણું ધ્યાન ખેંચે તેવા છે, તેવી શુભ કરણી મનુષ્ય માટે પણ અત્યંત હિતકારક અને સુખકારક હોય છે. કંઈ દેવનાં અને મનુષ્યનાં સમક્તિમાં અંતર હોતુ નથી. માટે તેવી શુભ કરણી સમ્યગદ્રષ્ટિ મનુષ્યએ પણ અહર્નિશ કરવાની હોય છે. જ્ઞાતા સૂત્રના અધિકાર મુજબ દ્રૌપદીએ પણ જિન પ્રતિમા પૂજી છે. ત્યાં જિણપડિમાણે એ શબ્દનો અર્થ Page #287 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશી રાજાના દશ પ્રકને [ સ્પર ટીકાકાર પૂ. અભયદેવસૂરીજીએ જિન પ્રતિમાં એ કર્યો છે. કામદેવની પ્રતિમા એ અર્થ કર્યો નથી. પૂ. અભયદેવસૂરીજી મહાન સમર્થ વિદ્વાન એક હજાર વર્ષ પહેલાના નવાંગી ટીકાકાર છે. આવા સમર્થ મહાન પુરૂષો સૂત્ર વિરૂદ્ધ પ્રરૂપણ શા માટે કરે ? “જ્ઞાતા સૂત્ર” અને “રાયપણી સૂત્ર ની જેમ “ભગવતી સૂત્ર” “ઠાણાંગ સૂત્ર.” “જિવાભિગમ સૂત્ર” વગેરે અનેક સૂત્રોમાં જિન પ્રતિમાં અંગે સ્પષ્ટ અધિકારે આવે છે. જિન પ્રતિમા એ આજ કાલની વસ્તુ નથી, એ તે અનાદિ કોલથી સિદ્ધ થએલી વસ્તુ છે. અરિહંત પરમાત્મા જેમ નામ અને ભાવ નિક્ષેપ પૂજનિક છે, તેમ દ્રવ્ય અને સ્થાપના નિક્ષેપે પણ પૂજનિક છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ફરમાવે છે કે, नामाकृति द्रव्यभावै पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे कालेच सर्वस्मिन्नर्हतः समुपास्महे ॥ નામ-આકૃતિ, દ્રવ્ય અને ભાવ વડે સર્વ ક્ષેત્ર અને સર્વકાળમાં ત્રણે જગતના આત્માઓને પવિત્ર કરનારા અરિહતેની અમે ઉપાસના કરીએ છીએ. આ ગાળામાં ચારે નિક્ષેપાથી અરિહંત પરમાત્માની સ્તવના કરી છે. જેને ભાવ નિક્ષેપ સાચે તેને ચારે નિક્ષેપ સાચા હોય છે. પ્રતિમાને જડ કહીએ તે નામ પણ જડ છે. નિરંજન નિરાકારને આકાર ન હોય તે નામ પણ ન હોય ! નામ અને રૂપ બને શરીરાશ્રિત છે. છતાં પરમાત્માના નામનું આલંબન લઈ Page #288 -------------------------------------------------------------------------- ________________ ર૫૩] રસાધિરાજ શકાય તે તેમની પ્રતિમાનું આલંબન લેવામાં પણ કોઈ દોષ નથી! “જિન પ્રતિમા જિન સારખી” એ વચન તન યુક્તિ યુક્ત છે. કર્મો ખૂબજ પાતળા પડયા પછી જ આ વાત મગજમાં બેસે તેવી છે. પ્રતિમા પૂજનમાં પુષ્પાદિ ચડાવવામાં દેશની કલ્પના કરવી તે પણ વ્યાજબી નથી! જેમાં અલ્પ દોષ અને મહાન લાભ હોય તેવી શુભકરણી શ્રાવક માટે અવશ્ય કરવા યોગ્ય છે. શ્રાવકની વાત છે. બાજુ પર રહી, પણ એવા સામાન્ય દેવ તે સાધુપણામાં પણ વિહારાદિમાં લાગી જાય છે વિહારમાં કયારેક નદી પણ ઉતરવી પડે છે છતાં એક જગ્યાએ રહેવામાં જે દેષ. છે તે વિચરતા રહેવામાં નથી ! માટે લાભાલાભને. વિચાર તે સાધુપણામાં પણ કરવું પડે છે, તે પછી, શ્રાવકપણમાં તે, જેમાં મહાન લાભ અને અ૯પ દોષ હોય ત્યાં તે અવશ્ય કરવા ગ્ય છે. જ્યાં સામાન્ય દોષ હોય ત્યાં. જિન આજ્ઞાજ ન હોય તે મુનિઓથી વિહારાદિ કેમ થશે? અને વિહારાદિમાં નદી પણ કેમ ઉતરી શકાશે ? પિતાના વડીલ વગેરેને વંદન-નમસ્કારાદિની ક્રિયા પણ કરી શકાશે નહી, ધાર્મિક પુસ્તક પણ છપાવી શકાશે નહી, કારણ કે, સામાન્ય દેષ તે બધે લાગવાના છે. પછી તે ફક્ત પાપગમન સંથારે કરી લેવું પડશે. બીજી કઈ પણ ધર્મકરણી કરી શકાશે નહીં! માટે જેમ વ્યવહારમાં તમને લાખ રૂપિયા મળતા હોય તે પાંચ હજારની ખેટ. તમને પેટ રૂપે જણાતી નથી. તેમ પ્રતિમા પૂજનથી પણ ચિત્તની પ્રસન્નતા રૂપ અપૂર્વ લાભ મળતો હોય તે થડીક ખેટ વેઠી લેવામાં જરાએ નુકશાન નથી. બલ્ક એકાંત લાભ છે. સાધુએ દ્રવ્યના ત્યાગી હેવાથી તેમના Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશી રાજાના દેશ પ્રશ્ના માટે તેા ભાત્ર પૂજાજ વિઠ્ઠીત છે અને અનત છે. [ ૨૫૪ ફળ પણુ ભગવાને પરિણામે ખંધ કહ્યો છે. શ્રાવકના જિન પૂજામાં ભાવ ઘણાજ ઉંચા હેાય છે તેવા ભાવમાં શ્રાવક ખૂબ નિશ સાધી લે છે. અને કદાચ બંધ પડે તો ઘણાંજ ઉંચા પુન્યાનુબંધી પુન્યના બંધ પડે છે જે પુન્ય પર પરાએ માક્ષનુ કારણ મને છે. તેનુ જિનપૂજામાં જોડાએલાં શ્રાવકની અભ્યતર શુદ્ધિના ખ્યાલ કરવામાં ન આવે તે ઉપર ઉપરથી પૂજા સાવદ્ય લાગે પણ અનુખપે નિરવદ્ય છે જેનુ' આખરી ફળ મેાક્ષ હાય તેજ અનુબ'ધે નિરવદ્ય કહેવાય. મનમાં મિથ્યાત્વ શલ્ય રાખીને ગમે તેવી જીવયા પાળતા હોય કે ગમે તેવુ દુષ્કર તપ કરતા હોય તે ઉપર-ઉપરથી નિરવઘ લાગે, પણ અનુબધે સાવદ્ય છે, કારણ કે, તે પરિણામે સુંદર નથી. આ રીતે ધર્મીના વિષયમાં ખૂબ ઉંડા ઉતરવું પડે છે, અને ઘણીજ સુક્ષ્મ બુદ્ધિથી ધર્માંતત્ત્વની વિચારણા કરવી પડે છે. નિયુક્તિ ટીકા ચૂર્ણિ કે ભાષ્યના આલંબન લીધા વિના મૂળ આગમના રહસ્યા પણ સમજી શકાતા નથી. તેમાં એટલા બધા ઉંડા રહસ્યા છે કે, પૂર્વાચાર્યાની ટીકાના આધાર લીધા વિના આપણે ફાંફા જ મારવા પડે ! એટલા માટે પૂ. યોગીરાજ આનંદઘનજીને લખવુ પડયું કે, ચૂી ભાષ્ય સુત્ર નિયુÖતિ વૃત્તિ પરપર અનુભવ સમય પુરૂષના અગ કહ્યા તે જે છેકે તે દુર્ભાવ રે ષટ દરિષણુ જિન અંગ ભણીજે ન્યાય ષડ`ગ જો સાધે રે નમિ જિનવરના ચરણ ઉપાસક ષટ દર્શન આરાધે રે Page #290 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ] સાધિરાજ ચૂણી ભાષ્ય સૂત્ર નિયુÖક્તિ અને ટીકા એ બધા આગમ પુરૂષના અંગ કહ્યા છે. જેને પંચાગી કહેવામાં આવે છે. આ પાંચમાંથી કેઈપણ અંગનુ છેદ કરવું તે આગમ પુરુષના અંગનુ છેદ્ય કરવા ખરાખર છે, અને તેવાને આનદધનજીએ દુર્ભાવી કહ્યા છે. પેાતાના વક્તવ્યોની પુષ્ટિમાં વાતવાતમાં આનંદઘનજીના મંતવ્યોનુ ઉલ્લેખ કરનારા દરેકે આ ગાથાનું ખૂબ પરિશીલન કરી લેવાની જરૂર છે. મહાપુરૂષોને ન્યાય આપવા હોય તે તેમના મતબ્યાના સર્વાંગીક અભ્યાસ કરી લેવા જોઈએ. પેાતાને અનુકૂળ હાય તેટલું લઈ લેવું અને બાકી બધું મૂકી દેવું, એમ કરવાથી મહાપુરૂષાને ન્યાય આપી શકાતુ નથી, પ્રતિમાં પૂજન અંગેના તેા મૂળ આગમામાં પણ સ્પષ્ટ પાડો આવે છે. તેમાં શાશ્વતી અશાશ્વતી બન્ને પ્રકારનાં અધિકારા આવે છે અને તે બન્ને પ્રકારની પ્રતિમાએ વંદનીય અને પૂજનીય છે. શાશ્વતી પ્રતિમાએ પૂજનિક છે તેમ અશાશ્વતી જિન પ્રતિમાઓ પણ પૂજનિક જ છે. જિનપ્રતિમાની ઉપાસના કરવામાં શાશ્વતી કે અશાશ્વતી તેવા ભેદ પાડવાના હાતેા નથી સુર્યાભદેવ તેવી શુભકરણી વડે દેવલાકમાં રહીને પણ પેાતાનુ હિત સાધી લે છે આ આખાએ અધિકાર રાયપસેણી સૂત્રમાં ખૂબજ વિસ્તારથી કહેવાએલા છે. જેની પર આપણે સંક્ષેપથી વિવેચન કર્યું છે. સૌ તેમાંથી સાર ગ્રહણ કરી નિજ આત્મ હિત સાથે એજ એક અભિલાષા. Page #291 -------------------------------------------------------------------------- ________________ સુ...ખ. ની શોધ..માં જગતમાં કોઈપણ આત્મા એ નહીં હોય કે જેને સુખ પ્રિય ન હોય અને દુઃખ પ્રિય હોય. જીવ માત્ર દુઃખના. કેશી છે અને સુખના રાગી છે. આમ છતાં જગતના જેમાં અનાદિની મેહાન્યતા હોવાથી તેમને વસ્તુના ગુણધર્મો સમજાતા નથી અને જગતના છે જે જે ચેષ્ટાઓ સુખ માટેની કરે છે તે તે ચેષ્ટાઓથી દુઃખ જ પામે છે. મહાશ્વેતા અનાદિની આપણી એવા પ્રકારની છે કે જે રસ્તે સુખ નથી, તે રસ્તે આપણે સૌએ સુખ માન્યું છે અને ઉંધા માગે આપણે સૌ સુખની શોધ ચલાવી રહ્યા છીએ. સુખની શોધમાં આપણે સૌ નીકળ્યા છીએ પણ જ્ઞાનીએ કહેલાં રસ્તે નીકળ્યા નથી, પણ સ્વબુદ્ધિથી કલ્પેલા રસ્તે નીકળ્યા છીએ. આ રીતે તે યુગનાયુગ સુધી સુખની શોધ ચલાવ્યા કરશું તે પણ સુખ કયાંય મળવાનું નથી, અનાદિનું દુઃખ કાંઈ ટળવાનું નથી. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ] રસાધિરાજ કારણના ચાળે જ કાર્ય થાય છે એ ન્યાયે શાસ્રો કહે છે કે ઃ— “તુલ પાપાત્મુત્ર ધર્માં” ( મહી† શ્રી હરિભદ્રાચાય જી ) એટલે કે દુઃખ પાપથી આવે છે અને સુખ ધમ થી આવે છે. આજે તા જગતના જીવા એકલી આંધળી ઢાઢ જ મૂકી રહ્યા છે, સૌને ધર્મના ફળ જોઈએ છે પણ ધમ જોઈતા નથી. પાપનાં ફળ જોઈતા નથી પણ જીંદગીભર પાપનું જ આદર કર્યાં કરવું છે. અગ્નિમાં હાથ નાખીને ઇ શીતળતાની આશા રાખે તે તે મુખ કહેવાય તેમ પાપના રસ્તે કોઈ સુખની આશા રાખે તે તે મહા મુખ જ કહેવાય. વિષવેલ પાસેથી અમરવેલનાં ફળની આશા જ કેમ રખાય ? તેમ પાપના રસ્તે સુખની આશા પણ કેમ રખાય ? માટે દુઃખ ન જોઇતા હોય તેા નક્કી કરે કે જીવનમાં પાપ પણુ જોઇતા નથી, પણ આજે તમારી પ્રધાની હાલત એવી છે દુઃખથી રાડ નાખો છે પણ પાપમાં હાડ ગાળા છે ! દુઃખની આગાહીથી પણ કંપી ઉઠે છે જ્યારે પાપ કર્મોની નાગાઈ જીવનમાં ચાલુજ રાખેા છે. જીવનમાં પાપેા તરફ ઘણાં લાવશે તે જ દુઃખમાંથી છૂટવાનો વખત આવશે. પાપ કરતાં તેા કરાઈ જાય છે પણ ભાગવતા બહુ ભારે પડી જશે. હસતાં હસતાં જો ખાંધ્યા હશે તે રાતાં રાતાં છેડવા પડશે અને છતાં પણ છૂટશે નહિ માટે ઉદય કાળમાં પાપ અતિ ભયંકર હાય છે છતાં બધે કાળમાં ચેતાતું નથી. કારણુ ૧૭. Page #293 -------------------------------------------------------------------------- ________________ સુખની શોધમાં [ ૨૫૮ કે એટલી આપણી ભાવિની નબળાઈ છે. આ તે વિષયના લગતી ભૂમિકા તૈયાર થઈ મહાપુરૂષોએ સુખી થવાના અનેક ઉપાય બતાવ્યા છે તેમાંના અમુક મારે તમને સમજાવવાનાં છે. તેમાં પહેલે જે ઉપાય એ છે કે જ્યાં આપણે બેઠા છીએ ત્યાંથી ઉઠવું જોઈએ. એટલે કે મમતામાં બેઠા છીએ ત્યાંથી ઉઠીને સમતામાં આવવું જોઈએ. એ સામર્થ્ય ન હોય તે છેવટે જ્યાં રહ્યા છે ત્યાં અનાસક્ત ભાવે રહેવાવું જોઈએ. આ સંસારના પદાર્થો ઉપરથી-સ્ત્રી, પુત્ર, ધન ઉપરની મમતા ઉઠાવવી જોઈએ. જીવનમાં અનાસક્ત ભાવે રહેશે તે કયારેક સુખના દર્શન થશે. જેટલે અંશે સંસારમાં વધુ લેપાઈને રહેવાના તેટલે અંશે વધુ દુઃખી થવાના. હિમાલયના પ્રદેશમાં ચમરી નામની ગાય થાય છે, તેની દોડ હરણ જેવી જ હોય છે. કોઈવાર વાઘ કે વરૂ તેની પાછળ પડેતે તે પવન વેગે દોડી શકે છે પણ તેને તેનું પુંછડું બહુ પ્રિય હોય છે, તેથી તે જે કયાંય ઝાડી-ઝાંખરામાં ભરાઈ જાય તે તે ત્યાંની ત્યાંજ થંભી જાય છે. જે તે દોડે તે કેઈને હાથમાં ન આવે પણ દોડે જ નહિ અને અંતે વાઘ કે વરૂ ફાડી ખાય, પણ તે પુછના મોહમાં પિતાના પ્રાણ પણ જતા કરે છે અને તેને પુછ ઉપર એટલે બધે પ્રેમ હોય છે કે જેટલે આજે તમને મૂછ ઉપર પણ નથી. આ રીતે મમત્વ આપણને પણ મારી નાખે છે. આમાં તે હું મમત્વ છેડવાની વાત કરું છું કાંઈ હજુ ઘરબાર છોડવાની વાત કરતું નથી. પણ એટલું તે નક્કી કરો કે ત્યાગ Page #294 -------------------------------------------------------------------------- ________________ રપ૦ ] સાધિરાજ વિના સિદ્ધિ મળવાની નથી. જીવનમાં મમત્વનું ત્યાગ કરશે તે તમારું મૃત્યુ પણ શાંતિદાયક થશે. યેગી ભતૃહરીના શબ્દોમાં કહીએ તો :વીત્યા મોદમથી પ્રમામિવિમુન્મત્ત મૂવ કર” - મેહમદીરાનું પાન કરીને આખું જગત ઉન્મત્ત બન્યુ છે. ઉપાધ્યાય શ્રી યશેવિજ્યજી મહારાજના શબ્દોમાં કહીએ તે કહ્યું અને મમ ના રટણમાં આખું જગત અંધ બન્યું છે. આસક્તભાવ-મમત્વભાવ એ હલાહલ ઝેર છે. મમત્વનું ઝેર જ આત્માને અનંત કાળથી મારી રહ્યું છે. સર્પ એટલે ભયંકર નથી જેટલું તેની અંદરનું ઝેર ભયંકર છે. મદારી લેકે તેમાંથી ઝેર કાઢીને તેને છૂટથી રમાડી શકે છે તેમ આસક્તિ એ ઝેરની કોથળી છે. તેને કાઢીને તમે પણ સંસારને છૂટથી રમાડી શકે છે. સંસાર તેટલે ભયંકર નથી જેટલું આસક્તિનું ઝેર ભયંકર છે, એ ઝેરને જે કાઢી લ્યો તો પછી કદાચ સંસારમાં કમ સયાગે રહેવું પડશે તે પણ એ સંસાર તમને નડી શકશે નહીં. જે વસ્તુ તમારી નથી તેની ઉપરનું મમત્વ તે જ બધા પાપની જડ છે, અને તેના આધારે જ આ પાપનું થડ છે. મમત્વ ભાવે જ આ સંસારમાં અનાદિથી આપણે ભૂલ કરી રહ્યા છીએ. પરને પિતાનું માન્યુ તે જ આ જીવની અનાદીની ભયંકર ભૂલ છે, અને એ ભૂલમાં જ પાપનું મૂળ છે. - જે પર વસ્તુઓને આપણે પિતાની માની તે તે અંતે ચલાયમાન છે યોગી ભતૃહરીના શબ્દોમાં કહીએ તે “ હા અમી ચાર પ્રાણાઃ” Page #295 -------------------------------------------------------------------------- ________________ સુખની ધમાં [ ૨૬ અંતે બધું ચલાયમાન છે. નિશ્ચલ અને અવિચળ એક ધર્મજ છે કે જેની આજે આપણને મોટા ભાગે પડી જ નથી. બાકી તે સંસારમાં જીવની માફક જે વસ્તુને સાચવી હશે તે. પણ અંતે તે જવાની જ છે. અરે! બચ્ચાઓને તમે જીવની માફક સાચવતા હે છે છતાં કાળને ઝપાટો ઓચિંતે એ. આવે છે કે જોતજોતામાં ખેળામાં ગેલ કરતાં બચ્ચાને ઝડપી લે છે. લક્ષ્મીને પણ તમે પ્રાણની માફક સાચવતા હો છો, એક લેબાનને ધુપ નથી દેતાં એટલું જ બાકી રાખે છે !' (સભામાંથી–ધનતેરસે તે પણ દઈએ છીએ) પણ એ દીવસે તે પૂજાએ કરતાં હશેને? ખરેખર, આજે દેવીઓએ તમારી ઉપર ભારે કામણ કર્યું છે હે ? લક્ષ્મી દેવીએ તે કામણ કર્યું જ છે તેમ ચા દેવીએ પણ ક્યાં ઓછું કામ કર્યું છે? (સભામાંથી–હવે ત્રીજા મહાદેવનું રહેવા દેજે) બહુ ઉતાવળા થયા. હું આગળ વધવાને જ નહોતે. છતા તમે સૌ સાનમાં સમજી ગયા એ ઠીક થયું. તાનમાં આવીને ઘણાં એમ બેલતા હોય છે કે, લક્ષ્મી એ તે હાથને મેલ છે. પણ એની મમતા છોડવી એ કાંઈ બચ્ચાના ખેલ નથી. તે તે આ તત્વ સમજી જાય તે જ છેડી શકે છે. છતા એટલી વાત તે નકકી સમજજો કે તમે એને ધૂપ દે કે એની પછવાડે ભેખ લે પણ એ કઈ કાળે રાખી રહેવાની નથી, અને તેમાંથી એક રાતી પાઈ પણ સાથે આવવાની નથી. હા ! વખતે છોકરા પછવાડેથી મનીઓર્ડર કરે તે કંઈ કહી શકાય નહિ ! કહો કરે એમ છે ? ( સભામાંથી કોઈ કરે એમ નથી અને કદાચ કઈ કરે તેય કયાં પહોંચે એમ છે. ) Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ ] રસાધિરાજ કહા આ તે કેવી જખરી નિકાસબધી કહેવાય. બાકી તમા ધારા તે સદુપયેાગ દ્વારા તેને નિકાસ કરી શકે. અંતે બધું જ ચલાયમાન છે એમ જો વિચારીએ તે કેમ આસકિત ન છુટે ! અને દીવા જેવી વાત છે કે સાથે કાંઈ લાવ્યા નથી અને કાંઈ લઈ જવાના નથી. આ તે બધી વચગાળાની સરકાર છે, અને તેના ઉપરની જે વાસના એમાં જ આત્માના શિકાર છે, જો ખરૂ વિચારીએ તેા એક પરમાણું પણ તમારૂં નથી એટલે કે એક પરમાણુંનાં પણ તમે માલિક નથી. નાહક ખાટી ઉપાધી કરી રહ્યા છે. માટે પહેલ મુદ્દો એ નક્કી થયા કે અનાસકત ભાવમાં જ સાચી શાંતિ અને સાચુ* સુખ રહેલુ છે. બીજા ઉપાયમાં સંતાય આવે છે. સતાષ એ મનુષ્યાના જીવનનુ' પરમ નિધાન છે. આચાર્ય ભગવાન હેમચદ્રાચાર્ય જી ચેાગશાસ્ત્રમાં કરમાવે છે કે : " सन्निधौ निधयस्तस्य कामगव्यानुगामिनी अमराः किङ्करायन्ते सन्तोषो यस्य भूषणम् ॥” સતેષ એજ જેમના જીવનનું આભૂષણ છે તેમના જીવનમાં નવિધિ અષ્ટમહાસિદ્ધિ તે તેમની પાસે જ છે. કામધેનુ તેમની પાછળ ફરે છે, અને દેવતા તે તેમનાં કિકરા થઈને રહે છે. આથી અધિક સ‘તેષનું મહાતમ્ય શાસ્ત્રો કયા શબ્દોમાં લખે ! આજે સતષ અને શાંતિ જો કોઇના પણ નસીબમાં હોય તે તે માત્ર યેાગી પુરૂષોના જ નસીખમાં છે. તમારા સંસારીઓનાં નસીખમાં ભલે પૈસા હશે, આગમગીચા હશે, પણ તેષ અને સાચી શાંતિ આજે તમારા નસીબમા નથી, કારણ કે તમને આજે એકલા લાવ અને લઈને હુડકવા લાગ્યા છે, આમાં સતાષ Page #297 -------------------------------------------------------------------------- ________________ સુખની શોધમાં [ ૨૬ર. અને શાંતિ નસીબમાં કયાંથી હોય ? લેભવૃત્તિ જ્યારે જાય ત્યારે જ જીવનમાં શાંતિ અને સંતોષ આવે છે. આજે તે તમને જેમ લાભ થાય તેમ લેભ વધતું જાય છે, પરિશ્રમ કરતાં થોડું મળી જાય અને તેમાં તૃતી રાખે અને અધિકની આશા ન રાખે તેનું નામ સંતોષ કહેવાય. આજે એ રીતને સંતેષ માણસમાં છેજ નહીં. આજે સંતોષ માણસેમાં હશે પણ તે તેની કલ્પના પ્રમાણેને હશે. જેમકે ઘણુ પૈસા થઈ ગયા હોય પછી ઉપર ઉપરથી કહે ! “હવે આપણે શીદ ઉપાધી કરવી જોઈએ? છોકરાઓ એનું કર્યા કરે છે. અને પાછા ડોકરા એ લાગ આવે તે કૂદી જ પડે આ રીતને સંતેષ એ સંતેષના ઘરને સંતોષ નથી પણ મેહના ઘરને છે. બાકી ખરૂં પૂછે તે આજે કયાંય સંતોષ દેખાતે જ નથી. જો કે દુકાનની દિવાલમાં ઘણાં લખે છે કે “સંતોષી નર સદા સુખી” પણ પાછા પડખેજ લખે છે કે લાભ સવાયા” અને સવાયા કરતાંયે સંતેષ કયાં છે ? કરે બમણાં અને તમણાં. ખરી રીતે તો એ વાકય હૃદયની દિવાલ પર લખાવું જોઈએ. (સભામાંથી–તે તે દુઃખી જ શેના થઈએ ?) તે હવે જાગ્યા ત્યારથી સવાર, હવે વાર નહિ લગાડતા. જે માણસ સંસારને અસાર ગણીને દ્રષ્ટિને અંતરમાં વાળી લે છે તે જ ખરે સંતેષી છે. કહે એવા સંતેષી આજે કેટલાં છે! યેગી ભતૃહરીએ ભિખારીની વ્યાખ્યા આપી છે. તેઓ કહે છે કે – “ તુ મવતિ રિ ચર્ચા તૃMાં વિરાર” ભિખારી અને દરિદ્રિ તે જ છે કે જેની તૃષ્ણા વિશાળ છે. આ વસ્તુ વિચારતાં તે આજના શ્રીમતેની દશા ભિખારી Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ ] રસાધિરાજ કરતાં યે કરૂણ લાગે. સંતેષી માણસ પરિશ્રમથી મેળવેલ પરસેવાને ભલે છાશને સેટલ ખાતે હોય, છતાં તેને જે સુખ છે તે સુખ દેવતાઓને પણ નહિં હોય. તે કહેવાતા માંધાતાઓને તે કયાંથી હોય ? પછી હિટલર હોય કે મુસલીની હેય. ભલભલા ભુંડા હાલે મર્યા છે કે જેના આજે નામનિશાન પણ રહ્યા નથી. જગતના જીવનમાં પરિગ્રહની. અને ભેગની ભૂખ જગાડનાર સાચે ઉપકારી નથી પણ એ બન્નેની તુચ્છતા સમજાવીને એ ભૂખને ભગાડનારે અને સંતેષને રસ્તે ચડાવનારે જ સાચે ઉપકારી છે. જગતના. જેને આજે હિંસા, ચેરી વગેરે બધા પાપ સમજાવવા. સહેલા છે પણ ભેગ અને પરિગ્રહ એટલે કે જાજા પૈસા ભેગા કરવા અને ભેગ ભેગવવા એ પણ પાપ છે એ. સમજાવવું ઘણું જ કઠણ છે અને ખરી રીતે તે બધાં પાપને આ બે પાપ જ પુષ્ટ કરનારા છે. દ્રષ્ટાંત - એક યોગી હતા. એમની પાસે ભક્તોએ આપેલી ગેડી મૂડી ભેગી થયેલી. અમુક ટાઈમે એમને ઈચ્છા. થઈ કે આ મૂડી મારે કઈક ભિખારી માણસને આપી દેવી છે તે ભિખારીની ધમાં નીકળ્યા. એજ ટાઈમે એક રાજા બીજા રાજા ઉપર ચઢાઈ કરવા જતા હતા ત્યાં કોઈએ પેલા યોગી પુરૂષને કહ્યું કે આ રાજાની પાસે ઘણા દેશ હોવા છતાં બીજા રાજા ઉપર ચઢાઈ કરવા જાય છે. આ સાંભળતા યેગી પુરુષને થયું કે હું જે ભિખારીની શોધમાં નીકળેલો તે મને રસ્તામાં સહેજમાંજ મળી ગયા. ગી રાજાને કહે છે કે તારા ગજરાજને જરા ઉભે રાખ. રાજાએ ગજરાજને ઉભો રાખ્યો. ત્યાં મેગી પેલી મૂડી રાજાની સામે Page #299 -------------------------------------------------------------------------- ________________ સુખની શોધમાં [ ૨૬૪ ધરે છે. રાજા કહે છે કે મારે આની શી જરૂર છે? કઈક ભિખારીને આપી દેજે. ત્યાં ભેગી કહે છે કે મારે આ મૂડી નાના ભિખારીને નથી આપવી પણ, મોટા ભિખારીને આપવી છે, અને તું તેમાને છે, એટલે મેં આ મૂડી તારી સામે ધરી છે. આટલું વિશાળ રાજ્ય હોવા છતાં તૃષ્ણા હજુ તારાથી છૂટતી નથી માટે ભિખારી તે ભિખારી હોય પણ તું તે મહાભિખારી છે. આ સાંભળતા રાજાની આંખ ઉઘડી ગઈ અને રાજા ત્યાંથી પાછા ફરે છે. તમારે કઈ દિવસ પાછા ફરવું છે ? કે પછી આશા અને તૃષ્ણામાંજ રહીને મરવું છે. તે તે પરલેક નહિ સુધરે અને આ લોકમયે સુખ કે શાંતિ નહિ મળે. લોભ અને સંતોષ એ તે પ્રતિપક્ષી છે. શરૂઆતમાં નિર્ધનને થાય કે સોએક રૂપિયા મળી જાય તે ઠીક. એટલા મળી જાય ત્યાં એમ થાય કે એની ઉપર એકાદ મીંડુ ચડી જાય તે ઠીક. પછી મીંડા ઉપર મીંડા ચડતાજ જાય અને અંતે જીવનમાં મોટા મિડાજ મુકાઈ જાય છે. જેમ સાગરને કિનારો ન હોય તેમ લોભ સમુદ્રને પણ કિનારે હેતે નથી. શરૂઆતમાં તે લોભ ગાગરૂપે હોય છે પણ પછી અંતે મહાસાગર રૂપે થઈ જાય છે. પછી એને કિનારે કયાં દેખાય? એક સુભાષિતમાં આવે છે કે – स्नेह मूलानि दुःखानि रस मूलानि व्याधयः । लोभ मूलानि पापानि त्रीणि त्यक्त्वा सुखी भव ॥ કહેવતમાં પણ તમે કહેતા હે છે કે, અને એટલું જ દુઃખ અને દુઃખનું મૂળ પણ સ્નેહ છે. વધારે પડતું ખાવુ Page #300 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ એ વ્યાધીનું મૂળ છે. જ્યારે લેભ એ બધાં પાપનું મૂળ છે. જ્યારે સંતેષ એ બધા સુખનું મૂળ છે. આજે મામસે કહે છે કે શું કરીએ–પેટ માટે પાપ કરવા પડે છે. પણ પેટ તે માંગી માંગીને કેટલું માંગે ? (સભામાંથી–પાશેર માંગે) અરે શરીર બહુ શક્તિશાળી હોય તે વધુમાં વધુ પશેર માગે ! એથી તો વધારે નહિ માંગે ને? ત્યારે કહે મન કેટલું માગે છે. આખા ભારતનું રાજ્ય મળે તેથે મનની ભૂખ ન ભાંગે. તરતજ ચીન ઉપર ચડાઈ કરવાની ઈચ્છા થાય આ રીતે આશા અને તૃષ્ણને કેઈ અંત જ નથી, માટે સાચુ સુખ જ સંતોષમાં છે. ત્રીજો રસ્તે એ છે કે દરેકના જીવનમાંથી ગુણ લેતાં શીખવું જોઈએ. દેવદ્રષ્ટિ ન જોઈએ, “દરેકમાંથી સારું મેળવવું તેનું નામ ગુણદ્રષ્ટિ છે” તમે કહેશે કે આમાં કયાં સુખને રસ્તે છે પણ ખરો ઘેરી રસ્તો જ આ છે આજે બીજાના સુખે દુઃખી થનારા જગતમાં ઓછા નથી. એવા માણસને તો આજે રાફડો ફાટી નીકળે છે એમ કહીએ તો પણ ચાલે, અરે, બીજાના સુખ જોઈને એવા બળે એવા બળે કે જતે દહાડે ટી. બી. લાગુ પડે. આજે બીજાના સારા મકાન અને વૈભવ જોતાં પણ ઘણાંને ઈર્ષ્યા થાય છે. એટલા માટે તો ઘણું મુત્સદી માણસો પોતાની પાસે મૂડી હોવા છતાં ગામડાં ગામમાં રહેતા હોય તો સારા મકાન પણ ચણવતા નથી, એને એમ થાય છે કે જ્યાં લેકેની આંખે ચડવું, બીજાના સુખ જોતાં આપણાં મનમાં પ્રમોદ કે જોઈએ, દરેકના જીવનની આબાદી જેઈને હરખાવું જોઈએ. અને તેમાં જ -આપણી પણ માબાદી છે, નહિ તે બરબાદી તો છે જ. Page #301 -------------------------------------------------------------------------- ________________ સુખની શોધમાં [ ૨૬૬ એક રમુજી દ્રષ્ટાન્ત. ગુજરાતીમાં કહેવત છે કે “ ખાડે છેદે તે પડે” એક ઘરમાં સાસુ વહુ હતા. તેમાં અમુક દિવસતો ઠીક ચાલ્યું. ધીમે ધીમે વહુને સાસુ ઉપર ઈષ થવા લાગી, અને ઈષ્ય એ તો સ્ત્રી સ્વભાવને વરેલી જ હોય છે. આજે તો પુરૂષ સ્વભાવને પણ વરી ચુકી છે. વહુને સાસુ માટે મનમાં કંઈને કંઈ બળતરા થયા જ કરે છે. તેણે મનમાં નક્કી કર્યું કે એક દિવસ માટે આ સાસુની ફજેતી કરવી છે. એક દિવસે સાક્ષાત્ રણચંડીની જેમ વાળ ખુલ્લા કરીને જમીન. ઉપર ઢળી પડી. ધણી ઘેર આવીને જુએ છે તો જોતાંજ વિચારમાં પડી જાય છે. અને પુછે છે કે પણ તેને થયું શું ? ત્યાં એના શરીરમાંથી જાણે કોઈ બીજી જ વ્યક્તિ બોલે છે કે, આ મારી બહેનપણી હતી અને એને હું વળગી છું. ત્યાં ધણીને નકકી થયું કે વળગાડ લાગે છે, પછી તે ભુવા ધુણાવ્યા, દેરા કરાવ્યા, ધાગા કરાવ્યા પણ કઈ રીતે વળગાડ નીકળે નહિં. પછી તો ભુવાએ જોરમાં આવીને પુછ્યું કે તું એને. છેડે મૂકે છે કે નહિં ? ત્યારે કહે છે કે, “એક શરતે મૂકવા તૈયાર છું અને તે એ કે મારા સાસુ કાળુ મોઢુ કરી માથું મુંડાવી અને ગધેડે બેસી જે દર્શન આપે તો છેડે મુકવા તૈયાર છું.” ત્યાં ભાયડો સમજી ગયા કે આતે ઢગ. છે. મને કહે છે કે તું હમણાં પિયર ભેગી થઈ જા અને પતે સીધે ત્યાંથી પિતાની સાસુ પાસે આવ્યા. કુદરતી જ એવું હતું કે બને વેવાણેના રૂપરંગ સરખા હતાં. એચિંતા. જમાઈને ઘેર આવેલા જોઈને સાસુ તે હેબતાઈ ગયા Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ ] રસાધિરાજ અને કહે છે કે આટલા બધાં બેબાકળાં કેમ છે? ત્યાં જમાઈ કહે છે કે તમારી દીકરીને જાન જોખમમાં છે. અરે પણ થયું શું? “શું થયું શું! વળગાડ વળગે છે. બધા ઉપાય કરી જોયા છેલ્લે એક ઉપાય બાકી છે તે એ કે તમે માથું મુંડાવી કાળું મેટું કરી, ગધેડે બેસી દર્શન આપે તે એ વળગાડ જાય એમ છે. કારણ કે છેલ્લી એની તમારા એ સ્વરૂપે દર્શન કરવાની ઈચ્છા છે. “અરે એમાં શું, એકવાર નહિં સત્તરવાર દર્શન આપું, અંતે વિધિ પ્રમાણે માજીનું માથું મુંડાવી, મેહુ કાળું કરાવી અને ગધેડા ઉપર બેસાડીને વાજતે ગાજતે પોતાને ઘેર લાવે છે. માજી આવ્યાના સમાચાર સાંભળતાં જ વહુને તો હરખને પારજ ન રહ્યો. અંતે માજી દર્શન આપવા ઘરમાં આવ્યા ત્યારે પણ એ શાંત ન રહી. હજી આટલું કર્યા પછીએ જે શાંત રહી ગઈ હોત તો બાંધી મૂઠી લાખની રહી જાત. પણ શંખણીની જાત તે કાંઈ સખણ રહે? એણે તો કરી ગજના. देख रडीका चाला शीर मुडा मुह काला ।। ત્યાં એને ધણું બાજુમાં જ ઉભે હતો. પછી તો એય તે ઝાલ્ય રહે ! એ પણ જુવાન જોધ ભાયડે હતો. તેણે પણ કરી સીંહ ગર્જના કે – તે વરે જ મા તેરી મેર | સામે જરા જે તો ખરી, મા તારી છે કે મારી ? ખરેખર આ કાળને ભાયડે હોત તો તો કોણ જાણે કોને ઉપાડી લાવત! જ્યાં બાઈને ખબર પડી કે આતો મારી માં છે, એટલે ભેય ખેતરવા લાગી, બીજાનું કાળું કરવા ગઈ ત્યાં Page #303 -------------------------------------------------------------------------- ________________ -સુખની શોધમાં [ ૨૬૮ પિતાનું કાળું થયું. આજે પરસ્પરના સબંધોમાં મીઠાશજ રહી નથી. પ્રજા અને સરકાર વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યા છે. પિતા પુત્ર વચ્ચે પણ ઘર્ષણ છે. મીલમાલીક અને મજુરે વચ્ચે પણ એમજ છે. ભાગ્ય જેગે અમારી અને તમારી વચ્ચેના સંબંધો કઈક સારા રહ્યાં છે. તેય જે વ્યાખ્યાન પછી થાળી ફેરવતો હેઉ તો ક્યાં સુધી સારી રહે ! (સભામાંથીઆવતી કાલે કઈ વ્યાખ્યાનમાં ન આવે) તમે તારે સુખેથી આવજો એ ધંધો અમારે નથી. એક ન છૂટકે અમારે ભિક્ષાની ઝળી ફેરવવી પડે છે, બાકી કાંઈ અમારે ફેરવવું પડતું નથી. જ્યાં સ્વાર્થ હોય ત્યાં સંબંધોમાં મીઠાશ હતી જ નથી. આજે કઈ કેઈનું સારૂ જોઈ શકતા નથી, આ એક આ જમાનાને મેટામાં મોટો રોગ છે, બીજાને સુખી જોતાં આપણુ દ્રષ્ટિમાંથી અમી વર્ષા થવી જોઈએ, એને બદલે - આજે આમાં ઝેર આવે છે. પણ એ ઝેર તો ઝામરના પાણી કરતાયે ભયંકર છે. આજે જ્યાં ત્યાં આંખોમાં ઝેર અને હૈયામાં વેર છે, અને એમાંજ જ્યાં ત્યાં કાળો કેર છે. કયાંય શાંતિ નથી–સુખ નથી. આ રીતે જ્ઞાની પુરૂએ કહેલાં રસ્તે આપણે સૌ કોઈ જે સુખની શોધમાં નીકળશું તે અવષ્યમેવ સુખની પ્રાપ્તિ થશે. અને અનાદિકાળના દુઃખની મુક્તિ થશે, સૌ એ રસ્તે ચાલી સુખ પામે એજ એક મહેચ્છા. Page #304 -------------------------------------------------------------------------- ________________ દ્રિષ્ટા કોણ? (પૂર્વાર્ધ ) કષ્ટા કેરું? એ આજના જાહેર વ્યાખ્યાનને વિષય છે, દ્રષ્ટા આત્મ પિતે છે. આત્મા જ્ઞાતા ને દ્રષ્ટા છે. કારણ કે, જ્ઞાન અને દર્શન તે જીવને સ્વભાવ છે. અજ્ઞાન. દશાને લીધે આત્મા યથાસ્થિત સ્વરૂપમાં આપણને ભાસતો. નથી. એટલે આત્માને આપણે જાણે રાગી ને દ્વેષી માની લીધે છે, પણ તત્વ દ્રષ્ટિએ આત્મા તે નથી. તત્વ. દ્રષ્ટિએ આત્મા–જ્ઞાન ને દર્શન સ્વભાવિ છે. જીવ અને પુદ્ગલને લક્ષણો અનાદિનાં દેહાધ્યાસને લીધે અજ્ઞાનીએ આત્મા દેહ. સમાન ભાસે છે. દેહ તરફને જે મમત્વ અથવા દેહ તરફને. જે અત્યંત રાગ તેને દેહાધ્યાસ કહેવામાં આવે છે. દેહાધ્યાસ. છૂટે તો જીવ કર્મને તંજ રહેતું નથી. કર્તા ન રહે તો.. Page #305 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કોણ ? [ ૨eo ભક્તા શેને રહે ? બસ આ જ તત્વજ્ઞાનને મર્મ છે. આ મર્મને જેઓ નથી સમજ્યા તેઓજ કર્મનાં કર્તા અને ભક્તા બને છે. એટલે સાચી સમજણના અભાવે અજ્ઞાની શરીરને જાણે આત્મા માની લે છે. છતાં જ્ઞાનીની દ્રષ્ટિમાં શરીર અને આત્મા અને ભિન્ન છે, કારણ કે પ્રગટપણે બનેના લક્ષણ જુદા છે. શરીર એ પુદ્ગલ રૂ૫ હેવાથી પુદ્ગલનું લક્ષણ વર્ણ, ગંધ રસ અને સ્પર્શ છે અથવા સડન, પડન અને વિધ્વંસન એ શરીરનું લક્ષણ છે. સડન એટલે કેન્સર જે દર્દી લાગુ પડી જતાં શરીર સડવા માંડે અને જતે દહાડે સડી જાય. પડન એટલે ઉપરથી નીચે પડે ને મૃત્યુને પામે, વિવંસન એટલે અંતે વિનાશને પામે. આ શરીરનું લક્ષણ છે. જ્યારે આત્મા ઉપયોગના લક્ષણવાળો છે ઉપયોગ-જ્ઞાન અને દર્શન સ્વરૂપ હોવાથી જ્ઞાતાને દ્રષ્ટા જીવનું લક્ષણ છે. લક્ષણના જ્ઞાનના અભાવે શરીરને જ આત્મા માની લે એ તો ઘેર અજ્ઞાન છે જ્ઞાતા ને દ્રષ્ટા એ જીવનું લક્ષણ છે તે જીવમાં જ ઘટે છે. લક્ષણના ત્રણ મુખ્ય દે ધર્માસ્તિકાયાદિ અન્ય કેઈ પણ અજીવ દ્રવ્યમાં એ લક્ષણ ઘટી શકશે નહીં, તેમ પગલાદિ અજીવ દ્રવ્યનાં મુખ્ય વિશેષ લક્ષણે જીવમાં ઘટી નહીં શકે. એક દ્રવ્યનું લક્ષણ બીજા દ્રવ્યમાં જાય એ તો અતિવ્યાપ્તિ દોષ કહેવાય જેમ શીંગડા જેને હોય તે ગાય કહેવાય. એવું જે ગાયનું લક્ષણ બાંધવામાં આવે તે શીંગડા તો ભેંસને પણ હોય છે, માટે એ અતિવ્યાપ્તિ દોષ કહેવાય. કાળા વર્ણવાળી હોય તે જ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ ] રસાધિરાજ ગાય કહેવાય તો ગાય તો સફેદ રંગવાળી પણું હોય છે, માટે તે અવ્યાપ્તિ દોષ કહેવાય. ગાયને એક ખરીવાળી કહેવી તે અસંભવ દેષ થયો કહેવાય. કારણ કે, ગાયને પગમાં બે ખરી હોય છે. આ ત્રણે દોષથી રહિત હોય તે જ લક્ષણ કહી શકાય. જેમ સાસ્ના ( ગળાની ગોદડી ) એ ગાયનું લક્ષણ છે. એ લક્ષણ પ્રત્યેક ગાયમાં ઘટી શકે છે, અને ભેંસ વિગેરે બીજા કોઈ પણ જાનવરનાં ગળામાં ગોદડીને અભાવ હેવાથી એ લક્ષણ તેમને લાગુ પડતું નથી. સંવેદનશીલતા એ જીવનું લક્ષણ તેવી જ રીતે જ્ઞાતાને દ્રષ્ટાએ જીવનું લક્ષણ ઉપરોક્ત -ત્રણે દોષથી રહિત છે. પ્રત્યેક જીવમાં એ લક્ષણ ઘટી શકે છે. અન્ય કેઈ દ્રવ્યમાં એ લક્ષણ ઘટી શકતું નથી. ષટુ દ્રવ્યમાં જીવ સિવાયનાં બાકીના પાંચે દ્રવ્યે જડ છે. જડમાં જ્ઞાતાને દ્રષ્ટાભાવ હેઈ શકે નહીં. માટે જ ફરમાવવામાં આવ્યું છે કે, “જે દ્રષ્ટા છે દ્રષ્ટિને, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ જે આપણી દ્રષ્ટિ છે એ તે દ્રષ્ટિજ છે. જ્યારે આત્મા એ દ્રષ્ટિને પણ દ્રષ્ટા છે. આત્મા દ્રષ્ટા હોવાની સાથે બધા ભાવેને જાણનારે પણ છે. આત્મા શરીર નથી, આત્મા ઈન્દ્રિય સ્વરૂપ નથી, આત્મા વાણું સ્વરૂપ નથી, મન પણ આત્મા નથી. આ પ્રમાણે દરેક વસ્તુનો બાધ કરતાં કસ્તાં જે અબાધ્ય રહે છે, એટલે જેને કોઈ પણ સગમાં Page #307 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કોણ ? [ ૨૭૨ ખાધ કરી શકાતો નથી, એવા જે સ્વાનુભવ છે અથવા અંદરનું જે સંવેદન છે તેજ જીવનુ સ્વરૂપ છે. સવેદન શીલતા પ્રત્યેક જીવમાં હેાય છે. હું સુખી, હું દુઃખી એવી પ્રતિતિ આત્મા સિવાય કોઈને કયારે પણ થઇ શકતી નથી. ઇન્દ્રિયાથી પણ આત્માની ભિન્નતા પાંચ ઇન્દ્રિયામાંથી પ્રત્યેકને પોતપેાતાનાં વિષયનુ જ્ઞાન હૈાય છે. ચક્ષુ ઈન્દ્રિયને રૂપનુ જ્ઞાન હોય છે તો પ્રાણેન્દ્રિયને ગ‘ધનુ જ્ઞાન હોય છે, પણુ રૂપનું જ્ઞાન ઘ્રાણેન્દ્રિયને હોતુ નથી તેમ ચક્ષુ ઈન્દ્રિયને ગધનુ જ્ઞાન હાતુ' નથી. તેવી રીતે પ્રત્યેક ઈન્દ્રિયા માટે સમજી લેવાનુ છે જ્યારે આત્માને પાંચે ઈન્દ્રિયાનાં વિષય' જ્ઞાન હાય છે. માટે ઈન્દ્રિયા એ ઈન્દ્રિય છે. જ્યારે આત્મા તેનાથી પણ. ભિન્ન હાવાથી અતિન્દ્રિય છે. ઘરના ઝરૂખામાં બેસીને રસ્તા પરનાં ભિન્ન ભિન્ન પ્રકારનાં દ્રષ્યા જોનારાં મનુષ્યની કયારેક અશુભનાં ઉદયે આંખ ચાલી પણ જાય છતાં તેણે જે રસ્તા પરનાં દ્રષ્યા. નિહાળ્યાં હાય છે તે આંખની ગેરહાજરીમાં પણ સ્મૃતિપટમાં આવ્યા કરતા હાય છે. તેનુ કારણ એજ હાઈ શકે કે, દ્રષ્યાને નિહાળનારી દ્રષ્ટિ ભલે નથી પણ દ્રષ્ટિથી નિહાળેલાં દ્રષ્યાને મગજમાં ધારી રાખનારા દ્રષ્ટા આત્મા હેજી દેહાલયમાં બિરાજેલા છે. વર્ષો પૂર્વેની વાતાપણ માનવીને સ્મૃતિપટમાં જે આવી જાય છે તે આત્માની જ્ઞાન શક્તિનેજ આભારી છે. અન ંત શક્તિના ધણી જે આત્મા કહેવાય છે Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ ] સાધિરાજ તે તદ્દન યથાતથ્ય વાત છે. જીવનમાં આજે જે કંગાલિયત આવી ગઈ છે અને વાતવાતમાં જે જીવનમાં હતાશા આવી જાય છે તેનું મુખ્ય કારણ એજ છે કે પિતાની અનંત શક્તિનું જ પિતાને–ભાન નથી. મિથ્યાત્વ મોહનીયના ક્ષયપશમ પૂર્વકનું જ્ઞાનાવરણીયનું ક્ષયોપશમ સેનામાં સુગંધરૂપ પાંચે ઈન્દ્રિયેનાં વિષયનું જ્ઞાન એક આત્માને હોય છે. જ્ઞાન એ આત્માને જ સ્વભાવ છે. કેવલજ્ઞાનની પૂર્ણ ભૂમિકાએ અથવા અવધિ, મન ૫ર્યવ, જ્ઞાન વગેરે અતિન્દ્રિય જ્ઞાનની ભૂમિકાએ આત્મા ન પહોંચ્યું હોય ત્યાં સુધી વચગાળાની આત્માની અપૂર્ણ અવસ્થામાં ઈન્દ્રિય અને મન આત્માને જ્ઞાન પ્રાપ્તિમાં મદદરૂપ જરૂર હોય છે પણ એટલાથી જ્ઞાન અને દર્શન એ મન કે ઇન્દ્રિયનું સ્વરૂપ નથી. જ્ઞાન-દર્શન સ્વરૂપી તે આત્મા જ છે. ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામિ પ્રભુ મહાવીરને પ્રશ્ન કરે છે કે, " आया भते नाणे अन्नाणे આત્મા જ્ઞાન સ્વરૂપ છે કે અજ્ઞાન સ્વરૂપ છે? ભગવાન પ્રત્યુત્તરમાં ફરમાવે છે કે, गोयमा आया सिय नाणे सिय अन्नाणे ગૌતમ ! આત્મા કયારેક જ્ઞાન સ્વરૂપ છે અને કયારેક અજ્ઞાન સ્વરૂપ છે. ૧૮ - Page #309 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કેણ? [ ૭૪ નાળે પુળ નિયમ બાય પરંતુ ગૌતમ ! જ્ઞાન તે નિશ્ચિત આત્મ સ્વરૂપ છે. જ્ઞાનાવરણીય કર્મનાં ઉદયે કયારેક આત્મા અજ્ઞાન સ્વરૂપ બની જાય એ ભલે. પણ જ્ઞાન તે આત્મા સ્વરૂપ છે. પોતાનાં જ્ઞાન ગુણનું વિપરીત પરિણમન એજ અજ્ઞાન છે. મિથ્યાત્વનાં તિવ્ર ઉદયે જીવ પોતેજ જ્યાં અવળો પડે હોય ત્યાં તેને ગુણેનું કયાંથી સમ્યફ પરિણમન થવાનું છે ? મિથ્યાત્વ મોહનીય કર્મનું પિશમ કે ઉપશમ થયા પછી જ જીવનાં જ્ઞાન દર્શનાદિ ગુણેનું પરિણમન સમ્યફ થાય છે. મિથ્યાત્વના તિવ્ર ઉદયે તે પિત્તાના જ જ્ઞાનાદિ ગુણથી જીવને લાભ થવાને બદલે મોટો ગેરલાભ થઈ જાય છે. મિથ્યાત્વ મેહનીયના ક્ષેપક્ષમ વિના જ્ઞાનાવરણીય ક્ષોપશમ કેઈ કામનું નથી જ્ઞાનાવરણીય કર્મનાં પશમે અવિને જીવ પણ નવ પૂર્વ સુધી ભણી જાય છે, પણ સમ્યકત્વનાં અભાવમાં તે જ્ઞાન અભવિનાં જીવને કેવલ ભવ વૃદ્ધિનાં હેતુ રૂપ બને છે. નવ પૂર્વ સુધીનું જ્ઞાન મેળવે એટલે જ્ઞાનાવરણીય કર્મને કેટલો બધો ક્ષપશમ કહેવાય? પણ સામે મિથ્યાત્વનાં ક્ષપશમને સદંતર અભાવ છે એટલે તે જ્ઞાન સંસાર હેતુરૂપ બને પણ મેક્ષ હેતુરૂપ બની શકે જ નહીં. અનાદિથી ભવ હેતુરૂપ બનતાં મિથ્યા જ્ઞાનને સમ્યગ જ્ઞાનમાં પલ્ટાવી તેને ભવ નિવૃત્તિરૂપ કરનાર જે કઈ હોય તે તે સમ્યગદર્શન છે. માટે જિન શાસનમાં સમ્યમ્ દર્શનને મહિમા અપરંપાર છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ ] ૨સાધિરાજ અખૂટ ભંડાર ખેલવા માટેની ખરેખરી ચાવી જીવ અનાદિથી પરમાં સ્વપણાની બુદ્ધિ અને સ્વમાં પરપણાની બુદ્ધિ કરતે આવ્યા છે એજ મિથ્યાત્વ છે. તેની જગ્યાએ સ્વમાં સ્વપણાની બુદ્ધિ અને પરમાં પરપણાની બુદ્ધિ એજ સમ્યફત્વની ખરી ભૂમિકા છે જીવનાં અભિપ્રાયમાં વિપરીત પણ છે ત્યાં સુધી સમ્યકત્વ ઘણું દૂર છે અને અભિપ્રાયમાં સભ્ય પણું આવી જાય તે સમક્તિ ઘણું સુલભ છે. સમક્તિ પામ્યા પછી જીવ માટે આગળને માર્ગ ખૂબ સરલ બની જાય છે. સમક્તિની એકજ ચાવી એવી છે કે, તેનાથી પરંપરાએ અનંત જ્ઞાન ને અનંત દર્શનનાં અખૂટ ભંડાર ખુલ્લા કરી શકાય છે. બાકી એ ચાવી હાથમાં નથી આવી ત્યાં સુધી ઘરમાં અખૂટ ભંડાર હોવા છતાં તેના માલિક આત્માને એક માલિની જેમ ચાર ગતિરૂપ સંસારમાં ભટક્તાં રહેવાનું છે. પાછી ખૂબીની વાત એ છે કે, બીજા કેઈ ભંડાર ખેલવા હોય તે ક્યારેક બીજી ચાવી પણ લાગુ કરી શકાય છે. પણ આ અનંત જ્ઞાનને અનંત દર્શનના અખૂટ ભંડારને ખેલવા સમકિત સિવાયની બીજી કેઈ ચાવી લાગુ પડે તેમ નથી. માટે જીનેક્ત તત્વમાં શ્રદ્ધા એવી કેળવો કે છેવટે આ પડતાં કાળમાં સમકિતનાં લાભથી વંચિત ન રહી જવાય. જીવની અંદરની જે શ્રદ્ધા પરિણતિ તે જ સમ્યકત્વન મૂળ સ્વરૂપ છે. સૂત્રના એકાદ વચનને ઉત્થાપે તે પણ બહુલ સંસારી Page #311 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કેણ ? [ ૨૭૬ કેવલજ્ઞાનની જેમ સમ્યક્ત્વ પણ જીવને પ્રકૃષ્ટ ગુણ છે.. કેવલજ્ઞાનમાં સર્વ પદાર્થોનું જ્ઞાન હોય છે. તે સમ્યકત્વમાં સર્વે પદાર્થોનું સમ્યગ શ્રદ્ધાન હોય છે કેવલી લેકાલેકનાં બધા ભાવને જાણે છે તે સમકિતી કેવળી નિરૂપત સૂક્ષ્માતિ સૂમ બધાં ભાવેને સદ્ધહે છે. કેવળી પ્રરૂપિત એક પણ પદાર્થને જીવ ન સદ્ધહતે હેય ત્યાં સુધી તે મિથ્યાદ્રષ્ટિ છે, ભલે પછી લાખે પદાર્થોને સદ્ધહતે હોય છતાં મિથ્યાદ્રષ્ટિ છે. સૂત્રના એક અક્ષરને ઉત્થાપે તેને પણ બહુલ સંસારી કહ્યો છે. સૂત્રના કરે અક્ષરમાં શ્રદ્ધા હોય ને એકાદ અક્ષરને ન સદ્ધહતે હોય તે પણ તે મિથ્યાદ્રષ્ટિ છે તત્વની અશ્રદ્ધા એજ મિથ્યાત્વ છે. એક અક્ષર કે પદની અશ્રદ્ધા થાય તેપણ મિથ્યા છે કારણ કે કેવલજ્ઞાનની જેમ સમ્યક્ત્વ ગુણ પણ મહાન ગુણ છે. કેવલજ્ઞાની સર્વ ભાવને જાણે અને સમકિતી સવ ભાવેને સદ્ધહે એટલું જ બંને વચ્ચે અંતર છે. જમાલી વગેરે નિન્હવે આખી દ્વાદશાંગીને સધ્ધહનારા હોવા છતા એકાદ વચનમાં અશ્રધ્ધા થતાં શાસ્ત્રકારોએ મિથ્યાદ્રષ્ટિ તરીકે જાહેર કર્યા છે. | માટે મિથ્યાત્વના ક્ષપશમે સમ્યક્ત્વનાં પરિણામને પામેલે સમ્યગ દ્રષ્ટિ જ ખરે દ્રષ્ટા છે. સમ્યગ દર્શનનાં પ્રભાવે જગતનાં ભાવેને સમકિતી જીવ યથાસ્થિત સ્વરૂપમાં જોનાર હોય છે. તેને આખીયે ભવચેષ્ટા કેવા સ્વરૂપે ભાસે છે તે અંગે ઉલ્લેખ કરતાં યુગદ્રષ્ટિ સમુચ્ચયગ્રંથમાં. આચાર્ય ભગવાન હરિભદ્રસૂરી મહારાજ ફરમાવે છે કે, बाल धूलीगृहक्रिडा तुल्याऽस्यां भाति धीमताम् । तमोग्रन्थिविभेदेन भवचेष्टाऽखिलैवहि ।।. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ ] રસાધિરાજ આખીએ ભવચેષ્ટા અંગેનું સમકિતિનું સ્પષ્ટ દર્શન વર્ષા ઋતુમાં બાળકે માટીનાં ઘર બનાવનાની ક્રિડા કરે તેને ધૂલીગૃહકિડા કહેવામાં આવે છે, બચ્ચાઓએ તેવા માટીના ઘર બનાવેલાં હોય અને કેઈ સમજુ મનુષ્ય ત્યાં જઈ ચડયે હોય તેને તે માટીના ઘર કેવા સ્વરૂપે ભાસે છે? બસ તેવાજ સ્વરૂપે આખીએ ભવચેષ્ટા અજ્ઞાનરૂપી ગ્રંથીના વિભેદ વડે સમકિતિને ભાસે છે બનાવેલાં ધૂળનાં ઘર જેમ અસ્થિર અને અસાર છે તેમ ચક્રવતિનું ષટખંડનું વૈભવ ભલે કેમ નથી હતું, સમકિતિની દ્રષ્ટિમાં તે પણ અસ્થિર અને અસાર છે, ધૂલીગૃહકિડામાં બચ્ચાઓએ બનાવેલાં માટીને ઘરને જે વિશેષણ લાગુ પડે છે તે જ વિશેષણ ચક્રવતિના પટખંડનાં વૈભવને લાગુ પડે છે. બધાને તેવા સ્વરૂપે ભવ ચેષ્ટા કેમ નહીં ભાસતી હોય ? તેવી પણ કોઈને શંકા થાય તે સમજવાનું કે “તાગ્રંથિવિન’ આ શબ્દને ગાથામાં જે પ્રયોગ થયેલ છે તે અતિ સૂચક છે. બધાંને કાંઈ ગ્રંથભેદ થયેલે હેતે નથી. રાગ દ્વેષ અને અજ્ઞાનની અનાદિની એવી નિબીડ ગાંઠ છે કે એ ન તૂટે ત્યાં સુધી જીવ કેઈ પણ પદાર્થને યથાસ્થિત સ્વરૂપમાં નિહાળી શકતું નથી. ગ્રંથી એ કોઈ જેવી તેવી ચીજ નથી. જીવનાં અપૂર્વકરણનાં પરિણામ વડે જ એ ગ્રંથી તૂટે છે. એકવાર ગ્રંથી ભેદ થયા પછી બહારનાં બધા ભાવને જીવ ખરાં સ્વરૂપમાં જેતે થઈ જાય છે. ભિન્ન ગ્રંથી જીવ શ્રતજ્ઞાનના વિવેક વડે બહારનાં ભાવેને મૃગજળ તૂલ્ય, ગંધર્વનગર તુલ્ય અથવા સ્વપ્ન તુલ્ય દેખે છે. મૃગજળમાં જળ બુદ્ધિથી હરણ Page #313 -------------------------------------------------------------------------- ________________ કષ્ટા કણ? [ ૨૭૮ તેની પાછળ દેડતાં હોય છે. જળ નહીં હોવા છતાં હરણને મૃગજળમાં જળ ભાસે છે, એટલે તે તેની પાછળ દોડે છે. હરણ તે તિર્યંચ ગતિને જીવ એટલે તેનામાં લાંબી બુધ્ધિ કયાંથી હોય? પણ તમે જે મારી સામે બેઠેલાં છે! તમારામાં સારાસારને વિવેક કરવા જેટલી બુદ્ધિ છે, અને છતાં તમે મૃગજળ જેવાં સંસારના સુખોની પાછળ આંધળી દેટ મૂકી રહ્યાં છે. એ તમારા જેવા બુદ્ધિશાળી મનુષ્ય માટે શું કહેવાય? મારી અ૯૫ બુધ્ધિ પ્રમાણે ભારૂપ તે ન જ કહેવાય! સાંસારિક વાતાવરણમાં આત્મા લેપાય નહીં એજ જ્ઞાનનું વાસ્તવિક ફળ હરણને મૃગજળમાં સ્પષ્ટ દર્શનને અભાવ છે. એટલે તે તેની પાછળ દોડે છે, તેમ સંસારનાં ભૌતિક સુખ અને ધન વૈભાવાદિ અંગેના મોટા ભાગના મનુષ્યોમાં સ્પષ્ટ દર્શનને અભાવ છે એટલે જીંદગી આખી તેનાજ મેહમાં સંસારી મૂંઝાતા હોય છે. જ્યારે ગ્રંથીને ભેટ વડે સમ્યગદ્રષ્ટિ જીવ બહારનાં ભાવેને મૃગજળ તૂલ્ય અથવા સ્વપ્ન તૂલ્ય લેખતે હોવાથી કોઈપણ પદાર્થોમાં તેને તિવ્ર મેહ થ નથી. તે સંસારનાં મેહક વાતાવરણની વચ્ચે રહ્યો હોય છે છતાં અંતરથી નિરાલે હોય છે. તેને આત્મા ખરડાયેલે હેતે નથી. પદાર્થનાં સ્વરૂપને જાણ્યાનું આજ વાસ્તવિક ફળ છે. સ્પષ્ટ દર્શન થયા પછી પણ મેહ ન છૂટે તે મોક્ષની વાત આપણા માટે આકાશકુસુમવત્ રહેવાની છે. તેને સમ્યગ્ર જ્ઞાન કે સમ્યગ દર્શન કેમ કહી શકાય કે જેના પ્રભાવથી Page #314 -------------------------------------------------------------------------- ________________ ર૭૯ ] ‘સાધિરાજ લેશ પણ મેહ છે ન થયે હેાય? અંધકારને ન હઠાવી શકે તેને પ્રકાશ કેમ કહી શકાય? પ્રકાશ થાય એટલે અંધકાર હડી જ જાય છે. તેમ જ્ઞાન થાય એટલે મેહરૂપી અંધકાર વિખરાઈ જાય છે. જ્યાં મેહભાવને ક્ષય ઉપશમ કે પશમે થયેલ હોય તે જ ખરૂ જ્ઞાન છે. છેવટે મેહને ક્ષયે પશમે ન થયા હોય તે સમજવું કે એ સાચું જ્ઞાન નહીં પણ એકલું વાચા જ્ઞાન છે. મેહનીયને ઉદય ભલભલાને મુંઝવે છે. એક ખરે આત્મજ્ઞાનીજ તેમાં મુંઝાતે, નથી. જ્ઞાનીની દ્રષ્ટિ મૂળ તત્તવ ઉપરજ હોય છે, એટલે જ્ઞાનોને મેહ કયાંથી મુંઝવી શકે? अबाह्य केवल ज्योतिर्निराबाधमनामयम । यदत्र तत्पर तत्त्व शेषः पुनरुपप्लव ॥ અત્યંતર એવી જ્ઞાન જ્યોતિ કે જે નિરાબાધ અને નિરામય છે તે જ મુમુક્ષુની દ્રષ્ટિમાં પરમ તત્વરૂપ છે. તે સિવાય બાકી બધુ ઉપદ્રવરૂપ છે, આત્મા જ જ્ઞાનજાતિ સ્વરૂપ છે. ઝંઝાવાતને પવન પણ તેને બુઝાવી શકે નહીં એટલે તે નિરાબાધ છે અને રોગ રહિત છે. એક વાર આત્મા જ્યોતિ સ્વરૂપ બની જાય એટલે રંગને શેક બધા ઉપદ્રવ ટળી જાય. જ્યોતિ પ્રગટી નથી ત્યાં સુધી જ આ બધા ઝંઝાવાતે છે. ઘટમાં જ્ઞાનની જીત છે, છતાં માનવી તેના દિવ્ય પ્રકાશનાં લાભથી વંછીત રહ્યો છે. પોતાને ભુલીને તો જીવે ઘણું ઘણું કર્થનાઓ વેઠી છે અને હજી કેટલી વેઠવી પડશે તે તે જ્ઞાની સિવાય કેણ જાણી શકે ? Page #315 -------------------------------------------------------------------------- ________________ દ્રા કણ ? [ ૨૮૦ આ ગાથામાં પૂ. હરિભદ્રસુરીએ જાણે તત્વ જ્ઞાનનાં અખૂટ ભડાર ખુલ્લાં મૂકી દીધા છે. તત્વનાં સ્વરૂપને સમજ્યા પછી મન તેમાં સ્થિર થઈ જાય છે. અસ્થિરમાં સ્થિરતા કયાંથી આવી શકે ? આપણે હમણાંજ વચમાં કહી ગયા કે, બહારનાં ભાવા સમિતીને ગંધ નગર તૂલ્ય અથવા મૃગજળ સમાન ભાસે છે તે પછી મુમુક્ષુને ઠરવાનું કયાં રહયું? મનને અધેથી હઠાવીને કયાંકતા સ્થિર કરવું પડશેને? માટેજ જ્ઞાનીઓએ મૂળ તત્ત્વની વ્યાખ્યા ફરમાવી છે, તત્ત્વ સમજાય એટલે મનમાં સ્થિરતા આવીજ જાય છે. આત્મા સિવાયનાં જગતનાં બધા પદાર્થો અવને અશાશ્વત્ છે જ્યાં એ પદાર્થી પોતેજ સ્વરૂપથી અસ્થિર છે તે પછી તેમાં ભમતુ મન કયાંથી સ્થિરતા પામી શકે? કઇ સ્થિર તત્ત્વમાં મનની એકાગ્રતા થાય તેા જ મનની સ્થિરતા થવાની છે. પૂ. હરિભદ્રસૂરીએ અભ્યતર જ્યેાતિની જે વ્યાખ્યા ફરમાવી છે તે જ સ્થિરતાવાળુ તત્ત્વ છે. તેમાં જો મનની સ્થિરતા થઈ જાય તે જ્યાતમાં ન્યાત મળ્યા જેવું થઈ જાય. આત્મા એજ સ્થિર તત્ત્વ છે. આત્માત્ર શાશ્વત અને અચલ છે. પર્યાયથી આત્મા પલ્ટાતા હોવા છતાં પેાતાનાં સ્વરૂપથી શાશ્વત્ છે. બૌદ્ધ દનની જેમ જૈનીઝમે આત્માને એકાંતે અનિત્ય માન્ય નથી. દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા ધ્રુવ-શાશ્વત્ અને અચલ છે. આ શાન્ધાત્ તત્ત્વનાં ખીલે જો મનને ખાંધી દેવામાં આવે તે મનની બધી દેોડધામ મટી જાય, મનની દોડધામ મટે એટલે સ'સારના રખડપાટને એ અંત આવી જાય Page #316 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ ભોગ કે પરિગ્રહમાં સમકિતિની પ્રસન્નતા નહી - સમકિતિની દ્રષ્ટિમાં લક્ષ્મી પણ અલક્ષ્મીની (દરિદ્રતાની) બહેનપણી છે, એટલે કરડેની સંપત્તિ હોય તે પણ સમકિતીનાં માનસિક આનંદને માટે તે થતી નથી. પુન્ય પરવારતાં લક્ષમી ચાલી જાય એટલે તેની બહેનપણું દરિદ્રતા હાજર થઈ જાય છે. એટલે સમકિતી જીવ માને છે કે, દરિદ્રતા જેની સખી છે તેવી લક્ષ્મીમાંએ મારે શું આનંદ લુંટવાપણું છે ? એમાંથી આનંદ લુંટવા ગયે તે એક દિવસ હું આખેને આ લુંટાઈ જઈશ ! લક્ષ્મીની જેમ પાપ જેને સખા છે એ જે ભેગ વિસ્તાર તે પણ સમકિતી જીવને આનંદ આપનારે થતું નથી. એક એક ભેગ સામગ્રી પાછળ દુનિયામાં કેટલા ઘેર પાપ આચરવામાં આવે છે ? પાંચે ઈન્દ્રિયેનાં રૂપ, રસ, અને સ્પર્શાદિ જે વિષયે તે જ ભેગ વિસ્તાર છે. ભોગ વિસ્તારની પાછળ ઘોર પાપ પરંપરા ! ક્રોમ લેધર જેવી મુલાયમ વસ્તુઓ કેટલાક વાપરતા હોય છે. પણ તેની પાછળ કેટલી ઘેર હિંસા આચરવામાં આવે છે એ તે કેટલાક જાણતા પણ નહીં હોય ! અને જાણતા હોય તે પણ ચીજનાં મેહમાં કેટલાકે આંખ આડાં કાન કરતાં હોય છે. ગાય-વાછરડાં વગેરે જીવતાં પશુઓ પર ગરમા ગરમ ખદબદતું પાણી રેડીને તે જાનવરોને જેર જોરથી પીટવામાં આવે છે અને તેનાં જીવતાં શરીરની ચામડી ઉતારીને આ બધી મુલાયમ વસ્તુઓ બનાવવામાં આવે છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કોણ ? [ ૨૮૨ તેવી વસ્તુઓના ઉપયાગ કરનારાં મનુષ્ય એ મનુષ્યા નથી, પણ મૃત્યુલેાકનાં રાક્ષસેા છે. જેટલી—જેટલી મુલાયમ વસ્તુએ બને છે તેની પાછળ પશુ-પ`ખી, ઉંદર વગેરે પ્રાણીઓની ઘેાર હિંસા આચરવામાં આવે છે. આવી વસ્તુઓ ભેગેાપભાગમાં લેનાર પણ પાપનાં ભાગીદાર બને છે. માટે આવી મુલાયમ ચીજે ખરીદવાના જરાએ માહુ. રાખવા જેવા નથી. એક રસનેન્દ્રિયનાં સ્વાદ માટે પચેન્દ્રિય જીવાના આજે કેટલા સ`હાર થઈ રહ્યો છે ? દેવનાર જેવા કતલખાનાઓમાં હજારા પશુએ રાજીદા કપાય છે !!’ બિચારા મુંગા–અમાલ પ્રાણીઓને આ ધરતી પર જાણે. કોઈ જીવવાના અધિકાર જ નથી ! પશુઓને જીવીતદાન આપીને જીવનમાં ઉપયાગી ઘણુ મેળવી શકાય . જીવ રાશિમાં માનવ ખધામા શ્રેષ્ઠ ગણાય છે, છતાં આજના માનવ અધમતાની પરાકાષ્ટાએ પહેાંચ્યા છે. કરમા ક્રૂર કહેવાતા પશુએ કરતાં આજનાં માનવની કરતા કેટલીક વાર વધી જાય છે. પાતાના ક્ષણીક સુખ માટે પંચેન્દ્રિયના સહાર કરતાં આજના માનવ અચકાતા નથી. ગાય બળદ ઘેટાં, બકરાં વગેરે પ્રાણીએ ખીજી રીતે પણ્ ઘણાં ઉપયાગી છે. ગાય અમૃત તૂલ્ય દૂધ આપે છે, જ્યારે એક ઘેટા જેવુ' પ્રાણી કે જેની ઊનનાં ધાબળાં બને છે, જે શીતકાળમાં માનવ સમાજનેજ અત્યંત ઉપયાગી થાય છે. ܬ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ ] સાધિરાજ દરેક પશુઓને વીતદ્દાન આપીને તેની પાસેથી જીવનમાં ઘણું ઘણું મેળવી શકાય છે, એક બકરીનાં દૂધમાં કેટલાં ગુણ કથા છે. નાના બચ્ચાઓ માટે તે બકરીનું દૂધ માતાના ધાવણનુ કામ કરે છે અને કેટલીકવાર તે મેટકા રોગા પણ બકરીનાં દૂધનાં સેવનથી મટી જાય છે, પશુઓની આટલી ઉપયાગીતા હેાવા છતાં તેને આજે દુનિયામાં કા સહાર થઈ રહ્યો છે, ગાય-ભેંસનાં દૂધ કે દહીથી શરીરને પુરૂ પાષણ મળી જવા છતાં તેનાં. લેાહી કે માંસનું ભક્ષણ કરવું અસ આજ નિર્દયતાની. ચરમ સીમા છે, એટલે જેલે ભાગ વિસ્તાર છે, તેના પાપ પરમ સખા છે. આવી રીતનાં સ્વરૂપનું જ્ઞાન થયા પછી સમિતી . જીવને તેમાં રાચવાપણુ` શુ` રહે ? धर्मादपि भवन् भोगः प्रायेोऽनर्थाय देहिनाम | चंदनादपि सम्भूतो दहत्येव हुताशनः ॥ ભોગને રાગ સમજનાર ભોગ કાળમાં પણ ક` ઘણાં આછા ખાંધે ! આગળ વધીને પૂ. હરિભદ્રાચાજી ફરમાવે છે કે,. પાપ જેના સખા છે તેવા ભાગસુખની તે વાત જ બાજુ પર રહી પણ સમ્યક્ત્વનાં પરિણામવાળા જીવ તા ધથી પ્રાપ્ત. થતાં ભેગ સુખને પણ પ્રાય: અનનાં હેતુ માનતા હાય છે. દ્રષ્ટાંતથી ઘટના કરે છે કે, ચંદનનાં કાષ્ઠમાંથીએ પ્રગટેલા અગ્નિ પ્રજાળનારા તેા છે જ. માવળનાં કાષ્ઠમાંથીજ પ્રગટેલે . અગ્નિ પ્રજાળે અને ચંન્દ્વનનાં કાષ્ઠમાંથી પ્રગટેલા અગ્નિ એકલી. Page #319 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કેણ? [ ૨૮૪ ઠંડકજ આપે તેવુ તે છે નહીં, તેવી જ રીતે પાપ જેને સખા છે તે જ ભોગ વિસ્તાર પ્રાણીઓને અનર્થમાં નાખે અને પૃદયથી પ્રાપ્ત થયેલાં ભેગ સુખની પરંપરાને જ સજે તેવું પણ એકાંતે નથી. ગાથામાં પ્રાયઃ શબ્દને પ્રવેગ થયેલ છે તે શબ્દનું રહસ્ય એ છે કે, દેવાધિદેવ તિર્થંકરનાં આત્માઓ પણ ભેગાવલીનાં ઉદયે ગૃહવાસમાં રહીને ભેગ ભોગવતાં હોય છે છતાં તે ભોગ તેમને અનર્થના હેતુ થતાં નથી અંતરની ઉત્કટ જ્ઞાનદશાના પ્રભાવે તે મહાપુરૂષે ઉદયમાં આવેલાં ભોગ કર્મને રેગ સમાન લેખીને ભેગવનારાં હોવાથી ઉલ્ટા ભોગ કાળમાં પણ નિર્જરા સાધે છે. પૂ. રૂપવિજયજી મહારાજે પંચ કલ્યાણકની પૂજામાં લખ્યું છે કે, ભેગા કર્મફલ રેગ તણી પરે, ભેગવે રાગ નિવારી રે, પરવાલા પરે બાહ્ય રંગ ધરે, પણ અંતર અવિકારી રે, શ્રી જીવરાજ જગત જયકારી, મૂતિ મેહનગારી રે, ” ઉદયમાં આવેલાં ભોગ કર્મફળને દેવાધિદેવ તિર્થંકર ભગવંતના આત્મા રેગની જેમ ભેગવનારા હોય છે. તેમાં હૃદયથી રાગ ભાવને પોષનારા હતાં થથી. દ્રષ્ટાંતની ઘટના કરે છે કે, પરવાલ ઉપરથી રંગીન હોય છે પણ અંદરથી સફેદ હોય છે. તેમ તિર્થંકર ભગવંતના આત્માઓ ઉપરથી રંગરાગનાં વાતાવરણમાં રહેલાં દેખાય પણ અંતરથી તદ્દન નિરાલા હોય છે. માટે તેવા મહાપુરૂષોને ભોગ-સુખ અનર્થનાં Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ ] રસાધિરાજ હેતુ ખનતાં નથી. પણ એવી દશાવાળા આત્માએ કટલાં નીકળી આવે ? માટે આપણા માટે તે ભેગ એ અનર્થીનાં હેતુ છે એજ દ્રષ્ટિ ખરાખર છે અને એ દ્રષ્ટિથી વિચારનારા જ ખરા દ્રષ્ટા છે. શાલીભદ્ર ધન્નાજી, શ્રીપાલ મહારાજા જેવા માટે પ્રાયઃ શબ્દનો ઉપયોગ કરી શકાય. તેઓ પણ ભોગને રેગ સમજીને ભગવનારા હતાં. પુન્યાનુબંધી પુન્યાયના એજ પ્રભાવ છે કે, તે પુન્યાયનાં કાળમાં જીવ અઢળક ભોગ સામગ્રીને પામેલે હાવા છતાં અને ભોગ સુખાદિને ભાગવતા પણ હાવા છતાં તેમાં આસક્તિનાં ભાવને પેાષનારા હાતા નથી. દેવાધિદેવ તિર્થંકરના આત્માએ તે। પ્રબલ પુન્યાનુબંધી પુન્યના ઉદયવાળા હાય છે શાલીભદ્ર, ધન્નાજી વગેરે પણ પુન્યાનુબંધી પુન્યના ઉદયવાળાં હતા. માંગમાં કાંટા વેરનારા પુન્યાનુબંધી પુન્ય જીવને ઉત્તરાત્તર ઉચેજ લઈ જાય છે. મેાક્ષ માગમાં પુન્યાનુખ ધી પુન્ય જીવને અનેકરીતે સહાયરૂપ છે. માગ માં પાપનુંબંધી પુન્ય હેય છે તે. પુન્યાનુબંધી પુન્ય સંપૂર્ણ યાદેય છે. પુન્યાનુ બંધીની અપેક્ષાએ પુન્ય અને પાપ બન્નેને સમકક્ષામાં મૂકનારા માર્ગ ભૂલ્યા છે એમ સ્પષ્ટપણે સમજી લેવાનુ છે. જીવ આરંભસમાર‘ભાદિમાં અને, રાજીદ્દી છક્કાયનાં જીવાની વિરાધનામાં પડેલા હેાય ત્યાં સુધી તેના માટે પુન્ય પણ પરમાલ’બનરૂપ છે. એવા જીવા માટે પુન્ય માર્ગની ગૌણતા કરવી એ તા. ال Page #321 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કેણ ? [ ૨૮૬ એ જેનાં કલ્યાણના માર્ગમાં કાંટા વેરવા જેવું છે, અથવા કલ્યાણના માર્ગને કંટકમય બનાવવા જેવું છે. હજી જીવની એવી ઉચ્ચ ભૂમિકા ન હોય જીવનમાં નીતિને ન્યાયના પણ ઠેકાણા ન હોય તેવા જીવેની સામે પુન્યને ગૌણ કરીને એકલી આત્મજ્ઞાનની High Philoshophy (હાઈ ફિલેસૂફી) ની વાત કરવી એ તે એ છેને સનમાર્ગથી ચુત કરીને ઉન્માગ બનાવવા જેવું છે. શુભ આલંબને છૂટી જાય છે, છેડવાના હોતા નથી ચકિનું ભેજન કંઈ બધાને પચે નહીં. તેમ જીવનમાં વ્યવહાર શુદ્ધિ થયા વિના એકલું આત્મજ્ઞાન બધાને પચવું કાંઈ સહેલું નથી. જેના માર્ગમાં નિશ્ચય અને વ્યવહાર બનેની સંપૂર્ણ ઉપયોગિતા છે. નિશ્ચયના લક્ષે વ્યવહાર હોય એટલે બેડે પાર છે. નિશ્ચયની દ્રષ્ટિ હદયમાં રાખીને વ્યવહાર આચરનારા જ ભવ સમુદ્રને પાર પામે છે. નિશ્ચય અને વ્યવહાર વચ્ચે શાસ્ત્રોમાં ઠેકઠેકાણે સંધી કરવામાં આવી છે. કયાંય પણ વિવાદ ઉભું કરવામાં આવ્યો નથી. આટલી વાત મગજમાં બેસે તે જીવ જૈન માર્ગના સારને પામી જાય. જેમ જેમ જીવ ગુણઠાણાની ઉચ્ચ ભૂમિકાએ ચડતે જાય છે તેમ તેમ શરૂઆતનાં વ્યવહારનાં આલંબને એની મેળે-Automatic ( ઓટોમેટીક) છૂટતા જાય છે, તે કાંઈ છેડવાનાં હેતા નથી. પણ હજી મધ દરિયે વહાણ હેય અને કઈ કહે મારે વળી પરનાં આલંબનની જરૂર શી છે? હું સ્વાધિન પરમ તત્વ છું ત્યાં જ્ઞાની કહે છે. અરે Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ ] સાધિરાજ ભાઈ ! તારી બધી વાત સાચી છે. તુ એક વાર વહાણને કિનારે તા પહોંચવા દે, પછી તું ભલે સ્વાધિન થઈ જજે, પણ અત્યારથી જ દુઃસાહસ ખેડવા ગયે તે તારે મધ દરિયે ડુબી મરવા જેવુ' થશે. માટે પહેલાં વહાણને કિનારે સહી સલામત પહેાંચી જવા દે ! તેવીજ રીતે નિશ્ચયના કિનારે પહેાંચ્યા બાદ સદ્વ્યવહારનાં આલંબને એની મેળે છૂટી જવાના છે પણ હજી તેા નાવ જ્યાં મધ રિયે ઝાલા ખાય છે ત્યાં ભાઈ કહે છે કે, હું તે શુદ્ધ સ્વરૂપી આત્મા છું. મારે વળી પુન્ય કે ક્રિયાના આલંબનની જરૂર શી છે ? આવું તે। અનતીવાર કરી લીધુ, આવા અપ્રતિબુદ્ધ જીવને જ્ઞાની કહે છે કે અરે ! ભાઈ ! તને આત્માને ઓળખવાની ના કાણે પાડી ? પણુ આત્માને ઓળખ્યા પછીએ તારે તારા ગુણસ્થાનકની ભૂમિકા તા જોવાની રહેશે ને ? તું આ કાળમાં ક્ષપકશ્રેણી તે। માંડી શકવાના નથી તેા વચગાળાનાં ગુણુ સ્થાનકમાં નિશ્ચયની દ્રષ્ટિ સાથે તારે સદ્ વ્યવહારની પણ આચરણા કરવાની જ રહેશે તે સિવાય ઠેકડા મારીને તુ થોડાક જ ઉપર પહેાંચી જવાના છે ? માટે જિનેશ્વર ભગવાનનાં માની મર્યાદા તું પહેલાં જાણી લે ! હજી જીવનમાં એકલા પ્રમાદ પાષાતા હાય ને કહે અમે તા આત્માનું ધ્યાન કરી લઈએ છીએ. અમારે પ્રતિક્રમણાદિ ક્રિયાની હવે કોઈ જરૂર નથી, તેવાને તેા જ્ઞાની ભગવંતાએ મહા મિથ્યાદ્રષ્ટિ કહ્યા છે જીવનમાં અપ્રમત્ત દશા ન આવે ત્યાં સુધી તા સદ્ વ્યવહારની મલવત્તરતા રહેવાની જ છે. તે પછી આગળ આગળનાં ગુણ સ્થાનકોમાં નિશ્ચયની Page #323 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કાણુ ? [ ૨૮૮ અલવત્તરતા થતી જાય છે. ઉચ્ચ ગુણુઠાણાની ભૂમિકાએ પહેોંચ્યા પહેલાજ વ્રત-પચ્ચક્ખાણાદિ રૂપ વ્યવહારને ત્યજી દેનારા સ્વચ્છંદી અને સ્વેચ્છાચારી બને છે, તેવા જીવા ઘાર કમ બાંધી અંતે દુર્ગતિના અધિકારી બને છે. એટલું જ નહી સદ્વ્યવહારને છેડી દેનારાંઓની હાલત ધેાખીના કુતરા જેવી થાય છે કહેવતમાં કહેવાય છે કે, “દ્યાખીકા કુત્તા ન ઘરકા ઔર ન ઘાટકા” તેમ જીવ હજી શુકલધ્યાનની ભૂમિકાએ પહોંચ્યા ન હોય અને ધર્મક્રિયારૂપ વ્યવહારના હૃદયના બહુમાનપૂર્વક પાલન ન કરે એટલે તે અંતરીયાળમાંજ રહી જવાના. મહાવ્રતાદિ મેાક્ષના હેતુ ! આત્મા નિશ્ચયદ્રષ્ટિએ સ્વરૂપની પૂ`તાને ન પામ્યા હાય ત્યાં સુધી વ્રતપચ્ચક્ખાણ દયા-દાનાદિરૂપ વ્યવહાર પણ પરમાલંબન રૂપ છે. તે સર્વ્યવહાર હેય કે જ્ઞેય છે, તેમ નહી પણ સપૂર્ણ ઉપાદેય છે. વ્યવહાર આદરણીય નથી ફકત જાણવા યેાગ્ય છે તેમ પ્રરૂપનારા તદ્ન ધી માન્યતાવાળા છે. સાધુ માટે પ'ચમહાવ્રતાદિ અને શ્રાવક માટે બારવ્રતાદિ કેવળ જાણવા ચેાગ્ય છે તેમ નથી, પણ હૃદયના સ’પૂર્ણ મહુમાન પૂર્વક પાળવા યેાગ્ય છે શ્રાવક માટે જિનપૂજા અને દયા—દાનાદિ હૃદયના બહુમાનપૂર્વક આચરવા ચેાગ્ય છે અને તે તે કબ્યાના પાલનથી શ્રાવક ઉત્તરાત્તર કલ્યાણની સ'પદ્માને સાધે છે. સાધુઓના મહાવ્રતાદિના પાલન માટે કલિકાલ સર્વૈજ્ઞ હેમચદ્રાચાય જી લખે છે કે, भावनाभिर्भावितानि पंचभिः पंचभिः क्रमात् મહાવ્રતાનિ મોય. સાયન્ Page #324 -------------------------------------------------------------------------- ________________ – ૨૮૯ ] રસાધિરાજ અનુક્રમે પાંચ પાંચ ભાવનાઓથી વાસિત થયેલા મહાવતે કેને મોક્ષપદ સાધી નથી આપતા ? અર્થાત્ પંચમહાવ્રતને ભાવનાસહિત આદર કરનાર અવશ્ય મેક્ષને પામે છે. મહાવ્રતાદિ એ મેહનીય કર્મના ઉદયરૂપ નથી પણ ચારિત્રમેહના પશમરૂપ છે, તે આશ્રવરૂપ નથી પણ સંવરરૂપ છે. સમિતિગુપ્તિ સત્ય અકિચન બ્રહ્મચર્ય વગેરે બધા પ્રકારને ભગવાન ઉમાસ્વાતિએ તત્વાર્થસૂત્રમાં સંવર તત્વમાં ગણાવેલા છે. જ્યારે તેને આશ્રવમાં ખતવનારા ખતવણી જ તન ઉધી કરે છે. દયા–દાનાદિ વિકાર છે, અને પંચમહાવ્રતના ભાવ પણ વિકારી લાગણી છે તેમ બેલિવું તે તે એક પ્રકારને ઉન્મત્ત પ્રલાપ કહી શકાય નિશ્ચયની દશા પામ્યા વિના બેટી ધૂનમને ધૂનમાં કેટલાંકે આવું બેલી નાખે છે, પણ તેમાં સંસાર ઘણો વધી જાય છે અનંતા તિર્થંકરએ પંચમહાવ્રતને માના હેતુ કહ્યા છે. તેને વિકારી ભાવમાં ખતવવા તે દ્રષ્ટિની વિપરીતતા સિવાય બની શકે નહીં ! શુષ્ક અધ્યાત્મિ કહે છે કે, મહાવ્રતાદિ પાળીને અનંતીવાર નૈવેયક દેવલેક સુધી જઈ આવ્યો પણ મોક્ષ કર્યો નહી. તે તેમાં મહાવ્રતાદિને શે દોષ છે ? દોષતો જીવની દ્રષ્ટિને છે સમ્યગ દ્રષ્ટિ પૂર્વક મહાવ્રતાદિ પાળ્યા હોત તે જીવને કયારને મોક્ષ થઈ ગયે હોત ! માર્ગમાં નિશ્ચયની જેમ વ્યવહારની પણ બલવત્તરતા. છે. ગુરૂ ભગવંતના ઉપદેશથી શિષ્ય કેવલનને પામી ચૂક હોય અને ગુરૂ હજી છઘસ્થ રહ્યા હોય, એટલે કેવલજ્ઞાન ન પામ્યા હોય છતાં ગુરૂને શિષ્યના કેવલજ્ઞાનાની ખબર ન પડે ૧૯ Page #325 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કોણ? [ ૨૯૦ ત્યાં સુધી શિષ્ય ગુરૂને વિનય ન ચૂકે ! શિષ્ય તેરમે ગુણઠાણે અને ગુરૂ છડે સાતમે ગુણઠાણે છતાં શિષ્ય ગુરૂને વિનય કરે! આ વાત લક્ષમાં લેવામાં આવે તે વિનય વૈયાવચ્ચદિપ સદ્વ્યવહારની ઉપાદેયતા ઘણી સહેલાઈથી સમજી શકાય. એકલા નિશ્ચયને પકડવા જતા તે આખા માર્ગને જ લેપ થઈ જાય છે. નિશ્ચયથી આત્માને બંધ મક્ષ જ કયાં છે ? નિશ્ચયથી તે આત્મા શુદ્ધ સ્વરૂપી છે. શુદ્ધને વળી બંધ મેક્ષ કેવા? શુદ્ધ તે સદા મુક્તજ હોય, નિશ્ચયથી આત્મા શરીરથી ભિન્ન હોવાથી હિંસા-અહિંસા શી રીતે ઘટી શકશે ? એકલા નિશ્ચયમાં બંધ મેક્ષની વ્યવસ્થા ઘટતી નથી. એટલે પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીને ફરમાવવું પડ્યું કે, नही निश्चयमें शिष्य गुरु किया क्रिया फलयोग । कर्ता नही भक्ता नही, विफल सबै सयोग । એકાંત નિશ્ચયમાં ગુરૂ શિષ્યને વ્યવહાર પણ રહેતું નથી. નિશ્ચયથી પોતે જ પોતાને ગુરૂને પોતે જ પોતાને શિષ્ય. એકાંત નિશ્ચયવાદમાં ક્રિયા-કિયાફળ–કર્તા કે ભેકતા કંઈ પણ ઘટી શકે નહીં. માર્ગની વ્યવસ્થા જ ઘટે નહીં. માટે પહેલા હંમેશા સદ્વ્યવહારજ પરિણમે છે, અને તેને ફળ સ્વરૂપે જીવ નિશ્ચયને પામે છે. સાધન જ હંમેશા પહેલા હોય છે, અને સાધનના ગેજ સાધ્યની સિદ્ધિ થાય છે. કાર્ય પહેલા હેતુ નથી કારણુજ પહેલાં હોય છે. આટલી વ્યાખ્યામાં વ્યવહાર અને નિશ્ચયની સાથે પાંગ સિદ્ધિ થઈ જાય છે.. Page #326 -------------------------------------------------------------------------- ________________ E ૨૯ ] રસાધિરાજ માર્ગમાં શુદ્ધને મહિમા છે તેમ શુભને પણ મહિમા અપરંપાર છે. શુકલ ધ્યાન શુદ્ધોપગરૂપ છે તે ધર્મ ધ્યાન શુભપગ રૂપ છે. છતાં ભગવાન ઉમાસ્વાતિએ બન્નેને તત્વાર્થ સૂત્રમાં મોક્ષના હેતૂ કહ્યા છે. અને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને સંસારના હેતુ કહ્યા છે. आर्त रौद्र धर्म शुक्लानि જે મક્ષ ટૂ (તત્વાર્થ સૂત્ર) આધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન એ ચાર ધ્યાનના પ્રકાર છે. તેમાં છેલ્લા બે મેક્ષના હેતુ છે. અને શરૂઆતના બે સંસાર પરિભ્રમણના હેતુ છે. માટે શુભપગ અને શુદ્ધઉપયોગ બનેની માર્ગમાં સંપૂર્ણ ઉપાદેયતા છે શુદ્ધઉપગ મૂક્ષને અનંતર હેતુ છે તે શુભેપગ પરંપર: હેતુ છે. પણ બન્નેને મોક્ષના હેતુ કહ્યા છે દયા–દાનાદિના પરિણામથી કેટલાય જીએ સંસાર પરિત કર્યાના દ્રષ્ટાંતે શાસ્ત્રોમાં આવે છે. માટે આવી પ્રશસ્તભૂતચર્યાથી જીવ પરંપરાએ પરમ સૌખ્યને સાધે છે.