Page #1
--------------------------------------------------------------------------
________________
સ', ૧૧૬ ને પરિકરના
એક ભાગ
5
કડીયાની મદ.
અમલી મજીદ
ગૌરવ ગાથા
+ ટાંકલાની દેરી સ્થાપત્ય
લેખક : ડા, પોપટલાલ દોલતરામ વૈદ્ય સંગ્રાહુક : (લેખકના પુત્ર) ડો. અમીત, ડો. વિનોદ, પંકજ
સંપાદક : આ. કંચનસાગર સૂરિ પ્રકાશક : આગમેદ્ધારક ગ્રંથમાળા, કપડવણજ
Page #2
--------------------------------------------------------------------------
________________
સ. ૧૧૬૦ના પરિકરને
કડીયાની મસ્જીદ
• 3 o)
અ
મ
" જ
- ૨ 2 & 4
ણ
PF_ _ _ _ ^ FE
Pl
ગૌરવ ગાથા
♦ ટાંકલાની દેરી સ્થાપત્ય
એક ભાગ
લેખક : ડા. પાપટલાલ ઢાલતરામ વૈદ્ય
સંગ્રાહક : (લેખકના પુત્રા) ડા. અમીત, ડા. વિનેાદ, પંકજ સંપાદક : આ. કંચનસાગર સૂરિ
પ્રકાશક : આગમાદ્ધારક ગ્રંથમાળા, કપડવણજ
અમલી મસ્જીદ
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :
આગમ દ્વારક ગ્રંથમાળા, કાર્યવાહક : રમણલાલ જયચંદ શાહ
કપડવણજ-૩૮૭૬૨૦
પ્રાપ્તિસ્થાન : (૧) દીનેશ નગીનદાસ પરીખ ઠે. બજાર, કપડવણજ
(૨) ડો. અમિત પી. વૈદ્ય ડેમાઈ-૩૮૩૩૩૦
પ્રકાશન-વર સં. ૨૫૧૧ વિક્રમ ૨૦૪૧ આગમાદ્ધિારક સં. ૩૫ ઈ.સ. ૧૯૮૪
પ્રથમ આવૃત્તિ કેપી ૬૦૦, મૂલ્ય રૂા. ૫૪/
પ્રિન્ટર્સ : (૧) ટાઈટલ અને ફેટાઓ
(૨) પ્રકાશકીય, પૂર્તિ, વંદના તથા ક્રિએટીવ પ્રિન્ટર્સ પ્રા. લિ.
આગળ પાછળના ફાર્મ ૨૮-૨૯ ભૂપેન્દ્ર કે. ઠાકોર
સાગર પ્રિન્ટર્સ, નવનીત જે. મહેતા કાળીદાસ મીલ કમ્પાઉન્ડ,
રીલીફ રેડ, પાદશાહ પોળ, ગોમતીપુર, અમદાવાદ-૩૮૦૦૨૧
મેદિને ડેલે, અમદાવાદ-૩૮૦૦૦૧
(૩) ફાર્મ ૧ થી ૨૭
ન્યુ મેહન પ્રિન્ટરી હરીવલ્લભ ભેગીલાલ શાહ (ડેમાઈવાળા) રીલીફ રેડ, રીલીફ ટોકીજ પાસે, ઈમ્પીરીયલ રેસ્ટોરન્ટના ભંયરામાં,
અમદાવાદ-૩૮૦૦૦૧
Page #4
--------------------------------------------------------------------------
________________
Muttp://www.એ.
કપડવણજની ગૌરવ ગાથા
D૦
અવશેષની આરાધના
લેખક : ડો. પોપટલાલ ડી. વૈદ્ય
Page #5
--------------------------------------------------------------------------
________________
અતર
(૧) આનંદ
(૨) વેદના
(૩) આભાર
(૪) અભ્યર્થના
(૧) ક્રિએટીવ પ્રિન્ટર્સના માલિકે બચુભાઈની સલાહ અનુસાર ટાઈટ
છાપી આપ્યાનો આનંદ.
અને બ્લેક
સાગર પ્રિન્ટર્સવાળા નવનીત જે. મહેતાએ ૨૮-૨૯ ફમ, પ્રકાશકીય આદિ તથા પૂતિ અને વંદનાના ફર્મો છાપી આપ્યાનો આનંદ.
(૨) ન્યુ મોહન પ્રિન્ટરીએ ૧૪ માસમાં આદિના ૧૦૦ દિવસને અંત્યના ૧૫૦ દિવસ
જવાદેતાં ૨૭ ફર્મા છાપી આપ્યાની વેદના.
(૩) લેખક, સંપાદક, આવકાર લેખક ડે. રસેશ જમીનદાર-અમદાવાદ, પ્રો. રમણલાલ
શાહ-ગોધરા, સહાયક મુનિ પ્રમોદસાગર, નીલાબહેન દીનેશ શાહ, દિનેશ નગીનદાસ પરીખ અને આર્થિક સહાયક આદિનો આભાર.
(૪) સાહિત્યકારે, વાંચકો, વિચારકોને શુદ્ધિપત્રક ન આપવા છતાં સુધારી વાંચવા
અભ્યર્થના.
Page #6
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવગાથાના
સંપાદક
આચાર્ય શ્રીકંચનસાગરસૂરિજી મહારાજ જન્મ-ગુજરાતના ધર્મપ્રેમી ગામ કપડવણજની શ્રીવીશાનીમા જ્ઞાતિના ખૂબજ જાણીતા પારેખ કુટુંબમાં ઈ. સ. ૧૯૧૨માં થયું હતું. તેઓ શ્રીએ ઈ. સ. ૧૯૩૧માં દીક્ષા લીધી. અમદાવાદ મુકામે ઈ. સ. ૧૯૮૦ માં આચાર્ય થયા.
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રીકપડવણજની ગૌરવગાથા અવશેષની આરાધનાના
લેખક
ડો. પોપટલાલ દોલતરામ વૈદ્ય જન્મ : કપડવણજ તા. ૯-૬-૧૯૧૩ ડો. સન : ૧૯૪૪ અવસાન ઃ ડેમાઈ તા. ૨૭-૬-૧૯૮૧
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
અમારી આ ગ્રંથમાળાની સ્થાપના પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રીમાણેયસાગરસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણાથી કપડવણજ મુકામે થઈ અને “આગમેધારક ગ્રંથમાળા' એવું નામ અપાયું. તે અમારી આ સંસ્થાએ આજ સુધીમાં ઓગસાઠ ધાર્મિક ગ્રંથ પ્રકાશન કર્યા છે. છેલ્લાં તેમાં શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શનનાં ત્રણ વાલ્યુમે પ્રસિદ્ધ કર્યા. (૫૭, ૫૮, ૫૯)
આ ગ્રંથ “શ્રીકપડવણજની ગૌરવગાથાના લેખક ડે. પોપટલાલ ડી. વેદ્ય હતા. પરંતુ તેમના અવસાનને લીધે આ કામ તેમના સુપુત્રો છે. અમિતભાઈ ડે. વિનોદભાઈ અને શ્રીપંકજભાઈએ સંભાળ્યું અને છાપવાનું શરૂ કરાવ્યું, પણ ડો. પોપટલાલ વૈદ્ય, પ. પૂ. આચાર્ય મહારાજ શ્રીકંચનસાગરસૂરિ મહારાજ સાહેબના બાળસહાધ્યાયી હતા મને આ ગ્રંથમાં જૈનેના અનેક પુરાવાઓ તેમણે પૂરા પાડયા હેઈ, તેમની સાથે અવારનવાર પત્રવહેવાર ચાલતે અને તે દરમ્યાન જાણવા મળ્યું કે ડે. પિપટલાલ અવસાન પામ્યા છે, એટલે તેમના સુપુત્રો પાસેથી આ ગ્રંથનું સંપાદનકાર્ય આચાર્ય શ્રીકંચનસાગરસૂરિ મહારાજ સાહેબે લીધું અને આ ગ્રંથને તેમણે આરંભ કર્યો. સૌ કોઈ આ ગ્રંથને જોઈ તેને આદર કરશે એ ભાવના.
આ ગ્રંથમાં જેમણે જેમણે સાથ સહકાર આપ્યા છે, તે સર્વને અમે સાચા દિલથી આભાર માનીએ છીએ. ગ્રંથમાં જે કાંઈ ક્ષતિ હોય તે સુધારી વાંચવા વિનંતિ છે.
સં. ૨૦૪૦ શ્રાવણ વદ ૫ ૧૭ ઓગસ્ટ ૧૯૮૪ કપડવણુજ,
આગમકારક ગ્રંથમાળા-કાર્યવાહક મણલાલ જયચંદ શાહ
Page #9
--------------------------------------------------------------------------
________________
મારી વાત કંઈક કહેવું છે?
જનતા જનાર્દનનાં ચરણેમાં લાંબા સમય બાદ, આપણા વતન કપડવણજના ભવ્ય ભૂતકાળની આછી ઝાંખી અને વર્તમાનકાળની મીઠી યાદ લોકકથા, દંતકથા, વિદ્યમાન સાહિત્યકારોના સંગ્રહમાંથી લે, તામ્રપત્ર, પ્રતિમાજીના લેખમાંથી, મંદિર-મસ્જિદની ભીંતેમાંથી, મુરબ્બી નગરજનોની વાણીમુખે જે કાંઈ પ્રાપ્ત થયેલ, તે જન્મભૂમિની ગૌરવગાથારૂપે તૈયાર કરી, જેટલા સ્વરૂપે જડ્યું, તેટલા જ પ્રમાણમાં જનતા સમક્ષ રજૂ કરી શકે, એ પરમકૃપાળુ પરમાત્માની કૃપા છે. તે રજૂ કરતાં આનંદની લાગણી અનુભવું છું ને ત્રુટિ ક્ષતિ બદલ જનતા જનાર્દનની ક્ષમા યાચું છું.
કર્પટવાણિજ્ય-પ્રાચીન કર્પટવાણિજ્ય [કપડવણજ કપડવંજ એ સમયે સમૃદ્ધ દશામાં હતું. અર્વાચીન યુગમાં સાહસ જેને શ્વાસ છે, એવા સમૃદ્ધ નગરોમાં જેની ગણના થાય છે, તેવા આ નગરને હૃદયપૂર્વક વંદન કરીએ. ( વિશ્વમાં દરેક પ્રજા નગર સ્થળને પિતાને આગ સ્વતંત્ર ઈતિહાસ હોય છે. ઈતિહાસ એ ધરતી વ્યક્તિઓની યશગાથા ગૌરવ છે. જ્યાં સંસ્કાર, શૂરવીરતા, આત્મ સમર્પણની ભાવના છે, તેની યાદગીરી શિલાલેખે, સ્તંભ, તેરણ કે પ્રતિમાઓ દ્વારા રહે છે. એ ભૂમિનાં સંસ્કૃતિનાં મરણ-સંકેત છે, પ્રજામાં પૌરુષ અને શૌર્યનું
સિંચન કરે છે.
ઇતિહાસ - આપણા પૂર્વજોના સદ્દગુણેની શૂરવીરતાની શંકાઓ પણ થાય, પણ સત્ય દાખવનારે ઈતિહાસ પર શ્રદ્ધા રાખી તેનું સન્માન કરવું જોઈએ.
એ.
' પ્રાચીન વા-મૂતિએ-તોરણે વગેરેના અભ્યાસ પરથી એટલું તે ચોક્કસ કહી શકાય કે આવાં સ્થળની આસપાસ માનવ વસ્તીવાળું નાનું મોટું નગર જરૂર હોઈ શકે જૂના અવશે ભલે દટાઈ ગયાં હોય પરંતુ કાળકૃપાએ કેઈક સ્થળે દેખાય છે તેમાં નવાઈ નથી. - પ્રાચીનતા – આપણા પ્રાચીન કપડવણજની ધરતી પ્રાતઃ સ્મરણીય ભગવાન શ્રીરામચંદ્રજીનાં પવિત્ર ચરણેથી પાવન થયેલી છે, તેમ જ મહાભારતના સમયે પાંડુ પુત્રનાં પણ પગલાં થયેલાં છે. આ ધરતી પર સંતે, સાધુઓ, શુરવી, કવિઓ, કલાકાર, રાજનીતિ, જનતાની સેવાના ભેખધારીઓ, કર્મકાંડીઓ, તિવું શાસ્ત્રીઓ આયુર્વેદ
Page #10
--------------------------------------------------------------------------
________________
મારી વાત જ્ઞાતાઓ, જન્મભૂમથી ધન્ય બનનારા અનેક ધર્મનિષ્ઠ કામગી શ્રેષ્ટિ આદિઓએ જન્મ લીધા છે ને યજ્ઞમય જીવન જીવ્યા છે.
રાષ્ટ્રલડત – સને ૧૯૩૦માં રાષ્ટ્રલડતના મંડાણ થયાં, ખેડા જિલ્લાના કપડવણજ તાલુકાના રામક્ષેત્ર(લસુંદ્રા-લુણપુર)ને મીઠાના સત્યાગ્રહના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું. તા. ૧૨-૩-૧૯૩૦ના દિને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતીથી મીઠાના સત્યાગ્રહ માટે પ્રસ્થાન કર્યું, તે તા. ૬/૪/૧૯૩૦ ને દિને લસુંદ્રા મુકામે માણસાઈના દીવા પ્રગટાવનાર પૂ. રવિશંકર મહારાજની ટુકડી સાથે આપણા લાડીલા સૌન્દર્યદશી કવિ શ્રી રાજેન્દ્રભાઈ શાહે પણ પ્રયાણ આદરેલું. ત્યારે તે વખતના મેયર શ્રીમાધવલાલ નાથાલાલ કિાકુજી) પણ સાથે ગયેલા. વ્યાયામપ્રણેતા શ્રીકુબેરભાઈ તથા શ્રીધનવંતભાઈ માણેકલાલ રોફ ધારાસણા ગયેલા. લડતમાં જોડાવા માટે વિદ્યાથીએ શાળાનો અભ્યાસ છેડી, સૈનિક તરીકે જોડાયા હતા. શ્રીપરીક્ષિતરાય ભેગીલાલ ત્રિવેદી તથા મારે ફાળે સૈનિકેની જવાબદારી આવેલી. વડીલે ગિરફતાર થતા ગયા ને લડતને વેગ સહેજ મળે પશે, ત્યારે કેટલાક લેકે આપણું વતન કપડવણજ માટે નિરાશા ઉપજાવે તેવી ક્ષુલ્લક વાતે વારંવાર સંભળાવતા, પણ એ બધી કિંવદત્તીઓ જ રહી, કેમકે ઈતિહાસ કંઈક જુદું જ કહે છે.
રાત્રિના સમયે અમે બાળસ્નેહીઓ, શ્રીપરીક્ષિતરાય ભેગીલાલ ત્રિવેદી, સ્વ. શ્રી ગેવિંદભાઈ અંબાલાલ જોશી, મુ. શ્રીનગીનભાઈ વાડીલાલ ગાંધીના એટલે બેસી વતનની વાત કરતા, કે શું આ ક્ષુલ્લકવાત-આક્ષેપોમાં સત્ય હશે? આંતરમન તો ના જ પાડતું.
સં૫ – બાળપણમાં મારા પૂ. પિતાશ્રી સાથે પ્રાર્થના બાદ અમે સર્વે રજવાડા વિશે, પોતાના અનુભવો વિશે, કપડવણજના ઈતિહાસની આછી ઝાંખી વાતે, જૈનાચાર્યોની જ્ઞાનગોષ્ઠી, દંતકથાઓ તથા લવારીઆઓની લૂંટો, પ્રજા કેવી રીતે તેને સામને કરતી તે વિશે ગામના ધનાઢ઼ની જાહોજલાલીની વાત વગેરે વિશે ઘરઆંગણે ચર્ચા કરતા. તે સમયે પૂ. માસ્તરસાહેબ શ્રીમહાસુખરામ નરસિંહરામ ભટ્ટ રચિત એક નાનકડી પુસ્તિકા “કપડવણુજનું વર્ણન મળી અને તે પુસ્તિકાઓ અમારા વિચારોને આગળ ધપાવ્યા. ત્યારે જ સંકલ્પ કર્યો કે મહાકાળની કૃપા હશે તે આપણું ગામ કડીબદ્ધ ઇતિહાસ તૈયાર કરે. રાષ્ટ્રીય લડત સમયે ગાવા માટે કા–લેખેની નાનકડી પુસ્તિકા કાવ્યકુસુમ' તૈયાર કરાવી, ત્યારે તેમાં જાહેર કરવામાં આવ્યું કે કપડવણજને ઈતિહાસ કપડવણજની ગૌરવગાથા રજૂ કરવામાં આવશે.
ઉત્સાહ – ગાંધી-ઈરવીન કરાર બાદ ફરી શાળામાં જોડાયા. તે સમય દરમ્યાન, પુસ્તકોના વાચન માટે વડીલો પાસે હૈયું ખેલી વાત કરી. સ્વ. મુ. વાડીકાકા (શ્રી
Page #11
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા વાડીલાલ લીંબાભાઈ ગાંધી) શ્રી ચંદુભાઈ હસમુખભાઈ ગાંધી, શ્રીવાડીલાલ હરજીવનદાસ, શ્રી મણીભાઈ વાડીલાલ ગાંધી ઇતિહાસની વાત કરે, તેમના જયેષ્ઠ પુત્ર શ્રીનગીનભાઈ વકીલે કેર્ટમાંથી બેમ્બે ગેઝેટિયર્સ' લાવી આપ્યું. કેટેની સામે જ રહેતા એક દક્ષિણભાઈ પાસેથી જમાબંધી વાંચવાને લાભ અપાવે. કેર્ટ ચગાનનાં કેટલાંક વર્ણને તથા કેટલાંક કથાનકો કહેવાથી અમારે ઉત્સાહ વધતે.
ઈ. સ. ૧૯૩૮માં નડીયાદની “મહાગુજરાત આયુર્વેદ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યું. વિદ્વાન આચાર્ય પુ. શ્રીસુંદરલાલ નાથાલાલ જોષીના સંપર્કમાં વધુ આવવાથી તેમના દ્વારા ગુજરાતનાં ઈતિહાસનાં સારાં એવાં પુસ્તકોને લાભ મળે. તેમના દ્વારા બેએ મ્યુઝિયમાં તામ્રપત્રો પણ જોવા મળ્યાં. કર્પટવાણિજ્ય શબ્દ ફરી વાં. નડીયાદની ડાહી લક્ષમી લાયબ્રેરી અને કપડવણજની “શ્રી પૂ. હ. મહાજન લાયબ્રેરીનુ સાહિત્ય અને તેમાં પણ પરમ સનેહી શ્રીમધુસુદનભાઈ પરસોત્તમભાઈ ત્રિવેદીને સહકાર આ કાર્યને આગળ ધપાવવામાં પ્રેત્સાહન રૂપ બને.
સહાયકે – મારા સહાધ્યાયીઓમાં શહેર કાજીભાઈ શ્રી બદરૂદીન મહમદમીયાં તથા કઠાની મસ્જિદવાળા અમેરશાએ મુસ્લિમ ઇતિહાસના સારા એવા માર્ગદર્શક બનેલા. પડોશીમિત્ર, લડતના સેનાની શ્રીચંદુલાલ મથુરદાસ પંચાલ સાથે સાથે ફર્યા અને પ્રાચીન અર્વાચીન સ્થળોના ફટાએ લીધા. પળે પળે કુર્યા, દેવસ્થાને વગેરે રથળની મૂર્તિઓ એકત્રિત કરી. માતૃભૂમિના સપૂત પરમપૂજ્ય પ્રાતઃસ્મરણીય આગમદ્વારક પૂ. આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં દર્શન વંદનને લાભ મળે. પૂજ્યશ્રીના શિષ્ય મારા બાળસહાધ્યાયી, આચાર્ય શ્રી કંચનસાગરસૂરિ મહારાજ સાહેબે કપડવણજ અંગે જે કંઈ જૈન દષ્ટિએ માહિતીઓ, શિલાલેખેનું સંશોધન કરેલ તે અને મને મારી જરૂરતનું તમામ સાહિત્ય આશિષ સાથે પ્રેમથી સેંડું. આ ગ્રંથની હસ્તપ્રત થડાક સમય માટે કપડવણજના સપૂત જૈનધર્મ સાહિત્યના તિર્ધર આગમપ્રભાકર પ્રાતઃ સ્મરણીય પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબને માર્ગદર્શન માટે આપવામાં આવેલી, તે પૂજ્ય શ્રી ગુજરાતમાં કપડવણજ મુકામે પધારેલા ત્યારે આશીર્વાદ સહ પરત કરેલી.
ગુજરાતના સારસ્વતેમાં સહાધ્યાયી આચાર્ય શ્રી ધીરજલાલ પ્રાણજીવનદાસ પરીખ દ્વારા મને વલ્લભવિદ્યાનગરના વિદ્વાન–પુરાતત્વ વિભાગના વડા ડો. અમૃત વસંત પંડ્રયાને પરિચય થયું. તેઓશ્રીએ હસ્તપ્રત વાંચી, આલબમ જોયું અને અમારી ભાવનાથી તેઓ શ્રીના સંશોધનમાંથી જરૂરી સાહિત્યને ઉપયોગ કરવાની સંમતિ દર્શાવી.
" સને ૧૫૦ થી પર ના અરસામાં ચરેતર સર્વસંગ્રહ પ્રકાશિત થવાનો હોઈ, તેના પ્રકાશક શ્રી છોટુભાઈ પટેલ નડિયાદની “મહાગુજરાત હેસ્પિટલમાં મળેલા તે યા
Page #12
--------------------------------------------------------------------------
________________
મારી વાત આવે છે. મારી નેકરી ગામ ખેડુ (જિ. વાંસવાડા) મુકામે થતાં, પાંચ વર્ષ સુધી આ ગ્રંથનું લખાણું કામ બંધ રહ્યું.
જનસેવાના સંચાલકોએ આ કપડળણજની ગૌરવ ગાથાને અવશેષની આરાધના રૂપે જનસેવામાં લેખમાળા છાપવા શરૂ કરી, મારા કાર્યને પ્રત્સાહિત કરી. વેગ આપે. તે સમયના જનસેવા'ના તંત્રી ભાઈ શ્રી શાંતિલાલ કડકીઆને મને સંપૂર્ણ સાથ મળેલ.
અભિપ્રાયે - રાષ્ટ્રપિતા ગાંધીજીનું પૂતળું કયાં મૂકવું તે સ્થળ તથા તે અંગેની વિચારણા માટે કલાગુરૂ શ્રી રવિશંકર રાવળ (પદ્મશ્રી) તથા શ્રીમાન ગીરિશભાઈ કપડ– વણજ પધારેલા ત્યારે આ ગ્રંથની હસ્તપ્રત તથા ફેટાઓનું આલબમ જોઈ તેમની ખુશી વ્યકત કરતે અભિપ્રાય શ્રી મણીલાલ દાણના બગીચામાં બેસીને ભરખી આપલે, તે સ્મરણ આપે છે.
પુસ્તકાલયમાં સાથે બેસી વિચારોની આપ-લે કરનાર મિત્ર ગ્રંથપાલક શ્રીમધુસુદનભાઈ ત્રિવેદી, શ્રી ઈન્દ્રવદન મણિલાલ ત્રિવેદી, શ્રીહરિહરરાય ત્રિવેદી ( તંત્રી આપણું કપડવણજ) અને શ્રીભક્તિપ્રસાદ મતીરામ ત્રિવેદી (પ્રમુખઃ પત્રકાર પરિષદ)ને અમૂલ્ય ફાળે ભુલાય એમ નથી. શ્રીભકિતપ્રસાદભાઈ તથા કપડવણજ તાલુકા વિકાસ અધિકારી સાહેબની સ્નેહભરી મમતાથી નવાણુ પરથી કપડવણજને ઈતિહાસ શરૂ કરવામાં આવેલ. સાથે સાથે ઉત્કંઠેશ્વર મહાદેવનું વર્ણન મહંતશ્રીરામગીરીજીના સ્વમુખે ટેપ કરવામાં આવેલું, જે સાંજે નવાણી દ્વારા પ્રસારિત કરવામાં આવેલ. આ પ્રત વાંચી જરૂરી માર્ગદર્શન આપવા બદલ મારા મુરબ્બીઓ સર્વશ્રી ડે. વાડીલાલ બાપુલાલ દેસાઈ, શંકરલાલ હરજીવનદાસ શાહ, ચંદ્રકાન્ત મણીલાલ પરીખ, નગીનભાઈ વાડીલાલ ગાંધી અને શ્રી ધીરૂભાઈ ઓચ્છવલાલ કાંટાવાળાને અત્યંત ત્રાણું છું.
સમય મળતાં ગુજરાત ઈતિહાસ પરિષદના વિદ્વાનો સંપર્ક થતાં શ્રીચીનુભાઈ જગન્નાથ નાયક સાહેબ(આચાર્ય—એચ. કે. આર્ટસ કોલેજ, અમદાવાદના)ના આદેશ મુજબ પ્રથમ ડે. કાંતિલાલ ફૂલચંદ સોમપુરા સાહેબનાં સૂચને મેળવવા પ્રત વાંચવા આપી. ઉત્સાહી વિદ્વાનશ્રી સોમપુરા સાહેબને સ્વર્ગવાસ થવાથી થોડા સમય બાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડેદરા પુરાતત્ત્વ ખાતાના વડા શ્રી ડો. રમણલાલ નાગજીભાઈ મહેતા સાહેબે પ્રત વાંચી ને કરેલી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના વડા શ્રીમાન ઝિયાઉદ્દીન અબ્દુલ હૈ દેસાઈ સાહેબે સારે સહકાર આપેલે. ગુજરાત ઈતિહાસ પરિષદ'ના વિદ્વાન ડે. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી સાહેબની મમતા વિસરાય એમ નથી. મારા કેલેજકાળના મિત્ર શ્રી “ચન્દ્ર પરમારને તથા ડો. પ્રે. જુવાનસિંગ પરમારને પણ યાદ કઉ છું. ઈતિહાસ પરિષદના મંત્રી શ્રી કાન્તિલાલ ત્રિપાઠીએ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે, ગુજરાતના વિદ્વાન સંશોધક ભાઈશ્રી ડે.
Page #13
--------------------------------------------------------------------------
________________
~
કપડવણજની ગૌરવ ગાથા હરિભાઈ આર. ગૌદાની સાહેબ કે જેમને હું કદી ભુલું તેમ નથી. તેમનું સાહિત્ય વાપરવાની સંપૂર્ણ પરવાનગી તેમણે એકભાઈ તરીકે જણાવી મેટું બંધુકૃત્ય કર્યું છે.
સમયના વહેણ સાથે એક સુંદર પુસ્તક “આગમજ્યોતિર્ધર' ભા-૧ પૂ. વિદ્વાન્ મહારાજસાહેબ શ્રી અભયસાગરજી તથા પૂ. શ્રીકંચનસાગરજી મહારાજશ્રીની કૃપાથી પ્રકાશિત થયું. તેમાં મારૂ લખાણ “અવશેષની આરાધના” તથા કપડવણજના ઐતિહાસિક ફેટાઓને સ્થાન આપી તેમણે મારા પર કૃપા કરી છે.
આપણા નગર કપડવણજ' વિશે ગુજરાતની અસ્મિતા” તથા “ભારતીય અસ્મિતા” નામના પુસ્તકમાં તથા કપડવણજ લાયન્સ કલબના સેમિનારમાં પણ જરૂરી નેંધ લેવાઈ છે.
આભાર–મારા આ કાર્યના આરંભમાં સહકાર આપનાર મિત્રો-શ્રી કેશવલાલ રતનચંદ ચોકસી, શ્રીમતલાલ રતનચંદ, શ્રીરમણલાલ સોમાભાઈ દોશી, શ્રી રમણલાલ વાડીલાલ દેવચંદભાઈ પરીખ, શ્રીકસ્તુરભાઈ મણીલાલ ગાંધી (એજીનિયર) તથા શ્રીરસિકલાલ મણિલાલ દેસાઈ તથા સાથે રહીને કપડ઼વણજને કેમેરામાં ઝીલનાર શ્રી જયશંકરભાઈ કેરલાલ ત્રિવેદી, શ્રીચંદુલાલ મથુરભાઈ પંચાલ, શ્રી મહેશભાઈ માધવલાલ ત્રિવેદી, શ્રીનટુભાઈ શાહ અને શ્રીવ્રજલાલ મિસ્ત્રી (ગુજરાતના જાણીતા આટસ્ટ) સહુને પ્રેમથી યાદ કરું છું. શણગાર સજાવનાર વિદ્વાનમિત્ર શ્રી ચીમનલાલ શેઠનો પણ આભાર માનું છું.
વડીલોની મમતાઃ કપડવણજ સેવા સંઘને પરિવાર જ્યારે જ્યારે મળે ત્યારે પૂછે કે હજુ કેટલું બાકી છે ? ખેડુથી જ્યારે આવું ત્યારે વ્યાયામ મંદિરમાં મુ. શ્રી માણેકલાલભાઈ યાદ કરે, કેટલું લખ્યું ? વડીલેની મમતા અને ભાવના યાદ આવે છે.
કીર્તિમાન : તમન્ના હતી. સેવાસંઘની સુવર્ણ જયંતી પ્રસંગે પ્રકાશન કરવાની પણ થઈ શકયું નહિ. પરંતુ “કીર્તિમાળીને ૧૧મી ગાંધી જયંતી દિને ૫૧ દીપકેની દીપમાળથી દેદીપ્યમાન બનાવી શક્યો, તેને આનન્દ છે.
આ કાર્યને પોતાનું સમજી સહકાર આપનાર ગુજરાત પેપર એશિયેશનના પ્રમુખશ્રી અને કપડવણજના દાનવીરેમાંના એક શ્રીવિનોદચંદ્ર શેઠને તથા ન્યુ મેહન પ્રિન્ટર્સના માલિક ભાઈશ્રી હરિવલ્લભાઈ ભોગીલાલ શાહ(ડેમાઈવાળા)ને કેમ ભુલાય?
કેઈ પણ ગામ કે શહેરના ઈતિહાસમાં તે જ ગામના કે શહેરના લાડીલાઓ કે જેમણે ગામ કે શહેરના નવસુર્જનમાં પોતાની શકિત-સંપત્તિ, બુદ્ધિને ઉપયોગ કર્યો તેવા મહાનુભાવોના જીવનની વાતે ખેળવા નો પ્રયાસ કર્યો છે. કે જેથી આવતી કાલની પેઢી તેમાંથી પ્રેરણા લઈ પિતાની શક્તિ-સંપત્તિ-બુદ્ધિ નવસર્જનમાં ખર્ચે. કોઈપણ નાનકડી દીપત અંધકારને પ્રકાશ આપે છે એ ઇતિહાસનું સત્ય છે, જે માનવીને ઉચ્ચસ્થાને લઈ જાય છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
મારી વાત
આ લખાણની પ્રત “વલ્લવિદ્યાનગરથી મંગાવી. છે. શ્રી ધીરૂભાઈ તેમાં જરૂરી ભાષા શુદ્ધિ કરે તે બાદ છાપવા વિચારેલું પરન્તુ આ પ્રતની કેટલીક વિગતેને ઉપયોગ બીજે અન્યના નામે કેમ ? તે ન સમજાયું. જેવી મહાકાળની ઈચ્છા !
ટાઈપકેપી– ડેમાઈ મારે સ્વતંત્ર ધ શરૂ થયા બાદ અન્ય વિદ્વાનોને ' વાંચવામાં અને સલાહસૂચને મેળવવામાં સરળતા થાય તે હેતુએ આ હસ્તપ્રતને જલ્દીથી ટાઈપ કરી સહકાર આપનાર ભાઈશ્રીમધુસૂદન કેદરલાલ ઉપાધ્યાય યાદ આવે એ સ્વાભાવિક છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
આનંદની અનુભૂતિ સર્જનહારે સૃષ્ટિની રચના કરી. એમાંય તપોભૂમિ ભારતને તપવડે તામ્રવર્ગીય ને સિદ્ધિ વડે સ્વર્ગ મય બનાવી. સૃષ્ટિમાં માનવ કુલને પ્રકૃતિને ગોદે ખેલતાં, રમતાં રાચતાં નૂતન રચના રચતા અને આકારો ઉપજાવવા માટે બુદ્ધિ-બળ આપ્યાં, અંતરમાં અમી આપ્યું. ધરતીના અણુઅણુમાં ચેતન આપ્યું. હિમગીરીની શીતળતા અને જવાળામુખીની ઉષ્ણુતા આપી. ગિરિમાળાઓ સજી અને ઊંડી ખાઈઓની રચના કરી, રાત્રિને નીરવ અંધકાર અને સૂર્યને વૈભવ લક્ષ્ય. અને આ જેતા, વિચારો, સમજતે માનવબાળ, એક પછી એક ક્રમમાં, સંકળાતે, રચના રચતો, વિકાસ ભણી આગળ ને આગળ ધપતે ગયે. એણે નાની ગુફાથી માંડી મોટાં મહાલયો રચ્યાં. પથ્થરના ખામિયાથી દેવપ્રાસાદને આકાર આપ્યો. ધરતીમાંથી ધાન્ય સાથે કપાસને પણ ઉગાડી, તેનું ફળ લઈ જાતજાતનાં વો વણ્યાં.
આપણી પાવનકારી ભૂમિને કપડવાણિજ્ય પ્રાગૂ ઐતિહાસિક નામથી ઉબરદાવવામાં આવી.
ખળખળ વહેતાં ઝરણાં સમું નિર્દોષ બાળકના જેવું હતું, મહોર નદીના ઊંચા ટેકરા પર આરૂઢ થયેલ અર્વાચીન કપડવણજ વહેલી પરોઢની ઉષા એની કંકુવર્ણ પગલી પાડતી વિહરતી હોય છે, કેઈ બ્રાહ્મણ મૂર્તિ વહેલી સવારે પદ્માસન વાળીને “ગાયત્રી મંત્ર જપતે હોય કે પછી વહેલી સવારે “મે અરિહંતાણું' જપતાં કે શ્રાવક વણિક પૂજામાં વસ્ત્રો ધારણ કરીને હાથમાં ફૂલ છાબ અને અક્ષતની થાળી લઈને પૂજાની જાણે તૈયારી કરતા હોય તેવું કયારેક લાગે છે ! તે કયારેક શ્રી ગોકુલનાથજીના વહેલી પરેઠે મંગળનાં દર્શને ઉતાવળા ઉતાવળા જતા કેઈ વિષ્ણવ જેવું દીસે છે !
આવી અનેક કલ્પનાઓ આવી ગઈ. મારી નજરે મહાર નદીનાં બાઉર મંદ મંદ મલકાતાં ચાલ્યાં. મેં મારી ગરદન ફેરવી. નગર તરફ ચૂંઠ ફેરવી તે લીલાં લીલાં ખેતરે, પવનના આવા સ્પર્શ સ્પંદનથી રમતાં સૌ ખેતરો હસી ઊઠ્યાં, વૃક્ષ પર એક નાનકડું બુલબુલ પક્ષી કંઈ ગાઈને અદશ્ય થઈ ગયું. પણ એ અવાજમાં એક આકાર પ્રગટતે હોય એમ લાગ્યું. “જાબુ-જાંબુ એમ એ બુલબુલ ઇતિહાસની તવારીખ ટાંકી ગયું. જાંબુના વિશાળ વૃક્ષને લીધે પહેલાં આ “જાંબુ” નદી તરીકે ઓળખાતી, જે હાલ મહવર કે મહીના શુભ નામથી ઓળખાય છે. જાબુ વૃક્ષની ઝાડીમાંથી વહેણ બદલ્યું. માનવીઓએ એ જુના સ્થળને-કે જે રાહના આરાના નામે ઓળખાતા સ્થળને-છેડીને સ્થળાંતર કર્યું. જૂનું વતન દૂર થયું, નવું નગર રચાઈ ગયું. જેમાં આપણે રાચીએ
Page #16
--------------------------------------------------------------------------
________________
મારી વાત
છીએ. પ્રાચીન નગરનાં ભગ્ન ખંડેરે કયારેક મહારનાં નીર સાથે છબછબિયાં કરે છે. કેઈ ઈતિહાસ પ્રેમી ભગ્ન ખંડેરેમાં ભવ્ય પ્રાસાદની કલ્પનાને ચગાવત એકલે–અટૂલ એ વાત સાંભળે છે, અને ટાંચણ–પિથીમાં કાંઈક ટપકાવે છે, એ ટાંચણપથી તે આ જ ગૌરવ ગાથા.
આપણું વતનના અસ્તિત્વને સમય ઉલેખ કઈ દંતકથામાં કયાંય મળતો નથી. પુરાણકાળથી આપણું વતને શસ્ત્રો સજે છે, સજાવ્યાં છે. શાસ્ત્રો ઉગામ્યાં છે ને પ્રહાર ઝીલ્યા પણ છે. પુણ્ય પ્રદેશની આછી જાતનાં કિરણને પ્રકાશ એણે મેળવ્યો છે. પુણ્યક સંતેના પગલે એ પાવન થયેલ છે. જૈનશાસનના ધર્મધુરંધર આચાર્યોના, મુસ્લિમ એલીયાઓના, રાજદ્વારી પુરુષના જીવન અને દેહને આ ભૂમિએ અપનાવ્યા છે. હાલ પણ સંતે, સેવક, વિરે, શ્રેણીઓ, સાહિત્યકાર, કવિઓ, કલાકાર, ઉદ્યોગ પતિઓ અને ચાણક્યસમા રાજનીતિજ્ઞએને જન્મ આપેલ છે.
શિલાલેખો, તામ્રપત્રો, વસ્ત્રપટ્ટો, ભાટચારણોની દંતકથાઓ અને લોકકથાઓથી કોને ખબર કે આ કેટલું ય પ્રાચીન હશે ! અસ્પષ્ટ હેવાલમાંથી સત્ય શોધવું એટલે કાદવમાંથી કંચન ખેળવા જેવું કે મધ્ય દરિયામાંથી મતી મેળવવા જેટલું અઘરું છે.
પુણ્ય લેક ભગવાન શ્રીરઘુકુલમણી રામચંદ્રજી અને યુદુકુલનંદન ભગવાન શ્રીકૃષ્ણચંદ્રના યુગનાં આછાં અજવાળાંને પ્રકાશ મેળવવાનું ભાગ્ય આ ભૂમિને ફાળે આવ્યાની કથાઓ કહેવાય છે.
કાળની ખંજરી બજતી રહી, તેમ તેમ ઈતિહાસ તેવી ગાથા ગાતે રહ્યો. ગુજ. રાતની ઐતિહાસિક સ્થળ સ્થાઓમાં જાણવામાં આપણું વતનની કથા-ગાથાને પણ સ્થાન મળ્યું છે.
ગુજરાતની પાટ પર રાષ્ટ્રકુટવંશની સત્તાનાં મંડાણ થયાં. માંડલિકે મુકાયા. દક્ષિણ પહેરવેશ કે સંસ્કૃતિ ગુજરાતને પૂર્ણતયા સ્પશી નહિ. કપડવણથી જડેલાં તામ્રપત્રોથી જાણવા મળે છે કે કર્પટવાણિજ્ય સાથે ૭૫૦ ગામડાં દાનમાં અપાયાં હતાં. રાકુટવંશની દાનશીલતાનો આ જ નમૂના છે.
વર્ષો વીત્યાં ને ગુજરાતને ગૌરવવંતે ચાવડા અને સોલંકીઓને સુવર્ણ યુગ આવ્યો.
આ ભૂમિ કપટવાણિજ્યના નામે પ્રસિદ્ધિ પામી. વેપાર માટેની યેગ્યતા સાબિત કરી.
સમયનાં વહેણમાં ઈસ્લામની ધમાં ધતા સાથે સવારી આવી. શાંતિ અને શૌર્ય હતા પણ ધમધતાથી પ્રજાના હૈયામાં આરામ ન હતું,
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૦.
કપડવણજની ગૌરવ ગાથા | મોગલાઈની મહત્તા જાળવનાર શૌર્ય. કુનેહ અને વફાદારી ટકાવનાર નમૂના રૂપ ગૌરવવન્તા બાબીવંશનાં પગલાં આ ભૂમિને જરૂર ભાગ્યવંત બનાવત, પણ અહીં રહેતા છેલ્લા વંશજે આ ભૂમિને પિતાની કમનસીબીએ ગુમાવી.
મરાઠા યુગનાં મંડાણ થયાં, વીર શિવાજીના અનુયાયીઓ સત્તા અને લક્ષમીના લોભમાં સારી એ પ્રજાને રંજાડતા આવી પહોંચ્યા. તોફાન, લૂંટ અને અંધેરથી પ્રજા હેરાન થઈ ગઈ. એ યુગ આથમ્યો. અંગ્રેજોનું શાસન આવ્યું, હથિયારે દૂર થયાં. શૌર્ય ઓસરતાં પ્રજાને ભાગે તે વિષપાન રહ્યાં.
ભારત આઝાદીના સ્વપ્નના શિલ્પીઓએ એક સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલ્યો. ભગવાન મહાકાલની કઈ જુદી જ ઘટના બની. અંગ્રેજ શાસન સ્થિર થયું.
ભૂતકાળના શહીદોના તેજપુંજમાંથી નવી જ્યોત પ્રગટી ઉન્નતિના શિખરે, પરદે– શીઓની ધુંસરી ફગાવી દેવા વિશ્વવંદ્ય પ્રાતઃસ્મરણીય મહાત્મા ગાંધીબાપુએ અહિંસક લડત દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસન અને તેની વિચાર શ્રેણીને વિદાય દેવા ભારતની મહાન રાજકીય સંસ્થા “અખિલ ભારતીય મહાસભા” [ Indian National Congress] -દ્વારા લડત આપી. સન ૧૯૪૭ ની ૧૫ મી ઓગસ્ટે અંગ્રેજ શાસકોને દૂર કરી ભારતને સ્વાતંત્ર્ય બયું અને દેશમાં ગણતંત્ર રાજ્યની સ્થાપના થઈ.
આઝાદ ભારતના નાગરિક તરીકે આપણું વતનની ગાથા લખવાની મેં જે તેમના સેવી હતી તે આ ગ્રંથ દ્વારા સાકાર કરી. તે આ ગૌરવગાથા. સૌ એ ને લાભ લેશે અવું માની વરમું છું.
મું. માઈ પીન ૩૮૩૩૩૦
ડે. પિપટલાલ વૈદ્ય
Page #18
--------------------------------------------------------------------------
________________
આવકાર
(૧)
જે નગરમાં વિન યન મહાવિદ્યાલય હાય અને જયાં ઇતિહાસનુ અધ્યાપન થતુ હેય ત્યાં ઇતિહાસનૢ અધ્યાપક કપડવણજના ઇતિહાસને આલેખવા કલમ ન ઉપડે ત્યારે વ્યવસાયે વૈદ્ય કપડવણજના ઇતિહાસ લખે અને જૈન મુનિ એ ગ્રંથુત્તુ મરગેાટીર સંપાદન– પ્રકાશન કરે તે એ ગ્રંથને ખસૂસ આવકારવા રહ્યો. બીજુ, લેખક સાથે અવલેાકનકારને અલ્પ પણ અંગત પરિચય હતા અને ગ્રંથ સ`પાદક આચાય શ્રીકંચનસાગરજી મહારાજ સાથેના વિદ્યાકીય પરિચય વિકસતા રહ્યો છે, ત્યારે પણ ઉભયના સયુક્ત સાહસને વિનમ્રભાવે આવકારુ છું. ત્રીજું, કપડવણુજના મને પ્રત્યક્ષ પરિચય છે. આ નગરની પ્રસ`ગેપાત્ મુલાકાત લેવાનું થતુ રહે છે. આથી પણ ગ્રંથના આવકાર લખવાની પ્રાપ્ત તક જતી કરી શકતા નથી.
ભાતીગળ પેાત અને વિવિધતા ધરાવતા તથા વિશાળ એવા આપણા દેશનાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં આલેખનમાં પ્રાદેશિક અને/અથવા સ્થાનિક ઇતિહાસાનુ નિરૂપણ અનિવાય આવશ્ર્વક ગણાય. આવા ઇતિહાસ ગ્રંથા જેટલા વિશદ પ્રમાણભૂત અને શ્રદ્ધેય હશે તેટલા આપણા દેશના ઈતિહાસ બૃહદ્ અને સપૂર્ણ મનશે. અર્થાત્ રાષ્ટ્રીય ઇતિહાસના નિરૂપણમાં સ્થાનિક પ્રાદેશિક કે નગરીય ઇતિહાસનું મહત્ત્વ અને એનુ પ્રદાન વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ દૃષ્ટિએ ગામેગામના, જ્ઞાતિજ્ઞાતિના કે સ્થળવિશેષના ઇતિહાસનુ આગવુ અને અનેરું સ્થાન સ્વયમ્ સ્પષ્ટ બને છે.
આ દૃષ્ટિએ જ્યારે જ્યારે સ્થળવિશેષ કે પ્રદેશવિશેષના સદĆમાં કોઈ ઇતિહાસ લખાય તે તેને આવકારવા જોઇએ. અલબત્ત, આવેા ઈતિહાસ પ્રમાણભૂત તા હોવા ઘટે. પરન્તુ જ્યાં કશું લખાણ ઉપલબ્ધ ન હેાય ત્યાં આયાશપૂર્ણ સંકલન પણ જો પ્રસિદ્ધ થાય તેા તેને પણ યથાસ્થાને આવકારવા જેટલુ ઔદાર્ય. સંભવ છે કે ઉપકારક થઈ પડે. ભારત માટે આ મુદ્દો અત્યંત મહત્ત્વના ગણાય,
આ ભૂમિકાના સંદર્ભે અમે પ્રસ્તુત ગ્રંથને આવકારીએ છીએ.
(૩)
નગરા પ્રજાસમૂહની આંથિક, સામાજિક, ધામિ ક અને રાજકીય પ્રવૃત્તિ પર પશનાં નાભિકેન્દ્રો છે. માનવીની બધી પ્રવૃત્તિઓ અ ંગેના વિચારની લાગણીઓની અભિવ્યક્તિ
Page #19
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા વિધવિધ સ્વરૂપે શિલ્પ સાહિત્ય વિજ્ઞાન કલા વગેરે ક્ષેત્રમાં અવકાશ પામીને કેન્દ્રિત રૂપ પામે તેવા સ્થળને આપણે નગરના નામથી ઓળખીએ છીએ. આથી નગરનાં કે પાટનગરનાં અલગ અને વિશેષરૂપે થયેલાં નિરૂપણ ઈતિહાસ માટે આસ્વાદ્ય અને આવકાર્ય બની રહે છે, જે વડે કાંઈ યુગ કે કાલના સંદર્ભમાં તેનાં વિકાસનું ચિત્ર પામી શકાય છે.
પ્રત્યેક સ્થળને પોતાના નિયમ હોય છે, જે તેના વિકાસ અને વૃદ્ધિને દોરે છે. વસ્તી અને પરિસ્થિતિને ગાઢ સંબંધ હોય છે. આ પરિસ્થિતિ સકિ અને માનવકૃત પરિબળ પર નિર્ભર હોય છે અને પરિસ્થિતિ તથા સમાજ વચ્ચે સંબંધ જટીલ હોય છે. સામાજિક પરિબળનાં ઉદ્ભવ કેન્દ્ર તરીકે નગરને ઓળખીએ તેટલું પૂરતું નથી. એની સાથે સમાજનો અભ્યાસ એટલો જરૂરી છે. સમાજનું પૃથકકરણ નગરના વિવિધ ભાગોની અર્થપૂર્ણ સમજ આપે છે. તે સાથે વસ્તીના ગતિશીલ પાસાને પણ આવશ્યક રીતે તપાસવો રહ્યો. ઉપરાંત રાત્રિ-દિવસ દરમ્યાન વસ્તીની વધ-ઘટને પણ અવકવી જોઈએ. અર્થાત્ માણસની આવન-જાવનને પણ તપાસવી ઘટે. આ પ્રકારે પર્યાવરણને અભ્યાસ પણ જરૂરી ખરે.
નગર એક જીવંત પ્રક્રિયા છે; કારણ માનવવૃત્તિઓથી તે ધમધમતું રહે છે. પરિ ણામે તે બધાનું પ્રતિબિંબ તેનાં અંગોપાંગમાં જેવું, પ્રાપ્ત થાય છે. પરંતુ નગરમાં ઉપયોગી તાવ અથવા એનું નાભિ કેન્દ્ર છે તેમાં રહેતી વસતી અને જીવતો સમાજ. આથી નગરીય સમાજનો અભ્યાસ વિદ્વાનોને આકર્ષે છે.
નગરીય સમાજ ઈમારતો અને પળેની જટીલતા વચ્ચે જીવે છે. આથી નગરનું પર્યાવરણ જેટલું સ્ત્રી અને પુરુષને સ્પર્શે છે તેટલું જ મકાને અને દુકાનોને. કારણ જૂથે અને વર્ગો, જે નગરીય સમાજને ઘડે છે તે, વિશિષ્ટ વિસ્તારોને અંકે કરે છે. તેમના વ્યવસાય વિશિષ્ટ હોય છે અને જીવન પણ વિશિષ્ટ રીતે જીવે છે. આમ શહેરના વિશિષ્ટ વાતાવરણનું સર્જન થાય છે.
આ રીતે પ્રત્યેક શહેર વિલક્ષણ પિત ધરાવતું હોય છે. આથી એને ઇતિહાસ વિલક્ષણ હોય છે. એનું ભૌગોલિક સ્થાન વિશિષ્ટ હોય છે. આ કારણે શહેરના ઐતિહાસિક અભ્યાસ માટે આ અભિગમ સ્વીકારાય છે.
મોટા ભાગનાં શહેરો પર્વતમાળાની તળેટીમાં કે રણની ધારે કે દરિયા કિનારે કે નદી તટે, જમાં કુદરતી કે કૃત્રિમ પાણીને સારો પુરવઠો હોય ત્યાં ઉદ્દભવતાં હોય છે.
આ સંદર્ભમાં આ ગ્રંથનું વાચન આસ્વાદ્ય બને તેવું છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
આવકાર
*
* ***
/
૧^^^********
(૫) નગર જેવી માનવકૃત સંસ્થાઓ બહુ ઓછી હોય છે, જેણે લાગણીની અને બુદ્ધિની સરવાણી વહેવડાવી હોય. એક તરફ તેને માનવસિદ્ધિની પરાકાષ્ઠા ગણી શકાય; કારણ નગરમાં માનવસંસ્કૃતિના ઇતિહાસ ફરે છે, તકનિકી કાશલ અહીં વિકસે છે, વિચારોની શાળાઓ અહીં ખીલે છે, કલાના ઉમે અહીં પ્રગટે છે. ટૂંકમાં, માનવ આત્મા ઉચ્ચ શિખરે અહીં સર કરે છે. બીજી તરફ, શહેર અનેક શક્તિઓનું આકર્ષણ છે. તેની એક અસરમાં તે રેગ અને દુઃખ આપે છે, તે બીજી અસરમાં માનવજીવનને સસ્તુ અને મૂલ્યરહિત બનાવે છે.
સામાન્ય રીતે જે સ્થળે જીવનની જરૂરિયાત પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થતી હોય તથા અન્તનું સરખું ઉત્પાદન થતું હોય કે રાજાને પુરવઠો પ્રર્યાપ્ત રીતે મળી રહેતો હોય અને સ્થાયી વસવાટની સગવડ હોય ત્યાં વિવિધ પ્રવૃત્તિઓ માટે માનવ વસાહતે વિકાસ પામે છે. આવા સ્થળે કાળાંતરે નગર તરીકે વિકાસ પામે છે. દરેક નગરે પોતાની ભૂરચના અને જાતિઓ–પ્રજાઓની સંસ્કૃતિને આધારે પોતાના આગવા અસ્તિત્વને વિકાસ કર્યો હોય છે.
જે નગરનું અધ્યયન કરવાનું હોય તેને પ્રત્યક્ષ પરિચય મેળવવા માટેનાં મૂલગત સાધને તપાસવાં જોઈએ અને તેને વિનિયોગ કર જોઈએ. આવાં મૂલગત સાધનો દ્વારા પરીક્ષણ કરવાથી જે તે વિષય સ્પષ્ટ રીતે સમજાય છે. નગરનાં સંશોધનમાં તેની ભૂરચના સ્થળના પુરાવસ્તુઓ અને સાહિત્ય જેવાં સાધનોનો વિનિયોગ થતો હોય છે. આ સાધનની સર્વગ્રાહી તપાસ બાદ નગરના ભૂતકાળ માટે જરૂરી અર્થઘટન કરી શકાય છે. આ ગ્રંથમાં આ બધી બાબતોને ઓછાવત્તા અંશે જેસ પ્રાપ્ત થાય છે.
કેટલાંક નગરે દીઘાયુષી હોય છે અને વૈવિધ્યપૂર્ણ પણે એમના દીર્ઘકાલીન જીવનમાં અસ્તેયનાં વિવિધ પાસાં અનુસૂત હોય છે. પ્રકૃતિને ઉદય સ્થિરતા નાશ પુનર્સજન જે ક્રમ ચાલ્યા કરે છે. આ મુજબ નગરો પણ ઉદ્દભવે છે, એના વિકાસમાં સ્થગિતતા આવે છે. છેવટે નાશ પામે છે અને પછી પુનવિકાસ પણ પામે છે. આવા ! વિવિધ તબક્કાઓમાંથી નગર પસાર થતાં હોય છે. આમ નગરે ઉદ્ગમ વિકાસ સ્થિગિતતા પુનરુધાર અને વિનાશ આદિને ઘટનાક્રમ દર્શાવે છે, આ ઘટનાક્રમમાં કયારેક સ્થળાંતર વિનાશ જીર્ણોદ્વાર વિકાસના વિવિધ તબકકામાં જોવા મળે છે.
આમ પ્રત્યેક નગર એક વ્યક્તિની માફક વતે છે. તેથી તેનું અધ્યયન એક વિશિષ્ટ વ્યક્તિની જેમ કરવું જોઈએ.
Page #21
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
(૬)
નગરીના અભ્યાસ સામાન્યતઃ લિખિત દસ્તાવેજોને આધારે કરવામાં આવતા હતા. આવા દસ્તાવેજો માનવ વસાહતાના ઉલ્લેખ કરે છે અને એનુ આંશિક દÖન કરાવે છે. પરન્તુ તેને સારા કે પૂર્ણ વૃત્તાંત આપતા નથી.
૧૪
સાહિત્યના ઉલ્લેખા અપૂર્ણ હેાય છે અને તેનાથી પ્રાપ્ત થતાં આંશિક દર્શનમાં વધારા કરે તે રીતે નગરે ને ચેાગ્ય અભ્યાસ થવા જોઇએ. પરન્તુ વ્યવસ્થિત અભ્યાસ માટે પ્રત્યક્ષ અવલેાકનની અને અભ્યાસની પદ્ધતિ અમલમાં મૂકવી જોઇએ. નગરામાંથી પ્રાપ્ત થતાં અવશેષ અને પરપરાએ પર આધારિત અધ્યયન કરવામાં આવે તે તેનું શું થયું હતું તેમ જ તેની આજુખાજુના પ્રદેશની પરિસ્થિતિ વિશે રસપ્રદ પુરાવા પ્રાપ્ત થાય છે. આવા અવશેષાની ઉપેક્ષા થાય છે અને સાહિત્યના દરતાવેજો વડે નગાના ઇતિહાસ આલેખવામાં આવે છે,
પુરાવસ્તુવિદ્યા અને સ્થળનામેાના અધ્યયનથી સયુક્ત સામગ્રી શહેરી જીવનનાં ઉગમ અને વિકાસની સારી માહિતી આપે છે. અપૂરતી સાહિત્યક સામગ્રી ઉપર પુરાવસ્તુએ અને સ્થળનામેાનાં અધ્યયન અગત્યના પ્રકાશ ફેંકે છે,
આ ગ્રંથમાં આવે પ્રયાસ જોવા મળે છે.
(n)
ઇતિહાસમાં સાદ્યંત યથાતથ વર્ણન અપેક્ષિત છે. આ માટે એના મુખ્ય સાધનમાં આપ્તવાક્ય અર્થાત્ શબ્દોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રામાયણુ અને મહાભારત આ પ્રકારના ગ્રંથ છે. અર્થાત્ પ્રશ્નોના સમાલેનના ઉત્તરરૂપે રચાયેલા આ ગ્રંથેા હોવાનું સૂચવાય છે. આ પદ્ધતિના આશ્રય લઈ ને એટલે કે પ્રશ્નોત્તર પદ્ધતિથી ઉપનિષદ્ અને પુરાણેાનું સાહિત્ય રચાયું છે.
હેરોડોટસ, પશ્ચિમી વિચારસરણી અનુસાર, ઇતિહાસના પિતા ગણાય છે. એની કાર્ય પદ્ધતિમાં ક્રિયામાં ભાગ લેનાર લેક પાસેથી માહિતી મેળવવી અને મનુષ્યયત્ન અને કાર્ય કારણ ભાવથી તેનુ' આલેખન કરેલું હાઇ તે તેનું મુખ્ય ખળ ગણાય. અર્થાત્ કાર્ય પદ્ધતિમાં તેણે કરેલી મુસાફરીથી પ્રત્યક્ષ જોયેલી વસ્તુઓ તથા સાંભળેલી સ્થાઓના સમાવેશ છે. ભૂતકાળની હકીકતા મેળવવા માટે લિખિત સાધનોના અભાવે આ બને કાર્ય પદ્ધતિ વધુ સંભવિત જણાય છે. લિખિત સાધના હોય પણ તે તપાસવાની તાલીમ ન હાય કે જ્ઞાન નહાય તેા હેરડેટસની પદ્ધતિ કાર્યાન્વિત થઇ શકે.
