________________
પ્રદેશી રાજાના દેશ પ્રશ્ના
માટે તેા ભાત્ર પૂજાજ વિઠ્ઠીત છે અને
અનત છે.
[ ૨૫૪
ફળ પણુ
ભગવાને પરિણામે ખંધ કહ્યો છે. શ્રાવકના જિન પૂજામાં ભાવ ઘણાજ ઉંચા હેાય છે તેવા ભાવમાં શ્રાવક ખૂબ નિશ સાધી લે છે. અને કદાચ બંધ પડે તો ઘણાંજ ઉંચા પુન્યાનુબંધી પુન્યના બંધ પડે છે જે પુન્ય પર પરાએ માક્ષનુ કારણ મને છે.
તેનુ
જિનપૂજામાં જોડાએલાં શ્રાવકની અભ્યતર શુદ્ધિના ખ્યાલ કરવામાં ન આવે તે ઉપર ઉપરથી પૂજા સાવદ્ય લાગે પણ અનુખપે નિરવદ્ય છે જેનુ' આખરી ફળ મેાક્ષ હાય તેજ અનુબ'ધે નિરવદ્ય કહેવાય. મનમાં મિથ્યાત્વ શલ્ય રાખીને ગમે તેવી જીવયા પાળતા હોય કે ગમે તેવુ દુષ્કર તપ કરતા હોય તે ઉપર-ઉપરથી નિરવઘ લાગે, પણ અનુબધે સાવદ્ય છે, કારણ કે, તે પરિણામે સુંદર નથી. આ રીતે ધર્મીના વિષયમાં ખૂબ ઉંડા ઉતરવું પડે છે, અને ઘણીજ સુક્ષ્મ બુદ્ધિથી ધર્માંતત્ત્વની વિચારણા કરવી પડે છે.
નિયુક્તિ ટીકા ચૂર્ણિ કે ભાષ્યના આલંબન લીધા વિના મૂળ આગમના રહસ્યા પણ સમજી શકાતા નથી. તેમાં એટલા બધા ઉંડા રહસ્યા છે કે, પૂર્વાચાર્યાની ટીકાના આધાર લીધા વિના આપણે ફાંફા જ મારવા પડે ! એટલા માટે પૂ. યોગીરાજ આનંદઘનજીને લખવુ પડયું કે,
ચૂી ભાષ્ય સુત્ર નિયુÖતિ વૃત્તિ પરપર અનુભવ સમય પુરૂષના અગ કહ્યા તે જે છેકે તે દુર્ભાવ રે ષટ દરિષણુ જિન અંગ ભણીજે ન્યાય ષડ`ગ જો સાધે રે નમિ જિનવરના ચરણ ઉપાસક ષટ દર્શન આરાધે રે