* સદ્વ્યવહારની જેમ મહાપુરૂષોએ નિશ્ચયની પણ પુષ્ટિ કરી છે. કારણ કે નિશ્ચયની દ્રષ્ટિ વિના એકલા વ્યવહારને આચરનારા ઘાંચીના બળદીયાની માફક જ્યાંના ત્યાં જ ઉભા રહે છે. આગળના વિકાસને સાધી શકતા નથી. સદ્ વ્યવહારના ત્યાગમાં માર્ગનો લેપ અને નિશ્ચયના ત્યાગમાં તત્ત્વદ્રષ્ટિનો વિચ્છેદ માટે કઈ પણ નયને એકાંત પક્ષ કરવા જેવું નથી. Page #327 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કોણ ? મહાપુરૂષોએ જ ફરમાવેલ છે કે, जई जिणमयं - पवज्जह तामा ववहार निच्छए मुयह । saण विणा तित्थं छिज्जइ अन्नेणउतच्चं ॥ [ ર ટીકામાં અમૃત જો તુ જિન મતને પ્રવર્તાવવા ઈચ્છતા હો તે નિશ્ચય કે વ્યવહાર અનેમાંથી એકના પણ ત્યાગ કરીશ નહીં. કારણ કે વ્યવહારના ત્યાગ કરવા જતાં મા ના લાપ થશે અને નિશ્ચયના લેપ કરવા જતાં તત્વ દ્રષ્ટિના વિચ્છેદ્ય થશે. માટે માર્ગોમાં બન્નેની સપૂર્ણ જરૂર છે, નિશ્ચય અને વ્યવહાર અંગેની આ વાત સમયસારની ચંદ્રાચાર્ય મહારાજે પણ ફરમાવેલી છે. પણ એકાંત નિશ્ચયની ધૂનમાં પડેલાં બીજાને વ્યવહાર મૂઢ કહેનારાં અને પેાતે નિશ્ચયમૂઢ બનેલાં આવી વ્યવહારનયની પુષ્ટિને કરનારી વાતાને ધ્યાનમાં જ લેતા નથી. સમયસારની ટીકામાં તે ત્યાં સુધી લખેલું છે કે, વ્યવહાર એ તી છે અને નિશ્ચય એ તીથ ફળ છે. પંચાસ્તિકાયની ટીકામાં અમૃતચ'દ્રાચાર્યજીએ ત્યાં સુધી લખ્યું છે કે, अत एवोभयन्यायत्ता पारमेश्वरी तीर्थ प्रवर्तनेति ! જેની તી પ્રવના નિશ્ચય અને વ્યવહાર બન્નેને આધીન છે अतो निश्चय व्यवहार मोक्ष मार्गयोः साध्य साधन भावो नितरामुपपन्न । नचैतद्विप्रतिसिद्ध निश्चय व्यवहारयो; साध्य साधन भावत्वात्सुवर्ण पाषाणवत् ॥ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ ] રસાધિરાજ અને તે બન્ને વચ્ચે સાધ્ય સાધનપણું અત્યંતપણે ઘટે છે. નિશ્ચય અને વ્યવહાર વચ્ચે પરસ્પર વિરોધ આવે છે તેમ પણ નથી કારણ કે સુવર્ણ અને સુવર્ણ પાષાણની માફક નિશ્ચય અને વ્યવહારને સાધ્ય સાધનપણું છે. જે પાષાણમાં સુવર્ણ હોય તેને સુવર્ણ પાષાણ કહેવાય. તેનું જ શોધન કરીને તેમાંથી સુવર્ણના ભાગને જુદુ પાડવામાં આવે છે એટલે સુવર્ણ પાષાણ જેમ સુવર્ણનું સાધન બને છે તેમ વ્યવહાર નિશ્ચયનું સાધન બને છે. આ નિશ્ચયને વ્યવહારની પ્રરૂપણ દિગમ્બર સંપ્રદાયનાં મહાન આચાર્ય અમૃતચંદ્રાચાર્યજીએ કરી છે. કેટલાકે આજે તેમના આ આશયને સમજ્યા વિના પ્રરૂપણ એવી કરે છે કે, નિશ્ચય અને વ્યવહાર પરસ્પર વિરોધવાળાં છે. વ્યવહારનાં વચને શાસ્ત્રોમાં આવે પણ શુભવ્યવહારથી લાભ માનવાને નથી. माता मे वंध्या તેઓ પાછા વ્યવહાર બધે કરે છે. ત્રણ ત્રણવાર પ્રવચન આપે છે. મંદિરે ઉભા કરાવે છે. પ્રતિષ્ઠા મહોત્સવે ઉજવે છે. સ્વાધ્યાય કરે છે. પ્રશસ્તરાગ કે સદ્વ્યવહારથી લાભ માન નહીં ને વ્યવહાર બધે કરે એ તે માતાને મા માનીને પાછી તેને જ વધ્યા ઠરાવવા બરાબર છે. આવા મહાન આચાર્યો નિશ્ચય ને વ્યવહાર વચ્ચે સાધ્ય સાધનપણું અત્યંત ઘટે છે એવી સ્પષ્ટ પ્રરૂપણ Page #329 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કોણ ? [ ૨૯૪ કરતા હોવા છતાં કહેવુ' કે, વ્યવહાર અને નિશ્ચય પરસ્પર વિરોધવાળાં છે. એ તે પેાતાનાજ માન્ય પુરૂષાનાં વચનની ઉપરવટ થઈને આગળ ચાલવા જેવું છે. આ તે કોઇને પણ સાચી દ્રષ્ટિ મળે તે માટે આટલુ' લખાણથી વિવેચન કરેલ છે નથી ભાગી કે નથી યાગી, બાકી રોગી આ કાળમાં ઘણા બાકી આપણી મૂળ વાત તે એ હતી કે પુન્યાદયથી પ્રાપ્ત થતાં ભાગ-સુખમાં પણ જીવ ો આશક્તિવાળે અને તા અનના હેતુ બને છે. તિત્ર જ્ઞાનદ્રષ્ટિવાળાં પુરૂષોને અનના હેતુ બનતાં નથી કારણ કે તેઓ ભોગવતા હોવાં છતાં તેમાં આસક્ત બનતા નહી હોવાથી પર’પરાએ પરમ પદને પ્રાપ્ત કરી લે છે, તે કાળનાં કેટલાંક પુરૂષોની વાતજ આખી જુદી હતી. તેઓ જેવા ભાગી હતા તેવાજ યાગી બની જતાં હતા. આ કાળમાં ચેાગી તે ઠીક પણ તેવા ભેગી પણ કયાં છે ? નથી તેવા યેગી કે નથી તેવા આ કાળમાં ભેાગી, ખાકી રાગી તે ઘણાં દેખાય છે. માટે ભાગની જે આસક્તિ છે તેજ અતિ ખરાબ છે, તદ્ભવ મુક્તિગામીને પણ ભગાવલીના ઉદયે ભેગ ભોગવવા પડયા છે. છતાં તે મહાપુરૂષો તેમાં લેશ પણ લેપાયા વિના પ્રાંતે પ્રવ્રજ્યા લઈને માથૅ સિધાવી ગયા છે. જ્ઞાની ભોગવીને ખપાવે જ્યારે અજ્ઞાની નહી ભોગવતા હેાવા છતાં નવા બાંધે ! અમુક કર્યાંજ એવા હાય છે કે, ભાગળ્યા વિના તેના Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ ] રસાધિરાજ ક્ષય થાયજ નહીં, એટલે જ્ઞાની જેવા જ્ઞાનીને કચવાતે મને પણ તે કમના ઉદયકાળ ભાગવવા પડે છે, છતાં જ્ઞાન દ્રષ્ટિનાં બળે જ્ઞાની પુરૂષ ભાગને સેવતા હેાવા છતાં સેવતા નથી અને અજ્ઞાન દ્રષ્ટિવાળાં જીવા નહી. સેવતા હેાવા છતાં સેવતાં હાય છે. અજ્ઞાનીને અતરાયનાં ઉદયે ભાગ–સુખની સામગ્રીના જોગ પણ ન મળ્યા હાય છતાં ભોગવવા અંગેની તૃષ્ણાને લીધે નહી ભાગવતા હેાવા છતાં અજ્ઞાની પ્રતિ સમયે અંદરની તિવ્ર અભિલાષાને લીધે ક બાંધતા હેાય છે. જ્યારે જ્ઞાની અંદરની વૈરાગ્ય ભાવનાને લીધે ભાગવીને પણ ખપાવતા હોય છે. આ તે છેલ્લામાં છેલ્લા તત્વજ્ઞાનની વાત છે, છતાં આપણાં માટે તે છૂટવાના એજ ઉપાય છે કે, ભાગને રાગ સમજીને તેમાંથી ક્રમે ક્રમે નિવવાના ઉપાય કરવા. એક દ્રવ્ય બીજા દ્રવ્યસ્વરૂપ ન થઈ જાય પણ સહાયરૂપ જરૂર થાય. દ્રષ્ટા કાણુ ? એ વિષયના વ્યાખ્યાનમાં આપણે ખીજા ઘણાં ઘણાં વિષયાને આવરી લીધા છે. શરૂઆતમાં આપણે કહ્યુ` હતુ` કે, આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ છે પણ ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી કારણ કે, આત્મા અતિન્દ્રિય છે . આત્માને પ્રત્યેક ઇન્દ્રિયનાં વિષયનું જ્ઞાન હાય છે અને ઇન્દ્રિયાની ગેરહાજરીમાં પણ આત્મા તે તે ઇન્દ્રિયાનાં વિષયાનુ જ્ઞાન કરી શકે છે. આ વિષયપર સૂયડાંગ સૂત્રની નિયુક્તિમાં ભગવાન ભદ્રબાહુ સ્વામિએ કોઈ અલૌકિક પ્રકાશ પાડેલા છે. આત્મસિદ્ધિમાં શ્રીમદ્ રાજચદ્રજીએ પણ આવા તત્ત્વ Page #331 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કોણ ? [ ૨૯૬ જ્ઞાનનાં ગહનમાં ગહન વિષયને સહેલા કરીને તેની પર અપૂર્વ પ્રકાશ પાડયા છે. દેહ, ઇન્દ્રિય કે દ્રવ્ય નથી. કારણ કે, તે બધા પ્રાણા આત્માને જાણી શકતા પાતેજ આત્માની સત્તા થકી પ્રવર્તે છે. હવે આમાં જીવ જીવતું કરે ને જડ જડતું કરે એ સિદ્ધાંત કયાં રહ્યો ? દેહ ન જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે, તેડ પ્રવર્તે જાણુ, ( આત્મસિદ્ધિ ) જીવ દ્રવ્ય કે પુદ્ગલ દ્રવ્ય કોઈ પણ દ્રવ્ય પેાતાની સ્વરૂપ સત્તાના ત્યાગ કરીને પરદ્રવ્ય સ્વરૂપે ન થઈ જાય એ બરાબર છે પણ એટલાથી કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને સહાયરૂપ પણ ન બને તેવા કોઈ પણ સિદ્ધાંત જૈન દર્શનને માન્ય છે જ નહી. દ્રવ્ય પરસ્પર એક એકને સહાયરૂપમદદરૂપ જરૂર બને છે છતાં એકાંતે એવી પ્રરૂપણા કરવી કે, એક દ્રવ્ય ખીજા દ્રવ્યનું કાંઈ પણ ન કરી શકે એ તે અનેકાંત દ્રષ્ટિનુ જ લાપ કરવા બરાબર છે. પૂ. ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થ સૂત્રમાં દરેક દ્રવ્યનાં ઉપકારા વર્ણવ્યા છે, તેમાં ગતિ સહાયકતા અને સ્થિતિ સહાયતા એ ધમ અને અધમ દ્રવ્યનાં ઉપકારી છે તેમજ “ પરસ્પરોપત્રો નીવાનામ્ ’’ અને પરસ્પર અનુગ્રહ કરવા એ જીવ દ્રવ્યના ઉપકાર છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ ] રસાધિરાજ સુખ-દુઃખ, જીવીત શ્વાસેાશ્વાસ, શરીર, વાણી, મન એ બધા પુદ્ગલ દ્રવ્યનાં ઉપકારે છે આ બધુ વ્યવહાર નયની અપેક્ષાએ છે પણ વ્યવહાર અને નિશ્ચય અને ભગવાનને માન્ય છે. કોઈ પરસ્ત્રી પર બળાત્કાર ગુજારનાર કહેશે કે મેં આમાં કાંઈ કર્યું જ નથી ! આ તે પુદ્ગલે પુદ્ગલનુ કામ કર્યું છે ચેારી કરનાર કહેશે કે, પરદ્રવ્યનું હરણ કાઈ કરી શકે નહીં ! હિંસા કરનાર કહેશે કે મે' કયાં કોઈનાં પ્રાણ લીધાં છે! આ તે આ જીવ આ સ્વરુપે જ અવસ્થાંતરને પામવાના હતા, એકાંતે પ્રરુપણા કરવામાં આવા કેટલાય અન સવાના ભય રહે છે, અને સદાચારનુ તે દુનિયામાંથી ઉઠમણુ થઈ જવાનુ' ! સિદ્ધ નિરજન દશાને જીવ એક વાર પામી જાય પછી એક દ્રવ્ય બીજા દ્રવ્યનુ કઈ કરતા નથી. એ વાત ખરાખર લાગુ પડશે. બાકી સંસાર પર્યાયમાં જીવા રહેલા છે ત્યાં સુધી એક દ્રવ્ય ખીજા દ્રવ્ય રુપે ન થઈ જાય, પણ એક ખીજાને સહાયક તેા જરુર થાય છે, અને આજ વાત આત્મસિદ્ધિમાં લખી છે કે, આત્માની સત્તાવડે તેડુ પ્રવતે જાણુ. 27 દ્રવ્યાના અગુરુલઘુ સ્વભાવ જીવ આમ જુએ તે સર્વ અવસ્થાને વિષે ખીજા બધા પરદ્રયૈાથી નિરાલા જણાય છે. ચૈતન્ય સ્વભાવને લીધે બીજા દ્રવ્યેની અપેક્ષાએ જીવ દ્રવ્યની ઘણી મહાન વિશિષ્ટતા છે. બાકીનાં બધા દ્રવ્યેા ડ છે, જ્યારે આત્મા ચૈતન્ય દ્રવ્ય છે. લેાકાલેાકના ભાવાને જાણવાના સ્વભાવ જીવના જ છે. ક્ષાયિક ભાવે કેવલજ્ઞાન પ્રગટે એટલે એક સમયમાં જીવ લેાકાલેાકનાં ભાવાને હસ્તામલકવત્ જાણી Page #333 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કેણ? [ ૨૯૮ જોઈ શકે છે. આવું સામર્થ્ય બીજા કોઈ દ્રવ્યનું નથી. માટે છ એ દ્રવ્યમાં જીવદ્રવ્ય એ મહાન દ્રવ્ય છે. જીવનું પ્રગટ રૂપ જે ચૈતન્ય છે તે જ જીવને પિછાણવા માટે મુખ્યમાં મુખ્ય એંધાણ છે. આ રીતનાં ચૈતન્ય સ્વભાવને લીધે જીવ દ્રવ્ય બધા દ્રવ્યથી ભિન્ન કરે છે, એટલે દ્રવ્ય એકબીજાને સહાયક હોવા છતાં પોતપોતાના સ્વભાવમાં જ રહે છે. ક્યારે પણ પિતાના સ્વરૂપને ત્યાગ કરીને એકપણાને પામી જતા નથી ! દ્રવ્યને એજ અગુરુલઘુ સ્વભાવ છે કે, પિતાની સ્વરૂપ સત્તાને ત્યાગ કરીને કેઈ પણ દ્રવ્ય જ્યારે પણ પર દ્રવ્ય સ્વરૂપે પલટાઈ ન જાય. છ એ ક જે સ્વતંત્ર છે તે આ અપેક્ષાએ છે. નકકર માર્ગ અપનાવવાની જરૂર ધર્માસ્તિકાયાદિ છે એ દ્રવ્યમાં જીવ દ્રવ્ય એ પ્રધાન. દ્રવ્ય છે. તે જે એકાંતે સ્વતંત્ર હોત તે અનંત કાલથી અનંતાનંત દુઃખે તેને ભોગવવા જ ન પડ્યા હોત. કર્મ નચાવે તેમ જીવ અનાદિકાળથી નાચી રહ્યો છે તે જીવ દ્રવ્ય એકાંતે સ્વાધિન હોત તે શી રીતે બનત? જીવ એકાંતે સ્વાધિન હેત તો તો જ્યાં અનંતા સિદ્ધોનો મેળે છે તેવા સિદ્ધાલયમાં કયારને બિરાજી ગયે હેત ! માટે એક દ્રવ્ય પલટીને બીજા દ્રવ્ય સ્વરૂપે ન થઈ જાય એટલા પુરતી પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતા ખરી ! બાકી અનંતાનંત કામણ વગણના પુદ્ગલથી લેપાએલા જીવને વર્તમાન અવસ્થામાંએ એકાંતે સ્વાધિન અને સ્વતંત્ર દ્રવ્ય માની લે, એ તો જન્મટીપની સજાને પામેલાં કેદીને સ્વાધિન માની લેવા બરાબર છે. સ્વરૂપ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ ] રસાધિરાજ સત્તાની અપેક્ષાએ બધા આત્માઓ સિદ્ધ સમાન છે. એ તે જૈન ધર્મના પ્રત્યેક અનુયાયીની માન્યતા છે, પણ જીવમાં રહેલી કર્મજન્ય મલીનતા અને તેના લીધે ચાર ગતિરૂપ સંસારમાં અનાદિ કાળથી જીવ જે વિડંબનાઓને અનુભવી રહ્યો છે તે પણ એક નક્કર હકીકત છે. તેની પર એકલી સ્વરૂપ સત્તાની વાત કરે કંઈ પડદો પડી જવાને નથી, તેના માટે તે સંવર અને નિજરને અથવા જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનાને કેઈ નક્કર માર્ગ જીવનમાં અપનાવ પડશે તે જ આ અનાદિની કર્મ-જન્ય પરાધિનતાને અંત કરીને જીવ પોતાની સાચી સ્વાધિનતાને પ્રાપ્ત કરી શકશે. રત્નત્રયની આરાધના કરવા પૂર્વક કર્મોને. ક્ષય કરીને જીવ સિદ્ધ નિરંજન દશાને પામી જાય એ જ સાચી સ્વાધિનતા છે. આ દશાયે પહોંચેલા જ ખરા સ્વતંત્ર છે. બાકી એકાંત દ્રષ્ટિએ સ્વતંત્રતાની વાત કરવી એ તે વસ્તુ સ્વરૂપના પોતાના અજ્ઞાનનું પ્રદર્શન કરવા જેવું છે. ભૂત સમુદાયમાંથી ચૈતન્ય ઉત્પન્ન થઈ શકે નહી! જીવ ઘટપટાદિ પદાર્થોને જાણે એટલે તે તે પદાર્થને માનવા તૈયાર થઈ જાય છે, પણ આશ્ચર્યની વાત તે એ છે. કે જાણનારો જે પોતે આત્મા છે તેને કેટલાક માનવા તૈયાર હોતા નથી. એટલે લખવું પડ્યું કે, જે જેને તું જાણે તે તેને માનવા તૈયાર અને જાણનારે જે આત્મા તેને જ માનવા તૈયાર નહીં. વાહ ! તારી સમજણ ને વાહ તારું જ્ઞાન ! નાસ્તિકે કહે છે કે, પૃથ્વી, અપ, તેજ, વાયુ, વગેરે ભૂત સમુદાયમાંથી આત્મા ઉત્પન્ન થયો. Page #335 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કેણુ? [ ૩૦૦ છે, આત્મા ચૈતન્ય નથી પણ ભૂતસમુદાયમાંથી ઉત્પન્ન થએલે છે. જેમ ગોળ, લેટ, મહુડાના ફૂલ, વગેરેમાંથી મદિરા ઉત્પન્ન થાય તેમ આત્મા ભૂત સમુદાયમાંથી ઉત્પન્ન થાય છે. આવી પ્રરૂપણ નાસ્તિક દર્શનની છે. પણ ભૂત સમુદાય જ્યાં પોતે જડ છે ત્યાં જડમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય શી રીતે ? ગેળ, લેટ, વગેરેમાં જે સડે ઉત્પન્ન થાય છે તેનું કારણ એ છે કે તે પ્રત્યેકમાં માદકતાના અંશે રહેલાં છે, એટલે તે તેને સમુદાય એકત્રિત થતાં તેમાંથી મદિરા ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે. પણ ભૂત સમુદાય કે જે પોતે જડ છે, જેમાં ચૈતન્યના કોઈ અંશો પણ નથી તે તેમાંથી ચૈતન્ય ઉત્પન્ન થઈ શકે જ નહીં ! આત્મા અનાદિ અનંત દુનિયામાં કારણને અનુરૂપ કાર્ય થાય છે. માટીમાંથી ઘટ થાય, કારણ કે તે તેનું કારણ છે. પણ માટીમાંથી પટ શી રીતે થાય? હા ! તંતુમાંથી પટ જરૂર થાય છે તેમાંથી ઘટ ન થાય. એક ભૂતમાં જે ચૈતન્યને અંશ નથી તે સમુદાયમાં પણ તે અંશ કયાંથી આવવાને છે? રેતીના એક કણમાં જે તેલ નથી તે લાખ મણ રેતી પીલવાથીએ તેલ કયાંથી નીકળવાનું છે? પાણીનાં એક બિન્દુમાં જે ઘી નથી તે ગમે તેટલું પાણી લેવે પણ ઘી તેમાંથી નીકળી શકે જ નહીં ! તેવી રીતે જીવરાશી વી ગયા બાદ પૃથ્વી, તેજ, વગેરે એક એકમાં ચૈતન્ય ન હોય તે ભૂત સમુદાય સમ્મિલિત થતા પણ તેમાંથી ચેતન્ય ઉત્પન્ન થઈ - શકે નહીં! જે વ્યક્તિમાં ન હોય તે સમુદાયમાં ક્યાંથી Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ] સાધિરાજ આવે ? માટે ચૈતન્ય એ ભૂત ધર્મ નથી પણ આત્મધર્મ છે. આત્માએ ભૂત સમુદાયમાંથી ઉત્પન્ન થનારા નથી પણ અનાદિ અનંત શાશ્ર્વત્ તત્ત્વ છે અને જે પ્રત્યેકને સ્વ સવેદનથી ગમ્ય છે. છદ્મસ્થા માટે આત્મા ભલે પરાક્ષ છે, કારણ કે આત્મા અરૂપી અને અમૂર્ત છે છતાં આત્માનાં જ્ઞાન દનાદિ ગુણા સૌને પ્રત્યક્ષ છે. ગુણુ પરથી ગુણીની પશુ ઓળખાણુ થઈ શકે છે. ગુણ જેનાં પ્રત્યક્ષ તેના ગુણી પણ અપેક્ષાએ પ્રત્યક્ષ માની શકાય. આમ તે અરૂપી આત્માના ગુણેા પણુ અરૂપી જ હાય પણ સ્વસ`વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ કહ્યા છે. શકાના કરનાર જ આત્મા પોતે! ઘણાં નાસ્તિક કહે છે કે, આત્મા હેાય તો પ્રત્યક્ષ. દેખાડા ? તે તેનાં પ્રત્યુત્તરમાં સમજવાનુ કે જ્ઞાનાદિ ગુણની પ્રત્યક્ષતામાં ગુણી આત્માની પ્રત્યક્ષતા સ્વતઃસિદ્ધ થઈ જાય. છે. બાકી આત્મા અરૂપી સત્તા છે, તેને સાક્ષાત્ પ્રત્યક્ષપણે કેવલજ્ઞાની ભગવંતા જ જોઈ જાણી શકે છે. છતાં છદ્મસ્થા માટે પણ અનુમાન પ્રત્યક્ષાદિ પ્રમાણેાથી આત્માની સિદ્ધી થઈ શકે છે. ખૂબીની વાત તે એ છે કે, “ આત્માની શકા કરે, આત્મા પોતે આપ; શકાના કરનાર તે, અચ અહુ અમાપ, ઝ આત્માની શકા કરનારા આત્મા ખેાતે જ છે જે શકાના કરનારા છે તે તે જ આત્મા છે ! આપ પાતે જ પોતાનો શંકા કરે એ આશ્ચર્ય પણ અમાપ કહેવાય. શ્રીમદ્ Page #337 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કે? [ ૩૦૨ રાજચંદ્રજીએ તત્વ જ્ઞાનની વાતને કેટલી સરલ કરી નાંખી છે! પિતે તત્વજ્ઞાની હોવા છતાં સદ્વ્યવહારને પણ તેમણે ક્યાંય લેપ કર્યો નથી, ઉલટું તેમણે લખેલું છે કે, - વ્યવહારથી જ નિશ્ચય પમાય છે. સમજ્યા વિના સદુ વ્યવહારને લેપનાર સ્વપર ઉભય માટે દુર્લભ બોધીપણું પ્રાપ્ત કરે છે. વળી લખે છે કે, ક્યાંય નિષેધ કરાયે હોય તે અસદુવ્યવહારને નિષેધ કરાવે છે. સમિતિગુપ્તિરૂપ વ્યવહારને લેપ કરવાને હેત તે તિર્થકરેને બીજું પ્રરૂપવાનું જ શું રહેતું હતું ? માટે સદ્ વ્યવહારને કઈ પણ મહા પુરૂષે લેપ કર્યો નથી. છતાં આ કાળનાં કેટલાક શુષ્ક અધ્યાત્મિઓ સદ્વ્યવહારથી ધર્મ માનનારને મિથ્યા દ્રષ્ટિ કરાવે છે. ભેદ વિજ્ઞાનની વાસ્તવિક સમજણ આત્મા હશે કે નહીં? પરલેક હશે કે નહીં ? આવી શંકાએ આત્માને જ થાય છે. પુદ્ગલાદિ દ્રવ્યમાં જીવસત્તા જ નથી તે શંકા કેને ઉઠવાની છે? મનુષ્ય શરીરમાંથી પણ જીવ નીકળી ગયા બાદ આવી શંકાએ ઉઠવાપણું રહેતું નથી. શંકા-જિજ્ઞાસા જેને થાય તે આત્મા પિતે જ છે માટે જ્ઞાતાને દ્રષ્ટા આત્મા પોતે જ છે. પૂ. ઉપાધ્યાય યશેવિજયજી મહારાજ આ વિષયની પુષ્ટિમાં -લખે છે કે, भिन्ना प्रत्येकमात्मानो विभिन्ना पुद्गला अपि । .. शून्य संसर्ग इत्येवं यः पश्यति स पश्यति ॥ સંસારમાં અનંતાનંત આત્માઓ છે પણ તે આત્માઓ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ ] રસાધિરાજ "" પ્રત્યેક આત્માથી ભિન્ન છે. સ્વરૂપથી ભલે બધા આત્માએ એક હેાય પણ વ્યક્તિથી અનેક છે. જો એમ નહાય તા . તે એકના મેક્ષમાં બધાના મેક્ષ થઈ જાય ! અને જગતની ચિત્રવિચિત્રતા પણ ઘટે નહીં. પ્રત્યેક આત્માઓના ક્ર જન્ય સ ંસ્કાર પણ ભિન્ન ભિન્ન હોય છે. એકને આઠ નવ વર્ષોંની ઉંમરે સસાર પર વૈરાગ્ય આવી જાય છે તેા ખીજાને એંશી-નેવુ વષઁની ઉંમરે પણ વૈરાગ્ય આવતા નથી. માટે સંગ્રહ નયની દૃષ્ટિએ ને બાવા એ સિદ્ધાંત ખરાખર છે. બાકી વ્યવહારનયની દ્રષ્ટિએ આત્મા એક નહી પણ અનંતાનંત આત્માએ છે. અને પ્રત્યેક આત્માએ પ્રત્યેક આત્માઓથી ભિન્ન છે પિતા મરીને નરકે જાય અને છેકરા દેવલાકે જાય! પત્ની મૃત્યુને પામીને સ્વગે જાય અને પતિ નરકે જાય તે પ્રત્યેક આત્મા પ્રત્યેક આત્માથી ભિન્ન ન હેાય તે મને શી રીતે ? માટે આ ગાથા આપણને ખરાખરને ભેદ જ્ઞાન જ્ઞાન થઇ જાય તેા પર તરફ્ના મેહ ઘણા શરીરાદિ પુદ્ગલેાથી પણ આત્મા કે ધન સપત્તિ વગેરે પુદ્ગલેમાં એક પરમાણુ માત્ર પણ જીવની માલીકીનુ નથી. તે બધાના જીવની સાથે સચાગિક સબધ છે. માટે જીવે તેમાં લેશપણુ રાગ પાવા જેવા નથી. સંચાગમાં જેટલેા રાગ પેાય તેટલેા જ વિયેાગમાં દુઃખ ઉભું થાય છે. જેના સંચાગ તેના વિયાગ તા થવાના જ છે. સસાર આખાએ સ્વપ્નવત્ છે. રાતના સ્વપ્ન આવે અને સ’સારના સ્વપ્નમાં લાબુ અંતર નથી સ્વપ્નમાં કયારેક રોરાન અને પણ આંખ ઉઘડે ત્યાં કાંઠે કરાવનારી છે. ભેદ એ થઈ જાય. ભિન્ન છે. શરીર Page #339 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કેરું? [ ૩૦૪ ન હોય ! તેમ આ સંસાર સ્વપ્ન એવું છે કે તેમાં આંખ મીચાસે ત્યાં કાંઈ નહીં હોય ! માટે રાત્રીનું સ્વપ્ન કે આ દીવાસ્વપ્ન તે વચ્ચે લાંબુ અંતર નથી. આ રીતે પ્રત્યેક આત્માઓથી પિતાના આત્માને ભિન્ન દેખનારે પુદ્ગલેને પણ ભિન્ન નિહાળનાર અને સંસારને સ્વપ્નવત જેનાર તે જ ખરે દ્રષ્ટા છે. સાચા અર્થમાં તે જ દેખનારે છે. આ ભિન્નત્વની વ્યાખ્યા મમત્વને હઠાવવા માટે અતિ ઉપયોગી છે. જીવ માત્રને સ્વ આત્મા સમાન દેખનારો જ ખરો દ્રષ્ટા દ્રષ્ટા કોણ? એ વિષયમાં તાત્વિક દ્રષ્ટિએ આત્મા પિતે જ દ્રષ્ટા એ વાત સારી રીતે સિદ્ધ કરી ગયા. દ્રષ્ટા એ શબ્દનો અર્થ દેખનારો એ થાય છે. ખરી રીતે દેખનારે કણ કહેવાય તે જે કે ઉપરના વિવેચનમાં કહી ગયા પણ વ્યવહારનયની દ્રષ્ટિએ મહાપુરૂષોએ ફરમાવ્યું છે કે, आत्मवत् सर्व भूतेषु पर द्रव्येषू लोष्ट वत् । मातृवत परदाराणी यः पश्यति स पश्यति ॥ સર્વ પાણી માત્રને જે સ્વ આત્મા સમાન દેખનારે છે, કારણ કે પ્રાણી માત્રને આપણું પોતાના આત્માની જેમ સુખ પ્રિય છે અને દુઃખ સૌને અપ્રિય છે. માટે સુખ-દુઃખની બાબતમાં પ્રાણી માત્રને જે સ્વ આત્મા સમાન દેખનારે છે તે જે ખરે દ્રષ્ટા છે. દ્રષ્ટાપણું જીવનમાં આવ્યા પછી પ્રત્યેક આત્મા સાથેને આપણે વર્તાવ સુધરી જાય છે. સુખ બધાને પ્રિય છે, દુખ બધાને અપ્રિય છે. પછી તે એ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ ] રસાધિરાજ જીવને એમ જ થાય કે મારા આત્માને જે કાંઈ અનિષ્ટ હાય તે મારે બીજા પ્રતિ નહિ જ આચરવુ' જોઇએ. કારણ કે જેવા મારા આત્મા છે તેવા જ બીજાનેા છે. હિંસા, જૂઠ, ચૌય કમ, વિશ્વાસઘાતાદિ મને ઈષ્ટ નથી, તે તેવા પાપ હું ખીજા પ્રતિ કેમ આચરી શકું? વ્યાપાર-વાણિજ્યમાં મારી સાથે કોઈ દગા કરે અથવા મને કોઈ છેતરે તે મને અનિષ્ટ છે, તા તેવા વર્તાવ મારાથી ખીજા પ્રતિ પણ ન જ થઈ શકે ! દરેક આત્માઓને સ્વ આત્મા સમાન જાણ્યા પછી તે જીવનની આખી દિશા બદલાઈ જાય છે. ધાર્મિક અને દાંભિક જીવન વચ્ચેનું અંતર પછી તેા જીવનમાં ખાહ્ય અને અભ્ય તરવ્યવહારમાં સમાનરૂપતા આવી જાય છે. બહારમાં કઇ ને ભીતરમાં કઈ ! તેવા વિસ’વાદ જીવનમાં રહેતા નથી. જ્યારે આજે દેખાડવાના ખુદા ને ચાવવાના જુદા, એ શબ્દના પ્રયાગ ખૂબ થયા કરતે હાય છે! મનુષ્યાની કથની અને કરણીમાં જ્યારે ઘણુજ અંતર દેખાય ત્યારે સમજવુ કે જીવનમાં ધર્મને બદલે એકલા દંભ પોષાઈ રહ્યો છે, વાણી, વર્તન અને વિચારમાં એકાકારતા એ જ સાચી ધાર્મિકતા છે, અને એ ત્રણેમાં ભિન્નતા એ ધાર્મિકતા નહી નરી દાંભિકતા છે. વાણી, વન ને વિચાર એ ત્રણેમાં એકાકારતા એ તા. ધાર્મિક જીવનની પુર બહાર કહી શકાય. જ્યારે ત્રણેમાં ભિન્નતા એ દાંભિક જીવનની પુર અહાર કહેવાય. આજે માનવી એલે છે કઈ ને કરે છે કઇ, માનવી જેને ઉપરથી સલામ ભરતા હેાય તેનું જ પાછુ મનથી ખુરૂ ચિતવ હાય છે. કયાં રહી આમાં વાણી, વતન ને વિચારની એકાકારતા ૨૦ Page #341 -------------------------------------------------------------------------- ________________ કશા કોણ? [૩૦૬ જીવનની ખરી તાલબદ્ધતા માનવી પ્રત્યક્ષમાં જેની પ્રસંશા કરતે હોય છે, પક્ષમાં તેની જ પાછી નિંદા કરતે હોય છે. ક્યાં રહી આમાં જીવનનાં સુરેની તાલબદ્ધતા? સંગીતકાર સંગીત લલકારતો હોય પણ સુરમાં તાલબદ્ધતા ન હોય તો સાંભળનારને તે સંગીત બેસુરૂ લાગે છે. તેમ જીવનમાં વાણી, વર્તન ને વિચારની જે એકાકારતા એજ ખરી તાલબદ્ધતા છે. તે વિના જીવન પણ બેસુરૂ બની જાય છે. ક્યાંય દંભ સેવવામાં ધર્મ છે જ નહીં ! નમ્રતા અને સરલતા આચરવામાં ધર્મ છે. બધાં આત્માઓ સ્વઆત્મા સમાન લાગ્યા પછી વાણી, વર્તન ને વિચારમાં વિસંવાદ રહેજ ન જોઈએ અને તેમાં વિસંવાદ રહ્યો હોય તે સમજવું કે ધાર્મિક જીવનને નામે આપણે એકલું દાંભિક જીવન જીવી રહ્યા છીએ. દ્રષ્ટા નહી પણ ભ્રષ્ટા ! - પ્રત્યેક આત્માઓને સ્વઆત્મા સમાન દેખનારે સાચે દ્રષ્ટા છે તેમ પર ધનને જે પત્થર સમ ગણનારે છે, પરસ્ત્રીને જે સગી જનેતા સમાન દેખનારે છે, અથવા સગી બહેન કે પુત્રી સમાન લેખનારે છે, તે જ ખરો દ્રષ્ટા છે. પર ધન અને પરસ્ત્રી દેખીને જેની આંખ બગડે તે દ્રષ્ટા નહીં પણ ભ્રષ્ટા છે ! કેઈને ત્યાં અઢળક ધન હોય તે સમજવું તે તેના પુન્યને ઉદય છે. તેને પુદય જોઈને આપણે આપણું મનમાં પ્રસન્નતા લાવવાની છે. કેઈના પુદયની ઈર્ષ્યા કરવાથી તે આપણું પુન્ય જેટલું હશે તેટલું એ સળગી Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ ] સાધિરાજ ઉડવાનું છે. માટે પિતાના પુદયે કઈ વૈભવશાળી બન્યા હેય તેવાઓ પ્રતિ મનમાં લેશ પણ હલકાં વિચારે લાવવા નહીં, અને લાવવા જ હેયતે એટલાં પુરતા વિચારે મનમાં જરૂર લાવવા કે આ ભાગ્યશાળી સંપત્તિને નમ્ર ભાવે સન્માર્ગે વ્યય કરીને પુદયને સાર્થક કરી લે તે કેવું સારું? : પરસ્ત્રીઓનાં રૂપ કે સૌંદર્યને જોઈને મનમાં દુવિચારે લાવવા એ દ્રષ્ટાપણું નહીં પણ ભ્રષ્ટાપણું છે. રૂપ કે સૌંદર્ય યુદયથી મળે છે, પણ બીજાનું રૂપ જોઈને મન ને આંખ પાદિયથી બગડે છે! કપડામાંથી મેલ કાઢી નાંખવે એ ઘણું સહેલું છે પણ મનને મેલ કાઢી નાંખવે એ સહેલું નથી. આજે મનુષ્ય મન અને આંખથી જ વધારે પાપ બાંધે છે. કેઈના પુદયમાં આપણે પાપોદય જાગે એ તે અજબ–ગજબની વાત કહેવાય ! કેઈ પણ સ્ત્રીને રૂપ કે સૌંદર્યની પ્રાપ્તિ થાય છે તેનાં પુન્યને ઉદય છે પણ તેનું જ રૂપ કે સૌંદર્ય નિહાળીને આપણી આંખ અને મન બગડે એ આપણું તિવ્ર પાપને ઉદય છે. રાગ દશાને લીધે ભલભલાનું અધ:પતન કોઈનાં પણ રૂપ કે સૌંદર્યને નિહાળીને મનમાં અશુભ વિચાર લાવવા એ મહાપાપ છે. કદાચ વિચાર મનમાં લાવવા જ હોય તે એવા લાવવા કે વાહ! કુદરતે આને રૂપ કે સૌંદર્યની કેવી ઉદાર હાથે બક્ષીસ કરી છે ? છૂટે. હાથે કુદરતે આના જીવનમાં સૌંદર્ય વેરી દીધું છે. અદૂભૂત રૂપ કે સૌંદર્ય પણ પુદય વિના પ્રાપ્ત થતાં નથી! આવું રૂપ મળ્યું છે તે જરૂર ભવાંતરમાં આ જીવે તપ Page #343 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કોણ ? [ ૩૦૮ કરેલુ હાવુ જોઇએ. એકલી ઈચ્છા અને ઝંખના કરવાથી દુનિયામાં કઈ મળતું નથી. દરેક પ્રકારનાં ઈષ્ટ સચાગની પ્રાપ્તિ પુન્યાદયથી થાય છે. આવા વિચારો મનમાં લાવવાથી કમ ઘણાં ઓછા અશ્ચાય છે. બાકી રૂપી પાછળ અધ બનવાથી તા કેટલીકવાર જીંદગી હારી જવાય છે, માટે કોઈના પણ રૂપ કે સૌંદર્ય તરફ પહેલા તે દ્રષ્ટિ જ ન કરવી. જોઇએ, છતાં પ્રમાદને વશ જીવ છે, કયારેક દ્રષ્ટિ ચાલી જાય. તા તેમાં રાગ કે દ્વેષની બુદ્ધિ ન થવી જોઇએ. રૂપ તરફની રાગ દશાને લીધે રાવણ અને દુર્ગાધન જેવાનું પણ ઘાર અધ:પતન થયાનુ શાસ્ત્રોમાં સાંભળીએ છીએ. એક વિષયની પરવશતામાં પ્રાણહાની તે પંચેન્દ્રિયપરવશતા વિષે તે। કહેવુંજ શું ? આ ભવમાં તેએ કરૂણ વિનાશને પામ્યા અને ભવાંતરમાં ધ્રુતિના દારૂણ દુઃખે ભાગવી રહ્યા છે. માટે રૂપમાં પતંગીયાની જેમ લુબ્ધ બનવા જેવુ નથી. દીપકનાં પ્રકાશનું મનોહર રૂપ જોઇને પતંગીયા તેમાં ઝંપલાવે છે. પણ પરિણામે પ્રાણ હાની વહેારી લેવાને વખત આવે છે. પતંગીયા તા બિચારાં ઇન્દ્રિયાની અપેક્ષાએ વિકલેન્દ્રિય પ્રાણી કહેવાય એટલે તેનામાં લાંબી બુદ્ધિ ન હેાય પણ બુદ્ધિશાળી કહેવાતા મનુષ્યા પણ જ્યારે રૂપ કે સૌંદર્યંમાં પતંગીયાની જેમ કુદી પડતા હોય ત્યારે તે એમજ લાગે કે આ છતી. બુદ્ધિએ દિવાળું કાં કાઢે ? શબ્દ, રૂપ, રસ, ગંધ વગેરે એકેક ઇન્દ્રિયનાં વિષયમાં લુબ્ધ બનેલ હરણ, પતંગ અને ભ્રમર વગેરે પ્રાણીએ મૃત્યુનાં દુઃખને અનુભવે છે. તા પછી Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ ] ૨સાધિરાજ જેઓ પાંચે ઈન્દ્રિયેનાં વિષયમાં આસક્ત બનેલા હેય તેવાઓ માટે તે કહેવાનું જ શું રહે? વિષયમાં લુખ્ય બનેલાઓને જન્મ મરણનાં દુઃખે એક-બે વાર નહીં, અનંતી અનંતીવાર ભેગવવા પડે છે માટે વિશ્વમાં નજર નાખવા જેવી નથી. દ્રષ્ટાપણું એવું કેળવે કે જીવ વિષયમાં વિરાગ ભાવને પામે ! | શ્રી લક્ષ્મણજીને અપૂર્વ સંયમ દ્રષ્ટા ખરેખરા લક્ષમણજી હતા. ચૌદ વર્ષ પર્યત વનવાસમાં સીતાજીની સાથે રહ્યા પણ કઈ દિવસ સીતાજીનાં શરીર પરનાં ઘરેણું તેમણે જોયા ન હતા ! તે પછી રૂપ રંગ જોવાની તે વાતજ ક્યાં રહી? ચૌદ વર્ષનાં વનવાસમાં લક્ષમણજી રામચંદ્રજીને દશરથજીની જગ્યાએ ગણતા હતા અને પિતાની માતા સુમિત્રાજીની જગ્યાએ જાનકીજીને ગણતા હતા અને અટવીને અધ્યા ગણતા હતા. બસ રામ ત્યાં અધ્યા એજ તેમનાં જીવનને મુખ્ય મંત્ર હતું. ભર જંગલમાંથી રાવણ જ્યારે સીતાજીનું હરણ કરી ગયા ત્યારે અને ભાઈઓ થેલીવારને માટે ખૂબજ વિહલ બની ગયા. ત્યારબાદ સીતાજીની શોધમા અમુક વિદ્યાધરને મેકલવામાં આવ્યા પણ ક્યાંય શેપ લાગી નહીં. સિફ કુંડલ-કંકણ વગેરે ઘરેણાં જંગલમાંથી ધમાં ગએલા વિદ્યાધરને મળી આવ્યા. એટલે રામચંદ્રજી લક્ષ્મણજીને પૂછે છે કે આ અલંકાર તારા ભાભીનાં છે કે કોઈ બીજાનાં છે? તું જરા પરીક્ષા કર. ત્યારબાદ લક્ષ્મણજીએ જે પ્રત્યુત્તર વાળ્યું છે તે. Page #345 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કોણ ? [ ૩૧૦ અંગેના ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાં અતિ સુંદર શૈલીમાં કરવામાં આવ્યા છે. તેમાં લખ્યુ છે કે, कुंडले नाभि जानामि, नाभिजानामिकंकणे । नुपुरेत्वभिजानामि, नित्यपादाभिवदनात ॥ ખાંધવ ! હું જાનકીજીનાં કુંડલ કે કાંકણુ વિષે જાણતે નથી, તેમ બીજા પણ તેમનાં અલંકારાદિ વિષે હું કઈ પણ જાણતા નથી ! ફક્ત પગનાં નૂપુર ( ઝાંઝર ) વિષે જાણુ છું અને તે પણ હું તેમને પગમાં પડીને નિત્ય પ્રણામ કરતા હાવાથી જાણી શકયા છુ'. સીતાજી લક્ષ્મણજીનાં ભાભી હોવા છતાં દરરોજ પ્રણામ કરતા હતાં ! લક્ષ્મણજી જેવા સચમી તેવા જ નમ્રશીલ હતા. જ્યારે આજે તે મોટાં ભાગનાં સગાં મા-બાપને પગે લાગતાં નથી તે ભાભીને તે વારાજ કયાંથી આવવાના છે ? મનુષ્યમાં વિનય-વિવેકાદ્વિનાં ગુણા ન હોય તો તેનું જીવન નીર વિનાની નદીની જેમ શાણાને પામતું નથી. સદ્ગુણ એજ જીવનની ખરી રોાભા છે. ગમે તેવા સ્વરૂપવાન હાય પણ જીવનમાં સદાચાર ન હેાય તો એકલાં રૂપની કશી કિંમત નથી, જેવા સ્વરૂપવાન તેવા જ શીયળવાન હાય તો સેાનામાં સુગંધ સમાન કહેવાય ! લક્ષ્મણજીનાં પ્રત્યુત્તરથી રામચ'દ્રજીને કેટલેા સતાષ થયા હશે ? જો કે રામચદ્રજીને લક્ષ્મણજીનાં ચારિત્ર વિષે લેશ પણ મનમાં શંકા ન હતી. કેવળ જાણવા માટે જ પૂછેલું હતું, છતાં આ પ્રત્યુત્તર સાંભળીને રામચંદ્રજી પણ ઘડીભરને માટે તે જાણે આશ્ચર્યમાં ગરકાવ બની ગયા ! Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ ] રાધિરાજ આટલા વર્ષોથી સાથે રહે ને કુંડલ અને કંકણ વિષે કંઈ જાણે નહીં? એ દ્રષ્ટિ પરનો કાબુ કેટલે કહેવાય? જે કે લમણજી તે જાનકીજીનાં દીયર હતા ને જોતા જાણતા પણ રામચંદ્રજી તે જાનકીજીનાં ભરથાર હતા ને ખુદ રામચંદ્રજીને સીતાજીનાં અલંકાર વિષે કશી માહિતી ન હતી અને પોતે નહોતા જાણતા માટે જ તેમણે લમણજીને પૂછેલું હતું. પુછવાની પાછળ લક્ષ્મણજીની પરીક્ષા કરવાને ઈરાદે હેતે. લક્ષ્મણજીનાં ચારિત્ર વિષે રામચંદ્રજી તદ્દન નિઃશંક હતા. જીવન અને મરણ બન્નેને ધન્ય બનાવનારા ચૌદ વર્ષના વનવાસનાં કાળમાં રામચંદ્રજીએ મહા સતી સીતાજી પિતાના ભાર્યા હોવા છતાં તેમની સાથે વર્તાવ ભગિની જેમ રાખ્યું હતું. ખૂબજ મર્યાદાથી વર્તનારા એ મહાપુરૂષ હતા. ત્યારે જ આખી દુનિયા તેમને મર્યાદા પુરૂષોત્તમથી ઓળખે છે. સંસ્કૃત્તિનાં આદર્શોને સંપૂર્ણપણે જીવનમાં અપનાવનારાં એ પુરૂષ હતા. રામ અને લક્ષ્મણનું જીવન આર્ય દેશનાં પ્રત્યેક માનવી માટે આદર્શરૂપ રહ્યું છે. જીવન અને મરણ બને જેમનાં ધન્ય બનેલાં છે તે મહાપુરૂષોની યશોગાથા કયા શબ્દોમાં વર્ણવી શકાય? જીગનાં જુગ વિતી ગયા છતાં જે મહા પુરૂષોનાં પવિત્ર જીવન પર આજે અદ્યાપિપર્યત કરેડો મનુષ્ય પિતાની શુભ ભાવનાના અધ્યે ચડાવી રહ્યા છે. મહા પુરૂષો પ્રતિની શું આ જેવી તેવી શુભ મનોકામનાં કહેવાય? Page #347 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કેણ? [ ૩૧ર ઘણી જ ઉંચી મને કામના કહેવાય. આવા મહાપુરૂષોના આદર્શને જીવનમાં અપનાવનારા પણ પિતાના જીવનને ધન્ય બનાવી લે છે. રામ-લક્ષમણ જેવા મહાપુરૂષોને જ સાચા અર્થમાં ખરા દ્રષ્ટા કહી શકાય. આટલાથી આજના વ્યાખ્યાનનું પૂર્વાર્ધ પુરું થાય છે. હવે ઉત્તરાર્ધ આવતી કાલનાં વ્યાખ્યાનમાં કહેવાશે. Page #348 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કોણ? [ઉત્તરાર્ધ ] દ્રષ્ટા કોણ ? એ વિષય પરનું પૂર્વાધ આપણે ખૂબ વિસ્તારથી વર્ણવી ગયા. આજના વ્યાખ્યાનમાં ઉત્તરા પર ખેલવાનુ છે. વિષય ખૂબજ મૌલિક હોવાથી પૂર્વા અને ઉત્તરાના એ વિભાગમાં વહેં’ચી નાંખવા પડયા છે. પૂર્વાધમાં કહેવાઈ ગયું કે, આત્મા જ દ્રષ્ટા છે. જ્ઞાતા ને દ્રષ્ટા એ જીવના મુખ્ય સ્વભાવ છે. શરીર અને ઇન્દ્રિયાથી આત્માની ભિન્નતા સિદ્ધ કરી બતાવી દેહ તરફનાં મમત્વ ભાવને લીધે અજ્ઞાનીને આત્માજ દેહ સમાન ભાસે છે. પણ મન્નેનાં • લક્ષણ જૂદા હેાવાથી આત્મા અને શરીર એક નથી પણ ભિન્ન છે. એ વાત પૂર્વામાં ખૂબજ છણાવટપૂર્વક સમજાવવામાં આવી છે. અસિ ને મ્યાન દૂરથી જોનારને એક-એક જેવા ભાસે છે, પણ સમનાર તે બન્નેને ભિન્ન સ્વરૂપે જ લેખે છે. તેવીજ રીતે શરીર અને આત્મા તત્ત્વ દૃષ્ટિએ અસિ અને મ્યાનની જેમ ભિન્ન છે. છતાં સસાર પર્યાયમાં રહેલાં આત્માને દેહથી એકાંતે ભિન્ન પણ માની શકાય નહીં અને એકાંતે અભિન્ન પણ માની શકાય નહીં. આ વાત પૂર્વાર્ધમાં છુટી ગઈ છે એટલે ઉત્તરાર્ધમાં થાડા ખુલાસા કરી , Page #349 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કાણુ ? [ ૩૧૪ લઇએ. શરીરાદિ ત્રણે યાગથી એકાંતે આત્માને ભિન્ન માની લેવામાં આવે તે મન, વચન અને કાયાથી ગમે તેટલાં પાપ આચરવામાં આવે છતાં આત્માને મધ નહી' પડવા જોઈ એ. દાખલા તરીકે તમે ગમે તેટલા પાપ કરેા છતાં મને બધ. પડતા નથી કારણ કે હું ને તમે એકાંતે ભિન્ન છીએ. તેવી રીતે શરોર ને આત્મા પણ એકાંતે ભિન્ન માની લેવાથી શરીરથી હિંસા, અસત્ય, અનાચાર વગેરે ગમે તેવા પાપ આચરવાથી પણ આત્માને કના ખધ પડશે નહીં અને શાસ્ત્રોએ ત્રણે ચેાગથી ખ'ધ તે માન્યા છે. શુભ યાગથી શુભના અધ માન્યા છે અને અશુભ યાગે અશુભના માન્યા. છે. તેરમાં ગુણસ્થાને જ્યાં કષાયના સર્વથા અભાવ છે, છતાં ચેગને લીધે એક સમયના પણ 'ધ માન્યા છે, જો કે ખધ તેા જીવને પેાતાના ભાવથી પડે છે, છતાં મિથ્યાત્વાદિ પાંચ મુખ્ય આશ્રવામાં યાગના પણ સમાવેશ કરવામાં આવેલા છે. જીવમાં તેવા શુભાશુભ ભાવા પ્રગટે તેમાં પણ યાગ કારણ રૂપ છે માટે શરીરાદિથી આત્માને એકાંત ભિન્ન માની શકાય નહી. તેમ એકાંતે અભિન્ન માનવામાં આવે તેા આત્મા અને શરીર અને એક થઇ જાય, એટલે નાસ્તિકના મત આવીને ઉભો રહે. એકાંતે અભિન્ન માનવા જતાં શરીરની સાથે. આત્માના પણ નાશ થઈ જવાના ! માટે શરીરથી આત્મા એકાંતે ભિન્ન પણ નથી, એકાંતે અભિન્ન પણ નથી, પણ ભિન્નાભિન્ન છે. બસ આજ ખરી અનેકાંત દ્રષ્ટિ છે. એકાંત ભિન્ન અને એકાંત અભિન્ન પક્ષમાં જે જે દોષો આવતા હતા તેવું ભિન્નાભિન્ન પક્ષમાં નિવારણ થઈ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ ] રસાધિરાજ જાય છે. કોઈ અપેક્ષાએ આત્મા શરીરથી ભિન્ન પણ છે અને કેઈ અપેક્ષાએ અભિન્ન પણ છે. આ રીતને જે સાપેક્ષવાદ એજ જૈન દર્શનને મુખ્ય સિદ્ધાંત છે અને તેને જ બીજા શબ્દોમાં સ્વાદુવાદ કહેવામાં આવે છે. કેટલાકે આત્માને એકાંતે શરીરાદિથી ભિન્ન અથવા અભિન્ન કરાવે છે પણ તે તેમનાં ઘોર અજ્ઞાનને જ સૂચવનારૂં છે. જૈન દર્શનને મુખ્ય સિદ્ધાંત જે સ્વાદુવાદ છે તેના સ્વરૂપને તેઓ યથાસ્થિત સ્વરૂપમાં સમજી શક્યા નથી. પૂર્વાર્ધમાં નિશ્ચય અને વ્યવહાર પર ખૂબ કહેવાઈ ગએલ છે. એક દ્રવ્ય બીજાં દ્રવ્યનું ક્યારે અને કંઈ અવસ્થામાં કંઈ પણ કરી શકે નહી તે વિષય ઉપર પણ પૂર્વાર્ધમાં ખૂબ સારી રીતે પ્રકાશ પાડી દીધેલ છે. સર્વ આત્માઓને પોતાના આત્મા સમાન દેખનાર અને પરસ્ત્રીને સગી માતા. સમાન દેખનારો તેમજ પર ધનને માટીનાં ઢેફા સમ, દેખનારે જ સાચે દ્રષ્ટા છે. છેલ્લે લક્ષ્મણજીનું દૃષ્ટાંત આપી. પૂર્વાર્ધ પૂરું કર્યું હતું. હવે ઉત્તરાર્ધને આગળ લંબાવીએ. પૂ. વીર વિજયજી મહારાજ પૂજાની ઢાળમાં લખે છે કે, “જિનઘર તીરથ સુવિહિત આગમ, | દર્શને નયને નિવારી, ચક્ષુ દર્શનાવરણ કર્મ તે બાંધે, મૂઢ ગમારી રસીયા, તુજ મૂતિ મેહન ગારી. જિન મંદિર, શત્રુંજય, ગિરનારાદિ તીર્થો આચાર્યાદિ, સુવિહિત સાધુ ભગવંતે અને જિન આગમના દર્શન-વંદનના લાભથી વંચિત્ રહેનારા અથવા આટલાને ચક્ષુ ઈન્દ્રિયથી. Page #351 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કેણુ? [ ૩૧૬ હૃદયના ભાવ પૂર્વક નહી નિરખનારા બિચારા ભાગ્યહીન જે ભવભવને માટે ચક્ષુદર્શનાવરણીય કર્મ બાંધે છે, અને તે કર્મને વિપાક તે જીવેને ભનાભ સુધી ભોગવવા પડે છે. મહાન પુન્યનાં ઉદયે જીવને ઈન્દ્રિયેની પ્રાપ્તિ થાય છે. હવે પુન્યના ગે મળેલી ઈન્દ્રિયોને જે સદુપયેગ કરવામાં આવે તે અનંત લાભનું કારણ થાય છે, અને દુરુપયોગ કરવામાં આવે તે ગેરલાભ પણ તેટલું જ થવાનું છે. નાટક-સિનેમા જોવામાં ચક્ષુ ઈન્દ્રિયોને દુરૂપયેગ કરનારાં મનુષ્યને દ્રષ્ટા કેમ કહી શકાય? તેવા પણ દ્રષ્ટા હોય તે પછી ભ્રષ્ટા કેણ કહેવાશે ? આજે મનુષ્યને સિનેમાને તે એક પ્રકારને હરામ ચસ્કો લાગે છે. ફિલ્મ જેવા ઉપડવું એટલે ઘરમાંથી બધાં એકી સાથે જાણે નીકળી જ પડે છે. ફિલ્મ જોવામાં શું નુકશાન છે? શું તેમાં ગુણ દેષ છે? બાલ-યુવાન કે વૃદ્ધોમાં પણ સિનેમા જેવાથી કેટલા નબળા સંસ્કાર પડે છે તે અંગેને તે જાણે કાંઈ વિચાર જ કરવાનું રહેતું નથી. જેમાં કેવલ પૈસાને ધુમાડો જ થતું હોય, સમયને દુરુપયોગ થતે હેય, એટલું જ નહીં પણ સંસ્કાર ધનનું છડે ચેક લીલામ થતું હોય તેવા માર્ગો પૂર્વાપરને વિચાર કર્યા વિના ચાલી કેમ નીકળાય ? સિનેમાં જેવાથી બાળકમાં કેટલી બદીઓ પેસે છે? તેમનાં સંસ્કાર ધનને કંઈ ખ્યાલ જ કરવાને નહીં ? તેમનાં ભવિષ્યને શું અંધકારમય બનાવવું છે ? સિનેમા જેવાથી બચ્ચાઓમાં ક્યા શુભ સંસ્કાર પડવાના છે? જેમાં કેવલ પાયમાલી જ હોય તેમાં વળી સંસ્કાર ધનની આશા જ કયાંથી રાખી શકાય ? Page #352 -------------------------------------------------------------------------- ________________ ૭] રસાધિરાજ : અંદરના ભાવ બગડતા આત્મા ગબડી એ પડે કે ફરી પત્તો ન લાગે. જે રસ્તે જવામાં જીવન-મરણને સવાલ હોય તે રસ્તે આંખ મીંચીને ચાલી નીકળે તેને શું વિચારક કહી શકાય? સિનેમા જોતા રૂપેરી પડદા પર આવતા અશ્લિલ દ્રષ્ય નિહાળતાં શું અંદરનાં ભાવે નહીં બગડતા હોય ? અંદરનાં ભાવે બગડતા તે આત્મા જે આત્મા ક્ષણ વારમાં એ. ગબડી પડે કે ફરી અનંત કાળે તેને પત્તો લાગ મુશ્કેલ થઈ પડશે. તેમાંય આ કાળમાં તે કેવા કેવા દ્રશ્ય બતાવવામાં આવે છે? માનવીનું અધઃપતન થયા વિના રહે જ નહીં. ધન. માલની રક્ષા કરતાં પણ સંસ્કારધનની રક્ષા અતિ જરૂરી છે અને તે માટે જિન મંદિર, તીર્થ, સુવિહિત સાધુ, આગમ, વગેરેના દર્શનથી જીવનમાં ખરી પવિત્રતા આવે છે. જિન. મંદિર કે તીર્થયાત્રા વગેરે આત્માને ઉંચે લઈ જવા માટેના પવિત્ર આલંબને છે. | મુનિ દર્શનનો પણ અપૂર્વ પ્રભાવ પૂ. વીર વિજયજી મહારાજે પૂજાની ઢાળમાં સ્પષ્ટ, કહ્યું છે કે, જિનઘર, તીર્થ, સુવિહિત સાધુ અને આગમન ભાવથી દર્શન નહીં કરનારા ચક્ષુ દર્શનાવરણીય કર્મ બાંધે છે. તે કર્મ ઉદયમાં આવતા તે જ ભવાંતરમાં આંખે કાણ થાય છે, અથવા જન્મથી અંધ હોય છે. દુખી અને દીના કુળમાં અવતાર પામે છે. બીજી રીતે તેવા જી આંખની અપેક્ષાએ અલ્પ તેજવાળા બને છે. કેઈ દિશામાં પ્રકાશ તરફ Page #353 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કોણ ? [ ૩૧૮ જોવુ' હાય તે આંખે આડા હાથ રાખીને જોતા હેાય છે. આ ઉપરથી જણાઈ આવે છે કે પૂર્વ ભવની કુકમેર્માની કુટેવ જાણે હજીએ વિસારે પડી નથી! જિન પ્રતિમાના દર્શીનની જેમ મુનિ દનના પણ કોઈ અપૂર્વ પ્રભાવ છે ઈલાચીકુમાર મુનિ દનના પ્રભાવે સાક્ષાત કેવલજ્ઞાન પામ્યા છે. દ્રષ્ટાંત ઘણાંજ પ્રાચીન કાળની વાત છે. તે કાળમાં આ ભરત ક્ષેત્રમાં ઈલાવ ન કરીને નગર હતું. ધન-ધાન્યાદિથી તે નગર સંપૂર્ણ હતું. તે કાળમાં રાજા-પ્રજા વચ્ચેના સંબધે ખૂબ ઉંચા હતા. પૃથ્વીના વાતાવરણમાં ચીમેર પ્રેમના દિવ્ય પ્રકાશ હતા. તે કાળનાં લોકો એકલા સ્વા સામું જ નહી’ પણ પરમા સામું પણ જોનારા હતા. દુઃખીને સાદ સાંભળીને માનવતાની વહારે દોડનારા તે કાળમાં ઘણાં સજ્જનો હતા. જ્યારે દુનિયામાં એકલી સ્વાર્થની જ પ્રધાનતા થઈ જાય અને પરમાર્થ ભૂલાઈ જાય ત્યારે સમજવું કે, ધરતીનાં પુન્ય પરવારી બેઠા છે. મેટાં મેટા પર્યંતોને કે સમુદ્રોને જ્ઞાનીઓએ પૃથ્વીને ભારરૂપ કહ્યા નથી પણ સ્વાથી મનુષ્યને જરૂર પૃથ્વીને ભારરૂપ કથા છે. પૃથ્વીપર કલ્પતરૂ પણ ઉગે તે કટકતરૂ પણ ઉગે છે. તેમ પૃથ્વી પર સજ્જન અને દુન અને જન્મ ધારણ કરે છે. સજ્જન પેાતાના જન્મને સાર્થક કરી જાય છે. જ્યારે દુન મળેલાં જન્મને વ્યહારી જાય છે. નિરાધાર અને ગરીબ મનુષ્યો માટે કેટલાય મનુષ્ય આધારરૂપ હોય છે, તેવા મનુષ્યેાને પૃથ્વીના ભારરૂપ નહી પણ આભૂષણ રૂપ કહ્યા છે. - ―― Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ ] રસાધિરાજ ઘરતીને આભૂષણ રૂપ એવા પણ મનુષ્ય પૃથ્વી પર જોવામાં આવે છે કે જેએ પેાતાનુ પેટ પણ ભરી શકતા નથી અને એવા પણ પુન્યશાળી મનુષ્યા જોવામાં આવે છે કે, પેાતાનું પેટ ભરવાનુ તા ઠીક પણ હજારા મનુષ્યેાનાં પેટ ભરતા હેાય છે. જેના ઘરમાંથી હજારો મનુષ્યેાના પેટમાં રેટલે જાય તે જ મનુષ્ય પૃથ્વીને આભૂષણ રૂપ છે. બાકી જેનાં પેટી પટારામાં એકલા BLACK (બ્લેક) ના પૈસેજ જતા હોય તેવા મનુષ્યા આ પૃથ્વીને આભૂષણ રૂપ તે નહીં પરંતુ દુષણ રૂપ તે જરૂર છે. ઇલાવન નગરમાં ધનદત્ત કરીને શેઠ હતા. તે શેઠને પુત્ર ન હતા. ગૃહસ્થાશ્રમમાં ઘણાં વર્ષો વિત્યાબાદ તે શેઠને ત્યાં એક પુત્રના જન્મ થયા અને પુત્રનું નામ, એક ઈલાચી દેવીની પ્રસન્નતાથી પુત્રના જન્મ થયે એટલે તે દેવીના નામને અનુરૂપ ઈલાચીકુમાર નામ પાડવામાં આવ્યું. ક્રમે ક્રમે વૃદ્ધિને પામતા ઈલાચી યુવાનીના ઉંબરે આવીને ઉભા રહ્યો, છતાં યૌવનના ઉન્માદ તેનાં મુખ પર દેખાતા ન્હાતે. જાણે જન્માંતરથી જ વૈરાગ્યનાં સંસ્કાર સાથે લઈને ન આવેલા હાય ! એટલે જ્યારે જુએ ત્યારે તેના મુખ પર વૈરાગ્ય ભાવનાં દર્શન થતાં હતા. તેના માતા-પિતા ફીકરમાં પડી ગયા. તેમને મનમાં થયા કરે છે કે આ છેકરાને સંસારમાં જરાયે રસ નથી. ઘરમાં અઢળક સમૃદ્ધિ હાવા છતાં' મેજ-શાખ કે રંગરાગ પ્રતિ આના મનનુ લેશ પણ ખેંચાણ નથી. માતા-પિતાને માટી ફીકર તે એ થઈ પડી * Page #355 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કાણુ ? [ ૩૨૦ કે આ પરણવાની પણ હા નહી' પાડે તે આપણા મનનાં મનારથ મનમાં જ રહી જશે ! પરણવાને તેને આગ્રહ કર્યાં પણ ખરો. પણ માતા-પિતાને તેમાં સફળતા ન મળી, એટલે તેમનું અનુમાન સાચું ઠર્યું. માતા-પિતાની ચિંતા એર વધી ગઈ. ઈલાચીના જીવનનુ વળાંક આપ્યુ. જુદીજ દિશા તરફનું છે. તેને માહાધીન માતા-પિતા લેશ પણ સમજી શકતા નથી. તે ભરયૌવન કાળમાં પ્રવેશેલા હેાવા છતાં વિષયવાસના પર તેણે ખૂબજ કાણુ રાખેલે છે છતાં તે સંસ્કાર સુષુપ્ત રૂપે તા અદરમાં પડેલાં જ હેાય છે. સત્તાગત રહેલા કર્યાં કયારેક રાગના નિમિતા ઉપસ્થિત થતાં એવા તે ઉદયમાં આવી જાય છે કે તે કર્માંના ઉદ્દય કાળમાં ભલભલા આત્માએ મેહાધીન અની જાય છે. અનાદિની નબળી ચાલ એકવાર ઘટના એવી બને છે કે, નટ લાકા ઈલાવન નગરમાં દૂર દૂરના પ્રદેશમાંથી આવી પહોંચે છે. નગરના ચાકમાં વાંસ ઉભા કરીને વિધવિધ પ્રકારનાં ખેલ ખેલી રહ્યા છે.. આખા ગામમાં ઢોલના સાદ પડવાથી હજારા લાકો ખેલ. જોવા નિમિતે નગરના મધ્ય ચાકમાં આવી પહોંચ્યા છે. કહેવતમાં પણ કહેવાય છે કે, “દુનિયામાં કયાંય તમાશાને તેડુ હાતુ નથી ” ધનત શેઠના પુત્ર ઈલાચીકુમાર કે જેને * સંસારની કોઈ વસ્તુમાં રસ ન હતા તે પણ ખેલ જોવા નિમિતે આવી પહોંચે છે. આજની દુનિયાને સિનેમા જોવાને Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩ર૧ ] સાધિરાજ કેટલે! બધા માડુ છે ? સંસ્કારી કુટુમ્બનાં કહેવાતા પણ સિનેમા જોવા નિકળી પડે છે. દુનિયાની આ નખળી ચાલ છે જે આજ કાલથી નહી પણ અનાદિ કાળથી ચાલી આવે છે. કેટલાક દુનિયાનાં આકષ ણુ એવા હોય છે કે ભલભલા મનુષ્યા તે પ્રતિ ખેંચાઈ જાય છે. જેએ પેાતાના મન પર કાબુ રાખી શકે તેવા મનુષ્યા જ તે તે અનિષ્ટોથી ખચી શકે છે. અનંત શક્તિના ધણી આત્મા મન ઇન્દ્રિયાને આધીન અની જાય તેના જેવી બીજી શેાચનીય ખીના કઈ હેાઈ શકે ? મદારી વાંદરાને રમાડે તેમ મન અને ઇન્દ્રિયે! જાણે આત્માને રમાડી રહ્યા છે! આત્માને પેાતાની અનંત શક્તિનું ભાન થાય તેા તે મન અને ઇન્દ્રિયાને વશ કરી શકે છે. “નટ-લાકે વાંસપર ચડીને જીવ સટાસટના દાવ ખેલી રહ્યા છે. નીચેના ભાગમાં એક અત્યંત સ્વરૂપવાન નટડી પગે ઘુઘરા બાંધીને સુંદર નૃત્યના પ્રાગ્રામ આપી રહી રહી છે. લેકે આ પ્રયાગા જોઇને આશ્ચય ચકિત બની જાય છે. ઈલાચીકુમારને આ રમતમાં એટલેા બધા રસ ન પડયા જેટલે નટડીનાં રૂપમાં રસ પાયેા છે. નટડીનાં સૌંદર્ય પર ઈલાચીકુમાર જાણે મુગ્ધ બની જાય છે! ધારી ધારીને તે નટડી તરફ વારંવાર જોયા જ કરે છે, જાણે તેનાં મન્ને લેાચન કમલ પર ભ્રમરની જેમ નાટડીનાં મુખાવિંદ પર ચાંટી ગયા છે, આ કહેવાતા કોટયાધિપતિનાં પુત્રને નગરનાં ભલ ભલાં શ્રીંમાની કન્યામાં રૂપ કે સૌર્ષીનાં દર્શન ન્હોતાં થયા તેણ નટકન્યામાં થયા છે. ખસ પૂર્વનાં વિધાતાના લેખ આનેજ Page #357 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કાણુ ? [ ૩રર કહેવામાં આવે છે. એટલે સજઝાયના રચિયતા મહાપુરૂષને લખવું પડયું છે કે, કર્મ ન છુટે રે પ્રાણીયા ! પૂર્વ નેહ વિકાર, નિજ કુળ છડી રે નટ થયા તાણી શર્મ લગાર, પૂના સ્નેહનાં સંબંધે ઈલાચીને નટકન્યામાં એટલે અધેા રાગ બધાઈ ગયા છે કે તેના મનમાં હવે તેનું રટણ ચાલ્યા કરે છે. હવે તેા તે માતા-પિતાની પણ વાત સાંભળવા તૈયાર નથી. દેવ જેવા દેવા પણ પૂર્વનાં સ્નેહનાં સંબંધે કેટલીકવાર દેવાંગનાએના બદલે મૃત્યુ લેકની સ્ત્રીઓમાં લપટાઈ જાય છે તેા પછી ઈલાચી તે ગમે તેમ મૃત્યુલોકના માનવી છે, તે લપટાઈ જાય તેમાં કોઈ નવાઈની વાત નથી ! ટુંકમાં બધા બધનામાં રાગનું બધન જ જીવને નિબીડમાં નિબીડ છે. ચાતુર્માસની ઋતુમાં અળસિયા ઉત્પન્ન થાય છે તે અળસિયા જેમ માટીનુ જ ભક્ષણ કરતા હેાવાથી અંદરથી પણ માટીથી ખરડાય છે અને ઉપરી પણ શરીર જમીનપર ઢસડીને ચાલતા હેાવાથી માટીથી ખરડાય છે. જીવની પણ આબેહુબ અળસિયા જેવી જ હાલત છે. રાગ-દ્વેષને લીધે જીવ અંદરથી પણ મલીન ભાવેશથી ખરડાએલા રહે છે અને સમયે ક ખંધની અપેક્ષાએ કમ કે લેપાસ, પ્રતિ છે. ભગવતે પણ ઉત્તરાધ્યયન સૂત્રમાં આ વાત પર વૈધક પ્રકાશ પાડેલા છે. कायसा वयसा मत्ते, वित्ते गिद्धेय इत्थसु 'दुहओ मल' सचिणई, सिसुणागुव्वमट्टियः ॥ મન, વચન અને શરીરવડે ધન અને સ્ત્રીઓમાં આસક્ત Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩ર૩ ] રસાધિરાજ. બનેલાં મનુષ્ય રાગ અને દ્વેષથી ઉભય પ્રકારે કર્મ મળને સંચય કરતા હોય છે. અળસિયાના દ્રષ્ટાંતેજ સૂત્રમાં ઘટનાં કરવામાં આવી છે. जे केई सरीरे सत्ता, वण्णे रुवेय सव्वसो । मणसा काय वक्केण, सव्वे ते दुक्ख संभवा ॥ આ ગાથા પણ ઉદ્ધરાધ્યયન સૂત્રની છે. જે કંઈ મનુષ્ય મન, વચન, અને શરીરથી શરીરનાં વર્ણ, ગંધ, અને રૂપમાં આસક્ત બનેલાં હોય છે તે સર્વે મનુષ્ય શરીર અને ધન-વૈભવ માટે અનેક પાપ આચરીને ભવભવમાં અનંત દુઃખને ભેગવનારાં બને છે, રાગ દશા અને આસક્તિજ દુઃખને જન્મ આપનારી છે. જ્યારે વીતરાગ દશા અનંત સુખને જન્મ આપનારી છે. વીતરાગની સમાધિ અનુપમ હોય છે, તે વીતરાગનું સુખ પણ સર્વોત્તમ હોય છે. જ્યારે સરાગ દશામાં આધિ, વ્યાધિ ને ઉપાધિને પાર નથી હોતે તેનાં કારણે તેવી સ્થિતિમાં દુખ પણ અપરંપાર હોય છે. " કામાંધ શું ન કરે ! ઈલાચીના મનમાં અણધાર્યું દુઃખ ઉભુ થઈ જાય છે. નટ કન્યાની નૃત્ય કળા જેઈને ઈલાચી તેની ઉપર જાણે, આફિન થઈ ગયે. એટલામાં ખેલ પૂરો થઈ જાય છે.. -નગરજને બધા વિખરાઈ જાય છે. ઇલાચી પણ પોતાના ઘેર : આવે છે, પણ ઇલાચીનાં મનને પેલી નટ કન્યાએ બરોબરનું ચારી લીધું છે કે, ઈલાચીને હુવે ખાવા-પીવામાં રસ, રહ્યો , નથી. તેની માતા તેને પરાણે ભાણે બેસાડે, પણ ખાધું ન. કે ૬ : * * Page #359 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કેણ ? [ ૩ર૪ ખાધુ ને તરત ભાણા ઉપરથી ઉભું થઈ જાય છે. બધી સંજ્ઞાઓમાં કામ સંજ્ઞા અતિ બળવત્તર હોય છે. કામાંધ મનુષ્ય પાગલ જે. બની જાય છે. તે એવો તે અંધ બને છે કે, રાતને દિવસ બને તેના માટે સરખા થઈ જાય છે. ઘુવડ દિવસનાં જોતા નથી ને કાગડા રાત્રીના જોતા નથી. પણ કામાંધ એ તે કઈ એ અપૂર્વ કેટીને અંધ છે કે તે દિવસનાં કે રાતનાં ક્યારેય પણ જેતે નથી. એટલું જ નહી પણ તે જાત કે કજાતને પણ જેતે નથી. દુનિયામાં કોઈ એવું અકાર્ય નથી કે જે કામાંધ ન કરે! રાગ ભલભલાને મૂંઝવે ઈલાચીને હવે નટડી ન મળે ત્યાં સુધી આખો સંસાર તેના માટે લુખ્ખો થઈ ગયે. ભવ્ય પ્રાસાદમાં તે રહે છે, પણ જાણે આખું મકાન તેને હવે ખાવા ધાય છે. નટડીનાં અભાવમાં તે ભવ્ય પ્રાસાદ પણ તેને સ્મશાન રૂપ ભાસે છે. જે કે ઈલાચીને આત્મા મહાન છે. આ જ ભવે મેલે જનારે છે. છતાં અત્યારે તે તેને નટડી તરફનાં રાગે બરોબરને ઘેરી લીધું છે. ઈલાચીને તેના માતા-પિતા ખાનગીમાં લઈ જઈને પૂછે છે કે, તું હમણાં હમણ ચિંતાતુર કેમ રહે છે? તારા સુખ પર ઉદાસીનતા કેમ દેખાય છે ? તું હસતે નથી ! પ્રેમથી અમારી સાથે બેલત પણ નથી ! સરખી રીતે ખાતે નથી, પીતે નથી ! તારા મનની શ્રત જે કાંઈ હેય તે તું અમને કહી દે ગમે તેમ તે અમે તારા માવતર છીએ, અમારાથી તારે કાંઈ પણ છુપાવવાનું ન હૈય! માતા-પિતાની Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩રપ ] રસાધિરાજ વાત સાંભળીને ઈલાચી ઘડીવાર તે વિચારમાં પડી જાય છે. ગમે તેમ હોય પણ તેને જન્મ તે ઉચ્ચ કુળમાં થએલે છે. હૃદયની વાત માતા-પિતાની આગળ કરતાં તેનું મન અંદરથી લજાને અનુભવે છે, છતાં તેને થાય છે કે આ ઝેર મનમાં ક્યા સુધી રાખવું ? એટલે માતા-પિતાને હૃદય ખેલીને બધી વાત કહી દે છે. પછી તે માતા-પિતા તેને સમજાવવા માટેનાં ઘણાં ઘણું પ્રયાસ કરે છે. તેને અનેક રીતે સમજાવે છે. તેને ત્યાં સુધી કહે છે કે, આપણા આ શ્રેષ્ઠ કુળને તું કલંક લગાડવા જેવું ન કર ! આપણું કુળ મર્યાદા ઘણી મહાન છે. ઉચ્ચ કુળમાં તારે જન્મ થયો છે, માટે જે પગલું ભરવું હોય તે સમજી-વિચારીને ભર ! આ નટ કન્યા પર તું આટલે બધે મહાઈ શું ગમે છે ? તું કહે તો આનાથી એ સારામાં સારી અને અત્યંત સ્વરૂપવાન અને વળી કુળવાન એવી કન્યાઓ સાથે તને પરણાવી દઈએ, પણ તું આ નટડીને આગ્રહ છેડી દે. આપણું કર્યું કુળ છે? કઈ આપણી ખાન દાની છે ? અને તારા પિતાની ગામમાં કેટલી આબરૂ છે? એ બધી બાબતે તું કેમ ધ્યાનમાં લેતું નથી. સમજુ થઈને તું આવુ કરે એ તારા માટે તે ઠીક પણ અમારા માટે તે ઘણું જ દુઃખ રૂ૫ છે. આટલી આટલી રીતે સમજાવવા છતાં ઈલાચી એકનો બે ન થયો ! તેણે તે સાફ સાફ શબ્દોમાં પોતાના માતા-પિતાને સંભળાવી દીધું કે હું તે પરણીશ, તે આ નટડી વેરેજ પરણીશ, બાકી બધી સ્ત્રીઓ મારે માબહેન સમાન છે. ઈલાચીને દ્રઢ નિર્ધાર જાણ્યા પછી તેને પિતાને થયુ Page #361 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કે શું ? [ ૩રદ કે હવે ખેંચવા જઈશું તે છોકરી સાવ હાથમાંથી જશે એટલે ભલે હવે એની ઈચ્છા મુજબ થઈ જાય. એટલે ધનદત્ત. શેઠ નટડીનાં પિતાને રૂબરૂમાં લાવીને ઈલાચી માટે નટ કન્યાની માંગણી મૂકે છે અને શેઠ તેને અઢળક ધન આપવાને તૈયાર થઈ જાય છે. છતાં નટે એ વાત કબૂલ ન કરી અને કહ્યું કે આ અમારી પુત્રી અને પ્રાણ કરતાં અધિક છે. અમારી જેવા રંકને ઘેર આ એક મધું રત્ન છે. એટલું જ નહી પણ અમારી આજીવિકાનું પણ સાધન હોવાથી આ પુત્રી તે અમારા આખા કુટુંબ માટે આધાર શીલારૂપ છે ! માટે જે તેની વેરે અમારી પુત્રીને પરણાવવા અમે તૈયાર નથી. અમારી કળામાં જે કઈ પારગામી બને અને અમારી સાથે રહીને ગામે ગામ નૃત્ય કળાનાં અને વાંસ પર નાચવાના પ્રયેગે. સાંગોપાંગ પણે ભજવી બતાવે અને તેમ કરતાં કરતાં પિતાની કળા વડે કેઈ રાજાને રીઝવીને લગ્નનાં પ્રસંગે અમારી. આખી નાતને જમાડે તે જ અમારી પુત્રીને ભરથાર બની શકશે. આ અમારી શરતે તમારો પુત્ર સ્વીકારી લે તે તેની મને કામનાં જરૂર પૂર્ણ થશે, બાકી તે અમારી પુત્રીને ભરથાર થવા ભલે ઈચ્છે છે પણ અત્યારે તે તેની નાવ. મઝધાર છે. ઉપરના લેબલને જ ખાટો મેહ પિતાના મુખેથી બધી વાત સાંભળીને ઈલાચી બધી શરતે કબુલ કરી લે છે. જેમાં આજે પણ Love Marrage પ્રેમ લગ્નનાં મેડમાં પડેલાં કેટલાંકે બધી શરતે કબૂલ કરી. લે છે. અરે ! કેટલાક તે મુસ્લીમ કન્યાના મેહમાં પડીને મુસલમાન પણ બની જાય છે, તે કેટલાક વળી ખ્રીસ્તી પણ Page #362 -------------------------------------------------------------------------- ________________ E ૩ર૭ ] ' રસાધિરાજ બને છે. આજની દુનિયાને રૂપનું તો ઘેલું લાગ્યું છે. ભલભલા રૂપ-સૌંદર્યની પાછળ પાગલ બને છે આ કાળના મનુષ્યો જેટલાં બાહ્ય સૌદર્ય પ્રતિ આકર્ષાએલા છે, તેટલા જ જે અત્યંત ગુણ સૌંદર્ય પ્રતિ આકર્ષાયા હેત તો ખરેખર કલ્યાણ થઈ જાત. શરીરની ઉપરની ચામડીમાં ભિન્નતા દેખાય છે. કેઈ Black-કાળા હોય છે. તો કઈ White-સફેદ હોય છે. આ બધી ભિનેતા શરીરનાં બાહ્ય સ્વરુપની અપેક્ષાએ છે. ભાકી શરીરનું અંદરનું સ્વરૂપ તો બધાનું સરખું જ છે, દુનિયા ઉપરના Lable લેબલને જોઈને જ મેહ પામે છે, બાકી અંદરમાં તે આ કાયા એકલાં મળ-મૂત્રથીજ ‘ભરેલી છે. મનુષ્યનાં શરીરના નાક, કાન વગેરે નવ દ્વારમાંથી અને સ્ત્રીઓનાં બાર દ્વારમાંથી નિરંતર નગર ખાળની જેમ મળ મૂત્ર વહે જ જાય છે. બહારમાં પડેલી દુર્ગંધને જોઈને મનુષ્ય મેટુ બગાડે છે પણ તે ટાઈમે એમ વિચારતા નથી કે એને એજ અશુચિમય પુદ્ગલેથી આ શરીર ભર્યું પડયું છે. રાગ દશાની જગ્યાએ જીવનમાં વૈરાગ્ય ભાવ લાવ હોય તે એકલું બાહ્ય દ્રષ્ટિએ ન વિચારતાં મનુષ્યએ અત્યંતર (અંતરંગ) દ્રષ્ટિએ વિચારવું જોઈએ. રાગનું કારણ જ બાહ્ય દ્રષ્ટિ છે અને વૈરાગ્યનું કારણ તત્વ દ્રષ્ટિ છે. ઈલાચી બધી શરતે કબૂલ કરીને, માતા-પિતાએ ખૂબ સમજાવવા છતાં નટ લેકની સાથે ચાલી નીકળે છે. નટ કન્યાની પ્રાપ્તિ વિના અત્યારે તે તેને જીંદગી તદ્દન નિસાર લાગે છે. નટ કન્યાની પ્રાપ્તિ એજ તેની જીંદગીને ધ્યેય બની ગયું છે. ઈલાચી પોતાની બુદ્ધિ બળનાં પ્રભાવે ડાંક જ સમયમાં નટ વિદ્યામાં પારગામી બની જાય છે. વણકને પુત્ર હોવાથી તેની Page #363 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કેણુ? [ ૩૨૮ બુદ્ધિમાં તે ખામી હતી જ નહીં, ફક્ત તેણે વળાંકજ અવળે લીધે છે. વળાંક સવળે લીધો હોત તે કુટુમ્બને તારી દેત. જો કે આગળ જતાં પિતાના આત્માને તે તારી જ દેવાને છે. ઈલાચીની કળા પર નટ કન્યાને પિતા પણ મુગ્ધ બને છે. ગામે ગામ વાંસ પર વિવિધ પ્રકારનાં ખેલ ખેલીને ભલભલાના મનને ઈલાચી જીતી લે છે, નટ કન્યાને પિતા વિચારે છે કે, ઈલાચી પિતાની કળાના પ્રભાવે ભલભલાનાં મન રીઝવી શકે છે તે કઈ રાજાને પણ જરૂર રીઝવી શકશે. માટે હવે તે કઈ એવા શહેરમાં પડાવ નાંખે છે કે જ્યાંને રાજા રીઝાઈ જાય, જેથી ઈલાચીની, મારી પુત્રીની અને સૌની મને કામના પૂર્ણ થઈ જાય. જે ગામમાં પડાવ હતા ત્યાંથી ઉપાડીને સીધે બેન્નાતટ નગરે પડાવ નાખ્યો. આખાએ શહેરમાં મોટા પાયા પર જાહેરાત કરવામાં આવી. ગામ આખું ચેકમાં ભેગું થઈ ગયું. રાજાનું સિંહાસન ચેકનાં મધ્યમાં મંડાયું. ઈલાચી બબરને સ્વાંગ સજીને અને રાજાને પ્રણામ કરીને સીધો વાંસ પર ચડી ગયે. આજ ઈલાચીનાં હૃદયમાં હર્ષ સમાતે હેત. તેને નટ કન્યાની પ્રાપ્તિ હવે હાથ વેંતમાં દેખાતી હતી. બસ રાજા રીઝે એટલીવાર હતી. રાજાને રીઝવવા આજે ઈલાચી પિતાની સેળે સોળ કળામાં કામગીરી બજાવી રહ્યો છે. વાંસ પરને ખેલ બતાવવા જાણે પિતાની જીંદગી હોડમાં મૂકી દીધી છે. ઈલાચી વાંસના આ દેરડાંથી પેલે દેરડે એમ કુદકા મારતે દોડે છે અને વચ્ચે આકાશમાં ઉછળીને ફરી પાછે દેર પર આવી જાય છે. કેઈ વાર એક પગે દેર પર ચાલે છે, તે કઈ વાર કમાન લેતે દોરડાં પરથી પસાર થઈ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ ] રસાધિરાજ જાય છે. જાણે ઈલાચીએ જીવ સટોસટની બાજી લગાવી છે. લેકે તેની વિધ વિધ ખેલની રમત જોઈને તાલીઓના ગડગડાટથી વધાવી લે છે. ઈલાચી નીચે ઉતરીને રાજાને પ્રણામ કરવા પૂર્વક રાજાની પાસે દાન માંગે છે. રાજા કહે છે મારૂં ચિત્ત વ્યગ્ર હતું, મેં તારો ખેલ જે નથી. દાન લેવું હોય તે ફરીવાર ખેલ દેખાડે પડશે. ઈલાચી ફરી બીજી “વાર વાંસ પર ચડે છે. ફરી ખેલ દેખાડે છે. છતાં રાજા રીઝતું નથી. ત્રીજી ને ચેથી વાર વાંસ પર ચડીને વિધ વિધ ખેલ કરે છે, છતાં રાજ તેની વાતને ટલ્લે જ ચડાવે છે પણ રીઝને દાન આપતું નથી. ત્યાં ઈલાચી રાજાના મનની વાત જાણી જાય છે. રાજા દાન કયાંથી આપે? જે નટડીનાં રૂપમાં હું લુબ્ધ બને છું તે જ નટડીનાં રૂપમાં રાજા પણ પતંગીયાની જેમ અંધ બન્યું છે. નટડી તે એક છે, જ્યારે તેનાં હરીફ બે જાગ્યા છે. શિકાર એક ને શિકારી બે, સામસામા તૈયાર થઈ ગયા છે. વારંવાર ઈલાચીને રાજા વાંસ પર ચડવાની ફરજ એટલા માટે પાડે છે કે, એકાદવાર આને પગ લપડે ને નીચે પડી જાય તે આ નટડીને હું સ્વાધિન કરી લઉં. મારા અંતેઉરમાં ઘણું મહારાણુઓ છે, પણ આ નટડી જે મારા અંતેઉરમાં આવીને રહે તે મારૂં જીવિત સફળ બની જાય ! બત્રીસ શાક અને તેત્રીસ પકવાન ભાણે બેસીને આરેગનારાં પણ જ્યારે એંઠવાડમાં મેઢ નાંખે ત્યારે સમજી જ લેવું કે, આ જાતજ અઘેરીની છે. જેનાં અંતેઉરમાં અપ્સરા જેવી મહારાણુઓ હોવા છતાં રાજા જે રાજા નટડીમાં લુખ્ય બને ત્યારે સમજી લેવું કે, એ ધન વૈભવની અપેક્ષાએ Page #365 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કેણ ? [ ૩૩૦ રાજા છે, બાકી ચારિત્રની અપેક્ષાએ રંક છે.. સજઝાયનાં રચયિતા મહર્ષિ ફરમાવે છે કે, દાન ન આણે રે ભૂપતિ, - નટ જાણે નૃપ વાત; હું ધન વછું છું રાયનું, - રાય વં છે મુજ ઘાત; - કર્મ ન છૂટે રે પ્રાણીયા. દુનિયામાં વિધાતાના લેખ કયાંય મિથ્યા થતા નથી અને કરેલાં કર્મ ભેગવ્યા વિના છુટતા નથી. નગરશેઠને પુત્ર નટડીની પાછળ નટ બન્યું છે, આથી પછી વિધાતાના લેખ કેવા હેય? ઈલાચીએ રાજાના હૃદયની વાત જાણે લીધી. કે હું રાજાનું ધન વછી રહ્યો છું અને રાજા મારે ઘાત વંછી રહ્યો છે. જેના મેહમાં હું ફસાયો છું. તેના જ મેહમાં રાજા ફસાયે છે. એટલે રાજા મારૂં મરણ વાંછે છે, તે હું રાજાનું દ્રવ્ય વાંછી રહ્યો છું ! આ બે મુદ્દામાં તે સંસારને આખો ચિતાર નજર સામે ખડો થઈ જાય છે. આજે દુનિયામાં મોટે ભાગે મનુષ્યનાં અધ્યવસાયે એવા સ્વરૂપે જ કામ કરી રહ્યા છે. કોઈનાં માટે કંઈ પણ બેલતા પહેલાં આપણે આપણાં પિતાને અધ્યવસાયે સુધારી લેવા જોઈએ. ભક્તિમાં જેટલી ન્યૂનતા, તેટલી જ પુન્ય બંધમાં હીનતા ! દાન મેળવવાની નટની ઈચ્છા પુરી થઈ નહીં એટલે. નટ નિરાશાને અનુભવી રહ્યો હતે, છતાં તે હજી વાંસડાની Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ] સાધિરાજ દ્વાર ઉપરજ ઉભેલા હતા. તેને મનમાં વિચાર આવે છે કે, મે આ ચેાથી વાર ચડીને પણ વિધ વિધ પ્રકારનાં ખેલ કરી બતાવ્યા છતાં રાજાએ મારી કદર કરી નથી. આ રાજાની પણ મેહાધીનતા કેટલી બધી છે ? એવા સ્વરૂપે નટ જ્યાં વિચારી રહ્યો છે ત્યાં એટલામાં તેની નજર કેઇ દ્વિવ્ય સ્વરૂપધારી મહાપુરૂષ પર પડે છે. મહાન તપસ્વી મહાવ્રતધારી અણુગાર કઈ ગૃહસ્થને ત્યાં વહેારવા નિમિત્તે પધારેલાં છે. ઈલાચી વાંસ પર જ્યાં ખેલ કરી રહ્યો છે ત્યાં તેની પાછળ. આ ગૃડસ્થનું ઘર પડતું હતું. થાળ ભરી શુદ્ધ માઢકે, પદમણી ઉભી છે મહાર; યેા યા કહે છે લેતા નથી ધન ધનસુતિ અવતાર; ફ્રુટેરે પ્રાણીયા. ક ત શુદ્ધ મેદકનાં થાળ ભરીને પદ્મિની સ્ત્રી મુનિ ભગવ’તને વહેારાવવા નિમિત્તે ઘરનાં આંગણમાં આવીને ઉભેલી છે. લ્યે લ્યા કહે છે છતાં મુનિ થેાડુ પણ વધારે લેતા નથી. પેાતાને ખપ પુરતુ જરૂર લીધું છે, લેશ પણ વધારે લેતા નથી. વહેારાવનારનું કેવું સમર્પણ ભાવ છે ? અને વહેારનાર મહામુનિની કેટલી બધી નિઃસ્પૃહતા છે! પરસ્પરના કેવા ઉ'ચા વ્યવહાર છે ? પોતાની શક્તિ હેાવા છતાં દેવ, ગુરૂ અને સાધર્મિકની ભક્તિમાં જેટલી ન્યૂનતા રાખે તેટલીજ પુન્યાનુ’બધી પુન્યના બંધમાં હીનતા આવે છે, જેટલી પુન્યાનુબંધી પુન્યમાં હીનતા આવે તેટલી જ આગળ . Page #367 -------------------------------------------------------------------------- ________________ -દ્રષ્ટા કેણ ? [ ૩૩ર જતાં મેક્ષ માર્ગની આરાધનામાં દીનતા આવે છે, પુન્યાનુંબંધી પુન્યને ઉદય કાળ મેક્ષ માર્ગમાં જીવને ઘણી જ અનુકૂળતા કરી આપે છે જેથી જીવને માર્ગની આરાધનામાં ચિત્તની અપૂર્વ પ્રસન્નતા રહે છે. માટે દેવ, ગુરૂની ભક્તિમાં છતી શક્તિએ જરીએ ખામી આવવા દેશે નહી, નહી તે સામે ફળ પ્રાપ્તિમાં પણ ધબડકો જ થવાને છે. મુનિ દર્શનથી ઇલાચીના વિચારમાં અજબ પરિવર્તન ત્યે લે કહે છે, લેતા નથી ધન ધન મુનિ અણગાર - આ ભાવનામાં તે ઉદારતા અને નિસ્પૃહતા અને ટોચ ઉપર પહોંચી જાય છે. ઈલાચીની દ્રષ્ટિ આ અનુપમ દ્રશ્ય પર પડે છે અને તેનાં અંતરમાં ખરેખર દ્રષ્ટાભાવ જાગી જાય છે. એમ તિહાં મુનિવર વહેરતા, નટે દેખ્યા મહાભાગ; ધિગ ધિગ વિષયારે જીવને, એમ નટ પામ્ય વૈરાગ કર્મ ન છૂટે રે પ્રાણીયા. નટની દ્રષ્ટિ મુનિરાજ પર પડતાં તેની વિચારધારામાં જમ્બરજસ્ત પરિવર્તન આવી જાય છે. તપનાં તેજ વડે મુનિરાજની જુવાન કાયા અત્યંત શેભી રહી હતી. મેકનાં - થાળ ભરીને સામે વહોરાવવા નિમિત્તે ઉભેલી પદ્મિની સ્ત્રી Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ ] રસાધિરાજ પણ અત્યંત સ્વરૂપવાન હતી, છતાં મુનિરાજ નીચું મુખ રાખીને વહેરી રહ્યા છે. સામે સાક્ષાત્ અપ્સરા ઉભેલી હવા છતાં મુનિજ આંખ ઉંચી કરીને પણ તે તરફ જતા નથી! તે પછી સૌંદર્ય પ્રતિ મીટ માંડવાની તે વાત જ કયાં રહી? - આ કાળમાં તે કઈ અત્યંત સ્વરૂપવાન ન હય તે એ. મનુષ્યની આંખ ત્યાંથી ખસથી નથી. એકલી વાનરવેડાની પ્રવૃત્તિ આ કાળમાં ચાલી રહી છે. આ વહેરનાર મહાપુરૂષ સિંહ સમેવડ હતા. વાંસની દેર પર ઉભેલે ઈલાચી વિચારે છે કે, ધન્ય છે આ મુનિરાજને કે સામે અપ્સરા જેવી સ્ત્રી આગ્રહ પૂર્વક વહેરાવી રહી છે. છતાં મુનિરાજ તેની તરફ આંખ પણ ઉંચી કરતા નથી! વાહ? કેવી એમની સંયમની ધાર છે અને ધિક્કાર છે મને કે હું આ નટડીની પાછળ, અંધ બન્યો છું. મુનિરાજ લાખ લાખ ધન્યવાદને પાત્ર છે. તે હું લાખ લાખ ધિક્કારને પાત્ર છું. ભાવનાની શ્રેણીમાં આરૂઢ થતા વાંસની | દર પર કેવળજ્ઞાન વિષયાધીન બની મારા આ જીવતરને હું ધૂળમાં રગદોળી રહ્યો છું જ્યારે આ મુનિરાજ નર જન્મનાં વાસ્તવિક ફળને મેળવવા કે ગ્ય માગે 'ઉદ્યમ કરી રહ્યા છે ? ખરેખર ધન્ય છે એ મહામુનિને, એ જીવનમાં એક્લા. અમૃતને ઘુંટી રહ્યા જ્યારે હું એક્લા કાતીલ ઝેરને ઘુટી. રહ્યો છું. સન્માર્ગથી કેટલે હું દૂર છું ? જ્યારે આ મુનિરાજ તે મેક્ષ માગે ઝડપથી આગળ ધપી રહ્યા છે એમ માં - 1 }" , , , Page #369 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કેરું ? [ ૩૩૪ ચિંતવતા નટ વૈરાગ્યને પામે છે અને તેને આત્મા શુલ ધ્યાનની શ્રેણ પર આરૂઢ થઈને ત્યાં ને ત્યાં પેલા વાસની દોર પર જ કેવલજ્ઞાનને પામે છે. સંવર ભાવે રે કેવલી, થયે તે કર્મ ખપાય; કેવલ મહિમા રે મુર કરે, - લબ્ધિવિજય ગુણ ગાય; કર્મ ન છૂટે રે પ્રાણાયા. દે આવીને કેવલજ્ઞાનને મહિમા કરે છે. વાંસડા ને દરડાં કયાંય અદ્રશ્ય થઈ ગયા અને તે જગ્યાએ સિંહાસન રચાઈ જાય છે. કેવલજ્ઞાની ઈલાચી મહષિને દેવે સાધુને વેષ સમપે છે, ત્યાર બાદ કેવલજ્ઞાની મહર્ષિ ધર્મ દેશના સંભળાવે છે. કેવલીને ઉપદેશ સાંભળી નાટક જોવા આવેલા ભવ નાટકનાં સ્વરૂપને સમજી જાય છે. રાજા-રાણી, નટડી વગેરે પણ પ્રતિબોધને પામી ગયા. કહેવતમાં કહેવાય છે કે, પિતે તરે તે અનેકને તારે છે. ઈલાચીકુમાર નાટક કરતાં સદાકાળને માટે ભવ નાકમાંથી છુટી ગયા! મુનિ દર્શનને પણ કેટલે પ્રભાવ છે કે, દૂરથી દર્શન થયા તેમાં આટલે બધો પલ્ટો આવી ગયું તે પછી મુનિ ભગવતેને પરિચય કરવામાં આવે તે લાભ કેમ ન થાય ? સાધુ જીવનની બલિહારી છે જેના આચાર-વિચાર જેઈને પણ જીવ ધર્મ પામી જાય ! કાર્ય સિદ્ધિમાં નિમિત્તની પણ સંપૂર્ણ જરૂર : - જીવ માટે શુભ નિમિત્તો" પણ કેટલાં બધાં ઉપકારક છે, : - કે Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ ] રસાધિરાજ નિમિત્તની અસરને નહીં માનનારાં પણ આ દ્રષ્ટાંત સાંભળીને એકવાર તે જરૂર કાન પકડી જવાના ! કાર્ય સિદ્ધિમાં નિમિત્તની પણ ઘણી જ ઉપયોગિતા છે. એકલાં ઉપાદાન કારણને જ જોર શેરથી મહિમા કરે કંઈ વળવાનું નથી. આખર જિન મંદિરાદિ તે તેમને પણ ગામે ગામ ઉભા કરવા જ પડે છે. શાસ્ત્રોનાં નિમિત્તને પણ તેઓ અવલંબે છે તે પછી નિમિત્તને તદ્દન ગૌણ કરીને એકલાં ઉપાદાનને જ , પક્ષ લેવાને શું અર્થ છે? ઉપાદાન એ ભલે મૂળ કારણ છે. અને નિમિત્ત બાહ્ય કારણ છે. જેમ માટીમાંથી ઘટ બને તેમાં માટી એ મૂળ ઉપાદાન કારણ છે છતા કુંભકારનાં નિમિત્ત વિના કરોડ વર્ષે પણ માટીમાંથી ઘટ નિર્માણ થતું નથી, તેમ જીવ ઉપાદાન કારણ છે અને દેવ-ગુરૂ, જિન પ્રતિમા આગમ એ બધા નિમિત્ત કારણ છે પણ સદ્દગુરૂ કે સતશાસ્ત્રના આલંબન વિના મરૂદેવા માતાના અપવાદ સિવાય કંઈ જીવને ઉદ્ધાર થયાનું સાંભળવામાં નથી અને તે મરૂદેવા માતાનું દ્રષ્ટાંત પણ વેતામ્બર શાસ્ત્રોમાં સુપ્રસિદ્ધ છે. દિગમ્બરો તે સ્ત્રી લિગે મુક્તિ માનતા નથી ! માટે નિમિત્ત કારણની પણ સંપૂર્ણ બલવત્તરતા હોય છે. મુનિ દર્શનને પણ કેટલે બધે પ્રભાવ છે તે વાત ઈલાચીનાં દ્રષ્ટાંતે બરાબર સમજાઈ જાય છે. ઈલાચીકુમારે જે દ્રષ્ટિથી મુનિને નિહાળ્યા એજ ખરૂં દ્રષ્ટાપણું છે. સંસારિક પ્રલેશનની દ્રષ્ટિએ ગમે તેટલીવાર મુનિ દર્શન કરવામાં આવે પણ તેથી વાસ્તવિક લાભ થતું નથી. જિનદર્શન કે મુનિદર્શનમાં પણ Page #371 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટા કેણુ? [ ૩૩૬ જે ખરૂં દ્રષ્ટાપણું ન આવે તે સમજવું કે જીવની એ ઘેર કમનશીબી છે. પૂર્વાર્ધની જેમ ઉત્તરાર્ધમાં પણ ખૂબ લંબાણથી કહેવામાં આવ્યું છે. છેલ્લે એટલું જ કહેવાનું છે કે, ઈલાચીની જેમ દ્રષ્ટા બની પરંપરાએ અનંત-જ્ઞાનને અનંત દર્શનનાં ભાગી બને એજ એક અભિલાષા સાથે ઉત્તરાર્ધ પુરૂ કરાય છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ ધર્મ વિહીન નર દેહનું નિરૂપયોગીપણું ભગવાને જગતના જીવોના કલ્યાણ માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં ચાર વસ્તુઓની દુર્લભતા બતાવી છે. તેમાં પહેલી જ વસ્તુ મનુષ્યભવ, એ અતિ દુર્લભ છે. આ વાત તે તમે સૌએ સાંભળી હશે, અને મનુષ્યભવ તે દુર્લભ છે જ તે બરાબર પણ તેમાંએ મનુષ્યત્વ તે અતિ દુર્લભ છે. મતીની કિંમત અંકાય છે, તે કયારે ? તેમાં પાણી હોય તે તેની કિમત અંકાય છે, તેમ જીવનમાં ધર્મ હોય તે તેની કિંમત છે. એકલાં માનવ દેહથી હરખાવાનું નથી, પણ માનવતા આવે ત્યારે જ મનુષ્યની કિંમત છે. બાકી ધર્મ વગરનું મનુષ્ય દેહ તે દુગતીના ખાડામાં નાખે છે. અને તે ધર્મ વગરને દેહ કેટલે અપવિત્ર અને નિઘ હોય છે તે એક મહાત્મા અને શિયાળનાં સંવાદ ઉપરથી સમજી શકાય છે. એક મહાત્મા ભર જંગલમાં ધ્યાનસ્થ બેઠેલ હતા. મહાત્માની મુખમુદ્રા ઘણીજ શાન્ત હતી. જાણે એમના મુખારવીન્દ પરથી શાન્ત રસને ધોધ વહ્યો જેતે હતે એ Page #373 -------------------------------------------------------------------------- ________________ ધર્મ વિહીન નર દેહનું નિરૂપયોગીપણું [ ૩૩૮ મહાત્મા જ્યાં બેઠેલ હતા ત્યાં એમનાથી થોડેક દૂર એક મનુષ્યનું મડદું પડેલું હતું. તે મડદાનું એક શિયાળ ભક્ષણ કરી જવાની તૈયારીમાં હતું. ત્યાં એ મહાત્માનું ધ્યાન પુરૂં થતાં તે શિયાળને એ રીતે સંબોધે છે કે, रे रे जंबुक मुश्च मुश्च सहसा नीचस्य निन्द्य वपुः । ' રે રે, શિયાળીઆ, તું છોડી દે, છોડી દે, આ નીચ મનુષ્યનું નિન્દાએલું અને અનેક પાપ કર્મોથી ખરડાએલું શરીર છે. તું એને છોડી દે છોડી દે. ભૂલેચૂકે પણ આ પાપીષ્ટ શરીરનું ભક્ષણ કરીશ નહિં. મહાત્માને દિવ્યનાદ સાંભળતાં જ શિયાળ બે ઘડી થંભી જાય છે અને મહાત્માની સામે પોતાનું મોટું ઊંચું કરી જાણે મહાત્માની સાથે વાણીના અભાવે હદયથી જ વાત ન કરવા માગતા હોય તેમ જણાવે છે કે, પ્રભુ ઘણુ દીવસથી ભૂખે છું અને આજે આ મહા મહેનતે ભક્ષ મળે છે તો તેમાં અંતરાય ન કરે-મહાત્મા ફરી કહે છે કે પણ તે ભક્ષણ કરવા જેવું નથી. શિયાળ ભૂખ્યાં ડાંસ જે હતું એટલે વચલે રસ્તે શેધી કાઢે છે કે પ્રભુ આપની આજ્ઞા પ્રમાણ છે, એના આખા શરીરનું ભક્ષણ નહિ કરું પણ એને હાથનું ભક્ષણ કરૂં તે ? અરે, એ પણ કરવા જેવું નથી. | દુર્તા નો વિશિકિત, એના હાથે દાનથી વિવછત હતા. એણે એની આખી જીદગીમાં સુપાત્રે દાન કર્યું નથી, એટલું જ નહિ પણ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ ] સાધિરાજ કરનારાઓને પણ અંતરાય નાખેલ છે, એણે એની જિંદગીમાં એકલું ભેગું જ કર્યા કર્યુ` છે, ભૂલથી ઘુણાક્ષર ન્યાયે પણ એના જ હાથે સુપાત્રે પડ્યુ નથી. શાસ્ત્રોમાં ભગવાને દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારનાં ધર્મમાં પહેલે જ દાન ધમ મૂકયેા છે. આચાય ભગવાન શ્રી હરિભદ્રાચાર્યજી મહારાજ ક્રમાવે છે તેમ, धर्मस्यादि पदं दानम् ધર્મીમાં આગ્નિ સ્થાન જો કોઈ ને પણ હેાય તે તે દાન ધને છે દાન ધર્મથી જ ધની શરૂઆત થાય છે. દાન એ જેમ ધર્મનું આદિ પદ છે તેમ દારિદ્રયનું નાશ કરનારૂ છે. છતાં આપણી બુદ્ધિ એવી છે કે દેવા જઈએ ને ખૂટી જાય તે ? પણ તમેા એક વાત તેા લખી જ રાખેા કે દાન દેવાથી લક્ષ્મી ખૂટવાની જ નથી. હા, પાપાયથી છૂટે છે. જ્યારે દાન તેા પુન્યની પર`પરાને ટકાવનારૂ છે. શાસ્ત્રોમાં એવા પણ માણસાના દ્રષ્ટાંત આવે છે કે જેમની પાસે તમારી અપેક્ષાએ કશું પણ ન હતું છતાં પેાતાની અલ્પશક્તિ પ્રમાણે નાનાદિ સુકૃત કરેલ છે. દાખલા તરીકે પુણિયા શ્રાવક ખૂબજ સતેાષી હતા જે તમારી પાસે છે તેમાંનું તેમની પાસે કાંઈ ન હતું. તેઓ રૂની પુણિયા વેચીને તેમાંથી દરરોજ ફક્ત ૧૨ા દોકડા મેળવતા, એક દિવસ પાતે ઉપવાસ કરતા અને જે દ્વિવસે પેાતાને પારણું હોય તે દિવસે તેમના પત્નીને ઉપવાસ હાય. જે દિવસે પેાતાને પારણુ' ડાય તે દિવસે પાતે સાધર્મિક ભક્તિનુ લાભ લેતા અને તેમના પત્નીને પારણું Page #375 -------------------------------------------------------------------------- ________________ ધર્મ વિહીન નર દહનું નિરૂપયેગીપણું [ ૩૪૦ હોય તે દિવસે તેઓ શ્રાવિકા બહેનની ભક્તિનું લાભ લેતા. દરરોજના ફક્ત સાડાબાર દેકડા મેળવનાર પણ આ રીતે લાભ લઈ શકતા ત્યારે આજે સાડાબાર રેકડા મેળવનાર પણ લાભ તે નથી લેતા પણ ઉલટા દડા રેતા હોય છે. આજે સાધર્મિક ભક્તિ તે તમને સાંભરતી જ નથી. પુણિયા શ્રાવક પિતાની ઘણીજ અલ્પશક્તિ હોવા છતાં લાભ અપૂર્વ લેતાં, જ્યારે તમારે તે પૃદય પણ ખૂબ જાગતે છે તે આવી સોનેરી તક શા માટે તમારે જતી કરવી જોઈએ? સમય એવો ખરાબ આવી રહ્યો છે કે ઉદારતાથી દાન કરશે તેજ ખાટી જશે. મમ્મણ શેઠ કે જેમને ત્યાં કઈ દિવસ સાધુ-મહાત્માના પગલા જ નહોતા થયા છે તેમાં તેઓ શું ખાટી ગયા? તે મમ્મણ શેઠ પાસે અઢળક ત્રાદ્ધિ હતી છતાં તેઓ સાતમી. નરકે ગયા, જ્યારે પુણિયા શ્રાવક પાસે ભલે લક્ષ્મી ન હતી. પણ તેની પાસે શાશ્વત ધન હતું અને સુકૃત કરીને તે ઉંચામાં ઉંચા દેવલેકે ગયા છે. તમારું જીવન તે પુણિયા શ્રાવક જેવું છે કે પછી મમ્મણ શેઠ જેવું ? મહીને એકાદ વખત તે તમારે ત્યાં સાધર્મિક ભક્તિ થતી જ હશે એમ જ માનું ને? (સભામાંથી માનવા જેવું નથી, તે મમ્મણ શેઠ અને પુણિયા શ્રાવક આ - બન્નેમાંથી તમારે કોને આદર્શ જીવનમાં અપનાવે છે? : - ધર્મની રક્ષા માટે પૂર્વ કાળના : ઘણુ મહાપુરૂષોએ પિતાના પ્રાણ પણ અર્પણ કરી દીધા છે. ભેગ આપ્યા વિના સિદ્ધિ સંભવતી નથી. સામાન્ય સ્વરાજ્ય મેળવવાની પછવાડે Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ ] સાધિરાજ પણ કેટલા ભેગ આપવા પડયા છે તે આત્માની સિદ્ધિ પણ ક્યારે મળે ? તેની પછવાડે પણ ભેગ આપ જોઈએ ! ભગવાન ક્યાં આપણને કહે છે કે તું મારી પૂજા કર, ભગવાન તે કૃતકૃત્ય છે. એમને કાંઈ આપણી પૂજાની અપેક્ષા નથી. આપણું કલ્યાણ માટે આપણે પૂજા કરવાની છે તે તે શક્તિ હોય તે ભેગ આપીને કરવી જોઈએ. વ્યવહારમાં બધે ઘસારા વેઠે છે અને એક અહિંઆજ “સહુ ભાડુ અને સિદ્ધપુરની જાત્રા” હવે જોઉં કાલથી કેવીક સામગ્રીથી પૂજા કરવા માંડે છે. ગીરાજ શ્રી આનંદઘનજી કહે છે કે, ધાર તરવારની સેહિલી, દેહિલ ચઉદમાં જિનતણું ચરણ સેવા તલવારની ધાર પર ચાલવું સહેલું છે પણ ગીરાજ જણાવે છે કે, પ્રભુ ચરણની સેવા દોહિલી છે. એ સેવા કઈ હશે? આ તમે કરે છે તે ? ભગવાનને બે ચાંદલા દીધા ન દીધા ને તક તક ફરરર કું. એ રીતની સેવા હિલી હશે? એ સેવા માટે આચાર્ય ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે, वीतराग ! सपर्यातस्तवाज्ञापालन परम् । आज्ञाऽऽराद्धा विराद्धा च, शिवाय च भवाय च ॥ હે વીતરાગ દેવ, આપની આજ્ઞાનું જે પરીપાલન એ જ આપની સાચી પૂજા છે. વીતરાગદેવની ત્રણે કાળ માટે એક જ આજ્ઞા છે કે, આશ્રવ (પાપના કારણ) એ સર્વથા Page #377 -------------------------------------------------------------------------- ________________ ધ વિહીન નર દેહનુ' નિરૂપયાગીપણ [ ૩૪૨ ય છે અને સવર એ સર્વથા ઉપાદેય છે. આશ્રવ એ ભવ હેતુ માટે થાય છે જ્યારે સંવર એ મેાક્ષ માટે થાય છે. ખસ આટલી જ આ પરમાત્માની આજ્ઞા છે. બાકી બધું શાસ્ત્રોમાં આ આજ્ઞાને સમજાવવા માટેને વિસ્તાર છે. આ રીતની આજ્ઞાના જે આરાધક હશે તે કલ્યાણ સાધીને મેક્ષે જશે અને આજ્ઞાના વિરાધક હશે તે ભત્રમાં રખડશે. એ રીતની આજ્ઞાના પાલનરૂપ જે પૂજા છે તે ખાંડાની ધાર ઉપર ચાલવા જેવી છે અને તે જ સાચી સેવા છે. કહેા, આમ આજ્ઞાના મમ સમજીને એ વીતરાગદેવની સેવા કરતાં હાઈ એ તે એમની તરફ કેવાક બહુમાન જાગે ? ત્યાં આત્મા અંદરમાંથી ઝુમી ઉઠે કે, ધન ધન શ્રી અરિહંતને રે, જેણે આળખાવ્યેા લેક તે પ્રભુની પૂજા વિના રે, જન્મ ગુમાવ્યે ફોક ’ ધન્ય છે શ્રી અરિહંત પરમાત્માને કે જેમણે વસ્તુ સ્વરૂપ ઓળખાવ્યા. અહા ! તે અરિહંત પરમાત્માના આપણી ઉપર અનંત ઉપકાર છે અને તેવા ઉપકારીની પૂજા-ભક્તિ વગરનું જીવન જીવવુ પણ બ્ય છે, અને તે અનંત ઉપકારી વીતરાગ પ્રભુની આજ્ઞાપાલન રૂપ પૂજા તે ભાવ પૂજા છે અને તેની પ્રાપ્તિ માટે દ્રવ્ય પૂજા પણ અતિ ઉપયાગી છે પણ દ્રવ્ય તે ભાવનું કારણ હેાવાથી જેવી દ્રવ્ય સામગ્રી હાય, ભાવ પણ તેવા જ આવે છે. આમાં હું પૂજાનો નિષેધ નથી કરતા પણ કરવાની રીતે કરવાનું કહું છું અને એ રીતે તમા કરતા હો તા મારે કંઈ કહેવાપણું' નથી. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ ] રસાધિરાજ ઉદારતાના અભાવે સાધર્મિક ભક્તિ કે પ્રભુ ભક્તિના કેઈપણ કાર્યો દીપતાજ નથી. દાનમાં પહેલી ઉદારતા જોઈએ, અને ધર્મની શરૂઆત જ દાનથી થાય છે. સુપાત્ર દાનને જોગ મળે તે મહા પુન્યની વાત છે. છેવટે અનુકંપા દાન પણ ન ચુકવું, અને તે તે તમારા પુરૂષો કરતા ધારે તે બહેને વધુ કરી શકે કારણ કે આખું અન્નક્ષેત્ર (રસોડું) તેમના હાથમાં હોય છે પણ એ પણ જે કપીલાને અવતાર હેય તે કંઈપણ ન કરી શકે. પેલા મહાત્મા શિયાળને કહે છે કે આ જેનું મુડદું છે તે પણ મમ્મણને જ અવતાર હતે એણે એના હાથે કેઈને પણ દીધું નથી. ઉલટા દેતાને પણ અટકાવ્યા છે પોતે દે નહીં અને દેતાને અટકાવે છે તે ખરેખર કર્મચંડાલ જ કહેવાય. દ્રષ્ટાંત : એક શેઠ હતા. તે દુકાનેથી ઘેર જમવા આવ્યા. ભાણે બેઠાં ત્યાં પત્ની પૂછે છે કે દરરેજ ખૂબ પ્રસન્ન હો છે આજે મેઢ કેમ મલીન છે? પછી આગળ એ શેઠની ખાસીયત પ્રમાણે પૂછે છે કે – कया कुछ गांठसे गिर पडा - क्या किसिको दीध ___ पत्नी पुछे कथको क्यों है मुख मलीन ? ત્યાં શેઠ કહે છે કે મારી ગાંઠેથી તે ખરી પડે? મારી ગાંઠ તે વજની ગાંઠ કહેવાય. મારાથી તે કઈને દેવાઈ જાય એ કઈ કાળે બને જ નહિં ફરી પત્ની પૂછે છે કે જે આમાન કાંઈ બન્યું નથી તે મેટું કેમ પડી ગયું છે ત્યાં શેઠ કારણ દર્શાવે છે કે – Page #379 -------------------------------------------------------------------------- ________________ - ધર્મ વિહીન નર દેહનું નિરૂપયેગીપણું [ ૩૪૪ नहिं कुछ गांठसे गिर पडा, नहिं किसिको दीध देता दीठा ओरको मुख भया मलीन ॥ ત્યાં પત્ની પણ જરા માથાભારે હતી એટલે તરતજ સંભળાવ્યું કે કેઈ બીજા આપે તેમાં તમારું શું જતું હતું ? પણ આવા મનુષ્યને મનુષ્ય ન કહેવાય પણ મૃત્યુલેકના રાક્ષસેજ કહેવાય. અંતે શિયાળ હાથ ખાવાનું છોડી દે છે અને મહાત્માને કહે છે કે એના કાન ખાઉં તે? અરે એ પણ ખાવા જેવા નથી. श्रुति पुटौ सारश्रुतेः द्रोहिणौ કારણ કે એણે કાનથી કે ઇવાર પણ શાસ્ત્ર શ્રવણ કરેલ નથી. હા ! માત્ર અનેકેની નિંદા-કુથલી સાંભળી છે. જ્યારે કાનની શેભા તે શાસ્ત્ર શ્રવણથી છે. શ્રી ભર્તુહરી જણાવે છે તેમ, "श्रोत्र श्रुते नैव न कुण्डलेन दानेन पाणिर्न तु कङ्कणेन । विभाति कायः करुणा पराणाम् परोपकारैर्न तु चन्दनेन ॥" કાનની શેભા જેમ શાસ્ત્ર શ્રવણથી છે તેમ હાથની શોભા દાન દેવાથી છે, નહિં કે કંકણ પહેરવાથી અથવા ઘડિયાળ ચડાવવાથી. ટુંકમાં આખા શરીરની શેભા ચંદન ચોપડવાથી કે પફ-પાવડરના લપેટા મારવાથી નથી, પણ પરોપકારના કર્તવ્ય કરવાથી છે. ત્યારે આજે તો ઘરમાં રેશન ન હોય તો ચાલે પણ ફેશન પહેલી જોઈએ છીએ. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ ] સાધિરાજ શિયાળ આગળ વધીને કહે છે કે પ્રભુકાન પણ નહિ ખાઉં. પણ આંખ ખાઉં તો ? ત્યાં મહાત્મા કહે છે કે : ' नेत्रे साधु विलोकनेन विरहो" 66 એણે નયનથી સાધુ પુરૂષોના દðન કર્યાં નથી. શાસ્ત્રાએ સાધુ પુરૂષાના દ ́નનુ પણ અપૂર્વ મહાત્મ્ય વર્ણવ્યું છે. જેમકે મહાપુરૂષો ફરમાવે છે કે : . '' ' “ સાધૂનાં દર્શન પુળ્યું, તીર્થભૂતાદ્દિ સાધવઃ । तीर्थः फलति कालेन, सद्यः साधु समागम ॥ 