અવલેાકન હેઠળના ગ્રંથના કર્તા અને સ ંપાદકશ્રી ઉભયે ઇતિહાસ-સંશાધનની તાલીમ પ્રાપ્ત કરી ન હાય તથા કર્તા વ્યવસાયે વૈદ્ય હાઇ અને સંપાદકશ્રી ધર્માંચા હોઇ તેમણે
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૫
આવકાર
આ લેખનમાં લિખિત સાધનાના શક્યતઃ ઉપયાગ કર્યાં છે, નગરના ખૂણે ખૂણાને પ્રત્યક્ષ નિહાળ્યા છે, દફ્તરા તપાસ્યાં છે અને કથાઓ સાંભળી છે. આ દૃષ્ટિએ એમના નિરૂપણને હેરડાટસથી પ્રદ્ધતિના પ્રમાણની નાણી શયાય; તે આ રીતે ગ્રંથકર્તા અને સંપાદકશ્રીનું કપડવણજનું આ કાય`` ભવિષ્યના શેાધકને સારી પૂર્વભૂમિકા પૂરી પાડશે.
(<)
હવે ગ્રંથની બાંધણી અને નિરૂપણનું અવલલેાકન કરીએ. આ ગંથમાં કુલ અગ્નિયાર પ્રકરણા છે અને એકસે દશ ચિત્રોથી એને મળ્યો છે. ગંથનુ પ્રકાશન મરણેાત્તર છે. ગંથકર્તાના અવસાન પછી આચાર્ય શ્રીકચનસાગરસૂરિ મહારાજે નિમમ ભાવે એનુ સ'પાદનકાય' કર્યુ છે અને એમના સ્પર્શ ગ્રંથને પ્રાપ્ત થયા છે તે સંપાદક મહેાદયની નોંધથી સ્પષ્ટ થાય છે.
ગ્રંથ આઠ પેઈઅનેા પાકી બાંધણી અને ચિત્રોથી મઢાયેલા છે. એનું મુલ્ય ૧૧-૦૦ છે. આવરણ વણ્ય વિષયને સહજ રીતે વ્યક્ત કરે છે.
પ્રકરણ એક—ઐતિહાસિક નગર કપડવણજ'નું છે. લેખકે અહી કપડવણજના અતિહાસિક પરિચય આપવાના સનિષ્ઠ પ્રયત્ન કર્યાં છે. પરન્તુ લેખક ઈતિહાસના વિદ્વાન ન હેાઈ આ પ્રકરણમાં કપડવણજના રાજકીય ઇતિહાસનુ ચિત્ર સ્પષ્ટ રીતે ઉપસ્યું નથી. પરિણામે ઈતિહાસની વિગતા ક્ષતિપૂર્ણ રજૂ થઈ છે. આ પ્રકરણ ઇતિહાસના વિદ્વાન્ પાસે ચકાસાવવું અપેક્ષિત હતુ. લેખકની ઇતિહાસ દૃષ્ટિના અહીં પુરતા પરિચય થતા નથી.
‘વાણિજ્ય' એ પ્રકરણ ખીજાનું શીર્ષીક છે. આ પ્રકરણમાં પ્રાચીન ધારી માગેર્યાં, પ્રાદેશિક માગેર્યાં વગેરેની સ'ક્ષિપ્ત ચર્ચા આરંભમાં કરી લેખકે કપડવણજના ઉદ્યોગાના વિકાસ વર્ણવ્યેા છે. અહીં લેખકે વિગતે ઠાંસીને આપી છે, તેથી આ પ્રકરણની ઉપ ચેાગિતા ઘણી છે. પરન્તુ નિરૂપણ પદ્ધતિસરનુ' હાવું અપેક્ષિત છે. આમ નહાઈ વ વિષયનેા ઉઠાવ સ્પષ્ટ થતેા નથી. વેપારી મહાજના કે શ્રેષ્ઠીએ કે મડળા વિશે, ખેતીવાડી વિશે, ધીરધાર વિશે વિગતે આમેજ કરવી જરૂરી હતી.
પ્રકરણ ત્રણમાં ‘જળાશયેા'નુ વર્ણન છે. પર્યાવરણ સાથે જળાશયેાનુ વર્ણન પણ સામેલ કર્યુ” છે.
પ્રકરણ ચારમાં ધાર્મિ ક સ્થળે!' વિશે વિગતે વર્ણન પ્રસ્તુત કર્યુ છે, જેથી કપડવણજની ધાર્મિક સ્થિતિના સારા પરિચય પ્રાપ્ત થાય છે. કપડવણજનાં લગભગ બધાં પ્રસ્થાના અને ધાર્મિક પ્રવૃત્તિઓનુ` વર્ણન અહીં છે. આ નગસ્ની આસપાસનાં અને થાડેક દૂરનાં ધામિ`ક સ્થળેાના પરિચય કરાવ્યે છે. આ પ્રકરણમાં વિગતાના અનુમધ સારી છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા ધર્મશાળા-ઉપાશ્રય” એ પ્રકરણ પાંચનું મથાળું છે. આ પ્રકરણ અગાઉના પ્રકરણનું અનુસંધાન છે. અહીં દરેક ધર્મ અને જ્ઞાતિની ધર્મશાળાઓ તથા કબ્રસ્તાનેને વિગતે પરિચય ઉપકારક બન્યા છે. પરંતુ પૃષ્ઠ ૧૦૪ પછીનું ભૌતિક દૃષ્ટિએ સીમાવિસ્તાર હવામાન, રસ્તાઓ, કુદરતી આકૃતિ, વસતી વગેરે બાબતોનું વર્ણન શરતચૂકથી સામેલ થયું જણાય છે. અહીં આ નિરૂપણ અપેક્ષિત ન હતું.
પ્રકરણ છ માં કેળવણી”નું સર્વગ્રાહી ચિત્ર સુંદર રીતે આપવાને લેખકે પ્રમાણિક પુરુષાર્થ કર્યો છે. ગામઠી શાળાથી આરંભી વર્તમાનમાં ઉપગ ટેકનિકલ કેળવણી સુધીના શિક્ષણ વિકાસને પ્રમાણભૂત રીતે આલેખે છે, જેમાં કન્યા કેળવણી, ધાર્મિક શિક્ષણ, શારીરિક શિક્ષણ, ગ્રંથાલયે, હસ્તલિખિત પ્રત્ર, સામયિકે, છાત્રાલયે, વિદ્યાર્થી ભવને, સભાગૃહ. છાપખાનાં, થિયેટર, ગરબા–ઉત્સવ જેવી વિગતે આમેજ (સામેલ) કરીને કેળવણીના વ્યાપક ફલકને પ્રસ્તુત કર્યું છે. આ પ્રકરણ મહત્ત્વનું ભાથું પૂરું પાડે છે અને નગરના સાંસ્કૃતિક ચિત્રને નિરૂપવામાં ઉપકરક થઈ પડે તેમ છે. આમ આ પ્રકરણની ઉપાદેયતા સ્વયમ સ્પષ્ટ છે.
પ્રકરણ સાતમાં “આરોગ્ય ને મુદો રજૂ કર્યો છે. આરોગ્યની સાથે જાહેર સ્વચ્છતા પાણી પ્રકાશ બાળબગીચા અગ્નિશામક કેન્દ્ર પરબડી વગેરે વિગતે પણ યથાશક્તિ * વર્ણવી છે.
પ્રકરણ આઠ અને નવ, પ્રકરણ ચાર અને પાંચના અનુસંધાન જેવાં છે. આ બે પ્રકરણેમાં લેખકે વિશેષરૂપે જૈન ધર્મ અને ઇસ્લામનું વિગતે અલગ નિરૂપણ આપવાનું ઉચિત માન્યું જણાય છે. પરંતુ આ વિશે કઈ સ્પષ્ટતા લેખક/સંપાદકે કરી નથી. જે કે વણનની ઉપયોગિતા અને માહિતીને સમાવેશ ઈતિહાસના નિરૂપણને, ઉપકારક નિવડે તેમ છે. જૈન શ્રેષ્ઠિઓને અને દાઉદી વહેરા કેમને આમેજ કરેલો પરિચય પ્રકરણને વિશિષ્ટ મહત્વ બક્ષે છે.
પ્રકરણ દશ–આ ગ્રંથનું મહત્વનું પ્રકરણ બન્યું છે. આ પ્રકરણમાં લેખકે કપડવજની પિળેને ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં સારો પરિચય કરાવ્યો છે. સમગ્ર ગ્રંથમાં આ વિસ્તત પ્રકરણ છે. કપડવણજના ઐતિહાસિક વિકાસને સમજવામાં અને તેનાં સાંસ્કૃતિક વલણોને ઓળખવામાં આ વિગતે ખૂબ ઉપગી સામગ્રી પૂરી પાડે છે. અહીં લેખકે પણ નિષ્ઠાથી વિભાગવાર, માર્ગવાર, વોર્ડવાર વિગતો આપવાનો પ્રયાસ કર્યો છે. જે પ્રશસ્ય છે. ભાવિ સંશોધકે માટે અને નગરના વિકાસના અલ્વેસ્ટીઓ માટે આ પ્રકરણ પાયાની ભૂમિકા પૂરી પાડે છે. એકાદ બે કિસ્સામાં વ્યક્તિ ચરિત્રોનું નિરૂપણ ઉપકારક નીવડયું છે,
Page #24
--------------------------------------------------------------------------
________________
આવકાર
૧૭.
આ મેળા–ઉત્સવો પ્રકરણ અગિયારનું શીર્ષક છે. લેખકે આ માહિતી રસપ્રદ વર્ણનથી પીરસી છે. નગરના સાંસ્કારિક ચિત્રને સમજવામાં આ પ્રકરણ ઉપયોગી બને છે. પૂર્વકાલ અને સમકાલની વીગતો નિરૂપી અનુબંધને ઠીક ઠીક પરિચય કરાવ્યું છે. બધા ધર્મના ઉત્સ-તહેવારે અને વ્યક્તિચિત્રો ઈતિહાસ નિરૂપણ માટે ઠીક ઠીક ભાથું પૂરું પાડે છે,
સમગ્ર ગ્રંથને ઉપસંહારથી મઢવાનું કાર્ય ચૂકાઈ ગયું જણાય છે.
આમ કપડવણજની ગૌરવગાથા” ગ્રંથ એક સારો સંગ્રહ બન્યા છે. હવે પછી આ નગર વિશે પદ્ધતિસર સંશોધન કરનારને માટે આ નિરૂપિત સામગ્રી ઉપકારક અને હાથવગી બની રહેશે. લેખફ અને સંપાદક ઉભયની નિષ્ઠા અને ઇતિહાસરુચિ આ નિરૂપણમાં સ્પષ્ટ વર્તાય છે. જો કે ગ્રંથનું સમગ્ર આયોજન સંતુલિત કરવાની જરૂર હતી.
પરત ભાષાશુદ્ધતાને છેક જ અભાવ, રજુઆતની નબળી કડી, પદ્ધતિની ઉણપ. પ્રકરણશીર્ષકને વણ્ય વિષય સાથે કયાંક એ છે મેળ, સંદર્ભો અને પાદધની લગભગ અનુપસ્થિતિ, સંદર્ભે આપ્યા છે ત્યાં પદ્ધતિ અને વ્યવસ્થાની ખાત્રી, બિનજરૂરી વિશેષણોનું બાહ, કાલ અને યુગ વિશેની અસ્પષ્ટતા, ઈતિહાસદૃષ્ટિને ઓછો અણુસાર આ ગ્રંથને સારો સર્વસંગ્રહ બનાવવા મથે છે પણ શેધગ્રંથને આકાર બક્ષી શક્તાં નથી. પરિણામ જ્ઞાનકોષ પણ થઈ શકવામાં ઉણું ઉતરે છે.
લેખકની પ્રસ્તાવના અને સંપાદકીય સ્પષ્ટ નિર્દેશ કરે છે કે તેમણે બંનેએ મળ સાધને શક્યતા જોયાં છે, તપાસ્યાં છે; સાધનપ્રાપ્તિ માટે પરિશ્રમ પણ કર્યો છે. સ્થળ તપાસને પુરુષાર્થ કર્યો છે અને પ્રત્યક્ષ મુલાકાત પણ લીધી છે. પરંતુ પદ્ધતિના અભાવે કરીને અને પ્રાપ્ત નિરૂપિત વિગતે અર્થઘટિત ન થવાથી ઈતિહાસ-સંશાધનની જ્ઞાત પરિપાટીમાં ગ્રંથ સ્થાન મેળવી શકતો નથી.
સંચયન અને શકયતઃ સંશોધનની દષ્ટિએ આ નિરૂપણ સારું છે અને ઉપકારક નીવડયું છે. સંકલન ક્યાંક ઠીક ઉપસ્યું છે પરંતુ સંકલિત ચિત્ર વિગતેનું ઉપસતું નથી. વિગતે, હકીકત, સામગી, નિરૂપણુ બધું પ્રચુર માત્રામાં હોવા છતાં તે સંદર્શનને તાકી શકયું નથી. અર્થાત આ ગ્રંથ સંદર્શનની દષ્ટિએ પાછો પડે છે. અહીં લેખન ઘણું થયું છે પણ તે સંલેખનની સપાટીએ પહોંચ્યું નથી. બીજી આવૃત્તિ સમયે આશા છે કે આ બધી ઊણપ સંતુલિત કરીને ઈતિહાસના ચતુરંગી જ્ઞાનને પંચાંગમાગી બનાવી લેવાશે.
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૮
કપડવણજની ગૌરવ ગાથા પરંતુ નગરના અભ્યાસ અને એનું ઈતિહાસનિરૂપણ ગુજરાતમાં જ્યારે હજી આકાર પામ્યું નથી ત્યારે પ્રેરણાસ્ત્રોત તરીકે અને સામગ્રીગંથ તરીકે આ પુસ્તકને ખસૂસ આવકાર રહ્યો, પ્રશંશ પણ રહ્યો–એવા આશયથી કે ઇતિહાસના શોધકે અભ્યાસીઓ ક્ષેત્રકાર્ય કરીને આવા અભ્યાસો આપવા પ્રવૃત્ત બને.
આથી લેખક છે. પિપટલાલ દેલતરામ વૈદ્ય અને સંપાદક પૂજ્ય આચાર્ય શ્રી કંચનસાગરજી મહારાજ અભિનંદનના અધિકારી છે. અસ્તુ.
૩૦ ઓગસ્ટ ૧૯૮૪ ગણેશ–ચતુથી ૨૦૪૦ સંવત્સરી અમદાવાદ,
છે. ડે. રસેશ જમીનદાર
Page #26
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય હું કેમ?
કપડવણજની ગૌરવગાથાના લેખક ડો. પિપટલાલ વૈદ્ય મારા બાળસહાધ્યાયી હતા, એથી અવારનવાર તેઓશ્રીને સંપર્ક રહેતે. એટલે કપડવણજને ઈતિહાસ એ આલેખવા માંગે છે, એવી વાતો થતી ત્યારે એ ઈતિહાસને માટે જોઈતા પુરાવાઓ લેવા મારે સહકાર સાધતા.
અત્રે મારે ઉલ્લેખ કરે આવશ્યક છે કે મારા ગુરુદેવ પ. પૂ. ધ્યાનસ્થ સ્વર્ગત આગદ્ધારક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી સંવત ૧૯૬માં મેં પ્રતિમાના લેખે, હસ્તપ્રતાની પ્રશસ્તિઓ વગેરે બધું લેવાનું કાર્ય શરૂ કરેલું. એથી મારી પાસે કપડવણજ અંગેના અનેક પુરાવાઓ હતા. મારું વનન પણ કપડવણજ એટલે મેં પણ જુદા જુદા ગ્રંથમાંથી મળતા કપડવણજના પુરાવા એકત્રિત કર્યા હતા. આથી તેમના તે સહકારમાં મારા ભેગા કરેલા પુરાવાઓમાંથી કપડવણજના બધા પુરાવાઓ જૈનેના મેં તેમને પૂરા પાડેલા. આવી રીતે મારે અને તેમને (લેખક ડો. પિપટલાલ વૈદ્યને) સંપર્ક ચાલતો. એટલે મેં તેમને સં. ૨૦૩૯ના માહમાં (ઈ. સ. ૧૯૮૩)માં ટપાલ લખી ત્યારે તેમના ચિરંજીવી દ્વારા જાણવા મળ્યું કે તેમના પિતાશ્રી તે અવસાન પામ્યા છે, એટલે મને થયું કે આ ઈતિહાસનું શું? આથી તેમના ચિરંજીવી ડો. અમિત અને શ્રી દિનેશભાઈ શખેશ્વર મુકામે મને મળ્યા ને વાતચીતને અંતે નક્કી કર્યું કે હવે આ સંપાદનકાર્ય માટે સંભાળવું. એટલી વાત બરાબર છે કે તેમના પુત્રોને એ છપાવવું હતું ને પ્રેસને છાપવા માટે આપ્યું હતુ ને ચાર ફર્મા છપાયા હતા. એટલે એ બધી છાપકામ અંગેની સામગ્રી મને સોંપી.
બધી સામગ્રી મળતાં જોયું કે આને ફરી છપાવવું જોઈએ, એટલે નવેસરથી ડેમીને બદલે ક્રાઉન આઠ પેઈજમાં છપાવવાનું શરૂ કર્યું. જેટલું છપાયું નહોતું તેની હસ્તપ્રત પરથી ટાઈપકેપી કરાવી અને સુધારીને છાપવાનું શરૂ કર્યું.
પ્રેસ અંગે : ન્યૂમેહન પ્રિન્ટિંગ પ્રેસવાળા ડો. પિોપટલાલ વૈદ્યના અત્યંત સ્નેહી હતા. આથી પહેલું તેમને કામ સેપેલું એટલે આ નવેસરનું કામ પણ તેમને ત્યાં જ કરાવવું એવું નકકી કર્યું. પણ ખરેખર ડો. અમિતના વિચારોથી એ પ્રેસને સોંપ્યું તે ભુલ જ થઈ છે અને એમાં જે અગવડ પડી તે શબ્દ દ્વારા રજુ કરવાથી કશે અર્થ નથી. મારી જીંદગીમાં અનેક પ્રેસને સંબંધ થયેલ છે અને પુસ્તકે સંસ્કૃત પાકૃત ગુજરાત છપાવ્યાં પણ આ પહેલો પ્રેસ છે કે જેને આવી અતીશય મુશ્કેલીમાં મને મુ.
Page #27
--------------------------------------------------------------------------
________________
ર
કપડવણજની ગૌરવ ગાથા
૮મું' પ્રકરણ : ડૉ. પેાપટલાલે આ ગ્રંથની અંદર ૧૧ પ્રકરણેા પાડવાં છે. તેઓએ ૧ થી ૭ અને ૯ થી ૧૧ પ્રકરણની સિરિયલ કોપી મનાવી હતી, પણ જૈના અંગેનું આઠમું પ્રયરણ લખવાને માટે બધા જ કાગળા ભેગા કર્યાં હતા પણ તેએ તે પ્રકરણ સળંગ લખી શકયા ન હતા. આથી એ પ્રકરણના એમના કાગળા, મા અનુભવ ને મળેલી માહિતી એના આધારે શ્રી જે. કે. ગાંધીને બેસાડીને તે આખું પ્રકણુ લખાવ્યું. લેખકનુનામ જે. કે. ગાંધી રાખ્યુ. પણ ખરેખર તા લેખકહું છું. ડો. પેપિટલાલના કરતાં કોઇ વિષય વધારે પણ આવ્યેા હશે ને કાંઇ વિષય આછે પણુ આવ્યો હશે, પણ જૈનેા અંગેની સ ́પૂર્ણ માહિતી આજદિન સુધીની આમાં આખેલી છે. ફોટાઓ : ડૉ. પાપટલાલે સ્થાપત્યકળાના ૬૧ ફોટા લીધા હતા (૧). ૧૩ બ્લેક આગમજ્યાતિષ રમાં છપાયા હતા તે પ. પૂ ૫, અભયસાગરજી મહારાજ પાસેથી મળ્યા (૨). આગન્ત્યાધર ભાગ-૧માં છપાયેલા ફોટા પરથી ૧૬ ખ્વાક નવા અનાવડાવ્યા (૩). બીજા ૧૪ બ્લેક નવા ફોટા લેવડાવીને બનાવ્યા (૪) અને પાંચ ગામ (ગોધરા-યુણાલ-મહુધા કપડવણજ-લુણાવાડા-વેજલપુર)ના સાધુ-સાધ્વીના લિસ્ટમાં છપાયેલા ૪ બ્લેક (૫) લેવામાં આવ્યા છે, એ રીતે ૧૦૮ અને એક ટાઈટલ પેઈજ અને એક કીતિ માળ તારણ' એમ કુલ ૧૧૦ ફોટાઓ અહી લેવામાં આવ્યા છે.
ક્રમ : સ્થાપત્ય લેવામાં જે જે પ્રકરણમાં જે ચિત્ર નવેંબર આપતા ગયા અને તે નખરા પ્રમાણે અને પેઈજ નંબર તે અને ચિત્રનાં શીર્ષીક (હેડીઇંગ) સાથે આપ્યાં છે,
જે વિષય આવતા ગયા, ત્યાં ત્યાં બ્લે!કનુ પ્રિન્ટિંગ લીધુ, બ્લેાક ન ખર
કપડવણજની આ ગૌરવગાથા-ઈતિહાસ-એ સદનીય ગ્રંથ છે. આથી ટાઇટલ ઉપર તીર્થંકરની પ્રતિમાના (સંવત ૧૧૬૦ના) પરિકરના એક ભાગ, ટાંકલાની દેરીનું સ્થાપત્ય, અષ્ટાપદનુ* દેરાસર, કડિયાદની મસ્જીઢ, અમલી મસિદ્ઘ ને રાધાકૃષ્ણમંદિરની જાળી—એ રીતે ચિત્રા મૂકીને સદનીય બનાવેલ છે. કીતિ માળ એટલે—તારણ—જેના વિષય અંદર વિસ્તારથી લીધા છે, તેવા કીતિ માળના ફુલસાઈઝના બ્લેક ચિત્રોની શરૂઆતમાં આપવામાં આવ્યા છે.
અત્રે એ વાત ખાસ કહેવી જોઇએ કે શ્રીમાન્ ડો. પેાપટલાલે પેાતાની જિંદ્રગીની એક પચીસી, પેાતાના વતનની ખાતર આ પુસ્તક લખવામાં ખચી છે. જેમાં એમણે પેાતાની આવક જતી કરીને પણ ઘણું બધું ભેગું કર્યું છે. અનેક વિદ્વાનોના સંપર્ક સાધ્યા છે. એટલુ' જ નહીં પણ લગભગ સાઠે ગ્રંથાના આ ગ્રંથ આલેખવામાં ઉપયેાગ કર્યાં છે. શ્રીમાન્ પેાપટલાલે જેમને જેમને પેાતાની હસ્તપ્રત વાંચવા આપી તેમાંથી કેટલાકે એમાંના કેટલાક ભાગેા લીધા ને પેાતાને નામે છપાવ્યા પણ છે. એમ કહીએ તે ચાલે કે એમણે આ પુસ્તક પાછળ ૪૦ વર્ષોંથી જીવ પરાજ્યેા હતેા જેવુ આ ફળ છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
સ“પાદકીય
૨૧
આ ગૌરવગાથા માં ૧ થી ૧૧ પ્રકરણા આપવામાં આવ્યાં છે, જેમાં ઈતિહાસવાણિજ્ય-જલાશયે મશિ—ધમ શાળાઓ-કેળવણી—આરેાગ્ય—જૈના અને કપડવણજ ગામના માગે. પાળેા જોવા લાયક સ્થળા—મેળા ઉત્સવા વગેરેના સમાવેશ કરવામાં આપે છે.એની આછી રૂપરેખા ડૉ. રસેશ જમીનદારે 'આવકાર'માં આપી છે. આવકાર' રૂપે ડા. રસેશ જમીનદારે જે લખી આપ્યુ તે અલ તેમના હાર્દિક આભાર માનીએ છીએ.
શ્રીમતી નીલાબેન દિનેશભાઈ શાહે કેટલીક પ્રેસ કાપી વાંચી આપવામાં અને છાપેલા ફરમાએ જોઈ આપવામાં સહાય કરી છે, તે બદલ તેમને અહીં યાદ કરીએ છીએ
આ ગૌરવગાથાનું પ્રશ્ન જોવામાં અત્યંત કાળજી રાખવા છતાં, કેટલીક ભૂલા સુધરાઈ નથી અને છપાઈ ગઈ છે, તેથી વાચકોને આમાંની ભૂલેને ક્ષમ્ય ગણી–સુધારી વાંચવા વિનતિ છે.
મા—ગુર્જરીના વિદ્વાના, સાહિત્યકારા, ઇતિહાસકારા, સ'શેાધકો શ્રીમાન્ ડૉ. પાપટલાલના આ પ્રયાસને વધાવી લેશે. વળી જ્યાં જ્યાં શ્રીને ઉપયેગ કરવા જેવા લાગે, ત્યાં ત્યાં ઉપયોગ કરવા હું ભલામણ કરૂ છુ.
આદિ સર્વ કોઈ આ ગ્રંથના તે
અમારી ભાવના છે—કે આ પ્રકાશનને ધણું સુંદર રિતિએ સ ંશાધન કરીને કોઈ વિદ્વાન્ ફરી પ્રસિદ્ધ કરે. અને તેમ કરવામાં તેઓશ્રીને જોઈતાં ખ્વા–ચિત્રા વગેરે સામગ્રી અમને જણાવશે તે। અનતી તમામ સહાય કરીશું. ડા. પેાપટલાલે ઘણા વિદ્વાન-અક્ષર-મિત્રો વગેરેના પરિચય કર્યાં છે, તે ખલ તે સ` વિદ્વાન્ અક્ષર, લેખકા, મિત્રોના પણ અમે અંતરથી આભાર માનીએ છીએ.
અમારી આ ગંથમાળાના વહીવટકર્તાએ તેમાંયે સવિશેષ શ્રી રમણલાલ જયચંદ શાહુને વળી દીનેશભાઈ નગીનદાસ પરીખને તેમની સેવા બદલ યાદ કરીએ છીએ સ. ૨૦૦૨માં મારા હાથે દીક્ષીત થનાર અને કાયમ મારી સાથે રહેનાર, અપ્રમત્ત વૈયાવચ્ચી મુનિશ્રીપ્રમેાદસાગરજીએ આમાં જે અમૂલ્ય સહાય કરી છે, તે વિસરાય એમ નથી.
અ`તમાં એક એ વાત—એક તા લેખક શ્રી વિદ્યમાન નથી અને પૂના અઢી પ્રકરણા છપાઈ ગયેલાં હતાં, પરન્તુ તેની મૂળ કાપી ન હતી.
બીજી વાત—તે, લેખકશ્રીએ કયા આશયથી શું લખું' છે, તે હું ન સમજી શકું એટલે જે હતું તે રીતે છાપવામાં આવ્યું છે. આથી આ ગૌરવગાથાના આલેખનમાં કોઈને પુરા ન્યાય ન મળ્યા હોય તે પણ સંભવિત છે. લેખકશ્રી તરફથી શકય ત્યાં
Page #29
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથાં સુધી સર્વ પ્રતિ સમભાવ દાખવવામાં આવ્યું છે. કોઈના પક્ષકાર તરીકે કે કોઈને નીચા પાડવા તરીકે જરાક પણ ઉપગ કર્યો નથી. તેમ છતાં કોઈને કયાંક અન્યાય થતું હોય તે દરગુજર કરવા વિનંતિ છે.
મારી બુદ્ધિ અને શક્તિ પ્રમાણે પ્રયત્ન કરવા છતાં જે કઈ ક્ષતિ છે તે વિદ્વાનોએ ક્ષમ્ય જ ગણવી જોઈએ એમ ઈચ્છું છું. માફી બક્ષવી જોઈએ. અંતે “મિચ્છામિ દુકડમ” દ્વારા ક્ષમા પ્રાણું છું.
જૈન દેરાસર, શાંતિનગર ગોધરા-૩૮૯૦૦૧
આચાર્ય કંચનસાગર
Page #30
--------------------------------------------------------------------------
________________
કપડવણુજની ગૌરવ ગાથા
અવશેષની આરાધના
વિષયાનુક્રમ
પ્રકાશકીય મારી વાત આવકાર સાંપાદકીય
વિષયાનું કેમ
૧ એતિહાસિક નગર કપડવણજ ૨ વાણિજ્ય ૩ જળાશય ૪ ધાર્મિક સ્થળે ૫ ધર્મશાળાઓ ઉપાશ્રય વગેરે ૬ કેળવણી ૭ આરોગ્ય વિભાગ ૮ જેને અને કપડવણજ ૯ પોળ ૧૦ મેળા ઉત્સવ
ફેટાએ નંબર ૧–૧૧૬ પૂતિ ૧ પૂતિ ૨ પૂતિ ૩ પુતિ ૪ આધારભૂત ગ્રંથ વંદના
૧૪૯ ૧૬૫ ૧૯૩ ૨૧૭ ૧–૩૬
Page #31
--------------------------------------------------------------------------
Page #32
--------------------------------------------------------------------------
________________
સ્વ. ડૉ. પાપટલાલ દોલતરામ વૈદ્ય ડી. એ. એસ. એફ (મુંબઈ)
લેખક
ડૉ. રતીલાલ હરીલાલ વૈધ
તેમના જન્મ તા. ૯-૬–૧૩ માં થયા હતા. તેમણે આપીકા ધધાની આધુનિક જમાનાની ઉપાધી મેળવી ખાપીકા ધંધાને ઉજાવ્યા છે.
તેમના કુટુંબીઓ આંખલીઆરા, ઘેાડાસર, રમેાલ, ડાભા, ખડાલ, પુનાદરા, લાલ માંડવા, તથા તેઓ પાતે ખા સ્ટેટના ઢાકારના રાજ્યમાં રાજ વૈદ્ય હતા.
શ્રીપાપટલાલ વૈદ્ય નીમક લડતના એક ઉત્સાહી અને સક્રીય સત્યાગ્રહી હતા. ૧૮ વર્ષોંની વચે આ રગે રગાઈ અભ્યાસ છેડયા અને ગાંધી ઇરવીન કરારમાંથી ફરીથી અભ્યાસમાં જોડાયા. વિદ્યાથી કાળ દરમ્યાન તેમણે કપડવણુજ વ્યાયામ વિદ્યાથી સંધ તથા કપડવણજ સેવા સંઘના દવાખાનામાં સેવાઓ આપેલી, અને ૧૯૩૨માં આંદોલનમાં જોડાઇ અભ્યાસ છે.ડયા, અને આ સ્વાતંત્ર યુદ્ધના સેનાનીએ અમાનુષી અત્યાચાર ભાગવ્યા. ૧૯૪૦ માં ફ્રીથી અભ્યાસ શરૂ કરી ૧૯૪૪ માં ડી. એ. એસ. એક્ (મુ`બઈ) ની ઉપાખી મેળવી. ખાન્ડુ (જી-વાંસવાડા) માં ૧૯૪૫ માં દાકતરી કારકિર્દી શરૂ કરી, સાથે સાથે આ. સિ. જેલ સુપ્રીટેન્ડર પણ બન્યા. છેટુભાઈ પુરાણી, ચંદ્રશંકર ભટ્ટ તથા વ્યાયામ પ્રેમી શ્રીકુબેરભાઇ પટેલની પ્રેરણાથી કેદીઓને માનવતાનાં મૂલ્યા શીખવવા ખૂબ રસ લીધા.
૧૯૫૦ માં મહાગુજરાત હાસ્પીટલ નડીયાદમાં આર. એમ. એ. તરીકે જોડાયા. ત્યાર બાદ ૧૯૫૪ માં ડેમાઈ તા. માયડમાં પેાતાના સ્વતંત્ર ડોકટરી વ્યવસાય શરૂ કર્યાં. ડેમાઈ ગામમાં સંસ્કારમડળની સ્થાપના કરી. ત્યાંના કેળવણી મંડળ તથા લાયબ્રેરી જેવી સંસ્થાઓનુ પ્રમુખસ્થાન શાભાન્ગ્યુ ડેમાઇની કેળવણી વિષયક તથા સેવાકીય સ ંસ્થાઓને સારૂ એવુ દાન પણ કર્યુ. તેમના સેવાભાવી અને કન્ય પરાયણ ધર્મ પત્ની સરસ્વતીબેને તેમના એવા કાર્યાંમાં સાથ પુરાવી ડેમાઈ ને આગળ લાવવામાં સારે એવા સાથ આપ્યા છે. તેમને નાટકો લખવાના પણ શેખ હતા. અભ્યાસ કાલ દરમ્યાન તેમણે “વીર પ્રતિજ્ઞા”, “સાચા રાહુ” તથા યુગાવતાર” નામનાં નાટક લખ્યાં અને અભ્યાસ કાળ દરમ્યાન તે ખંભાત, નડીઆદ અને કપડવણજ મૂકામે ભજવાયાં પણ ખરાં.
કપડવજ ગામના હજારા વર્ષોંના કડી ખદ્ધ ઈતિહાસ અથાગ મહેનત કરી તૈયાર કર્યાં, જે પૂજ્ય આ. શ્રીકંચનસાગર સૂરિજી મ.એ સારા એવા આપ આપી બહાર પાડયા,
Page #33
--------------------------------------------------------------------------
________________
આભાર
આ ઈતિહાસ કે જેની પાછળ અમારા પૂ. પિતાશ્રીએ પિતાનું અડધુ જીવન સમર્પિત કરી દીધુ, તેને અમાસ પૂ. પિતાશ્રીના બાળ સહાધ્યાયી પ.પૂ. આ. કંચનસાગર મહારાજશ્રીને પ્રેમાળ સાથ સાંપડયે, જેથી “અવશેષની આરાધના” ને નવું રૂપ મળ્યું. અમારા પૂ. પિતાશીને ઈતિહાસને જન્મ આપે પણ તેનું પાલણ પિષણ કર્યું પ. પૂ. કંચન સાગર મહારાજશ્રીએ ! જેઓનું ત્રણ અમે કયારેય ચૂકવી શકીએ તેમ નથી, તેવા દૈવી પુરુષને અમારા કોટી કોટી વંદન. અમારા પૂ. પિતાશ્રીના પરમ મિત્ર પૂ. મધુકાકા, અમારા વડીલ બંધુ ડો. રતીભાઈ કે જેમણે અમને હંમેશા હુંફ આપી. ભાઈ વસંતભાઈ, શ્રીદિનેશભાઈ તથા મેહને પ્રિન્ટરીવાળા હરીવલ્લભકાકાને પણ કેમ ભૂલાય ? અમારા પૂ. માતૃશ્રી ગં. સ્વ. સરસ્વતીબેન, અમારા બેન બનેવી ગુણવંતરાય, અશેકકુમાર, પ્રવિણકુમાર ડો. - પેન્દ્રકુમાર, અ. સી. જ્યાબેન, અ. સૌ. દક્ષાબેન એ. સી. કોકિલાબેન, અ. સી. પૂર્ણિ. મિાબેન કે જેઓએ અમારા પૂ. પિતાશ્રીનું આ મહા સ્વપ્ન સાકાર થાય અને ઈતિહાસ પ્રસિદ્ધ થાય તે માટે ઉત્સાહિત કર્યા. અમારા દવાખાનને સ્ટાફ જેઠાક્રાકા, રમેશભાઈ, જવાનશીંગ તથા અમારા કુટુંબીજનેએ પણ આ ભગીરથ કાર્યમાં સહાય કરી, જેન બંધુઓ, આબોદ્ધાર્થમાલા, કપડવણજને વડીલ વર્ગ, પૂ. પ્રમાદસાગર મહારાજશ્રી તથા ક્રિયેટીવ પ્રેસના સંચાલકોના પણ અમે ઋણી છીએ. વંદનાદિ દ્વારા આર્થિક મદદ કરનાર દેતાઓના પણ આભારી છીએ. અણજાણે કોઈ સ્થતિ રહી હોય તે ક્ષમ્ય ગણશો.
આભાર સહ
ડે. અમીત પી. ચોથ ડે. વિદ પી. વૈદ્ય
પંકજ પી. ટોલ
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૭
વિમોચન પ્રસંગ તાજેતરમાં સં. ૨૦૪૧ માગશર વદ ૧ ને રવિવાર તારીખ ૯-૧૨૮૪ના મંગલ પ્રભાતે ૯=૦૦ સમયે મીઠાભાઈ શેઠની ખડકી, શેઠ મીઠાભાઈ ગુલાબચંદ જૈન ઉપાશ્રયમાં સ્થાપત્યકલા અને પ્રાચીન મંદિર-મૂતિઓના જ્ઞાતા અને સંશોધક ડે. હરિલાલ આર. ગૌદાનીના પ્રમુખપદે કપડવણજના વતની અને ડેમાઈને પોતાનું કર્મક્ષેત્ર બનાવી ડોકટરી અર્થે નિસ્પૃહી સેવા અર્પતા રહેલા અજાત શત્રુ ડે, પોપટલાલ દોલતરામ વિઘના ઘણું વર્ષોના પરિશ્રમ અને સંશોધનના પરિપાકરૂપ “શ્રીકપડવણુજની ગૌરવગાથા” અણ મોલ ગ્રંથની વિમોચનવિધિ આચાર્ય કંચનસાગરસૂરિ મહારાજના વરદ્ હસ્તે યોજાઈ હતી. પ્રારંભમાં જૈન ભક્તિ મંડળની ભગિનીઓએ પ્રાર્થના અને મંગલગીતની અસ્વર પિશગી કરેલી. વિમોચન વિધિ કાર્યક્રમના પ્રમુખ સ્થાન માટે ડો. હરિભાઈ ગૌદાનીની દરખાસ્ત અને ટેકા બાદ સ્વાગત ગીત રજૂ થયેલ, ત્યારબાદ સ્વર્ગસ્થ ડે. પિોપટલાલ વવના સુપુત્ર છે. અમિત વૈદ્યના વરદ્ હસ્તે મંગલ દીપક પ્રગટાવવામાં આવેલ, ત્યારબાદ ડે. રતિલાલ એચ. વેદે આ સમારંભના વરાયેલા પ્રમુખશ્રી ડો. હરિભાઈ ગૌદાનીનું કુલહારથી સ્વાગત કર્યું હતું. જાણીતા ઇતિહાસકાર શ્રી રમેશભાઈ જમીનદારે તેમજ વડોદરાના એમ. એસ. યુનિવર્સિટીના પ્રો. રમણલાલ નાગરજી મહેતાએ પ્રાસંગિક પ્રેરક અને સંશોધક પ્રવચને કરેલ, જેમાં પ્રે. ધીરુભાઈ પરીખ, શ્રીમનહર પ્રસાદ ભાવસાર (કવિકલાથી) ડે. અમીત શૈદ્ય, ડે. રતિલાલ બૈઘ, શ્રી રસિકકુમાર રાહી, વાડીલાલ બા દેસાઈ, તેમજ એડવોકેટ શ્રીનગીનભાઈ વકીલ વિગેરે એ સ્વર્ગસ્થના સંસ્મરણો તાજાં કરી સ્વર્ગસ્થને આત્મા આ ટાણે અણમેલ આનંદ અનુભવતે હશે, એવી અભિસા અભિવ્યક્ત કરેલી. અંતમાં પ્રમુખ સ્થાનેથી ડે. હરિભાઈ ગૌદાનીએ સ્વર્ગસ્થના સંશોધન ગ્રંથને બિરદાવી પોતાના પ્રમુખસ્થાને થતાં તેના પ્રગટીકરણના પ્રસંગને હદયના પ્રાદુર્ભાવથી અભિભૂત કર્યું હતું. ત્યારબાદ ગ્રંથનું વિમોચન કરનાર પ. પૂ. આ. કંચનસાગરસૂરિ મહારાજે આશીર્વાદ પ્રવચન આપ્યું હતું. અંતમાં આભાર વિધિ શ્રીઅભયદેવ સૂરિશ્વર જ્ઞાન ભંડારના પૌઠ માસ્તરૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને ઉદ્દઘાષણ શ્રીનિરૂપમભાઈ પરીખે કરેલ. કાર્યક્રમ સમાપન બાદ ભેજન લેવાયા પછી, કવિ કલાથી સાથે છે. હરિભાઈ ગૌદાની, ડે. રસેશ જમીનદાર, પ્રો. રમણલાલ નાગરજી મહેતા, તેમજ બાલ લેખક શ્રીશિવમ્ સુન્દરમ કચેરીના પટાંગણમાં આવેલ લાડલી બીબી તેમજ બાદશાહની દરગાહની મુલાકાત લઈ, તેમના દિદારના દર્શન કરી કચેરીના દરવાજાના તરંગની ફેટેગ્રાફી કરી હતી. ત્યારબાદ ત્રિવેણી પાર્ક પાસેના પુરાતત્વ કાળમાં ગળાતા લેખંડની ભટ્રીઓના ટેકરાઓની મુલાકાત લઈ, જરૂરી લેખંડના માટી મિશ્રિત ગચિયાં એકઠાં કરી સંશોધન માટે લઈ ગયેલ. આ કાર્યક્રમમાં મૂગી સેવા રૂપ મૂક સેવકે પકી શ્રીમલસૂદન ત્રિવેદી તેમજ શ્રી દિનેશ પરીખે આદિ અંત આધઃ હાજરી આપી હતી.
–કવિરાજેન્દ્ર શાહ
Page #35
--------------------------------------------------------------------------
________________
૧ વહાણવટી માતા, સ્થળ-ધડીયા
ર
નવી પાંજરાપેાળની જમીન. શેઠ જાષીરભાઇ મહેતાએ ભેટ આપેલ છે. કપડવણજના અજોડ કવિ રાજેન્દ્ર શાહ છે.
૩
૪ ચિત્રકારોની હાડમાં ઉભા રહેનાર કપડવણુજના ચિત્રકાર સામાભાઇ શાહ છે,
૫
દ
७
૮ કામસ કોલેજ વી. એમ. પારેખના દાનથી થઈ.
હું સવાઈલાલ ચુનીલાલના સસરા નહિ પણ ચુનીલાલ છગનલાલના
સસરા એમ
વાંચવું.
૧૦ કપડવણજની પશ્ચિમે કયારેક કયારેક જમીનમાંથી મુસ્લિમ શિકા નીકળે છે, પૂર્વમાં હિન્દુ ખજાના નીકળે છે
૨૮
ખાસ સુધારા વધારા
રત્નાકર એટલે સમુદ્ર તેની માતા એટલે રત્નાકર–રત્નાગર માતા.
આ કાલેજ શેઠ કેશવલાલ સામેશ્વરના દાનથી થઈ.
સાયન્સ કોલેજ શેઠ સી. પારેખના દાનથી થઈ.
૧૧ તારણાની વધમાનના બદલે તેારણાની વમાનતા' વાંચવું.
૧૨
માધવ સ્ટુડીયાએ પહેલાં ફોટા લીધેલા ને તે પછી તેમના સ્ટુડીઓનું નામ ઉડ્ડય સ્ટુડીઓ થયું. તેમને વૈદ્યને ફાટા લેવાને માટે સંપૂર્ણ સહકાર આપ્યા છે. વઢના છપાયા બાદ આવેલ અકિસહાય
અમૃતલાલ ચુનીલાલ શાહુ જયંતીલાવ ચુનીલાલ શાહુ ડૉ. અરવિ ંદભાઈ ચુનીલાલ શાહે
ઇન્દ્રવદનભાઈ (રાકેશ કે. પેર્યાં.)
કનૈયાલાલ મફતલાલ શાહ જયંતિલાલ કે.
સુભાષભાઈ કે.
જયકુમાર આર. શાહ
કનુભાઈ શાહ
રજનીકાંત શાહ
પંકજભાઇ પી. વૈદ્ય
ચીનુભાઈ રમણલાલ શાહ ચીનુભાઈ સામાગાઇ દાસી
અરવિંદભાઇ ચંદુલાલ શાહે ડા. કુમુદ જી, ગાંધી
અમુના કેમી અમુના કેમીષ્ટ નેશનલ સ્ટોસ
શ્રી નાથજી મેડીકલ
કૃષ્ણ મેડીકલ
કપડવણુજ
કપડવણજ
કપડવણજ
કપડવણજ
ડેમાઈ
ડેમાઈ
ડેમાઈ
ડેમાઈ
બાયડ
માયડ
માયડ
સાઠેળા
ડેમાઈ
ડેમાઈ
ડેમાઈ
(સુરત)
(સુરત)
(મુંબઈ)
(સુરત)
Page #36
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
ગૌરવ પહેલું
-
ઐતિહાસિક નગર કપડવણજ
પૌરાણિક કપડવણજ
પ્રાચીન અર્વાચીન કપડવણજનું અસ્તિત્વ ક્યા કાળમાં થવા પામ્યું? ક્યા ચોક્કસ દિવસે અને તેણે વસાવ્યું તેને ઈતિહાસ અથવા તે કઈ દંતકથા ક્યાંય મળી નથી. છેક પુરાણકાળમાં પ્રાતઃ સ્મરણીય ભગવાન રામચંદ્રજીએ પિતૃઆજ્ઞાને આધિન ૧૪ વરસના વનવાસના દિવસેમાં આ ધરતીને પાવન કરેલી મનાય છે. અવધપુરી થતાં લુણપુરમાં મહારાજા દશરથનું શ્રાદ્ધ કરી તેને પાવન કરેલું. શ્રાદ્ધ માટે ભુદેવોને આમંત્રણ આપેલું પણ પાણીનું મહાસંકટ હતું, આથી તે સમયે સ્વયં ભગવાન રામબાણ વડે તે સંકટ દૂર કરેલું ત્યારથી આ સ્થળને “રામક્ષેત્ર” કહેવામાં આવે છે. “રામક્ષેત્ર તે જ હલનું આપણું લસુંદ્રા.
રામાયણ કાળમાં શ્રીઉત્કંઠેશ્વર મહાદેવ જાબાલમુનિની ઉત્કંઠાથી વેત્રવતી(વાત્રક) ને કાંઠે પ્રગટ થયા. મહાભારત કાળમાં કેદારેશ્વર મહાદેવની સ્થાપના થઈ. પરંતુ એ કાળમાં કપડવણજનું અસ્તિત્વ હતું કે કેમ તેને કોઈ ખાસ ઉલ્લેખ નથી.
(કાશ્યપ ગંગા) –વેત્રવતીના કિનારા ઉપર આ સમયમાં ઋષિમુનિઓના આશ્રમે જ હતા. કપડવણજ અને તેની આજુબાજુની ધરતી વલ્લરીથી આચ્છાદિત રહે છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
કપડવણુજની ગૌરવ ગાથા
ઉંચા ઉંચા વૃક્ષોની ઘેરી ઘટાએથી કુદરતે સૌ કેઈને અપૂર્વ શાન્તિ મળે તેવી સગવડ કરી આપેલ છે. (પડવણજની આસપાસનાં જંગલો, જ્યાં હિંસક રાની પશુઓના વાસ હતા. પહેલાં આ જંગલેને લીધે કેટલાકએ તેને “હેડઓ વન” તરીકે ઓળખમાં લીધેલ, પણ ખરેખર આ સ્થળ (જંગલ) છે.......“હેડઓ વન” નથી)
ગુજરાતમાં રાષ્ટ્રકુટ વંશ અને તેમાં કર્પટવાણિજયને ઉલેખઃ
કપડવણજથી નીકળેલા તામ્રપત્રોના આધારે ગુજરાતને રાષ્ટ્રકુટ વંશને રાજવી ધ્રુવસેન બીજાના ભાઈ દન્તીવર્માને પુત્ર અકાલવર્ષ કૃષ્ણ હિતે (વિ. સં. ૯૪). અકાલવર્ષના સામંત પ્રચંડને પિતા ધવલપ્પા ગુજરાતને તે સમયને દંડનાયક હતે. ઉપરોકત તામ્ર પત્રોમાં ધવલપ્પાને ગુજરાતને દંડનાયક નીમ્યાનું લખે છે.
અકાલવર્ષના સામંત પ્રચંડે ખેટક (ખેડા), કપટવાણિજ્ય, હર્ષપુર વગેરે ૭૫૦ ગામને મહાસામંત, પ્રચંડ, અને દંડનાયક તરીકે ચંદ્રગુપ્ત હતે. ખેડા જિલ્લે છેડા સમય માટે પ્રતિહાર રાજાના હાથમાં ગયેલે. ધવલપે પ્રતિહાર મહીપાળદેવના હાથમાંથી છતી વિ. સં. ૯૬૬ પહેલાં રાષ્ટ્રકુટના હાથમાં પાછો સેપેલે. અકાલવર્ષે ખેટક મંડળને વહીવટ ધવલપ્પાને પેલે. અકાલવર્ષ મહારાજાએ આ જિલ્લાને ભાગ મહાસામંત પ્રચંડને જાગીરમાં આ હેય, અગર તે તેના પિતા ધવલપ્પાને તેની બહાદુરી માટે પણ આ હાય.
અકાલવર્ષ ત્રીજે (કૃષ્ણ રાજ) કે જે પૃથ્વીવલ્લભ તરીકે ઓળખાતે (વિ. સં. ૯૯૬-૧૦૨૩). તે સમયમાં ખેડક મંડળના મહામંડલેશ્વર રાજા સીયાક હતા એમ લાગે છે.
રાષ્ટ્રકુટ રાજાઓના અમલ દરમિયાન એક વખત કર્ધવાણિજ્ય (કપડવણજ) સુધીને ખેડા જિલ્લાને ભાગ લાટ મંડળમાં ગણાતું. પાછળથી રાજ્યવહીવટની દષ્ટિએ બે ભાગ પાડવામાં આવ્યા. એક ભાગને લાટ મંડળ અને બીજા ભાગને ખેટક મંડળ.
તામ્રપત્રો પરના લેખે
થીણું “ વંતિઃ () થી (૧૦)
(૨૨) નાનાભ ' () મપતિની મત્તાનાથ
व लधिकृतविषइकमहत्तरात (1) समनुवोष
Page #38
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પ
ઐતિહાસિક નગર કપડવણજ
(२३) यवस्तु वः सविदित यथा
श्रीखेटकहर्ष पुरकासमूहएतत् (1) अप्टिम(30) यं समधिगतपचमहाशव
महासामन्तप्रचण्डदण्डनायकश्रीचन्द्रगु(३५) प्ते (१) मया श्रीहर्ष पुराधाष्टमशतान्त (6) पाति (क)पटवाणिज्यचतुर (1) शीति
पतरु बीजु ''. (१६) काप्रतिबदरिद्वादशकान्त () पातिव्यावासमामः
सवृक्षमालाकुल: सदण्डदशाप(३७) राधः सशीमापर्यन्त (:) सकाष्ठतृणप
तडागोपेतः सभोगभाग (:) सहिरण्यः चतुराधाटनो-- पलक्षित: घाणके पलसमेतः (सममिलिख्यते) । आघाटन्तानि अभिलिख्यन्ते । पूर्णत: पयोडामाभो वित्खावल्ली च । दक्षिणत: केरडवल्लीप्रामा
(अ) रलुवकग्रामश्च । पश्चिमत (:) नावा(४०) लिका अपूवल्लो च । उत्तरतः अम्बाउञ्च प्रामः (0)
एव चतुराघाटनोपलक्षितः वल्लरिकाग्रामः भट्टवास्तव्यवाजि मध्यन्दिन
भरद्वाजसगोत्रसब्रह्मचारी ब्राह्मणब्रह्मभट्टे वन्य (२) सुताय (1) स्नात्वौदकातिसर्ग' बपिचरूकवैश्वदेवात्र्य
प्रतिग्रहेण प्रतिपादितः (1) तदर्थम(४) स्मप्रदत्त धर्मादाय(१) सन्धेरवा गामिभोक्तृमिः
अस्योपराधापालनीयो (अ) नुमन्तग्य. (४४) श्व. (1)
पतरु त्रीजु (५८) हाटक क्षितिमा (५९) रीणां सप्तमन्मानुग फल ।
स्वहस्ताय श्रीमदकुकस्य श्रीधवलप्पस(६०) नाः । शक संवत् ८३२ वैशाखशुद्ध
पौर्णमास्यां महावैशाख्यां पुर्व (११) देवब्रह्मदायो दत: (0)
लिखितमिदं शासन कुलपुत्रकेणाम्मैय
Page #39
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
(ધર) ન નૈનાહિત્યનેતિ |
यदत्रोनाक्षरमधिकाक्षरा तत्सर्वं प्रभा() નિરિ ચરિતુ મુક્ષ્યતિ |
स्सहस्तोय श्रीधन्द्रगुप्तस्य ॥ (ગુજરાત ઐતિહાસિક લેખ ભા-૨ પૃ. ૧૮-૧૧૯)
પતરુ પહેલું પહેલા પતરાના શ્લ. ૧ થી ૧૮ અને પતરુ બીજુ મ માં શરૂ થતા શ્લેક ૧૯ આ બધા ગ્લૅકમાં રકુટ રાજાઓની વીરતાની યશગાથા અને વંશનું વર્ણન કર્યું છે. વિસમા શ્લેકથી સાબિત થાય છે કે મહારાજા અકાલવર્ષા ૭૦૦ ગામ ભેગવતા હતા. ૩૧ મા
શ્લેકઃ અર્થાત્ ૩૧ મી પંક્તિથી ભવિષ્યમાં થનારા બધાભદ્ર નૃપતિઓને, મહાસામન્તને, અમાત્યને, લકરના અધિકારીઓને, જિલ્લાના હાકને અને મોટેરાઓને આ રાજા જણાવે છે કે તમારે જાણવું જે–શ્રી ખેટક, હર્ષપુર, અને કાસદ્રહનાં સાડા સાતસે ગામમાં
જ્યારે પંચમહા શબ્દને પામેલા મહાસામન્ત પ્રચંડના દંડનાયક શ્રીચંદ્રગુપ્ત હતા ત્યારે, મેં હર્ષપુરનાં સાડા સાતસે ગામની અંદર આવેલ કર્પટવાણિજ્ય રાશીમાં રહેલ સૂરિદ્ધા દશકમાં આવતું વ્યાધ્રાસ ગામ, વૃક્ષમાલા સહિત, દંડની અને દશ અપરાધની શિક્ષાની સત્તા, સાથે, સીમા સુધાં, કાષ્ટ, તૃણ, ફૂપ, તગાડ સમેત ભેગ અને ભાગ સહિત, સુવર્ણ સહિત, ચાર સીમા સાથે, ઘાસતૃણ સુદ્ધાં, લખી આપ્યાં છે. સીમા લખવામાં આવે છેપૂર્વે પંથેડા ગામ અને વિમ્બાવલ્લી, દક્ષિણે કેરડવલ્લી, ગામ અને અરધુવક ગામ, પશ્ચિમે નાવલિકા અને અપૂવલ્લી અને ઉત્તરે અસ્વાઉચ ગામ એવી ચતુઃસીમાથી ઓળખાતું વÓરિકા ગામ ભટ્ટનિવાસી ભરદ્વાજસત્ર વાજિમાÁદિન (શાખા) ભણનાર, વશ્વના પુત્ર, બ્રાહ્મણ બ્રહ્મભટ્ટ, બલિ, ચરૂ, અને વૈશ્વદેવ અર્થે, સ્તાનઉદક ત્યાગપૂર્વક, દાનમાં આપવામાં આવે છે. માટે અમે આપેલું ધર્મદાન બધા ભાવિ રાજાઓએ, અમારું ઉલ્લંઘન કર્યા વગર પાળવું અને માન્ય રાખવું.
પં. ૪૪ થી ૫૮ માં શ્રીવ્યાસ ઋષિએ કહ્યું છે કે દાન કરનાર ૬૦ હજાર વર્ષ સ્વર્ગ ભેગવે છે, અને જપ્ત કરનાર તેટલાજ વર્ષો નરક ભગવે છે. તે વગેરે લખાણ છે.
પં. ૫૯ થી શ્રીધવલપ્પાને પત્ર શ્રી અકુકને હસ્તદસ્તક છે. શકુ સંવત ૮૩૨ વૈશાખ સુદ્ધ પૂર્ણિમાએ મહાબૈશાખી તિથિએ પૂર્વે કરાયેલા દેવદાન કે બ્રાહ્મદાનને અપવાદ રાખીને દાન કર્યું છે. નેમાદિત્યના પુત્ર કુલપુત્રક અયકે આ શાસન લખ્યું છે. આમાં જ્યાં અખર ઉનકે અધિક હેય તે સઘળું પ્રમાણ છે. વ્યાસ જેવા પણ ભૂલે
Page #40
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પહેલું
ઐતિહાસિક નગર કપડવણજ
છે. શ્રી ચન્દ્રગુપ્તને આ સ્વહસ્ત (દસ્કત) છે. (ગુ. અ. લે ભા. ૨ પૂ. ૧૨૦. ૧૨૧)
આ દાન પત્ર ગુજરાતમાં કપડવણજ મુકામે પ્રાપ્ત થયું હતું. આ દાનપત્રો (તામ્રપત્રો) ઉચાં વાળેલા કાંડાવાળા ત્રણ તામ્રપત્રો પર કતરેલાં છે. દરેક પતરાનું માળ આશરે ૧૧” x ૮” નું છે.
બીજા જાણવામાં આવેલાં દાનપત્રોની મુદ્રમાં શિવની આકૃતિ હોય છે, પણ આ દાનપત્રની મુદ્રા ઉપર ગરુડની આકૃતિ છે. તેથી કૃષ્ણ જે શૈવ નહોતે પણ વૈષણવ હતું એવું અનુમાન થઈ શકે છે. (ગુ. એ. લે ભા૨ પૃ. ૧૧૪) દાનપત્રમાં વર્ણવેલાં ગામે પૈકી નીચેના ગામે ડે. મ્યુલરે ઓળખાયેલ છે.
