________________
૩૦૩ ]
રસાધિરાજ
""
પ્રત્યેક આત્માથી ભિન્ન છે. સ્વરૂપથી ભલે બધા આત્માએ એક હેાય પણ વ્યક્તિથી અનેક છે. જો એમ નહાય તા . તે એકના મેક્ષમાં બધાના મેક્ષ થઈ જાય ! અને જગતની ચિત્રવિચિત્રતા પણ ઘટે નહીં. પ્રત્યેક આત્માઓના ક્ર જન્ય સ ંસ્કાર પણ ભિન્ન ભિન્ન હોય છે. એકને આઠ નવ વર્ષોંની ઉંમરે સસાર પર વૈરાગ્ય આવી જાય છે તેા ખીજાને એંશી-નેવુ વષઁની ઉંમરે પણ વૈરાગ્ય આવતા નથી. માટે સંગ્રહ નયની દૃષ્ટિએ ને બાવા એ સિદ્ધાંત ખરાખર છે. બાકી વ્યવહારનયની દ્રષ્ટિએ આત્મા એક નહી પણ અનંતાનંત આત્માએ છે. અને પ્રત્યેક આત્માએ પ્રત્યેક આત્માઓથી ભિન્ન છે પિતા મરીને નરકે જાય અને છેકરા દેવલાકે જાય! પત્ની મૃત્યુને પામીને સ્વગે જાય અને પતિ નરકે જાય તે પ્રત્યેક આત્મા પ્રત્યેક આત્માથી ભિન્ન ન હેાય તે મને શી રીતે ? માટે આ ગાથા આપણને ખરાખરને ભેદ જ્ઞાન જ્ઞાન થઇ જાય તેા પર તરફ્ના મેહ ઘણા શરીરાદિ પુદ્ગલેાથી પણ આત્મા કે ધન સપત્તિ વગેરે પુદ્ગલેમાં એક પરમાણુ માત્ર પણ જીવની માલીકીનુ નથી. તે બધાના જીવની સાથે સચાગિક સબધ છે. માટે જીવે તેમાં લેશપણુ રાગ પાવા જેવા નથી. સંચાગમાં જેટલેા રાગ પેાય તેટલેા જ વિયેાગમાં દુઃખ ઉભું થાય છે. જેના સંચાગ તેના વિયાગ તા થવાના જ છે. સસાર આખાએ સ્વપ્નવત્ છે. રાતના
સ્વપ્ન આવે અને સ’સારના સ્વપ્નમાં લાબુ અંતર નથી સ્વપ્નમાં કયારેક રોરાન અને પણ આંખ ઉઘડે ત્યાં કાંઠે
કરાવનારી છે. ભેદ એ થઈ જાય. ભિન્ન છે. શરીર