77 સાધુએના દર્શનથી પણ મડાપુન્ય થાય છે. સાધુઓને શાસ્ત્રમાં જગમ તીર્થં સ્વરૂપ કહ્યા છે. સ્થાવરતી તે અમુક કાળે ફળે પણ સાધુના સમાગમ તે તરતમાં જ ફળદાયી નીવડે છે. ચેગીરાજ આનધનજી ફરમાવે છે કે :— દેવ અસુર ઈન્દ્રપદ ચાહ્ ન, રાજ ન કાજ સમાજ રી । સંગતિ સાધુ નિરંતર પાવું, આન ંદધન મહારાજ રી । સાધુસંગતિ બિનું કૈસે હૈયે, પરમ મહારસ ધામ રી ” અર્થાત્ દેવ, અસુર અને દેવેના પતિ ઇન્દ્રપદને પણ હું ઈચ્છતા નથી, તેમ કોઈ રાજ્યને પણ મને પ્રàાભન નથી, તેમ લક્ષ્મી, ઘરબાર, હાટ, હવેલી, સત્તા અને માનપૂજાને પણ ઈચ્છતા નથી, પણ જેનાથી આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય એવા સાધુની સંગતીને જ ઇચ્છું છું, કહેા, આ સાધુ સંગતીના શ્રીઆન ધનજીએ કેવેાક અપૂર્વ મહાત્મ્ય વર્ણવ્યેા છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ધર્મ વિહીન નર દહનું નિરૂપણીપણું [૩૪૬ ખરેખર, સંત સમાગમ એ તે પારસમણું જ કહી શકાય. પારસમણીના સમાગમથી લેહુ જેમ સુવર્ણ બની જાય તેમ સંત સમાગમથી આત્મા પણ અંતે પરમાત્મા બની જાય છે પણ આ સમાગમને લાભ કઈ પુન્યશાળી આત્માઓ જ લઈ શકે છે. ભાગ્યહીન આત્માઓ તે સંતપુરુષોના દર્શનથી પણ વંચિત રહે છે તે સમાગમની તે વાત જ કયાં રહી ? શિયાળ આગળ વધીને કહે છે કે પ્રભુ હવે પગનું ભક્ષણ કરું તે ? ત્યાં મહાત્મા કહે છે કે – ___ पादौ न तीर्थं गतौ પગથી એ તીર્થયાત્રાએ ગયે નથી. કદાચ કયારેક એ તીર્થયાત્રાએ ગયે પણ ખરો ! પણ પેલા રામા ને રત્નાની જેમ ગયે. રામાને રત્નાનું દ્રષ્ટાંત કેઈ એક ગામમાં રામ અને રત્ન નામના સગા બે. ભાઈ રહેતા હતા. જાતના કેળી હતા અને બન્નેને ધધે મછિમારને હતે. ઘણાં વર્ષો સુધી તે પાપને બંધ કર્યા બાદ બન્નેને એકવાર તીર્થ કરવાની ભાવના થઈ. બન્નેને મનમાં થાય છે કે, આપણે જીંદગીમાં ઘણું પાપ આચર્યા અને હવે આપણે બને અવસ્થાલાયક થયા છીએ. માટે છેલ્લી જીંદગીમાં એકવાર બધાં તીર્થોની યાત્રા કરી લઈએ જેથી આપણાં પાતક ખપી જાય! Page #382 -------------------------------------------------------------------------- ________________ રસાધિરાજ અને તીથ કરવા પ્રયાણુ આરભે છે. સૌથી પહેલ * વહેલા ઘેરથી નીકળીને દ્વારકા જાય છે અને ત્યારબાદ કાશી હરદ્વાર વગેરે અડસઠ તી કરીને ફરી પાછા ઘેર આવવા પ્રયાણુ આર ભી દે છે. પેાતાના ગામની નજદીકમાં આવી પહેાંચતાં ગામની બહાર આવેલા સરેાવરની કિનારે વિશ્રાંતિ લેવા પડાવ નાખ્યા છે. ૩૪૭ ] ' સરાવર તરફ નજર નાંખતા બન્નેને લાગ્યુ કે, સરેવરમાં માછલાઓની ખૂબ વૃદ્ધિ દેખાય છે. આપણાં કરાએ પ્રમાદી છે. આપણે તેા તી કરવા ગયેલા પશુ છેકરાઓએ પાછળ ધધામાં ધ્યાન દેવાનું હતું પણ સરેાવરમાં માછલા જે ઉભરાઈ પડયા છે તે એમ સૂચવે છે કે, આપણાં કરાએ ધંધામાં તદ્દન બેદરકાર રહ્યા છે. અને હવે. થશે શું? આપણે તે ફરી તેવા પાપના ધેા નહી કરવાની પ્રતિજ્ઞા કરીને આવ્યા છીએ. આપણાં નિર્વાહનુ' શુ થશે ? અન્ને ચિંતાતુર બની ગયા ! આવા વિચારા આવવાથી અડસઠ તીથ કર્યાના અથશે! રહ્યો? આવા નબળાં વિચારે કરતા તે બન્ને પાણીથી લીટે દેરતાં ગામમાં પ્રવેશ કરે છે. સંબંધીએ સ્વાગત કરવા સામા આવે છે. ત્રણચાર મહિને યાત્રા કરીને ફરી પાછા ઘેર આવતા હાવાથી સંબધીઓમાં ઉત્સાહ ઘણું! હતા. વાજતે-ગાજતે ઘેર લાવ્યા પછી સંબશ્રીએ બધા ઘરના ફળીયામાં ભેગા થાય છે. તે બધાની સમક્ષ રામે અને રતનેા પેાતાના યાત્રા પ્રવાસનું વર્ણન કરે છે; અને કહે છે કે ઘેરથી પહેલ . Page #383 -------------------------------------------------------------------------- ________________ ધર્મવિહીન નર દેહનું નિરૂપયોગીપણું [ ૩૪૮ વહેલા નીકળી અમે દ્વારકાધીશને ભેટવા દ્વારકાએ ગયા! ત્યાં જઈને શું કર્યું તે દોરામાં જણાવે છે, દ્વારકામાં જઈને રે, નાથ મારાને નિહાળ્યા પાપ તણ ત્યાં કીધી પ્રતિજ્ઞા, પુન્યના પંથ અજવાળ્યા રે, તમે લીટે લીટે ચાલે છે, ખાડામાં છે ખદબદીયા ! દ્વારકામાં જઈને નાથને નિહાળ્યા અને દ્વારકાધીશ સમક્ષ પાપ કર્મોની અમે પ્રતિજ્ઞા લઈને આવ્યા છીએ. પણ તમે આ પાણીને લીટે લીટે ચાલ્યા જાવ બહાર સરોવરમાં માછલા ઉભરાઈ પડ્યા છે. તમે કેમ કેઈએ અમારા ગયા પછી જાળ બિછાવી નથી. એ ધંધે તે આપણું વંશપરંપરાથી ચાલ્યા આવે છે અને છતાં તમે કઈ ધંધામાં ધ્યાન દેતાં નથી. માટે અમે તે હવે પ્રતિજ્ઞાબદ્ધ છીએ. તમે ઝટ જાળ ખભે નાખીને સીધા લીટે લીટે સરોવરના કિનારે પહોંચી જાવ ! હવે આગળના પ્રવાસનું વર્ણન કરે છે. ગંગા નાહ્યા, ગોદાવરી નાહ્યા, નાહ્યા ભાગીરથી રેવા, પ્રયાગ જઈ ત્રિવેણી નાહ્યા ને કરશું પ્રભુની સેવા રે. તમે લીટે લીટે ચાલે રે ખાડામાં છે ખદબદીયા. - અમે ગંગા, ગોદાવરી અને ત્રિવેણીમાં નહી આવ્યા અને પાપ બધાં બેઈ નાખ્યા માટે અમે હવે પ્રભુની સેવા કરશું અને તમે લીટે લીટે ચાલ્યા જાવ! હવે છેલ્લા દેરામાં Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ ] સાધિરાજ વન એવું કરે છે કે, આવા પ્રકારના યાત્રા પ્રવાસનુ કોઈ ફળ નથી ! નાને દ્રીવે થાય દિવાળી અને મેટે દીવે થાય હાળી, રામેાને રતના ભગત થયા પણ રહ્યા કાળીના કાળી. ભલે રામે ને રતના બધા તી કરી આવ્યા પણ અંતે રહ્યા તે કેળીના કેળી ! તમે પણ વર્ષોના વર્ષાથી વ્યાખ્યાન સાંભળતાં આવ્યા છે, પણ રહ્યા વણીના વી–સાચા જૈન બની શકયા નથી. વણીક્ વૃત્તિમાં સ્વાની પ્રધાનતા હોય છે. તેના ત્યાગ થાય ત્યારે જીવનમાં સાચુ જૈનત્ત્વ આવે છે. ઘણાં તમારામાંથી શત્રુંજય તીર્થની નવ્વાણુ યાત્રા કરી આવ્યા હશે પણ તેમાંથી એવા કેટલા નીકળશે કે જે યાત્રા કરી આવ્યા બાદ અસત્ય ન ખાલ્યા હાય ! વ્યાપારમાં અપ્રમાણિકતા ન આચરતા હાય! નિંદા કુથલીમાં રસ ન લેતા હાય ! વિશ્વાસ ઘાત જેવા ઘાર પાપ ન આચરતા હાય ! એવા કેટલા નીકળશે ? આવા આવા પાપ કર્મોના ત્યાગ ન થાય તા આપણી તીર્થ યાત્રા અને રામા ને રત્નાની તી યાત્રા વચ્ચે લાંબે અંતર રહેતા નથી. જીવનમાં પવિત્રતા આવે તે જ યાત્રાનું વાસ્તવિક ફળ છે. પગપાળા ચાલીને “છ”રી પાળતા ગુરૂ સંગાતે વિધિપૂર્ણાંક તી યાત્રાએ જવામાં આવે તે જરૂર જીવનમાં સાચી પવિત્રતા આવે! પણ આજે કયાં પગથી તી યાત્રાએ જાવ છે ? નહિ તે તમારે તે ઘર બેઠાં ગગા છે. શ્રી ગીરનારજી તથા શ્રી સિદ્ધગિરીજી વગેરે મહાન તીર્થાં અહીથી તે ખૂબજ નજદીક છે અને એ મહાન તીર્થાંની. : Page #385 -------------------------------------------------------------------------- ________________ ધર્મવિહીન નર દેહનું નિરૂપોગીપણું [ ૩૫૦. યાત્રા અંદગીમાં એકાદવાર પણ વિધિપૂર્વક “છ”રી પાળતા કરવી જોઈએ. ત્યારે આજે તે અહીંથી ગાડીમાં બેસીને સીધા પાલીતાણ સ્ટેશને પહોંચે અને પછી ત્યાંથી ઘોડાગાડીમાં બેસી ધર્મશાળાએ પહોંચે અને ત્યાંથી પણ ઘેડાગાડીમાં બેસી તલેટીએ જાય, કેમ એમજ ને ? (સભામાંથી મોટે ભાગે તે એમજ છે. તે પછી સવારના રાઈ પ્રતિકમણમાં શું સમજીને બોલે છે કે : “એકેકું ડગલું ભરે, ગિરિ સન્મુખ ઉજમાળ કેડિ સહસ ભવનાં ક્ય, પાપ ખપે તત્કાળ.” તેને શો અર્થ કરે છે? છેવટે ધર્મશાળાથી તે "ગિરિરાજ સુધી તે તમારે પગે ચાલતાં જ જવું જોઈએ તે તેથી પણ તમારા આત્માને અપૂર્વ લાભ થાય. તે પછી શિયાળ પેટનું ભક્ષણ કરવા ઈચ્છે છે. મહાત્મા કહે છે કે અરે ! એ તે કરાય. ___ अन्यायार्जितवित्तपूर्ण मुदरं એણે એકલું અનીતિથી ઉપાર્જન કરેલા દ્રવ્યથી જ પિટ ભર્યું છે માટે એનું પેટ તે અતિ અપવિત્ર છે. લે હવે એક માથું બાકી રહ્યું છે. શિયાળ કહે છેકે -પ્રભુ હવે એ તે ખાવા દેશે ને? મહાત્મા કહે છે કે - गर्वेण तुझं शिरः ગર્વથી એનું મસ્તક અદ્ધરને અદ્ધર રહ્યું છે. કેઈ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ ] રસાધિરાજ દિવસ એણે મહાત્માઓના ચરણમાં માથું ઝુકાવ્યું નથી માટે એ પણ ભક્ષણ કરવા જેવું નથી. रे रे जंबुक मुश्च मुश्च सहसा नीचस्य निन्द्य वपुः। અંતે શિયાળ મડદાને ત્યાગ કરે છે, આ તે જે કે એક રૂપક દ્રષ્ટાંત છે, પણ એ દ્રષ્ટાંતમાને ભાવાર્થ તદ્દન યથાર્થ છે અને આમાંથી સાર એ લેવાને છે કે ધર્મ વગર આ મનુષ્ય શરીરની કેઈ ઉપયેગીતા નથી. ધર્મના અભાવમાં આ શરીર કેડનું છે. એને એક ગંદકીને ગાડ કહીએ તે પણ ચાલે અને એજ શરીરથી જે ધર્મ થતું હોય તે તેની કિંમત ચિંતામણી રત્ન કરતાં પણ અધીક છે માટે આ દેહની સાર્થકતા ધર્મથી જ છે. “સૌ કેઈ ધર્મપરાયણ બની આ દુર્લભ દેહની સાર્થક્તા કરો' એજ મહેચ્છા. Page #387 -------------------------------------------------------------------------- ________________ અજીર્ણના ચાર પ્રકાર પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સેળમાં પાપસ્થાનકની સક્ઝાયમાં ચાર પ્રકારના અજીર્ણ કહ્યાં છે એ. ચારે પ્રકાર સમજવામાં ઘણું સહેલાં છે પણ આચરવામાં તેટલાં જ કઠીન છે. જુના જમાનાથી એક વાત ચાલી આવે છે કે દુનિયામાં બધું સહેલું છે પણ પચાવવું સહેલું નથી. કોચે પારે જેમ કુટી નીકળે છે તેમ કેટલીકવાર તપ, ત્યાગ. પણ જીવનમાં કુટી નીકળે છે, અને અભિમાન એવું આવી જાય છે કે, તપ ને ત્યાગ બસ મારામાં જ છે; પછી તેવા મનુષ્યના જીવનમાં બીજા કેઈન તપ, ત્યાગ અને સદૂગુણ અંગેની અનુમેહના રહેતી નથી. પિતાને જ સદ્ગુણને ભંડાર માની બેઠાં હોય તેને અન્યના સગુણે દ્રષ્ટિમાં આવે. કયાંથી? જ્યારે શાસ્ત્રમાં ત્યાં સુધી ફરમાવવામાં આવ્યું છે કે, પોતે ષટમાસીતપ કરતે હોય અને બીજામાં તેવું સામર્થ્ય ન હોય ને માત્ર દરરોજ નવકારશીનું જ પચ્ચકખાણ કરી શક્ત હોય છતાં ષમાસીતપ કરનારાએ તેને નવકારશીને પચ્ચકખાણની પણ અનુમોદના કરવી જોઈએ અને એવા શુભભાવે મનમાં Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ ] રસાધિરાજ લાવવા જોઈએ કે, ધન્ય છે; ભગવાનની આજ્ઞામાં રહીને એટલું પણ કરે છે તેમજ ઓછું તપ કરનારે પોતાનાથી જે અધિક કરતાં હોય તેની પણ ભૂરી ભૂરી અનુમોદના કરવી જોઈએ અને અધિક તપ કરનારે કેઈને પણ તપ–સંયમમાં વિલાસ વધે તેવા સુવચને કહેવા જોઈએ. ઓછું કરી શક્તા હેય તેની નિંદાકુથલીમાં ઉતરવાનું તે શાસ્ત્ર ક્યાંય વિધાન કર્યું નથી. ઓછું કરી શકતા હોય તેની તે વાત જ્યાં રહી તદ્દન નિર્ગુણીમાં નિર્ગુણી હેય તેવાની નિંદામાં ઉતરવાનું પણ શા નિષેધેલ છે. જ્યાં ગુણ દેખાય ત્યાં ગુણાનુરાગ ધરવાનું કહ્યું છે અને નિર્ગુણ ઉપર માધ્યસ્થ ભાવે રહેવાનું કહ્યું છે. કેટલી ઉચ્ચ શ્રેણીનાં શાસ્ત્રોનાં વિધાને છે, અને આવા શાસ્ત્રોનું સ્વાધ્યાય કરનારા પણ કેટલીકવાર નિંદાકુથલીની અધમ પ્રવૃત્તિમાં કેટલા નીચે ઉતરી જાય છે! અજીર્ણને ચાર પ્રકાર ચાર અજીર્ણની વ્યાખ્યા કરતાં પૂ. ઉપાધ્યાયજી ફરમાવે છે કે : કાધ અજીર્ણ તપતણું, જ્ઞાનતણું અહંકાર, પરનિંદા ક્રિયાતણું વમન અજીર્ણ આહાર આ ગાથામાં ફરમાવવામાં આવ્યું છે કે ક્રોધ એ તપનું અજીર્ણ છે. તપસ્વી જે પિતાના સ્વરૂપમાં સાવધાન ન રહેતે. સહેજે ક્રોધ આવી જાય છે. તપસ્વીને ક્રોધ આવે તે સમજવું કે તેના તપને કેન્સર લાગું પડે. ત૫ સમતભાવ પૂર્વકનું Page #389 -------------------------------------------------------------------------- ________________ અજીર્ણના ચાર પ્રકાર [ ૩૫૪ હોય તે તેનું ફળ મહાન છે. યંત્રવડે પીલાવવા છતાં બંધસૂરીજીના શિષ્યએ યંત્રમાં પીલનાર પાલકપર લેશમાત્ર પણ કેધ કર્યો નથી. કારણ કે મેક્ષમાર્ગને સાર જેમણે જાણ્ય છે તેવા પંડિતે ક્ષમા કરે છે પણ કોઈ ઉપર કોધ કરતાં નથી. ખંધકસૂરીજીના શિષ્યએ તે સમયે ચિંતવના એવી કરી કે આ યંત્રમાં વ્યવહારનયથી ભલે શરીર પીલાય છે પણ ખરી રીતે તે આપણું જન્મજન્મનાં ભેગાં કરેલાં કર્મો પીલાય છે. આવી ભાવનાના બળે શિષ્ય કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા છે માટે તપ ક્ષમા પૂર્વકનું હોવું જોઈએ. તેવા તપથી એકાંતે નિર્જરા છે. બીજા પ્રકારમાં અહંકાર એ જ્ઞાનનું અજીર્ણ છે. થેડી પણ પિતામાં જાણકારી આવે એટલે તેનું અભિમાન આવી જાય છે. બસ હું જ જ્ઞાતા છું ને હું જ બધાને શાસ્ત્રોને વેત્તા છું, શાસ્ત્રોના ઉંડા રહસ્યો મેં જ જાણેલાં છે, બીજા ભલે ઉપર ઉપરથી જાણતાં હશે પણ હું તે ઉડે ઉતરે છું. અરે ભાઈ ! ગમે તેટલે તું ઉડો ઉતર્યો છે પણ દવાનું સેવન કરવા છતાં તારે વ્યાધિ વધ્યું છે પણ ઘટે નથી. સમ્યગજ્ઞાન એ તે પરમ રસાયણ રૂપ છે. તેને સેવનથી તે અહંકારરૂપી વિષમજ્વરને અંત આવ જેતે હતે તેના બદલે ઉલ્ટ પ્રકોપ વધે છે. આંબાને ફળ આવે કે નમી જાય છે. તેમ જ્ઞાન વધે તેમ નમ્રતા આવવી જોઈએ. અને જ્ઞાનને અહંકાર આવવાની તૈયાર હોય ત્યારે પૂર્વકાળના મહાપુરૂષોના અગાધ જ્ઞાનને વિચાર કરે જોઈએ અને તે Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ ] રસાધિરાજ મહાપુરૂષોની અપેક્ષાએ પિતાની લઘુતા વિચારવી જોઈએ. ક્યાં એ મહાપુરૂષના જ્ઞાનની પ્રભુતાં અને કયાં મારી લઘુતા ! એ મહાપુરૂષો મૃત સમુદ્રને પાર પામી ગએલા હતા. જ્યારે હું તે હજી શ્રત સાગરને કિનારે ઉભે ઉભે શંખલા વીણી રહ્યો છું. સમ્યગજ્ઞાનના ખરાં મોતી હજી મારા હાથમાં આવ્યાં નથી. એ તે મરજીવા થઈને શ્રત સાગરમાં ઝંપલાવે તેના જ હાથમાં આવે. ધન્ય છે તે મહાપુરૂષોને કે તેવા મહાજ્ઞાની હોવા છતાં જ્ઞાનને લેશ પણ ગર્વ કર્યો નથી. નિંદા એ ક્રિયાનું અજીર્ણ છે, તે ગમે તેટલી ક્રિયા કરતાં હોય પણ બીજાની નિંદામાં ઉતરે એટલે કરેલી કિયા પર પાણી ફરી જાય. પૂ ધર્મદાસ ગણુએ તે તેવા નિંદકને સ્વવિરચિત ઉપદેશમાળા શાસ્ત્રમાં અદિ કલ્યાણકારી કહ્યા છે એટલે તે અદર્શનીય છે. તેનું મોઢું જોવામાં પાપ છે. જેહને નિંદાની ઢાળ છે, તપ ક્યિા તસ ફેક. દેવ કિબિપી તે ઉપજે, એહ ફળ પાકા રેક, - નિદાની જે મનુષ્યમાં કુચાલ છે તે મનુષ્યની તકિયા કે ગમે તે ત્યાગ હોય તેય તે ફેક છે. આ વચન પૂ. ઉપાધ્યાય યશવિજયજી જેવા મહાપુરૂષે ઉચ્ચારેલા છે. પોતાના ધર્માચાર્ય અને ગુણીજનની નિદા કરનારા ભવાંતરમાં કદાચ દેવકને પામે તે અધમ કિબિષિ દેવ નિકાયમાં ઉત્પન્ન થાય છે. જે દેવ નિકાયમાં હલકા દેવ કહેવાય છે. તે દેવેને ઈન્દ્રસભામાં પણ બેસવાને અધિકાર મળતું નથી. Page #391 -------------------------------------------------------------------------- ________________ અજીર્ણના ચાર પ્રકાર [ ૩૫૬ = દોષ નજરથી નિંદા હુએ, ગુણ નજરે હુએ રાગ, જગ સવિ ચાલે માદલ મઢ, સર્વગુણી વીતરાગ હે સુંદર, પાપ સ્થાનક તો સેલમું. દેષ દૃષ્ટિથી નિંદા થાય છે અને ગુણ નજરથી ગુણાનુરાગ થાય છે. પૃથ્વીમાં જ્યાં ત્યાં કાંટા વેરાયેલા હોય. તે કંઈ આખી ધરતીને ચામડેથી મઢી ન શકાય. પોતે બચવાને ઉયાય કરી લે, તેમ દષોથી પિતાના આત્માને બચાવી લે, બાકી દરેકમાં દેષો રહેલા છે. આપણે પણ અનંતા દોષોથી ભરેલાં છીએ. સર્વ ગુણસંપન્ન તે ફક્ત વીતરાગ છે, માટે તપ જપનું ફળ મેળવવું હોય તે ગુણાનુરાગી બનવું અને દ્રષ્ટિમાંથી દ્રષ્ટિદેષ કાઢી નાખ. પિતાનાથી અધિક કરતાં હોય તેવા પ્રતિ પૂજ્યભાવ જોઈએ અને ઓછી ક્રિયા કરતાં હોય તેવાની પણ હૃદયમાં અનુમોદના કરવી જોઈએ કે ધન્ય છે આ જિનાજ્ઞામાં રહીને આટલી પણ શુભ પ્રવૃત્તિ કરે છે. મેક્ષના અસંખ્ય યુગ છે. એક એક યેગના આલંબને અનંતા ક્ષે ગયા છે, માટે આ મહાપુરૂષને પણ ધન્ય છે કે જેમણે તરવાનું પાટીયા જેવું પણ આલંબન પકડી રાખેલું છે. કઈ બાહ્ય તપ વગેરે ઓછું કરી શકતા હોય તે સ્વાધ્યાયાદિમાં. રમણતાં રાખતાં હોય તે સ્વાધ્યાય, વિનય, વૈયાવચના આલંબને પણ ઘણાં તરી ગયા છે. . Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭ ] રાધિરાજ કઈ મહાપુરૂષોને તે પુત્યેાદય ને પ્રભાવના યુગ હેય કે અનેકેને ધર્મના રસ્તે ચડાવતા હોય અને અનેક ધર્મના પ્રસંગે તેમની નિશ્રામાં ઊજવાતા હોય અને બને તેટલી શાસનની પ્રભાવના કરતાં હોય તે તેવા પુરુષો પ્રતિ પણ પ્રદ ભાવના વ્યકત કરવી જોઈએ. મૈથ્યાદિ ભાવનાયુકત અનુષ્ઠાનને ધર્મ જ કહેવામાં આવે છે. અવિરૂદ્ધ એવા વચનથી જિનેશ્વર ભગવંતએ પ્રરૂપેલા સામાયિક-પ્રતિક્રમણનાં અનુષ્ઠાન ધર્મ છે પણ મૈથ્યાદિ ભાવનાથી સંયુક્ત જોઈએ. નિદા, પશુન્ય અને અભ્યાખ્યાન એ ત્રણે પાપસ્થાનક મીઠાં રોગ જેવા છે. પારકા મઢે દ્વેષ બુદ્ધિથી અથવા સામાને હલકે પાડવાની બુદ્ધિથી કેઈની પણ વાત કરવી તે નિંદા પાપસ્થાનક છે. - દશવૈકાલિક અને દશાશ્રત સૂત્રમાં સાફ શબ્દોમાં લખ્યું છે કે, પૂંઠ પાછળ કોઈની નબળી વાત કરવી નહીં. पिढिमसंन भक्खेज्जा मायामासं विवज्जए આ શબ્દો દશવૈકાલિકના છે. પૂઠ પછવાડે કોઈની વાત કરવી એ શરીરનાં પાછળના ભાગમાંથી જે નીકળે છે તેનું ભક્ષણ કરવા બરાબર છે. નિંદકને જ્ઞાનીએ ચંડાલ કહ્યો છે. આવા વિધાને શાસ્ત્રમાં હોવા છતાં આજે કેટલાકને ચા પીધા વિના ચાલશે પણ કેકની આધી–પાછી કર્યા વિના નહીં ચાલે! Page #393 -------------------------------------------------------------------------- ________________ અજીર્ણના ચાર પ્રકાર [ ૩૫૮ કેઈના મઢે બીજાની ચાડી કરવી તેને પશુન્ય કહેવાય અને કોઈ પર બેટા આળ ચડાવવાં તેને અભ્યાખ્યાન કહેવામાં આવે છે. અઢાર પાપસ્થાનકમાં આ પાપસ્થાનકની પણ ગણના છે. દરરોજ આવવા છતાં આ ત્રણે પાપસ્થાનકે હાલતાં સેવાઈ જાય છે. તેને મીઠા રેગ જેવા એટલા માટે કહ્યા છે કે તેના સેવનમાં મનુષ્યને મઝા પડે છે પણ તેમને એ ખ્યાલ રહેતું નથી કે ભવિષ્યમાં સજા કેવી ભેગવવી પડશે? આ ત્રણે પાપસ્થાનકના સેવનમાં મનુષ્ય એવા ટેવાઈ જાય છે કે તેને આ હું પાપ કરી રહ્યો છું એટલું એ ભાન રહેતું નથી. - અજીર્ણને પ્રકાર આહાર અંગેને છે. વધારે પડત આહાર લેવાઈ ગયે હોય તે આહારનું પણ અજીર્ણ થાય છે ખાટા ઓડકાર, વમન એ આહારનું અજીર્ણ છે. આ છેલ્લે પ્રકાર એ છે કે, તેમાં સૌ સમજી શકે છે. છેલ્લા અજીર્ણના દેષમાંથી બચવાને ઉપાય એ છે કે છેડે ટાઈમ ભજનને ત્યાગ કરી દે, એટલે અજીર્ણને દેવ મટી જાય. આહારના અજીર્ણ કરતાં શરૂઆતના તપ, જ્ઞાન અને ક્રિયાના અજીર્ણો અતિ ભયંકર છે અને તે અજીર્ણોથી જીવને વધારે નુકશાન થાય છે. વસ્તુ પચે તે અમૃત નહી તે ઝેર આ ચારે પ્રકાર મહાન જ્ઞાની પુરૂષોએ કહેલા છે. કોઈને પણ ઉત્કર્ષ જોઈને મનમાં રાજી થવું પણ બળાપ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ ] રસાધિરાજ નહીં કાઢવે. પિતાને પુદય પાતળું હોય તેમાં બીજાને શા માટે ખેડવા જોઈએ? સૌનાં કર્મો સૌને ભેગવવાના હેય છે, છતાં જીવ બીજાની ભાંજગડમાંથી ઉચે આવતું નથી! સંક્ષેપમાં, વસ્તુ પચે તે અમૃત છે, બાકી જીરવી ન જાણે તે અમૃત પણ હલાહલરૂપે પરિણમે છે. માટે અજીર્ણના ચારે પ્રકારને ત્યજી જીવનમાં વસ્તુને પચાવતા. શીખો એજ મંગલ કામના. Page #395 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધન્નાજીનો ત્યાગ અને શાલીભદ્રનો વૈરાગ ધન્નાજી અને શાલીભદ્રજી બન્ને સંસારી પક્ષે સાળા-બનેવી થતા હતા. શ્રી શાલીભદ્રના ધન્નાજી બનેવી થતા હતા. બન્ને રાજગૃહી નગરીના રહેવાસી હતા. એક કાકંદીના ધન્ના પણ થયા છે. પણ આજના વ્યાખ્યાનમાં જેમના વિષે વિવેચન કરવું છે તે ધનાજી રાજગૃહી નગરીના હતા. ધનાજીના જીવનમાં ત્યાગ ઉત્કૃષ્ટ હતે તે શાલીભદ્રજીનાં જીવનમાં વૈરાગ્ય ઉત્કૃષ્ટ હતે બને મહાન મેગામી આત્માઓ હતા, એવા મહાન પુરુષનાં ગુણેનું ગુણાનુવાદ કરીએ તે આપણાં ભવભવનાં કર્મો ખપી જાય, બને મહાન ગર્ભ શ્રીમંત હેવાની સાથે બનેને ત્યાં અપ્સરા જેવી સ્ત્રીઓ હોવા છતાં અને ભર યૌવનકાળમાં દેવતાઈ ભેગેને ભગવતા હોવા છતાં જરાક નિમિત્ત મળી જતાં ક્ષણવારમાં સંસારને ત્યાગ કરીને અણગારપણું અંગીકાર કરી લીધું. આ વાત તેમનાં જીવનમાં જેવી તેવી ન હતી. Page #396 -------------------------------------------------------------------------- ________________ રયાધિરાજ શ્રી શાલીભદ્રને ત્યાં અપ્સરા જેવી બત્રીસ સ્ત્રીઓ હતી અને ધન્નાજીને ત્યાં આઠ હતી. શાલીભદ્રને ત્યાં તે દરોજની દેવકમાંથી નવ્વાણુ પેટીઓ ઉતરતી હતી, જેમાંથી દરેક પ્રકારની ભેગસામગ્રી અને અલંકારાદિ મળી આવતાં હતાં. આવા દેવતાઈ વૈભવના સ્વામી માત્ર એક સ્વામી શબ્દ સાંભળીને પ્રતિબંધ પામ્યા છે. અને એવું જ એક વચન સાંભળીને ધન્નાજી પ્રતિબંધ પામ્યા છે. આ બધા વિષયે પર આજનાં વ્યાખ્યાનમાં આપણે વિગતવાર વિવેચન કરવાનું છે. તે પહેલાં એટલું જરૂર સમજી લેવાનું છે કે શ્રી ધનાજીને જે ત્યાગ હતું તે એકલે બાહય ત્યાગ જ . નહીં પણ અભ્યતંર ત્યાગપૂર્વકને તેમને બાહય ત્યાગ હતે. ધન વૈભવ અને કુટુંબ-કબીલાને ત્યાગ એ બાય ત્યાગ છે અને અંદરનાં રાગદ્વેષાદિને જે ત્યાગ તે અત્યં. તર ત્યાગ છે. સર્પના શરીર પર કાંચળી વીંટળાઈ જાય છે અને અમુક સમયે સર્પ કાંચળીને ત્યાગ કરી દે છે. હવે સર્વે કાંચળીને ત્યાગ કર્યો એટલે શું તે ત્યાગી બની ગયે કહેવાય ? હજી તેની દઢમાં ઝેર તે એવું ને એવું ભર્યું છે માટે કંચુક–ત્યાગ એ સર્પને બાહય ત્યાગ કહેવાય. અને અંદરની વિષ ગ્રંથિને જે ત્યાગ તે અત્યંતર ત્યાગ કહેવાય. विषयः कि परित्यक्तैर्जागर्ति ममतायदि । त्यागात् कच्चुक मात्रस्य भुजंगो नही निर्विषः ।। Page #397 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૬ર રાગ ઘટે તે ત્યાગ સફલ કહેવાય જે હૃદયમાં મમતા જાગૃત છે તે વિષયના એકલા બાહ્ય ત્યાગથી શું? કાંચળી માત્રનાં ત્યાગથી કંઈ સર્ષ નિષિ બની જતું નથી. આ વ્યાખ્યા પૂ. ઉપાધ્યાય શ્રી. યશવિજયજી મહારાજે શ્રી અધ્યાત્મસાર ગ્રંથમાં ફરમાવી છે. જે સાંભળતાં ભલભલાનાં હયાં હાલી જાય તેવી વ્યાખ્યા. ફરમાવી છે. માનવી બાહ્યથી વિષયને અથવા પદાર્થોને ત્યાગ કરે અને અંદરમાં તે તે વિષય પરત્વેની આશક્તિને પષ્યા કરે છે તેવા એકલા બાહો ત્યાગથી કયો અર્થ સરવાને છે ઉપરથી તજે અને અંદરમાં તેની તે વસ્તુને ભજે એમ કરવાથી કેઈ અર્થ સરે નહીં! જેને ત્યાગ કરીએ તેને રાગ છૂટ જોઈએ તે એ ત્યાગ વાસ્તવિક ત્યાગ કહેવાય અને તે ત્યાગ પરંપરાએ આત્માને રીતરાગ બનાવે. આ તે આઠ મહિના ભાજીપાલવ ન ખાય અને જેવું કાર્તિક પૂર્ણિમા પછી છૂટું થાય ત્યાં હાશ હવે પાંદડું છૂટું થયું એટલે પછી ભાજી-પાલવ અને પાંદડા પર જાણે તૂટી જ પડે. અરે ! ભાઈ તે આઠ મહિના જે ચીજને ત્યાગ રાખ્યો તે પ્રતિને રાગ જરાએ ઘટે નહીં. ઠીક છે કે તું એમ કહી શકે જે વસ્તુ આઠ મહિના અભક્ષ્ય હતી તે હવેથી ચાર મહિના માટે શક્ય બને છે. તે વસ્તુનું સેવન કરવું હોય તે હવેથી થઈ શકે. આવી. રીતે સહજ સ્વભાવે ઘટના કરવી હોય તે કરી શકાય. જેને ત્યાગ કરીને તેની આસક્તિ તે ઓછી થવી જોઈએ તે એ ત્યાગ અત્યંત ફળદાયક નિવડે. Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ ] સાધિરાજ વૈરાગ્યના ત્રણ પ્રકાર : સાધુપણું અંગીકાર કરનાર કુટુંબ-કબીલાને ધન -- વૈભવને બાહ્ય ત્યાગ કરે એ કંચુક–ત્યાગ કહેવાય. જેમ સર્પ કાંચળી છોડે તે ત્યાગ કહી શકાય, પણ અંદરના રાગદ્વેષાદિને જ્યારે ત્યાગ કરે ત્યારે તે ત્યાગ વાસ્તવિક કહેવાય, જેને બીજા શબ્દોમાં ગ્રંથિ-ત્યાગ કહેવાય. રાગદ્વેષ એ જ અંદરની વિષ ગ્રંથિ કહેવાય. એ ગ્રંથિને તેડવા. વિના આત્મા ન તે સમ્યકત્વને પામે કે ન વાસ્તવિક ચારિત્રને પામે, માટે ધન્નાજીને ત્યાગ અત્યંતર ત્યાગના ધ્યેયપૂર્વકનો ત્યાગ હતું, સાચે વૈરાગ્ય જીવનમાં પ્રગટયા . વિના કઈ પણ આત્મા ત્યાગ કરી શક નથી. પહેલું વૈરાગ આવે અને પછી ત્યાગ આવે છે. વૈરાગ્ય પ્રગટયા. વિના ત્યાગ આવી શકે નહીં અને આવેલો ત્યાગ પણ . વૈરાગ્ય વિના ટકી શકે નહીં, માટે ધનાજીના જીવનમાં પણ ત્યાગ અને વૈરાગ્યને સાંગોપાંગ સુમેળ હેતે છતાં આપણે વિષય રાખે છે. શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ એ તે બનેનાં જીવનમાં એક એક ગુણની પ્રધાનતા અંગે ઉપરોક્ત વિષય રાખ્યો છે. શ્રી શાલીભદ્રજીએ ત્યાગ ઉત્કૃષ્ટ કર્યો છે અને વૈરાગ્ય પણ તેમનામાં ઉત્કૃષ્ટ હતું. તેમનાં જીવનમાં જે વૈરાગ્ય હતું. તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હતે. દુઃખગર્ભિત, મહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એવા વૈરાગ્યનાં ત્રણ વિભાગ પડે છે. ઉપરાઉપરી સંસારમાં . દુઃખ પડયા કરે મનમાં વૈરાગ્ય આવી જાય કે આના કરતાં સાધુપણુ શું ખોટું છે ? Page #399 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધન્નાજીના ત્યાગ અને શાલીભદ્રના વૈરાગ્ય [ ૩૬૪ અહી પૂરુ ખાવાય મળતુ નથી અને સાધુપણામાં તા લોકો માદક વહેારાવે છે. આવા ભાત્રથી દીક્ષા લેવાય તે દુઃખગભિ ત વૈરાગ્ય કહેવાય. દુઃખગર્ભિત વૈરાગ્યથી કેટલાક દિક્ષા અંગીકાર કરે છે પણ પાછળથી દુઃખગર્ભિત વૈરાગ્ય જો જ્ઞાનગર્ભિતમાં પલટાઈ જાય તેા આત્માનુ જરૂર હિત સધાઈ જાય, પણ તેવુ કોઈક જ માટે અને છે. બાકી ઘરનું દુઃખમય વાતાવરણ જોઈને દિક્ષા લીધી હોય અને પાછળથી સાંભળે કે હવે તે મારા કુટુ બી પાસે કરોડો રૂપીયા થઈ ગયા છે એટલે દિક્ષા છેડીને ફ્રી પાછા ઘરભેગા થઈ જાય. દુ:ખગર્ભિત વૈરાગ્યના આ કરુણમાં કરુણ અંજામ કહેવાય. દુ:ખની અસારતા સમજમાં આવવી ઘણી સહેલી છે, પણ સ’સારના પૌલિક સુખાની અસારતા ન સમજાય ત્યાં સુધી વૈરાગ્ય કાચુ' જ રહેવાનું. દુ:ખ કરતાં પણ પૌદગલિક સુખ આત્મા માટે ખતરનાક છે. આટલી સમજમાં જ જ્ઞાનર્માત વૈરાગ્યનું બીજ રહેલુ છે. સુખ ભયંકર એટલા માટે છે કે ભોગવવાના સમયે સુખ તા ક્ષણ પૂરતું જ હોય છે પણ પાછળથી દુઃખ અનંત કાળ સુધી ભાગવવુ પડે છે. એક નામનું સુખ ભોગવવા જતાં અન'ત દુઃખ લલાટે લખાઈ જાય છે. આસકિતપૂર્વક ભાગવાતા વૈયિક સુખેને જ્ઞાનીએએ પરિણામે અતિ દારુણુ કહ્યા છે, જીવની દૃષ્ટિ સીફ્ વમાન ઉપર છે એટલે જીવ તેવા કૃત્રિમ વૈષયિક સુખામાં સુખ માની એક છે. દૃષ્ટિને જરાક આગળ લખાવે તે સુખ પરથી જીવનું મન ઉભગી ગયા વિના રહે જ નહી. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૬પ ] રાધિરાજ વર્ષોથી ભેગવેલા સુખે પર લાવારસ ફરી વળતા વાર કેટલી ? કનક-કામિની અને ધન-વૈભવ અંગેનાં સુબેને જીવ વર્ષોથી ભેગવતે હોય, ખૂબ અમનચમન કરતો હોય પણ ક્યારેક સંસારમાં અઘટિત બનાવ એ બની જાય કે ભેગવેલા સુખે પર પાણી ફરી વળે. પાણી ફરી વળે ત્યાં સુધી તે ઠીક પણ ક્યારેક તે લાવારસ ફરી વળે? એકના એક વહાલસોયા દિકરાને વિયેગ થઈ જાય, જેને પ્રાણ કરતાં અધિક પ્રિય માની હોય તેવી પત્નીને અણધાર્યો વિયેગ થઈ જાય, વ્યાપારમાં ફટકો એ લાગે કે એકી સાથે લાખો-કરોડ ચાલ્યા જાય; બસ એ સમયે દુઃખને જે અનુભવ થાય તે તે અનુભવનારા જ જાણી શકે. વેદન કરનાર આત્મા પિતે છે તેને જ ખબર હોય કે એ સમયની અંતરની વેદના કેવા પ્રકારની હોય છે! તીવ્રતિતીવ્ર વેદના જીવ એ સમયે અનુભવ હોય છે. હવે વર્ષોથી ભેગવેલાં સુખ પર આ લાવારસ જ ફરી વળ્યું કહેવાય કે બીજું કાંઈ કહેવાય? દૂધપાક–પૂરીનું જમણ હોય અને ભાણે બેસીને ટેસથી. દૂધપાક પૂરી જમ્યા છે. વચમાં વચમાં ખમણ પણ સારી પેઠે ઝાપટયું હોય, તેમાં અપૂર્વમાં સ્વાદિષ્ટ અનુભવ કર્યો છે. હવે દૂધપાક પૂરીનું જમણ હોય એટલે છેલ્લે. કઢી-ભાત પીરસવામાં આવે. દૂધપાક ખાધે હેમ એટલે. છેલે ભાતમાં દાળ ન પીરસાય મોટેભાગે કઢી પીરસાય છે Page #401 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૬૬ દૂધપાકનું જમણ હોય એટલે તેમાં કદી જ ભળે, દાળ તેમાં ભળે નહીં. છેલ્લે વાટકે ભરીને કઢી પી જાય એટલે દૂધપાક હજમ થઈ જાય. હવે છેલ્લે કઢી-ભાત આગતાં છેલ્લા કેળીયે જે માખી આવી જાય તે જેટલું ખાધેલું હોય તે બધું ક્ષણવારમાં એકાવી નંખાવે–એકાવડાવે એ તે ઠીક પણ છઠ્ઠીનું ધાવણ કાઢી નાખે ! અને ભાઈને કેટલીક વાર ખબર ન પડે કે આ તે માખી આવી કે મેથીને દાણે આવ્યું ! કારણ કે મેથીને દાણો સીઝી ગયા પછી આ તે મેથીને દાણે છે કે માખી છે તેની કશી ખબર પડતી નથી. ગમે તેવી ભેજનમાં સ્વાદિષ્ટતા માણી હોય પણ છેલ્લે કેળીયે મક્ષીકાપાત થઈ જાય એટલે સ્વાદિષ્ટતાની જગ્યાએ ખાધેલું બધું એકાઈ જાય. બસ તેવી રીતે સાંસારિક સુખ ભોગવીને અજ્ઞાની મનુષ્ય તેમાં અલમસ્ત બની ગયા હોય, પણ ક્યારેક એચિતે અને અણધાર્યો ફટકો એવું લાગી જાય કે શેક ને સંતાપને પાર રહેતું નથી માટે સંસારનાં કામ-ગાદિનાં સુખમાં જીવે જરાયે રાચવા જેવું નથી. હાડકાં જેવી તુચ્છ વસ્તુની અસારતા શ્વાનને સમજાતી નથી, તેમ ભોગ અને પરિગ્રહની અસારતા પણ કઈ વિરલા સમજી શકે ? સુકાઈ ગયેલા હાડકાને કૂતરે બટકા ભરતે હોય એટલે તેના દાંતના જડબામાંથી લેહી ટપકવા માંડે અને તે લેડી હાડકા ઉપર પડે, એટલે કૂતરે એમ માની લે છે કે Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ ] સાધિરાજ આ લાહીના સ્વાદ મને હાડકામાંથી મળે છે. હવે ખરી રીતે પેાતાના જ જડખામાંથી લેહી ટપકે છે છતાં કૂતરાની સમજ એવી વિપરીત છે કે જાણે આ લેડીના સ્વાદ હાડકામાંથી પેાતાને મળે છે. તે ટાઈમે જોડે ઈન્દ્ર આવીને ઊભેલેા હાય તેા કૂતરાને શકા એવી જાય કે કયાંક આ મારું' આંચકી લેશે તે ? એટલે એ મનમાં ભલે તેની પડખે ઈન્દ્ર આવીને ઊભા હાય તાયે શકાતા હાય છે. હવે તે કૂતરાને ઈન્દ્ર હાય કે પછી કોઈ મહાન બૃહસ્પતિ હાય-કાઈની તાકાત છે કે હાડકાની અસારતા કોઈ તેને સમજાવી શકે ? બિલકુલ સૂકુ હાડકુ છે તેમાં માંસ કે લેહી જેવુ કશુ નથી છતાં ભલભલા બૃહસ્પતિએ પણ તે હાડકાની નિઃસારતા કૂતરાને સમજાવી શકતા નથી. કોઈ તત્ત્વજ્ઞાનની ળ ઉડાડી દે પણ તે વસ્તુની અસારતા શ્વાનને સમજાવાની નથી તેવી રીતે તમારી સમક્ષ પણ આ તત્ત્વજ્ઞાનની છેળે ઊડે છે પણ તમને પણ પરિગ્રહની અસારતા કયાં સમજાય છે ? શ્વાન એ તે તિયચ ગતિને પ્રાણી છે. તે પ્રાણીમાં સારાસારને વિવેક પણ હાતા નથી. જ્યારે તમે તે મનુષ્ય પ્રાણી છે અને જૈન જેવા શ્રેષ્ઠ કુળમાં જન્મ મળ્યો છે છતાં તમે ભેગ અને પરિગ્રહની અસારતા ન સમજી શકે એ તા મહદ્ આશ્ચયની વાત કહેવાય, જીવની ભારે કમ્િતા એવી છે કે જીવ વસ્તુના સત્ય સ્વરૂપને સમજી શકતા નથી; અને વસ્તુ સ્વરૂપને સમજ્યા પછી ભલે વસ્તુ ન છૂટે પણ તે પરત્યેની આસક્તિ છૂટી જાય. આ વ્યાખ્યા શ્રી ભતૃહરિએ એક ગાથામાં આ સ્વરૂપે કરી છે કે ' Page #403 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધન્નાજીના ત્યાગ અને શાલીભદ્રના વૈરાગ [ ૩૬૮ कृमिकुल चितं लालाक्लिन्नं विगन्धि जुगुप्सितं । निरुपमरस प्रिया, खाद्यन्नरास्थि निरामिषम् सुरपतिमपिश्वा पार्श्वस्थं विलोक्यन शंकते नही गणयति क्षुद्रोजंतु परिग्रह फल्गुताम् ॥ અનેક કીડાએથી ખદખદતા, લાળ વડે લેપાએલા,. દુગધવાળા, તદ્ન નિઃરસ માંસ વગરનાં માણસના અથવા જાનવરનાં હાડકાનું અત્યંત આસક્તિપૂર્વક ભક્ષણ કરનારો કુતરા તેની સમીપમાં ઊભેલા ઈન્દ્રને પણ જોઇને લજવાતા નથી અર્થાત્ અનેરા પ્રેમથી હાડકાને કરડી ખાતા હાય છે અને મનમાં એ રીતની શંકા પણ સેવતા હેાય છે કે મહા કષ્ટ પ્ર!ખ્ત થયેલુ' ભક્ષ આ પડખે ઊભેલા આંચકી તેા નહી લે ? હવે તે સૂકલ હાડકાના ટુકડામાં શું માલ છે ? છતાં પડખે ઊભેલા ઈન્દ્ર જેવાથી પણ શ્ર્વાન મનમાં શંકા તે હાય છે હવે તે હાડકાના ટુકડાની નિઃસારતા ઈન્દ્ર જેવા પણ. તેને સમજાવી શકે? કોઈ કાળે ન સમજાવી શકે. બસ, તેવી જ રીતે ક્ષુદ્ર પ્રકૃતિના મનુષ્યાને પરિગ્રહની અસારતા કણુ સમજાવી શકે ? અર્થાત્ ક્ષુદ્ર પ્રકૃતિના મનુષ્યા પરિગ્રહની અસારતા સમજી શકતા નથી. મોહગર્ભિત કે દુ:ખગર્ભિત વૈરાગ્યથી સિદ્ધિ નથી દેવલાકાતિનાં સુક્ષ્માની વ્યાખ્યા સાંભળીને તે સુખા પ્રતિમા આકષણ એટલે અધધ વધી જાય કે તે સુખાની પ્રાપ્તિના ધ્યેયથી મૃત્યુ લોકનાં વૈયિક સુખનુ ત્યાગ કરીને Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ ] રસાધિરાજ દિક્ષા અંગીકાર કરવાને તૈયાર થઈ જાય. આ મેહગર્ભિત વૈરાગ્ય કહેવાય, ભલે એ દિક્ષા અંગીકાર કરવાને તૈયાર થઈ ગયે પણ હૃદયમાં દેવલેકનાં સુખ પ્રતિને મેડ બેઠેલે છે એટલે એ વાસ્તવિક વૈરાગ્ય ન કહેવાય અથવા કુશાસ્ત્રો સાંભળીને વૈરાગ્ય પામી જાય એ પણ મેહગર્ભિત વૈરાગ્ય કહેવાય તેવા વૈરાગ્યથી પણ કઈ વાસ્તવિક સિદ્ધિ નથી. એક જ વચને ધન્ના શાલિભદ્ર બન્નેમાં પ્રગટેલું - જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય સંસારની નિર્ગુણતા અને વૈષયિક સુખોની અસારતા સમજાયા પછીનું જે વૈરાગ્ય એજ વાસ્તવિક વૈરાગ્ય કહી શકાય, તેવું જ્ઞાનગર્ભિત વૈરાગ્ય મારી માથે સ્વામી છે. બસ આ એક જ વચન સાંભળતા શાલીભદ્રજીમાં પ્રગટયું હતું. આખી ઘટના સાંભળ્યા પછી તમારા સૌના અંતરમાં વૈરાગ્ય રસ છલકાઈ જશે. ભગવાન મહાવીર સ્વામીના સમયે બનેલી આ ઘટના છે. ધન્ના અને શાલીભદ્ર બને ભગવાનના વરદ હસ્તે દિક્ષિત બન્યા હતા. ઘટના એવી બને છે કે રાજગૃહી નગરીમાં એકવાર નેપાળ દેશના વણઝારા સેળ રત્ન કંબલે લઈને વ્યાપાર કરવા નિમિત્તે આવેલા હતા. એક એક રત્ન કંબલની કિંમત લાખ લાખ સેનામહોરની હતી. સંક્ષેપમાં કહેવું હેય તે રત્નકંબલ એટલે કિમતીમાં કિંમતી ચીજ કહેવાય. શિયાળામાં રત્નકંબલ કઈ ઓઢી લે તે શરીરમાં ગરમી લાવી દે અને ઉષ્ણુ.