તામ્રપત્રમાંનું નામ હાલનું નામ कर्पटवाणिज्य
કપડવણજ व्याघ्रास
ગાયકવાડી વઘાસ पथोडा
પથરા अरलुवक
લરૂજી મૂઆડું (વઘાસની દક્ષિણે) अपूबल्ली
અબુલ (ગુ. એ. લે. ભા. ૨ પૃ. ૧૨૦) કપડવણજનું કૃણ બીજાના (અકાલ વર્ષના) દાનપત્રને વંશવેલે.
કૃણરાજ ૧લે અથવા શુભતુંગ ધ્રુવરાજ અથવા નિરુપમ
ગોવિંદરાજ ૩ જે
મહારાજષડ
શુભતુંગ અથવા અકાલવર્ષ અર્થાત્ કૃણુ ૨ જે (ગુ. અ. લે. ભા. ૨ પૃ. ૧૧૪)
આથી એ સિદ્ધ થયું છે કે શક સવંત ૮૩૨ થી કર્પટવાણિજ્ય એ એક અનુપમ હતું જ (આચાર્ય ગિરજાશંકર વલ્લભજી સંપાદિત ગુજરાતના એતિહાસિક લેખે ભા. પ્રકાશક :- ગુજરાત વિદ્યા સમા. ના આધારે આ લીધું છે.)
રાષ્ટ્રકુટ વંશના મહાનુંભાવે વૈષ્ણવ સંપ્રદાયને માનતા હોય તેમ જેમ તામ્રપત્રથી જાણવા મળે છે, તેમ તે સમયના ભગવાન વિષ્ણુની મૂર્તિએ જોતાં પણ લાગે છે. આ મૂર્તિઓ ટાંકલાની ડુંગરના ખેદકામ કરતાં જડેલ છે. ડીક મૂર્તિએ મુંબઈ મ્યુઝિયમમાં લઈ જવામાં આવેલ. જે થેડીક-ત્રણેક મૂર્તિઓ હાલમાં કપડવણજમાં છે (જુઓ ચિત્ર નં.૧-૨)
ઉપરોકત લખાણ અને તામ્રપત્રના લેખે પર– “કર્પટવાણુ” શબ્દ વાંચતાં ખ્યાલ આવે છે કે કપડવણજ વિ. સં. ૯૬૬–શક સં. ૮૩૨ પહેલાનું પ્રાચીન છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
કે
કપડવણજની ગૌરવ ગાથાં
ચાવડા વંશમાં કપટવાણિજ્ય પ્રદેશ
ગુજરાતમાં ચાપાત્કાટ(ચાવડા)-વંશના અમલ શરૂ થયા. ત્યારે તેના માંડલીકા પ્રાચીન કપટવાણિજ્યને ચાભાવતા હતા. તે સમયના રાજપુરુષોએ હાલ જ્યાં ટાંકલાની ડુંગરી કહેવાય છે, તે સ્થળ પાસે એક સુ ંદર સરોવર તેમજ કુળદેવી શ્રી ૬(હરસિદ્ધ) માતાનું મંદિર બંધાવેલ હાવાના સ ́ભવ છે. આ ટાંકલાની ઢેરી પાસે દેખાતાં ભગ્નાવશેષા કાઈ ભવ્ય સ્થળની ખાત્રી કરાવે છે. આજે ઢેખાતા મોટા ટીંબા પોતે ભૂતકાળના ગૌરવવંતા સ્મિતને છતું કરવાના પ્રયત્ના કરતા ઊભા રહ્યા છે.
જૈન સાહિત્યમાં કપટવાણિજ્યના ઉલ્લેખ ઃ
રાજપૂત યુગમાં વર્ચસ્વ જૈનાનુ હતુ. આ સમયમાં કપટવાણિજ્યમાં શ્રીવાચકગચ્છીય પૂ. આચાર્ય શ્રીજિવદેવસુરિજીના શિષ્ય પૂ. આચાર્ય શ્રીજિનદત્તસૂરિશ્વરજીના ઉપદેશથી એ સમયના ધનકુબેર પુણ્યાત્મા શ્રીગાવધન શ્રેષ્ઠીએ શ્રીન દીશ્વર દ્વિપના ખાવન દેરાસરના જૂથના સંભારણારૂપે વાસુપૂજ્ય પ્રભુનું ખાવન દેવકુલીકાસડુનુ વિમાન જેવું ભવ્ય જિનાલય અંધાવ્યું.
ઈ. સ. ના દશમા સૈકાથી તેરમા સૈકા સુધીના ગાળામાં ગુજરાતના સ્થાપત્યમાં ઘણા વિકાસ જોવા મળે છે. આ વિકાસક્રમમાં કપડવણુજનાં પણ સ્થાપત્યની રચના થએલ. ધર્મ ખાતર શ્રેષ્ઠીઓએ ભંડારા ખુલ્લા મુકયા હતા. કલાધરાએ અંતરમાં જાગતા અરમાનાને આકાર આપ્યા હતા. કપવણુજને સસ્કાર તેમજ ધભાવના પ્રત્યેના અનુરાગને અમર અનાન્યા હતા.
આ સમયના ધનિષ્ઠ પુણ્યાત્મા વાયડા કુલદીપક શ્રીગાવન શ્રેષ્ઠને ગુણવાન ચારિત્રશીલ સેાઢા નામની પત્ની હતી. તેમને એક પુત્રી અને ચાર પુત્રો હતા. શ્રીગાવન શેઠના એ પુત્રો અમ્ભય અને સિદ્ધ, એ બેએ પિતાની સાથે દીક્ષા લીધી હતી. ત્રીજો પુત્ર જજ્જનાગ પેાતાની પત્ની સુંદરી સાથે છત્રાવલ્લીમાં વસવા ગયા. ત્યાં તેને સુંદરીની કુક્ષિએ પ્રતિભાશાળી એ પુત્રો થયા. શિષ્ટ અને વીર. જેમણે ધર્મ કાર્યો કર્યાં અને નાના મોટા સ ંઘા કાઢયા. ચેાથે સૌથી નાના નન્નય પોતાની પત્ની સાવિત્રી સાથે પિતાની ગાદી પર કર્પટવાણિજ્યમાં રહ્યો. તેમને બે પ્રભાવિશાળી પુત્રો-ગાપાદિત્ય અને કદી નામે હતા. અને ભાઈએ ધાર્મિક વૃત્તિના હતા. શ્રીકદી શેઠે કટવાણિજ્યના આંગણેથી શેત્રુ ંજય વગેરે સ્થળેા તરફ સ ંઘા કાઢયા હતા. તેઓ પોતાના ફ્રાઈ ‘શ્રી' બહેનના પુત્ર યશેાનાગ વગેરે સાથે જ વતનમાં રહેલા. શ્રીયશનાગનાં પવિત્ર—ધાર્મિક પત્ની પાલીએ કર્પટવાણિજ્યના આંગણે વિ. સ. ૧૧૬૦ ઇ. સ. ૧૧૦૪માં શ્રીચૌમુખજીની સ્થાપના કરેલી (વાંચા શીલાલેખ, જુઆ ચિત્ર નં. ૩) શ્રીગાવન શ્રેષ્ઠીના પૌત્ર 'વીર'ના પુત્ર યશદેવ પણ પૂર્વજોની શ્રેષ્ઠતાને સાચવનાર
Page #42
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પહેલું
એતિહાસિક નગર કપડવણજ
૯ કપડવણજના વાયડ કુળના પ્રથમ શ્રેષ્ઠી વિ. સં. ૧૦૦૦ લગભગમાં
ગવર્ધન.......સ્ત્રી સેઢી
પુત્રી
જજજનાગ
નાય
અમ્ય અમસ્ય સિદ્ધ ગોવર્ધન શેઠ સાથે આ બે પુત્રોએ દીક્ષા લીધી
ભાણેજ યશેનાગ સ્ત્રીપાલી
| સ્ત્રી
. સાવિત્રી
સ્ત્રી સુંદર (છાત્રાવલીમાં ગયા, હાલનું છત્રપુરા) પુત્રો
શિષ્ટ
કપડવણજમાં ચૌખુજીની સ્થાપના કરી. વિ. સં. ૧૧૬૦
મહાવીર ચરીત્ર પૂણ કરાવ્યું. વિ. સં. ૧૧૩૯ જેઠ સુદ ૩ ને સેમવાર ગુણચંદસૂરિ પાસે રચાવડાવ્યું.
ગે પાદિત્ય
કપદી
બંને ભાઈઓ કપડવણજમાં ફેઈન
દીકરા યનાગ સાથે રહ્યા. સજજન હતા. તે સમયના (રાજપુત યુગના) શ્રીનન્નય ઠાકરની વિનંતીથી પૂ. આચાર્ય શ્રીદેવભદ્રસુરિજીએ (પ્રાકૃતમાં) સર્વાગ સુંદર શ્રી પાર્શ્વનાથ ચરિત્રની રચના કરી. ભરૂચમાં આ ગ્રંથ સંપૂર્ણ થએલ.)
Page #43
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
“શ્રીગુણચંદ્ર ગણી રચિત મહાવીર ચરિત્રની પ્રશસ્તિને બ્લેકમાં આ પૂણ્યવંત શ્રેષ્ઠીને પરીચય સુંદર રીતે આપેલ છે.
તેહિં તે પક્ષુિદ્ધો વાયડકુલજશપડાય સનિભે કપડવાણિજજપુરે, સેટ્રી ગેવઢણે આસી છે સુંદીસરાવલેયણ ભવાણદંસણથં ચ | કારાવિયં સુતંગ લાવણા જિણલય જેણુ છે (આગમ તિર્ધરમાંથી, પૂજ્ય. અભયસાગરજી મહારાજ સાહેબની પાસેથી સંભાર)
શ્રીગોવર્ધન શ્રેષ્ઠી અને તેમના કુટુંબીજનોની ઉદાત્ત ધાર્મિક ભાવનાને ભરપૂર ઈતિહાસ શ્રોમહાવીરચરિત્ર (પ્રાકૃત)ની પ્રશસ્તિથી જાણવા મળે છે. આ ગ્રંથ તેમના પૌત્રો શિષ્ટ અને વીરે તે સમયમાં પૂ. શ્રીગુણચંદ્રગુણ પાસે વિ. સં. ૧૧૩૯ જેઠ સુદ ૩ ને સેમવારે રચાવડાવી પૂર્ણ કર્યો છે. સેલંકી યુગમાં કર્પટવાણિજ્ય :
પૂ. આચાર્ય શ્રીઅભયદેવસૂરિશ્વરજીને જન્મ ધારાપુરી નગરીમાં થએલ. પિતાજીનું નામ મહેધર અને માતાનું નામ ધનદેવી હતું. નવાંગી ટીકાનું મહાભગીરથ કાર્ય શાસન દેવીની સપેરણુ–સહાયથી તેઓશ્રીએ પૂર્ણ કરેલ. તે ઉપરાંત પૂ. આ. શ્રીહરીભદ્રસૂરિજીના પંચાશકની ટીકા, શ્રીજિનભદ્રાગણીકત શ્રીવિશેષાવશ્યક ભાષ્ય ઉપરની ટીકા વગેરે કૃતિઓને વાર તેમને જૈન શાસનમાં અણમોલ છે. આ મહાપુરુષને સમય વિ. સં. ૧૧૦૦ થી વિ. સં. ૧૧૩ન્ને છે. વિ. સં. ૧૧૩લ્માં સૂરીશ્વરજી કાળધર્મ પામ્યા હતા. (વા જ્ઞાનમંદિર)
શ્રીમાનભયદેપિ, શાસનસ્ય પ્રભાવના પત્તને શ્રીકર્ણરાજ, ધરણે પતિ શોભિતઃ ” (પ્રભાવક ચરિત્ર પ્ર. લૈ. ૧૭૩.)
આ સમયમાં વિ. સં. ૧૧૪૮ ઈ. સ. ૧૦૯૨ માં અરબરતાનમાં મુસાને દીકરે ઐબ નામે થયે. આ બે પિતાના બે શિષ્ય મુલાઈઅબદુલ્લા અને મુલાઈએહમદને ગુજરાતમાં મેકલ્યા. તેઓ ખંભાત આવ્યા. તે જ સમયમાં સુઆબ નામની તવારીખ) બેજા બીનમાલમ નામના મહાપુરુષે કપડવણજમાં બનાવેલી. આ મહાપુરુષની કબર “જ માલમની મસ્જિદના નામે ઓળખાતી આજે મીઠાઈ તલાવના દંરવાજા (જુઓ ચિત્ર નં ) બહાર, નડિયાદ જવાના રસ્તાની જમણી બાજુ છે. સેલંકીઓના સુવર્ણ યુગમાં સર્વ ધર્મના સતે આનંદથી રહેતા હતા.
::
Page #44
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પહેલું–ઐતિહાસિક નગર કપડવણજ
ગુર્જર ભૂમિને પ્રતાપ ભારતની દશે દિશામાં જ્યવનીના ઘેષ પ્રતિઘોષથી સભર હતું. ગુજરાતનું સંસ્કાર ઘન છૂટે હાથે ઠેરઠેર વેરતું હતું. ગુજરાતને સિદ્ધિ આપનાર ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહ, ઠેરઠેર પત્થરને વાચા આપી હતી. કપડવણજમાં એ સ્વપ્ન દષ્ટિનાં પુનિત પગલાં પય, તે પહેલાંના કાળ તરફ આપણે એક વાર દષ્ટિપાત કરી લઈએ. મહારાજા સિદ્ધરાજ જયસિંહદેવે કર્મકવાણિજ્યમાં આગમન કર્યું, તે પહેલાં અને ચાપોત્કટ યુગના કાળમાં નજર નાખતાં એવી પ્રતીતિ થાય છે કે પ્રાચીન નગરી સંસ્કાર ભૂમિ હતી.
કપડવણજની ધરતીમાંથી સંસ્કારસ્વામીઓ, શ્રેષ્ઠીઓ, શુરવીરો અને કલાધરે પેદા થયા છે અને હજુ સુધી એ સંસ્કાર વાર જાળવનાર કોઈને કોઈ સપુતેની આ ધરતી ભેટ ધરે છે.
પ્રાચીન શહેર કર્પટવાણિજ્ય જ્યારે સમૃદ્ધિની ટોચે બિરાજતું હતું ત્યારે હાલમાં આપણે જ્યાં હરીએ ફરીએ છીએ, વસવાટ કરીએ છીએ, નવી નવી ઈમારતો રચીએ છીએ, જૂની ઈમારતોને સમરાવીએ છીએ, તે સ્થળ ભયંકર જંગલ હતું એવી કલ્પના ય પણ આપણને આવી શકે ખરી?
જન સાહિત્યમાં કર્પટવાણિજયને ઉલ્લેખ
ઈ. સ. ના દસમાં સૈકાથી તેરમા સૈકા સુધીના ગાળામાં ગુજરાતના સ્થાપત્યમાં ઘણે વિકાસ જોવા મળે છે. વિકાસના એ ક્રમમાં કપડવણજે પણ પિતાનું સ્થાન કળામય સ્થાપત્યની રચના કરી નિશ્ચિત કરી લીધું હતું. પ્રજા ધર્માનુરાગી હતી, ધર્મ ખાતર શ્રેષ્ઠીઓએ પિતાના ભંડાર ખુલ્લા મૂક્યા હતા. શ્રીમતેઓ દ્રવ્ય રેલાવ્યું, કળાકારે એ અંતરમાં જાગતાં અરમાનેને આકાર આપે. ભક્તિભાવથી નિતરતાં કળાકારના અને શ્રેણીઓના સાત્વિક અંતરે કપડવણજને સંસ્કાર તેમજ ધર્મ પ્રત્યેના અનુરાગને અમર બનાવતા સ્થાપત્યની રચના કરી.
ગુજરાતમાં એ કાળે રાજ્ય ક્ષત્રિયનું અને શાસન જૈનોનું હતું એમ કહેવું અતિશક્તિ ભર્યું નથી. ઠેરઠેર જિનાલયે બંધાતાં હતાં. એમાંનું કેટલાકનું મુસ્લિમ શાસનકાળ દરમિયાન મસ્જિદમાં પરિવર્તન પણ થયું. કેટલાકનું અસ્તિત્વ પણ નષ્ટ થયું. જ્યારે કેટલાંક એ હજુ એના અસલ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવી રહ્યા છે. ક. ગૌ. ગા-૨
Page #45
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
આ યુગમાં કપડવણજમાં જૈન સમાજ સમૃદ્ધિમાં રાચતે હતે. વિ. સં. ૧૧૩૯ ઈ. સ. ૧૦૮૩માં નવાંગીના ટીકાકાર વિદ્વાન જૈન ધર્મ શાસન પુણ્યાત્મા ચંદ્રકૂળના (જેમનું વર્ણન આગળ કરી ગયા છીએ તે) શ્રીઅભયદેવસૂરિએ હાલની શાંતીનાથની પિળમાં આવેલ ઉપાશ્રયમાં કાળ કરેલે. (હાલમાં ઉપાશ્રયમાં તેમનાં પગલાં છે.)
આપણ વતનને સુવ્યવસ્થિત રીતે ગોઠવણ કરનાર જે કઈ હોય તે તે ફકત રાજકણું લાડલી બીબી. તેને ફાળે આ યશ જાય છે. ગામના રક્ષણ માટે કેટ કિલ્લાને સારી અને સુવ્યવસ્થિત કરનાર તે જ હતી. ગામના રક્ષણ માટે ચારે બાજુ વફાદાર સૈનિક સમા મુસ્લિમેને વસાવ્યા હતા અને દરેક કેમના જ્ઞાતિના સર્જનને એક સાથે વસાવ્યા. બ્રાહ્મણ, વણિકે, જૈને, સલાટ, કંસારા, વગેરે જ્ઞાતિજનોને યોગ્ય રીતે ગોઠવ્યા અને તે રીતે જ દરેક લત્તાનાં નામ પણ રાખવામાં આવેલાં.
સંવત ૧૨૭૫ લગભગમાં જ્યારે ગુજરાતના પ્રસિધ્ધ પ્રધાન શ્રીવસ્તુપાળ અને તેજપાળ બંને ભાઈઓ દેલવાડાનાં દહેરાં બાંધી પ્રતિમાજીની પ્રતિષ્ઠા વખતે સકળ સંઘને આમંત્રણ આપેલ ત્યારે કપડવણજના જૈન સજજન સહ કુટુંબ ત્યાં ગએલા એ સમયે કપડવણજ રાહના આરે હતું.
કેટલાક સમય બાદ કપડવણજ અર્ધગોળાકારે હતું. “લાડણી બીબી નામે બેગમ કઈ અજ્ઞાત કારણસર કપડવણજ આવ્યાં અને જૂના કપડવણજના સજજોના સહકાર અને નાણુની મદદથી આ ચાલુ શહેર નવેસરથી વસાવ્યું, તેમ મનાય છે. છેલ્લે મરાઠા શાસકેએ કબજે કરી લીધેલું. ઈ. સ. ૧૭૫૩-૫૪ દામાજી ગાયકવાડે શેરખાન બાબી પાસેથી કપડવંજ જીતી લીધું અને આ શેરખાન બાબી જૂનાગઢ તરફ ચાલી ગયે.
આપણુ મીઠા તલાવના દરવાજાના નામે ઓળખાતા દરવાજે બે પાળીયા (રાજપૂત) દ્વાર પાળનાં પૂતળાં હતાં. (જુએ ચિત્ર ન. ૪) તેથી આ કિલ્લે રજપુત સમયમાં બંધાએલ હોય અને મુસ્લિમોના સમયમાં સુધરાએલ હોય તેમ માનવાને એક કારણ છે. આ દરવાજા પાસે એક મીઠા પાણીનું સરેવર હતું, તે હાડા નથી. ત્યાં રાણીએ પોતાના પતિની યાદગીરીમાં એક સુંદર હવા ખાવાને બાગ પણ બનાવેલ, જેને હાલ પણ “સરદાર બાગ” એ નામે ઓળખાય છે. આ સ્થળે જૂના સમયમાં સારું એવું બાંધકામ હતું, જે અત્યારે કંઈ જ અસ્તિત્વમાં નથી.
આ મીઠા તલાવના દરવાજા પાસે શહેરના રક્ષણ માટે મુસલમાનોને વસાવ્યા કે જેમની અટક “જ” હતી. હાલ આ લેકેની વસ્તિ નથી પણ આ સ્થળ “જટવાડો' કહે છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પહેલું–ઐતિહાસિક નગર કપડવણજ
દક્ષિણ તરફના સરખલિયા દરવાજે મુસ્લિમોને વસાવ્યા હતા. પાસે સખીદાસ શેઠે બનાવેલા કૂવાને કારણે (સખીદાસને કૂવો પાસે હોવાથી) આ દરવાજે સરખલિયે દરવાજે કહેવાયે. આ બાજુના રક્ષણ માટે મેવાતી જાતના મુસ્લિમોને અહીં વસાવ્યા. હાલમાં તેમની વસ્તિ નથી.
પૂર્વ તરફને દરવાજે એ અંતિસરીયા દરવાજાના (જુઓ ચિત્ર નં ૫) નામે ઓળખાય છે. પૂર્વ તરફ અંતિસર ગામ આવેલ હોવાથી તે અંતિસરિયા દરવાજાના નામે ઓળખાય છે. આ બાજુ રક્ષણ માટે બેહરીમ અટકવાળા મુસલમાનોને વસાવ્યા અને તેમને એ બાજુની જમીન ઇનામી જાગીરમાં આપેલી. તેમની જમીનર વાવ છે. જેને “બીડની વાવ” કહે છે. આ કિલ્લાને પૂર્વદરવાજે ઘણા જૂના સમયમાં બંધાએલ તેની ખાત્રી “મીતે સીંકદરી” આપે છે. તે વતનના ગદ્દારની તવારીખ. તેનું માથું અહિં લટકાવવામાં આવેલું.
નદી દરવાજો : (જુઓ ચિત્ર નં. ૬) ગામના રક્ષણ માટે જઈ” નામના મુસલમાનોને લાડણ બીબીએ વસાવેલ, પણ આ રક્ષકોએ એક માટે માતેલે ઘેટો ખેલ. આવતા જતા દરેક પ્રજાજન વેપારી વગેરેને ફરજિયાત આ ઘેટો સુંઘાડતા. પ્રજા આ જુલ્મથી ત્રાસી ગઈ, જેથી લાડણ બીબીએ તેઓને દૂર કરી સજા કરી. તેમની જાગીર ( વરસી મહેર વચ્ચેનાં ખેતરો) લઈ લીધો અને પ્રજાને ત્રાસમાંથી બચાવેલ. તેમનાં ઘરે નદી દરવાજાની અંદર હતાં જે તેડી પડાવેલ. હાલ ત્યાં રાવળ અને ડબગર પ્રજાની વસતિ છે. અહીં એક નાનકડે દરવાજે બનાવેલ જેને “ઘાંચી બારી” કહેવામાં આવે છે.
કપડવણજ જૂના કાળથી વસેલું છે. તામ્રપત્રોથી જાણવા મળે છે કે તે સમયે કર્પટવાણિજ્ય ના નામે તે પ્રચલિત હતું. પ્રાચીન અનુમૈત્રિક યુગના નકશા જોતાં, તથા જૂના લશ્કરના માર્ગો જોતાં કર્પટવાણિજ્ય શબ્દ જડે છે. તામ્રપત્રોમાં પણ કર્પટવાણિજ્ય શબ્દ છે. ગુજરાતના મુખ્ય વ્યાપારી શહેરમાં, લશ્કરોની અવરજવરમાં તે પણ ગણનામાં હતું. આથી આ પણ એક મોખરાનું સ્થાન ધરાવતું હતું. રાજપૂત રાજ્યના પતન બાદ મુસ્લિમ શાસકે આવ્યા. તે કહેવાય છે કે (રાધનપુરના નવાબ જનાનખાનાની) બેગમ લાડણું બીબી અહીં આવી અને તેને નવરચના કરી, તેણે કપડવંજના શ્રીમતે તથા જૈન શ્રીમ તેને સાથે મળે. પ્રજાને કેમવાર વષવાટ કરાવ્યું. કિલ્લાની નવ-રચના કરી. કેટલેક સમય અત્યાચારને હતે તે સમયે કપડવણજથી કેટલાક કંસારા, પંચાલે તથા વહેરા બિરદોએ આ ગામ છોડી અન્ય સ્થળે ગયા. કંસારા–ઈ નડિયાદ, વિસનગર ગયા. જે હજુ કપડવંજ કહેવાય છે. વહેરા બિરાદરે-જૂની વહોરવાડ કહેવાય છે તે સ્થળ છોડીને સુરત તરફ જતા રહ્યા. પંચાલેલુહારે)એ પણ કપડવંજ છોડેલું.
Page #47
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
આ સમયમાં આસપાસની ઠકરાતના જાગીરદાર (આંબલીયારા, માંડવા લવાશે, પુનાદરા, ખડાલ, રસ, વગેરે) પિતાના માણસે એકઠા કરી, આ ગામને લૂંટતા હતા. આપણુ ગામના શ્રીમંતોએ તેઓને રક્ષક તરીકે ઉચ્ચક રકમ આપવાની કરીને ભક્ષકે નહીં પણ રક્ષક ગણીને સ્વીકાર્યા. સંબંધ બાંધ્યા. પ્રજાને આ તેફાનીઓના હાથમાંથી બચાવી. આ આપણા ગામના શ્રેષ્ઠીઓની બુદ્ધિ શક્તિને પ્રભાવ હતો. નગર શેઠની પદવી પણ આ જૈન શ્રીમતેને જ હતી.
નદી દરવાજે “ચામુંડા માતાના દેવળ પાસે લુહાર (પંચાલ) કેમની વસતિ હતી. મહાર નદીના કાટડીયા આરા પાસે તેઓ ખાણમાં કામ કરતા. કંઈક વનસ્પતિને રસ ભળવાથી કહેવાય છે કે લોઢાની ચાંદી બનતી હોય, તેમ લાગવાથી અને રાજ્યને ડર લાગવાથી આ પ્રજાએ વતન છોડી દીધું. તેઓએ વઢવાણ, લીમડી, અમદાવાદ વગેરે સ્થળે વસવાટ કરેલો છે.
સિદ્ધ રાજયુગઃ વિ. સં. ૧૧૫૦-૧૧૯, ઈ. સ. ૧૦૯૪-૧૧૪૩.
ગુજરાતનાં ભાલાં ન્યાયી રાજમાતા મલાદેવી (મીલનદેવી) બાળકુમાર સિદ્ધરાજ સાથે તીર્થયાત્રાએ નીકળ્યાં, ત્યારે રસ્તામાં કર્પટવાણિજ્ય આવતું. તે સમયે અર્ધગોળાકારે આ શહેર હતું. જે અર્ધગોળાકારે નદીના સામાકાંઠા ઉપર હતું એમ મનાય છે. અહીંના વનમાં તંબુ ઠેકાયા. રાજમાતાના સૈન્યમને એક અધરક્ષક વિભુદાસ જે કેઢ રેગથી પીડાતું હતું, તે બપરની અસહય ગરમીથી બચવા જળ શોધતા પાસેના તલવે ગયે. આ નાનકડી તલાવમાં સ્નાન કર્યા બાદ તેણે જોયું કે પિતે કેઢ રહીત બને છે. સર્વ
દ્ધાઓ તથા શ્રીરાજમાતા પણ આ ચમત્કાર જોઈ તાજુબ થયાં. પિતાના વિદ્વાન પંડિત કવિ ચંદ્રશર્માને પૂછયું કે આ ચમત્કાર શાથી? કવિ ચંદ્રશર્માએ જણાવ્યું કે “માતાજી આ જળના ભૂગર્ભમાં જરૂર ભગવાન પુરૂષોત્તમને વાસ હોવો જ જોઈએ.”
રાજમાતાએ તલાવ ખેદાવી ભગવાનની પ્રતિમાનાં દર્શન કરી દેવાલય બંધાવવા વિચાર કર્યો, પણ પાટણ પર માલવાની રાજ ખટપટ ચાલુ છે, તેવા સમાચાર મળતાં રાજમાતા તરત જ પાટણ ગયાં. થોડાક સમય બઢ રાજમાતાને વિદેહ થવાથી તલાવ
દાવવાનું કામ બંધ રહ્યું.
આ જળાશય ખેદતાં કહેવાય છે કે ઃ અનુક્રમે કંકુને સાથીઓ, બળતા ઘીનો દીવે, ભસ્મને ગળે, શંખ, ચક્ર, ગદા, પદ્મ અને કામધેનુ નિકળ્યાં. આ બધી વસ્તુઓ નિકળ્યા બાદ અદશ્ય થઈ ગઈ
Page #48
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પહેલું_ઐતિહાસિક નગર કપડવણજ
આ તલાવના ભૂગર્ભમાંથી ભગવાન શ્રીનીલકંઠેશ્વર, શ્રી નારણદેવ, શ્રીગુપ્તેશ્વર અને શ્રી મહાલક્ષ્મીજીની પ્રતિમાના દર્શન થયાં (અત્યારના શ્રી મહાલક્ષ્મીજીના મંદિરનાં જે છે તે પ્રતિમા મૂળ પ્રતિમા નથી.)
સિદ્ધરાજ મહારાજે આ પ્રતિમાઓનું ભાવભરી રીતે પૂજન કરી સ્થાપના કરી. આસપાસના વનને નાશ કરાવ્યો અને કલા સ્થાપત્યના નમુના રૂપ કુંડ, કીર્તિ તેરણ (જુઓ ચિત્ર નં ૭) તથા બત્રીશ કેઠાની વાવ (જુઓ ચિત્રા નં. ૮) અને વધેલા આ પથ્થરથી અન્ય બે વ બંધાવી. જંગલ નાશ થતાં અને જળાશયે થતાં લેકેએ વસવાટની પણ શરૂઆત કરી.
આજે જે ધ્યાત છે તે સેલંકી યુગની યશગાથા ગાનાર કલાના નમૂના રૂપ “કુંડવાવ” (જુઓ ચિત્ર નં. ૯, ૧૦) તેના મુખ આગળ દ્વાર રૂપે ગુજરાતની સ્થાપત્ય કલાના નમૂના રૂપ કમાન બંધાવી છે તે આજે “કીતિ તેરણના નામે ઓળખાય છે. સાથે સાથે એક ભવ્ય બત્રીસ કોઠાની વાવ બંધાવી. જેને સંબંધ કુંડવાવ સાથે જોડાએલ છે. જે બત્રીસ કહાની વાવે છે તેની ફક્ત એક જ કઠો આપણે જોઈએ છીએ. બાકીના ૩૧ કોઠાઓ નાશ પામેલા છે. સૌથી પ્રથમ કેઠે હાલની પીપળા ખડકી સુધી લેવા જોઈએ. ગટર ખોદતાં ભટવાડા, સલાટવાડા વગેરે સ્થળેથી અવશેષે જતા હતા. બત્રીસ કેડાને એક માટે પથાર કે જેની ઉપર શ્રીમેઢેશ્વરી માતાના મંદિરથી સળંગ નાની વહોરવાડની ખડકી સુધીની તમામ દુકાને એક જ પથાર પર હેય તેમ લાગે છે.
આ બાંધકામ કરતાં વધેલ પથ્થરથી જંગલમાં મંગલ કર ર મહારાણીએ પણ એક વાવ બંધાવી જે હાલ પૂર્વ તરફ અંતિસરિયા દરવાજા બહાર હરિજનવાસમાં ‘રાણીની વાવ (જુઓ ચિત્ર નં. ૧૧) તરીકે ઓળખાય છે તે. તેમની એક વફાદાર દાસી સીંગારના નામે હતી તેના નામથી એ “સીંગર વાવ” (જુએ ચિત્ર નં. ૧૩, ૧૪) બંધાવી, જે હાલ મ્યુનિસિપલ હાઈસ્કૂલ પાસે બૈજનાથ મહાદેવની પછીતે છે.
આ વાવ બંધાવાથી, જંગલાદીને નાશ થવાથી અને નવાણેની સગવડ થવાથી મહોર નદીના સામી બાજુ રહેલા વતનીઓએ પિતાનો મુકામ આ બાજુ કર્યો. ગામ આ બાજુ (હાલ છે ત્ય) ઈ. સ. ૧૧૫૬ અને સંવત ૧૨૧૨ મહાવદ-૪ થી વિકસાવવા માંડ્યું અને શરૂઆતમાં ભાવસીંગના પુત્ર સંબઈદાસ કપડવણજમાં આવ્યા.
કપડવણજ બરોબર વસ્યા બાદ કિલ્લે રજપૂત યુગના કેઈ રાજવીએ બંધાવ્યું હોય તે સંભવ છે, પરંતુ તે કેણે અને ક્યારે બંધાવ્યો તે સાબિત કરવા મારી પાસે કોઈ
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૪
કપડવશુજની ગૌરવ ગાથા
યોગ્ય સાધન નથી. કિલ્લાના એક દરવાજે મીઠા તલાવના દરવાજે (જ્યાં સરદાર બાગ છે ત્યાં) દરવાજાના દ્વારના ઉપરના ભાગમાં બન્ને બાજુ બે નાનકડાં રજપૂત દ્વારપાળનાં તલવાર અને ઢાલ લઈને ઊભેલાં પૂતળાં છે.
મુસ્લિમ સમયમાં કપડવણજ :
બે એક સૈકા શાંતિથી પસાર થયા બાદ, અવદશાના આરે ઉભેલ રજપૂત રાજ્યના પતન બાદ, લગભગ ૧૩મી સદીમાં મુસલમાની રાજ્યને અમલ શરૂ થયો. ૧૩મી સદી પહેલાં મેટા વહેપાર કરી શ્રેષ્ઠીઓએ ધર્મ માટે ખજાના ખુલ્લા મૂક્યા હતા, તે સમયમાં કપડવણજમાં સારી જાહોજલાલી હતી.
અંધેયુગ પહેલાં ધનાઢ૦ અને ધાર્મિક પુરૂષએ ભવ્ય મંદિર અને જિનાલયોમાં પ્રભુની પ્રતિષ્ઠા કરી હતી. દૂર પરદેશમાં પરિભ્રમણ કરનાર પુરૂષાથી દુરદેશી વિચાર અને વાણિજ્ય નિષ્ણુએ વતનને વિકસાવવા અથાગ પ્રયત્ન કરી–આદૃરી ઉન્નતિશંગે આરૂઢ કરેલું. આ ઉદ્યોગનું કેન્દ્ર અને ધર્માચાર્યોનું આકર્ષણ ધામ હતું. શ્રેણીઓની પ્રતિષ્ઠા દૂર દૂર પ્રકાશિત હતી. અરે ! કેને કાળના પ્રહારો સહન કરવા પડતા નથી !
- ઈ. સ. ૧૩૦૦ થી ઈ. સ. ૧૪૦૦ ની અરશતવણી અંધાર રાત્રીઓ કાળની કાતિલ કાતરે કઠિન સૈકાની તવારીખે ધીમે ધીમે કાપી. કપડવણજના કપાળે આ દુર્ભાગી યુગમાં હુમાયુના સમયમાં અને ફિરોજશાહના ધર્માધ વજીર ઝફરખાને શાહી જુમ્મા મસ્જિદ બાંધી. જેનું છતનું સ્થાપત્ય છે. ઈતિહાસના વિદ્વાને તેને મંદિરમાંથી મસ્જિદમાં ફેરવાલ એમ માને છે. (જુએ ચિત્રો ન. ૧૫, ૧૬, ૧૭, ૧૮) તેવીજ રીતે ધર્માન્યતાના કારણે અમલી મસ્જિદ (જએ ચિત્ર નં- ૧૯) પણ એક મંદિરનું મસ્જિદમાં રૂપાંતર થએલ છે. તેનું સ્થાપત્ય જોતાં જ સંપૂર્ણ મંદિર લાગે છે.
ઈ. સ. ૧૪૫૧ માર્ચ માસની ૧૧ મી તારીખે ગુજરાતના નિર્બળ બાદશાહ મહમદશાહને તેના અમીરેએ ઝેર આપી મારી નાખ્યો, અને નડીયાદ રહેતા જલાલખાન કુતબુદ્ધિન નામ ધારણ કરી ગાદીનશીન થયો.
માળવાના સુલતાન મહંમદ ખીલજીને ગુજરાતની ઉપરોક્ત સ્થિતિની જાણ થતાં, તે ગુજરાત પર ચઢાઈ લાવ્યો. વડોદરા લૂંટી નડીયાદ આવ્યો અને ત્યાંથી આગળ વધીને કપડવણજની યુદ્ધભૂમિ પર પડાવ નાખ્યો. ગુજરાત અને માળવાનાં લશ્કર કપડવણજની યુદ્ધભૂમિ પર તા. ૨૨–૨–૧૪૫ર ને ભેગાં થયાં. (બીજો મત તા. ૧૦–૨–૧૪૫૩ જણાવે
Page #50
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પહેલુ —ઐતિહાસિક નગર કપડવણજ
છે.) સુલતાન કુતુબુદ્ધિન શાહને તેના મદદગારો સેહરાબના દીકરા મલીક ઈમાઉદ્દીન મિત્રો સહિત કપડવણજમાં મળી ગયા.
૧૫
આ સમયે ચાંપાનેરના રાજા ગંગદાસ, કે જેણે બળવા કર્યા હતા, તે માળવાના સુલનાન ખીલજી શહને મળી ભેમિયે અન્ય હતે. કુત્બુદ્ધિન ખાનપુરથી વાંકાનેરતા રસ્તે થઇ આવેલ છે. તે વાડાસિનોરથી ઇટાડીના રસ્તે કપડવણજમાં કુતુબશાહને રોકવા તે તૈયાર થયા. કપડવણજના મેદાનમાં તંબુ ઠોકાયા. ત્રણ માઈલ દૂર માળવાના સુલતાને પે!તાના તંબુ ઠોકયા હતા.
યુદ્ધની કાળખંજરી વાગી. ભિષણ હત્યાકાંડ શરૂ થયા. કુતુબુદ્ધિન એ બાજુથી ઘેરાયા. કેટલાક હાથી લઈ ચ ંદેરીના હાકેમ મુઝફરખાને ડાબી બાજુથી હલ્લા કર્યો અને જમણી માજુથી ખીલજી શાહુના ભયંકર મારો શરૂ થયો. આ યુ એટલું ભયંકર હતું કે જેનુ વર્ણન લખતાં કલમ કંપી જાય. પરમેશ્વરની કૃપા અને એલીયાની દુવાએ કુતુબુદ્ધિન શાહને ધોળકાના રહીશ વીરતા અને વફાદારીના નમૂનારૂપ દરવાજીયા નામે એળખાતા મુસ્લિમ મિત્રોનો સાથ મળી ગયા અને બાદશાહની જીત થઈ, પણ રણમાર્ચે દુશ્મનાને સહારા કુતુબુદ્ધિનના જામેદાર ઘુમી રહ્યો હતો. તેને ઘેાડા તાફાને ચઢતાં જામેદાર પડી ગયે. કેદી બન્યા અને કમર પટ્ટો તેણે ગુમાવ્યા.
યુધ્ધના વિજય બાદ માળવાના સુલતાનને ઉશ્કેરી લાવનાર ચઢેરીના હાકેમ મુઝફરખાનને દેશદ્રોહી તરીકે પકડી તેની બેવફાઇ માટે તેનુ માથુ કપડવણજના પૂર્વ દરવાજે જિહરી સન ૮૫૫ સફર માસની ૧ લી તારીખે ને શુક્રવારે લટકાવવામાં આવ્યું. ઈ. સ. ૧૪૫૩. સુલતાન વિજય બાદ પાટનગર ગયા અને ઈ.સ. ૧૪૫૪માં હોઝે કુત્બ” “હાઝી કુત્બ” બંધાવ્યું. જે આજે કાંકરિયા તલાવના નામે પ્રખ્યાત છે. કપડવણજના ગીરાસદાર હઝરત સૈયદની રાજેશ્રી ખીખી મરઘાએ તેણીની બહેન સુલતાના મુગલી બીબીના પુત્ર ફતેખાન(મહમદ બેગડા)ને કપડવણજમાં રાખેલા.
ઈ. સ. ૧૪૬૦ લગભગમાં મહંમદ બેગડો (ફતેખાન) કપડવણજની આસપાસ ખીલતી ભવ્ય વનરાજીમાં શિકાર માટે આવ્યાનું કહેવાય છે. જ્યારે મહમદ બીગરો (બેગડો) કપડવણજ આરામ કરવા રહેલા ત્યારે-માંડલીકના બેવફા વીરાળ કામદાર મળેલા અને જૂનાગઢની ચઢાઈ માટે માર્ગોના ભેમિયા મનવા તૈયાર થએલા.
ઈ. સ. ૧૫૨૬ના સમયમાં કપડવણજને મહમદનગર તરીકે ઓળખતા. જ્યારે બહાદુરશાહ મહમદનગરમાં છાવણી નાખીને પડેલા, ત્યારે ઈમાદ-ઉલ-મુલ્કના ત્રાસે ભાગેલ, તેના અમીર સરદારો ઝમતખાન ખીન પીરૂ મલીક, યુસુફે ખીન લુત્ફદલ્લા, રાજી મહમદ
Page #51
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા -
બીન ફરીદ અને મલીક મુસુદ સર્વે એકત્ર કપડવણજમાં બહાદુરશાહને મળેલા. બહાદુરશાહને આ અમીર સરદારને સાથ મળતાં કપડવણજમાં રહી ભરૂચને કિલ્લે બાંધવાની આજ્ઞા આપી ને ડુંગરપુરના રાજાનું નજરાણું મેળવી ડુંગરપુર ગયા. અહીં તેમના શૈતાન અમીર સરદારે એ કપડવણજની આસપાસ ગામડાં તૂટયાં.
કપડવણજના જાગીરદાર હઝરત સૈયદ (મુબારક સાહેબ)ને તેણી જાણ થતાં, તેમણે મુબારક શાહના ધર્મગુરૂ મૌલા સહદ્દીનને બોલાવી વાતચીત કરી અને તે જ વખતે મીરાતે સિકંદરીના લેખકના પિતા મિંયા મંજુર સાથે એક પત્ર મુબારક શાહ પર રવાના કર્યો. એક પણ લેહીનું ટીપું રેડ્યા વિના સંધી થઈ.
હઝરત સૈયદ મુબારક બુખારી (૨. હ) સાહેબ ઘણાજ ઉમદા સ્વભાવના પવિત્ર પુરૂષ હતા. રણવીર પણ હતા. યુદ્ધના મેદાનમાં પણ નમાઝ પઢવાનું ભૂલતા નહીં. મીયાં મંજુર આ સમયના ઘણા જ કીર્તિવાન પ્રભાવશાળી વ્યક્તિ હતા.
હઝરત સૈયદે સંધી કરી, તેથી અંદર અંદર પદવીની તકરારે પડતાં, વડોદરા જતાં સરદારમાં બે ભાગ પડી ગયા. હઝરત સૈયર અને ઈતમદખાન એક થઈ આગળ વધતાં કાવાબાજ નાસીર-ઉલ-મુકે હઝરત પર ઘસારે કર્યો. આ અણચીંતવ્યા છાપામાં ૩૦૦૦ માણસેના લશ્કરને ઉપયોગ થયો. હઝરત સાહેબના પ્યારા દેતેં અને સગાં માર્યા ગયાં. આ યુદ્ધમાં ઈતમાદખાન પોતાના મિત્ર હોવા છતાં મદદ ન કરી, તેથી પિતાનું નાનકડું ૨૦૦૦નું લશ્કર લઈ ખાનપુર મારફતે વાંકાનેરના નાળામાં થઈ મહેર નદી વટાવી પિતાના નિવાસસ્થાનમાં ભરાઈ ગયા. નાસીર-ઉલ-મુકે હવે તમાદખાનને રંજાડડ્યો. ઈતમાદખાન પણ ભાગીને ઉદાર દિલના સૈયદ સાહેબના આશરે કપડવણજમાં ભરાયો.
નાસીર-ઉલ-મુલ્ક બીજા ઉમરોના સહકારથી અમદાવાદ આવી સુલતાન અહમદ બીજાની મદદ લીધી. હઝરત સૈયદને ખબર પડી કે નાસીર-ઉલ-મુલ્ક બીજું ૬૦૦૦ નું લશ્કર લઈ કપડવણજ આવે છે.
હઝરત સાહેબે પ્રથમ તેમના આશરે રહેલ ઈતમાદખાનને પૂછ્યું કે આપણે અશક્ત છીએ તે દિલ્હીના બાદશાહ આદીલશાહની મદદ માગીશું? ઇતમાદખાને હા કહી. સૈયદ સાહેબ પિતાના મહેલમાં ગયા અને તેમના પુત્ર મીરાનની પતિવતા સ્ત્રી બીબી આલમખાનુન કે જે રાજકીય બાબતની નિષ્યાત હતી તેને પૂછવા વિચાર કર્યો. આલમખાનુન ઘરખૂણે ભરાનાર બીકણ સ્ત્રી ન હતી. પતિવ્રતા, રાજનીતિજ્ઞ, સાધવી, શત્રના દીલ કંપાવનાર, વિરાંગના મુત્સદ્દી હતી. હઝરત સૈયદ સાહેબ પણ ઉમદા વીર અને સ્ત્રી શક્તિને પિછાણનાર ભવ્ય પુરુષ હતા.
Page #52
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પહેલું–ઐતિહાસિક નગર કપડવણજ
હઝરત સાહેબ-બેટા આલમખાનુન, આપણું પ્યારા વતન પર નાસીર–ઉલ-મુલ્ક ૬૦૦૦નું લશ્કર લઈને આવે છે, તે તું શું સલાહ આપે છે? .
આલમખાનુન–બાપુ, આ બાબતમાં હું શી સલાહ આપું ! હઝરત સાહેબ–તારી જ સલાહ લેવા આવ્યો છું. આલમખાનુન—આપને હકમ હોય તે ખુદા પાક મને જે વિચાર આપે છે તે જણાવવું. હઝરત સાહેબ...ભલે ! આલમખાનુન–હાલમાં આપની ઉંમર કેટલી બાપુ? હઝરત સાહેબ–૫૮ વરસની.
આલમખાનુન-આપને માલુમ હશે કે હઝરત પયગંબર સાહેબના વંશના માણસે ૬૦ થી ૭૦ વર્ષ જીવે છે, તેથી વધુ જીવતા નથી.
હઝરત સાહેબ–હા તે વાત ખરી છે,
આલમખાનુન-તે કેટલી જીંદગી માટે દિલ્હીને પાદશાહ પાસે જેઓ છે, ખબર છે ? પાદશાહ શું કહેશે? ડરીને નાસી આવ્યા ! તે કરતા તે યુદ્ધ કરે, જે મૃત્યુ હશે તે કઈ અટકાવનાર નથી. નહિ તો વિજયમાળ સાથે આનંદથી પાછા ફરશે.
હઝરત સૈયદ સાહેબે વિરાંગનાની વાણી સાંભણું લડાઈને નિશ્ચય કરી તરત જ ઇતમાદખાનને જણાવ્યું કે રથમાં શૈયા કરવી કે વિજયમાળ પહેરવી એજ અંતિમ નિર્ણય.
ઈતમદખાને આ સમયે પણ વીર પણ ભલા આ હઝરત સૈયદ સાહેબને યુદ્ધ નહીં કરવા સમજાવવા પ્રયત્ન કર્યો પણ હજરત સાહેબે તેને કપડવણજમાં રહેવા દઈ ૫૦૦ ચુનંદા સૈનિક લઈ તૈયાર થયા. જાસૂસ દ્વારા ખબર મળી કે નાસીર-ઉલ-મુલ્કનું લશ્કર મેટું છે પણ રાત્રે દારૂ પીને ચકચૂર રહે છે.
સૂર્યોદય થતાં પહેલાં જ હઝરત સાહેબ આ નિશાખોર અધર્મીના તંબુ તરફ પિતાના તીખાર કુલકુલ પર સવાર થઈ ધસી ગયા. તેના મોટા સરદાર સમશેર-ઉલ મુલ્કને ઘાયલ કરી તંબુમાં પ્રવેશ કર્યો. નાસીર-ઉલ-મુલ્કને જાણ થતાં તરત જ નાબત વગાડનારના ઘડા બેસી જીવ બચાવવા નાસી છૂટયો. તેનું લશ્કર છિન્નભિન્ન થઈ ગયું. હઝરત સૈયદ સાહેબને વિજય થયો.
ઈ.સ ૧૫૯૩માં અકબર બાદશાહે પિતાના એક આજમખાં ઉઘાઈ નામના ઉમરાવને માંડવા તથા આસપાસના વિભાગને કબજે કરવા તથા વસુલાત ઉઘરાવવા આશરે ૧૨૦૦૦-નું લશ્કર લઈને આવેલ; પહેલાં તે તે નિષ્ફળ થઈ પાછા ફરેલ, પણ ફરી ૧૫૬૬ માં આવ્યું. ક. ગ. ગા-૩
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૮
કપડવણજની ગૌરવ ગાથા
આ વખતે જે તેણે ૧૫૬૩ માં લશ્કરથી આ વિભાગને નકશે ત્યાર કરેલ, તે રીતે ફરી તેને આ વિભાગ સર કરવા પ્રયત્ન કર્યો અને તે નિષ્ફળ ગયે.
આ સમયમાં આ સુબા આજમખાંએ લશ્કર તથા પોતાના રક્ષણ માટે વાત્રકના કાંઠે એક કેટ બધાવેલો જે આજે અજમાવત કેટ (જુએ ચિત્ર ને ૨) તરીકે ઓળખાય છે. વળી આ સ્થળે એક ગામ જેવું વસાવ્યું, જેનું નામ અજમાબાદ રાખેલું. અહીં તેને કિલ્લે બંધાવ્યું, હાલમાં કિલ્લામાંના બે માળ હયાત છે. સામસામા પાંચ ઓરડાઓ છે, દરવાજો અને કમાને પત્થરની બનેલી છે. દરવાજાની આગળની બાજુ બે બુરજે છે. તેમાં પહેલાં સુબાઓના બાથરૂમ હોય તેમ લાગે છે.
બીજા માળ પર જવા માટે ઈટ ચુનાની નીસરણી છે. ઉપર ચાર ઓરડા અને વચ્ચે ખુલ્લે ભાગ છે. કદાચ આ વિભાગ સુબાઓની કચેરી કે સભા ખંડ હાય. ત્રીજા માળ પર જતાં કમાને હયાત છે.
કિલ્લાની નજીકમાં કૂવે છે, કિલ્લામાં કેટલી જગાએ નળ મૂકેલા હોય તેમ લાગે છે.
આ ગામ અજમાવતનો કેટ એ નામથી ઓળખાય છે. અહીં ગામમાં મહાદેવમાં એક તપસ્વી સાધુ ગરીબદાસની પાદુકાઓ છે.
સૌયદ સાહેબના વિજય પહેલાં કપડવણજમાં એક સોદાગર ઘોડા વેચવા આવેલે. સૈયદ સાહેબે ઉધાર માગેલા. સોદાગરે પ્રથમ તે ના પાડેલી પણ પાછળથી ૨/૩ પૈસા વધારે લેવાની શરતે સોદાગરે ઘડા ઉધાર આપેલા. આ ઘાઓએ હઝરત સાહેબના વિજયમાં મહત્વને ભાગ ભજવેલે.
હઝરત સાહેબ તમાદખાન સાથે વિજય બાદ અમદાવાદ ગયા ત્યારે આ સોદાગર ત્યાં મળેલ. રસૈયદ સાહેબે તેની કિંમત ચુકવેલી ઉપરાંત ભેટ સોગાદે આ સોદાગરને આપેલા. આ તેમની ઉદારતાને નમૂન છે.
અમદાવાદથી પાછા ફરતાં ઈ. સ. ૧૫૫૮ માં હઝરત સાહેબને ઈતમાદખાનના કેટલાંક માણસોએ મહેમદાવાદ મુકામે દગાથી ભાલાથી વીંધી નાખ્યા. તેમના પવિત્ર પુત્ર સૈયદ મીરાન સાહેબે આ પાક શબને કબજે કરી તે જ સ્થળે દફન કર્યું. આ સ્થળે તેમને રે છે. સાથે જ તેમના પરિવારના પણ રેઝા છે. બંને રેઝા રેજીના નામે મશહુર છે. પછી કપડવણજ આવવા નિકળ્યા.
એ ઈતમદખાનની ઇચ્છા કપડવણજ હઝરત સાહેબના પુત્ર સૈયદ મીરાન સાહેબને સેંપવાની હોવા છતાં, ઈમાદ-ઉલ-મુલ્કને આ વાત ન ગમી. કપડવણજની જાગીરને
Page #54
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પહેલું ઐતિહાસિક નગર કપડવણજ અખત્યાર કરવા સૈયદ મિરાન સાહેબ પોતાના માણસ સાથે આવી પહોંચે તે પહેલાં ઈમાદ-ઉલ-મુલ્કના માણસોએ કપડવણજ કબજે કરી લીધું. - ત્યાર બાદ ઈડરના રાવ વિરમદેવે પિતાના ભાઈ રાયસિંહ અને પિશીનાના ઠાકરને મારી નાખેલા તેનું પ્રાયશ્ચિત કરવા દ્વારકા ગયેલા. તેમને પાછાં ફરતાં ફરિયાદ મળેલી કે માંડવાના મેટા લાલમિયાંને માટે દીકરે કે જેણે કપડવણજ નિવાસ કરે છે. તે એક શ્રીમંત વણિકની સૌંદર્યવાન દીકરીને ઉપાડી માંડવા લઈ ગયેલ છે. યાત્રાથી પાછા ફરેલ રાવ વિરમદેવને વણિક મહારાજને આ વાત કરી. રાવ વિરમદેવ આ વાત સાંભળી લશ્કર લઈ માંડવા ગયા અને આ શયતાન કુંવરનો નાશ કરી કન્યા બચાવી લાવ્યા અને લાલમીયાં જે આ સમયે નાસી ગયેલા તેને “કુલાં લેણું” નામની ગુણિકા ફસાવીને અમદાવાદ લાવી. તેમને પકડી ઈ. સ. ૧૫૭૦માં તેમનું માથું કાપી દિલ્હી મેકહ્યું. રાવ વિરમદેવ ત્રણ દિવસ રેકાઈ ઈડર ગયા. ..
કપડવણજની ચોકી તરીકે આ સમયમાં “લાલજી” નામને કર પ્રજા ભાસ્તી હતી. માંડવાના લાલમિયાંનું માથું દિલ્હીમાં એક ફકીર સાથે થાળીમાં મુકાવી ભીખ માગવા રવાના કરવામાં આવ્યું પણ માથાની સાથે ગયેલા કપડવણજના સરસ્વતી પુત્રો દિલ્હી ગયેલા. માથે દિલ્હીમાં ઉઘરાણું કર લે છે એ શબ્દ વાપરી સરસ્વતીની શક્તિથી માથું પાછું લાવેલા. માથું પાછું મેળવનાર બારોટને ઈનામમાં લેટિયું ગામ આપવામાં આવેલું.
કપડવણજમાં બાબીવંશની શરૂઆત. રાજકર્તા બાબીવંશ
બાબીવંશના મુળ પુરૂષ ઉમાનખાનને મેગલ સમ્રાટ હુમાયુના સમયમાં વફાદારીના બદલામાં “બાબી” ખિતાબ આપવામાં આવે. તેને સમય ઇ. સ. ૧૫૩૦ થી ૧૫૫૫ લગભગ.
કપડવંજમાં બાબીવશ:
ઈ. સ. ૧૬૫૪ પછી બાબીવંશ ગુજરાતમાં આવ્યો, ઈ. સ. ૧૬૬૯ સંવત ૧૭૨૫ ભાદ્રપદ સુદ ૨ ને બુધવારને એક દસ્તાવેજ સાબિત કરે છે કે આ સમયમાં કપડવણજના જાગીરદાર મીરાજશ્રી સાહેબ અને દીવાન મહેતા કેશવજી કરીને હતા.
અધી સદી પછીના સમયે વફાદારી અને શૌર્યના નમૂના રૂપ બાબી વંશનાં પગલાં આ ભૂમિ પર થયાં,
ઈ. સ. ૧૭૦૪-૦૫ લગભગમાં શાહજાદા મહમદ આઝમ ગુજરાતને સુબેદાર હિતે ત્યારે દિલ્હીથી ઔરંગઝેબ પાદશાહે પત્ર લખી વધુ ધ્યાન આપવા જણાવેલું કે “કપડવણજ અને બીજી જગાએ કળી લેકે ધેરી રસ્તે પ્રજાને લૂંટે છે.” આથી તેમના બંબસ્ત માટે થાણદાર તરીકે હલકા નેકરે કરતાં બાબી વંશ જેવા કૂળવાન અને બહાદુરને કપડવણજ અને આજુબાજુના ભાગની વ્યવસ્થા સંપવી.
Page #55
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
આ સમયમાં કદાચ સફદરખાન બાબી હાવાનેા સંભવ છે.
ઈ. સ. ૧૭૨પ ગુજરાતમાં પગભર રહેવા હમીદખાનને પક્ષમાં લઈ મહી નદી સુધી કનાજી આવ્યા. અહીં પીલાજી ગાયકવાડ તેમને મળ્યા. સર ખુદલાખાને અમલદારોની ફેરબદલી કરી અને તેના દીકરા ખાન્ડ્રુઝાદખાનને ફોજ સાથે મરાઠા લશ્કર સામે મોકલ્યા. તેણે મરાઠા લશ્કરને સોજીત્રા પાસે હરાવી નસાડડ્યા. ખાન્ડાઝાદખાન તેના ભાઈ શાહનવાઝખાનની છાવણીમાં આવ્યો. મરાઠાઓ પાછા આવ્યા. કપડવણજ મુકામે ખાન્હઝાદખાન તથા તેના ભાઈ એ સાથે મળી મરાઠા લશ્કરને હરાવી ટાઉદેપુરના ડુંગરામાં નસાડચા.
ઈ. સ. ૧૭૩૬ રંગાજી ગુજરાત ઉજ્જડ કરતા ધોળકા પહોંચ્યો. ત્યારે અમદાવાદના સુબેદાર રતનસીંગ ભંડારીએ રંગાજીને વિરમગામ નસાડ્યો. આ સમયે ઠાસરામાં વસતા મરાઠાઓએ કાળી લેાકેાની મદદથી કપડવણજ પર ધસારો કરી કપડવણજ હસ્તગત કર્યું. કપડવણજને નવાખફાદાર થોડી ઝપાઝપી બાદ કસબાનીની મદદથી નાસી છૂટયો.
ઈ. સ. ૧૭૪૪-૪૫ મરાઠા સરદાર સાથે શેરખાન બાબીએ યુદ્ધ કરી કપડવણજના કબજો કર્યાં. શેરખાન બાબીને એ પત્નીઓ હતી અમીના-લાડલી.
ઈ. સ. ૧૭૪૬ માં ત્રંબકરા, પુનાજી, વિટ્ટુલ અને કૌલા આ ત્રીપુટી (કેટલાક ગંગાધર, કૃષ્ણાજી અને ફકરૂદૌલાનાં નામ ગણે છે.) જે મુલકમાં ચોથ ઉંધરાવતા હતા. તે મુલકા દબાવી બેઠા હતા. આથી રંગજીએ શેરખાનની મદદ માગી. શેરખાન નડીયાદ, મહુધા લૂટી કપડવણુજ કે જેના મરાઠા સરદારોએ કબન્ને કરેલા હતા ત્યાં હુમલા કર્યા, પણ તેમાં તેણે હાર ખાધી. તેને ખબર પડી કે રંગાજી વાસનાર આવેલ છે. એટલે રાતરાત પુનાજી અને ફકરૂદૌલાની નજર ચુકાવી નાઠા, અને બીજે દિવસે વાડાસિનારમાં મળ્યેા. તેઓએ ફકરૂદૌલા સાથે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધ શરૂ થતાં ફકરૂદોલાએ તાપ અને બંદૂકથી મારો રારૂ કર્યાં. અગ્નિ પ્રજવલિત થયા અને કતલથી કાળા કેર વર્તાયા.
સોનેરી રંગના દબદબાથી સવારના પહેરમાં પૂર્વ દિશાએથી ઢોલ વગાડયુ અને નિશાન ફરકાવ્યું. ફકરૂદૌલાના લશ્કર સામે લશ્કર ગોઠવાયાં. યુદ્ધક્ષેત્રની રણચંડી શરૂ થઈ. અન્ને બાજુનાં લશ્કર સામસામાં આવી જતાં ધૂળના રજકણે! ઊડતાં સૂર્ય આંખો દેખાવા લાગ્યો. યોદ્ધાએ ચારે પગે ઘેાડા દોડાવતા તુટી પડ્યા. પહેલાં જ હુમલાથી કસબાનીએન પાયા હાલી ઉડડ્યા, અને પૂઠ ફેરવી નાઠા. ઢોલ વગાડનારના હાથ હેઠા પડયા. ઢોલન ચામડાં તૂટી ગયાં. સાહસ અને શૌર્યના નમૂના રૂપ શેરખાન બાબી બેવડી હિંમતથી ઉછળ્યો, અને ગયેલી આબરૂ મેળવવા મેદાનમાં આગળ થયો, પણ તેના ઘેાડાને ગોળી વાગી, તેણે લાખ ડી ખખ્ખર પહેરેલું હોવાથી ખચી ગયો, પણ દુશ્મનના લશ્કરમાં તે ઘેરાઈ ગયો. એટલામાં તેના ભીસ્તીએ તેને પોતાના ઘોડો આપી રવાના કર્યો, અને આ વફાદાર ભીસ્તી પેાતાના માલિકને બચાવવા જતાં શહીઢ થયા.
Page #56
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પહેલું ઐતિહાસિક નગર કપડવણજ
બહાદુરખાન
શેરખાન
મુબારખાન
મુજફરખાન
જાફરખાન
શાહબાજખાન
ઈ. સ. ૧૭૧૫
(સફદરખાન). નામ ધારણ કર્યું
સેરઠ રાણપુર
મહંમદ શેરખાન (ખાનજહાન જવા મખાન) રાધનપુર ૧૭૧૬
સલાબત મહંમદખાન
૧૭૩૦
મહંમદ બહાદુર (શેરખાન)
દલીલખાન
જમાનખાન
બાંટવાના મુળ પુરૂષ
૧૭૫૮ કપડવણજનું છેલ્લું યુદ્ધ
પત્ની લાડી–અમીના
સરદાર મહંમદ
મહેબતખાનજી (જૂનાગઢ)
આ ગાદી વાડા શિનેર ગઈ
Page #57
--------------------------------------------------------------------------
________________
૨
કાંડવણજની ગૌરવ ગાથા
શેરખાન આ ખુનખાર યુદ્ધમાં સખ્ત ઘાયલ થયે હતે. તે કપડવણજના કિલ્લામાં ભરો. તેને સહાયક રંગેજી સાથે જ હતે. રંગેજીએ માળવાના હોલ્કરને બે લાખ રૂપિયા પાછા આપવાની શરતે મદદ માંગી. હેકર આવે તેટલામાં બન્ને પક્ષ પિતાની લશ્કરી તૈયારીઓ કરી રહ્યા હતા. હોલકર કપડવણજ શેરખાન બાબીની મદદમાં આવે છે તે સાંભળતા જ ફકરૂઢીલા ઘેરે ઉઠાવી ચાલતો થયે.
આ સમયમાં કપડવણજને કબરગંજ કહેતા હતા. ઈ.સ. ૧૭૪૮ માં શેરખાન અને વાડાસિનેરને એક મુસદ્દી દલપનરામ નામને નાગર ગૃહસ્થ વાવસિનેર ગયા અને શેરખાનને સમજાવીને જૂનાગઢનું સૂત્ર સંભળવા જૂનાગઢ લઈ ગયા. ઈસ. ૧૭૪૮ શેરખાન બહાદુરખાન નામ ધારણ કરી તેની પત્ની લાડી બેગમ સાથે જુનાગઢને નવાબ ઈસ ૧૭૪૮ માં થયે.
શેરખાન બાબી કેટલેક સમય વાડાસિનેર અને કેટલેક સમયે કપડવણજ રહેતા. તે બાદ જ્યારે અમદાવાદ રહેવા જતા ત્યારે તેના માણસે કપડવણજ અને થામણની વ્યવસ્થા કરતા.
ઈ. સ. ૧૭૫૩-૫૪ના અરસામાં વાત્રક કાંડાની ખંડણી ઉઘરાવી દામાજી ગાયકવાડ કપડવણજ આવ્યું અને શેરખાન બાબી જૂનાગઢ તરફ ગયા. આ સમયથી કપડવણજની બાબી વંશની સત્તાને અંત આવ્યો અને મરાઠી હકુમતને સમય શરૂ થશે. આ સમયમાં પટલાઈજે મેઢ વણિકેના હાથમાં હતી તે મરાઠા યુગથી કડવા પટેલ કેશવજીના હસ્તક આવી. હાલ પણ કેશવજી પટેલના વંશજો કપડવણજનું મુખીપણું ભેગવે છે.
ગાયકવાડી સમયમાં કપડવણુજ :
ઈ.સ ૧૭૫૩, સંવત ૧૮૦૯ થી ઈ. સ. ૧૮૧૬ સંવત ૧૯૭૨ ના વીસ વર્ષોના સમમયની ખાસ ફેરફારની કેઈ આધારભૂત હકીકત મળતી નથી, પણ આ ગાયકવાડી સમય હતે. જેમાં કપડવણજ પવિત્ર વિદ્વાન વૈદ્યરાજ તરવાડી [ત્રિવેદી) જીવરામ ગોવિંદરામને શ્રીખંડેરાવ ગાયકવાડ સરકાર તરફથી સંવત ૧૮૧૮ ના ભાદરવા વદ-૮ શનિવારે “મીરાંપડું બક્ષીસ આપ્યાનું સાત રાજ્યના દસ્કતવાળું તામપત્ર ગાયકવાડી અમલ જણાવે છે. [જુએ ફોટા તામ્રપત્ર ] - ઈ.સ ૧૭૭૫ ના અરસામાં હરિપંથ ફડકેએ રાબાને નસાડે ત્યારે રાબાનું બાકી રહેલ લશ્કર અને ગોવિંદરાવ ગાયકવાડ પોતાના લશ્કર સાથે છાવણી નાખી કપડવણજમાં
હ્યા, રાઘબાનું ખંભાતના નવાબે અપમાન કરેલું, તે વેર વાળવા કર્નલ કર્ટિજ કપડવણજમાં ગોવિંદરાવને મળી ખંભાતના નવાબને નમાવી નજરાણું લીધેલું.
Page #58
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પહેલું–ઐતિહાસિક નગર કપડવણજ
ઈ. સ૧૭૮૮ લગભગમાં આતરસુંબાના રૂપામિયાં અને તેમને દીકરે જોરાવરખાન વારંવાર કપડવણજ પર હલ્લો કરી લૂંટ કરતા અને પ્રજાને રંજાડતા. ગાયકવાડ ફતેસિંહસેવે પિતાના સરદાર શીયારામ અને હામિદખાન જમાદારને લશ્કર લઈ આતરસુંબા એકલી આતરસું બાને કબજે લીધે
ઈ. સ. ૧૭૯૫ થી ૧૮૦૯ સુધીનો સમય:
આ સમયમાં આંબલીયારાના સ્થાપક સમર ગઢવી ચૌહાણ ભાથીજી ધામદના ભીલેની મદદથી કપડવણજ અને તેની આસપાસના ભાગમાં લૂંટ કરતાં. સાથે સાથે લવાડના ઠાકર પણ તેમની ટોળી સાથે લૂંટ કરતા. આ લેકે લવડિયા કહેવાતા અને અન્ય કેટલા પણ કહેવાતા. આ ટોળીઓ ચીન પીંઢારા જેટલી જ ભયંકર હતી. આ ત્રાસવાદી લૂંટારૂ ટોળીઓની ભીંસમાં પ્રજા હેાન થઈ ગઈ હતી. નિરાંતે ઊંઘ લેવાનો પણ સમય ન હતું. આ કેટડા લેકે કુહાડાથી મકાન તેડતા, અને પ્રજાના મેં મરચાંના તેબરા બાંધતા, હાથ પર કપડાં બાંધી તેલ રેડી મશાલે સળગાવતા. પ્રજાને મારી પીટી જાનમાલની નુકસાની કરતા.
જ્યારે જ્યારે વૃદ્ધોના મેઢે આવી વાત સાંભળતા ત્યારે હૈયાં હાલી જતાં. આ ટેળીઓ માનવતા વિહેણ રાક્ષસ જેવા કુકર્મો કરનાર હતી.
ઈ.સ. ૧૭૫ લગભગ સમય, જે બહારની ત્રાસવાદી ટેળીઓને જુમર હતે. તે જ ત્રાસ પ્રજાના કહેવાતા રક્ષકે પણ કરતા હતા. આ સમયમાં કપડવણજમાં નવાબ કમાલુદ્દીન હુસેન બલદુર જાગીરદાર હતા અને દેસાઈ રાજારામ ખુશાલદાસ સર્વોપરી સત્તા ભેગવતા હતા. અંગ્રેજી અમલ શરૂ થતા સુધીમાં તે ગામના મુખી કરસનદાસને પણ પ્રજા પર સેટ ચાલતું. આ સમયને પ્રજા “રાજા યા શેખ અને કરસનીઆ કેર” ના નામે ઓળખતી.
- આ સમયમાં દેસાઈ રાજારામ ખુશાલદાસ રૂ. ૨૫૦૦૦ ના આંકડે ગામ લેતા. આ રકમે પ્રજા પાસે વસુલ કરવા જુલમ થતે અને મુખી કરસનદાસ ખેડૂત પાસેથી હળ દીઠ રૂ. ૫ વસુલ કરતા. શ્રી રાજારામ દેસાઈને પ્રજાના રક્ષણ માટે, બહારના લૂંટારાઓ સામે ઘણી વખત સામનો કરવો પડત. તેઓ એક શૂરવીર હતા. ધાર્મિક હતા. દશાપોરવાડ જ્ઞાતિમાં પણ વગદાર હતા. તેમના ત્રાસની એક કથા આજે પણ પ્રચલિત છે. એક દરજીભાઈને ત્યાં જ્ઞાતિજનમાં ખાંડ જેટલી કરેલ જેથી તેમણે એ દરજીભાઈઓને પોતાને ત્યાં
* ગુજરાત સમાચાર દૈનિકના તા. ૨૩-૧૧-૮૩ માં પ્રોફેસર એફ. એમ.બલુવાળાએ “આતટ્યુબામાં
ઔરંગઝેબ” નામનાં લેખ છપાવ્યો છે તેમાં પૂર્વ તરફને દરવાજે કપડવણજના નામે હતો તેમ - પ્રતિપાદન કરેલ છે. તેમાં સંવત ૧૬૪૪ નો ઉલ્લેખ કર્યો છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
આખો દિવસ પહેરા નીચે રાખી શારીરિક ત્રાસ આપેલ” તેમ કહેવાય છે. આ બધે સમય “મારે તેની તલવાર” જે હતે. સવંત ૧૮૮૫ ઈ. સ. ૧૮૨લ્માં તેઓશ્રીનું મરણ ૮૦ વર્ષની ઉંમરે થએલ, તેમને પાળીએ ડેઝર કૂવા પાસે, તલાવ પાસે હતે. હાલમાં પાળીઓ નથી.
ઈ. સ. ૧૮૦૩ ના અરસામાં ક ચ્છના લશ્કર તથા ભેના સાથીદાર આરઓ સાથે મેજર હેલેમ્સને કપડવણજ મુકામે લડવું પડેલું. કન્હોજીના લશ્કરને વેરણછેરણ બનાવી દીધું હતું.
કાબુમાં આવેલ આંબલીયારાના તાલુકદાર ભાથીજીએ આણંદરાવ ગાયકવાડને લખાણ આપેલું. જેના આડ જામીન કપડવણજના બારેટ સાલમસીંગ ગુમાનસીંગ તથા આગલેડના ઠાકોર શ્રીરામસીંગજી ફતેસીંગછ થએલા.
કરાર લેખ : સવંત ૧૮૬૪ આસે વદ-૪ ઈ. સ. ૧૮૦૮ ઓકટોબર તારીખે થએલે. (શ્રીમાલસાકાંત આણું દેશવ ગાયકવાડનો સિકકો છે.)
લવાડના ઠાકર તેમજ તેમના કુટુંબના આડજામીન કપડવણજના બારેટ બહેચરભાઈ દીપસીંગ તથા બારોટ વિરમભાઈ બેચરભાઈ થયા હતા.
કરાર લેખ : સવંત ૧૮૬૬ કારતક વદ-૩ ઈ. સ. ૧૮૦૯ નવેમ્બર ૧૦ તારીખે થએલ. (શ્રીમાલસાકાંત આણંદરાવ ગાયકવાડને સિક્કો છે.)
ઉપરોક્ત તાલુકદારેને કપડવણજના ગીરાસ મળતા હતા તે ચાલું રહ્યા. ઈ. સ. ૧૮૧૨ સુધીમાં તે તમામ તેફાની ટેળીઓ શાંત બની ગઈ. અંગ્રેજી અમલ દરમિયાન કપડવણજ:
ઈ. સ. ૬–૧૧–૧૮૧૭ લગભગમાં અંગ્રેજ સરકારે હબદલામાં ગાયકવાડને જે મેગલાઈ હકકો લખી આપ્યા તેની અવેજીમાં વિજાપુર ગાયકવાડને સેપે અને ગાયકવાડ અંગ્રેજોને કપડવણજ ભાલેજ સોંપે. તે સમયથી કપડવણજ પર અંગ્રેજ હકુમત શરૂ થઈ (૧૮૧૮થી ખેડા જિલ્લાના પ્રદેશને પૂર્વાજિલ્લે અને અમદાવદને પશ્ચિમ જિલે નામ આપેલ ૧૮૩૦માં કપડવણજને અમદાવાદ જિલ્લામાં ભેળવેલ પણ વહીવટી, મુસીબત ઉભી થતાં ૧૮૩૩ માં ખેડા જિલ્લો અને અમદાવાદ જિલ્લે અસ્તિત્વમાં આવ્યો.)
ઈ. સ. ૧૮૧૧-૧૨ લગભગથી લૂંટફાટનો સમય અસ્ત પામ્યો હતે. છતાં નાનકડી ટેળીઓ કેઈક વખત લૂંટ. કરવા આવી પહોંચતી. ઈ. સ. ૧૮૫૧ કંપની સરકારના સમયમાં ધામેના કેટલાક ભલે લૂંટ કરતા. આ સમયમાં એક ગોપાળરાવ લક્ષમણરાવ
Page #60
--------------------------------------------------------------------------
________________
ગોરવ પહેલું–ઐતિહાસિક નગર કપડવણજ
નામના દક્ષિણી પ્રજાપતિ મામલતદાર કપડવણજમાં રહેતા, જ્યારે આ ધામદના ભીલ તેમની ટેળી લઈ મુસલમાન સરદાર તાજ બાદશાહ સાથે કપડવણજને કબજે લેવા આવ્યા, ત્યારે દાદાસાહેબ (ગોપાળરાવ) લશ્કર લઈ તેના સામા થયા. બંને પક્ષે લીમ્બજા માતા પાસે લડાઈ થઈ. દાદાસાહેબને બરછી વાગવાથી મૃત્યુ પામ્યા. ભલે નાસી ગયા પણ પછીથી સાહેબે આવીને ધાદના ભીલ, તેના સરદાર તાજબાદશાહ તથા કારભારીને શેધી કાઢીને ત્રણે જણને આ સ્થળે ફાંસી આપેલી.
પ્રજાને સુધારા મળતા ગયા. લાગતા વળગતાઓને ખિતાબ મળતા ગયા. અર્ધ સરકારી પ્રજાતંત્ર (સ્થાનિક સ્વરાજ) મળ્યાં. પ્રજામાં શ્રીમતેએ પિતાની પરાકાર વૃત્તિથી જનતાના દિલ પર વિશ્વાસનાં આસન જમાવ્યાં. આ સમયમાં પ્રજાએ થોડાંક ત્રાસનાં વર્ષો પછીથી સુખશૈયા જોઈ સમય પલટાયો, પરદેશી સત્તાએ પિતાનું પિત પ્રકાશનું કર્યું. ખુલલા ચાર લૂંટારા કે ચાંચિયાઓની નીતિ છેડી આંતરિક રીતે શેષણની શરૂઆત કરી.
ઈસ. ૧૮૫૭માં કંપની સરકાર સુધી અહીં કસબ વેરે લેવાતે હતે.
તા. ૧૭–૩–૧૮૯૦ કપડવણજમાં હાલ છે તે કચેરી પોતાના સ્વતંત્ર પાકા મકાનમાં શરૂ થઈ બહાર અરજી લખનાર બેસે છે, તે પણ બાંધણી, ઈ. સ. ૧૮૯૦ માં થયેલી. ઈ. સ. ૧૮૯૯ સરકારી કચેરીની પડોશમાં અને કચેરીવાળા કેટસરહદ)માં સમાઈ રહેલ જાય કેર્ટ પણ પિતાના પાકા મકાનમાં શરૂ થઈ.
સરકારી તંત્રના મુખી તથા તલાટીઓને વહીવટ સરખલિયા દરવાજાની અંદર પૂર્વ તરફના “શેરા” નામથી ઓળખાતા મકાનમાં શરૂ થયે. - તા. ૨-૮-૧૩પ થી કચેરીવાળી સરહદમાં ન્યાય કર્ટ તરફ જતાં પણ બાજુ (કચેરીના દરવાજામાં (જીએ ચિત્ર નં.૨૨) પ્રવેશતાં જમણીબાજુ) લેક બર્ડ ઓફિસ શરૂ થઈ.
પરદેશી તંત્રથી શેષાઈ રહેલ હિન્દીનો આત્મા અકળાયો. યુગાવતાર (મહાત્મા ગાંધીજી) તપશ્ચર્યા આદરી. પ્રજાતંત્રના પાયા ચણવા માંડયા. પાચમાં મહામૂલા રત્નો ખડકાયા. વિશ્વવંશ બાપુનાં પુનિત પગલાં કપડવણજની ધરતીને પાવન કરવા તેમના લાડીલા સત્યાગ્રહી સેવક કપડવણજના એક ચક્ષુ સમાન સ્વ. હરિભાઈ દેસાઈએ કપડવણજની ધરતી પર સાબરના સંતથી-ભારતમાં સૂર્યનાં અજવાળાં કપડવણમાં ફેલાવ્યાં. - સુખશૈયામાં સૂતેલી પ્રજાનાં ઘેન ઉતારવા પૂજ્ય બાપુએ પ્રયત્ન કર્યો. પ્રજા એક્ય સહ ખડે પગે તૈયાર થઈ તન, મન, ધનથી તૈયાર થઈ. પ્રજાના સેવકે એ યા-હોમ કરીને સંપલાવ્યું. અંગ્રેજી હકુમતે તેમને દ્રોહી ગણ જેલના સળિયા પાછળ ધકેલી દીધા.
Page #61
--------------------------------------------------------------------------
________________
* ૨૬
કપડવણજની ગૌરવ ગાથા
૧૦૦ માં “નિમક કાનૂન ભંગ” સત્યાગ્રહ શરૂ થયો. નવયુવકેએ ઝંપલાવ્યું. ગુજરાતના કાર્યકરે અહીંના જુવાળ જ્વલંત રાખવા આવી પહોંચ્યા.
અંગ્રેજી શાસને કેમવાદનું ઝેર ફેલાવ્યું અને તાબુતના(તાજિયાના) દિવસે આ ગામમાં હુલ્લડ મચાવ્યું. હિન્દુઓના બહિષ્કાર મંત્રથી આ ત કાબુમાં આવ્યાં અને એક બન્યા. આ તફાનમાં સરકારી તત્વે તથા બહારના મુસ્લિમ તને હાથ હતું. જ્યારે આ સમયમાં બહારગામના પણ કપડવણજને વતન માનનાર અને વતન બનાવનાર વ્યાયમ શિક્ષક શ્રી કુબેરભાઈ પટેલને અને અન્ય યુવાનોને પોલીસની હાજરીમાં મરણતેલ માર મારવામાં આવેલે.
રાષ્ટ્રધ્વજનું રક્ષણ કરવા જતાં વતનના લાડીલા સૈનિક શ્રી રાજેન્દ્રભાઈ કેશવલાલ શાહ (હાલમાં રાષ્ટ્રપતિ એર્ડ મેળવનાર ગુજરાતના લાડીલા કવિ) જેમણે કુંડવાવ પાસેના ચંચળગાઈ ટાવર (જુઓ ચિત્ર નં ૨૩)ઉપરથી ફરક્તા ધ્વજના રક્ષણ માટે ટાવર ઉપરથી ફેંકી દઈ તેમના પર ધારિયાના ઘા કરવામાં આવેલા, મરણતોલ માર સહન કરી વતનની અને ધ્વજની શાન તેમણે વધારી. તે કપડવણજ માટે ગૌરવ રૂપ છે.
: :
:
૧. ફખાનરાવઃ ગુજરાતમાં મહંમદ બેગડાના નામે પ્રખ્યાત છે.
૨. મહંમદનગર : “મીરાતે સિકંદરી” ના લેખકે એક સ્થળે કપડવણજને આ નામે સંબોધન કરેલ છે, પણ તામ્રપત્રોમાં, તે સમયના જૈન પ્રતિમાઓના લેખે પર અને શીલાલેખ પર “કર્પટવાણિજ્ય” શબ્દ શરૂથી જ ચાલુ છે, તે પછી તેને મહમદનગર શી રીતે માનવું ? પણ મુસ્લિમ યુગમાં કેટલેક સ્થળે “કબરગંજ” તરીકે ઓળખવામાં આવે છે. જો કે અહીં સારા પ્રમાણમાં કબરે છે અને જ્યારે યુદ્ધ થયું ત્યારે ઘણા વીરેનાં મરણ થવાથી મડદાના ગંજ ખડકાયા હતા તેથી પણ અકબરગંજ” કહેતા હશે !
2. આલમખાનન : પતિવ્રતા ભવ્ય વિરાંગનાને વંદન હો ! એ સૈયદ કુટુંબની તે સમયની શોભા હતી. કપડવણજની ભાગ્ય વિધાત્રી હતી અને સૈયદ સાહેબ દેવ સ્વરૂપ જાગીદાર હતા.
૪. બાબી : અફઘાનિસ્તાનમાંથી ઊતરી આવેલ વીરતા અને વફાદારીના નમૂના રૂપ વીર બહાદુરખાનના વડા વીર ઉસમાનખાનને હુમાયુ બાદશાહે “બાબી” એ ખિતાબ આપેલે.
૫. લાડી (લાઠી) લાડકી : બાબી વંશમાં અન્ય લાણ નામની પણ વીર શેરખાનની બેગમ-લાડની રાજનીતિજ્ઞ, તેની આરામગાહ જૂનાગઢમાં છે. આ વિરાંગના તેના
Page #62
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પહેલું–ઐતિહાસિક નગર કપડવણજ
પતિને ગણી જ મદદગાર હતી. કપડવણજની વસ્તી વહેંચણી તેમજ વ્યવહારુ ગોઠવણી તેને જ આભારી છે, તેમ મનાય છે. તે એક સાચી રાજકત્ર પણ હતી. કેટલાક તેને રાધનપુરના નવાબ મહંમદખાનની પત્ની ગણે છે (બાબી વંશમાં આ સમયમાં રાધનપુરમાં એટલે ઈ. સ. ૧૭૧૬ ના અરસામાં જવાનમખાન નામના બાબી હતા.) જ્યારે કપડવણજના છેલ્લા યુદ્ધ વખતે શેરખાન બાબી કે જે મહમદ બહાદુરખાન તરીકે ઓળખાતા હતા. તેમને (લાડી) લાડલી અને અમીન (આમેનાહ) બે બેગમ હતી.
કપડવણજના ઈતિહાસના પ્રથમ લેખક શ્રીમહાસુખરામ નરસીંહરામ ભટ્ટ માને છે કે : રાધનપુરના નવાબનાં પત્ની અહીં રીસાઈને આવેલાં. કપડવણજ શહેર વસાવીને કિલ્લે બાંધેલ. (શહેરકાઝીના દફતરના આધારે) જ્યારે મહી કાંઠા ડીરેકટરી જણાવે છે કે કપડવણજના નવાબ બહાદુરખાનની બેગમ તેના ખાવીંદથી રીસાઈ રમેસ આવીને ઊભી રહી. પિતાના રહેઠાણ અને રક્ષણ માટે પિતાના ખર્ચે કિલ્લે બંધાવેલું. રમેસથી કપડવણજ આવતા રસ્તામાં બે ગાઉ ઉપર વોલ પાસે એક વાવ છે, જેને ફેરફ કહે છે. તે બંધાવ્યું. તેને અત્યારે બાબીની વાવ’ કહે છે અને જ્યાં રસને કિલ્લે બંધાવ્યો ત્યાં મહંત રહે છે. આ કિલ્લે મહંતે બંધાવેલ અને લાગણીને મહંતે રક્ષણ આપેલું તેમ માને છે. આ કિલ્લે વાત્રકના દક્ષિણ કિનારે છે.
લાડીબાબી કે જે આ સમયમાં વડોદરામાં હતી. તેને એક માનીતે સુથાર તે વખતે વડેદરાની પ્રજાની બહેન બેટીને સતાવતું હતું. આ સુથારને ત્યાંના દેસાઈ શ્રી સુરેશ્વરે જે દિવસે લાહેરી દરવાજાના મેદાનમાં પાટિયાં સાથે ખીલા ઠોકી જડી દીધે, તે જ દિવસે લાડીબાબી વડોદરાથી નાસીને કપડવણજ આવેલી. આ વખતે શેરખાન બાબી કપડવણજને રાજક્ત હતે. ઈતિહાસની તવારીખોમાં આ સમયે બાબી વંશમાં રાજખટપટમાં ફાવ્યો હતે. શેરખાન મેજમજામાં મસતાન હતું. તે જ વખતે બાબીના ખાસ માણસ ઈમામ મહંમદીએ બહારની ધમાલની ખબર આપી કે સરકાર કેઈ અજાણ્યા માણસ એક ઓરત લઈને આવ્યો છે. આવનાર પુરુષ હતે મશરૂ મેવાસી (ગુલામને સોદાગર). મશરૂનું નામ સાંભળતાં જ દરબારીઓ દંગ થઈ ગયા. તેની સાથે બાઈ હતી “મન” જેના નામથી હાલ “મદને ઝાંપે “મદન તલાવડી’ પણ વડોદરામાં પ્રખ્યાત છે.
આ શેરખાનનું નામ મહંમદ બહાદુરખાન હતું. જે કપડવણજના વ્યવસ્થાપક હતા, તે પણ સિદ્ધ થાય છે. તેમને બે પુત્રો હતા. જેમાં એક જૂનાગઢ અને બીજે વાડાસિનેર રહ્યો.
બાબીવંશનાં રાજરાણી લાડણ બાબીની દરગાહ હાલની કચેરીમાં પિસતાં જમણી બાજુ કૂવા પાસે છે. જૂનાગઢવાળી દરગાહ જુદી જ લાડણી બેગમની છે. આ લાડણીબાબીની દરગાહના દીપ, ધૂપ માટે સરકાર તરફથી પેન્શન મળે છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
કપડવણુજની ગૌરવ ગાથા
૬. સત્તાને અંત આવ્યો કે કપડવણજના મૂળ ઈતિહાસ શ્રી. મ. ન. ભટ્ટ જણાવે છે કે સંવત ૧૮૦૯ ઈ. સ. ૧૭૫૩ માં કપડવણજની પ્રજાએ રાજપીપળા જઈ ગાયકવાડ સરકારને અરજ કરી કે “અમારે નવાબ મુસ્તખાં ઘણે જ જુલમી છે, તે અમારી વહારે ધાઓ. ગાયકવાડ સરકારે કડીવાળા ખંડેરાવને ફેજ આપી કપડવણજ મોકલ્યા. ખંડેરાવે મુસ્તખાનને નસાડી કપડવણજ કબજે કર્યું. સાલવારી જેમાં ઈ. સ. ૧૭૫૩ માં કપડવણજ પર ગાયકવાડી હકુમત શરૂ થઈ, પણ નવાબના નામમાં ફેર છે. ગુજરાતને ઈતિહાસ જોતાં આ કપડવણજનું છેલ્લું યુધ્ધ શેરખાન બાબી સાથે થયેલ છે. ઈ. સ. ૧૭૫૮ માં શેરખાન બાબી જૂનાગઢમાં મરણ પામેલ છે.
૭. કેટલાદ આ તેફાનીઓ કુહાડાથી બારણાં તેડતા ત્યારે આ પ્રજાએ આ તફાનીઓને સામનો કરવા બરાબર બારણાંના ઉપરના ભાગમાં બબ્બે ઈંટેને ભાગ ખુલ્લે બનાવડાવતા કે જેથી આ તેફાનીઓ બારણાં તેડતા ત્યારે આ ટેળાં પર કકડતું તેલ આ ઈંટે ખસેડીને નાખતા તથા મરચાંની ભૂકી નાખવામાં આવતી. આ રીતની વ્યવસ્થા બારી અને બારણ ઉપર કરવામાં આવતી. જૂના મકાનમાં આજે પણ તે જોવામાં આવે છે.
આકડો : ઉચ્ચક રકમ આપી ગામ ખરીદવામાં આવતું અને પિતાની રકમ વર્ષમાં વધુ નફ સાથે મેળવવા પ્રજા પર જુલ્મ કરતા. છાતી પર થથ્થર મુકવાની લકથા વૃદ્ધો પાસેથી સાંભળવા મળતી હતી. રાજારામ દેસાઈ આ આકડે ગામ લેતા અને મુખી કરસનદાસ મુખપાણું કરતા. આ સમય “રાજીયા રેપ”ના નામે ઓળખાતે.
રાજારામ ખુશાલદાસ દેસાઈ જન્મ ઈ. સ. ૧૭૪૯ સંવત ૧૮૦૫ થયે અને સ્વ. ઈ. સ. ૧૮૨૯ સંવત ૧૮૮૫ થ.
એ દશા પિરવાડ વણિક હતા. અમથા પારેખની ખડકીમાં રાજારામ દેસાઈની ખડકીમાં રહેતા. આ સમયમાં કપડવણજના જાગીરદાર નવાબ કમાલ ઉદ્યાનસેન બહાદુર હતા. જ્યાં રાજારામ દેસાઈ સર્વોપરી સત્તા ભેગવતા. ગામ રૂ. ૨૫૦૦૦ ના આંકડે લેતા. તેઓ ધાર્મિક પણ હતા, ખુમારીભર્યા હતા. વ્યવહારકુશળ હોવા છતાં, હકુમતના જેરમાં અનેક વખત પ્રજાને રંજાડતા. ગરીબ દરજી તેમના ભાઈએ પિતાના ઘરના શુભપ્રસંગે જ્ઞાતિબંધુઓને ખાંડ સેટલીનું જમણ આપેલ, તેમાં તેમણે તે દરજી ભાઈ પર શારીરિક ત્રાસ આપ્યાના લોકક્તિ ચાલુ છે. મરાઠાયુગમાં કુટુંબના નબીરા. (તે તામ્રપત્રને આધારે કપડવણજના વહીવટદાર તરીકે) જ્યારે જ્યારે બહાર ત્રાસવાદી ટેળકીઓ આવતી ત્યારે અધારૂઢ બની ચુધે ચઢતા. એક વખત ટેળીઓને ભગાડયા બાદ સંવત ૧૮૮૫ ઈ. સ. ૧૮૨માં તેઓ સરખલિયા દરવાજા બહાર તલાવ પાસે મરાયા હતા. ત્યાં તેમને પાળીઓ વર્ષો પહેલાં
Page #64
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પહેલુ —ઐતિહાસિક નગર કપડેવજ
૨૯
હતા, હાલમાં નથી. જો કે આ સમયને વૃધ્ધો રાજીયા રાપ અને કરસનિયા કેર' તરીકે એળખતા. કરસન મુખીના પણ આ જમાના હતા. તેમના સાટે પણ પ્રજા પર ચાલતા હતા. તેઓ હળ દીઠ રૂ. પુ] કર વસુલ કરતા. આ પ્રથા ઇ. સ. ૧૮૮૦ માં મીર સાહેબના આગમન સાથે જ બંધ થયેલી.
૯ સાટા : મુખી કરસનદાસના જુલ્મી સમય હતા અને તે લેાકકથા રૂપે “કરસન કેર” નામે વહોના મુખે સાંભળવા મળતા.
૧૦. ગીરાસ : રૂ. ૭૫–૯–૦ કપડવણજના ગીરાસ તરીકે આંબલીયારામાં મે માસમાં મહીકાંઠા એજન્સીની તેજોર્રમાં ભરાતા. કપડવણજની કરેલી લૂટાના વળતર રૂ. ૧૧૨૫ ગાયકવાડ સરકારને આપવા પડતા હેાવાથી, જહેર રૂ ૫૦૦ નીરમાલીની ઉપજમાંથી રૂ. ૬૨૫ ની રકમ વસુલ થતી. કપડવણજના ગીરાસ રૂ. ૧૭૩-૦-૦ માંડવા દરબારમાં ભરાતા.
કડીવાળા
૧૧ અંગ્રેજી હકુમત ઃ ઈ.સ ૧૮૧૬-૧૭ માં અંગ્રેજી સરકારે મલ્હારાવને વિજાપુર પરગણુ આપી કપડવણજ લીધું (શ્રીમ. ન. ભટ્ટ). ગમે તેમ હો પણ ઇ.સ ૧૮૧૭ થી કપડવણજમાં અંગ્રેજી હુકુમતનાં પગલાં થયાં.
આપવામાં
૧૨ સુખી : ઈ, સ ૧૮૨૭ના કાયદા પ્રમાણે મુખીપણાની સનદ આવી. પહેલી સનદ તા. ૧૫-૫-૧૮૪૮ ને રોજ મુખી પ્રેમજી રેવનદાસને મળી. ૧૩, ગેાપાળરાવ : કપડવણજના લોકપ્રિય મામલતદાર (જેમનું લીમ્બજ માતા પાસે ધામેાદરના ભીલે સાથે લડતાં ખૂન થયેલું) તેમણે ગાપાળપરૂ વસાવ્યુ હતુ. અગર તેમની યાદમાં આ પરાને ગોપાળપરૂ' કહેવામાં આવ્યું.
ઉશ્કેરાયેલા ભીલાએ એક મુમિ શરૂ કરેલી) આ સરદાર, ભીલ આપેલી. હાલ પણ આ તાજ
૧૪. ભીલ સરદાર ઃ (અગ્રેજી હુકુમત સામે સરદારને ખેતાજ બાદશાહ ગણી તેની સરદારી નીચે લૂટ સરદાર તથા તેના કારભારી એમ ત્રણને અહીં ફાંસી બાદશાહની દરગાહ તરીકે ઓળખાય છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
ગૌરવ બીજું વાણિજ્ય
વ્યાપારે વસતિ લક્ષ્મી
યુગ જૂની સત્ય કહાણી છે કે-ગુજરરાષ્ટ્ર સાહસીક્તા ને વેપારી માર્ગોથી શોભતું અનુપમ ગૌરવવંતુ સ્થાન હતું–છે. વેપારી આલમમાં તેના માર્ગે અનુકૂળ હતા. ગુજરાતનાં વહાણે અરબી સમુદ્ર અને પિસીફિક મહાસાગરમાં ફરતાં હતાં.
જ્યારે મહાસાગરમાં ગુજરાતનાં વહાણે મેજથી મહાલતાં હતાં, અને અન્ય પ્રદેશમાંથી માલ લાવતાં હતાં. અન્ય પ્રદેશને જોયતે અનેકવિધ માલ પરદેશમાં રવાના કરતાં હતાં. તે યુગમાં આપણું વતન “કર્પટવાણિજ્યના નામથી શેભતું હતું.
૧૦ મી સદીમાં જ્યારે ભૃગુકચ્છને સર્વોદય હતું, ત્યારે કર્પટવાણિજય જમીન માર્ગનું વેપારનું કેન્દ્ર હતું. આ વખભે શ્રીમાળ ભૃગુકચ્છ અને સેપારા ગુજરાતનાં મુખ્ય વેપારી બંદરે હતાં
અનુમયક યુગ અને સેલંકી યુગના વાહન, તેમજ લશ્કરીસમયના નકશામાં કપટવાણિજ્ય રાજમાર્ગ પર હતું.
માળવાના રાજવીઓને પ્રભાવ વધે ત્યારે ભૃગુકચ્છ તે માલ સ્થંભથ (ખંભાત ત્રભાવતી) બંદરે જવા લાગ્યો. ત્યારે પણ કર્પટવાણિજ્ય પિતાના વેપારી કેન્દ્રમાર્ગમાં પ્રખ્યાત હતું.
Page #66
--------------------------------------------------------------------------
________________
ગૌરવ બીજું–વાણિજય
૧
પ્રાચીન ઘેરી ર્માગ (૧) ઉત્તર હિંદમાંથી ભલસા-ગોધરા કપડવણજ થઈ ખંભાત બંદર તરફ જતા હતા. (૨) માળવાના મુખ્ય પ્રદેશમાંથી કિશનગઢ-સંતરામપુર લુણાવાડા-કપડવણજ-ડઈ થઈ
ભૃગુકચ્છ (ભરૂચ) બંદર તરફ જતા હતા. (૩) માળવા તરફતી સંતરામપુર લુણાવાડા કપડવણજ થઈ ખેડાના માર્ગે ખંભાત તરફ જતા
હતા. (૪) ઉત્તર ગુજરાતમાંથી–મહેસાણા વિજાપુર દેહગામ કપડવણજ થઈ સંતરામપુર–ઝાલેદ
દાહોદના રસ્તે માળવા પ્રદેશમાં જતા હતા. (૫) મારવાડમાંથી શ્રીમાળ ભિન્નમાળ-રાણવાણા–ડીસા પાલનપુર-વિજાપુર-હિંમતનગર
શામળાજી થઈને ખંભાત કે ભરૂચ બંદર તરફને ઘોરીમાર્ગ કપાવણના પાદરમાં
થઈને જતે. પ્રાદેશિક માર્ગો
આ સિવાય કેટલાક પ્રાદેશિક માર્ગો પણ કપડવણજના પાદરમાં થઈને જતા હતા. (૧) અહમદાવાદ-નડીયાદ કે મહેમદાવાદથી કપડવણ જ થઈ લસુંદરાથી ચીખલેડ
રામપુરા થઈ ગોધરા-દાહોદ તરફ અસંખ્ય વણઝારાની પેઠે જાત જાતને માલ
ભરીને જતી. (૨) વાડાસિનોર વિજાપુર સેવાલીઆ, લસુંદરાનો માલ કપડવણજ થઈ આંતરોલી
ચરડ, બદરપુર થઈ અહમદાબાદ જતે. (૩) કપડવણજ આસપાસને કાચા માલ કપડવણજ થઈ તેરણ માર્ગે મહેમદાવાદ
ખેડા તરફ જત, અને નાના આંબલી-ભાટેરા કઠલાલ થઈને નડીયાદ જતે. સર્વે વેપારીમાર્ગોના સામાન્ય રીતે મીલનસ્થાન તરીકે કપડવણજ અગત્યનું સ્થાન હતુ. જુની વાત કહી જાય છે કે કપડવણજ સાહસિક વેપારી શ્રેષ્ઠીઓનાં થાણું બ્રહ્મદેશ, સીઆમ અને મોરીશીયસ જેવા દૂરસુદૂરના પ્રદેશમાં હતાં.
૧૪ મા સૈકામાં મળી આવતા ઉસ-સાજીખાર-ચુને મહુડાને લીધે સાબુ બનાવવામાં આવતું હતું અને આ સફેદ થવાથી સૈકાઓથી પ્રસિદ્ધિ પામેલ હતે.
થોડા સમય બાદ કાચને તૈયાર કરી તેમાંથી અન્ય બનાવટ બનાવતા. તેની પણ પ્રસિદ્ધિ મેળવેલ હતી. હજુ આ ઉદ્યોગ આભલા રૂપે વિદ્યમાન છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
કાપડ, વણાટ અને વેપાર એ તે મુખ્ય વ્યવસાય હતો. જે ધંધાએ આપણા વતનને નામાભિધાનને અભિષેક કરેલ છે. સંસ્કૃત વિચારકેએ, પ્રાચીન વિદ્વાનેએ કર્પટ(કા૫ડ) વાણિજય (વેપાર) કર્પટવાણિજય નામ આપી એની ભૂતકાળની ખ્યાતિને મહત્વ આપ્યું છે. આ શુભ નામ દસમી સદી પહેલાનું હોઈ તે વખતના કાપડના વેપાર માટે સૂચક
નજદીકના ભૂતકાળમાં કપડવણજ રાજકોટ અને જાબુઘોડા પાસેથી સોનું મળી આવતું એમ મનાય છે.
લેવું પડવણજમાંથી મળી આવતું. મહેર પાસે તેની ખાણોમાંથી નીકળેલા લેખંડમીશ્ર માટીના મોટા ટેકરા આજે મેજુદ છે.
પડોશમાં ટકલાની ડુંગરી, જ્યાં પ્રાચિન વતનના અવશેષો છે. કે જ્યાં ટેકરામાંથી મેગેનીઝ ઘાતુ નીકળે છે.
જ્યાં કાપડવણાટ હોય ત્યાં સ્વાભાવિક રીતે રગાટ હોય જ. તે રીતે રગાટ કામ પણ થતું હતું.
જ્યા દૂધ ઘીની નદીઓ વહેતી એ ભારતના નદનવાડી સમા ગુજરાતમાં જરૂરી નાનકડે ધંધે ચામડાનાં કુલ બનાવવાનું પણ નાના પાયા પર થતું હતું.
વર્તમાનકાળમાં આપણે સમૃદ્ધ દશામાં છીએ. ધારવા પ્રમાણે માર્ગો વિશાળ થાય છે. કપડવણજના જ શ્રેષ્ઠીઓ વિશાળ દ્રષ્ટિથી ઉદ્યોગ વિકસાવે તે શહેરની મહત્તા ઘણી જ વધી જાય.
ઉપરોક્ત જણાવેલ સદીઓ પહેલાંના માર્ગોના વાહન તરીકે ઉટે અને મુખ્યત્વે પિઠ પર વેપાર થતો. સુખી મહેનતુ પ્રમાણિક વીર અને દાની વણઝારાઓ વેપારના વિકાસાવનારા હતા. તેમનાથી થાય તેવાં નજીવો કીર્તાિના કોટડાં રૂપ નમુનાની યાદી મૂકી જતા.
ભારતમાં સૌ પ્રથમ તા. ૧૬–૪–૧૮૫૩ ના રોજ મુંબઈથી થાણુની ૨૧ માઈલની ૧૪ ડઓ સાથેની રેલ્વે શરૂ થયેલી. હિંદમાં ઠેરઠેર પાકી સડકે શરૂ થઇ ચુકી હતી. આપણને આ લાભ પ્રથમ કપડવણજથી ડાકોર સુધીની પાકી સડકને મળ્યો. કેર બી. બી. એન્ડ સી.આઈ રેલ્વે, મોટા માપની ગાડીનું સ્ટેશન થવાથી વેપાર તે બાજૂ ખેંચો. તે અરસામાં કપડપણુજ અને નડીયાદને એક કરતી રેલ્વે નાખવાની ચેજના હાથ ધરાઈ. ઈ.સ ૧૮લ્પમાં નડીયાદથી મહુધા સુધીને મેટલ રેડ-પાકીસડક થઈ. ગુજરાત રેલવેઝ કંપનીએ તા.
Page #68
--------------------------------------------------------------------------
________________
ગૌરવ બીજું–વાણિજ્ય
પ-૩-૧૯૧૩ ના રોજ કપડવણજ નડીયાદ વચ્ચે સાંકડા માપની એક રેલવે ખુલ્લી મુકી. ત્યારેથી ડાકેરની સડક તેમજ તે બાજુ વેપારને વાળવાની અગત્યતા સહજ ઓછી થઈ. રેલવેની આ નાના માપની લાઈનને બદલે જે મેટા માપની થાય તો ઉદ્યોગ વધુ વિકસવાને સંભવ છે. નડીયાદ કપડવણજ રેલ્વે માટે મુખ્ય ભાગ ભજવનાર શ્રીબાપુલાલ દામોદરદાસ વકીલ તથા ઈસુફઅલી બાકરભાઈ તથા અન્ય સદ-ગૃહસ્થ હતા. સહર્ષ નોધ લેતાં આનંદ થાય છે કે નડિયાદ કપડવણજ મેડાસા રેલ્વે એ માપની થઈ રહી છે તેના માટેના પ્રયાસ કરનારને મારા હાર્દિક અભિનંદન. મોટા માપની રેલ્વે થવાથી વેપાર ઉગને સારે વિકાસ થશે.
નવું એસ. ટી. બસ સ્ટેશન, નડીયાદ તરફ જવાના રસ્તે ડાબી બાજુ ત્રિવેણી પાર્કની પાસે રૂ. ૧૬,૧૮૦૦૦ ખર્ચે બંધાઈ ગયું છે. જેમાં ૨૨ પ્લેટફોર્મ-૪૨ ધુમ્મટે, બે માળનું અઘતન-આલિશાન પ્લેટફોર્મ તૈયાર થઈ રહેલાં છે, જેમાં એસ. ટી. કેન્ટીન તથા છ સ્ટોલ પણ હશે. વર્તમાન એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે જુનું કેટડું. (જુઓ ચિત્ર ન. ૨છે
કપડવણજથી અત્યારે કેટલાએ માર્ગો પર ગુજરાત વાહન વ્યવહાર ખાતા તરફથી મુસાફરે માટે ગાડી કાયમ ચાલુ છે. ઘણુ રસ્તાઓ પાકા થઈ ગયા. વાહન વ્યવહાર ઘણે જ વધી ગએલે હોઈ આ સડક પર વાહનોથી મુંબઈ રાજસ્થાન, દિલ્હી વગેરે સ્થળે માટેની ગાડીઓ ચાલુ જ છે.
કપડવણજ, નડિયાદ, મોડાસા અને ડકરની સડકે એક બીજાને સારી રીતે જોડાએલ છે. ડકર જતી એક સડકને ફટે લાડવેલ બંગલાથી સીઘે ભૂતીયા-સુણદા આગળ થઈકવણુજથી મિડાસ જતી સડક સાથે જોડી દીધું છે. આ સર્વ બાજુની સડકે વેપારી દ્રષ્ટિએ અત્યુત્તમ છે. આમ મેટા વિસ્તારમાં સડકે હેવાથી કપાસ વાવનાર સાહસિક કિસાનોને માલ લાવવા લઈ જવાની સુગમતા પડે છે. આ સર્વે સડક પર મોટરે દ્વારા વાહન વહેવાર ચાલે છે.
કપડવણજના ઉદ્યોગ વિકસાવવા એ ઉદ્યોગપતિઓની પવિત્ર ફરજ છે. ઔધોગિક ક્રાંતિ
કઈ પણ દેશ કે પ્રજામાં ક્રાંતિ વિના ફેરફાર થયો સાંભળ્યું નથી, છતાં જે થાય તે એ સ્થિર રહે, એ સંભવિત નથી. આજે આપણે યાંત્રિક યુગમાં ફેરફાર કરવા જરૂરી છે, પણ ફેરફાર એ ન હવે જોઈએ કે કાર્યમાં નવી ભરતી આવતાં જૂના કામદારે રખડી પડે. તે રખડી પડવા ન જોઈએ. તેમને પહેલાં અપનાવી લેવા જોઈએ. ક. ગ. ગા-૫
Page #69
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
કાપડ – સદીઓ પહેલાંના કાપડના વેપાર અને હાથવણાટના ઉદ્યોગની સારી એવી સ્થિતિ હતી. જ્યારે વિદેશી કાપડને કોઈ ઓળખતું ન તે સમયની આ વાત છે.
૩૪
પ્રાચીન કાળથી હાથ વણાટના ઉદ્યોગ ખીલેલા હતા. હાથસાળાથી કાપડ તૈયાર થતુ અને તે બજારમાં વેપારીઓ દ્વારા વેચાતું. વણકર કામ આ ઉદ્યોગને ટકાવનાર જ હતી. પ્રાચીન સમયમાં કાઈ ગામ એવું નહી હૈાય કે જ્યાં વણકર કામ ન હાય : ગામડે ગામડે હાથવણાટને! ઉદ્યોગ સજીવ હતે.. પહેલાં હાથ વણાટથી અને પછીથી મીલનુ' સુતર લાવી પોતાની સાળે! પર વણુ!૮ કરીને ધોતી, રૂમાલ, પછેડી, ચાદરા, સાડીઓ વગેરે બનાવતા. ગામની એક બાજુ આ લોકોના વસવાટ રહેતા અને તે વણકરવાસ કહેવાતા હતા. આખા કુટુંબના માણસો આ ધંધામાં જ રહેતા.
કાચ :– એ એક સદીથી કાચના ઉદ્યોગે કપડવણજને અનુપમ નામના આપેલ છે. કાચના કારખાનાં કસારવાડાના (હાની) ચકલાથી ગે!રવાડામાંથી કસ્બામાં જતાં સીસગરવાડના નામે ઓળખાતા સ્થળે છે. બહાર ગામથી જે કાઈ મહેમાન આવતા, તે આ સ્થળની મુલાકાત લેતા જ. પહેલાં આ સ્થળે કહેવાય છે કે ૨૦-૨૫ કાચનાં કારખાનાં હતાં. તેના મૂળ ઉત્પાદકનું નામ નથી પણ ‘ભારત કલા પ્રદર્શન’ લ’ડનમાં ભરાયું ત્યારે આ કારખાના એમાંથી પ્રયાગ કરવા સારૂ ચાર પાંચ ભાઈઓ ત્યાં ગય! હતા. ઈમ!મમીયાં દાદુમીયાં, અમીરમીયાં, ફૈજુમીયાં અને શેરસીયાં, ધ્રોળકાવાળા મહમદમીયાં ફ્રન્જુમીયાંને અંગેજી સરકાર નરફથી ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા, એવું જાણવા મળે છે.
એ કારખાનામાં જયપુરની કાળી રેતી લાવી તેમાંથી કાચ મનાવવામાં આવતા. આ સમયને કાચ લીલા કે આછા કાળા રંગના બનતા. તેથી તેમાં ખીજા રગે મીલાવી ઘેરા રંગની બનાવટો બનાવતા. સમય જતાં અલ્હાબાદથી રેતી મગાવતા. વળી તેમાં શીશીઓના ભાંગેલા ભૂક્કાને ગરમ કરી એ રસ પણ તેમાં મીલાવતા.
કપડવણજની દુધીયા બગડીએ એક સમય પૂર્વ જર્મની, ઝેકોસ્લોવેકીઆ, બેલ્જીયમ ને જાપાનના માલ કરતાં સારી ગણાતી. હાલમાં કારખાનાં છે. તેએ રમકડાં, અગન ભીસીઆ, તેમજ આભલા (કાચના ગાળા જેમાં સીસું રેડીને બનાવેલ અરીસા જેવા મનાવે છે.) આ કાચના ગાળાને અદ્યાવી તેાડી નાખવામાં આવે છે આ ટુકડાએ સૌરાષ્ટ્ર, સિ ંધ, મુલતાન, દક્ષિણું હૈદરાબાદ તરફ જાય છે. આ બાજુની કેટલીક કોમની સ્ત્રીએ સાડલામાં ટપકાં રૂપે ગોઠવે છે. ખાસ કરી તે ભરવાડ ફેમ વધુ વાપરે છે. નવા જમાનની ફેસનમાં હવે તે પેસી ગયાં છે,
Page #70
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ખીજું —વાણિજ્ય
ઉપરાક્ત ચારે ભાઈઓ લગભગ ૧૯૪૦ ઈ. સ. ૧૮૮૫ની લગભગમાં થએલા. અહીં ત્રણ કારખાનાં અત્યારે અસ્તિત્વમાં છે.
(૧) મહમદહુસેન અમીરભાઈ, પરદેશ જનાર. કપડવણજ ગ્લાસ વસ.
(૨) કનૈયાલાલ પી. શાહ મહમદ ફૈજલ, રીફાઈન્ડ ગ્લાસ વર્કસ.
(૩) મહમદસીદીક લાલભાઈ. સીદ્દીક ગ્લાસ વસ.
૩૫
અત્યારે જૂની પદ્ધતિથી ભૂતકાળના આ ભવ્ય કારીગરોની ઝાંખી થાય છે. કેટલીક દેશી પ્રક્રિયા ભૂસાઇ રહી છે. કારીગરોની કળા આજે આ વિજ્ઞાન યુગમાં વૈજ્ઞાનિક અને ટેકનાલોજીકલ જ્ઞાનથી ભુ સાઈ છે. કાચના કારખાનામાં તૈયાર થએલા આભલા મહુવા-અંદરના વેપારી હાજી મહમદ વજીરની પેઢી મારફતે માલદીવ અને લખદીવ મેકલવામાં આવતા હતા. આ પેઢી મારફતે જિ. સુરેન્દ્રનગરના લીંબડીમાં કપડવણુજના આભલા મેકલવામાં આવતા. આ ટાપુઓ સાથે ગુજરાતના વેપારી સબધો દોઢસા વર્ષોથી હોય તેમ લાગે છે. આ હાજી મહમદ વજીના પૌત્ર શ્રીયુસુફભાઇ હાલમાં પેરીસમાં હીરા અકીકના મોટા વેપારી છે. (ડૉ રિલાલ આર.
ગૌદાનીના પત્રથી આભાર.)
જ્ઞાનની દ્રષ્ટિ ઘણી જ પછાત થઈ રહેલ છે. કાચની કેટલીક સુ ંદર ચીઅે ભારતમાં તૈયાર થઇ, તેની પરદેશમાં નિકાસ થતી. તે સમયમાં ભારતના કાચ ઉદ્યોગ સર્વોત્તમ ગણાતો.
• શમશેર તે શીરાહીની, પ્રતિમા ભલી ડુડુંગરપુરી, આવતાં જે આત્રસુ બે ત્યાં છરા, લાઢા, છરી.
વળી કપડવ‘ગુજ કાચ સાબુ રહી, સમીપ રચાવજો વળી, ઘર વિશે વરસાદ. પહેલાં આપ વહેલાં આવો.'
-દલપતરામ
થોડાક સમય પહેલાં આ કારખાનાઓમાં ફાનસના ગેાળા બનાવી બજારમાં મૂકવામાં આવેલા. આ કારખાનાં કાચના ગોળા બનાવતાં હતાં. ત્યાના કારીગરોની પ્રવૃત્તિઓ ( ક્રિયા ) જાતાં આંખે ોવાથી તેમની શક્તિના ખ્યાલ આવે તેમ છે.