કાળમાં કઈ શરીર પર ધારણ કરી લે તે Air condition એરકંડીશનનું કામ કરે અને સુવર્ણની. Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધન્નાજીના ત્યાગ અને શાલીભદ્રના વૈરાગી [ ૩૯૦ જેમ ભઠ્ઠીમાં નાંખવાથી જ તેની શુદ્ધિ થઈ જ શકે. હવે જે ચીજનાં આવા ગુણુ હાય તેની આટલી કિંમત અકાય તેમાં શી નવાઈ કહેવાય ? રાજવી જેવા રાજવી રત્નક બળ ન ખરીદી શકયા વણઝારા ઘરે ઘરે રત્નકબલનાં ગુણદોષ કહેતા ફરે છે પણ કિંમત ઘણી વધારે હાવાથી કોઈ ખરીઢી શકતા નથી. વણઝારાની નિરાશા જોઈ ને કોક અનુભવીએ કહ્યુ` કે ભાઈ હાથી કયાં વેચાય ? રાજદરબારે વેચાય અને ત્યાં જ તેની કિમત અંકાય. માટે આ રત્નક ખલેા લઈ ને તમા સીધા રાજદરબારે પહોંચે. ત્યાં જ આ રત્નક'ખલેાની ખરીદ્યી થશે. આકી અમારા જેવા સામાન્ય મનુષ્યાનુ ગજુ નહી. એટલે વણઝારા સીધા રાજદરબારે પહોંચ્યા. ચેલણાને કમલેા પસંઢ પડી ગઈ. શ્રેણિક મહારાજાને તેમના પટરાણી ચેલણા કહે છે કે એકાદ કખલ ખરીદ્દી લે તે ઘણી સારી વાત કહેવાય. મહારાજા શ્રેણિકે વણુઝારાને કિમત પૂછી. વણઝારાએ સવા લાખ સોનામહેારની કિંમત કહી, કિમત સાંભળીને શ્રેણિક મહારાજા હેબતાઈ ગયા અને ચેલણા રાણીની ઈચ્છા હેાવા છતાં રત્નકખલ ખરીઢી શકયા નહી વણઝારાઓમાં વ્યાપેલી નિરાશા મહારાજા શ્રેણિક મહાન પ્રમાણિક પુરુષ હતા. તે સમજતાં હતા કે મગધનાં ભંડારમાં દ્રશ્ય ઘણું છે પણ તે દ્રવ્ય જનકલ્યાણાદિનાં કાર્યામાં વપરાવવું જોઈએ કારણ કે Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ ] રસાધિરાજ આખર તે એ દ્રવ્ય પ્રજાનું જ છે. તે પછી એ દ્રવ્ય મારા પિતાના અંગત ભેગપભેગાદિના માર્ગે મારાથી વાપરી કેમ શકાય? પરમાર્થનાં કાર્યોમાં જ વાપરી શકાય. પોતાની પટરાણી માટે રત્નકંબલ ખરીદવાની વાત એ તે અંગત સ્વાર્થની વાત થઈ ગઈ. રત્નકંબલ ખરીદવી હતી તે પિતાની માલિકીના દ્રવ્યથી શ્રેણિક મહારાજા ખરીદી શકતા હતા, છતાં શ્રેણિક મારાજાને દ્રવ્યને ઘણું જ વધારે પડતા વ્યય થતું હોવાથી રત્નકંબલ ખરીદવાની ઈચ્છા ન થઈ એટલે તેમણે વણઝારાઓને રત્નકંબલ ખરીદવા અંગેની સાફ શબ્દોમાં ના પાડી દીધી. વણઝારા હવે તે બિલકુલ નિરાશ થઈ ગયા હતા રાજદરબારે હાથી ખરીદાયે નહીં. હવે બીજે તેની ખરીદી ક્યાંથી થઈ શકવાની છે? મહારાણી ચેલણાની ઇચ્છા હોવા છતાં શ્રેણિક રાજા રત્નકંબલનું એકાદ નંગ પણ ખરીદી શક્યા નહીં ત્યાં હવે સોળે સોળ નંગ તે રાજગૃહી જેવી નગરીમાં પણ વેચાવવાની વાત જ ક્યાં રહી? બત્રીસે પુત્ર વધુઓ પર ભદ્રા શેઠાણીની સમદષ્ટિ વણઝારા સીધા રાજગૃહીના ભરબજારમાં આવ્યા અને વ્યાપારીઓને પૂછવા લાગ્યા કે ભાઈ રાજ દરબારે અમે જઈ આવ્યા. અમારા માલની જરી પણ ત્યાં ખપત થઈ નહીં. હવે રાજગૃહી નગરીમાં રત્નકંબલે કઈ ખરીદી શકે તેવા હેય તે અમને કહે. પૂછે ગામને ચેતરે, લેક મલ્યા વિધ વિધ પરે, જઈ પૂછળ, શાલીભદ્રના મંદિરે Page #407 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધનાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૭૨ એટલામાં કઈ અનુભવી પુરુષે તેમને કહ્યું કે શાલિભદ્ર કરીને શ્રેષ્ઠિ આ નગરીમાં રહે છે. સાત માળની. હવેલીમાં તેઓ રહે છે તેમની માતાનું નાણ ભદ્રા શેઠાણું. છે અને આખા ઘરનું વહિવટ તે જ પોતે કરે છે. તમે જઈને શાલિભદ્રના મંદિરે પૂછે. અમને લાગે છે કે તમારી. સેળે સેળ રત્નકંબલે ત્યાં ખરીદાઈ જશે. હવે બીજે ભટકવામાં સાર નથી. સીધા ત્યાં પહોંચી જાઓ. વણઝારા એનાં મેઢા પર ઘેરી નિરાશા હતી છતાં રાજરસ્તા પરથી તે તરફ જવા નીકળ્યા. ભદ્રા શેઠાણી ઝરૂખામાંથી તેમને જોઈ ગયાં. તેમનાં મુખ પર ઘેરી નિરાશા જોઈને ભદ્રા શેઠાણીના. મનમાં થયું કે આવી મહાન નગરીમાં આવેલા આ વણ ઝારા આટલી બધી નિરાશાને કેમ અનુભવી રહ્યા છે ?" તરત જ પોતાના મુનીમને મોકલીને વણઝારાઓને પિતાની. હવેલીએ તેડાવે છે અને નિરાશાનું કારણ પૂછે છે. વણઝારાઓનાં મુખેથી હકીકત સાંભળી લીધા પછી ભદ્રા શેઠાણી પૂછે છે તમારી પાસે નંગ કેટલા છે? એક મુખ્ય વણઝારાએ કહ્યું માતાજી અમારી પાસે સેળ નંગે છે. ભદ્રા શેઠાણીએ કહ્યું, હવે આમાં મારે કઈ ઉપાય નથી કારણ કે મારે બત્રીસ પુત્રવધૂએ હેવાથી બત્રીસ નંગ જોઈએ છે? હવે સેળ નંગ ખરીદીને હું શું કરું કારણ કે બત્રીસે પુત્રવધૂઓ પર મારી સંપૂર્ણ સમદષ્ટિ છે. મારે. દરેકને સરખે ભાગે આપવું છે. માટે સળથી કામ નહીં પતે, બત્રીસ કંબલે જેસે. વણઝારાઓએ કહ્યું માતાજી એક Page #408 -------------------------------------------------------------------------- ________________ 393] સાધિરાજ રસ્તા છે કમલેાની લંબાઇ પહેાળાઈ ઘણી છે. આપ કહેા તે એક એકના ખભે ટુકડા કરી આપીએ એટલે આપ બત્રીસે પુત્રવધૂને સરખા ભાગે વસ્તુ પહેાંચાડી શકે. પણ માતાજી એક પણ કખલ વેચાવાની અમને આશા નહાતી ત્યાં આપ તે ખત્રીસની માગણી કરે છે. માતાજી, આપના હૃદયની વિશાળતા જોઇને અમે તે આશ્ચર્યમાં ગરકાવ ખની ગયા છીએ અને માતાજી બત્રીસે પુત્રવધૂએ પ્રતિ આપના હૃદયમાં પ્રેમ કેટલા છે અને કેવી આપની સષ્ટિ છે! પુત્રવધૂ પ્રતિ સાસુએ આવું વલણ રાખે તે ઘરઘરનાં વાતાવરણમાં સ્વર્ગ નીચે ઊતરી આવે અને કલેશ-કંકાસનુ કાંય નામ–નિશાન ન રહે, પણ દિલની દુનિયામાં જ દેવતા મુકાઈ ગયા હોય ત્યાં દાવાનલ જ ફાટવાનુ છે અને માનવીનાં દિલ દરિયાવ હાય તે અશાન્તિનું વાતાવરણ એની મેળે શાંત પડી જવાનુ' છે. ભદ્રા માતાના ઉચ્ચ વ્યવહારના વિદેશી વણઝારાઆ પર પડેલા અપૂર્વ પ્રભાવ માતાજીએ કહ્યુ, ભલે એક એક કબલનાં ખબે ટુકડાં કરી નાંખા, તેમાં મને વાંધા નથી પણ વસ્તુ દરેકને સરખે ભાગે પહેાંચવી જોઇએ. માતાજીના મનમાં એક બીજી વાત એ હતી કે આવી મહાન નગરીમાં આશાભર્યાં આવેલા વણુઝરા તદ્ન નિરાશ થઈને પાછા ફરે એ નગરી માટે શેાભારૂપ ન કહેવાય. ખલ્કે લાંચ્છનરૂપ ' કહેવાય એટલે પછી ખમે ટુકડાં કરાવીને સોળે સેસળ રત્નકખલે માતાજી ખરીઢી લે Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધનાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૭૪ છે અને શાલિભદ્રના મંદિરે પ્રત્યેક પુત્રવધૂને એક એક નંગ પહોંચાડી દે છે. સક્ઝાયનાં રચયિતા મહાપુરુષ લખે છે કે, “શેઠાણી ભદ્રા નિરએ જ રત્નકંબલ લઈ પરખે છે, લેઈ પહોંચાડી છે, શાલિભદ્રના મંદિરે જી. તેડાવ્યો ભંડારીજી, વીશ લાખ નિરધારી. ગણ દે છે, એહને ઘર પહોંચાડે છે.” શેઠાણ ભદ્રાએ રત્નકંબલે નિરખીને પરખી પણ લીધી અને શાલિભદ્રની બત્રીસે વહુઓને પહોંચાડી પણ દીધી. તે પછી તરત જ ભંડારીને તેડાવ્યું અને એક એક કંબલની કિંમત સવા લાખ સોનૈયાની હોવાથી વિશ લાખ સેનામહેર ચૂકવી દીધી અને વણઝારાઓનું અશન, પાન, ખાદિમ, સ્વાદિમ દ્વારા આદર-સત્કાર કરીને તેમને વિદાય કર્યા, અને વણઝારાએએ પણ વિદાય લેતાં પહેલાં માતાજીને પ્રણામ કર્યા. તેમને મનમાં થયું કે આ માતાજી આપણે પરદેશી હવા છતાં આપણા માટે સગી જનેતા કરતાં અધિક છે. ધન્ય આ નગરી અને ધન્ય છે આ નગરીમાં વસનારા આવા ઉદાર ચરિત્ર આત્માઓને ! કયા શબ્દોમાં આ માતાજીનું અને એમના પુણ્યશાળી સુપુત્રનું ચરિત્ર વર્ણવી શકાય? કે આ નિર્મળ વંશ છે કે જેમાં રાજહંસ જેવા સુપુત્ર અવતર્યા Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ ] રસાધિરાજ છે અને એક એકનાં મન કેટલાં નિર્મળ છે. પિતાની પુત્રવધૂઓ હોવા છતાં માતાજી તેમના પ્રતિ કેટલે વાત્સલ્યભાવ રાખે છે! પુત્રવધૂઓને પુત્રી તુલ્ય સમજીને તેમનાં પ્રતિ આ ઉચ્ચ વ્યવહાર રાખવામાં આવે તે પુત્રવધૂઓને પણ પિતાના સાસુ પ્રતિ હૃદયમાં કે પૂજ્યભાવ પ્રગટે અને આ પરસ્પરને શુદ્ધ વહેવાર હોય ત્યાં ગૃહસ્થાશ્રમમાં પણ શાન્તિ અપૂર્વ રહે. ઘરના વાતાવરણમાં શાન્તિ હોય તે સામાયિક પ્રતિક્રમણદિની ધર્મ ક્રિયાઓમાં પણ અનેરો આનંદ આવે. ઘરમાં દરરોજ કંકાશ ચાલતું હોય ત્યાં ધર્મક્રિયામાં મન શું લાગે? પછી તે ધર્મકિયા કરતા હોય તોયે મનમાં નબળા વિચારો આવ્યા કરે. માટે ઘરના વડીલોએ દિલ દરિયાવ રાખવાં જોઈએ અને ઘરમાં નાના કહેવાતાઓએ વડીલે પ્રતિ સંપૂર્ણ પૂજ્યભાવ દર્શાવવો જોઈએ, પેલા વણઝારા અપૂર્વ પ્રેરણા લઈને શાલિભદ્રના મંદિરેથી વિદાય થયા અને આખા રસ્તે શાલિભદ્રના વૈભવની અને ભદ્રા શેઠાણીની ઉદારતાની પ્રશંસા કરતાં કરતાં સ્વદેશે પહોંચી ગયાં. શાલિભદ્રને દેવતાઈ વૈભવ હવે આ બાજુ ઘટના એવી બને છે કે શાલિભદ્રની બત્રીસે વહુઓએ ફક્ત એક જ દિવસ રત્નકંબલે શરીર પર ધારણ કરીને બીજે દિવસે સવારમાં પાછળના રસ્તા પર ફેંકી દીધી. કારણ કે શાલિભદ્રને ત્યાં દેવલેકમાંથી દરરેજ નવ્વાણું પેટીઓ ઊતરતી હોવાથી તેમના શરીર પર અને તેમની બત્રીસે સ્ત્રીઓના શરીર પર જે વસ્ત્ર અને આભૂષણદિ આજે Page #411 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૭૬ ચડ્યાં હોય તે બીજે દિવસે ચડે નહીં. જેમ આજે ચડેલાં ફૂલ ભગવાનની પ્રતિમા પર બીજે દિવસ ચડે નહીં; બસ તેવી જ રીતે હીરા, મણિર્માણક્યનાં અલંકાર પણ બત્રીસે સ્ત્રીઓનાં શરીર પર આજે ચડ્યા હોય તે બીજે દિવસે નિર્માલ્યની જેમ ફરી શરીર પર ચડે નહીં આવે શાલિભદ્રને વૈભવ હતું. જે વૈભવ તે કાળના રાજા મહારાજાઓને પણ દુર્લભ હતે. નીચે રસ્તા પર પડેલી રત્નકંબલે ને લઈ મેતરાણી એક મેટા ટોપલામાં ભરીને પાછળના રસ્તેથી પિતાના ઘર તરફ ચાલી જાય છે. ત્યાં રાજમહેલના ઝરૂખામાંથી મહારાણી ચેલણાની દષ્ટિ ટોપલા પર પડે છે અને ચેલણ તે જાણે આભા બની જાય છે અને મનોમન વિચારે છે કે આવી કિંમતી ચીજ આ મેતરાણના નશીબમાં કયાંથી હોય? જે ચીજ માટે મેં પિતે કેટલી બધી ઝંખના સેવેલી છતાં તેની પ્રાપ્તિ મને ન થઈ અને તે ચીજની પ્રાપ્તિ આ મેતરાણીને થઈ ગઈ! આ વાત એવી બની છે કે આની પછવાડે કઈ મહાન ઈતિહાસ હો જેઈએ. ચેલણ રાણીએ સહજ ભાવે મેતરાણીને પૂછ્યું કે, આ રત્નકંબલે તે કેવી રીતે પ્રાપ્ત કરી? ત્યાં તે પ્રત્યુત્તર મળી ગયો કે શાલિભદ્રની હવેલીના પછવાડેના ભાગમાંથી આ કંબલે મને મળી છે અને આવું તે દરરોજ મને કેટલું મળે છે. ચેલણજી તે આ પ્રત્યુત્તર સાંભળીને વિસ્મિત બની ગયાં અને વિચારવા લાગ્યા કે આ નગરીમાં કેવા ગર્ભશ્રીમતે વસે છે? તેમના વૈભવના મુકાબલે Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ ] રસાધિરાજ આ રાજ્ય વૈભવ પણ કઈ વિસાતમાં નથી. એટલામાં મહારાજા શ્રેણિક અને ઉરમાં પધાર્યા. ચલણુ દેવીએ મહારાજા શ્રેણિકને કહ્યું કે, રાણી કહે સુણે રાજાજી, આપણું રાજ શા કાજજી, મુજ કાજે, એક ન લીધી કાંબળી છે, રાજા કહે સુણે રાણીજી, એ વાત મેં જાણે પિછાણીજી, એ વાતને છે, અચંબે મુજને ઘણે છે, દાતણ તે તબ કરશું, શાલિભદ્ર મુખ જેશું, શણગારો જી, ગજ રથ ઘોડા પાલખી છે, આગળ કુંતલ હિંચાવંતા, પાછળ પાત્ર નચાવંતા, રાય શ્રેણિકજી, - શાલિભદ્ર ઘેર આવીયાજી. મહારાણી ચેલણું રાજા શ્રેણિકને કહે છે કે રાજાજી આપણું આ રાજ્ય શા કામનું છે હું આવા વિશાળ રાજ્યની મહારાણી હોવા છતાં આપ મારા માટે એક કંબલ પણ ‘ખરીદી શક્યા નથી અને આજ નગરીમાં વસતા શ્રેષ્ઠિ શાલિ Page #413 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઘનાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૭૮ ભદ્રની માતા ભદ્રા શેઠાણીએ સોળે કંબલે એકી સાથે ખરીદી લીધી. રાજન્ ! હવે આપ જ વિચારે? આવા વિશાળ સામ્રાજ્યના આપ માલિક હોવા છતાં એક પિતાની પટરાણીની ઈચ્છા પૂરી કરી શક્યા નહીં તે પછી આવડા મોટા રાજ્ય અને સામ્રાજ્યને અર્થ શ છે. મૈત્યાદિ ભાવનાની આજે દુનિયા જ ક્યાં રહી છે રાજા શ્રેણિક પ્રત્યુત્તરમાં કહે છે કે, સુણે ચેલણ રાણી! આ વાત મેં પણ કર્ણોપકર્ણથી જાણી લીધી છે અને મને પિતાને એ વાત જાણ્યા પછી મનમાં અચંબે એ થયે છે કે હજી મનમાં તે અંગેને અપિ રહ્યા કરે છે. જ્યાં સુધી એ પુણ્યશાળીને હું દર્શન નહીં કરું ત્યાં સુધી આ મારા મનને અજંપ નહીં મટે અને હદયમાં આનંદ પણ સમાતું નથી કે મારી આ મહાન નગરીમાં આવા સુખી શ્રીમતે વસે છે! શ્રેણિક રાજાને જાણે રેમરોમમાં આનંદ છવાઈ ગયે. તે કાળના રાજાઓ આવી પ્રમદ ભાવનાવાળા હતા. પ્રજાનું સુખ જોઈને મનમાં રાજી થનારા હતા. જ્યારે આ કાળનાં સત્તાધીશે તે આવે કઈ વૈભવશાળી તેમના ધ્યાનમાં આવી જાય તે બીજે જ દિવસ તેને ત્યાં રેડ પડાવ્યા વિના ન રહે. આજે મૈત્રી, પ્રમોદ કે કારુણ્ય. ભાવનાની દુનિયા જ કયાં રહી છે. આજે તો ભાવનાની જગ્યાએ ચીમેર ભવાઈદેખાય છે અને માનવીનાં જીવનમાં સવળાઈનાં દર્શન પણ દુર્લભ થઈ પડયા છે. અવળાઈ અને આડેડાઈ કરવામાં માનવી પોતાની કુશળતા માને છે. આવી સ્થિતિમાં માનવીના જીવનમાં શુદ્ધ ભાવનાના દર્શન થાય કયાંથી ? Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ ] સાધિરાજ શ્રેણિક મહારાજા શાલિભદ્રના દર્શનાર્થે શ્રેણિક રાજાએ પિતાના સેનાધિપતિઓને બોલાવીને કહી દીધું કે આવતી કાલે સવારના આ નગરીમાં વસતા મહા પુણ્યશાળી શાલિભદ્રનાં દર્શન કર્યા પછી મારે મેઢામાં પાણી લેવાનું છે. તે પહેલાં હાથમાં દાતણે ઝાલવાનું નથી. માટે ગજરથ, ઘેડા, પાલખી વગેરેને શણગારીને તૈયાર રાખો. મોટા આડંબર સહિત શાલિભદ્ર શ્રેષ્ઠિનાં દર્શનાર્થે મારે જવાનું છે. જોકે પિતાના ઈષ્ટદેવનાં દર્શનાર્થે સવાર પડે જાય પણ રાજા શ્રેણિકમાં પ્રમોદ ભાવના એવી પ્રગટી. કે મારે નગરીમાં વસતા પુન્યશાળીનાં દર્શનાથે સંપૂર્ણ રાજ્યના રસાલા સહિત જવું છે. રાજા શ્રેણિક સત્તાધીશ હતા. તેઓ ધારત તે પિતાના ઘર આંગણે શાલિભદ્રને બોલાવી શક્તા હતા. રાજાને કેઈના ઘરે સામેથી જવું જ ન પડે પણ રાજાને મનમાં થયું કે આ પુણ્યશાળી આત્મા આ નગરીમાં વસે છે, વાહ! એને પુણ્યદય ! એના મુકાબલે હું રાજા હોવા છતાં મારું પુણ્ય ઘણું નબળું છે માટે મારે આ પુન્યશાળીને ભેટવા જવું જ જોઈએ. તે પછી તે રાજા અનેક સૈનિકોની સાથે જાણે ચતુરગી. સેને સજીને મેટા રસાલા સાથે શાલિભદ્રના ઘરે પહોંચ્યા. પહેલે ભુવને પગ દીયે રાજા મનમાં ચમકી કાંઈ જે જે જી. આ ઘર તે ચાકર તણુંજી બીજે ભુવને પગ દીયે રાજા મનમાં ચમકી કાંઈ જે . Page #415 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૮૦ આ ઘર તે સેવક તણાં ત્રીજે ભુવને પગ દીયે રાજા મનાં ચમકી કાંઈ જી. આ ઘર તે દાસી તણું છે. ચેથે ભુવને પગ દીયે રાજા મનમાં ચમક્ય કાંઈ જે જે જી. આ ઘર તે શ્રેષ્ટિ તણું છે. રાજાએ શાલિભદ્રના પ્રાસાદનાં પહેલા ભુવનમાં પગ મૂળે ત્યાં તે રાજા એકદમ ચમકી ઊઠ અને બેલી ઊઠે કે આ ભવનમાં કેણ રહે છે? સાથે અભયકુમાર - હતા જેઓ બુદ્ધિના ભંડાર હતા. તરતજ શ્રેણિક રાજાને કહ્યું કે રાજન! આ શાલીભદ્રના પ્રાસાદને નીચેને ભાગ છે. જેમાં કરચાકર રહે છે અને એક બાજુમાં ઠેર બંધાય છે. રાજા કહે છે આ સુંદર નીચેનો ભાગ અને આવા અતિ રમ્ય તલભાગમાં ચાકર રહે છે? હું જે રાજમહેલનાં દિવાનખાનામાં બેસું–ઊઠું છું તે પણ આ નીચેના તલભાગ જેવું સુંદર અને સુશોભિત નથી. આ તલભાગ હોવા છતાં આંગણામાં સ્ફટિકમણિ જડેલા છે, જ્યારે હું જે ભુવનમાં રહું છું તેમાં તે વધારેમાં વધારે આરસ જડેલું છે. અભયકુમારે કહ્યું રાજન ! આપ સત્તાધીશ હોવાથી સત્તાના શિખરે છે જ્યારે આ શાલિભદ્ર ગર્ભશ્રીમંત હોવાથી સંપત્તિના શિખરે છે. રાજન ! પુણ્યનાં ઘણાં પ્રકાર હોય છે. સત્તા ભેગવવાને લગતું પુણ્ય Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ ] રસાધિરાજ આપનું છે અને સૌંપત્તિ ભગવવાને લગતું પુણ્ય આ શ્રેષ્ઠિવ નું છે. રાજન્ ! આપ પ્રમેાદ ભાવનાથી શ્રેષ્ઠિવ ને ભેટવા આવ્યા છે એ જ આપની મહાનતા છે. મહારાજા કોણિક આશ્ચર્યમાં ગરકાવ પછી તા રાજા જેમ જેમ ઉપરના મજલાએ પર. ચડતા જાય છે તેમ તેમ તેમનાં આશ્ચયના પાર રહેતા નથી અને અભયકુમાર ખુલાસા આપતા જાય છે. રાજન્ ! આ બીજા ભવનમાં શ્રેષ્ઠિનાં સેવકે રહે છે. ત્રીજા ભવનમાં ઘરકામ કરનારી દાસીએ રહે છે અને ચેાથા ભવનમાં પગ. મૂકયે ત્યાં અભયકુમારે કહ્યું, આ ભવન શ્રેષ્ટિતણાં છે ત્યાં તા ભદ્રા શેઠાણી મેાતીના થાળ ભરીને શ્રેણિક મહારાજાનુ સ્વાગત કરવા ભવનના દરવાજા પાસે આવી પહાચ્યાં અને શ્રેણિક મહારાજાને સાચાં મેતીડે વધાવ્યા તે પછી શ્રેણિક મહારાજાને યાગ્ય આસને બેસાડયા અને ભદ્રા શેઠાણી પૂછે છે : આપ મગધાધિપતિ, અમે આપના પ્રજાજન. તા કયા પ્રયેાજને અમઆંગણીયે આપનુ પધારવું થયું ? શ્રેણિક મહારાજા કહે છે, કોઇ ખીજા પ્રત્યેાજને આવ્યે નથી, ફક્ત તમારા સુપુત્રના દર્શનાથે આવ્યે છુ માતાજી શ્રેણિક રાજાના આવાગમનનાં હેતુની વાત સાંભળીને હેરત પામી ગયાં. વાહ ! રાજવી વાહ! રામના અંતરમાં પેાતાના પ્રજાજન પ્રતિના કેટલે બધા અપૂર્વ પ્રેમ છે! માતાજી તરતજ રાજાજીને સ્નાન ગૃહમાં, લઈ ગયા અને પોતાના સેવકોને આજ્ઞા કરીને Page #417 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૮૨ શ્રેણિક રાજાને સ્નાન-વિધિ કરાવે છે. તે કાળને આ પણ એક પ્રકારને શિષ્ટાચાર હતે. ઘરે કે ઈ મેંઘેરા મહેમાન પધારે ત્યારે સ્નાન-વિધિ પહેલી કરાવતા. સ્નાન-વિધિના સમયે શ્રેણિકના હાથની અંગુલિમાંથી મુદ્રિકા નીચે પડી ગઈ. અને તે પાણીના પ્રવાહમાં તણાઈને ખાળ કૂવામાં ચાલી ગઈ. શ્રેણિક રાજા શરીર પુછી કારવીને કિંમતી વસ્ત્રો શરીર પર ધારણ કરીને સિંહાસન પર બિરાજમાન થયા હશે આંગળીઓ તરફ સહજ નજર કરી ત્યાં એક આંગળી મુદ્રિકા વિહિન દેખાણી. તરત જ ભદ્રા શેઠાણીને ખબર પડી એટલે સ્નાન-ગૃહનાં નીચેના ખાળ કૂવામાંથી બે મોટા થાળ ભરીને અલંકારાદિ શ્રેણિક મહારાજાની સમક્ષ હાજર કર્યા. રાય શ્રેણિકની મુદ્રિકા, ખોવાઈ ખેળ કરે છકા માય ભદ્રા છે, થાળ ભરી તવ લાવીયાજી. થાળમાં ઘણાં બધાં અને વિધ વિધ પ્રકારનાં આભૂષણ હતાં. એક બાજુના ભાગમાં શ્રેણિક રાજાએ પિતાની મુદ્રિકા પડેલી જોઈ. બીજા આભૂષણની અપેક્ષાએ ઘણી ઝાંખી લાગતી હતી. રાજાએ ભદ્રા શેઠાણને કહ્યું, આ મુદ્રિકા પર મારું નામ હોવાથી મારી પિતાની છે. માતાજી એ આ બધું આપનું જ છે. આપ ખુશીથી આપની મુદ્રિકા લઈ લે અને જોઈએ તે વળી આવા થાળનાં થાળ ભરી લાવું ? આ ખાળ કુવે આવા કિમતી અલંકારોથી ભર્યો પડે છે. તેનું કારણ એ હતું કે આજે જે અલંકારે શાલિભદ્ર અને શાલિભદ્રની સ્ત્રીઓનાં શરીર પર ચડ્યાં હોય તે બીજે Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩] રસાધિરાજ દિવસે તેમના શરીર પર ચડે નહીં. એટલે સીધા ખાળ કૂવામાં જાય, ખાળ ક અલંકારે અને મુદ્રિકાઓથી છલકાઈ ગયે હતે. શ્રેણિક તે આ વાત સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અને સૌની વચ્ચે કહેવા લાગ્યા, વૈભવ તે શાલિભદ્રને જ વર્યો છે. માતા ભદ્રાએ દરેક રીતે શ્રેણિક રાજાને આદર-સત્કાર કર્યો. શ્રેણિક રાજાએ મનમાં અનેરી પ્રસન્નતાને અનુભવ કર્યો અને માતાજીને કહ્યું, હવે મને તમારા પુણ્યશાળી પોતાનાં દર્શન કરાવી દે. હું જે ધ્યેયથી અહીં આવ્યો છું તે ધ્યેય મારું સિદ્ધ થઈ જવા દો. ભદ્રા માતા શાલિભદ્રને જગાડવા અને નીચે લાવવા ઉપર સાતમે મજલે ગયા, અને કહે છે કે – જાગે જાગે મેરા નંદજી કેમ સૂતા આણંદજી કાંઈ ઘર આંગણુ શ્રેણિકરાય પધારીયાજી હું નવિ જાણું માતા બેલમાં, હું નવિ જાણું માતા તેલમાં તમે લેજે જ જેમ તમને સુખ ઉપજે છે પૂર્વે કદી પૂછતા નહીં તે આમાં શું પૂછે સહી મેરી માતાજી 'હું નવિ જાણું વણજમાં જી. રાય કરીયાણું લેજે ટાર .! મુહ માંગ્યા દામ દેજે નાણાં ચુકવી રાય ફરે ખાવી જાય છે Page #419 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધન્નાજીના ત્યાગ અને શાલીભદ્રનો વૈરાગ [ ૩૮૪ મારા લાલ હવે જાગા જાગે આ સેાનાનાં નળીયાં થયાં અને સૂતા કેમ પડયા છે અને આજે આપણા ઘર આંગણીયે મગાધિપતિ મહારાજા શ્રેણિક પધાર્યા છે અને તે પણ તને ભેટવા પધાર્યાં છે. માતાજીની વાત સાંભળતા શાલિભદ્રને મનમાં થયું શ્રેણિક મીન્સ કાઇક વણઝારા આન્ગેા લાગે છે એટલે માતાને કહે છે માતાજી વ્યાપારીઓ. સાથે ખેલમાં કે તેલમાં હું કાંઈ જાણતા નથી. તમને જેમ ઠીક લાગે તેમ માલ શરીદી લેજો. પૂર્વે કદી વ્યાપાર વાણિજ્ય વિષે મને તમાએ પૂછેલુ નહી. તે આજે વળી વાણિજય વિષે શુ પૂછવા આવ્યા છે ? હું કયાં કઈ વણજ વિષે જાણું છું ? રાય કરિયાણુ ખરીદી લેજો અને મુહુ માંગ્યા દામ આપી દેજો. નાણાં ચૂકવી કારવીને રાય કરીયાણાને ગેાદામમાં નખાવી દેજો ! ભાઈને એટલીયે ખબર નથી કે રાજા કોને કહેવાય ? એને તે એમ કે ફેઇ વ્યાપારી રાઈ, જીરૂ, ધાણા વગેરે કરીયાણું લઇને આવ્યે છે એટલે માતાને કહી દીધુ કે રાય કરીયાણા ખરીદીને નાણાં ચૂકવી કારવીને માલ ભ’ડારમાં નંખાવી દ્યો. શાલિભદ્રની પુણ્યાઈ એવી કે માતા આખાએ ઘરનુ વહીવટ કરે. પેાતે જુવાનજોધ હાવા છતાં સાતમે મજલે લ્હેર કરે. સૂરજ કઈ દિશામાં ઊગે અને આથમે તેનીચે ભાઈ ને ખબર નહી અને માતા જેવી માતા રહી એટલે તેને તે પુત્રના સુખ અગેની મનમાં ઈર્ષ્યા થાય જ નહી. માતા તે યુનેાતા પુત્રના સુખ ઉપર જાણે વારી જતી હતી અને તેના પિતા ગાભદ્ર શેઠ મૃત્યુને પાસીને દેવલેમાં ઉત્પન્ન થયેલા એટલે Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ ] સાધિરાજ દરરોજ દેવલાકમાંથી પુત્ર પ્રતિના વાત્સલ્ય ભાવથી ખેંચાઈને નવ્વાણુ પેટીએ મેકલતા હતા, પિતા પુત્રાદિના પરસ્પરના સધામાં પૂજ્ય ભાવ અને વાત્સલ્યભાવ જળવાયા હોય તા ભાવિ પરિણામમાં કેટલી બધી સુંદરતા અને મધુરતા જળવાઇ રહે છે તે વાત આટલા પરથી સમજી લેવાની છે. અને સધામાં વેર ભાવ બંધાયા હોય તા કાણિક નિમિત્તે શ્રેણિકને કેટલુ` સહન કરવુ પડયુ તે પણ વિચારી લેવા જેવુ છે, માટે પ્રત્યેક જીવાત્માએ પ્રતિ હૃદયમાં મૈત્રી ભાવ જાળવી રાખવાના છે ભૂલે ચૂકે કોઈ પણ જીવ સાથે વેર ખાંધવાનું નથી, કેટલાક દિવસ આપણે અહી બેસી રહેવાનુ છે કે આપણે કોઈ પણ જીવ સાથે વેર બાંધીએ? બધા જીવા પ્રતિ હૃદયમાં મૈત્રી ચિંતવવાની છે થાડા દિવસની જિ ંદગી છે ત્યાં કોઈ પણ જીવ પ્રતિ મનમાં વેર રાખી મનને ક્લુષિત કરવું એ મહાભયંકર પાપ છે. મહા પુરુષાએ ફરમાવ્યું છે કે— सर्वत्र मैत्रीमुपकल्पयात्मन् चिंत्यो जगत्यत्र न कापि शत्रुः । कियदिन स्थायिनि जीवितेऽस्मिन् किं खिद्यते नैरधिया परस्मिन् ॥ ચાપડા ચાકખા કરા હે માત ! અથા કૃતિ હૃદયમાં મૈત્રી ધારણ કર ! અને ચિતવના એવી કરકે જગતમાં જેટલા ત્મા ૨૫ Page #421 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઘન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૮૬ આત્માઓ છે બધા તારા મિત્રે છે, કોઈ દુશમન નથી. તારા દુશ્મન તે તારા ભીતરમાં જ છે. કામ, ક્રોધ રાગ, દ્વેષાદિ એ જ તારા ભભવથી બગાડનારા ખરા દુશ્મને છે. બહારમાં કોઈ તારા દુશ્મન નથી અને જે કેઈ છે તે નિમિત્ત માત્ર છે. બાકી મૂળ સુખ-દુઃખમાં કારણભૂત તે તારા શુભાશુભ કર્મો જ છે. તે પછી હૃદયમાં બીજા પ્રતિ વેર રાખીને શા માટે તું તારા આત્માને ખેદ પમાડે છે. આ એક ગાથામાં તે પૂ. ઉપાધ્યાય વિનય વિજ્યજી મહારાજે આખાએ જીવનને જાણે નિચોડ આપી દીધું છે. વેર ભાવને લીધે જીવને ભવોભવમાં દારુણ વિપાક ભેગવવા પડે છે અને તીવ્રાતિતીવ્ર વેરભાવને જીવનમાં પિષનારા ભવાંતરમાં નરકગતિના અધિકારી બને છે. માટે દરેક જીવ સાથે ખમી-ખમાવીને ભવભવના ચોપડા ચોકખા કરી લેજો, જેથી જીવને કર્મોને દારુણ વિપાકે ભોગવવા ન પડે અને શુદ્ધ સમાધિજન્ય આનંદને જીવ ભવભવમાં પામી શકે. વળતી માતા ઈમ કહે, સાચું નંદન સદ્દહે. કાંઈ સાચે જ શ્રેણિક રાય પધારીયાજી શાલિભદ્રને શ્રેણિક એટલે કોઈક વણઝાર લાગે એટલે વળતી માતા પુત્રને કહે છે, હે નંદન ! તું સાચું કરીને સદહેજે ! હું સાચે જ કહું છું કે કઈ કરીયાણું લઈને વણઝારે આવ્યો નથી. મહારાજા શ્રેણિક ઘર આંગણે પધાર્યા છે. શાલિભદ્રને આ વાત તદ્દન નવીન લાગે છે એટલે માતાને પૂછે છે. માતાજી નિ ના મીન્સ ક્યા Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ ] રાધિરાજ चीज है ? में तो इस बातमें कुच्छभी नहीं जानता हूँ માતા કહે છે, ક્ષણમાં કરે કાંઈ રાજીઓ, ક્ષણમાં કરે બે રાજીઓ, કાંઈ ક્ષણમાં જ ન્યાય અન્યાય કરે સહી. | સ્વામિ શબ્દથી પ્રતિબંધ માતા પુત્રને કહે છે કે હે ! પુત્ર ! તું પૂછ રદ્દ है श्रेणिक मीन्स कया चीज है तो श्रेणिक कोइ सामान्य चीज नहीं है । श्रेणिक महाराजा अपने स्वामी है, वे धारे तो क्षणमें अपनेको न्याल कर देवे और धारे तो क्षणमे. बेहाल भी कर देवे और ज्यादा कोइ अपनेसे अपराध हो गया हो तो अपने को देशनिकालभी कर देवे ! इस लिए ओ मेरे लाल ! श्रेणिक महाराजाधिराज होनेसे अपने स्वामि है सारे मगधदेश पर उनका शासन चल रहा है इसलीए અપન સમી ૩ને પ્રજ્ઞાનન હૈ આ વ્યાખ્યા સાંભળી ત્યાં શાલિભદ્રને આત્મા અંદરથી ચેકી ઊઠયે અરર ? મારી માથે ને સ્વામિ છે? જરૂર ભવાંતરમાં મારી કરણમાં ખામી રહી ગઈ ખામી ન રહી હેત તે માથે સ્વામિ શેને હોય? માથે સ્વામી એટલે હું તેને સેવક બને. આતે સ્વામી-સેવકભાવ જેવું થયું માટે કરણમાં રહી ગએલી ખામી મારે આ ભવમાં દૂર કરી નાંખવી છે. પૂર્વે સુકૃત નવિ કીધા, સુપાત્રે દાન નવિ દીધા, મુજ માથેજી, હજી પણ એહવા નાથ છે જ, અબ તે કરણ કરીશું, પંચ વિષય પરિહરશું, પાળી સંયમજી નાથ સનાથ થશું સહી છે, અવની આભાર જરૂર જો જાત તે જ અન્ય Page #423 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૮૮: પૂર્વે ભવાંતરમાં મેં સુકૃત કર્યા લાગતા નથી સુપાત્રે દાન દીધા લાગતા નથી બસ એને કારણે જ મારી માથે સ્વામી છે. હવે તે પાંચે ઈન્દ્રિયેના વિષયને ત્યાગ કરીને એવી ઉચ્ચ કરણી કરવી છે કે જેથી ભવાંતરમાં મારો. આત્મા સનાથ બની જાય માથે કોઈ સ્વામીજ ન રહે અને મારે આત્મા નાથને પણ નાથ બની જાય. સફે એક સ્વામી શબ્દ સાંભળીને શાલિભદ્ર પ્રતિબેધને પામ્યા. દેવતાઈ વૈભવના સ્વામી હોવા છતાં અને શ્રેણિક રાજાની તેમના પ્રતિ અપૂર્વ પ્રમદ ભાવના હવા. છતાં સ્વામી શબ્દ સાંભળતા શાલિભદ્રના અંતરમાં જાણે. જબ્બરજસ્ત આંદોલન મચી ગયું. શ્રેણિક કાંઈ જેવા તેવા સ્વામિ નહતા. ક્ષાયિક સમક્તિના ધણી હતા અને ભાવિના તીર્થકરના આત્મા હતા. આવતી ચોવીશીમાં પદમનાભ સ્વામિ નામે પ્રથમ તીર્થકર થવાના છે. હવે, આવા સ્વામી માથે હોવા છતાં શાલિભદ્ર પ્રતિબંધને પામ્યા. તમારી સાથે શું આવા જ કેઈ સ્વામી શાસન કરે છે ?” તે તે વળી કહેવાનું શું હતું? પણ આજે તે ચેમેરા: ભયંકર હિંસાની મહા જવાલા ફાટી નીકળી છે. દેવનાર: જેવા કતલખાનાઓમાં રેજંદા હજારોની સંખ્યામાં પંચે-- ન્દ્રિય જીવ કપાઈ રહ્યા છે. શાસક વર્ગ ધારે તે આવી ઘેર હિંસા પર રોક લગાવી શકે પણ દુઃખની વાત એ છે. કે ઊલટું હિંસાને ઉરોજન અપાય છે. એના કારણે આજે દેશમાં દુખ દારિદ્રય અને કુદરતી આફ્તનાં પ્રમાણ વધતા. Page #424 -------------------------------------------------------------------------- ________________ :૩૮૯ ] રસાધિરાજ જાય છે. હવે કેવા વિષમ વાતાવરણ વચ્ચે આપણે જીવી રહ્યા છીએ થેડીક એની મનમાં કલ્પના કરી લેજે. તમારી માથે આજે સ્વામી કેટલા છે તેની પણ જરા કલ્પના કરી લેજે. નહીં નહીં ને નવ નવ્વાણુ સૂબા તમારી માથે રાજ કરતા હશે ? છતાં તમે પ્રતિબંધને પામે નહીં, આ શું કહેવાય? અને શાલિભદ્ર સ્વામી શબ્દ સાંભળીને તે જાણે ચંકી ઊઠયા. હવે કેવા હળુકમી આત્મા હશે? અને તમે તે વળી તેવા કોઈ સત્તાધીશ ઘર આંગણે આવી ચડે તે તેના સ્વાગતમાંયે હજારો ખચી નાંખો અને ઉપરથી પાછા હર્ષ વ્યક્ત કરે કે આજે આપણે ત્યાં મેટા મેટા અમલદારે પધાર્યા હતા. હવે આમાં પ્રતિબંધ પામવાની વાત કયાં રહી? સ્વાગતમાં હજારો-લાખની ઊઠી ગઈ હેય અને ઉપરથી પાછા હર્ષ વ્યક્ત કરે! જ્યારે શાલિભદ્રના આંગણે શ્રેણિક સામેથી આવ્યા છતાં શાલિભદ્ર પ્રતિબંધને પામ્યા જ્યાં આજના મનુષ્ય અભિમાન પિષે છે ત્યાં શાલિભદ્ર સમ્યકજ્ઞાન પામી ગયા. રાજા શ્રેણિકને પરિચય મલ્યા પછી શાલિભદ્ર તરત જ નીચે આવ્યા અને શ્રેણિક રાજા શાલિભદ્રનું અદ્ભુત લાવણ્યયુક્ત કંચન જેવું શરીર જેને અત્યંત પ્રસન્નતાને પામ્યા. શાલિભદ્રને શરીરના અંગે પાંગ એટલા બધાં શેભા યમાન હતાં કે શાલિભદ્ર પ્રતિ મહારાજા શ્રેણિકને ઘણેજ મનમાં હેત ઉત્પન્ન થયેલ અને શાલિભદ્રને શ્રેણિક રાજાએ મેળામાં બેસાડીને અને વાત્સલ્યભાવ દર્શાવ્યું. Page #425 -------------------------------------------------------------------------- ________________ - શ્રી ધનાજીનો ત્યાગ અને શાલીભદ્ર વૈરાગ [ ૩૯૦ ઈન્દુવતું અંગ તેજ જ આવે સહુને હેજ જી, નખ શિખ લગે આ અંગે પાંગ શેભે ઘણુજી, મુક્તાફળ જિમ ચળકે જ, કાને કુંડલ ઝળકે છે રાજા શ્રેણિક છે, શાલિભદ્ર એળે લીયે જી. રાજા શ્રેણિકે શાલિભદ્રને ખોળામાં બેસાડે ત્યાં તે શાલિભદ્રને શરીરમાં પસીને છૂટી ગયે. હવે વિચાર કરે શરીરની સુકોમળતા કેટલી હશે? માલતીના ફૂલ જેવું સુકમળ શરીર હતું શ્રેણિકના શરીરની ચામડીને સ્પર્શ પણ શાલિભદ્રથી સહન ન થયે અને કાયા પરસેવાથી રેબ ઝેબ થઈ ગઈ આવી સુકોમળ કાયાથી પણ શાલિભદ્ર સંયમ અંગીકાર કર્યા પછી કેટલા બધા પરિસહો અને ઉપસર્ગો વેઠેલા છે રાજા શ્રેણિકે ભદ્રાશેઠાણીને તરત જ કહી દીધું કે, માતાજી તમારો કુંવર ખૂબ સુખ શાતામાં છે અને મારે એ પુણ્યશાળીનાં જે દર્શન કરવા હતાં તે મેં કરી લીધા હવે તેને પાછે મંદિરે મેકલી આપે અને નહીં તે એની કાયા કરમાઈ જશે માટે એને એના મૂળ. સ્થાને મેકલી દે. શાલિભદ્ર નિજ ઘર આવ્યાજી, રાય શ્રેણિક મહેલ સીધાવ્યા, પછી શાલિભદ્રજી ચિંતા કરે મનમાં ઘણી જી, શ્રી જિન ધર્મ આદર, મેહ માયાને પરિહરું, હું ડુજી ગજરથે ઘેડા પાલખી છે, માતા પિતાને ભ્રાતાજી સહુ આળપંપાળની વાત છે. ઈણ જગમાં જી, સ્વાર્થના સર્વે સગાજી. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ ] રસાધિરાજ શાલિભદ્ર સાતમે મજલે પોતાના ભુવનમાં સિધાવી ગયા અને રાજા શ્રેણિક પિતાના મંદિરે આવી પહોંચ્યા. મહેલમાં પહોંચ્યા પછી શાલિભદ્ર મનમાં ઊંડાણથી ચિંતવના એવી કરે છે કે શ્રી જિનેશ્વર ભગવતેએ પ્રવર્તાવેલા મોક્ષ માર્ગને હું આદરું અને મેહમાયાને સંપૂર્ણપણે ત્યાગ કરું, ગજરથ, ઘેડા–પાલખી વગેરે વૈભવને પણ હવે હું ત્રિવિધે છોડી દઉં, માતા-પિતા, ભાઈ વગેરે સંસારમાં સંસારિક સંબંધે જે છે તે બધી એક પ્રકારની આળપંપાળા છે અને જે સંબંધીઓ સંસારમાં છે તે બધા અંતે સ્વાર્થના સગાં છે. સંસારમાં સ્વાર્થ સિવાય સગાઈ છે નહીં. સાતમા માળ ઉપર પિતાના ભવનમાં ગયા પછી શાલિભદ્રના અંતરમાં આ રીતની સમ્યગ્ર વિચારણા પ્રગટો અને તે પછી દરરોજ એક એક સ્ત્રીને ત્યાગ કરે છે શાલિભદ્રની આવી ઉત્કટ વૈરાગ્ય ભાવના જોઈને તેની માતા અને બત્રીસે સ્ત્રીઓ મનમાં ખૂબ ઉચ્ચાટ કરે છે. હંસ વિના શ્યા સરવરિયા, પિયુ વિના શ્યા મદિરિયા મોહ વશ થકાજી, ઉચ્ચાટ એમ કરે ઘણજી. સરવરિયા સાક્ષાત્ ભલે માન સરોવર જેવા હોય પણ તેના કિનારે જે હંસલા ન વિહરતા હોય તે તે શેભાને . પામે નહીં જેવા હંસ વિનાનાં સરોવરિયાં તેવા જ પિયુ વિનાના મંદિરિયા ગમે તેવી મહેલાતે હોય પણ પ્રીતમ વિના તેની શોભા શી રહે? બસ આવી રીતે ઘરમાં બધા Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૮ર વિલાપ કરવા લાગી ગયા. બધાને મનમાં થઈ ગયું કે આ વૈરાગી હવે સંસારમાં રહેશે નહીં કારણ કે આ શાલિભદ્રનું વૈરાગ્ય કંઈ દુઃખમાંથી પ્રગટેલું નથી, સાચી સમજમાંથી પ્રગટેલું છે. એટલે રંગ ચેલ મજીઠને લાગે છે, હળદરિયા રંગ જે શાલિભદ્રને સ્મશાનિયે વૈરાગ નથી. પણ સાચે વૈરાગ છે. શાલિભદ્ર માતાને પણ જણાવી દે છે કે મારે સંયમ લેવાનું છે અને તે માટે હું એક એક નારીને ત્યાગ કરવાપૂર્વક સંયમને માર્ગે જવા આગળ વધી રહ્યો છું, માતાને આ વાત સાંભળતા મૂચ્છ આવી ગઈ છતાં શાલિભદ્ર વૈરાગ્ય ભાવમાં અડગ રહ્યા. માતાને મૂર્છા આવી ગએલી જોઈને શાલિભદ્ર જરી પણ મેહ ભાવને પામ્યા નહીં અને “ઓ મા એ મા’ કરતા દોડતા માતાની પાસે પણ ગયા નહીં. વિચારણે એવી કરી કે મેહમમતાના સંસ્કાર જેમાં અનાદિથી પડેલા છે. આ સંસ્કારને હું પિષવા જઈશ તે મારે છુટકારો કેઈ ભવે નહીં થઈ શકે. હમણાં થોડી વારમાં માતાજી આપોઆપ શુદ્ધિમાં આવી જશે. મારે તે હવે મેહ પર વિજય મેળવવાને છે. એટલામાં તે માતાજી શુદ્ધિમાં આવી ગયા. યમરાજને દેવાય પણ મહારાજને ઝટ ન દેવાય. શાલિભદ્રની સંસાર છોડવાની વાત સાંભળીને માતાજી આંખમાંથી આંસુ પાડી રહ્યાં છે અને તેમની બત્રીસે સ્ત્રીઓ રુદન કરી રહી છે છતાં શાલિભદ્ર ભાવનામાં અત્યંતપણે દૃઢ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ ] રસાધિરાજ રહ્યા છે. એ તે દરરાજ એક એકના ત્યાગ કરે જ જાય છે. સ'સારમાં આવી ભાવનાને વધાવી લઇ ને કુમકુમના ચાંલ્લે વિદાય આપે તેવા વિરલા હાય છે તે કાળમાં પણ તેવા વિરલા હતા તે આ કાળની તે વાત જ કયાં કરવાની રહી અનાદિને માઠુ ઝટ છૂટે નહી. છતાં અંતે અધુ' થાળે પડી જાય છે. દીક્ષા અંગીકાર કરનાર પાતે જો મજબૂત હોય તો કોઈ તેને રોકનાર નથી. બાકી સસારીઓની મેટે ભાગે દશા એવી હાય છે કે વખતે સામાનું આયુષ્ય પૂરું થયે જસને આપી દેશે પણ જતીને આપવામાં ઝટ જીવ ચાલે નહીં. હવે ધન્નાજીનાં અપૂર્વ ત્યાગની વાત આવે છે. સર્વાં નીર અમૂલ્યજી, વાટકડે તેલ ફૂલેલજી, શાહુ ધનેંજી શરીર સમારણુ માંડીયેાજી ધન્ના ઘેર સુભદ્રા નારી જી એઠા મહેલ માઝારા જી સમારતાજી એકજ આંસુ ખેરીયુ જી આપણે પહેલાં જ ઘટના કરી આવ્યા કે જેવા શાલિભદ્રના વૈરાગ તેવા જ ધન્નાના ઉત્કૃષ્ટ ત્યાગ. એ વાત હવે સારી રીતે સમજાવવામાં આવે છે. ધન્નાજીના આવા ઉત્કૃષ્ટ ત્યાગમાં તેમના મુખ્ય ધર્મ પત્ની નિમિત્ત બન્યા છે. પુષ્પાદિ સૌગધિક દ્રવ્યેાથી મિશ્રિત એવા અમૂલ્ય નીરથી વાટકડામાં રાખેલા તેલ-ફૂલેલથી પેાતાની હવેલીમાં ધન્નાજીએ શરીર સમારણ માંડેલુ' છે એટલે કે તેમની પત્નીએ શરીરનું લક્ષપાક તેલ જેવા ઉત્તમ દ્રવ્યોથી માલિશ કરી રહી છે Page #429 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધનાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૦૪ તે કાળમાં સ્નાન વિધિ પહેલાં શરીર સમારણને (માલિશ) ને રિવાજ હતે શ્રી કલપસૂત્રના પાઠ મુજબ દશરથ મહા રાજા પણ અનાન કર્યા પહેલા મજઝન ગૃહમાં માલિશ કરાવવા. ગયા છે અને તે પછી તેમણે સ્નાન વિધિ કરી છે. પત્નીની આંખમાં આંસુ જોઈધનાજીએ દાખવેલો આદર્શ વ્યવહાર ધન્નાજીની આઠે સ્ત્રીઓમાં મુખ્યતા સુભદ્રાની છે. સુભદ્રા શાલિભદ્રનાં સગાં બહેન થાય છે. ધન્નાજીના શરીરનું સમારણ કરતાં કરતાં સુભદ્રાની આંખમાંથી આંસુનાં. એકાદ બે ટીપાં પડી ગયાં. ધન્નાજીને મનમાં થયું. સમારણ-વિધિ પતી ગઈ હવે શીતલ એવા જલથી સ્નાન વિધિ ચાલી રહી છે. શીતલ જલ શરીર પર સીંચાઈ રહ્યું છે, તેમાં આ ઉષ્ણુજલના બિન્દુઓ ક્યાંથી ટપકી પડ્યાં? આંખ ઊંચી કરીને જોયું તે પિતાની મુખ્ય ધર્મ પત્ની સુભદ્રાની આંખમાંથી આંસુ પડી રહ્યાં છે. તરતજ ધનાજીએ કહ્યું : ગભદ્ર શેઠની બેટડી, ભદ્રાબાઈ તેરી માવડી; સુણ સુંદરી છે, તે કેમ આંસુ સારીયાજી. શાલિભદ્રની બેનડી, બત્રીસ ભેજાઈની નણદલડી; તે તાહરે , શા માટે રડવું પડે છે. સુંદરી! તું ગભદ્રશેઠ જેવાની બેટડી છે અને ભદ્રા શેઠાણી તારી માવડી છે આવાં તારાં મહા પુણ્યવાન માતાપિતા છે, તે સુંદરી! તારે આંખમાંથી શા માટે આંસુ Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ ]. રસાધિરાજ પાડવા પડે છે? એટલું જ નહીં શાલિભદ્ર જેવા શ્રેષ્ટિની તું બેનડી છે અને બત્રીસ ભેજઈની નણદલડી છે. આવા મહાન પુણ્યશાળી તારા ભાઈ અને બત્રીસ-બત્રીસ ભેજાઈની તું નણંદ. તે તું કહે તે ખરી કે તારે શા માટે રડવું પડે છે, સુંદરી? કાંઈ ખુલાસો કરતે મને ખબર પડે. તારી શેકમાંથી કોઈએ તારું અનાદર કર્યું કે મારા તરફથી તને કાંઈ ઓછું આવી ગયું કે નોકર ચાકરમાંથી કોઈએ તારું વચન ઉથાપ્યું? આમાંનું કઈ કારણ હોય તે કહી બતાવ. હવે આપ વિચારી જુઓ ધન્નાજી પિતે ભરથાર છે પણ કેટલા બધા વિવેકી છે અને પિતાની પત્ની પરત્વેને હૃદયમાં ભાવ કેવો રહેલે છે? આજે તે ઘરમાં કાંઈ અણ બનાવ બન્યા હોય અને પત્ની આખે દિવસ ખૂણામાં બેઠી બેઠી આંખમાંથી ડબ ડબ આંસુ પાડતી હોય છતાં ભાવે ન પૂછે ! કેટલાક માતૃમુખા હોય તે ભાવે ન પૂછે અને ઘરવાળીને આધીન બનેલા હોય તે આરતી ઉતારવામાં લાગી જાય! સંસારમાં આવા કંઈ કંઈ પ્રકારના નાટકે ચાલે છે. કંઈ વાત જ કરવા જેવી નથી છતાં પરસ્પર વિનય-વિવેકભર્યો વ્યવહાર હોય તે ગૃહસ્થાશ્રમે દીપી ઊઠે અને ગૃહકલેશ જ ચાલ્યા કરતું હોય તે ગૃહસ્થાશ્રમે શેને કહેવાય. એક પ્રકારને પાપાશ્રમ કહેવાય. એ તો કાયર છે તે સંયમ શું લેશે? હવે સુભદ્રા ખુલાસે કરે છે કે સ્વામિનાથ મને મનમાં ઓછું આવવાના આપે જે કારણે દર્શાવ્યાં તેમાંથી કઈ Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધનાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૯૬ -- કારણે નથી. ત્યારે શા માટે આંસુ પાડવા પડ્યા? સ્વામિ નાથ તેનું કારણ એ છે કે – જગમાં એક જ ભાઈ માહરે તે પણ સંયમ લેવા ધારે. નારી એક એક જ દિન દિન પ્રત્યે પરિહરે જી. સ્વામિનાથ હવે આપ કારણ સાંભળે જગતમાં મારે એક જ ભાઈ છે. જેનું શુભનામ શાલિભદ્ર છે અને તે પણ સંયમ લેવાના ભાવ રાખે છે તેને પ્રબળ પુરાવારૂપે નારી એક એકને દિન પ્રતિદિન ત્યાગ કરે જાય છે. ત્યાં તે ધના તાડુકી ઊઠયા? તારે ભાઈ શું સંયમ લેવાને હતા. એ કાયર છે. તું અમસ્તી આંખમાંથી આંસુ પાડે છે. હવે એ સંયમ લઈ રહ્યો. ત્યાગ તે વળી કટકે કટકે હોતે હશે ? એ તે એક ઘાએ બે કટકા હોય. એક એક સ્ત્રીને એ - ત્યાગ કરે છે એ જ કાયરતાનું પહેલું લક્ષણ છે. માટે તું હવે ડબ ડબ આંબેમાંથી આંસુ પાડીસ મા ! એ ચારિત્ર નહીં લઈ શકે અને શ્રી સરદાર બનશે તે દિવસે એ જરૂર ચારિત્ર લેશે. कहना सहेल मगर करना मुशकेल ધનાજીએ આવાં વચનો ઉચ્ચાર્યા એટલે બહેનને એકદમ લાગી આવ્યું. સગા ભાઈ માટે બહેનથી આવાં વચને સંભળાણાં નહીં. સાંભળતાં ઘણું દુઃખ લાગ્યું. તરત જ પિતાના ભરથારને કહી સંભળાવ્યું. સ્વામિનાથ? ના સત્ર મર ના મુરજ હૈ એટલે કે સ્વામિનાથ કહેવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે. તમારે પણ અમે બધી મળીને આઠ છીએ. એકાદને તે ત્યાગ કરી બતાવે. સઝાયના રચયિતા લખે છે કે : Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ ] રસાધિરાજ કહેવું તે ઘણું સાહિલું, પણ કરવું છે અતિ દોહિલું, સુણે સ્વામિજી, આવી ત્રાદ્ધિ કુણ પરિહરે જી. સ્વામિનાથ આપ જ જરા વિચારે કે આવી દેવતાઈ ત્રાદ્ધિ કેણ છાંડી શકે ? આ તે મારે ભાઈ દરરોજ એક એકનું ત્યાગ કરી શકે. શાલિભદ્રની બત્રીસે બત્રીસ સ્ત્રીઓ અપ્સરા સ્વરૂપે છે અને ભલભલા રાજા મહારાજાઓથી ચડી જાય એ તે મારા ભાઈને વૈભવ છે. ભલે મારે ભાઈ એક એકને ત્યાગ કરે છે પણ એ ત્યાગ પણ જે તે નથી. ધન્નાની સિંહ ગર્જના ધન્નાજી સુભદ્રા દેવીને હવે છેલ્લા શબ્દો કહી સંભળાવે છેઃ બેલ હવે આથી વધારે તારે કંઈ કહેવું છે? જે કાંઈ કહેવું હોય તે કહી દે. તારી અને મારી વચ્ચેને હવે આ છેલ્લે વાર્તાલાપ છે. સુભદ્રા કહે છે મારે બીજું કશું કહેવાનું નથી મારે એટલું જ કહેવાનું હતું કે “હના ૪ હૈ ના મુઝ હૈ” ત્યાં તે ધન્નાએ કરી સિંહગર્જના : કહેવું તે ઘણું સાહિલું. કરવું છે અતિ દેહીલું. બસ! સુંદરી તારે આટલું જ કહેવું છે ને ? ત્યારે હવે સાંભળઃ તે સુણ સુંદરીજી, આજથી આઠને પહિરીજી. તે હવે સુંદરી તું સાંભળી લે આજથી જ આઠે આઠને પરિત્યાગ કરું છું. મારે તે માટે રાહુર્ત કે ઘડીયું કશું જવાનું નથી. સિદ્ધિગ કે રાજગે જેવાને નથી. બુધવાર કે ગુરુવારે જોવાનું નથી. અને જે તે પણ Page #433 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધન્નાજીના ત્યાગ અને શાલીભદ્રના વૈરાગ′ [ ૩૯૮ આજ ક્ષણે આઠેને પરિત્યાગ કરું છું. આટલું કહીને ચાટીના અખાડા વાળીને ઘરમાંથી ધન્નાજી ઊભા થઇને ચાલવા લાગી ગયા. શૂરા સરદારની જેમ ધન્નાજી સર્પ કાંચળીને ત્યાગ કરીને ચાલ્યા જાય તેવી રીતે આઠ આઠ જુવાન સ્ત્રીઓને અને અઢળક વૈભવના ત્યાગ કરીને એક પલવારમાં ઘરના દરવાજાની બહાર નીકળી ગયા. ધન્ય છે મેાક્ષમાગ માં આવું ઉગ્ર પરાક્રમ ફોરવનારા સત્ પુરુષોને! આવા પુરુષોને ક્રેાડાનુઝાડ ધન્યવાદ ઘડે છે. તમે પણ ઘરમાં ઝગડો કરીને કયારેક દરવાજાની બહાર તા નીકળી પડયા હશે! પણ ઘરવાળીએ જરાક મીઠા શબ્દો કહ્યા હશે એટલે દરવાજેથી તરત પાછા કર્યાં હશો. આમાં કાંઈ અતિશયાક્તિ હોય તે કહી દેજો. સભામાંથી : “ અતિશયેક્તિ તે આમાં કશું નથી પણ આ બધા અનુભવ આપને કયાંથી થઈ ગયા ? ’” વાત તમારી સાચી પણ અમે તમારી વચમાં જ બેઠાં છીએ એટલે વાજતે ગાજતે માંડવે આવે ખરું ? અમે બધુ જ્ઞાનદ્રષ્ટિથી વિચારતા હેઇએ પણ ભવ સમુદ્રના બધાં તફાના અમને કિનારે ઊભેલાઓને સ્પષ્ટ દેખાતા હોય છે. તમારી શંકા સંપૂર્ણ પણે નાબૂદ કરી નાંખી. ધના—શાલિભદ્ર અને ભગવાનના વરહસ્તે દિક્ષિત બની ગયા ધનાજીની આઠે સ્ત્રીએ ધન્નાજીના આવા પરાક્રમ જોઈને વિસ્મયને પામી ગઈ અને એકીઅવાજે એલી ઊઠી. સ્વામિનાથ ! અમે તે ફક્ત મશ્કરીનાં વચના ઉચ્ચાર્યા છે. માટે આપે અમને આવી રીતે નિરાધાર મૂકીને નહી' ચાલ્યા જવું' જોઈએ. ધન્નાજીએ કહ્યું, તમેએ ઘણું સારું કર્યું. * Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ ] રસાધિરાજ તમેાએ મશ્કરીનાં વચના ઉચ્ચાર્યાં પણ એ વચનાએ મારા પર એવી જબ્બર અસર પાડી કે હવે હું લશ્કરી મેન થઇને મેાહરાજાની સામે ખરાખરના જગ માંડવાના છુ'. અને પ્રાંતે કૈવલ્ય કમલાને વરીને મેાક્ષપદને મેળવી લેવાના છું. આ સાંભળીને આઠે સ્ત્રીએ સમજી ગઈ કે હવે આ રણે ચડયા રજપૂત પાછા ફરવાના નથી. એ તે હમણાં વચમાં કહી ગયા તેમ આ કાળના દરવાજેથી પાછા ફરે-ધન્નાજી હવે પાછા ન ફરે ? ધન્નાજી સીધા પેાતાના ઘરેથી નીકળીને શાલિભદ્રના મારેિ આવ્યા અને શાલિભદ્રને પડકાર કરે છે કે અરે મિત્ર! તું તે કાયર છે કે એક એકનેા ત્યાગ કરે છે ઊઠ ! હવે ઊભા થઈ જા. આપણે બન્ને સાળા-બનેવી વીર ભગવાનનાં વરદ્દહસ્તે સયમ અંગીકાર કરીએ. આ ધન્નાજીના પડકાર સાંભળતાં જ શાલિભદ્ર એકદમ તૈયાર થઈ ગયા. શાલિભદ્ર વૈરાગી તે હતા જ અને ધન્નાજીના ત્યાગ જોઈને તરત જ શાલિભદ્ર પણ ત્યાગ ભાવનાવાળા થઈ ગયા. સાચા વૈરાગી હાય તેને ત્યાગી થતાં વાર લાગે જ નહીં'. વૈરાગ ત્યાગને ખેચી લાવનારા છે. તરત જ સાળા—અનેવી બન્ને તૈયાર થઇને વીર ભગવાનની સમીપે પહાંચી ગયા અને બન્નેએ વીર ભગવાનના વરહસ્તે દીક્ષા અંગીકાર કરી લીધી. ધનાજીની આઠે પત્નીએએ પણ ીક્ષા અંગીકાર કરી લીÜ. દીક્ષા લઈને તપ–સયમને માર્ગે ઉગ્ર પુરુષા આરંભી દીધા. “સયમ માર્ગ લીના જી, તપસ્યાએ મન ભીનાજી. શાહ ધન્નાજી, માસ ક્ષમણુ કરે પારણુજી. Page #435 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધનાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૪૦૦ તપ સંયમને માર્ગે બન્નેએ પુરુષાર્થ એ આરભી દીધું કે ધનાજ તે માસ ક્ષમણને પારણે માસક્ષમણ કરે છે. શાલિભદ્રજી પણ અતિ દુષ્કર તપ કરે છે ત્યાગ પણ બને કે કર્યો અને તપ પણ કેવું દુષ્કર તપે છે. સાચે વૈરાગ્ય મનમાં હોય તે ચકવતના ષખંડના વૈભવને ત્યાગ પણ સુકર છે અને વૈરાગ્ય મનમાં ન હોય તે ભિખારી જેવાને ભિક્ષા માંગવાના રામપાત્રને પણ ત્યાગ દુષ્કર હોય છે. વીતરાગનાં ઉપાસક વૈરાગ્ય ભાવનાવાળા તે હોવા જ જોઈએ, વૈરાગ્યને દુશ્મન એ વીતરાગ પરમાત્માને ભક્ત કહેવડાવવાને લાયક જ નથી. વૈરાગ અને ત્યાગ વચ્ચે થોડું અંતર રહે છે. છતાં વૈરાગ્ય પ્રગટયા પછી જીવ ત્યાગ ધર્મની રુચીવાળ બની જાય છે અને સર્વથી નહીં તે દેશથી પણ ધીમે ધીમે ત્યાગ-ધર્મમાં આગળ વધતું જાય છે અને પરંપરાએ. વૈરાગ સર્વ ત્યાગને પણ ખેંચી લાવનારું નીવડે છે. શાલિભદ્ર મુનિએ તપ વડે કાયા એવી ગાળી, નાંખી કે સગી જનેતાએ ન ઓળખ્યા દીક્ષા અંગીકાર કરીને બન્ને ભગવાનની સાથે ગ્રામ નુગ્રામ વિચારે છે અને વિચરતા વિચરતા લાંબાગાળા પછી ફરી પાછાં રાજગૃહી નગરીમાં પધારે છે–દુષ્કર તપ કરી કરીને બન્નેએ દેહને સંપૂર્ણ ગાળી નાંખે છે, દેહને ગાળવાની સાથે અંદરના કષાયેને પણ ગાળી નાંખ્યા છે. માસક્ષમાગુનાં પારણાના દિવસે બને ભાગવતની અનુજ્ઞા લઈને રાજગૃહી નગરીમાં ગૌચરીએ પધારે છે. ભગવતે ફરમાવ્યું, આજે શાલિભદ્રની માતાએ વહેરાવેલા આહારથી તમારું Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ ] સાધિરાજ બનેનું છેલ્લું પારણું થશે અને ત્યારબાદ વૈભારગિરિ પર પાદોપગમન સંથારે તમારે હવે લેવાને છે. ભગવંતનાં વચને સાંભળીને બને મુનિવરો રાજગૃહી નગરીમાં શાલિ– ભદ્રના મંદિરે પહેરવા નિમિત્તે પહોંચ્યા. ધર્મલાભ” કહીને ઊભા રહ્યા પણ સગી જનેતાએ શાલિભદ્રને ન ઓળખ્યાદુષ્કર તપ કરીને કાયા એવી સૂકવી નાંખી કે સંસારી પક્ષે પિતાના પનેતા પુત્રને સગી પિતાની માતાએ ન ઓળખ્યા અને બને ત્યાંથી પાછા ફરી ગયા અને રાજગૃહીના દરવાજેથી બહાર નીકળી રહ્યા છે ત્યાં સામેથી એક ગેવાલણ તેમને મળી જેણે મસ્તક પર દહીં-દૂધની મટકીઓ ઊચકેલી છેગેવાલણે બને મુનિવરેને જોયા. શાલિભદ્રજી પર દૃષ્ટિ પડતાં જ તેના સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી અને ગેવાલણે લાભ આપવા માટે વિનંતી કરી. મુનિવરે શુદ્ધ આહાર માટેની ગવેષણ કરી જ રહ્યા હતા. મુનિવરે “ધર્મલાભ કહીને જ્યાં પાત્ર આગળ ધરે છે ત્યાં વાલણ દધિથી પાત્ર છલકાવી દે છે. અનેરા ઉલાસથી ગોવાલણ દધિ વહેરાવે છે. ગોવાલણના સ્તનમાંથી દૂધની ધારા વહી રહી છે અને બને આંખમાંથી હર્ષનાં આંસુ વહી રહ્યાં છે. તેના હૃદયમાં સુપાત્ર દાનને અપૂર્વલાભ મળતાં આનંદ આનંદ છવાઈ ગર્યો છે. સુપાત્ર દાનના પ્રભાવે વાલણના આત્મામાં ધર્મનું બીજ પડી જતાં અપૂર્વ બીજાધાનને લાભ મળી ગયે. દધિ વહરાવનારી શાલિભદ્રની ભવાંતરની - સગી જનેતા હતી બને મુનિવરે દધિ વહેરીને ભગવતની સમીપે સમવસરણમાં પહોંચ્ય–ગોચરી આલેવી કારવીને ધન્નાજી Page #437 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૪૦૨ ભગવંતને પૂછે છે-પ્રભુ કેવળીનાં વચન મિથ્યા થાય ? ભગવતે કહ્યું-કેવળીનાં વચન મિથ્યા થાય જ નહીં. પ્રભુ ? આપે કહ્યું હતું કે શાલિભદ્રના માતાજીએ વહોરાવેલાં આહારથી તમારે બન્નેને છેલ્લું પારણું થશે, તે પ્રભુ ! શાલિભદ્રનાં માતાજીએ તે અમને ઓળખ્યા પણ નહીં. હું તે ઠીક પણ પિતાના સગા પુત્રને પણ ઓળખ્યા નહીં. તે પછી આહાર વહેરાવવાની તે વાત જ કયાં રહી! પ્રત્યુત્તરમાં પ્રભુએ કહ્યું. ગોવાલણે જે દધિ વહેરાવ્યું તે શાલિભદ્રની ભવાંતરની સગી જનેતા છે. તેણુએ વહેરાવેલા દિધિથી તમારું પારણું થવાનું છે એટલે કેવળીનાં વચન યથાતથ્ય કહેવાય. ફરી ધન્ના અણગારે ભગવંતને વિનમ્રભાવે કહ્યું–પ્રભુ, ભદ્રામાતાએ અમને ઓળખ્યા પણ નહીં ? પ્રભુએ કહ્યું, ભદ્રામાતાને સમાચાર મળી ગએલા કે ભગવાન મહાવીર શાલિભદ્ર મુનિ અને ધન્ના અણગાર વગેરે અત્રે વિચરતા પધાર્યા છે એટલે સૌ અત્રે દર્શનાર્થે આવવાની તીવ્ર ઉતકંઠામાં હતા એટલે કપડાં વગેરે બદલાવવાની વેતરણમાં સૌ પડી ગએલા. એ દરમ્યાન તમે બને ત્યાં પહોંચ્યા પણ તેમનું લક્ષ બીજે હેવાથી તમારા પ્રતિ તેમનું ધ્યાન ગયું નહીં, ભદ્રામાતાના અંતરમાં તે શાલિભદ્ર પ્રતિ અપૂર્વ વાત્સલ્ય રહેલો છે. દુષ્કર તપ વડે તમારી બન્નેની કાયા એટલી બધી કૃષ થઈ ગએલી છે કે સગી જનેતાએ ઓળખ્યા નહીં. આપણે તે આ ઘટનામાંથી સાર એટલું જ લેવાનું છે કે દીક્ષા લીધા પછી બન્નેએ કેવું દુષ્કર તપ કર્યું હશે કે માતાએ પણ એળખ્યા નહીં. Page #438 -------------------------------------------------------------------------- ________________ કo૩ ] રસાધિરાજ, પારણું કર્યા બાદ ભગવંતની આજ્ઞા લઈને બને મુનિ પંગ વૈભારગિરિના પહાડ પર પહોંચી ગયા અને પથ્થરની શીલા પર બન્નેએ પાદપગમન સંથાર કરી લીધો? શરીરના અવયવ ન હાલે, ન ચાલે! પથ્થરની શીલાની જેમ જ શીલા પર પિઢી ગયા અને જાવ-જીવ પર્યત ચારે આહારને ત્યાગ કરી દીધે, ચારે શરણું અંગીકાર કરવા પૂર્વક મૈથ્યાદિ ચારે ભાવનાઓનાં ચિંતનમાં અને આત્મ-સ્વરૂપની ભાવનામાં લાંડા ઊતરી ગયા. કેઈ સામે આંખ પણ ખેલવાની વાત ન રહી. આંખ ખેલવાની ક્રિયા માત્રથી તેત્રીશ સાગરોપમને સંસાર વધ્યો હવે આ બાજુ ભદ્રા શેઠાણ શાલિભદ્રની બત્રીસે સ્ત્રીઓ સહિત સમવસરણમાં દેવાધિદેવનાં દર્શનાર્થે ધન અણગાર તેમજ શાલિભદ્ર મહામુનિનાં દર્શનાર્થે આવી પહોંચી. પ્રભુને વિધિપૂર્વક વંદના કર્યા બાદ ભદ્રા શેઠાણીએ પૂછ્યું કે પ્રભુ ધન્ના અણગાર અને શાલિભદ્ર મુનિ કયાં બિરાજે છે? પ્રભુએ કહ્યું બને મુનિપુંગવોએ વૈભારગિરિ પર અનશન વ્રત અંગીકાર કરવા પૂર્વક સંથારે લઈ લીધે છે, પ્રભુના મુખેથી સંથારાની ઘટના સાંભળીને ભદ્રા સમગ્ર પરિવાર સહિત તેમજ શ્રેણિક મહારાજાને સાથે લઈને વૈભારગિરિ પર્વત પર પહોંચી. બને મુનિવરેને સંથારે લીધેલા જોઈને તેમનાં કષ્ટને વિચારતી અને શાલિભદ્રના પૂર્વના સુખને સંભારતી ભદ્રામાતા છાતી ફાટ રૂદન કરવા લાગી. હે વત્સ ! તમે બને મુનિપુંગવે સામેથી મારા ઘરે વહેરવા આવ્યા અને હું કેવી અભાગણી મેં તમેને ઓળખ્યા પણ નહીં અને Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધન્નાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [૪૦૪ મને વહેરાવાને પણ લાભ ન મલ્યા. જો કે તમે તે માટે ત્રિવિધે ત્યાગ કર્યો અને આખા સંસારને ત્યાગ કર્યો છે, પણ મને મનમાં એમ હતું કે ક્યારેક મારી દષ્ટિને તમારા દર્શનથી અને આનંદ મળશે. પણ હવે તે તમે બંનેએ છેલ્લી યાત્રાને પ્રારંભ કરી દીધું છે, હવે ફરી દર્શનને લાભ પણ અમારા માટે દુર્લભ થઈ પડવાને-માટે હે પુત્ર એકવાર આ દુખિયારી માતા સમક્ષ આંખ ખોલીને નિહાળ જેથી મને સંતોષ થાય માતાના આ વચને અને વિલાપ સાંભળતા શાલિભદ્રથી માતા સામે જેવાઈ ગયું. જરીક માતા પ્રતિને સ્નેહને ભાવ મનમાં બાવી ગયે. બસ આટલામાં શાલિભદ્રને તેત્રીસ સાગરોપમને સંસાર વધી ગયે. એક આંખ ખેલવાની ક્રિયા કરી તેમાં આટલે સંસાર વચ્ચે અને ધન્નાજી નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા! રૂદન કે વિલાપનાં વચનોથી તેમને આત્મા જરી પણ વિચલિત ન બને તે ધન્નાજી કેવલજ્ઞાન પામીને મેક્ષે ગયા અને શાલિભદ્રજી – સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયા. શાલિભદ્ર એક ભવ મહાવિદેહમાં કરીને મોક્ષે જશે. જો કે અમુક જગ્યાએ એવો પણ ઉલ્લેખ છે કે બંને દેવલેકે ગયા અને ઉપર લખી ગયા તે પણ અમુક જગ્યાએ ઉલ્લેખ છે. બન્ને અધિકારે લખી જણાવ્યા “તર વતા વિનંતિ” આમાં સમજવાનું એટલું જ છે કે શાલિભદ્રથી સગી માતા સામે જરીક સનેહભરી દષ્ટિથી જેવાઈ ગયું, તેમાં આટલે સંસાર વધ્યો તે બત્રીસ સ્ત્રીઓ સામે રાગ દૃષ્ટિથી જોવાયું હેત તે સંસાર કેટલે વધત ? તે પછી જેઓ પરસ્ત્રીઓ સામે વિકારી દષ્ટિથી જેનારા છે તેમને સંસાર કેટલે વધવાને? આ છેલ્લા પ્રસંગમાં ઘણું રહસ્ય સમાએલું છે. મનુષ્યએ દષ્ટિ પર કેટલે બધે સંયમ Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ ] રસાધિરાજ રાખવું જોઈએ. તે આ પ્રસંગ પરથી સાંગોપાંગ સમજાઈ જાય છે. શાલિભદ્રથી માતા સામે જેવાઈ ગયું. તેમાં દષ્ટિમાં વિકૃતિને ભાવ હતું જ નહીં. ફક્ત એટલે જ ભાવ હતે કે મારી માતાને મનમાં દુઃખ કેટલું લાગી રહ્યું છે? એટલે જરાક આંખ ખુલ્લી થઈ ગઈ ત્યારે જેઓ દષ્ટિમાં વિકારને જ પિષનારા છે. તેવાઓનું થશે શું–આ વાત વિચારીએ ત્યાં હૃદય કંપી ઊઠે? બહારની વસ્તુમાં દોષ નથી. દોષ આપણી દ્રષ્ટિમાં છે. દૃષ્ટિમાંથી દષ્ટિ–વિષ નીકળી જાય તે આખી સૃષ્ટિનાં વાતાવરણમાં અનેરી રોનક આવી જાય. સુપાત્રદાનને અપૂર્વ મહિમા દાન તણું ફળ દેખે છે, ધને શાલિભદ્ર પખે નહીં લેખે જી, અતુલ સુખ તે પામિયા જી ઉત્તમના ગુણ ગાવે છે, મન વાંછિત ફળ પાવે છે કહે કવિયણ જી, શ્રોતાજન તમે સાંભળે છે. પૂર્વ ભવમાં ધન્ના શાલિભદ્રના આત્માઓએ કરેલાં સુપાત્રદાનના ફળને સૌ વિચારી લે, જેને કઈ લેખો નહીં તેવા સુપાત્રદાનનાં ફળ સ્વરૂપે અતુલ સુખને તેઓ બને પામ્યા છે. શાલિભદ્રના પૂર્વભવને વૃત્તાંત અમારા તરફથી બહાર પડેલાં મંગલ પ્રસ્થાન પુસ્તકમાં વિસ્તારથી વર્ણવા એલ છે તે પુસ્તકમાંથી જિજ્ઞાસુઓને ખાસ વાંચી જવા ભલામણ છે. સુપાત્ર દાનને મહિમા ધન્ના શાલિભદ્રના દષ્ટાંતે સમજીને જે કંઈ સુપાત્રને પોષે તેને મેક્ષ ઘણે જ વહેલે થવાને છે તેમ સમજવું અને તેવા જ સંસારમાં રહ્યા હોય ત્યાં સુધી એ પુન્યના પસાથે તેમને કશા પ્રકારનો ધોકે પડતું નથી. કારણ કે સુપાત્રદાનનાં પ્રભાવે પુન્યાનુબંધી Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધનાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [૪૦૬ પુન્યનાં મૂળ એટલાં બધાં ઊંડાં જાય છે કે તે જે માટે સુખની જ પરંપરા ઉત્તરોત્તર ચાલ્યા કરે અને છતાં પણ તે જ તેમાં લેપાય નહીં અને પ્રાંતે મેક્ષના સુખ પામે છે. આવા ધન્ના શાલિભદ્ર જેવા ઉત્તમ પુરુષના ગુણ ગાવાથી આપણા જીવનમાં પણ સગુણે પ્રગટ છે અને ઉત્તરોત્તર ગુણ-સંપદાને પામતે જીવ પરંપરાએ. શાવતું સુખ-સંપદાને પ્રાપ્ત કરે છે. જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય પામવા માટે ધન્ના શાલિભદ્ર બનેના ચરિત્રો અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયક છે. બેસતા વર્ષના દિવસે એકલી એ બનેની રિદ્ધિ માંગે કશું વળવાનું નથી, પણ તેમના જીવન પ્રસંગે સાંભળીને જે ત્યાગ–વૈરાગ્યની ભાવના જીવનમાં કેળવશે તે રિદ્ધિ-સિદ્ધિ તે ઠીક પણ મોક્ષની મહાન સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને આત્મા એવા સ્થાનમાં પહોંચી જશે કે ફરી ચોરાશીના ચકરાવે નહીં ચડવું પડે અને જન્મ-મરણનાં દુખમાંથી સર્વથા મુક્ત બની જશે. આવી અપૂર્વ સિદ્ધિને સૌ પામે એ જ એક અભિલાષા. છે એ પૂ શું છે પણ, iN Page #442 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક પંક્તિ ૩૨ અશુદ્ધ સજાવીને વરભાવને ક્ષાયિકાભવ ૩૪ ૩૮ શુદ્ધ સમજાવીને વેરભાવને ક્ષાયિક ભાવ મારી માટે આપવાને મરી મારે ४४ આવવાના વિદ્ય ૪૬ , વિદ્ય ૪૮ ગણાવ્યા अजमतयण ૫૫ ૭૪ જ જ છે છે કે છે કે જે જ » જ એ ર ર ર ર જ છે કે ८७ ૧૦૧ ૧૦૫ ૧૦૯ ૧૧૧ ગણાવ્યો अभ्तयण વિરુદ્ધ બનવાનું બધુ આપસમાં હતા. સભ્યત્વ ઉપશમ સંતની સંગતી કર્મો સ્વઆત્મા નાસી ગયા. રેકાઈ ગયા બનવાવું બલું ખાપસમાં નહેતાસત્વ ઉયામ સંતનીસંગની કમે રઆત્મા નાસી ગયે રોકાઈ ગયે ૧૧૮ ૧૨૦ - ૧૨૩ ૧૨૩ ૧૨૫ ૧૨૫ Page #443 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૮ ૧૨૮ ૧૩૬ ૧૩૭ આત્માઓ દશામાં ग्रहणो रिश्चित्य ૧૩૭ ૧૩૮ - આત્માઓનો દેશમાં ग्रहणे श्चिन्त्यः અને અધિકારી તિર્યંચની રુચી આનંદઘનજી ૧૪૨ ૧૫૩ અધિકાર તિર્થીની રૂપી આનંદદધનજી ૧૬ર ૧૭૧ ૧૭૪ પ્રધાનતા બ ટ ટ ? A A + 6 = 8 2 2 - 8 ૮ જ છે કે 8 K પ્રધાનતા થનું ૧૪ થતુ ૧૨ थात् यात् ૨૧૫ નદ પિંજરામા વિહરમાં ૨૨૧ પણ પિંજરામાંથી વિરહમાં પર સમપિ વિનાશી पच्छा ૨૪૩ ૨૪૫ સમપિ વિનાશ ૨૫૧ अच्छा दुख ૨૫૭ ૨૫૭ ૨૬૫ सुख મામસો दुखं सुख ૩. માણસે Page #444 -------------------------------------------------------------------------- _