આ ગોળાઓ તથા કાચની બનાવટ કરનાર કામદારવને સીસગર કહે છે. અને તેમના વસવાટવાળા સ્થળને સીસગરવાડો કહે છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
સાબુઃ લગભગ રૌકાઓથી કપડવણજ કાચ અને સાબુ માટે પ્રસિદ્ધિ પામેલ છે. કપડવણજના સફેદ સાબુ દેવામાં સરસ. એવો આ સાબુ દૂર દૂર સુરત, મુંબઈ, પરદેશ વસતા ગુજરાતીઓ પણ કપડવણજી સાબુને વાપરતા હતા.
આ ઉદ્યોગ ખેલવાનું મુળ કારણ એ કે કપડવણજની આસપાસ તેરણા, લુણંદ્રા વગેરે સ્થળેથી સાજીખાર-ઉસ વગેરે ઘણું જ સારા પ્રમાણમાં મળી આવતે. આજે પણ મળી આવે છે. તેમજ ડીયું પણ મળી આવતું. આજ પણ કેટલેક સ્થળે કપડવણજી સાબુ વપરાય છે. આ ઉદ્યોગ કપડવણજના સાહસિક હોરા બિરાદરને હાથ હતું અને તેમના કારખાનાઓમાં મુસ્લિમ કામદારે કામ કરતા. તેઓ કારખાનીયા કહેવાતા. તેમના લત્તાને કારખાનીયાવાડ કહેવાય છે.
કપડવણજને સાબુ શુદ્ધ ને ધવામાં સારે હોવાથી સુરતના કારીગરે રેશમિ કાપડ આ સાબુથી દેત. (આભાર સાથે શ્રી ર. કે. ત્રિવેદીને ઉતારે, તેમાંથી વધુ નેધ મેળવી શકાય છે.)
પ્રસુતિગત પ્રમાણે વર્ષોથી ૨૫-૩૦ કુટુંબે આ સાબુના ધંધા સાથે જોડાયેલાં હતાં. મોટા ભાગના આ ધંધામાં કામદાર તરીકે મુસ્લિમે છે. અને અન્ય બીજા એકમ પણ છે. પારસી, બારેટ અને પ્રજાપતિ, આ પારસી સદગ્રસ્થનું પહેલાં સરખલીયા દરવાજા બહાર દારૂનું પીઠું હતું. દારૂના શયતાનને નાશથયા બાદ મેટરને ટ્રાન્સપોર્ટને ધંધે શરૂ કર્યો. તેઓ પૂર્વે સાબુના ધંધામાં પડેલા. વળી આ સદગૃહસ્થાએ આ ધંધાને શરૂઆતથી હસ્તગત કરેલ. હાલમાં મુંબઈમાં ચાલતી બેઓ સેપ ફેકટરીના માલિક શ્રીૌબઅલી મહમદઅલી છે. તેમને દીકરે કલીમુદ્દીન વિએના પિી. એચ. ડી. થઈ સાબુને રાષ્ટીય ઉધોગ તરીકે વિકસાવ્યો છે.
અબ્દુલ અઝીઝ સેપ વસ: સસગરવામાં સાબુનું કારખાનું ચાલે છે.
ભારત સાપ ફેકટરી:– ભાટવાડે. આ ૧૯૪ર લગભગમાં શરૂ થએલ છે. ત્યાં ન્હાવા દેવાના સાબુ બનાવે છે.
ધાતુઓ - મહેર નદીના કિનારા પાસે લેખંડના દર્શન થતાં હતાં. હજુ પણ આ કિનારા પર લેહકાટના ટેકરા ભૂતકાળની ઝાંખી કરાવતા. ઉદ્યમીઓને પિતાની કથા કહેતા, નિરાશ વદને નીચા નમીને ઊભા છે. પહેલાં આ લેઢાને ગાળવાને ધંધે અહિના લુહાર (પંચાલ) જ્ઞાતિના લેક કરતા. લેટું ગાળવાની ભઠ્ઠીઓ મહેર નદી પર હતી. લેટું ગળતું. તેમાં કંઈક વનસ્પતિ ભળતાં રૂપા જેવું બનતું. આપખુદી સત્તાના ડરથી આ લુહારકામના ભાઈઓ તેને ત્યાગ કરી ગયા. સૈકા પહેલાં આસિ. કલેકટર આસબનર સાહેબે આ સ્થળના લખંડને ગળાવેલું, પણ ખર્ચ વધારે પડતું થવાથી, બીજે વરસે એ કામ બંધ પડેલું. માટી લેખંડ સાથે ભળેલી. જેથી આ મીશ્ર લેખંડિયા પથ્થર સડકે બાંધવાના ઉપયોગમાં લઈ
Page #72
--------------------------------------------------------------------------
________________
ગોરવ ખીજૂ વાણિજ્ય
શકાય છે. લાખડનું પ્રમાણ ઓછું હાવાથી વધુ મહેનત અને વધારે ખર્ચ કરવા છતાં નુકસાન થવાને ભય રહે છે. આથી તેને ગાળીને બનાવવાનુ અધ કર્યું.
લેખડ ભૂલાયું પણ હજુ ધરતીના પેટાળમાંથી નિજમાં એકસાઈટ મેન્ગેનીજ નામની કાચી ધાતુ ટાંકલાની દેરીની ટેકરીમાંથી નીકળે છે. ટેકરીની ખાણેને વહીવટ શીવરાજપુર મઈન્સ કુપની (ગુજરાત કલીક નીક્ષ્ણ કુ.) કરે છે. આ પથ્થરા તાડાવી રેલવે મારફતે શીવરાજપુર લઈ જવામાં આવતા. આ ઉદ્યોગની ખીલવણી માટે અને માલના ઉપાડ માટે કંપનીએ રેલવેના પાટા ટેકરી સુધી નાંખેલ છે. (આ ટેકરી પ્રાચીન સ્થળ હાઈ ત્યાં ખાદ્યકામ કરતાં પહેલાં સારી એવી પ્રતિમાઓ નીકળેલ છે. કે જે મુંબઈ મ્યુઝિયમાં રાખેલ છે.)
--
અકીક કપડવણજથી ૧૫ માઈલ દૂર માઝમ નઠ્ઠીમાંથી અકીકન! પત્થરો નીકળતા. અકીકના પથ્થો, ભેગા કરાવી સાહસિક વહેારા બિરાદરા તેને ખંભાત સાફ કરાવે છે. તે ખારિયા, આગિયા અને રાટેાડિયા નામના છે. ખંભાત તેનું મુખ્ય કેન્દ્ર છે. મેગલ સામ્રાજ્ય વખતે પરદેશી પ્રવાસીઓએ ખંભાતના આ ઉદ્યોગને મહત્ત્વ આપેલુ છે. આજે પણ આ ઉદ્યોગનાં ખંભાતમાં કારખાનાં છે.
અફ઼ીણુ :- અફીણ આ બાજુના પ્રદેશની પેઢાશ નથી, પણ સહાસિક વેપારીઓની બજારૂ ખરીદ વેચાણના માલ. તે માળવા, રાજસ્થાન તરફ વણઝારાની પાઠો દ્વારા માલ રવાના થતા. કપડવણજના શ્રેષ્ઠીએ આ વેપાર કરતા. આ વેપારમાં દર પાંચ વર્ષના હિસાબે ૧૪ લાખ અફીણની પેટીએ અહીંથી લુણાવડાના રસ્તે થઈને જતી. આ પેટીએ! રતલામ ઉજ્જૈન મારવાડ અને ચીન સુધી પહોંચતી. આ શ્રીમંતાની નવ પેઢીએ હતી. તેમાં ૪૦૦ માણસાના સ્ટાફ કામ કરતા. તે નવ શાખાએ રતલામ, ઉજ્જૈન, વડોદરા વગેરે સ્થળે પર હતી. તેમાં સુપ્રસિધ્ધ વ્યક્તિ હતાં. કપડવણુજનાં આજનાં કેટલાંક મહત્ત્વના કુટુંબના પૂર્વજો આ પેઢીઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. ઉપરોક્ત શહેરાના નગર શેઠ સાથે આપણા શ્રેષ્ઠીઓ પણ શોભતા હતા.
ચુના પઢવવા – વાડાસિનાર તરફથી પથ્થરો મેળવી અહીં ચુને પકવવામાં આવતા હતા. હાલ જ્યાં મ્યુનિ. હાઈસ્કૂલ (જૂનું મકાન) છે તેની પાછળ દક્ષિણ તરફ ચુનાની ભટ્ટીએ હતી. (નવું મકાન મ્યુનિ. હાઈસ્કૂલ) અને ખીજી ભટ્ટી હાઈસ્કૂલની ઉત્તર દિશાએ તલાવમાં આવેલી શ્રીલી ખજા માતાની દેરી પાછળ હતી. ચુના મુખ્ય ધંધા કડિયા (મુસલમાન કડિયા) કરતા. હાઈસ્કૂલની દક્ષિણે ભઠ્ઠીઓવાળી જમીનમાં કૂઈ હતી, જે કડિયાની કૂઈ તરીકે ઓળખાતી હતી.
E
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૮
કપડવણજની ગોરવ ગાથા
ચુના પકવવા
હાલમાં ચુના પકવવાની ભટ્ટીએ
૧. કોઠી કૂવા પાસે, (મહાર નદી તરફ)
૨. વાંસી જતાં ડાબા હાથ તરફ.
૩. સામનાથ મહાદેવ જતાં પણ એક ભટ્ટી છે.
ઈટા: કપડવણજમાં ઈંટો પકવવાના પણ સારા એવા ઉદ્યોગ હતા. હાલ તે ચાલે જ છે. પાકેલી ઈંટના સમૂહને ઈંટવાડો કહે છે.
પાઘડી વણાટ : કેટલાક વહેારા કુટુએ આ પાઘડી વણાટનું કાર્ય કરતા અને તેને દૂર દૂર ભાગેામાં રવાના કરતા. વણકરો તેનું ઝીણું કાપડ વણી તૈયાર કરી આપતા.
ર્ગાટ કામ ઃ જ્યાં કાપડ વણતું અને વેચાતુ હાય ત્યાં સ્વભાવિક રંગાટ અને છાપકામ હાય. ખૂબ જૂના સમયથી રંગાટ અને છપાઈ કામ આ જિલ્લામાં કેટલાક સ્થળેનુ પ્રખ્યાતીપામેલ હતું. તેમાં કપડવણજ એ પણ જૂના વખતથી પ્રખ્યાત છે. સદીઓથી આ કામ ચાલતું આવ્યું છે. વધેલા તૈયાર કાપડને અહીંના ભાવસાર કોમ બ્રહ્મક્ષત્રી તથા મુસ્લમાન કામના છાપકામ કરનાર ભાઈએ રંગાઈ તથા છાપકામથી શેઃભા આપતા. છાપકામના કામથી કેટલાક તેમને છીપા પણ કહેતા. ભાવસાર કામ જે સ્થળે રહેતી તે ભાવસારવાડ તરીકે પ્રખ્યાત છે.
મહાર નદીના કિનારે (પુલની દક્ષિણ તરફ) જે મહાદેવના આરા કહેવાય છે, (મહાદેવનુ નાનકડુ દેવળ છે), ત્યાં પણ હાલ નાની નાની પથ્થરામાં કચેલી (કારેલી) કુડીએ છે. આ કુડીએમાં રંગ ઓગાળી કપડાં રંગતા. પાસે તેઓની ધર્માંશાળા હતી. (અત્યારે ખડેર છે.) વણાટ, રંગાટ, છપાઈ કામ અધ થતાં હાલમાં આ ભાઈએ વેપાર તથા નાકરી કરે છે. સામાન્ય ગૃહઉદ્યોગ તરીકે કેટલાક ભાઇએ હજુ રંગાઈ કરે છે.
છાપો છાપવી, છીંટા બનાવવી એ કાના મૂળ ઉત્પાદકો ગુજરાતીઓ જ છે. હિંદમાં આ ધંધા ગુજરાતીઓ દ્વારા જ ખીલ્યા છે. તેમાં મુખ્ય અમદાવાદ અને ખેડા જિલ્લાના કેટલાંક ગામો છે. તેમાં કપડવણજ પણ એક છે. લાકડાનાં ખીમાં પર છાપ કારીગરો તૈયાર કરતા. આ ઉદ્યોગ મુખ્ય બ્રહ્મક્ષત્રી, ભાવસાર અને મુસલમાન. આ ત્રણ કેમના ભાઈએ કરતા. તેમને છીપા તથા રંગરેજ કહેવામાં આવતા. આજે પણ તેએ જ આ ધંધાને ટકાવી રહ્યા છે. આ સમયમાં પાઘડીએ બાંધવામાં કુશળ કારીગરો રાણા કામના ભાઈ હતા. રાણા ભાઈઓના વસવાટ હાલ ટાવર, કુંડવાવ પાસે છે અને તે ગોલવાડ કહેવાય છે. આ
Page #74
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ખોજી ——–વાણિજ્ય
સમયમાં ફાટેલાં રેશમી, જરીવાળાં કપડાંને તૂણવાના ધંધા તાઈ જાતના મુસલમાના કરતા. તેઓ નદી દરવાજા તરફ રહેતા. તેમની તાઈની મસ્જિદ છે. તે વિભાગને તાઈવાડા કહે છે. હાલમાં આ ધંધો પણ મૃતઃપ્રાય થઈ ગયા છે.
૩૯
ચામડાંનુ કામ :
સમાજે અસ્પૃશ્ય ગણેલી ચમાર કેમ (સમાજનુ કોઈ અંગ અસ્પૃશ્ય નથી, કોઈ કામ કે વ્યક્તિને અસ્પૃશ્ય ગણવું તે માનવતા વિહાણું છે) એક જમાનામાં આપણા જિલ્લામાં આ કામ પ્રાથમિક રૂપે મુએલાં ઢોરનાં ચામડાં પકવવાનાં તથા તેને તૈયાર કરી ચામડાંની બનાવટો તૈયાર કરવાનુ કાર્ય કરતી. ખેતી પ્રાધાન્ય આપણા જિલ્લામાં ઢોરોનુ પણ પ્રમાણ સારું હતું. અત્યારે પણ ચામડીએ!નાં કુંડ છે. તૈયાર ચામડામાંથી તેની જુદી જુદી ખનાવટો તૈયાર થતી. ડબગર નામની ખીજી કેમના માણસે! આ તૈયાર ચામડામાંથી ઘી ભરવાનાં ચામડાંનાં કુલ્લાં બનાવતી, ત્રાજવાનાં પલ્લાં, નગારાં, નાનાં નરઘાં, નગારીએ, નાની કુપ્પીએ (જે તેત્ર ધુપેલ વગેરે ભરવા માટે) બતાવતાં. ખળકનાં જોતરાં વગેરે ચામડામાંથી બનતી બનાવટે તૈયાર કરતા. આ ચમાર કામે તૈયાર કરેલ ચામડાના ઉદ્યોગ તે ચલાવતા. અને મેાચી લાકે પગરખાં વિગેરે બનાવતા. આ મેાચી કામના વસવાટ કુંડવાવથી ટાવર થઈને સરખલિયા દરવાજા તરફ જતાં છે. જેને મેચીવાડા કહેવામાં આવે છે.
નદી દરવાજા તરફ જતાં ડબગરવાડા છે. ડબગર કેમ જેમ ચામડાંની બનાવટો ખમાવતા તેમ તેઓ છત્રીએ તૈયાર કરતા. જેને ખગરિયા છત્રીએ કહેતા. તેમની સ્ત્રીએ માટીની છાણની કાઠીએ અને ચુલા બનાવતી અને મજૂરી કરતી. આજની ૨૦મી સદીમાં મશીનરીથી તૈયાર થતી દરેક બનાવટથી આ જમાનામાં ગ્રામોદ્યોગના અંત આવવા લાગ્યા. ક ંપનીના તૈયાર થતા ખુટ, ચંપલાના જયાનામાં મેચીને હસ્તઉદ્યોગ કયાં સુધી ટકી શકે ? ડખગર કામની અનાવેલ છત્રીએ કાણુ વાપરે ? ચામારાના હાથે તૈયાર થતું ચામડું આજે કયાં સુધી ટકી શકે ? ડબગરાના હાથે તૈયાર નરઘાં, તખલાં આજે પણ ચાલે છે. આવા ઉદ્યોગ હાલમાં મૃત પ્રાય બની ગયા છે.
બટન બનાવટ : સ જોગવસતા કેટલીક સામાન્ય કુટુંબની અહેનેા બટન બનાવટના ગૃહ ઉદ્યોગ કરતાં. કપડાના ટુકડા (ચીથરા)માંથી આ ઉદ્યોગને સજીવ રાખેલ તે પણ ગૃહ ઉદ્યોગ આજે મૃત પ્રાય થયેલ છે.
દીવાસળીનું કારખાનું: સ્ટેશન પાસે જ્યાં પહેલાં જિનીંગ ફેકટરીના અવશેષો છે, ત્યાં એક કારખાનુ ઇ.સ. ૧૯૩૫માં ‘હિન્દુ ઈસ્લામ ફેકટરા'ના નામે શરૂ થયેલું. આ
Page #75
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
ફેકટરીમાંથી “કૂતરા છાપ” દીવાસળીની પેટીઓ બજારમાં મૂકવામાં આવેલી. કમનસીબ કે આ ધંધે ટૂંક સમયમાં જ બંધ થઈ ગયે.
- પતરાળાં બનાવવાઃ અહીં કેટલીક સામાન્ય કુટુંબની બહેને પતરાળાં, પયિા વગેરે ખાખરના પાનમાંથી બનાવતા. જે સારા માઠા જ્ઞાતિ ભેજન સંભારમાં વપરાતાં, હજુ પણ વપરાય છે. તે ગૃહઉદ્યોગ હજુ ચાલું છે,
માટીકામ: વરસોથી માટીનાં વાસણે વાપરવાને રિવાજ હોવાથી આ ઉદ્યોગ પણ સારી રીતે ચાલતે. માટલાં, નળીઓ, તાવડી(કલાડ) કેડિયાં રાંધવા માટે હાંડલીઓ તથા અનાજ ભરવા માટેની મોટી કેડીઓ તથા બહારગામ પાણી ભરી જવા માટેના કૂંજા (ભેટવા) વગેરે, અંતિસરિયા દરવાજે તથા નદી દરવાજે વસતા પ્રજાપતિ ભાઈઓ બનાવતા. ગુજરાતમાં નાનામાં નાના ગામમાં એકાદ ધરતે પ્રજાપતિનું હોય જ. વાસણનું સ્થાન હવે ધાતુના વાસણમાં સમાઈ ગયું છે. તેથી આ પ્રજાપતી વર્ગના કેટલાક ભાઈઓ ઈટે પાડવાનો ધંધો કરતા, કેત્રટ્રાકટને ધંધે કરતા. તે પછી તે ભણીને નેકરીઓ તરફ વળી ગયા છે. ચંગીઓ, નાના હુકકા પણ તેઓ સારા બનાવતા. કંસારવાડાના ચકલે રૈયા ગાંધીની અને વૈધની ખડકીની વચ્ચે સામી બાજુએ એક નાની ખડકીને ભેટિયાની ખટકી કહે છે. આના પૂર્વજો સાર ભેટવા બનાવતા
મીનાકારી કામ–સેના ચાદીનાં ઘરેણાં પર મીન (ઇનેમલ) ચઢાવવામાં આવે છે. અહીં નાના પાયા પર બે કારખાનાં શરૂ કરવામાં આવેલાં. પરદેશથી આવતા માલ કરતાં આવા ઘરે આંગણે તેયાર થતા માલને મહત્વ આપી આવા ઉદ્યોગને જરૂર વિકલવ જોઈએ. હાલમાં નાનકડાં ત્રણ કારખાના છે.
દવાઓ બનાવવાને ઉદ્યોગ, કમસ્યુટિફુલ વકસ-અહી દવાઓ બનાવવાનું કેઈ કારખાનું નથી પણ આર્યુવેદિક પ્રેકિટશનરે પિતાના અંગત ધંધાઓની દષ્ટિએ દવાઓ બનાવતા. ગાંધી કેશવલાલ કેમિકસ નામની કંપનીએ સ્વતંત્ર દવા બનાવવાની શરૂઆત કરેલી પણ તેને ખાસ લેબોરેટિંઝ દ્વારા પ્રથકકરણ કરેલ કે દેશી દવાઓમાં કોઈ આયુર્વેદ નિષ્ણાતની એગ્ય દરવણ પણ મળેલી નહીં. આ પ્રવૃત્તિ પણ અત્યારે બંધ છે. જે સામાન્ય રીતે તેને વિકાસ થયે હેત તે આજ તેનાં ફળ સારા દેખાત.
પ્રજાકીય ઉદ્યોગ ગૃહ સ્વ. પૂ. સેવામૂર્તિ હરિભાઈ દેસાઈ એ તેમનાં પ્રથમ સ્વ. પત્ની મહાલક્ષમી બેનના સ્મરણાર્થે એક મહાલક્ષ્મી ઉદ્યોગગૃહ ૧૯૨૦ માં શરૂ કરેલ. તે પ્રેરણાના પ્રતીકરૂપે સેવાસંઘ દ્વારા શક્તિમંડળ આ ઉદ્યોગગૃહ ચલાવે છે. પહેલાં ગરીબ અને મધ્યમ વર્ગની દુઃખી બહેને દળવા ખાંડવાને બંધ કરી નિર્વાહ કરતાં. આ ગૃહ ઉદ્યોગ
Page #76
--------------------------------------------------------------------------
________________
ગોરવ બીજું–વાણિજ્ય
સજીવ પણ રહ્યો છે. આ ગૃહઉદ્યોગમાં સ્વમાનભેર બહેને દળવા, ખાંડવા, કાંતણ, સીવણ તથા પુણીઓ બનાવવાનું કામ કરે છે. આ વ્યવસ્થા બહેનેની સંસ્થાઓ દ્વારા (ભગીની સમાજ તથા મહિલા મંડળે)સારી રીતે ચાલે છે.
હળવા ખાંડવાના સંચા– જૂના સમયથી ડાંગર, કેદરા દરેક પ્રકારનું કઠોળ વગેરે હાથે જ છેડીને ભરડીને તૈયાર કરવાનો રિવાજ હતું અને તે કાર્ય મહદઅંશે રાણા કેમના તમામ માણસ કરતા. અત્યારે દળવા, ખાંડવાનું કામ યંત્રો દ્વારા થવાથી તે ગૃહઉદ્યોગ બંધ થયો છે.
આ ધંધા માટે પહેલાં દળવાને સંચે. ૧. અંતિસર દરવાજા પાસે પટેલવાડાના નાકે જ્યાં ગુજરાતી કુમારશાળા બેસે છે, છે. ત્યાં એક વાર બિરાદરને સંચે હતે. ૨. નદી દરવાજે એક દળવાની ઘંટી નાંખવામાં આવેલી. ૩. અંતસસ્યિા દરવાજે દરવાજા પાસે હરિજનવાસના કૂવા પાસે એક દળવાની ઘટી છે. ૪. મીઠા તલાવના દરવાજા પાસે ઈલેકટ્રીક પાવરહાઉસ પાસે એક દળવા ખાંડવાની
રાઈસમિલ તથા એલમિલ બાલકૃષ્ણ કેશવલાલે નાખેલી. પ કંસારવાડાના ચલે ગેરવાડાના નાકા પર એક હંસમિલ નામની પ્રથમ ઇલેક્ટ્રીક
દળવાની ઘંટી શરૂ થએલી પણ બંધ થઈ ગઈ ૬ સરખાલિયા દરવાજા બહાર દળવા ખાડવાની વલ્લભ વિજયમિલ શરૂ થએલ. ૭ સ્ટેશન પાસે શ્રીજયવદન રાઈસમિલ ગંગર ખાંડવાની ઘંટી શરૂ થએલી. ૮ ગાંચી બારી પાસે એક દળવાની ઘંટી શરૂ કરેલી
વસ્તુતઃ ગૃહઉદ્યોગને સ્થાને યંત્ર ઉદ્યોગ શરૂ થતાં ક્રમે ક્રમે કપડવંજણમાં અનેક ઘંટીઓ શરૂ થઈ છે.
તેલ ઉદ્યોગ– ગુજરાતીઓના ખોરાકમાં તેલ સામાન્ય રીતે જરૂરી છે, ગરીબ કે શ્રીમંતને પણ તેની જરૂર પડે છે. તેવા તેલ ઉદ્યોગને આ સ્થળે મહત્વ છે આ બાજુ મગફળી, તલ, દીવેલી, કણજી અને સરસવને પાક થાય છે. પછી તે સમયમાં યંત્રોનું પ્રભુત્વ ન હતું ત્યારે આ તેલિબિયાંને ઘાણી દ્વારા પીલીને તેલ કાઢવામાં આવતું. તેલ માટે દરેક સ્થળે ઘાણીએ ચાલતી. જે ગામના જ સુતારની કારીગરનું પ્રતીક હતું. ગામડે ગામડે સુથાર (પંચાલ), નાવી, પ્રજાપતિ વગેરે કેમ સાથે ઘણી ચલાવનાર ઘાંચી પણ રહેતા. આજે છે. ગૌ. ગા.-૬
Page #77
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
આપણા ગામના આ મુસલમાન કેમના વસવાટવાળા સ્થળને ' ગાંચીવાડા કહેવામાં આવે છે. દીવેલ તેલ વગેરે ખાવામાં, તથા દીવેલ ઘરમાં દીવા કરવામાં વપરાતું. દીવેલના જ દીવા ઘરે ઘરે માટીના કોડિયામાં કરવામાં આવતા. આ ઘાણી બળદ મારફતે ફેરવવામાં આવતી. આ તેલના ડબ્બા ઘણી જગ્યાએ વેપારી દૃષ્ટિએ જતા. અત્યારે આ બાજુ તેલિબીયાંના પાક પણ વધતા જાય છે અને હવે આ યાંત્રિક યુગમાં આ જૂની ઘાણીઓના સમય વહી ગયા છે.
તેલની મીલો :– આપણા વતનમાં લગભગ છેલ્લા કેટલાક સમયથી તેલની મિલાની શરૂઆત થઈ. જેમાં પહેલાં શ્રી લક્ષ્મી ઓઈલ મિલ શરૂ થઈ. તેના યશ સાહસિક અને દાનવીર કાંટાવાળા કુટુંબને ફાળે જાય છે. જેમાંથી આજે હજારા ડબા તેલ તૈયાર થાય છે. તેના વેપાર સમગ્ર દેશમાં વ્યાપેલા છે,
હાલ શ્રી મફ્ત કાન્તિ ઓઈલ મિલ, શ્રી જય ભારત એઈલ મિલ (નવાગામ), શ્રી એ. સી. કેાટન ઈન્ડસ્ટ્રીઝ વગેરે મિલે છે.
૪૨
જિનીગ, ફેકટરીઝ :– લગભગ ઇ. સ. ૧૯૨૪માં સૌથી પ્રથમ ગાંધી કેશવલાલ છગનલાલે અતિસિયા દરવાજા બહાર માણેકબાઈ શેઠાણીની ધર્માંશાળામાં કેટલાક સાંચાથી જિંનીગ ફેકટરી શરૂ કરી. તે એકાદ વર્ષ ચાલ્યા બાદ બંધ થઇ ગઈ. સામાન્યથી કેટલાક જૈન ભાઈઓએ ભાગીદ્વાર્દથી ‘ફ્રી જિનીંગ ફેકટનો શેઠ શામળદાસ નથુભાઈના બંગલા પાછળની જમીનમાં હવા પાસે શરૂ કરેલી. એક વર્ષે આ ફેકટરી પણ બધ થઇ ગઇ. કારણકે આ સમયમાં કપાસની સ્હેજ અછત હતી. આ સમયમાં શ્રી વાડીલાલ દેવચંદ પરીખે સ્ટેશન સામે પાર્કા મકાનમાં જિનીંગ ફેકટરી શરૂ કરી. સમય જતાં આ પણ 'બધું પડી. ‘આ’ બધી ફરતી જિનીંગ ફેકટરીના સમય બાદ કપડવણજમાં જિનીંગ ફ્રેકટરી અતસરિયા કરવાા બહાર કરશનપુરા જવાના માર્ગે, જમણા હાથે શેઠાણીની ધ શાળાની લગોલગ જમીન પર જશવતલાલ જયંતિલાલ જિનીંગ ફેકટરીના નામે સૌથી પ્રથમ જીન શરૂ કર્યું. તે ખાદ વતનમાં સારા એવા 'જીનીગ પ્રેસીંગ ફેકટરીઝ શરૂ થયા (કપડવણજથી મોડાસા સુધી કપાસ પેદા કરે તેવી જમીન હોઈ કપાસનુ ઉત્પાદન સારાપ્રમાણમાં છે. જ્યારથી કચ્છી પટેલભાઈએના આ બાજુ વસવાટ થયે ત્યારથી કપાસની ખેતી ઉત્પાદનમાંવધારો થયા.
++
જશવંતલાલ જયંતિલાલ જિનીંગ ફેકટરીની શરૂઆત કરવાના યશ શ્રીધાડીલાલ મગનલાલ શાહુ એટલે ધાડીલાલ જૈનવાળા તથ્ય તેમના ભાઇ પાનાચંદભાઇને ફાળે જાય છે.
૧. કપડવણુંજ કાટન જિનીંગ એન્ડ પ્રેસીંગ ફેકટરી (મોડાસા રોડ),
*
૨. જે. આર. વખારિયા એન્ડ સન્સ,
૩. ઠાસરા જિનીંગ પ્રેસીંગ,
૪. ડો. વકીલ પ્રેસીંગ ફેકટરી (આવળાવાળા અંબીકા જિનીંગ એન્ડ એલિ મિલ).
Page #78
--------------------------------------------------------------------------
________________
ગૌરવ બીજું–વાણિજય
૫. મહાલક્ષ્મી જિનીંગ એન્ડ પ્રેસીંગ ૬. સી પારેખ જિનીંગ એન્ડ પ્રેસીંગ.
જ્યાં હાલ શ્રી લક્ષ્મીચંદ મીઠાલાલ ખડાયતા છાત્રાલય છે, તે જગાએ વૈધવાળા ખેતરમાં) એક પારસી સદ્દગૃહસ્થને રૂને કાંટો હતો.
ફોટોગ્રાફી:- આ ગામમાં સૌથી પહેલાં એટલે ૫૦-૬૦ વર્ષ પહેલાં ફોટો ગ્રાફર શ્રી મગનલાલ પુરત્તમ નામના ભાઈ હતા. તે બાદ શ્રી સોમેશ્વર કાશીરામ ત્રિવેદી નામના ભાઈ હતા. તે બાદ શ્રીમાધવટુડિયે શરૂ થશે અને તેની સાથે આજે.
(૧) શ્રી દિપક ટુડીઓ, (૨) શ્રીટુડીઓ ચેમ્પીયન. (૩) શ્રીડાન્ડા આર્ટ ટુડીઓ.
(૪) કિત ટુડીઓ. આઈસિટનાં કારખાનાં ઈ. સ. ૧૯૫૦ થી શરૂ થયાં. હાલમાં ચાર કારખાનાં તેનાં છે.
૧ઃ- પરીખ આઇસુ કેટરી. ૨ - બ્લ્યુ સ્કાય આઈસ ફેકટરી. ૩:- સબ્બીર આઈસ ફેકટરી
૪ – પટેલ આઈસ ફેકટરી વગેરે છે. મીઠીઓનાં કારખાનાં - ૧ - નાથુભાઈ બાવદીન
૨૨ સીદીક
૩:- સીગાલા .. ૪:- ખત્રી - ૫ – વીરચંદભાઈ ભાવસાર ૬ - મગનભાઈ રાણા ૭:- પિપટલાલ ગણેશ
Page #79
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ત્રીજું
જળાશયો
મહોર :- મહવર કે મહેર નદી કે જેના તટપર આપણું વતન વસેલું છે. મહેરને કેટલાક પત્થરવાળી નદી કહે છે, પણ ખરેખર મહારના પૂલવાળાજ ઉવારામાં, પુલની શરૂઆતથી ૫૦૦ ફુટ જેટલામાં જ પત્થર છે. શરૂઆતમાં અને પછી બધા ભાગના કાંઠાનું તળ માટીવાળું છે. કપડવણજની પશ્ચિમ દિશાએ ઉતર દક્ષિણ આ પટ વહે છે. આ નદી જના મહી કાંઠા એજન્સીની હદમાંથી ધાદના ડુંગરમાંથી નીકળે છે, તેના બે પ્રવાહ છે. એક પશ્ચિમ સાઠે બડે ભાઈ અને ભૂતિયા પાસે કભેટાના લાટ આગળ થઈને કપડવણજ તરફ આવે છે. આ ફાટે ધામણી નદીના નામે ઓળખાય છે. ડિમાઈ ધામણના તટ પર છે) અને બીજે ફાટે દક્ષિણે ઘઉંઆ વગેરે ગામ તરફ ફરીને કપડવણજ ભેગે થયેલ છે. કપડવણજથી કઠલાલ તરફ થઈ આગળ જતાં શેઢીને મળે છે. કપડવણજના ઉતર દક્ષિણ પ્રવાહમાં ઘણું જ તાંબાના બચ્ચા જેવા પત્થરે પથરાયેલા પડયા છે. પથ્થરમાં નાચની કૂદતી આ મહેર કપડવણજની દક્ષિણે મહંમદપુરા પાસે આવેલા ઈટવાડા પાસે વરસીના આવતા જળને પ્રેમથી ભેટે છે, સંગમ થાય છે. કપડવણજની પ્રાચિનતાના નાનકડા પુરાવા આ સ્થળેથી શેધતાં મળેલાં છે.
(રમણલાલ એન.મહેતા)
Page #80
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ત્રીજું–જલાય
ઈતિહાસના વિદ્વાને અને ભૂસ્તર શાસ્ત્રીઓની માન્યતા પ્રમાણે મહેર તથા વરસી નદીના કિનારા પર મહંમદપુરાની આસપાસ ઉત્પનન દ્વારા મળેલી માહિતીથી, પાષાણયુગના કેટલાક એજારેના નકકર પુરાવાઓ મળવાથી માનવાને કારણ છે, કે જૂના અશમયુગના સમયમાં પણ અહીં વસ્તિ હશે. કેટલાક જૂના ટેબા પણ જૂની વસાહતના મહંમદપુરા પાસે મળે છે. વરાસી નદીની જૂની ભેખડેમાં તે માટેના સ્તરના સંશોધન પદ્ધતિ પ્રમાણે મળે છે. તે આ રીતે ....
૧- નદીના હાલના પ્રવાહની નજીક રાખેડી રંગની માટી. ૨ – લાલ રંગના જૈસ્પર, લેટેરાઈટ વગેરેના કાંકરા. ૩:– કાંપ. ૪ – પવનથી ઉડેલી ધૂળ. ૫:- હાલની જમીન વગેરે જોતાં, તથા મહેર નદીના કિનારા પરના લેહ કાટને તે જોતાં-જાણું શકાય કે અહીં લેખંડ કમવાને ઉધ્યોગ પણ હતે.(સાભાર નેંધ)
(મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના વિદ્વાન છે. રમણલાલ એન. મહેતા સાહેબના અભ્યાસપૂર્ણ લેખમાંથી સાભાર નોંધ)
ઈ. સ. ૧૮૮૨ માં ડો. જેમ રોબર્ટ બુસ સાહેબ નામના ભૂસ્તર શાસ્ત્રીએ મહેર નદીના કિનારા પરના હજારે વર્ષના અવશેષો એકઠા કરેલા અને સંસેધન કરેલ.
ખાસ કરીને ગુજરાતમાં આવે કાટ જે દેખાય છે, તે ત્યાંના ધાતુ ગાળવાના, લખંડ ગાળવાના ઉદ્યોગોને જ આ કચરે છે. આપણે આ કાટડિયા આરે લોખંડના કાટને જે કરે છે. તે સંશોધન થયેલ, પણ આર્થિક દષ્ટિએ કેઈજ રીતે પિવાય તેમ નહી લાગવાથી, બ્રિટિશ રાજ્ય વખતેજ એ કાર્ય બંધ રાખેલ.
“આ કાટવાળો ભાગ એ પ્રાચિનતાના પુરાવારૂપ છે”
મહારમાં સમાઈ ગયેલી વાંસી મહેરના રૂપે આગળ ભાટેરા કઠલાલ થઈને આગળ નડિયાદ તાલુકાના શાંતાપુર અને વીણા ગામ પાસે બનયાના નાકા આગળ શેઢીની સાથે મળી તેમાં સમાઈને આગળ મહેમદાવાદ તાલુકાની સરહદ વચ્ચે થઈ ખેડા આગળ વાત્રકની બાથમાં સમાઈ જતાં, તેના જળ વૌઠાના મહા સંગમમાં મોટી બહેને સાથે નામશેષ મળીને કૃત્ય કૃત્ય બને છે. મહેરની લંબાઈ લગભગ ૪૦ માઈલ જેટલી છે. મહોર નદી તાલુકાના લગભગ અડધા પ્રદેશને પાણીને લાભ આપે છે.
જ્યારે પ્રાચિન કપડવણજ રાહના આરા તરફ હતું, ત્યારે આ નદીને પટ મેટે હતે તેવું મનાય છે. તે વખતના પુલના મૈત્નાવશેષ પહેલાં હતા. હાલ પ્રજાના સુખાર્થે નદી
Page #81
--------------------------------------------------------------------------
________________
જ
કપડવણુજની ગૌરવ ગાથા
દરવાજા બહાર વાણિજ્યની દ્રષ્ટિએ મહત્વના ગણાય તેવા. પુત્ર છે (આ ચિત્ર નં ૨૫) આની પહેલાં આ કચે પુલ વડ઼ારા બિરાદરોએ કણસ્તાન જવા બધાવેલા.
પાકા પુલ પૂર્વ પશ્ચિમ બાંધેલ છે, અને આ માર્ગેથી વરાંસી વહેારાઓનું કબ્રસ્તાન, નવાગામ, ઉત્ક ઠેશ્વર, કેદારેશ્વર, આંતરસુબા વગેરે સ્થળે જવાય છે. પુલની પડોશમાં ઉત્તર તરફ પ્રજાને કપડાં ધોવા માટે સરળતા થાય તે માટે એક પત્થરને એવારા શ્રીજમનાદાસ છગનલાલ દેસાઇ ( વહાણ દલાલ) તરફથી બંધાવી આપવામાં આવેલા છે. દૂર ઉત્તર તરફના એક આરાને હાથીઓ અરો કહે છે. પહેલા નવાખી સમયમાં હાથીએ આ સ્થળે પીણી પીતા અને ખેલતા હતા. પુલની દક્ષિણ તરફ ગામ તરફના પૂર્વ દિશાના આરાને મહાદેવ વાળા આરો કહે છે, ત્યાં પત્થરમાં કાચેલી કુડીએ છે, કે જ્યાં પહેલાં ભાવસાર લેાકેા કપડાં રંગતા હતા. ત્યાં નાનાં ખાળકોની સ્મશાનભૂમિ છે. ત્યા એક નાનકડી ધ શાળાના ભવિશેષ પડેલા છે. કહેવાય છે કે પહેલાં ભાવસાર કામે આ અધાવેલી, જે આજે સ્મશાનભૂમિમાં આવતા ડાઘુ એને વિશ્રામસ્થાન તરીકે વાપરવા આપવા નક્કી કર્યુ અને ટ્રસ્ટે એ ભેટ કરેલ છે. જેને આજે જીણોદ્ધાર થયેલ છે.
મહાર નદીમાં ચામાસામાં નાચતાં કૂદતાં જળ. માનવજીવાને બતાવે છે કે, જીવાની કેવી ઉછાળા મારે છે., ઘૂઘવાટા કરે છે. પણ પછી. તે જીવનની ઘટમાળ શરૂ કરતાં પાતાના ખેાળામાં ખેલનાર કપડવણજને ઘણી જ ઉમદા શિખામણ આપે છે. બહુ જ તેાફાની જીન સુકાય ત્યારે શુ રહે છે? મહેરની શિખામણ સાનાની મહેાર કરતા પણ કિંમતી છે.
ગાઝારા પ્રસ`ગ :- લાકોને રાહત આપનાર આ પુલ પરથી એક ગાઝારા દિવસે તારીખ ૩૧-૫-૧૯૬૨ ના રાજ ગુજરાત રાજય વાહન વ્યવહારની આશરે ૯૦ પેસેન્જર (માણસા) ભરેલી ખસ, જે ઝેર-નિરમાલી ગામ તરફ જઈ રહી હતી. ડ્રાઈવરની ગલતથી બસ તુમે એટલા જળમાં પુલની રીંગ તેડીને નદીનામાં પડી. છર માણસે કરૂણ રીતે મૃત્યુ પામ્યા. આવી ભયંકર હાનારાત કપડવણુજમાં કદીપણ સર્જાઇ ન હતી, આ કરૂણતાનું કાવ્ય - - હૃદયભેદક છે.
વરસઁસી કપડવણજની પરિશ્રમે વાંસી નદી મહેારને મળે છે. વરાંસી (જુએ ચિત્ર નં ૨૬) ગાબટ નજીકથી આવે છે. આ બન્ને નદીએ વિરૂધ્ધ દિશાઓમાં વહન કરી કપડવણજ પાસે અલગ અલગ વહેતી હાવા છતાં મહંમદપુરા તરફ આવતાં સંગમ થાય છે, અને પછી દક્ષિણ તરફ આગળ વધી શેઢીને મળી પછી વાત્રકના જળમાં સમાઈ જાય છે.
વાંસી એ વતન ગંગા છે. તેના જણુ કી સૂકાયાં નથી. તે કપડવણજથી એક માઈલ દૂર પિશ્ચમે વહે છે. ઝરણા સદા ચાલુજ. જેથી આના પ્રવાહ સામાન્ય ચાલુ જ રહે છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ત્રીજું-જવાશય
૪૭
આ નદીનું જળ સ્વચ્છ અને મીઠું છે. આ પવિત્ર નદીના કિનારા પર શ્રીમજી મંદિર છે, ત્યાં બહાર એક મોટી શ્રી હનુમાનજીની પ્રતિમા છે અહીં મહંતની મઢી તેમજ ઈમશાળા છે. તેમજ તેની પાછળ મહંતના સમાધિસ્થાનને છે. પથ્થરનો બાંધેલો પગથીયાંવાળો એવા છે. (ચિત્ર નં. ર૭)
પગથીયાંવાળા ઓવારાં ઉપર આંબલીના ઝાડ પાસે એક ટકેરખાનું હતું. (ચિત્ર નં. ૨૮) તે સ્થળે એક ઓરડે અને એક ભેરૂ મહંતશ્રી માટે ધ્યાન ધરવા શ્રીમાઈ (તા. બાયડ)ના વતની રા. રેવાભાઈ કરશનદાસ પટેલ બંધાવેલ જના પગથિયાના આરાને ફરીથી બીજી વ્યક્તિ તરફથી સુધારવામાં આવેલ.
શહેરની દક્ષિણ પશ્ચિમે જ્યાં સંગમ છે, તે સ્થળે (૧૦૭ વર્ષ પહેલાં) સંવત ૧૯૨૭ વડોદરાના સુવિખ્યાત શ્રીમદ્ નૃસિંહાચાર્યજી મહારાજના પગલે પાવન થયેલું. એ સમયે જે સ્થળે સામાન્ય માનવી ડરતે હતું, તે સ્થળે સંધ્યા કે રજનીને સમય એ માનવ મહેરામણ માટે ઉમટેલેજ રહેતું. આ રીતે આ સ્થળે મહોત્સવ જાયે હતે. આ સ્થળે સંવત ૧૯૮૨ લગભગ બન્નેના સંગમના પાણી પર એક પ્રસંગ જાયે હતે.
પૂ. રાષ્ટ્રપિતાનાં અસ્થિ કપડવણજના મુકસેવકદાનેવરી સ્વ. શ્રી માણેકલાલ છોટાલાલ દેસાઈ લાવેલા. તા. ૧૨–૨–૧૯૪૮ ના રોજ તે અસ્થિ, ભમ આ સ્થળે કપડવણજના ગૌરવસમા પૂ. શ્રીશંકરલાલ હરજીવનદાસ શાહના હસ્તે પધરાવવામાં આવેલ અને સર્વોદય મેળે પણ જવામાં આવેલે.
સંગમ ક્ષેત્રને આર્યો પવિત્ર માને છે. તેમ આ પવિત્ર સ્થાનને પૂર્વ તસ્કના ભાગ પર અમરધામનાં યાત્રાળુઓને ભૂમિદાહ દેવામાં આવે છે. સામેજ એક નાનકડી બેસવા માટેની ધર્મશાળા બંધાવેલ છે. ચોમાસાના પૂર વખતે કે વરસાદ સમયે ભૂમિદાહ દેવા માટે પતરનું લેખંડના ગડર નાખી છાપરૂ બાંધેલ છે. તેની પડોશમાં તુલસી ક્યારે છે. અહિં ગામના મહાપુરૂષ અને તેની સમાધિસ્થાને છે. (જુઓ ચિત્ર નં. ૨૯)
ગીરનારી મહારાજ -જય ગીરનારી આશ્રમના ચીત્રજ (જુઓ ચિત્ર નં. ૩) નામના આશ્રમની સ્થાપના વિ.સ ૨૦૩૨ શ્રાવણ વદ ૧ સેમવાર તારીખ ૯-૮-૧૯૭૬ના રેજ શ્રી રત્નગીરી મુસ્તગીરી નામના મહારાજે કરી છે. તેઓ શબના અગ્નિદાહ વિધિમાં મદદગાર બને છે. તથા ત્યાં સારૂ એવું મંદિર બાંધવા વિચારી રહ્યા છે.
તુલસી કયારે –સંગમ આગળ તુલસીક્યારે (ચિત્ર નં. ૩૧) (૧) શ્રીરામજી મંદિરના મહંત શ્રીરામદાસજી મહારાજની સમાધિ છે. વિ.સ. ૨૦૧૮ ના મહાવદ ૧૩ ને
Page #83
--------------------------------------------------------------------------
________________
કપડવણુજની ગૌરવ ગાથા
ગુરૂવાર. (૨) ભુધરભાઇ ધનેશ્વરની ત્રિવેદી વિ.સ. ૧૮૪૮ ના કારતક વદ ૧૪ (જુઆ ચિત્ર ન. ૩૨) (૩) કખીર સાહેબ મહંતનો તુલસી કયારા છે. (જીએ ચિત્ર નં. ૩૩)
re
સગમના પુલ :- આ નદી (સંગમ ઉપર એક લોખડના મોટો પુલ હતા. જે આશરે ૨૯૦,૧/૨ ફુટ જેટલા લાંબે ૧૭,૧/૨ ફુટ જેટલા પહાળો અને ૪૦ ફુટ જેટલો ઉંચા હતા. એ જમાનાના બ્રિટીસરાએ તે વખતે ખેડા જીલ્લામાં આ મોટામાં મોટો પુલ અ ધાવ્યા હતા. ઇ.સ ૧૮૬૭ સ્વાતંત્ર કાંતિ બાદ ૧૮૬૫ થી ૧૮૬૯ લગભગમાં ખાધવામાં આન્યા. આ લાખેડના પુલથી કપવણજથી નડીયાદ તરફના વહેવાર સાચવી શકાતા. અન્ને બાજુએને સાંધનારો આ પુત્ર. જેને ૧૬ થાંભલા હતા તેવા મજબુત પુલના ગામતરફના એક ભાગ આશરે ૫૬ ફુટ લાંબે અને ૧૭,૧/૨ ફુટ પહેાળા લગભગ ૩૦ ફુટ નીચે રેતીમાં મેાટા કડાકા સાથે મહા વદ અમ!સ તારીખ ૧૬-૨-૧૯૬૯ ના રવિવારના રોજ સાંજે કલાક ૫-૧૫ મિનીટ તૂટી પડયા. કોઈને નુકશાન થયેલ નથી. આ પુલ વાણિજયની દૃષ્ટિએ ઘણાજ મહત્ત્વના ભાગના છે. ખસ, ગાડા અને જાનવરો મારફતે સારો વ્યવહાર દિવસ રાત્રિ ચાલ્યા જ કરે છે. (જુએ ચિત્ર નં. ૩૪)
નવા તૈયાર થયેલ પુલ તા. ૧-૮-૧૯૭૫ માં અધ્યતન રીતે બ ંધાવેલ. તે વાહન વ્યવહાર માટે ખુલ્લુ મૂકાયેા. તેના પાયાની ઉંડાઇ ૨૦ થી ૨૨ કુટ, ૮૦ ફુટના ચાર ચાર ગાળા પ્રમાણે ૩૨૦ કુટની વિશાળ લખાઈ ૯ ફુટ વ્યાસના આશરે ૨૭ થી ૩૦ ફુટ ઉંચાઇના પુલના થાભલા, પુલના થાભલાએના ગડર વચ્ચે સેન્થેટિક રમ્ભરની એરીગે, તથા ૨૩ ફુટની પહોળાઇના સ્લેખવાળા આ પુલ રૂા. ૯, ૧૭, ૩૬૪ ના ખર્ચે બાંધવામાં આવેલા છે.
વાટર વર્કસ
વાટર વર્ક સ–પ્રથમ વાંસીનુ' સ્વચ્છ અને મીઠુ પાણી ઘેરઘેર પહોંચાડવાના પ્રશ્ન સુધારાઇની સ્થાપના થયાબાદ ચાર પાંચ વર્ષમાં વિચારવામાં આવેલ, પણ આ કોયડા વણઉકેલ રહ્યો હતા. તે ફરીથી સને ૧૮૭૧ માં પાછે ગતિમાન થયા. ધીરે ધીરે કરતા ૧૯૦૬ માં હિંદમાં શ્રેષ્ઠ માનવ શ્રીવિશ્વ સરૈયા, આ સમયે મુંબાઇ ઈલાકાના સેનેટરી એન્જીનીયર હતા, તેઓશ્રીએ કપડવણજ પધારી વાટર વર્કસની આ યાજના તૈયાર કરી. સરકારે લેક ફાળાની રકમ જોસારી એકઠી કરવામાં આવશે, તે પચાસ ટકા ગ્રાન્ટ સરક્રાર આપશે તેમ જણાવ્યું. રા. મ. વલ્લભરામ છેોટાલાલ ત્રિવેદી તથા અન્ય સજ્જનાએ ફાળો એકત્ર કર્યો. સરકારે સન ૧૯૧૪ માં પાણી પુરવઠા તથા ગટર યેાજના સાથે મ ંજુર કરી. અ ંતે ૧૯૨૫ માં સદર ચાજનાનું ખાત મુહૂત કરવામાં આવ્યું, ત્યારે વલ્લભરામ દ્રાલાલ ત્રિવેદી પ્રમુખ અને ચુનીલાલ વિઠ્ઠલદાસ વકીલ ઉપપ્રમુખ હતા.
Page #84
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ત્રીજું–જલાયા
પાણી પુરવઠા માટે વાંસીના કાંઠે પંપીગ સ્ટેશન શરૂ કર્યા. પાણી પુરવઠો મળી
રહશે.
આવે તે તેને નિકાલ કરે જ જોઈએ, જે તે ન થાય તે ગંદગી થાય અને ગંદકીથી મચ્છર વગેરે ઉત્પન્ન થાય અને પ્રજાને ત્રાસ ભેગવ પડે. આથી છે. વિAવ સરૈયા ડેકટરની સલાહ અનુસાર ગટર યેજના પણ ઘાઈ, તે ઈ. સ. ૧૯૨૮ માં ૧૩ લાખના ખર્ચે કરવાનું નકકી કર્યું. તે માટે સુએઝફાર્મ તરફ ૮૬ એકર જમીન એકવાયર કરી, ગટરનું ચેકનું કરેલું પાણી આપવામાં આવે તે સારું એવું શાકભાજી વગેરે થઈ. શકે સાફ કર્યા સિવાયનું પાણી નજીકની નદીમાં ઠલવાય. તે વખતે ૧૪૫ સ્પેશીયલ પાણીનાં અને ૧૭૪ ગટરના કનેકશને કેરવાનાં હતા, તે ધીરે ધીરે વધીને ૨૨૦ અને ૧૭૪ ગટર જેડાણ થયાં.
ટાંકી : ટાંકી ગામમાં ઉંચામાં ઉચી જમીન પર કરવી, એવી યેજના ઘડી. ગામ વચ્ચેની ટાંકી કેઈ વખત ભયનું સ્થાન થાય, આથી વકીલ સોમાભાઈ પુનમચંદ દેશી, ડો. વાડીલાલ પ્રેમચંદ શાહે વગેરેએ આ અંગે પ્રજા સાથે રહીને મહામહેનત કરી, અને તે ગામ બહાર લઈ જવાનું નકકી કર્યું. તે સીંગરવાવની બાજુમાં ટાંકીકામ લઈ જવાયું. પહેલાં એક ટાંકી ગામના હિસાબે ૧૭૦૦૦૦ લીટર પાણી સમાય તેવી કરાવી અને પછી વસ્તી વધતાં પાણીના વધારા માટે બીજી ટાંકી ૧૮૦૦૦૦ની બનાવી. બન્ને મળીને ૩૫૦૦૦૦ ગેલન પાણીની ટાંકીઓ થઈ ત્યારથી જ ગામમાં પાણી પુરૂ પાડવામાં આવે છે.
ગટર લે તેનેજ નળ આપવાને, એટલે ગામમાં પાણીના લીધે ગંદકીની વાત જ નહીં. ગંદકી નહીં એટલે મચ્છરની તે વાત જ કરવાની નહીં.
ગામમાં કુવા : કપડવણજમાં મોટા ભાગની પિળોમાં નાનકડા કુવાઓ છે અને તે પિળના નામે જ ઓળખાય છે. તેમજ શૈડી વા પણ છે. આસપાસનાં ધોરી માર્ગો, રાજમાર્ગો પર કેટલાક ધર્માત્માઓએ જનતા માટે વાવ બંધાવેલી છે. ગામની આસપાસ તળાવે છે. તેને પાણી પીવા માટે હવાડા પણ ભરવામાં આવતા.
૧૯૯૯ ના મે માસમાં પાણીની તંગી આ નદીમાં આવી ત્યારે એક મુસ્લીમભાઈના કુવા દ્વારા ગામને પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કવા થા વાવો રાહના આર તરફ ખેતરમાં ૧૨ મોટા કુવા છે, ગામની ચારે બાજુ લાઈ કુવાઓ સારા પ્રમાણમાં હોઈ આ ગામને પાણીની કદી જ તકલીફ પડી નથી.. ક. મી. ગ-૭
Page #85
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
વરાંસીનું વહેલ અખંડ ચાલુ જ રહે છે. દંતકથા કહે છે કે હાલ જે વીરપુરમાં દરીઆઈ સાહેબ નામના ચમત્કારીક પીર થઈ ગયા. તેઓ એક વખત બહીયલથી વીરપુર જતા હતા, નમાઝને સમય થતાં આ નદીના કાંઠે-કિનારે “વ” કર્યું (નમાઝ પઢતાં પહેલાં હાથ પગ દેવાની ક્રિયા) પાણી પીધું, તેમણે નમાઝ પઢીને કહ્યું કે હે ખુદા ! તું આ નદીને હંમેશને માટે આ સ્થળે વહેતી રાખજે. આ શહેરમાંથી તેને સુકાવા દઈશ નહીં.” છપ્પનીયા જેવા દુષ્કાળના ભયંકુર સમયમાં જ્યારે કુવાના અને નદીઓના જળ સુકાયાં ત્યારે પણ આ નદીનું વહેણ અખંડજ હતું. હાલ પણ આ પ્રવાહ ચાલુ જ રહે છે. કપડવણજથી ઉતરમાં આશરે ત્રણ માઈલ દુર માર્ગમાં કુદરતી ઝરણું છે. પાણી કુટે છે એટલે પાણીનું વહેણ ચાલુ રહેતું હોય તેમ સંભવે છે. પવિત્ર પુરૂષના આશીર્વાદે કે અખંડ વહેતાં ઝરણુમાં ઈશ્વરેચ્છાએ આ જળ અખલિત વહ્યા કરે છે. સિદ્ધરાજ–સેલંકી યુગમાં કપડવણજને પ્રતિષ્ઠા અપાવનાર
કિતી કાટડાં સમાન જળસ્થતિને
કંડવાવ સોલંકી યુગની કપડવણજની પ્રતિષ્ઠાના પ્રતીક સામાન આ ગેરવવંતી ક્ષત્રિયાણી મેળે શણગાર સજીને જરૂળે બેઠી બેઠી રણજોદ્ધાની વાટ જોતી જોતી દુરદુરની રેખાઓને આંબતી સ્વપ્ન દેળતી દેળતી ઢળી પડી.
જયારે જાગી ત્યારે સૈકાઓ વિની ગયાં ત્યારે ન હતે એ વેશ ન હતુ એ ગૌરવ ન હતી એ આંખમાં ચમક પણ વિરહની વેદના વૃદ્ધત્વ, તવાળ પણ ખરવા લાગ્યા યૌવનની ચમકે રૂઆબ ન હતાં, પણ કરેળિયાના જાળા જેવી કરચલીઓથી જાળ ગુંથાયાં હતાં. આંખમાં કાજળની નહી પણ અંધત્વની કાળાશ હતી. આ ભવ્ય સ્થાપત્યની કળા ફક્ત પથ્થરો અને ધુળમાં રગદોળાઈ રહી છે. રેશમ કે કિનખાબના પડદા નથી, પણ કેટલાક અજ્ઞાન માનવીઓ આવા સ્થાપત્ય પાસે કચરે નાખે છે.
સૈકાઓથી અડગ ઉભેલી અતિવૃદ્ધ મહારાણી આ સહન કરતી ઉભી છે. જનતા જનાર્દન ખ્યાલ કરે એને મને ભાવ જાણે.
ભગવાન શ્રીનીલકંઠેશ્વર, નારાણદેવ, શ્રી મહાલક્ષમીજી, શ્રીગુપ્તેશ્વરની મુર્તિઓએ આપણને દર્શન કરાવ્યાં, જેના પવિત્ર જળથી રક્તપિતને રેગ મટતે કહેવાય છે. તે ભવ્ય
Page #86
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ત્રીજું–જલાશય
વાવની આ વાત છે. નગરજને જુઓ એના ભૂતકાળની ભવ્યતા, વર્તમાનકાળની, શેભાએ ભવિષ્યમાં જનતા જેના ગૌરવની ગાથા ગાતાં પણ થાકે નહીં, તેવી આ ભવ્ય “કુંડવાવ” શિલ્પની દ્રષ્ટીએ સુભદ્રક શ્રેણીના “શિવકુંડી કુંડવાવ છે. જેની લંબાઈ ૧૩૨૮ ચો. વારની છે. ક્ષેત્રફળમાં છે. કેઈ વખત એકલા અંધારે ફરતા છે ત્યારે કાળના નિસાશા સંભળાય છે ખરા ?
હરિશભાગ : હમણું સૈકાઓ પછી અતિવૃદ્ધ આ રાજરમણીના હૈયા સ્થાને થયેલ હરિશબાગ શેભામાં વધારે કરનાર બની દેવત્વનાં દર્શન કરાવે છે. પણ જ્યારે સમગ્ર વાવની શેભાને વધારવા માટે કઈ સ્થપતિની સલાહ લઈ તેના રક્ષણ અને શોભા માટે શું કરવું જરૂરી છે, તે વિચારવા માટેનું નમ્ર સુચન છે.
સિદ્ધરાજની કરાવેલી વાવો કપડવણજમાં ગુજરેશ્વર સિદ્ધરાજ જ્યસિંહના હસ્તે બંધાયેલ વાવ, બત્રીસ કોઠાની વાવ, રાણીવાવ અને સીંગરવાવ, એ એ સમયની સ્થાપત્ય કળાની યાદ આપે છે. ગુજરાતના આ સુવર્ણયુગનાં શિવમંદિરે, જૈન મંદિરે, વા, તલ કે અન્ય સ્થાપત્યનાં શિ ખરેખર ભવ્ય હતાં. સિદ્ધરાજ જયસિંહના સમયનાં આ સ્થાપત્યે ખરેખર ખીલી રહ્યાં છે.
“મહાલ્ય મહાયમા, મહાસ્થાને મહાસરઃ યહૂત સિદ્ધરાજને, ક્રિયતે તન કેનચિત્
કુંડવાવનું તેરણ અને કીતીસ્થળ તેરણઃ
પ્રાકરે દેવસામગ્રે, રાજદ્વારે મહામૃતી |
જલાશયાઝે ક્તયં, સર્વાગ્રેચ પ્રતેલિકમ્ | દર્ગમાં પ્રવેશતાં, નગરના અંદરના ભાગે, દેવાલય આગળ, કોઈ મહત્સવની–મેઈ રાજ્યના વિજયની યાદના સ્મારક રૂપે તથા જળાશય આગળ પ્રતેલિ (રણ) અર્થાત્ કીર્તિસ્થંભ બાંધવા, તેમ “શિલ૫રત્નાકર”માં કહ્યું છે.
કવાદિ: સંવતના પાંચમા સૈકાથી દેવાલ નજીક નદી કે કઈ જળાશય ન હોય તે ત્યાં સ્નાનાદિક ક્રિયાઓ માટે કુંડ, કુવાઓ કે વાવ બંધાવવાની શરૂઆત થયેલી હતી.
કડ કયાં?: સેલંકી યુગમાં ગુજરાતમાં બંધાયેલ કુંડોમાં મેહેરાને સુર્યકુંડ,
Page #87
--------------------------------------------------------------------------
________________
૫૨
કપડવણજની ગૌરવ ગાથો
શિહેરાને બ્રહ્મકુંડ–અંબાજીને શકિતકંડ, આબુની તળેટીમાં આવેલ ઋષિકેશના મંદિર પાસે કુંડ અને કપડવણજને કુંડ એટલે કે આપણી કુંડવાવ મુખ્ય છે.
તાની પ્રથા : નવમા સૈકાથી તેરણો બાંધવાની કથાને ગુજરાતમાં વિકાસ થયેલ. જેમાં પ્રાચીન શિલ્પકળાથી સમૃદ્ધ તેરણે હતાં, જેમાંના કેટલાં તુટી ગયાં, કેટલાંક હયાત છે.
કરવાવનું તારણ આપણી કુંડવાવનું તોરણ, એ તરણ સૃષ્ટિમાં ખાસ સ્થાન ધરાવતું છે. (જીએ ચિત્ર નં. ૩૫)
ગુજરાતના તેરમાં ૧૩ તેરણે છે, શામળાજી પાસે શ્રીહરિષચંદ્ર રાજાની મોરીનું તેરણ, મેઢેરાના સુર્યમંદિર આગળના બે ભગ્ન તેરણે, આસુડા દેવડાનાં બે તરણે,
મનું નિજામ માતાનું, શ્રીલીઅજા માતાનું તેરણ, પિલુન્દ્રાનું સૂર્યમંદિર આગળનું તોરણ, વડનગરનું તરણુ, ધુમલીનું નવલખા મંદિરનું રહેલું તોરણ, પંચમહાલ જિલ્લાના રતનપુર ગામ આગળના રસ્તેશ્વર મહાદેવનાં તેરણ, સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના જંગલોમાં કેવારના સુર્યમંદિરનું તેરણ, વાઘેલાના ડેરલનું તોરણ, તે સિવાય પોરબંદર પાસે તથા ધોળકા વગેરે ઘણા સ્થળ પર તોરણોના તુટેલા અવશેષે જોવા મળે છે.
તોરણાની વધમાનતા : આ બધા તેરણની સૃષ્ટિમાં વડનગર, દેલમાલ અને કપડવણજના તોરણે આજદિન સુધી કીર્તિગાથા ગાતા અકબંદ ઉભાં છે, ગુજરાતના સ્થાપત્યને આ એક વાર છે. આપણું કપડવણજનું તોરણ એક સુંદર નમુને છે. તે વિશિષ્ટ પ્રકારનું છે. આ તેરણના ઉપલે મથાળે મધ્યભાગે આવેલ ઈલ્લીકાલવણમાંની મૂર્તિના જેવું સુંદર શિલ્પ બીજે ભાગ્યે જ જોવા મળે છે.
તોરણની રચનાઃ સુંદર ભદ્રશ્રેણીની કુંભી, ઉપરથી શોભાતાં એ જ શ્રેણીના બે દેઢીઆ, સ્થભે ઉપર આખુ તેરણ ઉભુ છે. આ દેઢીઆ સ્થભે ઉપર પાટ ગોઠવાયેલ છે. તેના ઉપર છન્નુ અને છજા ઉપર ઉત્તર ચક્ર, પાંચ ઈલ્લીકા લવણ, બે તિલકે અને બે મકર સુખેશી આખુયે તેરણુ શેભી રહેલ છે. કુંભી ઉપરથી શરૂ થતાં ભદ્રમાં સ્થંભની ચાર દિશાએ પરિકરને મળતાં ગવાક્ષોમાં એક એક દેવમુતિ ગોઠવાયેલ છે. આ રીતે બને રંથ ઉપરની આઠ આઠ દેવમુર્તિઓથી તેરણને નીચલે ભાગ શેલી રહ્યો છે. તે ઉપર પૈકી દેવકૃતિઓ આમાં દશ્યમાન થાય છે. તેના ઉપરના ટેકાના નીચલા ભાગને જોતી ચારે દિશાની અપ્સરા કે ગાંધવીઓની મુર્તિએની નીચલી ચાર બેઠકે દેખાય છે. તેના ઉપર તે નર પક્ષીઓની હરોળ, તેના ઉપર હીરાકણનું શિલ્પ અને તેના ઉપર અશેક
Page #88
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ત્રીજી—જલ, શય
વક્ષથી સુશોભિત સ્થ ંભની ઠેકીનું મથાળુ આવેલ છે. સ્થંભના આકાર વર્તુળાકાર બની જાય છે. આ વર્તુળાકાર અંદરના ભાગેથી તેારણની ગાળ કમાનનું તારણીય બની જાય છે. બહારની ત્રણ દિશાની ત્રણ મુર્તિએ દેખાય છે. ગુજરાતની તેારણુ સૃષ્ટિમાં કપડવણજનું તારણ આગલી હરાળમાં મુકાય છે. જો આ તારણમાં ગેરઆ રંગની આંખવાળા ખાશે પત્થર વપરાયેા ન હાત તે હવા-વરસાદે આ તારણને નુકશાન કર્યું" હાત.
૧૩
ત્રણ શણગાર ચાકીએ કપડવણજની મધ્યમાં આવેલી કુંડવાવ અને તારણ. તેમાં ત્રણે દિશામાં ત્રણ શૃંગાર ચાકીઓ આવેલી છે. આ સુંદર વેદીબંધ ત્રણે શૃંગાર ચાકીએ અમુલ્ય શિલ્પણન છે.
(ડૉ. હરિલાલ આર. ગૌદાની—સાભાર)
કુંડની પાણી વખતની શાલા : આ કુંડ કખડવણજના ભદ્રસ્થાને શાલે છે. જ્યારે આ સ્થળ ચેામાસામાં પાણીથી ભરાયેલ હાય. અહીં ગામના કેટલાક સારા એવા તરવૈયાઓ ચામાસામાં ત્યાં આવેલ છત્રીઓ પર ચઢીને તરવાના ભુસકા મારવા રોકાતા, ત્યારે કેટલાક અમારા જેવા (તે સમયના બાળકો) તે લેવામાં તલ્લીન થતાં. ભાદરવા વદ ૧૨ રેટીયાખારસ (રાષ્ટ્રપિતા પુ. બાપુની જન્મજયંતિ) જ્યારે કપડવણુજના નાગિરકા, કપડવણુજના પ્રાણ સમાન સેવા સ ંઘ જેવી સ ંસ્થા, પગથિયે પગથિયે દ્વીપમાળ પ્રગટાવે, ત્યારે એકકેક નાગરિક આ દીપમાળ ઝળહળતી જ્યેાત-દીવડાઓ જોવા ઉમટતા, તે પ્રસંગ કદી ભુલાય તેવા નથી. એક વખત કલ્પના કરો કે પગથિયે પગથિયે દીપમાળ મુકતા હશે ત્યારે કેવી દેખાતી હશે. આ વિચારે દ્વીપમાળ કરવાના મનારથ થયેલ.
શિલ્પમાં કુંડાના નામે
"C
,,
27
,,
શિશ્પશાસ્ત્રમાં કુંડાની, ચાર શ્રેણીનુ વર્ણન થયેલ છે. જેના નામ “નંદાત્મ્ય ” અને “ પરાધ ”. ગુજરાતના મોટા ભાગના કુડા ચારસ એટલે ભદ્રક શ્રેણીના છે, છતાં આપણા કપડવણજના ‘ શીવકુંડ” “ સુભદ્રક શ્રેણીના છે. આ બધા જ કુંડો શિલ્પશાસ્ત્રના નિયમે અનુસરજ બંધાયેલ છે.
ભદ્રક “ સુભદ્રક
,,
સોલંકી યુગની કેટલીક કથાઓ, શિલાલેખા કરતાં પાષાણુમાં કતરેલ સૌન્દર્ય કલાના અદ્વીતિય નમુનારૂપ છે. ગુર્જરસ્થાપત્ય એ ક્ષત્રિય રાજવીએ તથા શ્રેષ્ઠીઓની કલા સાધનાને ચિરંજીવી રાખનારા સ્થા છે. સાલ'કીએના સુવર્ણ યુગની ભવ્યતા ઉત્તર ગુજરાત જ આપી શકે. મધ્ય ગુજરાતમાં કપડવણજ એ યશ કથા કહે છે. ૧૩૨૮ ચા.વા.ના ક્ષેત્રફળની કપડવણુજના મધ્યભાગે શાલતી કું'ઢવાવ જોનારને તેની ભવ્યતાના ખ્યાલ આપે છે. ઘણા જ ગોખથી શોભતી નક્કર પગથિયાથી બાંધેલ આ સુંદર સરોવર જેના મધ્યભાગે નાનકડી કુઇ
Page #89
--------------------------------------------------------------------------
________________
૫૪
કપડવણજની ગૌરવ ગાથા
શેભે છે. આસપાસ બેઠક જે ચોપાસ ફરતે પરથાળ (પટશાલ). પરથાળ ઉપર ચેકીઓ બંધાવવાનો રિવાજ પ્રચલિત હતું. આ પ્રકારની ચિકીઓ, સંતેના આશ્રમસ્થાન મઢીઓ યાને છત્રીઓ જે હજુ કલાના નમુનારૂપ છે. જ્યારે કુંડવાવ નહિ હોય ત્યારે આ સ્થળે નાનકડું ખાબોચીયું હશે એવું કઈકનું અનુમાન છે.
જમણી બાજુની છત્રી નીચે ઉંડાણમાં કૂવા જેવું છે:
શુભદ્રક અને શીવકુંડ : સેલંકી યુગમાં ઘણ કુંડે ગુજરાતમાં બંધાયા. જેમાંના આજ ઘણુ તુટયા છે. કેટલા મજુદ છે, તેમાં કપડવણજને આ કુંડ “શીવ-કુંડ હયાત છે. કેટલાક કુડે મેટા ભાગભા ભદ્રક શ્રેણના છે. જ્યારે “શુભદ્રક શ્રેણીને આ શિવકુંડ છે.
(ડે. હરિભાઈ ગૌદાનીના લેખમાંથી સાભાર :)
વડનગરના કીર્તિસ્થંભથી કંઈક અંશે કલામાં અને શૃંગારમાં ઉતરતા દરજજે હવા છતાં, જીવંત નમુનારૂપ આની કમાન હજુ શેભી રહી છે. હાલમાં આ કમાન યાને કીર્તિસ્થંભ આ સિદ્ધ સરોવરનું મુખ્ય દ્વાર હશે. ભાવિકભક્તો અને ભુદે દ્ધિ સરેવરમાં સ્નાન કરી તરત જ ભગવાન નીલકંઠના દર્શન કરતા હશે.
આ તેરણની લંબાઈ પહેલાઈ : આ કીર્તિસ્થંભ ૧૨ . કુટમાં સમાયેલ ૨૩ ફૂટ ૧૦ ઇંચની ઉંચાઈમાં છે, અને કુંભીઓ ૪ ફુટની જાડાઈમાં છે. બે બાજુના સ્થભે છજુ અને તેણે કલાના નમુનારૂપ છે. ઉપરના મધ્યમાં શિવની તાંડવ નૃત્ય કરતી પ્રતિમા છે અને બંને બાજુ કમળ ઉપર બ્રહ્મા અને ગરૂડ ઉપરશ્રીવિષ્ણુની પ્રતિમાઓ શેભે છે. શિલ્પકળાના ચાર : ૪ : પ્રકારના નમુનાઓમાં આ કીર્તિ સ્થંભ ઉતંગત એટલે પહેલા પ્રકારનું શિલ્પ છે. આ કીર્તિસ્થંભ તરફ જતાં, પગથીયાથી પથાળ પર જતાં, બન્ને બાજુ સુંદર કલાત્મક મુતઓ છે.
શિવકુંડ અને બત્રીસ કઠાની વાવઃ આ શિવકુંડ સરોવરમાં પહેલા ૧૨ માસ પાણી ટકતું હતું. સિદ્ધ પુરૂ, સંતે આ મઠમાં છત્રીઓ નીચે તપશ્ચર્યા કરતા. તે સમયે આ બાજુના રહેવાસીઓ કેટલાક કપડા ધેતાં અને સ્નાન પણ કરતા. લેકકથા કહે છે કે–અધીં સદી પહેલાં કેઈ સંત આ છત્રી નીચે તપશ્ચર્યા કરતાં હતા. મહાત્મા પ્રભુતાનમાં હતા, અને રૂતુસ્નાતા બહેન ત્યાં કપડા ધોવા બેઠેલાં. મહાત્માએ દૂર બેસવા જણાવેલ, પણ હઠીલા બહેન નહઠક્યાં, પણ સાધુ હઠયા અને પાણી પણ હઠયાં. હાલમાં પાણી ૧૨ માસ ટકતું નથી. “કુંડવાવ” અને બત્રીસકોઠાની વાવને સંબંધ એક જ છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ત્રીજું–જલાશય
કુંડની ચાર દિશા આ સરોવરની બહારની બાજુ પૂર્વ દિશાએ કીતિ તેરણ પાસે મકાને છે. ઉત્તર અને પશ્ચિમે દુકાને છે. વચ્ચે પોલીસગેટ છે, દક્ષિણ બાજુ મુખ્ય પ્રવેશદ્વાર છે. હમણા થોડા સમય પહેલા દક્ષિણ બાજુ, જ્યાં પ્રખ્યાત ટાવર જે પહેલા એક નાનકડો પૂરાણે ટાવર હતું તે પર શ્રીચંચળબેનના નામે વધારીને ઉચ્ચભાગ કર્યો છે (જુઓ ચિત્ર નં ૩૬) ત્યાં એક સુંદર હરિશબાગ શેઠશ્રીહરિશચંદ્ર વાડીલાલ જાલીવાલાએ પ્રાચીન સ્થાપત્યને શેભા આપનાર અર્વાચીન નાનકડો બાગ બનાવેલ છે.
વર્ષાઋતુમાં પાણી ભરાયેલ હોય ત્યારે આ સરોવરમાં ચાંદલિયાને સ્નાન કરતાં જ, કૃષ્ણપક્ષમાં તારલીયાને નાચતા-સ્નાન કરતાં જેવા, તથા ભાદ્ર વદ ૧૨ રાષ્ટ્રપિતાની જયંતિ : રેંટિયા બારસના દિવસે સેવાસંઘના સ્વયંસેવક દ્વારા પગથિયે જલતા દીપકે-અરે પાણીમાં તરતા દીપકે જેવા, એ એક અને આનંદ. આ દિવસે ગામના હજારે આબાલવૃદ્ધ સ્ત્રી-પુરૂષે આ આનંદે દરેક વર્ષે માણતા હોય છે.
બત્રીસ કેઠાની વાવઃ સેલંકી યુગની એક જ જાતના પથ્થરથી બંધાયેલ આ વાવમાં બત્રીસ કેઠા હતા. હાલમાં તેમાં થોડાક કેઠા છે. ગામની વચ્ચે આ વાવ છે. તેના પરથાળ પર શ્રીમેઢેશ્વરી માતાજીનું નાનકડું દેવળ છે. વાવની સામે જ સલાટવાડો છે. માનવામાં આવે છે કે આ વાવને પરથાળ વગેરેની લંબાઈનું માપ કાઢવા જતાં ઉંડાપાડાના પ્રવેશદ્વાર સુધીની મેટી જેઠા સાથે આ હેવી જોઈએ. જ્યારે શહેરમાં ગટરે
દવાની શરૂઆત થઈ તે સમયે, આ વાવના કેઈ પુરાણ અવશેષે દેખાયા હતા. વાવને ઉપરનો પરથાળ અને નાની વહોરવાડ સુધીની દુકાનેને જે બબરે જોઈએ તે એક જ સરખી ઉંચાઈએ આ બધે જ ગળાકાર છે, તેના પર જ હાલમાં દુકાને અને પેઢીઓ છે.
સિદ્ધરાજ સોલંકીના સુવર્ણયુગોનાં સંસ્મરણે તાજા કરાવનાર આ વાવ અર્વાચીન કપડવણજને શેભા આપતી ઉભી છે. ૪૬૧ ચે. વા. ના ક્ષેત્રફળમાં રહેલ આ વાવને મ્યુ. એ સ્થાપત્યનું રક્ષણ કરેલ છે. પગથિયાં ઉતરતાં સામા દેખાતા માળ જેવા ઝરૂખા, બંધ બાંધેલ મેડીએ, હજુ શેભા આપી રહેલ છે, એ કેઈપણ પ્રવાસીને આકર્ષણ આપે છે.
સીગરવાવઃ કપડવણજની પૂર્વ દિશાએ વૈજનાથ મહાદેવની સાથે જ, હાલમાં યુ. પાણીની અને ટાંકી પાસે છે. આ ભવ્ય વાવ ગુર્જરેશ્વરની મહારાણીની માનીતી દાસી સીંગરના નામથી આ વાવ બાંધવામાં આવેલી. કુંડવાવ, બત્રીસકેઠાની વાવ તથા રાણીવાવની બાંધણીના જ સમયમાં આ વાવ પણ બંધાએલી જ. જૂના સ્થાપત્ય તરીકે તે ગણાય જ. આના મીઠા પાણીને જળપ્રવાહને લાભ જનતા લેતી આપી રહેલ છે. આ વાવની પૂર્વ
Page #91
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
દિશાએ કપડવણજ મ્યુ. હાઈસ્કૂલ, પશ્ચિમે વૈજનાથ મહાદેવ, દક્ષિણ દિશાએ ટાંકી, અને ઉત્તર દિશાએ તલાવ આવેલ છે. ૨૩૧ ચો. વા. ક્ષેત્રફળમાં આ વાવ આવેલું છે. ઉત્તર દિશાએથી બે ટેડા બધેલ છે. તેમાં પગથિયાં ઉતરવાં પડે છે. સારી રીતે માળ જેવી બાંધણ છે. ઉતરતાં ડાબી બાજુ એક ગોખમાં સપ્તમાતૃકાની પ્રતિમા છે. (જુઓ ચિત્ર નં. ૩૭) બીજી તરફ ગણેશની પ્રતિમા છે. (જુઓ ચિત્ર નં ૩૮) ઘણા લેકે નવરાત્રિના ગરબા પણ અહીં મુકે છે. પુરાતન સ્થાપત્ય તરીકે તેનું રક્ષણ થવું જોઈએ ને તે થાય છે.
સીંગરવાવમાં સપ્તમાકઃ સપ્તમાતૃકાઓના આવા પાટે ગુજરાતમાં દરેક ખુણેથી મળી આવ્યા છે. “આ પ્રકારના પાટે મેટાભાગે વના કે કુંડના ગવાક્ષેમાંથી અને કવચિત પુરાણા મંદિરમાંથી મળી આવે છે. ક્યાંય ક્યાંય તલાવના એવારા ઉપરના ઘાટની દિવાલેએ સપ્તમાતૃકાની મુર્તિઓ કેતરાએલ જોવા મળે છે. બ્રાહ્મણ, વાણીયા, લુહાણ, ભાટીયા, બ્રહ્મક્ષત્રીય, પંચાલ વગેરે તેમના કેટલાક કુળે સપ્તમાતૃકાને પિતાની કુળદેવી માને છે.
છે. હરિભાઈ ગૌદાન)
રાણીવાવઃ શહેરના પુર્વ દરવાજે અંતિસરિયા દરવાજાની ઉત્તર દિશાએ શરૂં થતાં હરિજનવાસમાં બહાર જે એક સાબાને કુવે છે, તે રીતે અંદરની બાજુ સોલંકી યુગની સિદ્ધરાજ મહારાજે જયારે કુંડવાવ, બત્રીસકોઠાની વાવ તૈયાર કરી ત્યારે તે જ પત્થરે અને તે જ સ્થાપત્યને ગૌરવ આપનાર રાણીની વાવ બંધાવી. (જુઓ ચિત્ર નં ૩૯) હાલમાં આ જુના સ્થાપત્ય પ્રત્યે દુલક્ષ અપાયું છે. તે જુના સ્થાપત્ય તરીકે જ સચવાવી જોઈએ. આ વાવના પાણીથી રેશમી કપડાં ધોવાતાં હતાં.
| સિંધવાવ શહેરમાં સુથારવાડાની તરફ જતાં નાના બાટવાડાની પાડોશમાં ડાબે હાથે એક પુરાણી વાવ છે. તેમાં શ્રી સિદ્ધિશ્વરી માતાજીની આંગી છે માતાજીના નામથી આ વાવને બધા સિદ્ધવાવને બદલે સીંધવાવ કહે છે.
શહેરની આસપાસમાં કેટલી અર્વાચીન વાવે છે. બીડની વાવ સૈયદની વાવ
કાપડીની વાવઃ સંવત ૧૮૫૩ માં શ્રી માન ગુલાબસીગ પરથમજીએ તથા ઘેલાભાઈએ મળીને બાલાશીનેર જતાં મોટી કાપડીની વાવ કરાયેલી.
વહેરી વાવ સરખલીયા દરવાજા બહાર સોમનાથ જતાં હતી. (હાલ તે પુરાઈ ગઈ છે) જે હાલ ટાઉન હેલની પાછળ પરીખ આઈસ ફેકટરીની આગળ છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
ગોરવ ત્રીજું-જલાશય
નીશાળીયા વાવ - કપડવણજથી નાના રત્નગિરિ જતાં જમણી બાજુ વણઝારાઓની ખ્યાતિ આપતી એક વાવ છે. જેનું ખરૂં નામ શું છે? તે કઈ કહેતું નથી, પણ તે નિશાળીયા વાવ તરીકે ઓળખાય છે. - જોશી વિલદાસ નત્તમદાસની એક બંધાયેલ વાવ છે. વળી શહેરની ઘણી પિળે કે જેમાં ગણે સ્થળે કુવાઓ છે.
શાખાને કઃ અંતિસરિયા દરવાજા બહાર ઉત્તર દિશાએ હરિજન વાસમાં નાકાપર એક મેટે કુવે છે. તેમાં કંઈક આત્મહત્યાઓ થવાથી તેને શાખા કુવે કહે છે.
શિવશંકર મહેતાજીની વાવ –વાંશીથી દેઢ ગાઉ પશ્ચિમે જતાં શીવશંકર મહેતાની વાત આવે છે. છેડેક છે. બીજી પણ વાવ આવે છે.
બાપુજીની વાવઃ આ વાવ પહેલાં ભાગેલી હતી, તેને મગનભાઈની વાવ કહે છે. આ વાવને કપડવણજના મઢ વકીલ બાપુજી દુર્લભરામે સંવત ૧૯૪૨ માં છહાર કરાવ્યો. પાસે મુસાફરો માટે નાનકડી ધર્મશાળા બાધેલી. આ વાવને બાપુજીની વાવ કહે છે,
ભાઈલા કુઈ ત્યાંથી એકાદ ગાઉ દુર “ભાઈલા કુઈ નામનું ગામડુ તથા તથા એ નામની વાવ છે. આ વાવનું પાણી બાપુજીની વાવ જેવું સારૂ નથી. લોકે તેને માહીમારની વાવ કહે છે. કહેવાય છે કે કેઈ સ્ત્રીએ તેના પતિને ઘાત કરીને આ વાવ બંધાવી હતી. (અગર વાવમાં પતિનું ખૂન કરેલ) આવી કઈ પણ સાબિતી નથી પણ આપણે તેને “ભાઈલા કુઈ' તરીકે જ ઓળખીયે છીએ.
હવાડાઃ અંતિસરિયા દરવાજા તરફનાં ઢોરને ચારવા માટે જતાં વિસામો શ્રીમાણેકબાઈ શેઠાણીની ધર્મશાળા આગળ બહારનું ખુલ્યું ચગાન હતું. જેને ઓઢણ કહેવામાં આવે છે. હાલમાં વસવાટ અને દુકાને છે. દક્ષિણે કુવા સહિતને હવાડો છે. જયાં તેને પાણીવીવાને હવાડો બાધેલ. કૂવામાં કેટલીક બહેનેએ આપઘાત કરેલાં. હાલમાં આ કુ હવાડે પુરાઈ ગયેલ છે. ત્યાં પહેલાં નાનક્ડું જીવન શરૂ કરવામાં આવેલું.
મેનાને કોઃ મોડાસાની સડકે પુર્વ દિશાએ જમણા હાથે છપ્પનિયા કાળ સમયે મેનાબહેન પટેલે તેમના ખેતરમાં આ કુવે બધાવેલ છે. જે આજે પણ તેમની યાદ આવે છે.
ડીઝવો કુવોઃ સરખલીયા દરવાજા બહાર ડાકેરની સડકે, ગુજરાતી પ્રાથમિક શાળા પાસે જ્યાં ચાર રસ્તે મળે છે, તેની પાસમાં જ એક પુરાણે કુવે છે, જેને ડોઝ કૂવો કહેવામાં આવે છે. ક. ગૌ. ગા-૮
Page #93
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
સખી દાન કુવો – સરખલીયા દરવાજા બહાર દક્ષિણ તરફ જતાં ચાર રસ્તાની પડોશમાં ગુજરાતી પ્રાથમિક શાળાની પડોશમાં એક જુનો ફો છે. જે આ બાજુના દાની શેઠ શ્રી સખીદાસે જનતાના લાભાર્થે તૈયાર કરાવેલ. જેથી તેને સખીદાસને કુવો કહે છે. કેટલાક તેને દરવાજાના નામ પરથી સરખલીયે કુવે કહે છે.
વડવાળે કો –
તળાવો
શહેરની પૂર્વ દિશાએ અંતસચિા દરવાજા બહાર પ્રાચીન સીંગરવાવી ઉત્તરે એક તલાવ “તેલા તળાવના નામે ઓળખાતું મેટું તળાવ છે. આ બાળા વસવાટ વાળાં કેટલાંક કુટુંબે પહેલાં અહીં કપડાં ધોવા અતાં અને ક્વીએ પણ પડ્યું . આ તળાવમાં પૂર્વ તરફ નાવી કેમના કુળદેવી શ્રીલીંબા ભવાનીનું નાનકડું દેવળ (દેરી) છે આ તળાવ અને તેની પાસેના મેદાનમાં પહેલા યુદ્ધ ખેલાયેલા. (શ્રી ગોપાળરાવ મામલતદારે આ સ્થળે યુદ્ધ ખેલેલું)
શહેરની પશ્ચિમ દિશાએ મહેર અને વાંશી એમ બન્ને નદીઓનાં પ્રવાહ છે. અને આથી આ નદીને દરવાજે કહેવાય છે
શહેરની દક્ષિણે સરખલીયા દરવાજા બહાર ફેરના રસ્તે જતાં ચાર રસ્તાની પાસે ગોપાળપુરા તરફ જતાં મોટું તળાવ છે. આ સ્થળે એક વખત શહેગારો જાહેરમાં ફાંસી અપાયેલ. ગામના આંકડાદાર “રાજારામ દેસાઈ પિળી હતી. હાલમાં તે પિળીયે નથી.) તેમના વારસદારે હાલમાં છે.
મીઠે તણાવઃ મીઠા તળાવ પાસેને કિલ્લાને દરવાજે પણ સી તળાવના દરવાજાના નામે ઓળખાય છે. આ દરવાજા બહાર રાચ્છત સુગનાં બે ઐતિહાસિક (પૂતળથી) આ કિલ્લે રાજપૂત યુગને બંધાયેલે તેની સાબિતી આપે છે. હાલ આની પાસે જ્યાં રાઈસ મીલ છે. તે સ્થળે બાબી વંશના રાજવીઓના આનંદ માટેને માટે બાગ હતું. તે સ્થળ સરદૃાર બાગ તરીકે ઓળખાય છે. હા આ બાજુ કિલ્લાની અંદરની બાજુ રાઈસ મીલ સાથે જ વિદ્યુત પ્રસારણ વિભાગ છે. આ સ્થળેથી ગામને વિદ્યુત પ્રવાહ પહોંચાડવામાં આવતું. સાથે જ "શ્રી સંતસંકિર્તનભુવન છે. (જનું મહાર ફીઝ
પીપત તળાવ મેર તળાવ કુકૈવાનાં આંબલીઆરના રસ્તે નાનકડું તળાવ છે,
Page #94
--------------------------------------------------------------------------
________________
ગારેવ ત્રીજું- દ્વિહીય
લંડ સtવેઃ સેના ના રસ્તા પર આ તળાવે છે. રણું તળાવ રેત્નાકરના રસ્તે છે.
મીર પુરના પ્રાચીન શ્રી સોમનાથ મહાદેવના દેવળ બહાર પરથાળ, પગથીયા બાંધેલ એક સુંદંર તેળવે છે. (પંગથીયાંવાળ કું પણું એક છે.)
પૂર્વે અતિસરીયા દરવાજેથી ડાબે હાથે જતાં એક કશનપુરા આવે છે ત્યાં સાથે જ લલ્લુપરૂ નામે એક નાનકડું પરૂ છે. આ જગા પાસે એક તળાવ છે, જે કેરણખાણની તલાવડી કહેવાતી. ત્યાંથી ખેદકામ કરતાં કેરણ સારી નીકળતી.
સાવતી ટેક તાલુકાનું જોવા જેવું તળાવ
કપડવણજથી ડાકેર જવાના રસ્તા પર આશરે પાંચ માઈલ દૂર સાવલી નામનું એક નાનકડું ગામ છે.
સંવત ૧૫૬ ઈસ. ૧૯૦૨ છપ્પનિયા નામને ભયંકર દુષ્કાળ ગુજરાતમાં પહેલે. આ ભયંકર દુષ્કાળમાં આમજનતાને રોજી રોટી મળે તે માટે-“દુષ્કાળ રાહત માટે આ તળાવ બાંધવામાં આવેલું. દુષ્કાળ પુરે થતાં આ બાંધકામ બંધ પડેલું, પણ પાછળથી ફરી પુર્ણ કરવામાં આવેલું. ઈ.સ. ૧૯૧૦ લગભગ સુધી કામ ચાલુ રાખવામાં આવેલું. જેને ખર્ચ ૨,૩૨,૨૫૧–રૂ. સરકારે મંજુર કરેલ. ભવ્ય વિશાળ ક્ષેત્રફળમાં તૈયાર કરેલ આ તળાવ છે. આ તળાવ ખેડા જીલ્લામાં મેટામાં મેટું છે.
આ બંધની લંબાઈ ૭૫૫૦ ફુટ છે, પહોળાઈ મથાળે ૧૦ ફુટ છે. બંધને પાણી તરફને ઢાળ ૩ ફુટે ૧ ફુટ અને પાછળને ઢાળ ૨ ફૂટે ૧ ફૂટ છે. આ બંધને મજબૂત બનાવવા તેની બહારની બાજુએ ૨૧ ફુટ પહોળે અને ૧૧ ફુટ ઉંચે એક પાળ બનાવવામાં આવ્યું છે. પાળાની અંદરના ઢાળ ઉપર પત્થરનું એક પડી પાથરી તે ઉપર મોટો પત્થરે બેસાડવામાં આવેલ છે, તળાવનું ઉંડાણ ૧૬-૮૬ ફુટ છે.
પાણીના નિકાલ માટેની દિવાલ ઉંચી બનાવવા માટે બારાઓ નીકને મથાળે મૂકવામાં આવ્યાં છે. તેમાંથી નાનાં બાર મારફતે પાણી નીકળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીનો નિકાલ બે ભાગમાં વહેંચેલે છે. એકમાં પાછળ કુંડી સાથેની ૩૦૦ ફુટ લાંબી દિવાલ છે, તેમાં પ/૩ ફુટનાં છ બાર છે, બીજા ભાગમાં ૭૦૦ ફુટ લાંબી દિવાલ છે, તેના ઉપર થઈને પાણી વહી જાય છે. વધારાના પાણીના નિકાલ માટે બે થી ત્રણ ફુટ
Page #95
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
ઊંચી ૧૦૦૦ ફૂટ એક નીક દવામાં આવી છે. જે કપડવણજના ઘોરી માર્ગોને ઓળંગે છે. આ સ્થળે ત્રણ ફુટ પાણી પડે તેવી કુંડી સાથે દિવાલ છે. વળી નીક છેવાય નહિં તે માટે રા/૩ કુટને સીમેન્ટને ઓટલે બાંધેલ છે.
આ પાણીના આવરણને વિસ્તાર ૧૧ ચો. માઈલ અને પાણીને પ્રવાહ ૧૬૭.૮૫ મીલીયન ઘનફુટ ગણવામાં આવ્યો છે. ૩૬” વરસાદ પડે ત્યારે આવરણના વિસ્તાર જેટલું પાણી પડે. તેને ૧૭ ભાગ તળાવમાં આવે તેવી રચનાથી આ તળાવની રચના કરવામાં આવી છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ચિહ્યું ધાર્મિક સ્થળે
શ્રીનીલકંઠઃ હાલ જ્યાં ભગવાન નીલક ઠેશ્વરનું સ્થાન છે ત્યાં પ્રથમ જંગલ હતું. ગામ જ્યારે રાહના આરે મહેર નદીના સામે કાંઠે કર્પટવાણિજ્ય આબાદ હતું, ત્યારે આ સ્થળે જંગલ હતું. અહીં પહેલાં નાનકડો ખાડે (તળાવડી) હતી. જ્યારે આ સ્થળે નવાણે બંધાયાં, દેવળ બંધાયું, ત્યારબાદ આ સ્થાન પુજા સ્થાન બન્યું, મહાદેવના ઘણાં બાણ હોય છે, તેમાં આ બાણ જદુ જ છે. શ્રીભગવાન નીલક ઠેશ્વરનું દેવળ કેણે અને ક્યારે બંધાયું તેને ઉલ્લેખ મળતું નથી. હાલ જે દેવળ છે તે નવું છે.
આ દેવળનું પ્રવેશદ્વાર બે બાજુ છે. દક્ષિણ તરફથી પ્રવેશતાં પ્રથમ પાંડુ પિય બબ્રુવાહન (બળીયા કાકા)નું નાનકડું ધામ છે.
ખકેઃ ટાવર પાસેના બજાર રસ્તે આવેલ પૂર્વ તરફથી નાની બારી જેવા પ્રવેશ માર્ગે જતાં મેડાબંધી નાની ધર્મશાળા છે. જેમાં થઈને મંદિરમાં પ્રવેશ કરી શકાય છે. ધર્મશાળા સારી સ્થિતિમાં હેઈ ત્યાં અભ્યાગતે તેમજ કેટલેક સમય અહીં સંતે, સંન્યાસીઓ પણું વાસ કરે છે. મહાદેવનું લિંગ પણ હાલ ભૂગર્ભમાં જ છે. ગુર્જરેશ્વરના સમયમાં કુંડ વાવમાંથી નીકળેલ સર્વ પ્રતિમાઓ, આ સ્થળે જ હતી તેમ મનાય છે. ધર્માધ યુગમાં આ દેવળ અટવાયું. તેની તે સમયની વ્યવસ્થા શાસ્ત્ર નિષ્ણાત ધર્મપ્રેમી ચોરાશી મેવાડા (જોષી) કુટુંબને સોંપાયેલ. આ યુગમાં જોષી કુટુંબ લિંગ સિવાયની
Page #97
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
તમામ પ્રતિમાઓ પિતાના મકાનમાં લઈ ગયેલા. તેને વહીવટ હાલમાં રાધેકૃષ્ણ અંબાશંકર ત્રિવેદીના કુટુંબના કરે છે. જ્યારે ગામમાં અનાવૃષ્ટિ જે પ્રસંગ લાગે છે, ત્યારે હિન્દુજનતા પ્રણાલિકા પ્રમાણે મહાદેવજીને અકળાવવા શ્રીનીલક ડેશ્વર ભૂગર્ભમાં હવાથી આ સ્થાનને પસંદ કરે છે.
પાટપૂજ્ય શ્રીશાદાપીઠના જગદગુરૂએ શેડો વખત મુકામ કરી, આ સ્થળ પાવન કરેલ છે. આ સ્થળે ધાર્મિક પ્રવચને કરવામાં આવેલાં.
એક મતઃ જ્યારે આ સ્થળ જંગલ હતું ત્યારે કેટલીક વખત કપડવણજનાં ઢોર ચરવા આવતાં. આ સ્થળે મહાદેવ છે. તે કેઈની જાણમાં ન હતું. એક વણિકની ગાય દુધની ધારા કરતી અને તે વણિકને ત્યાં દુધ આપતી ન હતી. આ કારણ ખેળવા વણિક અને ગેવાળે તપાસ આદરી. તપાસતાં નિયત પ્રમાણે આ સ્થળે દુધની ધારા કરતાં નજરે નિહાળી. આ સ્થળમાં કંઈક ચમત્કાર છે એમ સમજી બન્ને જણે મળીને ખોદાણ કર્યું, શ્રીલિંગ હાથ આવ્યું. આ લિંગની સ્થાજનો વણિકે કરી. (આવી લેકકથા ગુજરાતમાં ઘણે સ્થળે હોય છે.)
બીજે મત : જ્યારે ગુર્જરેશ્વરે ખાવાનું ખેદકામ કરાવ્યું જે સ્થળે કુંડવાવ છે તે ખડે) ત્યારે આ લિંગ, શ્રી નારણદેવ, શ્રી મહાલક્ષમી તથા શ્રીગુપતેશ્વરની પ્રતિમાઓ હાથ લાગેલ. આ મતને મોટો ભાગ મહત્વ આપે છે.
શ્રીનારાયણદેવ : કુંડવાવના ઈતિહાસ સાથે સંબંધ ધરાવતી શ્રીવિષ્ણુ ભગવાનની પ્રતિમા, તે શ્રીનારાયણહેવની પ્રતિમા
કપડવણજના વતની અને હાલ મંદિરના નામે જેના નામની ખડકી છે, તે શ્રીરસીકલાલ દેસાઈ જ્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચેલા હતા. લક્ષ્મી હોવા છતાં તેને સઉપયોગ કરનાર કે પિંડ મૂકનાર પુત્ર નહીં હોવાથી, શ્રીવિષ્ણુ ભગવાનની દરેક પ્રાર્થના કરતા, પુત્ર પ્રાપ્તિ થઈ. તેમણે આ મંદિર બંધાવવાની શરૂઆત કરી. આ સમયમાં ભરૂચના શ્રીમતિ લલુભાઈને પણ વિષ્ણુ ભગવાનની ઉપાસનાના ફળરૂપે પુત્ર પ્રાપ્તિ થઈ હતી. તેમણે પણું આ દેવળ બંધાવવામાં મદદ કરેલી. દેસાઈ કુટુંબે આ સમયે રાજ્ય સાથે સંકળાયેલાં હતાં. આ દેવળની ભવ્યતાનું કારણ રાજ્યાશ્રય છે. શ્રીમલ્હાવરાવ ગાયકવાડનાં દીકરી ગજરાબાના લગ્ન સમયમાં રસીકલાલ દેસાઈ તથા અન્ય દેસાઈ કુટુંબના સભ્યોએ સારે સહકાર આપેલ, તેથી શ્રીનારાયણદેવના મંદિરના બાંધકામમાં શ્રીમહાવરાવ ગાયકવાડે પણ મદદ કરેલી. તથા પૂજન વિગેરે વિધિ માટે રૂા. ૫૦ પચાસ વર્ષાસનરૂપે શ્રીજોશી
Page #98
--------------------------------------------------------------------------
________________
ગૌરવ
–ાર્મિક સ્થળો
કુટુંબને બાંધી આપેલા. આ દેવળ સંવત ૧૮૪૬-૪૮ માં પૂર્ણ થયેલ એવું મનાય છે. કપડવણજમાં મહત્ત્વનું સ્થાન ધરાવતું હિન્દુ મંદિર છે, (જુએ ચિત્રન, 70) તેનું પ્રવેશદ્વાર ઉત્તરાભિમુખ છે. આ મંદિર જતાં રહેજે ૨૦૦ વર્ષને ખ્યાલ આવે છે. શ્રીનારાયણદેવ ભગવાનની પ્રતિમા પૂર્વાભીમુખે છે, વચ્ચે મેટે ચેક છે. જેમાં તુલસીકયારે છે. જે વિષ્ણુ ભગવાનના બબર સન્મુખ છે, અને સામે જ શ્રીગુપ્તેશ્વર મહાદેવનું નાનું દેવળ, આ મંદિરમાં જ સમાયેલ છે. શ્રીગુપ્તેશ્વર, મહાદેવની પ્રતિમાની પધરામણી શ્રીમંછારામ જીવણજી જોશીએ કરેલી. અહીં એક વિષ્ણુવૃક્ષ પિપળે છે. જ્યાં અનેક હિન્દુઓ બાધાઓ માને છે. મંદિરમાં મેડાબંધી બેઠકે છે. પ્રવેશદ્વારના ઉપરના ભાગ પર તથા ઓટલાઓ પર ઓરડીઓ છે. જેનાં ભાડાં ધર્માદામાં વપરાય છે. શ્રીનારાયણદેવના મંદિર તરફ જતાં હરહંમેશ આપણને ભાવિક ભક્તો નજરે પડે છે. શ્રાવણ માસ, પવિત્ર માસ, હિંડોળાના દર્શન એટલે ભક્તોની ભી. સવાર–સાંજ દર્શન ટાણે માનવ મહેરામણ ઉભરાએલ હેય. ત્યાં દર્શન કરી સીધા શ્રીગોકુલનાથજીના મંદિર તરફ દર્શનાતુર ભક્તો દેડતા જ હેય.
શ્રીનારાયણ મંદિર શ્રી નારણદેવ મંદિરનું ક્ષેત્રફળ ૪૦૧૫/૪૦૦૦ ચોરસફુટ આશરે છે. તેને વહીવટ આજ પણ ચોરાસી મેવાડા બ્રાહ્મણ એટલે જોતિશાસ્ત્રના નિષ્ણાત કુટુંબના જ કરે છે, આ જોશી કુટુંબના સભ્ય આસપાસના રજવાડામાં તિષ અને કર્મકાંડ માટે નિષ્ણાત તરીકે પ્રખ્યાત હતા. (આ વિદ્વાને સુવર્ણયુગના વિદ્વાનોના વંશજો છે) .
શ્રી મહાલક્ષ્મીઃ ઐતિહાસિક કુંડવાવમાંથી નિકળેલ પ્રતિમાઓમાંની એક (હાલમાં છે તે નવી પ્રતિમા છે. શરૂઆતમાં આ પ્રતિમા પણ જોશી કુટુંબના ઘરમાં જ હતી. આ ગામના સદગૃહસ્થ મંદિર અને પ્રતિમાને પધરાવી (ઈ.સ. કે સંવત મળેલ નથી) સ્થાપના કરેલી. આ પ્રતિમાજી પૂર્વાભિમુખે છે. દેવળનું પ્રવેશદ્વાર પશ્ચિ તફનું છે. તેનું ક્ષેત્રફળ ૧૮૦૨ ૧૮૦૦ ચોરસફુટના આશરે છે. તેને વહીવટ અને પૂજન વિધિ હાલ શ્રીમાળી બ્રાહમણના પંચને હસ્તક છે. દેવળનું પ્રવેશદ્વાર મેડાબંધી છે, ત્યાં ગુજરાતી કન્યાશાળા બેસે છે.
શ્રીકળનાથજીઃ બૈષ્ણવેમાં મોટા મંદિરના નામે પ્રખ્તાત એવું શ્રીગોકુળનાથજીનું મંદિર છે. તે સ્થળે પ્રથમ પિરવાડ વણીક પંચની ધર્મશાળા હતી. તે રૂ. ૧૦૦૦/-ની કંઠી આપી પંચ પાસેથી શ્રી રાજારામ દેસાઈનાં સુપુત્રી શ્રીઅચરતબહેને લીધી હતી. આ મંદિરમાં પ્રવેશતાં જમણા હાથે એક કુવે છે. તેમજ ૨ ઓરડીઓ બંધાયેલ છે. શ્રીગોકુળની ગાદીના પાદપૂજ્ય શ્રીલક્ષમણલાલજી મહારાજે સંવત ૧૯૧૧ પોષ વદી ૪ શનિવારે અહીં આવી શ્રીહાકેરજીની સ્થાપના કરેલી.
પ્રઢ મંદિરની વ્યવસ્થા એટલે રાજગ: મંદિરની બહાર મોટા પરથાળ પર આજ દુકાને ભાડે આપેલ છે. દેવળની પાછળ એક સારી ગૌશાળા છે. શ્રીકૃષ્ણ
Page #99
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
ભગવાનની પ્રિય કામધેનુઓનું અહીં ગ્ય ભક્તિભાવથી ઉછેર થાય છે. આ મંદિરનું ક્ષેત્રફળ ઘણું જ મોટું છે. પણ દેવળનું ક્ષેત્રફળ ૧૬૭૪/૧૭૭૧ ચોરસફુટ આશરે છે. તેને વહીવટ. પહેલાં વૈષ્ણવ મંદિર ગેરવાડામાં હતું. પણ શ્રીઅચરતબહેને સંવત ૧૯૦૯, ઈ.સ. ૧૮૫૪માં આ દેવળ બંધાવ્યું. સંવત ૧૯૧૦માં પ્રભુને પધરાવડાવ્યા. શ્રીલક્ષમણલાલજી મહારાજશ્રીએ સંવત ૧૯૧૨માં લીલા સમાપ્ત કરી. (કપટભેદ વૃતાંત). શ્રીલક્ષમણલાલજી મહારજશ્રીને જન્મ દિવસ શ્રાવણ સુદ ૧૦ને હોઈ મંદિર તરફથી ભજનકિર્તન એક વર્ષે રાજારામ દેસાઈના વારસ દેસાઈ હરિલાલ કેશવલાલ અને ડે. બાપુલાલ કેશવલાલ વાળાને ત્યાં ઉજવાય છે.
કેઠાનું મંદિર : શ્રીપરમનિવય શ્રીબેનરજી. ગુજરાતમાં ચાંપાનેર ભાંગ્યું. તે બાદ ત્યાંના મેટા શ્રીમંત ગૃહસ્થ પિપટશા પાંજરશા પિતાના કુટુંબ સાથે કપડવણજ આવીને વસ્યા. તેમને ત્યાં તેમની ભાગ્યવાન પવિત્રભાર્યા પુરાંબાઈના પુત્ર વિષ્ણુભાઈ હતા.
સંવત ૧૯૪૬ના ચૈત્ર સુદ ને શ્રીગોકુલનાથજી પ્રભુ ગોકળથી ગુજરાતમાં દ્વારકા જવા પધાર્યા. અમદાવાદ થઈ ઉવારસદ અને ઝેરનીરમાલી થઈ કપડવણજ શ્રીકૃષ્ણદાસ ત્રવાડીને ત્યાં પધાર્યા, જે સ્થળ હાલ ભુધરભાઈની હવેલીના નામે ઓળખાય છે. આ સમયે આપે શ્રીકૃષ્ણમર્દન, કૃષ્ણશામળ અને વિષ્ણુજીભાઈને શરણે લીધા અને ભગવદ્દેય પેંડા, ભગતને પ્રભુએ પિતાના કર્યા
જ્યારે શ્રીગોસાંઈજી વિષ્ણુભાઈજીને ત્યાં પધાર્યા ત્યારે આજ્ઞા કરી કે તેરે ઘર લીલા ઉપગી રતનકે પ્રાગટય હાયગા, યાકે જતન કરીએ.” તે બાદ રસીક રમજ્ઞાછ શ્રીબેનરાજને જન્મ થયેલે, તેમને જન્મ સંવત ૧૬૪૭ના પિષ સુદ ૧૩ (એક જુના ગ્રંથ પ્રમાણે સંવત ૧૬૬૪ બન્ને મતમાં ૧૭ વર્ષને ગળે બનાવ્યો છે. તેમનું બાળપણનું નામ રતનબહેન હતું. હાલ જ્યાં તેમની સેવા બિરાજે છે. (કઠાનું મંદિર). એ તેમનું જન્મ સ્થળ છે. તેમના પતિ શ્રી રસભત રતનજી વેરા હતા (ારા અટક બ્રાહ્મણ તથા વણિકેની પણ હોય છે = વહેરનાર–ખરીદનાર–વેપારી).
બેન રાજેનું પ્રથમ પ્રાગટય ગઢા દુર્ગાવતીનું હતું, બીજુ પ્રાગટય સંતદાસ ધરે અને ત્રીજુ પ્રાગટય કપડવણજમાં આ બેનરાજે
કપડવણજ મન્દિરમાં બિરાજતા શ્રી વૃજદુલ્હજી સ્વરૂપ પાસે સરખા આસને બિરાજે છે. મંદિરમાં બીજી જેડ છે, તે કૃષ્ણ શામળ પારેખના વંશજ દલસુખભાઈની વૃદ્ધાવસ્થાએ તેમના સુપુત્ર ગવરધનદાસે પધરાવેલી છે
Page #100
--------------------------------------------------------------------------
________________
ગૌરવ એથું ધાર્મિક સ્થળો
બેનજીરાજને બાલ્યાવસ્થામાં પિતાના સ્વરૂપની સ્મૃતિ આવતાં ભક્તિભાવથી શ્રીગોકુલેશજી દર્શન જવા તમન્ના થઈ વીરહની વેદનામાં માંદા પડ્યાં. આ સમાચાર લઈને કાસદ ગોકુળ ગયે. રાજભગ સમયે કાકદ ગેકુળ પહોચે. તેને ઉત્થાન સમય પાત્ર સમયે પત્ર લખી આપે અને શ્રીબેનજીરાજને સ્વપનમાં સાક્ષાત શ્રીજીએ આજ્ઞા આપી કે હવે વિલંબ નહીં થાય. બીજી બાજુ કાસદ આ શ્રીજીને પત્ર લઈને આવ્યા છે. તેને સામે મળવા (કૃષ્ણપુરા) કસનપુરા પધાર્યા, પાસેજ વાવ હતી. ત્યાં કાસદને મળયા, પ્રભુના હસ્તાક્ષને પત્ર વા. આ વાવ આજે પણ શ્રી બેનછરાજની વાવ તરીકે ઓળખાય છે. આજે પણ આગંતુક વૈષણ આ વાવ પર કીર્તન, ઘેળ, મંગળ ગાય છે. અને મનોરથ પણ કરે છે.
શ્રીબેનજીરાજના પ્રાગટય સ્થળમાં સેવા. સંવત ૧૭૦૦ માં તેમના પિતાશ્રી વિષ્ણુ ભાઈથી શરૂ થયેલ. તેને મહદવર્ય શ્રીનાગરદાસભાઈ મેટા ભાઈ શ્રીવલ્લભદાસ બાદરપુરવાળા કુલકુંવર બહેન તથા ભાવનગરી શ્રી કેશવદાસ વગેરે ભગવદીઓએ અપનાવી છે. કપડવણજ શ્રીકઠાના મંદિરમાં શ્રીવિષ્ણુજીભાઈના વંશજે હાલ સેવા કરે છે. શ્રીબનીછરાજને સેવ્ય પાદુકાછ શ્રીઉત્સવલાલ સાંકળચંદ પરીખને ત્યાં બિરાજે છે. સવાસો વર્ષથી કેવળદાસ દલસુખભાઈ તથા તેમના પુત્રી પરશનબહેન ને પછી તેમનાં ભેજાઈ ઈચ્છાબહેન અને તે પછી ઈચ્છાબહેનનાં સુપુત્રી કમળાબેન શ્રીબેનજીરાજના જન્મ સ્થળની સેવા કરે છે. બહારગામથી આવનાર ભકતોને સત્કારે છે.” (અનુગ્રહ સંવત ૨૦૧૭ અંક ૧૧ માં થી સાભાર) છેલ્લી અવસ્થામાં ગોકુલમાં વસીને પ્રભુની સાનિધ્યમાં લીલામાં પધાર્યા હતાં. કહેવાય છે કે નિજધાપ જતાં કુળને ઢગલો થઈ ગયેલ.
આજે પણ તેમના જન્મ દિવસે પિષ સુદ ૧૩ ના રોજ ભરૂચ તથા બારીઆ વગેરે સ્થળેથી અનેક વૈષણવો પધારી કીર્તન ભજન દ્વારા તેમની સ્મૃતિ જાણવે છે. વાવડી પર જઈને પણ ભજન કિર્તન કરે છે.
શ્રીહર્ષદ માતાજીઃ કપડવણજ જયારે રહના આરા તરફ હતુ, ત્યારે એ કલાની દેરી ગરીના નામે ઓળખાતા સ્થળે જયાં જુના રાષ્ટ્રકુટ વંશજોના અવશેષે ગણી શકાય તે સ્થળે આ દેવીનું સ્થાન ભવ્ય દેવાલયમાં હતું. આ સ્થળે જુના રજપુત યુગના ભાગ્યા તૂટતા અવશે અને ખેદકામ થતાં પ્રાચીન પ્રતિમાઓ પણ ત્યાં નિકળેલી. (જે મુંબાઈ મ્યુઝીયમમાં રવાના કરેલ) હાલમાં ભાગીને જેને નાશ થયેલ છે, તેવું એક સરોવર પૂર્વ દિશાએ દષ્ટિગોચર થાય છે. અને ઉત્તરમાં વહેતી મહેર નદીને પ્રવાહ દેખાય છે. આજે
ક, ગૌ-વા-૯
Page #101
--------------------------------------------------------------------------
________________
કપડવણના ગોરવ ગાથા
પણ આ મુળ સ્થાનક પર દર વર્ષે દુર્ગા અષ્ટમી સે સુદ ૮ ના જ કેટલાક દરજી ભાઇ જાય છે. આજે પણ દર કામમાં પુરોહિત (ગેર) આ મંદિરની પૂજા કરે છે.
કંસારવાડાના ચલે ૨૦૦ થી ૩૦૦ ઘરે કંસાર ભાઈઓમાં હતાં, અને તેઓ ટાંક્લાની ડુંગરીથી આ પતિમાજી લાવેલા, શેઠ શ્રીશામળભાઈ નથુભાઈની પિાળમાં મંદિરમાં લાવેલ. હાલ કેટલાક તેને હર્ષદપળ પણ કહે છે. દર વર્ષે દુર્ગાષ્ટમી પર હમ હવનદિ ક્રિયા પણ ઘણી જ ધામધુમથી થાય છે. શહેરની હિન્દુ જનતા ઉત્સાહથી ભાગે લે છે. આ દેવળનું પ્રવેશદ્વાર દક્ષીણામુખે છે. શ્રી માતાજીની પ્રતિમા પશ્ચિમાભિમુખી છે. શક્તિની આવી પ્રતિમા આ વિભાગમાં છે. આ દેવળ શ્રીઅષ્ટાપદજીના ભવ્ય છવાલયના પશ્ચાતારે છે. દેવળનું ક્ષેત્રફળ ૩૮૭–૩૭૫ ચોરસ ફુટના આશરે છે. તેની પુજા વિગેરે ધાર્મિક ક્રિયા ચિંતામણજીની ખડકીમાં રહેતા ગોર કરે છે. શાસ્થી આ શહેર વસ્યુ ત્યારથી જ આ શાસ્થદેવીને વાસ છે. લમ પછી વરકન્યા પ્રથમ અહીં દર્શન માટે આવતાં ચરમાં પૂજન કરે છે. * શ્રી અંબાજીઃ ભડકણની ખડકીમાં પ્રવેશતાં જમણા હાથે ગૃહ મંદિર જેવું આ મંદિર છે, તેનું પ્રવેશદ્વાર પૂર્વાભિમુખે છેમંદિરમાં પ્રવેશતાં સામે પશ્ચિમાભિમુખે શ્રી જગદંબા અંબિકા, સરસવંતી, શ્રીકામુક્ષા, અને શ્રીવિષ્ણલક્ષ્મીજીની પ્રતિમાઓ છે. પ્રવેશતાં જમણે હાથે શ્રીમહેશ્વરની પ્રતિમા અને બે હાથે શ્રીવાયુપુત્રની પ્રતિમા છે. શ્રી દુર્ગાની સ્થાપના દેશી છગનલાલ મુળજીભાઈ નામના સદગૃહસ્થ કરી છે. તેને વહીવટ તથા પુજનાદિ વિધિ વગેરે કાર્ય નટવરલાલ મણીલાલ ભાઈશંકર ત્રિવેદી કરે છે. '
શ્રી રાધાકૃષ્ણનું મંદિર : બેબીકુઈ પાસે નાનકડું મંદિર છે. શ્રીગંગાશંકર ધર્મશાળા મંદિર, શ્રીમેટું રામમંદિરઃ
મોટા સુથારવાડે દોક સૈકા જુનું આ મંદિર છે. (જુઓ ચિત્ર . ૪) સવંત ૮૨હ્ના આસુદી ૧૫ શનિવાર તા. ૯-૧૦–૧૮૧૩ ના રોજ ઈનામદાર બ્રહ્મભટ્ટ પથુભાઈએ આ દેવળ બંધાર્થી શ્રીરામ-લક્ષમણ જાનકીજી અને હનુમાનજીની પ્રતિમાઓની સ્થાપના કરેલી. આ દેવળમાં પ્રવેશતાં જમણી બાજુ શ્રીગંગેશ્વર મહાદેવની સ્થાપના છે. ગુલાબસિંહ કાકુછ બારેટે ગંગેશ્વર મહાદેવની સ્થાપના અને દેવળ બંધાવેલ. જે શ્રીપથુભાઈનાં ભાઈ ગેલાભાઈએ કરાવેલી. આ દેવળમાં કેટલેક ભાગ મેડાબંધી છે. જેમાં ચાલું મહંત પુજારી રહે છે. આ મંદિરનાં દ્વાર બે છે. એક ઉત્તરાભીમુખે અને બીજુ પૂર્વાલિમુખે છે અને પ્રતિમાઓ પશ્ચિમાભિમુ છે. તેને વહીવટ ઇનામદાર બ્રહ્મભટ્ટ મુળજીભાઈ વહેલાભાઇનાં કુટુંબીઓ
Page #102
--------------------------------------------------------------------------
________________
ગૌરવ શું–કિ સમા
શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રીરઘુનાથજી મંદિર સામે મહેલવાડના દરવાજે પેસતા ડાબા હાથે શ્રી સ્વામીનારાયણનું ભવ્ય દેવળ છે, આ દેવળ કપડશ્વગુજના અગ્રગાર મુત્સદ્દી રાજેશ્રી ભુદરભાઈ ધનેશ્વભાઈએ બંધાવેલ. આ દેવળમાં શ્રી હનુમાનજીની પ્રતિમા જોવા જેવી છે. મંદિરનું ક્ષેત્રફ ૪૦૫૦/૪૦૨૫ ચોરસફુટના આશરે છે.
શ્રીનીલકંઠ મહાદેવના ફળીયા પાસે જમણી બાજુ રાજમાર્ગ પર એક બીજું શ્રી સ્વામીનારાયણનું મંદિર છે. ત્યાં કુક્ત આ સંપ્રદાયનાં બહેને જ લાભ લે છે.
વનિતા વિશ્રામઃ આ એક પ્રાદુકા મંદિર ઉડાપાડા (હનુમાનવાળી ખડકી) સામે હતું. આ વિશ્રામ મંદિરની સ્થાપના શ્રીમનુમાધવા તીર્થ મહારાજે સવંત ૧૯૬૫માં ચિત્ર સુદ ૧૧ને ગુરઘરે ફરેલ. આ સ્થળે કેટલીક ધાક્ષિક બહેને ધર્મ મળતાં. હાલ આ સ્થળને ચણી લેવામાં આવ્યું છે.
શ્રીરામજીનું મંદિર (રામજી મંદિર) : પટેલવાડાના કાજા સામે મઢ બ્રાહ્મણની ધર્મશાળાની પાસે જ શ્રીરઘુનાથજીનું મંદિર છે, તે પણ મેડાબંધી છે, તેનું પ્રવેશદ્વાર પશ્ચિમાભિમુખે છે. શ્રીરામલક્ષ્મણ અને જાનકીજીની પ્રતિમાઓ પૂર્વાભિમુખે છે. પ્રવેશતાં જમણી બાજુ બહાર ગોખમાં શ્રીવાયુપુત્રની નાનકડી પ્રતિમા છે. આ મંદિરનું ક્ષેત્રફળ ૯૨/૦૦ ચોરસફુટ આશરે છે. મંદિરની પૂજન કિયાદિ વિધિ શ્રીરાસી (ભટ્ટ) મેવાડા (જ્યોતિષનિષ્ણાત) કુટુંબના કરે છે. પ્રતિમાની સ્થાપના પદ્મવિભુષણશ્રી તથા અ.સૌ.લેડી. કુસુમનના શુભ હસ્તે કરવામાં આવેલ છે. (તા. ૧૪-૩-૬૮ સંદેશ સમાચાર પ્રમાણે.) રામજી મંદિરના જીર્ણોદ્ધાર માટે સારી રકમ એકત્ર કરવા કેંગરેજી મહારાજને વિનંતી કરી રામાયણ પારાયણનું તારીખ ૨૭૮-૭૧ થી તારીખ ૪–૯–૭૧ સુધી આયોજન થયું હતું.
શીખેરવાડિયા હનુમાન? ક્યારે કર્ધ્વગુજ રાહના આરા તરફ હતું ત્યારે આ સ્થળે જંગલ હતું. અહીં ખેરનાં ઝાડ હતાં, તેમ મનાય છે. કુદરતની અગમ્ય કળા સ્થળને જળ અને જળને સ્થળ મનાવે છે. જંગલમાં પણ સંગલ સ્થાન બનાવે છે. શ્રીહનુમાનજીની સ્વયંભુ ચમત્કારીક પ્રતિમા છે. આ નાનું દેવળ કંસારાવાડાના ચકલેથી થોડે દૂર સુથારની નાની ખડકી પાસે છે. હાલનું દેવળ નવું બંધાવેલ. તેનું ક્ષેત્રફળ ૧૭૧/૧૭૦ ચો. ફુટના આશરે છે. તેમાં શ્રીરાણપતીજીની પ્રતિમા છે. પૂજન વિધિ તપોધન કુટુંબના કરે છે.
શ્રીમીર મંદિરઃ નદી દરવાજે મોટા કુંભારવાડામાં કબીરપંથી સંપ્રદાયના બે મંદિરે છે. તેમાં એક મંદિર જેનું પ્રવેશદ્વાર પૂર્વાભિમુખ છે, તે ગોલા (રાણા)
Page #103
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
કેમનું છે. અહીં એક કબીરપંથી બ્રહ્મચારીજી રહે છે. તેઓશ્રી સારા વૈદ્ય છે. તેનું ક્ષેત્રફળ ૧૧૪૩ ચેરસ ફુટ આશરે છે.
બીજું મંદિર નદી દરવાજે જતાં રસ્તા પર છે. જેનું પ્રવેશદ્વાર પૂર્વાભિમુખે છે અને પાછળ પણ દ્વાર છે. આ મેડાબંધી મંદિર છે. આ મંદિરની વ્યવસ્થા નાવી કોમના પંચના હસ્તક છે. જેનું ક્ષેત્રફળ ૧૪૮ ચોરસફુટના આશરે છે. આ મંદિરમાં નાનકડું પુજા સ્થાન બંધાવેલ છે. તેના સ્વ.મહંત રામદાસના ચેલા શ્રીચંદ્રદાસ સાહેબની પ્રતિમા છે. મહારાજશ્રીની ગાદીનું પુજન પણ થાય છે. આ મહંતશ્રીનું સમાધિસ્થાન વરસી નદી તરફ જતાં ખેતરમાં જમણી બાજુ છે.
શ્રી ચામુંડા માતા: નદી દરવાજેથી મોટા કુંભારવાડા તરફ જતાં લુહાર શેરી પાસે શ્રીમાતાજીની નાની ડેરી છે.
શ્રીવેરાઈ માતાઃ
થીસીધવા માતાજી : શ્રીસીંધવાવમાં શ્રીમાતા છે. શ્રીગંગાશંકરની ધર્મશાળાની પાછળ આ પ્રાચીન વાવ છે. તેને વહીવટ તથા પૂજનવિધિ વિગેરે થાય છે. સામે જ સુથારની ધર્મશાળાની ભીંતને અડીને નાનકડી દેરી છે. જેમાં પ્રતિમાની સ્થાપના છે. સીંધવાવમાં માતાજીના સ્થાનને પુનરોદ્ધાર શેઠ શ્રી અંબાલાલ છોટાલાલે. કરાવેલ છે.
કિલા બહાર શ્રીજનાથ મહાદેવ : અંતિસરિયા દરવાજા બહાર શ્રીમાણેકબાઈ શેઠાણની ધર્મશાળાના અગ્નિ ખૂણે, સ્ટેશન જવાના માર્ગે જમણા હાથે, શ્રીવૈજનાથ મહાદેવનું બાંધેલ કેવળ છે. પ્રવેશતાં ડાબંધી ધર્મશાળા છે. આ ધર્મશાળાને ખુલ્લે પરથળ ચારે બાજુ છે અને દેવળ વચ્ચે છે. પાછળના ભાગમાં મીઠા પાણીથી ભરપુર એતિહાસિક સીંગરવાવ છે. આ પ્રખ્યાત સીંગરવાવની પૂર્વે રાજમાર્ગ સામે કપડવણજ મ્યુ. માધ્યમિક શાળા છે. ઉત્તરે એક મોટું તળાવ છે, કે જેમાં શ્રીલીંબા માતાની દેરી છે. દક્ષિણે બાજુ ગામને નળ દ્વારા પાણી પુરૂ પાડનાર બે મેટી ટાંકીઓ છે. શહેરના ફરવા જનાર તથા ભાવિકને શ્રીવૈજનાથ મહાદેવનાં દર્શન થાય છે.
આ દેવળ અદુમ્બર જ્ઞાતિના ધર્મિષ્ઠ પુરૂષ આશારામ આણંદરા સ. ૧૯૪૫ ઈ.સ. ૧૫૮૯ માં બંધાયેલ. તેમના પિતરાઈ ભાઈ નરભેરામ પરસોત્તમદાસે મંદિરમાં પેસતાં જમણી બાજુનું બાંધકામ કરાવેલું અને ડાબી બાજુનું બાંધકામ જૈન જ્ઞાતિના ધમિક મહેતા કાળીદાસ જીવણદાસે પાછળથી કરાવેલ. આ ભાવિક ત્રિપુટીના વંશજો હયાત છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
ગૌરવ એથે—ધાર્મિક સ્થળે
શ્રી મહાદેવજીને જીર્ણોદ્ધાર ૨૦૦૭ ની સાલમાં થયેલું છે. સંવત ૧૯૩-૯૪ ઈ.સ. ૧૯૩૭ લગભગમાં મંદિરના પૂર્વ તેમજ ઉત્તર ભાગની હદ રેકાયેલ છે. (૧) ઉત્તર ભાગે શહેરના ભાવિકેએ પોતાના સ્વજનના મથે ઓરડીએ બંધાવી શ્રીભગવાન વૈજનાથના ચરણે ભેટ કરેલ છે. ઓરડીઓના ભાડાં ધાર્મિક કાર્યમાં વપરાય છે.
આ ધર્મશાળાનું ક્ષેત્રફળ આશરે ૨૦૬૨૮/૨૦૬૦૦ ચોરસફુટ છે. જેમાં ૧૧૫૨/ ૧૧૫૦ ચોરસફુટના આશરે દેવળ છે. દેવળની સામે પાસે જ એક પીપળાનું ચોતરા ઉપર ઝાડ છે. આ ચોતરાપર શ્રીવાયુપુત્ર બજરંગની પ્રતિમા છે. દેવળની દક્ષિણ તરફની મેડાબંધી ઓરડી તથા નીચે બાંધેલ આશન છે. ત્યાં આવનાર સાધુ સંન્યાસીઓ મુકામ કરે છે અને આ સ્થળે ધાર્મિક પ્રવચન કરે છે.
દેવળના પગથિયાં ચઢતાં પરથાળ પર નંદી તથા ઉત્તર દક્ષિણે બે નાનકડી દેરીઓ બાંધેલ છે. જેમાં ઉત્તર તરફની દેરીમાં દક્ષિણમુખે શ્રીવાયુપુત્રની પ્રતિમા છે, અને દક્ષિણ તરફની દેરીમાં ઉત્તરમુખે શ્રીગણેશજીની પ્રતિમા છે.
અદુઅર જ્ઞાતિ કપડવણજમાં બહુ ઓછી વસ્તી ધરાવતી જ્ઞાતિ છે. તે કપડવણજમાં વિશાનીમાં (જૈન) જ્ઞાતિના પુરોહિત ગણાય છે. તેઓ શ્રેત્રીય છે. તેમના રહેઠાણના સ્થળને શ્રેત્રીયવાડો (ગામનું ઉંચામાં ઉંચું સ્થળ) કહે છે. આ કુટુંબના યુવાને સરકારી નોકરીમાં ઉંચા હોદ્દા પર છે. દરવાજામાં પેસતાં શરૂઆતના ભાગને વહીવટ જૈન કેમના હાથમાં છે. જ્યારે બાકીને ભાગ મંદિર તેમજ દુકાને (કે જે ભાડે આપવામાં આવી છે, તેને વહીવટ મોઢ બ્રાહ્મણ કેમ કરે છે. કુલ્લે ૧૨ દુકાને છે.
એરડી વગેરે બંધાવનારનાં નામ સંવત ૧૯૯૪ની સાલમાં આ શિવાલય તથા ધર્મશાળાના નીભાવાર્થે નીચે મુજબના ભાવિકે એ દુકાને બંધાવી છે.
૧. ત્રિવેદી કેશવલાલ સેમેશ્વર ૨. ત્રિવેદી મંગળદાસ ચુનીલાલ ૩. વૈદ્ય પ્રાણલાલ દેલતરામ ૪. ત્રિવેદી કેદરલાલ કેશવલાલ ૫. ત્રિવેદી દલસુખરામ ચુનીલાલ ૬. ત્રિવેદી હરિવલ્લભ દેલતરામ ૭. શેઠ અંબાલાલ છોટાલાલ ૮. શેઠ અંબાલાલ જયચંદદાસ ૯ પટેલ સાંકળચંદ દેસાઈભાઈ ૧૦. ત્રિવેદી ગોરધન બાપુજી ૧૧. ત્રિવેદી ઝવેરલાલ સુરજરામ ૧૨. સેની અમૃતલાલ વલ્લભભાઈ
શ્રીલિબજા માતા: એક પ્રાચીન મહાશકિત છે. જેને ઉલ્લેખ દ્વવાશ્રયમાં છે, આ દેવ રક્ષણ કરનારા મનાય છે, કેટલાક આ લિંબામાતાને પિતાની કુળદેવી માને છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૭૦
કપડવણજની ગૌરવ ગાથા
તેનું સેલંકી કાળનું મંદિર દેલમાલમાં છે, અને નાવીએની લિંબાનું મંદિર પાટણમાં છે. આ પ્રતિમા “સર્વમંગલા દેવીની પ્રતિમા જેવી છે. ઐતિહાસિક સીગરવાવના ઇશાન ખૂણે તલાવમાં નાનકડી દેરી છે. તે નવી કેમની કુળદેવી છે. આ પ્રતિમા આ સ્થળે છે, તેની ખબર વૈદ્ય શંકરદાસ ભુખણદાસ તથા તેમના ભાઈ શ્રીજીવણદાસને સ્વપ્ન દ્વારા થતાં, આ સ્થળની જમીન ગામના મુખી પાસેથી મેળવી, સં. ૧૮૭૫ના વૈશાખ સુ. ૫ ગુરૂવાર તારીખ ૨૯–૪–૧૮૧૮ના રોજ. ધાર્મિક વિધિથી આ સ્થળે દેરીને જીર્ણોદ્ધાર સંવત ૧૯૨૨ આ સુદ ૨ બુધવાર તારીખ ૧૦-૧૦-૧૮૬૬માં કરવામાં આવેલ. આ સ્થળનું ચોગાન આશરે પ૦૫ ચેરસકુટ છે. છતાં તેમાં દેરી ખૂબજ નાની છે. સાથેનું ખેતર આ વૈદ્ય કુટુંબને વૈદ્યકિય ધંધામાં ખુશ થઈને આપેલું. જે શ્રી માતાજીને ચરણે અર્પણ કરેલ છે. જેની આવક માતાજીના હોમ હવન ઝિયાદીમાં વપરાય છે. આ વૈદ્ય કુટુંબ પિતાનાં કુળદેવી તરફ સંજોગવશાત નિષ્ક્રીય છે. એ શેકની વાત છે. આસો સુદી ૮ દુર્ગાષ્ટમી દશેરા ને ચૈત્ર સુદી ૮ શ્રીલિંબજ જોતી વખતે અહીં નવી કેમનાં આ બાલ, વૃદ્ધ, બહેને વિગેરે આવે છે. હવન ધાર્મિક ક્રિયાઓ થાય છે. પહેલાં એક સાધુ રહેતા, સમય જતાં જંગલ જેવા સ્થળે કેઈ રહેતું નહીં. જુગારીઓ તથા અસામાજીક તત્વેના અડ્ડ જામતા. હમણાં એક ભાઈ દશ વર્ષથી રહે છે, જેથી કેઈને ત્યાં જઈને બેસવાનું મન થાય. આ નાનકડી દેરીની પાછળ એક મેટે કૂવે છે. તે શૈદ્ય દોલતરામ વલ્લવરામની સંયુકત પેઢીથી શૈદ્ય જેઠાલાલ દલતરામે સંવત ૨૦૦૪માં તેને તૈયાર કરાવ્યું. આ સ્થળને વહીવટ વૈદ્ય કુટુંબના સભ્ય કરે છે. લેખકનું કુટુંબ)
શ્રીકાલકાજીઃ કેટલાક કપડવણજીઓથી અજાણ એવી એક નાનકડી દેરી ગરેડ જતાં રસ્તામાં શહેરથી પૂર્વમાં આશરે એક માઈલ દૂર છે. આ બાજુના ખેતરમાં જનાર ખેડૂત દેવીનાં દર્શન કર્યા વિના આગળ વધતા જ નથી. હાલની દેરી નાની છે, છતાં જનું શિખર કે જેના ભગ્નાવિશેષ પડેલ છે. તે જોતાં લાગે છે કે આ દેવળ પહેલાં કંઈક મેટું હોવું જોઈએ. અહીં એક મટે વડ હતે. પાશમાં ખાખરા હોવાથી કેટલાક ખેડૂતે તેને ખાખરી માતા કહે છે. દર વર્ષે ચૈત્ર સુદ ૮ તથા આસો સુદ ૮ના રોજ હવન વિગેરે કિયા તેમજ ભવાઈ પણ થાય છે.
શીલાથીખત્રીજીઃ અંતિસરિયા દરવાજા બહાર ઈશાન ખૂણે શ્રીમાણેકબાઈ શેઠાણીની ધર્મશાળાથી કાનપરુ (વૈયબપુર) જવાના માર્ગે કપાસનું જીન, તેલની મીલ અને તલાવ આવે છે (કેરણખાણની તળાવ). આ તળાવ પાસે નાનકડું લલ્લુરૂ છે. જમણી બાજુ ખુલ્લુ હનુમાનજીનું સ્થાનક છે. આ સ્થળધી કસનપરૂ શરૂ થાય છે. જ્યાં ધર્મવીર શહીદ શ્રીભાથીખત્રી મહારાજનું નાનકડું દેવળ છે. ગુજરાતમાં ઘણાખરા સ્થળે-ગામમાં આ ધર્મવીરની
Page #106
--------------------------------------------------------------------------
________________
ગરવે ચોથું–ધાર્મિક સ્થળો
દહેરી છે. સર્પ વિગેરે ઝેરી જમવામાં ઝેર આ સ્થાનકે ઉતારવામાં આવે છે. દર નૂતન વર્ષે (કારતક સુદ ૧ના દિવસે) દરેક કેમના ભાવિકે દર્શનાર્થે આવે છે. જેના શરીરમાં ભાથીખત્રીની છાયા લાગે છે, તે તેમને પુજારી ફકત પાણી છાંટીને સર્પવિષ ઉતારે છે. નૂતન વર્ષે જેને મહારાજની અસર લાગે છે, તે દરેક જાતનાં આયુધ ખેલે છે અને વર્ષ ફળને સાર પણ કહે છે.
ખત્રી: ઠાકોર વગેરે કેમ મૂળ રાજપુતમાંથી ઉતરી આવેલ છે. ક્ષત્રિી શબ્દને બદલે ખત્રી બેલે છે) ભાથીખત્રીને ભગવાન નહીં પણ મહારાજ કહેવામાં આવે છે. ફાગવેલ તેમનું શહીદ સ્થાન છે. (વાંચો ફાગવેલ)
સંત પુનિત સંકીર્તન ભુવનઃ આ સંસ્થાનું પ્રભુ કીર્તન ભુવન. ગુજરાતના નરસૈયા સમા પૂજ્ય પુનિત મહારાજના આશીષ મેળવેલ શિષ્ય શ્રી નરહરીભાઈ ત્રીકમલાલ પારેખના પ્રબળ ફળના એક પ્રતિકસમું આ સંકીર્તન ભુવન, તા. ૨૭-૮-૬૬ સંવત ર૦રર શ્રાવણ સુદ ૧૨ના રેજ ભારતના સુપ્રસિદ્ધ, રામનામના પ્રખર પ્રચારક મહાપ્રભુ, ચૈતન્ય સમા સંત શિરોમણી શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજના શુભ હસ્તે આશીર્વાદ સહ આ સંકીર્તન ભુવનનું ઉદ્દઘાટન કરવામાં આવેલું. ગુજરાતના સંતના નામે જે સંસ્થા છે તે, (સંસ્થાનું ઉદ્દઘાટન ભારતના સંત શિરોમણીના શુભ હસ્તે થાય તે પણ ઈશ્વર કૃપા સમાન છે.) ગુજરાત અને ભારતભરમાં “શ્રી રામ જય રામ જય જય રામ”ને માન જાપ મંત્ર આ બને તેએ જનતાના હૈયામાં ઉતાર્યો છે. આ આશ્રમમાં પૂ. પુનિત મહારાજશ્રીનું પણ તેલ ચિત્ર પધરાવેલ છે. આ આશ્રમમાં દરરેજ ખૂબ ભાવથી પૂજન કિર્તન તથા ગરીબોને રેટી વિગેરે અપાય છે. સામાજીક, ધાર્મિક તથા તબીબી રીતે જનતાને સહાયરૂપ થાય છે. રામનામ બેન્ક ચાલુ છે. અહીં એક ચેતરે છે. જે કપડવંજના યુવાન તથા લેકસેવક એવા શ્રીપરિક્ષીતરાય ભેગીલાલ ત્રિવેદીએ, પિતાના માતુશ્રી પરશનબહેનની સ્મૃતિમાં, જનતાના લખેલા રામનામના મંત્રોના ભંડાર પર એ ચેહરે સંવત ૨૦૨૩ના આ સુર્દ ૧૦ને ગુરૂવારે તારીખ ૧૨–૧૦–૬૭ના રોજ કરાવેલ છે. તથા અર્ધા એટલે શ્રીનટવરલાલ કેશવલાલ ત્રિવેદીએ કરાવેલ છે. શ્રીનરહરીભાઈએ આ સંસ્થાની સાથે જ પિતાનું જીવન સમર્પણ કરેલ છે. આ સ્થળે એક જુની મહાવીર ટોકીઝ હતી. તેનું ક્ષેત્રદળ ૧૮૦ ચોરસવાર છે. આ સંસ્થાના વહીવટ ટ્રસ્ટીઓ દ્વારા ચાલે છે. અહીં નીરૂબહેન સુરેશચંદ્ર દેસાઈ “સત્સંગ હૈલ” છે, આ આશ્રમના વિકાસમાં શ્રીનરહરીભાઈ ભગત ઉપરાંત (૧) શ્રી છોટાભાઈ ગોવિંદભાઈ પટેલ (ર) શ્રીભીખુભાઈ પ્રેમાભાઈ પટેલ (3) શ્રી ઉકાભાઈ ખુશાલભાઈ પટેલ (૪) શ્રી ડાહ્યાભાઈ ભીખાભાઈ પટેલ વગેરે સજજોએ તને મન અને ધનને સાથ આપેલ છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
પ્રજ્ઞાચક્ષુ : ભારતના પાદપૂજક ચેાગેશ્ર્વર ગંગેશ્વરાન દજી મહારાજે ભગવાન વેદની સ્થાપના કરી, વેદનું મસ્ત સ ંશાધન કરેલ છે.
૭૨
:
ડાર્કરની સડકે શ્રીરામદેવ મહારાજનુ મદિર અહીં... એ મ ંદિર સી.એન, હાઇસ્કુલ પાસે છે, જેના વહીવટ ત્યાંના મારવાડી કામની વ્યકિતએ કરે છે. જેના અણુાદ્ધાર ઈ.સ. ૧૯૬૭માં થયા. ત્યાંથી આગળ રેલ્વે ફાટક પાસે ખીજું મ ંદિર છે. જે ઘણુ પુરાણું છે. જેના જીણાદ્વાર ત્યાંની મારવાડી કામની વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ છે. ૧૯૮૧ માં તેના જીર્ણોદ્ધાર થયા. ત્યાં પ્રતિમાની સ્થાપના ૨૦૩૮માં ભાદરવા સુદ ૭ના રાજ કપડવણજ મ્યુનિસિપાલના પ્રમુખ શ્રીપુનમચંદ ખાલાલ પટેલના હાથે થઈ.
શ્રીમાટા હનુમાનજી : શહેરના દક્ષિણ (સરખલીયા દરવજા) દરવાજા બહાર શેઠ સુખીદાસના કુવા છે, તેની પશ્ચિમે વીસા નીમાવણિક (જૈન) શેઠ મીઠાભાઈ ગુલાલચંદની બંધાવેલ ધર્મશાળા છે. આ ધર્માંચાળામાં એક દેવળ છે. જેમાં શ્રીમોટા હનુમાનજીની સાત ફ્રુટની પ્રતિમા છે. આ પ્રતિમા ગામ લેક તરફથી પધરાવેલ છે. જ્યારે મરાઠા યુગમાં કિલ્લા પાસે ખાઇએ ખાદાતી હતી, ત્યારે આ પ્રતિમા નદી દરવાજા વચ્ચેથી નિકળેલી મનાય છે. કેટલાએ સમય પહેલાંની આ પ્રતિમા હશે. દર વર્ષે આસો વદ ૧૪ કાળી ચૌદસને રાજ શહેરની અનેક હિન્દુ નરનારીએ દર્શનાર્થે આવે છે.
આ ધર્મશાળાનું ક્ષેત્રફળ ૧૦૨૯૬૧૦૨૯૦ ચો. ફુટ આશરે છે. આ ધર્મશાળાની બહાર હિજડા (પૌયા) રહે છે.
:
સખીદાસના કૂવા ઃ હાલમાં આ કુવે સરખલીયા કૂવાના નામને છે. ગુજરાતી મુખ્ય શાળા પાસે સમરાવેલા છે. ‘સખીદાસના કૂવા’એ નામ ભૂલાતાં આપણા સરખલીયા દરવાજાના નામથી સરખલીયા કૂવા એ નામે એળખાય છે. સખીદાસ શેઠ જૈન હતા, તેમના વારસો હયાત છે. આ બાજુના તમામ લેાકેા આ પાણીના ઉપયાગ કરે છે,
',
શ્રીછેટેશ્વર મહાદેવ : ડાકારની સડકના રસ્તે “ શ્રીવિનાદ વ્યાયામ ગૃહ (કપડવણજ સાર્વજનિક વ્યાયામ મંદિર) અને શ્રી ચંપકલાલ નવચેતન વિદ્યાલય વટાવી, શ્રી હરિ છાત્રાલય તરફ જવાના માર્ગે જમણા હાથે શ્રીછેટે સિદ્ધનાથ મહાદેવનુ દેવળ છે. આ મહાદેવની સવત ૧૯૫૯ના ફાગણ માસમાં સ્થાપના મથુરા નિવાસી સ્વ. કંદોઈ ટાલાલ ગ્યાસીરામે કરેલ. ત્યાં હિન્દુ જનતા માટે નાનકડી ધ શાળા શેઠ શ્રી ગોકળદાસ વલ્લભદાસે સંવત ૧૯૯૨ ઇ.સ. ૧૯૩૬માં બંધાવી છે. સ્વ કઢાઈ છોટાલાલે આ દેવળના વહીવટ હિન્દુ ટ્રસ્ટી મંડળને સોંપેલા છે. સારા એવા ચાક, બેઠકા વગેરે છે. તેની પડોશમાં ડો. બાપુનગર સોસાયટી, હરિકુંજ સોસાયટી, ઉમિયા નગર, તથા નારાયણ નગર વગેરે સાસાયટીએ છે,
Page #108
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ચેાથુ ધાર્મીÖક સ્થળા
શ્રીબેરજી મહાદેવ : મીઠા તાવના દરવાજાથી નીકળી સીધા દક્ષિણ માગે નડીયાદ તરફ જતી સડક ઓળંગી જતાં સામેજ શ્રીકુબેરજી મહાદેવનું દેવળ નજરે પડે છે. શ્રીમહાદેવજીની સ્થાપના કચારે થઈ તે ખબર નથી. આનુ ક્ષેત્રફળ ૩૩૮૮ ચે. કુટના આશરે છે. તેનો વહીવટ સુથારપચ કરે છે. અહીં મીઠા પાણીના કુવા છે. અહીયા કુલ ૧૦ આરડીએ આવેલ છે.
૦૩
આ દેવળમાં શ્રીવિશ્વકર્માની પ્રતીમા પણ છે. જેની સ્થાપના બૈશ્ય બ્રાહ્મણુ સુથાર પંચે કરેલ છે. સંવત ૧૯૯૯ ના વૈશાખ સુદ ૩ શુક્રવારે કરેલી આ પ્રતીમાનું મુખારવિંદ દક્ષિણ દિશાએ છે.
જૈન સમાજ કારતક સુદ ૧૫ ના રોજ આ સ્થળે પટ જીહારવા જાય છે. અને ધાર્મિક ક્રિયા કરી સાકરનું પાણી આરોગે છે. આ પવિત્ર શેત્રુ ંજય તિનું સુચન છે. વ માનમાં તેના વહીવટદારોના ના કહેવાથી પટ ત્યાં બંધાતા નથી. હવે જૈના પટ જીડારવા તેમનાથજીની વાડીએ જાય છે.
ટી. બી. માટે
ભુવન
આ ભુવન સ્વ. જમનાબહેન ફુલચંદ કુબેરભાઈ દેસાઈ ટ્રેસ્ટ તરફથી સ ંવંત ૨૦૧૬ ઈ. સ. ૧૯૬૦ માં માંધવામાં આવ્યું. આ ભુવનમાં કપડવણુજની મ્યુનિસિપલના સ્ટાફ્ માટેના કવાટર્સ છે. આ ભુવનમાં ચાર રૂમો છે, અને બાજુ એક સ્ટોરરૂમ તથા બે જાજરૂ છે.
શ્રીસેામનાથ મહાદેવ : શહેરની દક્ષિણ દિશાએ આશરે એક માઈલ દુર મીરાંપુર કરીને ન!નકડું ઇમામી ગામ છે. ત્યાં શ્રીસામનાથ મહાદેવનુ પ્રાચીન દેવળ છે. આ દેવળ સંવત ૧૯૦૦, ઈ. સ. ૧૮૪૪ ની સાલમાં સમરાવવામાં આવેલુ. શ્રીરાજેશ્રી ભુદરભાઇ ઝવેરભાઈ તેમજ પુણાશંકર ત્રીકમલાલ ત્રિવેદીએ આ દેવળ બંધાવવા જહેમત લીધેલી.
પ્રથમ આ મહાદેવની સ્થાપના કરવામાં આવેલી. આ સ્થાન ઘણુ ંજ રમણીય છે. કપડવણુજના બ્રાહ્મણ (ભદ્રુ કુટુ ંબના મહાશયે દર વર્ષે શ્રાવણ માસમાં પૂજનવિધિ માટે નિવાસ કરે છે.) શ્રાવણુ સુદ ૧૧ ના રાજ શ્રીમહાદેવજીના વરઘેાડા શહેરમાં કરી અતિસુરીયા દરવાજા બહાર શ્રીવૈજનાથ મહાદેવ આવે છે અને ત્યાર બાદ તે વિખરાય છે. શ્રાવણ વદ ૮ જન્માષ્ટમીને દિવસે અહી મેળે! ભરાય છે. તેમાં વેપારી વર્ગો, કદાઈ, કાછીયા, પટેલે હાટલા વગેરે પોતાની દુકાના શણગારે છે. શ્રાવણવદ ૭ થી શ્રાવણ વદ ૯ સુધી મેળા રહે છે. આસપાસની કર્ષીક જનતાની સારી ઠઠ જામે છે. તે સમયે આ સ્થળે કપડવણજની ક. ગો. ગા.-૧૦
Page #109
--------------------------------------------------------------------------
________________
કપડવણુજની ગૌરવ ગાથાં
પાલીસ અસમાજીક તત્ત્વાથી પ્રજાના રક્ષણ માટે આવે છે. તે ઉપરાંત ગામના ગ્રામ્ય રક્ષકદળના સભ્યા વ્યવસ્થા જાળવે છે.
૭૪
શ્રીમહાદેવજીના મંદિર બહાર જમણી બાજુ એક રમણીય તળાવ છે. જ્યાં સા મોટા પરથાળ અને પગથીયાં પત્થરનાં બંધાયેલાં છે. મન્દિરમાં ઉપયોગ કરી શકાય તેવા એક તળાવની પાળ ઉપર કુવા છે.
દેવળની સામે કેટલીક નાની દેરીઓ છે, તેમજ સમાધી સ્થાને છે.
કેશવાશ્રમ : ૧. શ્રીલક્ષમીરામ કેવળરામ શુકલ ૨. શ્રીદુર્ગાશંકર શુકલે. કેશવાશ્રમ તળાવના આશ કપડવણજના શેઠ શ ંભુલાલ ગણેશજી તરફથી ખંધાયેલ છે.
પાછા ફરતા જમણા હાથે કપડવણજના શેઠ શ્રીહરિલાલ મહાસુખરામે તેમના સ્વ. પિત્તાશ્રીન! સ્માર્થે એક પગથિયાવાળી નાની સુંદર વાવ સંવત ૧૯૮૨ ના ચૈત્ર વદી અમાસ, (ઈ. સ. ૧૨-૪-૧૯૨૬) ને સોમવારે ખુલ્લી મુકી છે.
સોમનાથ સાથેનુ મીરપુર કપડવણુજના વૈધ શ્રીજીવણુજી ત્રિવેદીના કુટુંબને ઇના~ મમાં આપવામાં આવેલ. તેના ઇતિહાસ
—
મહમદપુરા : શ્રીમાન મહાવરાવ ગાયકવાડના સમયમાં, ૧૮૫૯ માં કપડવણુજના સુપ્રસિદ્ધ બ્રહ્મભટ્ટ કુટુંબના ગુલાબસિંહ કાકુજીની ધીરધારની પેઢી હતી. મરાઠી યુગમાં તેમની જાહેાજલાલી હતી, જેથી તેઓશ્રી ગાયકવાડ સરકારને, શ્રી લુણાવાડા મહારાજાને તથા વાડાશિનોરના નવાબને મુશ્કેલીના સમયમાં આર્થિક મદદ આપતા.
આનંદરાવ ગાયકવાડે તેને સહકારના બદલામાં સગમ નદીના પુલ પાસે આવેલ મહંમદપુરા ગામ ઈનામમાં આપેલ. તથા વફાદાર વ્યક્તિ તરીકે મશાલની પ્રતિષ્ઠા આપેલ.
સંવત ૧૮૩૪ ઇ.સ ૧૭૭૮ માં શ્રીમાન કાકુજી, લુણાવાડાના મહારાજ દિપસિંગ માટે માનનીય અને વફાદાર વ્યક્તિ હાઇ, તેમને વખતપર (પાનાપર તથા જીનુ મુવાડુ) એમ એ ગામ ઇનામમાં આપેલાં. (લુણાવાડાની જપ્તી ઉઠાવવા મદદ કરેલી) (દીપેસિંગના સમય ઇ. સ. ૧૭૫૭ થી ૧૭૮૨)
સવંત ૧૮૫૩માં શ્રીમાન ગુલામસિંગ પરથમજીએ તથા ધેલાભાઇએ મળીને વાડાશિનાર જતાં મેાટી કાપડીની વાવ કરાવેલ.
સંવત ૧૯૬૨ ના સમયમાં એક રાજવીને શોભે તેવાં તેમના કુટુંબમાં લગ્નો થયાં હતાં. સમસ્ત કપડવણુજના નાગરિકો ભોજનમાં સામેલ હતા. લુણાવાડાના મહારાજા, વાડાશિનારના ખાખી અને આસપાસના રજવાડાના સૌ સભ્ય કુટુ એ ભાગ લીધેલ.
Page #110
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ચેાથું-ધાર્મિક સ્થળે
સંવત ૧૮૬૬ માં ત્રણે ભાઈઓએ સુથારવાડાના અંકેશ્વર મહાદેવની સ્થાપના તથા સંવત ૧૮૭૦ માં શ્રીરામજી મંદિર (જુઓ ચિત્ર નં. ૪૨) બંધાવી શ્રીરામ-લક્ષમણ જાનકીજીની પ્રતિમાઓનું દેવળ બનાવડાવ્યું. મંદિરને મેટી ૬૫ વીઘા જમીન વ્યવસ્થા માટે ભેટ આપેલ.
કપડવણજના આ ગૌરવશાળી કુટુંબમાં ગામની શોભારૂપ લશો, શાળાના પ્રસંગે તથા મરણના પ્રસંગે વગેરે એ જમાનામાં ભવ્ય રીતે ઉજવાતા હતા. દાન તેટલાં જ થતાં. તેમના વારસદારેમાં શ્રીમુળજીભાઈ વાલાભાઈ ઈનામદારના પુત્રો હાલ હયાત છે.
શ્રીઠાકોરજીનું મન્દિર શહેરની પશ્ચિમે આવેલ કપડવણજની ગંગા સમાન વરશીના ઘાટ પર એક મહંતની મઢી તેમજ મન્દિર છે. આ મંદિરમાં શ્રીરામચન્દ્રજી સીતાજી તથા શ્રી લક્ષ્મણજીની પ્રતિમાઓ છે. તેમજ બહાર શ્રીવાયુપુત્ર બિરાજે છે
વાંશીના ઘાટ પર જ્યાં જુનું ટકોરખાનું હતુ, (જુઓ ચિત્ર ન. ૨૮) તેજ સ્થાન પર એક ઓરડી બાંધેલી છે. જ્યાં પ્રભુ ઉપાસના માટેનું શાંન્તીનું સ્થાન છે. આ મંદિરની મઢીમાં રહેતા સંતે મહંતે સેવા તથા ખેતી અને ગામના વર્ગ પર આધાર રાખી પ્રભુ પૂજન કરે છે.
વરશીના જુના ઘાટને જીર્ણોદ્ધાર સેવા સંઘ દ્વારા વરશી ઘાટ ફંડ દ્વારા થયેલ છે.
એક મહન્ત શ્રીબાબા વનમાળીદાસ આ ગાદી પર આવી ગયા. જેમની મુક્તિ જેવાનું આપણને મન થાય. બળવાન શરીર ૬ ફુટ ઉંચાઈ, ભવ્ય કાયા લલાટ. જે ૧૮૫૭ના સ્વાતંત્રતા યુદ્ધના વીરેમાંના એક ૧૧૦ વર્ષની ઉંમરે કપડવણજમાં કલાસવાસી બનેલા.
શહેરમાંથી વરસી જતાં જમણી બાજુ ટર વર્કસને બંગલ તથા ત્યાંથી તે માર્ગે પાણી વિભાગ ખાતાનું કારખાનું છે. તથા ચાલુ સડકે તે તરફ જતાં જમણી બાજુના ખેતરમાં, એક નાનકડી દેરી આવે છે. કબીર પંથી મહંતની સમાધી સ્થાન છે. તેમના પગલાં છે. મન્દિરની પાછળ એક સામાન્ય ધર્મશાળા છે. તથા સામે મહંત તેમજ ત્યાંના કર્ષકને રહેવાના મકાનો છે. વરાંસીના ઘાટની દક્ષિણ દિશામાં એક સમાધી સ્થાન છે.
સંવત ૧૯૯૯ માં શેઠ મગનલાલ નરસીંહદાસે આ રણછેડછના સિંહાસને ટાઇટસ જડાવ્યાં છે.
સમાધી સ્થાને ૧. વરસીના ઘાટની દક્ષિણે સમાધિ સ્થાને છે, ત્યાં સંવત ૨૦૦૪ શાકે ૧૮૭૦
Page #111
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગારવ ગાથા
જયેષ્ઠ કૃષ્ણ પક્ષે ૪ શુકવારે તા. ૧૭, કરાંચીના ગોસ્વામી પ્રહલાદભાથી ઉતમભાથી સમાધીસ્થ થયા તેનું છે. ત્યાં લિંગની સ્થાપના છે.
મંદિર અને ધર્મશાળા પાછળ પશ્ચિમે ૩ સમાધી સ્થાન :
૧. બાબા શ્રીમહારાજ ગંગાદાસજી કે પગલે. જે સંવત ૧૯૪૮ ના ફાગણ વદ ૪ બુધ બાબા વનમાળીદાસને બનાવેલાં પગલાં છે.
૨. સુંદરજી વનમાળીદાસજીનું મરણ સંવત ૧૯૩૨ વરસ મીતી મહા સુદી પ ને વાર એમ.
૩. પગલાં કાયમ છે. (લેખ નથી, પણ તે કલ્યાણદાસના હેવાને મત છે.
૪. મંદિરની જમણી બાજુ સમાધી બાબા વનમાળીદાસની છે. જે મહંત ૧૮૫૭ના સ્વાતંત્ર સંગ્રામના વીર સૈનિક હતા, સાડા પાંચ છ ફુટની ઉંચી કાયા, પહેલવાની શરીરના પ્રભાવશાળી. આ મહંતને અત્યારના ઘણું વડીલેએ જોયેલા, તેમનાં દર્શન કરેલાં. તેમનું મરણ ૧૯૦૮ માં થયેલું. તેમની સમાધી સ્થાન પાસે હનુમાનજીની મૂર્તિ પહેલા એક ઓરડી પાસે હતી તે તેમની દેરી પાસે સ્થાપિત કરી છે.
મુળ ક કલ્યાણદાસ, સુંદરદાસ, ગંગાદાસ, વનમાળીદાસ, ગીરધરદાસ, રામકૃષ્ણ, હાલમાં છે.
શ્રીમોટા રત્નાગીરી માતાજી : શહેરથી આશરે ૫ માઈલ દૂર ડાકોરની સડકે : જતાં ૪ થા માઈલે જમણી બાજુ વળાંક લેતાં શ્રી માતાજીનું નિવાસસ્થાન છે. હાલ ત્યાં
જવા માટે પાકી સડક છે. પહેલાં આ સ્થળ લોકેની જાણમાં હોવા છતાં જંગલ જેવી • ઝાડી હવાથી આ સ્થાને કેઈ જવા ખાસ હિંમત કરતું નહીં.
કેરા
સંવત ૧૯૦૮ ના જેઠ માસમાં ઈ. સ. ૧૮૮૨ ના જુન જુલાઈમાં કપડવણજમાં કોલેરા (વિષુચિકા) શરૂ થયે. અને જનતા આ રોગથી ત્રાસી ઉઠી. રેગ ફેલાતાં પ્રજામાં હાહાકાર વર્તાઈ રહ્યો હતે. દિવસ ઉગતા. શબ દેખાવા લાગતાં સ્મશાનમા ૩૦-૪૦ અગ્નિશૈયાઓ નજરે પડે. કરૂણ હૈયા ફાટ રૂદન સંભળાતાં. નદીઘાટો છાતી ફાટ કરૂણ હૈયાફાટ હાયપીટથી કકળતાં. ૌદ્ય કુટુંબ તથા સરકારી રાહે ઔપચ્ચાર ચાલુ હતા, પણ રેગ ફેલાતે ગયે. સ્વચ્છતાના સિદ્ધાંતે અપનાયા. પ્રજાના કેટલાક વર્ગે દવાઓ લેવાનો ઈન્કાર કર્યો. પશુઓને શહેર બહાર મોકલ્યાં. ફેરફાર ન દેખાતાં લેકેએ ઉજાણીઓ કરી નૈવેધ ધર્યા, હવને
Page #112
--------------------------------------------------------------------------
________________
ગોરવ થધાર્મિક સ્થળો
થયાં, ભુવાએ ધુણ્યા, નાચ્યા, શ્રીફળ હોમાયાં, છતાં કાળની ખંજરી વાગ્યા કરી, ભીષણતા વધી, તે બે માસ ચાલી.
શ્રીરત્નાકર માતાજીને પરમભકત કાંકડી ગામને બ્રાહ્મણ શહેરમાં આવ્યા અને રેગ નિવારણને માર્ગ સુચવે, ગામ લોકો ભેગા થઈ શ્રીમાતાજીના સ્થાને ઉજાણીએ જાય અને ગામના મુખી માતાજીને પાયે લાગી સવામણ તાંબાની નેબત કરાવે અને જરીયાને નિશાન તેમજ વસ્ત્ર ધરાવે તે ચાર દિવસમાં રેગ શાંત થાય.
બ્રહ્મવાક્ય માથે ચઢાવી પ્રજાએ માર્ગ સ્વીકાર્યો અને શાંતી થઈ ત્યારથી આ જંગલના દેવી મંગળકારણ મા તરીકે મનાયાં. આજે ઘણુજ ભાવિકે ત્યાં જાય છે. તેમાં ખાસ ભક્તકુટુંબ શેઠ શ્રી મગનલાલ નરસીંહદાસ શાહનું છે. તેમના સ્વર્ગવાસ પછી તેમના સુપુત્રો ખાસ સગવડે હવને વગેરે ક્રિયાઓ કરાવે છે.
દેવળની સામે એક મોટો ચેક છે કે જેમાં હવનાદિ ક્રિયાઓ ભાદ્રપદ સુ. ૧૨ સે થાય છે, અહીં મેટે મેળો ભરાય છે, ત્યારે ભવાઈ પણ થાય છે. હાલ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર તરફથી ગાડીઓની સારી વ્યવસ્થા કરવામાં આવે છે.) દેવળની સામે સભ્ય કુટુંબ રહી શકે તેવી સુખ સગવડવાળી સાધન સહિતની ધર્મશાળા શેઠ મગનલાલ નરસીંહદાસ તરફથી બંધાવી છે. આ ધર્મશાળા મેડાબંધી છે. સાથે બીજી ચાર મેડાબંધી માલીકીની ઓરડીઓ છે. તેમજ પશ્ચિમ મુખે પણ સામા ભાગમાં પાકી બાંધેલી ઓરડીઓ છે.
માતાજીની દક્ષિણ તેમજ ઉતરે ચોતરા છે. ચેહરા પર શ્રી બજરંગની નાનકડી દહેરી છે અને લગભગ પાછળ તુલસી ક્યારે છે. જે જાનકીદાસ નામના મહંતનું સમાધિ સ્થાન છે. જેને ઘેરા ૭,૫૫૦ ફુટ છે, પાસે એક કબુતરખાનું છે.
આ દેવળમાં આરસની ગોઠવણી છે. પ્રતિમા પાસે બે ગણીઓની પ્રતિમાઓ છે. તે સ્વયંભુ છે. લોકકથા માને છે કે, “આ પ્રતિમાને પૂર્ણ ડુંગરમાંથી બહાર કાઢવા ખોદતાં પ્રતિમા નીચે ઉતરતી ગઈ, જેથી ખોદવાનું બંધ કરેલું, જેથી ફકત અત્યારે માતાજીનું મુખારવિંદ બહાર રહેલ છે. માતાજીની આસપાસનાં મરઘા કેઈ ચોરી ગયેલ, પણ કેટલા કને વાઘનું સ્વરૂપ જેવું દેખાતાં મુરઘાં પાછા મુકી ગયેલા (આ ટેકરી પર વરખડીયાનાં ઝાડ વધારે પ્રમાણમાં છે.) મેળા વખતે લોકોને જમવા માટે આમંત્રણ હોય છે. ધરમસ પડે છે. જેને જમવું હોય તે જમી શકે છે.”
Page #113
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
આ દેવળ ભેગીલાલ રતનજી શાહે બંધાવેલ, તેમજ ચોગાન શેઠ મગનલાલ નરસી. હદાસે બંધાવેલ છે. આ મુળ માતાજીની અખંડ જ્યોત નાનાં રત્નાગીરી (રત્નાકર) માતાયે લઈ જવામાં આવેલી. માતાજીના સ્થાનકથી ૧૫૦-૨૦૦ ફુટે મીઠા પાણીને કુવો છે.
કપડવણજ તાલુકાના તથા અન્ય સ્થળના પ્રવાસી યુવાને અહીં આવી આનંદ પ્રમોદમાં મહાલે છે.
શ્રીનાનાં રત્નાગિરિ માતાજી (રત્નાકર) શ્રીસેમિનાથ મહાદેવના અગ્નિ ખૂણે અને શહેરના દક્ષિણ ખૂણે સરખલીયા દરવાજાથી સીધા એકાદ માઈલ દૂર શ્રીનાના રત્નાગીરી માતાજી બીરાજેલ છે.
સીધે રસ્તે જતાં રેલ્વે લાઈનના પાટા ઓળંગી જમણી બાજુ શ્રીમનાથ જવાને રસ્ત અને સીધે માર્ગ રત્નગિરિને છે. માર્ગમાં જતાં એક પુરાણી વાવ આવે છે. કેઈ કહે છે કે-કઈ પુણ્યાત્મા વણઝારાની આ કીત છે. આ ટેકરી પર એક કુવે છે. જે શ્રીછગનલાલ અમથાલાલ વહાણદલાલના સ્મર્ણાર્થે તેમના પુત્રો તફથી સંવત ૧૯૯૧ મહાસુદ ૫ તારીખ ૮-૨-૧૯૩૫ સમરા. આ કુવાનું પાણી પાચન શક્તિ માટે સારું છે. પુજારીએ પડોશમાં નાનકડો બગીચે બનાવવા કેશિશ કરેલી છે.
શ્રીમાતાજીના દેવળની જમણી બાજુ એક ધર્મશાળા છે. ત્યાં મહંત રહે છે. ઉજાણી નીકળનાર સર્વ આ ધર્મશાળામાં ભેજનની વ્યવસ્થા કરે છે. મંદિરના બાંધેલા ચોગાનમાં હોમ હવનાદિ ક્રિયાઓ થાય છે. આ ટેકરીનાં હવા પાણી સારા હોઈ આરોગ્ય ધામ છે. શહેરના શ્રીમંત વર્ગે ઓરડીઓ બંધાવેલી છે, તે સર્વે માતાજીને સમર્પણ કરેલ છે. તેને તેહીવટ ફકત વહીવટદારે કરે છે. દરેકને આ ઓરડીઓનો લાભ મળે છે.
આ સ્થળે દર વર્ષે ભાદ્રપદ શુકલ ૧૨ થી ચાર દિવસ સુધી રાત્રી દિવસ મેળો ભરાય છે. હોટલે, કંઈઓ તથા અન્ય નાના વેપારીઓ પોતાની દુકાને ચાલુ રાખે છે, ચારે દિવરાત્રે અહીં ભવાઈ રમાય છે. લોકોની રાશે અને દિવસે અવર જવર રહે છે.
મંદિરની છબી બાજુ એક ચેતરે બંધાવેલ છે. જ્યાં પક્ષીઓ દાણે પાણીથી કિલેલ કરે છે. મંદિરની જમણી બાજુ ઓટલા પર ઓરડીઓ તથા તે સાથે ધર્મશાળા છે. મંદિરની પાછલી બાજુ નાનું મહાદેવનું એક દેવળ છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ચોથું-ધાર્મિક સ્થળે
શ્રીમાતાજીની મુખ્ય પ્રતિમાજી આ સ્થળેથી નિકળેલાં છે. પ્રતિમાજીની સાથે જ નવા પ્રતિમાજીની સ્થાપના કરવામાં આવેલ. દર રવિવારે અને મંગળવારે શહેરના અનેક નરનારી વૃંદ દર્શનાર્થે જાય છે. આ દેવળને ચગાન બંધાવવાના ખર્ચમાં એક મુસ્લીમભાઈને પણ હાથ છે. જેઓ આ માતાજીના ઉપાસક હતા.
આ સ્થાનકના વહિવટમાં પહેલેથી જ શ્રી કપડવણજના દાનવીર ધર્મભુષણ શેઠ હરિશચંદ જાલીવાલાના સ્વ. પિતાશ્રી વાડીલાલ ચુનીલાલ હતા. હાલ તે જ સંભાળી રહ્યા છે. તેઓ એક મહાન શકિત ઉપાસક છે.
ભવાઈ- મેટા તથા નાના રતગિરિ માતાજીના સ્થાન પર ભાદરવા સુદ ૧૨ થી ચાર દિવસ સુધી ભવાઈ થાય છે. બહારગામના નાયક ભાઈઓ તથા અન્ય ભાઈઓ ભવાઈ કરે છે. હાલમાં તેઓ સારા સંવાદો, નાટક વગેરે ગ્રિામ કરે છે. જે ઈચ્છાવા યોગ્ય છે, પણ સં. ૨૦૦૦ પહેલાં શરમની વાત છે કે માતાના સ્થાને બીભત બોલી, આર્ય સંસ્કૃતિને ડાઘ લગાડતા હતા. તે સમયના ભવાઈના અગ્રેસર વ્યવસ્થાપક શ્રીમણીલાલ ભાઈશંકર ત્રિવેદી તથા શ્રી મગનભાઈ બાબરભાઈને આ અસભ્યતા દૂર કરવા જણાવેલું, તેમણે વચન આપેલું કે હવેથી બાભ્ય વણીને પ્રતિબંધ થશે. હવે સારી રીતે વર્તાય છે. વહિવટદારે પુરતી દેખરેખ રાખે છે.
શ્રી રણછોડજીનું મંદિર : કપડવણજની એક બાજુ આવેલ ગોપાલપુરામાં એક નાનકડું દેવળ તેમજ ધર્મશાળા છે. અહીં એક કુવે છે. જેનું પાણી સારૂં ગણાય છે. આરીતે પ્રજાને ઘણોખરે ભાગ આ કુવાનું પાણી વાપરે છે. (નળ આવતાં પહેલાં)
સોમનાથ અને રત્નાગિરિના રસ્તાના જોડાણ પર અધુરું દેવળ છે, જે એક લલ્લુભાઈ કાછીયા પટેલ નામના ભાઈએ શરૂ કરેલ પણ તેમનું મરણ થવાથી અધુરૂં જ રહ્યું.
મંદિરની ધર્મશાળા પાછળ પશ્ચિમે ત્રણ સમાધિ સ્થાન:
૧. બાબા મહારાજ શ્રીગંગાદાસજીનાં પગલાં. સંવત ૧૯૪૮ના ફાગણ વદ ૪ બુધવાર બાબા વનનાળીદાસે પગલાં બનાવાયાં છે.
૨. સુંદદાસજી ચરણ વનમાળીદાસના સંવત ૧૯૪૨ વરસ મીતી મહા સુદી છે ને સેમવારે પધરાવ્યાં.
૩. પગલાં છે. લેખ નથી, પણ કલ્યાણદાસનાં હોવાનો મત છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
નાગરી લીપીમાં લેખ
વરસી ઘાટની દક્ષિણે જે સમાધી સ્થાન છે. તે સંવંત ૨૦૦૪ શાકે ૧૮૭૦ જેઠ માસે કૃષ્ણ પક્ષે ૪ શુક્રવાર તા ૧૭ સિંધી કરાંચીના ગૌસ્વામી પ્રહલાદભાથ ઉજજડ ભાથી સમાધિષ્ઠ થયા છે. (લીંગ સ્થાપના છે.)
૪. મંદિરની જમણીબાજુ બાબા વનમાળીદ્યાની સમાધી છે. જે મહંત ૧૮૫૭ના સ્વાતંત્ર સંગ્રામના વીર સૈનિક હતા. પ થી ૬ ફુટ જેટલી ઉંચી કાયા, પહેલવાની શરીરના પ્રભાવશાળી મહંતને અત્યારના ઘણુ વડીલેએ દીઠેલા, તેમના દર્શન કરેલા, તેમનું મરણ સવંત ૧૯૮૦માં થયેલું. સ્વાતંત્ર્ય સંગ્રામના ઈ. સ. ૧૮૫૭ના સ્વાતંત્ર સૈનિક. એઓને નિષ્ફળતા મળતાં ભૂગર્ભમાં ચાલ્યા ગયા, જટાધારી બની પ્રભુનાં ચરણોમાં જીવન સમર્પિત કરેલ. તે મહારાજશ્રી ક્ષત્રિય હતા. સત્તાવાળી વિરતાભરી વાતે જરૂર કરતા. તેમના સમાધી સ્થાન પાસે એક એરી પાસે હનુમાનજીની મૂર્તિ પહેલાં હતી, તે તેમની દેરી પાસે સ્થાપિત કરી છે. (આ વાત ડબલ થઈ તે એ રાખી છે.)
મૂળ : " કલ્યાણદાસ, સુંદરદાસ, ગંગાદાસ, વનમાળીદાસ રામકૃષ્ણ ગીરધારીદાસ (હાલ છે)
આસપાસના જોવા જાણવા લાયક સ્થળ: તેરણ: ઉ. અ. ૨૨ ૫૮, ૭૨ ૫૯ પૂ. રે. કિવદંતી કે રૂપાલથી એક ભાઈ કાળીદાસ પટેલ અહીં આવેલા અને તેરણ બાંધી વસવાટ કરેલો. ત્યારથી તેરણા નામ કહેવાયું. (૮૦૦ વર્ષ પહેલાં) આ ગામમાં પરમ ભક્ત શ્રી રણછોડલાલ થઈ ગયા. કહેવાય છે કે દિવાળીને સમય હતો અને મૃત્યુની તૈયારી થઈ. તેમણે યમદૂતોને દિવાળી બાદ આવવા જણાવી મૃત્યુને ભાવેલ. અહીં રણછોડજીનું મંદિર છે. ત્યાં સગવડ સારી છે. વ્યવસ્થા ભગતના કુટુંબના જ માણસે કરે છે. શ્રીરણછોડજી ભગતની ટેપી અને તેમના કેટલેક સામાન અહીં જોવા મળે છે. જીજ્ઞાસુએ વધુ જાણવા “રણછોડજી ભગતની વાણી” નામની તેમના ભજનની પુસ્તિકા વાંચવી. પૂ. ગાંધીજી આ ગામમાં પધાર્યા ત્યારે તેને તેરણગઢ જણાવેલ.
પૂ. રણછોડજી ભગતને સમય સંવત ૧૮૦૯ લગભગને. તે સમયે આ ખડાલ ઠાકર સાહેબના તાબાનું ગામ હતું. એક વખત ભગત પૂજન વિધિમાં હતાં, ત્યારે કઈબ્રાહ્મણ ગૌરીબહેન તેમને ત્યાં ઘરેણાંને ડાબલે મૂકી ગયેલાં. જે પશિના એક સૈનીએ તરત જ ઉઠાવી લઈ સંતાડી દીધેલ. એ ડાબલે બાઈએ પાછ માંગતા નહિ મળતાં બાઈએ ત્યાં ખડાલ ઠાકરને જણાવતાં ભગતને રાજની ડેલીમાં બેસાડયા, પણ ઠાકુરને વણિકના
Page #116
--------------------------------------------------------------------------
________________
ગૌરવ
શુંધાર્મિક સ્થળો
૮૧
રૂપમાં ભગવાને ચોર અને મુદ્દામાલ જે જ્યાં સંતાડેલ તે બતાવવાથી ઠાકરે ચોરી કરનાર સેનીને ગીરફતાર કરી ભગતની માફી માંગેલ. ભગતે તરત જ ખડાલ છેડી ડાકેર જઈ નિવાસ કરવા વિચાર્યું, ભગત દર પૂનમે ડાકોર જતા. રસ્તામાં તેરણ ગામે રહેતા, પટેલ વલ્લભજી રામજીભાઈને ત્યાંજ મુકામ કરતા. આ વખતે ખડાલ છેડીને ડાકેર જાય છે તે જાણ થતાં, ભગતને તેરણામાં જ રહેવાને ભક્ત વલ્લભજી તથા ગામ લોકેએ આગ્રહ કર્યો. શ્રી રણછોડ ભગત તેરણામાં રેકાયા. રાતે ભગવાને સ્વપ્નમાં આદેશ આપ્યું કે અહીં જ મુકામ કરે, અને મારી મૂર્તિ અમુક સ્થળે દટાયેલ છે તે બહાર કાઢે, પ્રાણપ્રતિષ્ઠા કરે. શ્રીવલ્લભજી વિગેરેને આ વાત કરતાં બધાએ ખેદકામ કર્યું, અને ત્યાંથી શ્રીભગવાન લક્ષ્મીનારાયણ, ગરૂડજી, તથા હનુમાનજી વગેરેની મૂર્તિઓ મળી. આ સ્થળે સં. ૧૭૮૦માં પ્રતિમાઓની સ્થાપના કરી.
શ્રી રણછોડ ભગતના જીવનને એક પ્રસંગઃ કઠલાલના એક ઉત્સવમાં ભાગ લેવા ગયેલા. તે વખતે તેમણે બન્ને હાથ ભેગા કરી કંઈક મસળતા હોય તેમ કરતાં તેમના હાથ કાળા થયા, વડોદરાના બ્રાહ્મણ યુવાનેએ પુછતાં તેમણે જણાવ્યું કે દ્વારકામાં ભગવાનને ચંદર મસાલથી સળગ્યું હતું તેને બુઝાવ્યું છે. આ વાતની તપાસ કરવા યુવાને દ્વારકા ગયા, ત્યાંના પુજારીએ જણાવ્યું કે આ દિવસે તોરણાના ભગત રણછોડજી અહીં હતા અને તેમણે આ સળગેલે ચંદર બુઝાવી બચાવી લીધું છે. આ યુવાને પાછા ફર્યા, તેરણા જઈને ભગતને વંદન કર્યા.
તેરણા ભગતના પગલે પાવન થયું. ધન્ય બન્યું. આ વાત સ્મરણીય છે. ભગતના વારસદારો સુખી છે. આ દેવળમાં ઘણી જ પ્રાચીન મૂર્તિઓ છે.
પીઠેશ્વરી માતાજી શક્તિ પૅડની મુખ્ય દેવી, મહિષાસુર મર્દીની. આવી ભવ્ય પ્રતિમા બીજા કેઈ સ્થળે નથી, જેની ઊંચાઈ ૬ ફુટ ના ઈચની છે. પ્રાચીન દેવળ હાલમાં નવેસરથી બાંધવામાં આવેલ છે. આ પ્રતિમાઓ પ્રાચીન શિલ્પ અને સંસ્કૃતિની શોભા છે. જેમાં મહિષાસુર મર્દીની ચતું ભૂજ મૂર્તિ, મહિષાસુર મર્દીની અછભૂજા મૂર્તિ, શ્રી પીઠેશ્વરીની દશભૂજા મૂર્તિ, ઉમા મહેશની મૂર્તિ, બેડિયારની મૂર્તિ, મહિષાસુર મર્દીની (અંબા સ્વરૂપ) રૂષિરાજ, વાશરી માતૃકા-ઉમા મહેશ, ઈદ્રાણી માતૃકાસંભવની રૌન્દ મતિ, તપ કરતા બ્રાહ્મણની મૂર્તિ–નરસિંહ ભગવાન, વિષ્ણુ તથા ભૈરવ વગેરે પ્રતિમાઓનાં દર્શન આ સ્થળે કરી શકાય છે.
લ. હરિભાઈ આર ગૌદાનીના લેખના આધારે. સાભાર) છે. ગૌ. ગા-૧૧
Page #117
--------------------------------------------------------------------------
________________
ર
કવષ્ણુની ગૌરવ ગાથા
વાંચો “ મહાગુજરાતનાં શિલ્પ-સ્થાપત્ય ” પીડેશ્વરી માતાનું મંદિર.
પીઠાઇ : ઉ. અ. ૨૨”-૫૪ પૂ. રૂ. ૭૨”-૫૬ કપડવણજથી ૧૧ માઈલ આશરે દૂર આ ગામ છે, ત્યાં શ્રીપીઠેશ્વરી માતાજીનુ મંદિર સવત પાંચમા છઠ્ઠા સૈકા જેટલું પુરાણુ લાગતુ છે. આ પ્રાચીન દેવાલય છે. દર વર્ષે ભાદ્રપદ સુદ ૮ (દુર્ગાષ્ટમી) એ મોટો મેળા ભરાય છે. આ મેળા વખતે કપડવણજ, કઠલાલના વેપારીઓની દુકાનેા મંડાય છે. ભાવિકાની માટી ભીડ હાય છે.
આ દેવળ પીઠાઈ ગામની બહાર એક મોટા ચોગાનમાં ઘણા પગથિયાવાળા પરથાળ પર બંધાયેલ છે. પગથિયાં ચઢતાં પરથાળ પર ડાબી બાજુ એ યુગ જૂની પ્રતિમાએ છે. તેમજ આગળ ચઢતાં જમણી બાજુ ગે!ખમાં શ્રીનૃસિહજીની પ્રતિમા શ્યામ પત્થરની છે. દેવળની જમણી બાજુ પ્રવેશતાં ડાખી બાજુ શ્રીગણપતિજી તથા શ્રીમહાદેવજીનુ દેવળ છે.
પ્રાચીન સ્થાપત્યરૂપ ભીતમાં પ્રતિમાઓ છે. તેમાં એક બાજુ શ્રીશંકરપાવ તીનું તાંડવ નૃત્ય અને ખીજી બાજુ શ્રીરાધાકૃષ્ણની પ્રતિમાઓ છે. ડાખી બાજુ વાયુપુત્રની નાની મોટી પ્રતિમાઓ છે. શ્રીપીડેશ્વર માતાજીની પ્રતિમા ” થી છણા ફૂટની ડાબી બાજુએ છે અને જમણી બાજુએ દશભૂજા વગેરે દેવ દેવીઓની પ્રતિમાઓ છે. શ્રીમાતાજીની પ્રતિમાને કાઈ પુરુષવર્ગ અડકી શકતા નથી. (અડકતા નથી). તેને કેટલાક લોકો કળશી (સેાળ) છે.કરાંની મા કહે છે.
પ્રાચીન સમયમાં આ દેવળ વિશાળ હતું, કહેવાય છે કે તેના સવારના ધજાને પડછાચે સરસવણી અને સાંજના પડછાયા કઠલાલ સુધી પડતા.
સરસવણી તાલુકે મહેમદાવાદ ગુજરાતના મૂકસેવક પૂ. રવિશંકર મહારાજની જન્મભૂમિ.
કઠલાલ તા. કપડવણુજ પૂ. આપુજીના સાનિધ્ય સેવક શ્રીનરહરિભાઈ દ્વારકાદાસ પરીખની જન્મભૂમિ.
મુસ્લિમ યુગમાં સંવત ૧૩૧૭ અદ્યાઉદ્દીન ખીજીના સમયે આ દેવળના ધર્માંધતાના પાપે નાશ કર્યાં. આ પત્થરોથી કઠલાલમાં મસ્જિઢ બાંધવા પ્રયત્ન કરેલે પણ મસ્જિદ તૂટી પડતાં, છેવટે આ પત્થરા મહેાર નદીમાં નાખી દેવામાં આવેલા. જે આજે મૌજુદ છે. શ્રીમાતાજીના મંદિર નીચે એક ભોંયરું' છે, કે જે સદંતર બંધ રહે છે. તેની ધાર્મિક ક્રિયા અને કપડા ખર્ચના રૂા. ૩૫- દર વર્ષે વર્ષાસન તરીકે કપડવણજ કચેરીમાંથી મળતા હતા,
Page #118
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ચેાથુ —ામિ કસ્થળા
શ્રીપીઠેશ્વરી માતાજીના હસ્ત, ચણુ, નાસિકા અને અસ્થિ પર પ્રતિમાઓ છે તેમ કહેવાય છે. તેને લેાકકથા—દ તકથા કહે છે કે વડથલમાં એક બ્રાહ્મણુ કુમારિકા માતાજીની પૂજક હતી. તે ખાળાની પાછળ ધર્માંધ સૈનિકો પડ્યા, પણ બાળા માતાજીના શરણે ગઈ. માતાજીએ તેને પીઠમાં સમાવી દીધી, તેથી પીઠેશ્વરી કહેવાયાં.
નાસી ગામા
અલવા : કપડવણજથી પાંચ માઈલ દૂર આશરે ૫૦૦ વર્ષ પહેલાં અલીમડુ મઢ નામના મલેકે વસાવેલુ તેમ મનાય છે.
૧૩
દંતાલી : કપડવણજથી દશ માઈલ દૂર આવેલ છે. ઉ. અ. ૨૩”-૫ અને પૂ રેખાંશ ૭૩”-૮. પોરવાડ વણીક વંશને ઈનામમાં મળેલ છે.
મહંમદપુરા : કપડવણજથી એક માઈલ દૂર આવેલ છે. ઉત્તર અક્ષાંશ ૨૩”-૦ અને પૂર્વ રેખાંશ ૭૩”–૪ પર છે.
મીરાંપુર : કપડવણુજથી એક માઈલ દૂર આવેલ છે. ઉ. અ. ૨૩”-૦ પૂ. રે. ૭૩-૪ પર છે.
બાલાશીનાર જવા આવવાના મેઇન રોડથી ભાથીખત્રી મહારાજનું મંદિર ચાર ર્લીંગ દૂર આવેલુ છે. ભાથીખત્રી મહારાજની મુળ અટક (સૂર્યવંશી) રાઠોડિયા રજપૂત. જે વખત આતા કાલકાની આણુથી મસ્તક નીચે આવ્યુ, એ વખતે લેહીના છાંટા જમીન ઉપર પડેલા અને એ છાંટાનુ લે!હી જમીનમાં ઉતર્યુ અને નાગદેવના શીશ ઉપર પડ્યું, એટલે નાગદેવ એકદમ જમીન ઉપર આવી ગયા અને એલ્યા “એલ એલ કાળા માથાના માનવી જે માગે તે આપુ.” તે વખતે ભાથીખત્રી મહારાજે વરદાન માગી લીધું કે સત્ય યુગમાં તે નહીં પણ કળયુગમાં જે માણસને કોઈ જાતનો ડંખ મારેલા હોય તેનુ ઝેર ઉતરી જવા માટેનુ હું વરદાન માંગું છું.”
ફાગવેલ :-સર્પવિષ ચઢેલા મૃત્યુના મુખમાં જવાની તૈયારીમાં પડેલા પાણીમાત્ર આ ભાથીખત્રીના સ્થાનકે પહાંચી હસ્તે મુખે પાછા ફર્યાની અનેક સત્ય કથાઓ દૃષ્ટાંતા છે. દવા કરતાં દૈવી શક્તિ આગળ માથુ નમે છે, અને વચનસિદ્ધ ધમ શહીદોની શહાદતની શક્તિના ખ્યાલ આવે છે.
પૂર્વાભિમુખે આ પ્રતિમા છે. નાનકડું ચોગાન છે, નૂતન વર્ષે કારતક સુદ ૧ પડવાના દિવસે અહીં મેળા ભરાય છે. ક્ષત્રિય (બારૈયા) અને અન્ય લોકોના મોટો સમુહ અહીં ભેગા
Page #119
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
થાય છે. જ્યાં તેમનું મસ્તક લઢતાં દગાથી દુશ્મને કાપેવું તે સ્થળ ૧ થી ૧ માઈલ દૂર છે. ત્યાં એક મીઠા જળને કૂવે છે.
ફાગવેલ - ઉ.અ. ૨૨”—૫૫ પૂર્વ રેખાંશ ૭૨–૧૨ છે. ફાગવેલ આવનાર પ્રવાસી આ પ્રતિમાના દર્શન કરી પાવન થાય છે. જે સ્થળે શહીદ થયેલા એ સ્થળે માટી લાલ દેખાય છે. જે ખાખર પર લેહીના છાંટા પડયા તે સ્થળ હજુ તે પાન પર છાંટા હોય તેવું લાગે છે. (આ લેકકથા હજૂ કહેવાય છે.)
પૂજ્ય શહીદ ભાથીખત્રી મહારાજને ઈતિહાસ (આખી કથા છપાયેલ છે. મારી પોતાની લખેલી તે ઉમેરી છે.)
આશરે દેઢસે વર્ષ પરની આ દંતકથા છે.–ફાગવેલ ગામના એક તખુભા નામના સુખી ઘરમાં જમીનદાર જેવા કિસાનના ત્યાં અકળબા નામના પતિવ્રતાની કુખે ભાથીજી અને હાથીજી નામના બે ભાઈઓ જન્મ્યા હતા. તેમના કુળ દેવી શ્રીકાળીક હતા. આ બને ભાઈઓ પિતાનું મોટુ ગૌધન લઈ જંગલમાં ચરાવવા જતા હતા. તેમને એક ખેડાજી કરીને શેવાળ પણ હતું. આ ભાઈઓ શીકારના પણ શોખીન હતા, આમલી અગીયારસને દિવસ હતું, અને તેઓ એક સુવરની પાછળ પડયા, તે સુવર આતરસુંબા તરફ ભાગેલે, ત્યાંથી આંબલીયારા તરફ ગયેલ, સુવરને શીકાર કરી પાછા ફરેલા પણ આતરસુંબામાં રહેતા સીંધીની એક દીકરીએ તેમના પર આળ મૂકેલું. (પવિત્ર પુરુષ પર શયતાનના હુમલા હોય છે જ) આ સીંધી વેરની ધૂનમાં હતું, ભાથીજીનું લગ્ન દુધાયલમાં થયેલું. ગામમાંથી જાન તૈયાર થઈને ગઈ. થડાક માણસ અને ગૌધન ચરાવનાર ખેડાજી ગોવાળ સિવાય કઈ જ ન હતું. આ સમયને લાગ લઈ આ સીંધીઓએ ગૌધન પર હુમલો કરી, ગીધન વાળી જવાની તૈયારીઓ કરી, ગોવાળ ખેડે આ ખબર કહેવા લગ્ન માંડવે પહોંચી ગયે. આ સ્થળે તે લગ્નનાં મંગળ ગીતો ગવાતાં હતા, પહેલે મંગળફેરે ફરી લી હતો. બીજે મંગળફેરે ફરવાની તૈયારી હતી, ત્યાં ગૌધન લુંટયાની, મરાયાની ખબર મળી. ક્ષત્રીય લેહી વીર ભાથીજી તરતજ વરમાળા તેડી હથિયાર લઈ ગૌધન બચાવવા તૈયાર થઈ ગયા. પિતાની માતાએ હથિયાર લઈ લીધાં. ત્યારે વીર પુરુષે ગૌધન બચાવવા અને દુશમન સીંધીઓને સંહાર કરવા ગંગેટી અને અર્ણિના તીર કામઠાં બનાવી દેડી ગયા. સીંધીઓને સામને કરી ગૌધન બચાવી પાછા ફરી રહ્યા હતા. સીંધીઓ ભાગી ગયા હતા, પણ એક સીંધી એક ઝાડ પાછળ છુપાઈ રહ્યો હતો. જેણે પાછા ફરતા વીરને શીરછેદ કર્યો. શૂરાતન પર ચઢેલા ધડના હથિયારે આ સીંધીને વધ કર્યો. હવામાંથી મસ્તક માતા કાલીકાની આણથી નીચે આવ્યું. બહેની, માતા અને સર્વેનાં હૈયાં રડી ઊઠયાં. માતાએ પતા પુત્રને આશિષ આપી. ત્યારથી તેમના સ્થાનકે વિષધરનાં ઝેર ઉતરે છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
ગૌરવ શું ધાર્મિક સ્થળો
બીજે મત – શહીદનું લેહી ત્યાંથી નિકળેલા નાગદેવે પીધુ, સંતેષ થવાથી નાગ વરદાન આપે છે કે-ઠેરઠેર તમારી દેરીઓ બંધાશે અને ઝેરી સાપના પણ ઝેર ઉતરશે.
એક મત – તેમનું મસ્તક કપડવણજ કચેરીમાં લાવવામાં આવેલું અને તે મસ્તક ફાગવેલના બારેટ લાવેલા, જેથી તે બારોટ કુટુંબને આજે પણ લાગે મલે છે.
આ સત્ય કથા વીર શહીદની મીઢળબંધી પ્રતિમા ગુજરાતના ઘણા ગામડામાં જોવા મળે છે. આ પ્રતિમાના પૂજન કરનાર પુજારી ઘણું વ્રત નિયમ પાળે છે. ઝેરી જાનવરના ભોગ બનેલાઓને તેમના સ્થાનકે લાવવામાં આવે છે. ત્યારે આ પુજારી ગમે ત્યાં હોય ત્યાં તેને ખબર પડે છે, અને ત્યાંથી તે સ્થાનકે દેડી જાય છે. સાપ કરડેલા દદને લીમડાના પાનાવાળું પાણી છાંટી ઝેરની અસરથી દૂર કરી દે છે. ઘણા દર્દીઓ બચી જાય છે. - વિજ્ઞાન યુગમાં આવા સત્ય નજરે જેવાથી પ્રત્યક્ષ સાબિત થાય છે.
(ફાગવેલ ગામમાં દર્શન કરવા જનારને ત્યાં સારી સગવડ મળે છે. નાનકડી ઉંમશાળા પણ છે. તેમના ભાઈ હાથીનું બહોળુ કુટુંબ હાયાત છે. તેમના પત્ની વૈધવ્યની ત્યાગમૂર્તિ તરીકે જીવી ગયાં). આ સત્ય કથા ૧૫૦ વર્ષના અરસામાં બનેલ છે.
કેદારનાથ : શ્રીઉત્કંઠેશ્વરની ઉત્તરમાં ૩ માઈલ આશરે દૂર ભયાનક જંગલમાં શ્રીકેદારેશ્વર મહાદેવનું સ્થાન છે. આ માર્ગે બાવળના ઝાડો, જંગલ અને લપસણી જમીન છે. લેકમાતા વાત્રક નદી આ સ્થળે એક મહારાણી સમાન ગૌરવવંતી દેખાય છે. ઠીક ઊંચાઈવાળી ટેકરીની ખીણમાં વનશ્રીની કુંડમાં ભગવાન કેદારેશ્વર વીંટળાઈને બિરજ્યા છે. એક નાનકડું નાજુક ઝરણું ઉંચાણથી આવી ભગવાન કેદારેશ્વરના પાદપ્રક્ષાલન કરી ગૌમુખી મારફત વિહાર કરી છબછબીયા કરતું આગળ જાય છે.
આ શોભા જોતાં હિમાલયના દેવદાર અને અનારના વૃક્ષ સિવાય કાશમીરસમું સૌંદર્ય ધામ લાગે છે. આ સ્થળની નૈસર્ગિક શેભા બેનમૂન છે. ગુજરાતના તીર્થધામમાં કુદરતની કળા અને સૌંદર્યધામ સમા આ કેદારેશ્વરની સામે એક નાનકડી ધર્મશાળા છે. અહીં નાનકડી ઝાંઝરી ઉપર એક ધર્મશાળા અમદાવાદના શેઠ ભગુભાઈ ચંદુલાલે પુનાદરાના ઠાકોર સાહેબની મદદથી બંધાવેલ છે. કેદારેશ્વર એ દ્વાપર યુગનું સ્મરણ હોય તેમ કહેવાય છે. સન્યાસીઓ અને પરમહંસે માટે પરમ આનંદનું સ્થળ છે.
- આ પ્રકૃતિ સૌંદર્ય મનહર સ્થળે શ્રાવણ માસમાં મેળો ભરાય છે. મહાશિવરાત્રીએ પણ મેળો ભરાય છે. સાપને ડર છે. અહીં મહંત ધર્મશાળામાં રહે છે. આ સ્થળે
Page #121
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
શિવલિંગને વીંટળાઈને ઝરણું વહે છે. સન્મુખ પણ ઝરણું વહે છે. આ ડુંગરમાંથી પ્રગટેલાં ઝરણાં અખંડ અભિષેક કરતાં હોવાથી આ જળપ્રવાહ મહાદેવજીની પ્રદક્ષિણા બાદ ગૌમુખ દ્વારા બહાર આવે છે. અખંડ જળપ્રવાહવાળું સ્થળ આ “જલલૂત” કહેવાય છે. ઉત્તર ગુજરાતના સૌંદર્યધામ બાલારામ મહાદેવ જેવું કુદરતી લીલાઓથી સૌંદર્યવાન એવું આ સ્થળ છે.
શિવાશ્રમ: આંત્રોલીમાં પરમહંસ શ્રીસ્વામી શિવાનંદજીના પવિત્ર વિચારોના વહન માટે આ આશ્રમ તેમના ભક્તો તરફથી ચાલે છે. હાલ તેને વહીવટ તેના ટ્રસ્ટીઓ કરે છે. પરમહંસ શિવાનંદજી સ્વર્ગવાસ સંવત ૧૯૯૬ આ વદી ૧૪ મંગળવારે થયેલ. તેમણે લખેલ “અસ્ટાંગ યોગ” નામનું પુસ્તક ટ્રસ્ટીઓ તરફથી બહાર પડેલ છે.
શ્રી કામનાથ મહાદેવઃ શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ સામે આશરે બે ત્રણ વાંસ ઊંચી એક ટેકરી છે. જે શ્રીશિવાનંદની ટેકરી નામે ઓળખાય છે. તેના ઉપર ભગવાન કામેશ્વર મહાદેવનું દેવાલય છે. જે અમદાવાદના જાદાભગતની પિળના પટેલ પુરસોત્તમદાસ જેઠાભાઈ બિલાડીવાળાના પૌત્ર શેઠ કહાનદાસ જમનાદાસે બંધાવેલું. તે સંવત ૧૯૩૦ થી તેમના દીકરા શેઠ મનસુખરામે સંભાળેલું. તેમના નાના દીકરા પા. દામોદરદાસ માનસુખરામે સંવત ૧૯૬૧ માં જીર્ણોદ્ધાર કરી સુધરાવેલું. તેમને વોટ બંધુ પા. અંબાલાલ મનસુખરામે યાત્રાળુઓ માટે સાધનસગવતાવાળી ધર્મશાળા રૂા. ૨૫૦૦૦- ના ખર્ચે સંવત ૧૯૮૭ માં બંધાવેલી છે. સારી સગવડતાવાળી ધર્મશાળા તથા કૂવો છે. જનતા માટે ખુલ્લી મુકી તેને નિભાવ તથા વહીવટી ખર્ચ પોતે જ કરે છે. આ શિવાનંદની ટેકરી પર ચઢવાની ઘણી જ અગવડ હતી, તે લક્ષમાં લઈ મોટાભાઈ શેઠશ્રીમતીલાલે પગથીયાં પગથાર કૃ બંધાવી ઘણી સારી એવી સગવડ કરી. આ સ્થળે વાત્રકને વેગીલે પ્રવાહ ચાલુ જ રહેવાથી ધક્કાથી આ સ્થળની અવારનવાર મરામત ચાલુજ રાખવી પડે છે. શેઠ શ્રીમેતીલાલના સુપુત્રો શ્રીદરીયાપ્રસાદ, શ્રી જયપ્રસાદ, શ્રી જયેન્દ્રપ્રસાદ તથા શ્રી બળદેવપ્રસાદ તરફથી સંવત ૨૦૧૫ માં વહીવટ લીધા બાદ ઘણું સારું એવું ખર્ચ કરી આ સ્થળને વિકસાવવામાં અમૂલ્ય ફાળો આપેલ છે.
આ સ્થળ અને આ કુટુંબ માટેની સત્ય ઘટના
ઉત્કંઠેશ્વર મહાદેવના નદી કિનારાના પગથીયાને અડીને વહેતા જળપ્રવાહના કિનારાપાસે વાઘજીપુર જવાના રસ્તાની ડાબી બાજુની ઊંચી ટેકરી ઉપર એક નાનકડી ઝૂંપડી બાંધીને વીરપુર આશ્રમવાળા સિદ્ધ સ્વામી શિવાનંદજી રહેતા હતા. તેમની સિદ્ધિઓથી આકર્ષાઈ ઘણા સજ્જનો દર્શન અને સત્સંગ માટે આવતા. અહીં જાદાભકત (અમદાવાદ)ની
Page #122
--------------------------------------------------------------------------
________________
ગૌરવ
ગું–ધાર્મિક સ્થળે
પિળના શેઠ પુરસત્તમદાસ જેઠાભાઈ આવતા, તેમના પુત્ર જમનાદાસને પુત્ર નહિ હેવાથી તે ચિંતામાં રહેતા. શ્રીપુરતમ શેઠને સ્વામીજી પ્રત્યે અડગ શ્રદ્ધા અને ભાવ હતાં. સ્વામીજી તેમની ભાવના કળી ગયેલા, તેમને સ્વમમાં દર્શન આપ્યું. શેઠ જાગ્યા કે જરૂર “ખાડાવાળાને ત્યાં ખોટ નથી.” ભગવાને જ આ સ્વામીજીને મારું દુઃખ દૂર કરવા મેકલ્યા છે. શેઠે સંકેચ દૂર કરી પિતાની ઈરછા સ્વામી શિવાનંદજી સમક્ષ રજૂ કરી. સ્વામીજીએ સમાધિ
બાદ જણાવ્યું કે તમારે ત્યાં પુત્રને જન્મ થશે. મિથુન રાશિમાં જન્મ થશે. સાત જગાએ - મહાદેવની સ્થાપના કરશે. શ્રી જમનાદાસને ત્યાં મિથુન રાશિમાં પુત્રને જન્મ થયો. તેમનું નામ કાનદાસ રાખ્યું. પ્રથમ આ વિશાળ ટેકરી પર ભગવાન કામેશ્વરની સ્થાપના કરી. જ્યાં સ્વામીજીની જગા હતી ત્યાં જ આ શિવાલયની સ્થાપના કરીને તેમણે શિવાલયને તમામ વહીવટ વગેરે પિતે સંભાળી લીધે. આજે આ કુટુંબ સુંદર રીતે વ્યવસ્થા સંભાળી રહેલ છે.
આ પવિત્ર સ્થળ પર પૂજ્યપાદ શ્રીશિવાનંદજીના બ્રહ્મલીન થયા પૂર્વે કપડવણજ તાલુકાના આત્રોલી ગામના શિવાશ્રમના સંસ્થાપક પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠસ્વામી શિવાનંદજી કે જેઓશ્રી વેદ, ઉપનિષદ, વેદાંત, પુરાણ, યોગ, આયુર્વેદ, જ્યોતિષના ઊંડા અભ્યાસી એવા મહાવિદ્વાન્ દયાસાગર સંત આ સ્થળે કામેશ્વર મહાદેવમાં રહી તપશ્ચર્યા કરેલી.
- જાબાલ આશ્રમ : ભારતની ભવ્ય તપોભૂમિ ઘણા જ વિદ્વાન સંતે, મંડળેશ્વરે અને પાદપૂજ્ય શ્રી જગદગુરૂના પવિત્ર પગલાંથી આ ધરતી પાવન બનેલ છે. આ ભૂમી મહાપુરુષની તપશ્ચર્યા ભૂમિ કે જ્યાં નૈસર્ગિક સૌન્દર્ય છે, જેવું શાંત વાતાવરણ છે તેવું રમ્ય સ્થળ પણ છે. જનારને આત્મ શાંતિ લાગે છે.
ખેરનાથ મહાદેવ : ઉત્કંઠેશ્વર મહાદેવની પશ્ચિમે બે એક ફલીંગ દૂર જંગલમાં શ્રીખેરનાથ મહાદેવનું સ્થાનક છે. આ સ્થાન ઘણું દૂર છે. આ સ્થળે વસ્તી નથી, વેત્રવતીને સામે પાર રહેવાથી વર્ષાઋતુમાં ભાવિકે વેત્રવતી પાર કરવી અને દર્શન કરવા એ દુર્લભ છે. આ સ્થળે ભૂતકાળના ઘણા યાની ભસ્મના ભંડાર છે. ખેરનાથ મહાદેવથી ૩૦૦ કુટ દૂર ભસ્મની ખાણ છે. યુગ જુની સંસ્કૃતિના યોની યાદીરૂપ આ ભસ્મ ભાવિકેને આજે પણ લલચાવે છે. આ અરણ્યમાં શ્રીમહામુનિ જાબાલિના સમયમાં તપવન હતું, તેને
ખ્યાલ આપે છે. નદી તરફના ઊંચા અને ભવ્ય ડુંગરાળ ભાગમાં આ તીર્થ છે. આ લિંગ વૃક્ષના મૂળ જેવું હોવાથી તે “મુદભવ તીર્થ કહેવાય છે. એક નાનકડી ધર્મશાળા અને ભૂતકાળનું ભંયરૂ છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
કપડવંજની ગારવ ગાથા
ઉત્કંઠેશ્વરથી ૧ માઈલ દક્ષિણે બિલેશ્વર, વાઘજીપુરથી અગ્નિ ખૂણામાં બિલીના વૃક્ષના જુથના મૂળ પાસે બિલેશ્વર' મહાદેવનું સ્થળ છે. આ મહાતી પણુ સમકાલિન છે. લગભગ અસ્ત વ્યસ્ત છે, તેનું અસ્તિત્વ પણ નાબૂદ થઈ જશે. આ સ્વરૂપ વૃક્ષના મૂળ પાસે હાવાથી તે મુલસ્થ' કહેવાય છે.
re
નિકુલેશ્વરઃ— ઠેશ્વરથી ૪ માઈલ દૂર દક્ષિણે આતરસુબાથી અર્ધું માઈલ દૂર નિકોલ ગામની બહાર નકુલેશ્વર અથવા નિષ્કુલેશ્વર મહાદેવનુ સ્થળ છે. જે ‘ગ્રામસ્થ’ કહેવાય છે.
મહાલક્ષ્મી મૌન મદિર :—યાગાશ્રમ સચાલિત મહાલક્ષ્મી મૌન મ ંદિર સ્વ.શ્રી રિલાલ ભાઈચ ંદભાઈના સ્મરણૢથે તેમના સુપુત્ર શ્રીરજનીકાન્ત જે એક પ્રભુમય જીવન ગાળનાર અલગારો જીવ છે, તેમણે આ મૌન મંદિરનું નિર્માણ કરેલ છે.
વ્યવસ્થા
નદીના કાંઠે નૈસિર્ગક વાતાવરણમાં સફેદ ગળાકાર ઘુમ્મટવાળા મૌન મન્દિરમાં કોઈપણ સાધક સાત દિવસ શાંતિથી રહી શકે છે, અંદર ગોળાકાર રૂમ છે. સંપૂણુ હવા ઉજાસવાળા આ રૂમમાં ખારૂમ, જાજરૂની વ્યવસ્થા છે. ખહાર ઈલેકિટ્રક બેલની છે. સાધકને નિયત સમયે ખારાક, ચ્હા, નાસ્તા આપવામાં આવે છે, રૂમમાં નીચે શિવલિંગાકાર રૂમ છે, જ્યાં ચારે બાજુ હવા ઉજાસ છે. સંપૂર્ણ વ્યવસ્થાવાળુ આવું અદ્વિતીય મૌન મંદિર ગુજરાતમાં આ પ્રથમ છે. (“વિક્રમસિંહ પરમાર”ના લેખના આધારે સાભાર).
ચાગાશ્રમ
ઉત્કંઠેશ્વરની ઉત્તરે વેત્રવતીના કિનારે એક ભવ્ય આશ્રમ છે, જે સારા એવા પુષ્પો, વૃક્ષો અને આલીશાન મકાનાથી શોભે છે. આ યાગાશ્રમ વદનિય જૈન મુનિ શ્રીત્રિલેાકચંદ (સ્વસ્થ) મહારાજે શરૂ કરેલ. એક મહાન યાગી, વિદ્વાન તપસ્વી હતા. ચેાગાશ્રમ એટલે તપોભૂમિ જ્ઞાન ગંગાનું સ્થાન, સેવાનુ કેન્દ્ર આ યાગાશ્રમનુ ખાત મૂહુ` સને ૧૯૪૦ માં મુ. શ્રીમાણેકલાલના હાથે થયેલુ. ઉદ્ઘાટન વડોદરાના શ્રીમાન્ મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવડના યુવરાજ શ્રીફતેસિંહરાવ ગાયકવાડના શુભહસ્તે તારીખ ૨૮-૧૧-૪૧ સંવત ૧૯૯૮ ના માગસર સુદ ૧૦ નારાજ શુદિને થયુ હતુ. આ આશ્રમમાં સાધુ સાવિષ્ટ તથા અતિથિઓ માટે રહેવાની સગવડ છે, રસાડા વિભાગ તથા ગૌશાળા પણ છે. આ સિવાય આરોગ્ય તથા તત્ત્વજ્ઞાનનાં ધાર્મિક પુસ્તકાનું પુસ્તકાલય છે. આ યોગાશ્રમને લાભ દરેક ધર્મોના અનુયાયીએ લઇ શકે છે. આશ્રમની વ્યવસ્થા ટ્રસ્ટી મંડળ કરે છે. કપડવણુજના સુપ્રસિદ્ધ સેવાસ ંઘના કાર્યકરો મહારાજશ્રીના વખતથી આજદિન સુધી આ
Page #124
--------------------------------------------------------------------------
________________
ગૌરવ એવું ધાર્મિક સ્થળે
આશ્રમના ટ્રસ્ટમાંના છે. મુનિશ્રીને કલાસવાસ વિ. સંવત ૧૯૯૯ ના શ્રાવણ વદી ૩ તારીખ ૧૮–૮–૧૯૪૩ ના રોજ થયેલ. તેમની સમાધિના સ્મારકની વિધિ નગરશેઠ શ્રીકસ્તુરભાઈ લાલભાઈના શુભહસ્તે તારીખ ૧૫-૪-૧૯૫૬ ને રવિવારે સવારે નવ વાગે ગાશ્રમમાં કરવામાં આવેલી.
ત્રિલોચંદ્ર મુનિ સ્વ. ત્રિલેકચંદ મુનિશ્રી કચ્છના વતની હતા. ઘણે સમય તેમણે આબુ પર્વત પર સાધના કરેલી. તેમણે આશ્રમ માટે શિરહી મહારાજ પાસેથી જમીન પણ મેળવેલી, પણ તેમને આધ્યાત્મિક પ્રેરણું નહી મળતાં પાછળથી આ સ્થાન પર આવેલા. કહેવાય છે કે તેમને આ સ્થળે ઈશ્વરી પ્રેરણા મળી. વેદના શબ્દો કાનપર સંભળાયા અને શબ્દો સંભળ્યા કે “જે શબ્દ ખેળ છો તે આ છે તેથી તેમણે આ સ્થળ પસંદ કર્યું. તેમની દ્રષ્ટિ સર્વદશીય હતી, પિતે જૈન યોગી હોવા છતાં સર્વધર્મ અભ્યાસી હતા, અને સર્વ ધર્મ પ્રત્યે મમતા રાખતા હતા. સ્વામી આત્માનંદ મુનિએ ગીતા દર્પણ” (હિન્દી જેવું મહત્વનું ૫૫૪ પૃષ્ટનું પુસ્તકો લખી આ ગાશ્રમની ક્તિમાં
વધારે કર્યો છે.
આશ્રમ માટે આશરે ૧૦-૧૨ વીઘા જમીન બારીયાના શેઠ શ્રીશંકરલાલ છેટાલાલ શાહ મહારાજશ્રીના ચરણે ધરેલી.
ગુજરાતના આ પ્રતિભાશાળી જૈન વેગી પૂજ્ય ત્રિલેકચંદજી ઘણા સ્થળોએ વિહાર કર્યા બાદ, આ સ્થળને પવિત્ર વેત્રવતી ઉપર મહર્ષિ જીંબાલીન તપભૂમિને પિતાના તપસ્થાન તરીકે પસંદ કર્યું. તેમજ અનેક વિચારશ્રેણીને સંતે અને ગીઓના સંપર્કમાં આવ્યા.
બંગાળના પ્રચલિત રાધાસ્વામી સંપ્રદાયના મહાન સંત શ્રી કિરાનંદ સ્વામી સાથે પણ તેમને સારો સંબંધ હતા. સ્વામીજી સિદ્ધપુરમાં ઓમકાર સ્વામીના આશ્રમમાં રહી, આયુર્વેદિક સિદ્ધિઓ દ્વારા જનતાની સેવા કરે છે. - આ તપોભૂમિમાં કહે છે કે પૂ. શ્રીત્રિલોકચંદ મહારાજને પ્રાતઃ સમરણીય મહર્ષિ જાબાલીના પ્રત્યક્ષ દર્શન થયેલાં, વળી કેટલાકને જાબાલી ષિના દર્શન થાય છે, તેવું કહે છે. (વાંચકેના વિચાર પર)
ચાગાશ્રમ ખાતે ઉઘાટને ઃ (૧) શ્રી છોટાલાલ લલ્લુભાઈ વિશ્રાંતિભુવન તૈયા શ્રી આરોગ્યનિવાસ, (૨) ત્રિલેક કપુર સ્વાધ્યાય મંદિર તથા (૩) શ્રી ધીરજબહેને માણેકલાલ દેસાઈ અન્નપૂર્ણા ગૃહ. આ ત્રણે સંસ્થાઓને ઉદ્દઘાટન સમારોહ તારીખ ૨૭–૪–૧૯૭૨ ના રોજ ટ્રસ્ટી શેઠશ્રીવિદભાઈ પરીખની દરખાસ્તથી શેઠશ્રીઠાકરશીભાઈ પરીખના પ્રમુખસ્થાને છે. ગી. ગો.-૧૨
Page #125
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
થયું હતું અને સાંજે શેઠશ્રી રમણભાઈ પટેલે (બંસીઘર મિવ અમદાવાદ વાળાએ) દીપ પ્રગટાવેલ.
આ આશ્રમના ભવ્ય મકાનમાં જ્ઞાનમંદિર, ગ્રંથાલય, ગૌશાળા, અતિથિગૃહ, સાધકગૃહ, કૂ અને સુંદર બાગ વિગેરે છે.
આ આશ્રમમાં ભારતના વિદ્વાન પરમ પૂજ્યપાદ જગદ્ગુરુ શંકરાચાર્ય, શ્રીભારતી, કૃષ્ણતીર્થજી, મહારાજશ્રી પૂ. ત્રિલેકચંદ મહારાજના સંપર્કમાં આવેલા. આ સ્થળે વડોદરા શ્રેય સાધક આચાર્ય શ્રીનરસિંહાચાર્ય ભગવાન પણ રહેલા. ભક્ત સેવક સાધકે એ સમારંભ ગોઠવેલે.
નર્મદાતટના નારેશ્વરવાળા પરમ પૂજ્ય પરમહંસ શ્રીરંગ અવધૂત મહારાજ પણ આ સ્થળે પધારેલા. તેઓશ્રીને મહર્ષિ જાબાલીના દર્શન થયાનું કહેવાય છે.
શ્રી પૂ. સ્વયંતિ તીર્થજી મહારાજ, પૂ. સ્વામી માધવતીર્થજી મહારાજ, પૂ, શ્રી શાશ્વતાનંદજી, પૂ. આત્માનંદજી, પૂ. વિજ્ઞાનાનંદજી, પૂ. કેવલાનંદજી, પૂ. આનંદમયીમા, પૂજ્યપાદ નારાયણસ્વામી, પૂ. શ્રીહરિબુવામુની, શ્રીસંતબાલજી વગેરે અનેક સંત મહંતેએ આ સ્થાનને પાવન કરેલ છે. ગુજરાતના વિદ્વાને, સાક્ષરે, કવિઓએ પણ આ સ્થાનનાં દર્શન કરેલ છે. ઉપરોક્ત સંતેમાં સ્વામી શ્રીવિજ્ઞાનાનંદજી પોતે ડોકટર હેવાથી તેમના ત્યાંના વસવાટ દરમ્યાન હજારે દર્દીઓની ચિકિત્સા દવા અને સારવાર કરેલી.
શેઠ શ્રી ચંદુલાલ માધવલાલ વાનપ્રસ્થાશ્રમ :
વૃદ્ધાશ્રમ : (ઘરડાંઘર) વાનપ્રસ્થાશ્રમ : આ સ્થાપક શેઠશ્રી ભગુભાઈ ચંદુલાલ(અમદાવાદવાળા )ની જન્મ તારીખ ૧૬–૩–૧૯૦૯, સ્વર્ગવાસ તારીખ ૨૬-૮-૧૯૬૬.
શેઠશ્રી ભગુભાઈ નાની ઉંમરથી જયારે જ્યારે આ સ્થળે ભગવાન ઉત્કંઠેશ્વરના દર્શને આવે ત્યારે ત્યારે વિચાર કરતા કે આ સ્થળે રહેવાનું હોય તે ? આ મનોવૃત્તિએ એક સમયે મહાદેવના સ્થળ વચ્ચેની ખાડાવાળી જમીન ઉપર કેટલે મેટે ખર્ચ કરી તેમના પિતાશ્રીના નામે સુંદર વિશાળ મકાને બંધાવી, સુંદર બાગ ઝૂ વગેરે તૈયાર કરી, સાધકોને રહેવા માટેના ઓરડાઓ, ભેજનશાળા, રડું વગેરે તૈયાર કરેલ છે. આ ભવ્ય કુટુંબના સંસ્કારી સુપુત્રો પિતાના કુળદેવતા તથા આશ્રમ તરફ હંમેશા તૈયાર રહે છે. શ્રીભગુભાઈ શેઠનામાં તેમના પિતાશ્રી શેઠશ્રી ચંદુલાલ તથા પૂ. માતૃશ્રી ભાગીરથી બહેનનાં સંપૂર્ણ ગુણે દીપાવેલા હતા અને તેમના પત્ની અ.સૌ. શારદાબેન કુટુંબની સારીએ સૌજન્ય મૂર્તિરૂપ હતાં.
ગામે ગામ અને શહેરે શહેરે મહાદેવના દહેરાં હોય છે, કેઈપણ ગામ મહાદેવના મંદિર વગરનું આ ભારત દેશમાં નહિં હોય, ત્યાં આ મહાદેવના દહેરામાં લિંગરૂપે
Page #126
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ધાર્મિકસ્થળે
શંકર અને ગેખમાં મહાશક્તિ માતારૂપે પાર્વતીનાં દર્શન થાય છે. આ ઉમા મહેશ પ્રત્યેક નવા લગ્ન કરનાર પતિ-પત્નીના આદર્શરૂપે છે, અને એમના આશીર્વાદથી આપણુ દાંપત્ય જીવન પણ ભર્યું ભર્યું રહે એવી ઉમેદ સાથે પ્રત્યેક નર અને નારી જીવે છે. પ્રેમભર્યા, આનંદભર્યા, ભક્તિભર્યા અને શ્રદ્ધાભર્યા જીવન આવાં હોય છે.
આ કલ્પનાનું સર્જન નથી, આ ભાવનાનું સર્જન છે. આ મહાશક્તિનું જગત ઉપર શાસન ચલાવે છે, અને આ સર્વશક્તિમાન વિભૂતિ સર્વત્ર અસ્તિત્વમાં છે. નિર્મળ પ્રેમી હૃદયેમાં એમનાં દર્શન થાય છે.
આચાર્ય વિનોબાભાવે : તીર્થોની પવિત્રતાનું આ એકજ કારણ નથી બની રેહતું કે ત્યાં પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ નિવાસ કરતા હતા, એ તીર્થોનું મહત્વ એટલા માટે છે કે, આજે પણ ત્યાં એવા ભાગ્યવાન મહાત્માઓ વસે છે. જેમની પાસેથી લોકોને સન્માર્ગે ઉંચે જવા માટેનું માર્ગદર્શન મળી રહે છે. (રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન સર્વપલ્લી) .
દેવડુંગરી : વાત્રકના વહેતા પાણીની વચ્ચે કુદરતી નહીં પણ કારીગીરીના નમુનારૂપ છે. સીસાના પાયા કે કયી રીતે ચણેલી આ દેરી જળમાં અડીખમ ઊભી છે. દેવડુંગરી પર મહાદેવ અને દેવીની પ્રતિમા છે. (કેટલાક મહામુની જાબાલીના સમાધિસ્થાન તરીકે માને છે. પણ તે સત્ય હોય તેમ લાગતું નથી.) ચોમાસામાં વાત્રકના પાણી દેવડુંગરીને જ્યારે પક્ષાલ કરતાં જાય છે, ત્યારે નાવિકેને ત્યાં જવું ભારે પડે છે.
ગુજરાતનું નિસર્ગ રમણીય ધામ ઉત્કંઠેશ્વર :
કપડવણજથી સાત માઈલ દૂર વાઘજીપુર નામના નાના ગામડાની પાસે ભગવાન પિનાકિનનું કલાસધામ સમું ક્ષણભંગુરતાના શિક્ષાગુરૂરૂપ રેતાયુગની યશગાથા કહેતું કાશ્યપ ગંગાના પવિત્ર તટ પર એક ભવ્ય પુરાણ પ્રસિદ્ધ ઉત્કંઠેશ્વર ભગવાનનું શિવાલય છે.
શ્રાવણ માસમાં અહીં શ્રીહરી ઓમના ઉચ્ચારોથી હવા પવિત્ર બને છે. પુજામાં જતા આવતા ભક્તો-ભુદેવને જોતાં અને મંદિરમાં પ્રસરતી રુગવેદની રૂચાઓ ભાતની ભવ્ય સંસ્કૃતિને ખ્યાલ આપે છે. તીખી તેજધાર તલવાર કરતા પણ હરહર મહાદેવની જ્ય ઘેષણાથી ઉછળતી શ્રીહરીઓમના પવિત્ર ઉચ્ચારથી સંસ્કૃતિ સજીવ રાખનાર આ દેવપૂજા છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
ભારતત્રી પવિત્ર સુરમ્ય સરિતાના તટે શીવાલયની શોભા અને તે પણ સંધ્યા સમયે પૂણેન્દુ ખીલેલાં હોય અને ઝાલરના ઝણકાર, અરે આસ્તીના સુમધુર સૂરે દંભી અને ઘંટારવ સંભળાતાં આર્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે.
આ પવિત્ર ભૂમિ પર કાશ્યપગંગા (વેત્રવતી) તેની નાની બેન ઝાંઝરીની આંગળી પકડી આનંદથી ખેલતી નાચતી આગળ વધે છે. પૂર્ણિમાના દિવસે બન્ને બહેનના સંગમ સ્થાને નૈસર્ગિક શક્તિના દર્શન થાય છે. વાત્રક અને ઝાંઝરી એ હાલનાં નામ છે. વાત્રક અને ઝાંઝરીનાં મૂળ નામ વેત્રવતી અને ઝાન્ડવી છે. આ ભાવના વાંચ્છું વેત્રવતીએ મહામુની જાબાલીને આકર્ષી અને ઉપનિષધો લખાયાં. આ અરણ્ય અને સરિતા તટ માહામુનીનું નિવાસ સ્થાન બન્યું.
જંગલમાં મંગલ કરનાર શ્રીઉત્કંઠેશ્વર ભગવાનનું દેવળ ૧૦૮ પગથિયાંવાળું ચુનાના મેટા પરથાળ પર બાંધેલ છે. પગથિયાં ચઢતાં જમણી બાજુ એક ગેખ છે. જેમાં શ્રીજગદંબાનું સ્થાન છે. અહીં કપડવણજ તેમજ આજુબાજુના ગામલેકે પિતાના બાળકની બાધાઓ ઉત્તરાવે છે.
શ્રીઉત્કંઠેશ્વરનું પ્રવેશદ્વારા પૂર્વ દિશાનું છે. દેવળની ડાબી બાજુએ આશરે ૧૫ હાથ ઉંચે એક નાનો ગેખ છે. જેમાં શ્રીજાબાલીની પ્રતિમા છે. શ્રીમહામુની જાબાલી કાશીથી આ લીંગ લાવેલા એમ મનાય છે.
જાબાલીની ઉત્કંઠાથી સ્વયં દર્શન પ્રગટ થવાથી ઉત્કંઠેશ્વર કહેવાય છે.
પાપનિવારણાર્થે દર વ્યતિપાતના દિવસે ઘણા ભાવિકે અહીં આવી જનવિધિ કરે છે અને દર વર્ષે શ્રાવણ વદી ૧૦ થી ભાદ્રપદ સુદ ૨ સુધી અહીં ભંડારા પણ ચાલે છે.
દર વર્ષે મહા વદી ૧૪ મહાશિવરાત્રીને પવિત્ર દિવસ એટલે ભવ્ય મેળે. જ્યાં માનવીઓના સમૂહનું શ્રેષ્ઠ યાત્રાધામ દેખાય છે.
બાર વર્ષે જ્યારે સિંહસ્થનું વર્ષ આવે છે, ત્યારે તે બે લાખ ઉપરાંત યાત્રાળુઓને સમુદાઢ જણાય છે. ભાવિકે માને છે કે તે દિવસે કાશીથી જરાયન ધ્વજા આવીને (આકાશ માર્ગે) તે શિખર પર ચમત્કારીક રીતે ચઢે છે. (આ કથારૂપ કહેવાય છે) શ્રીઉત્કંઠેશ્વર ભગવાનની જળાધારની વચ્ચે બે હાથ ઊડે કૂવે છે. જેમાં ગાયની ખરી જે લીંગને આકાર છે.
દેવળની પડોશમાં ઘણા ભાવિક શ્રીમંતેએ એરેડીઓ બંધાવી છે. દેવળને ચોક વડોદરાના પ્રખ્યાત શેઠશ્રીલલ્લુભાઈ બાદરભાઈએ બંધાવ્યો છે અને દેવળનો જીર્ણોદ્ધાર અમદાવાદના શેઠે કરાવ્યું છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ચાથુ —ધામિ કથળા
બિમારો માટે આ પંચગીની કે સીમા સમાન છે. આ રમણીય સ્થાન. ઝાંઝરીની પડોશમાં સામાન્ય રીતે િંસક પ્રાણીઓના ડર હતા, હવે મનુષ્યના વસવાટ અને વધુ અવરજવરના પરિણામે કોઈ પ્રકારના ડર નથી. છતાં કદીક ઞરી તરફ હિં સક પ્રાણી ફરતુ મળી આવે છે.
૩.
શ્રીઉત્ક ઠેશ્વર મહાદેવની આજુબાજુની રાજકીય વ્યવસ્થા : પહેલાં ગાયકવાડી અસલદારો (આતરસુખામાં) કરતા હતા. મેળા વખતે કેટલાક અસામાજીક તત્ત્વા અહી જુગારના અડ્ડા જમાવે છે. આ દેવળમાં શ્રીગણપતીજી, શ્રીહનુમાનજી તથા શ્રીખળીયા કાકાનાં
ધામ છે.
નોંધ :
વેત્રવતી: વેત્રવતી. વાત્રક વૃત્રની ઉર્ફે કાશ્યપગગા જે મા ીય પુરાણ પ્રમાણે પારિત્રાર્ય નામના પહાડમાંથી નીકળે છે. પદ્મપુરાણ પ્રમાણે કાશ્યપઋષિની લાખેલ ગંગાના જુદા જુદા ફાંટાઓમાંના આ એક ફાંટા છે. સાભમતી (સાખરમતી) હાથમતી, વેત્રવતી આદિ ગુજરાતની પૂર્વાંતરમાં વહેતી નદીઓએ કાશ્યપે લાવેલી ગગાના ફાંટા કહેવાય છે. (પદ્મપુરાણુ અ.૩ માણ્ડેય પુરાણુ અ.૫૪ ગુજરાતી ભાષાંતર)
ડુંગરપુરના દક્ષિણ તરફના ડુંગરોમાંથી નીકળી મહીકાંઠાની નૈઋત્ય કોણમાં મેઘરજ માલપુર અને માંડવા આગળ થઇને ખેડા જઈ ને વૌઠાની પાસે સાબરમતીને મળે છે.
શ્રીઉત્કંઠેશ્વર : લીંગના ઢેખાવ ઊંટના પગના તળીયા જેવા હાવાથી તે ઉંટડીયા ભગવાનના નામે કેટલાક માને છે, ગણેશુ પણ કહે છે.
શ્રીમહામુનિ જામાલીને વેત્રવતીના વેગીલા નીરનું નિમંત્રણુ મળ્યું. આ ભૂમિ શ્રીઆકારના ઉચ્ચારોથી વિશુદ્ધ ખની, વેત્રવતીની વિશાળ અને વિમળ તટ અભંગ વનરાજી અને હિંસક વનમાં અહિંસાના આદેશ દેતાં મહામુનિએ મંત્રીની આરાધના આદરી, ઉપનિષ રચ્યાં. અરણ્યમાં મહાતપ આર્યાં. ધાન્યકણુ ખાવામાં મહામુનિને હિંસા જણાઈ.
પૌરાણિક કથા કહે છે કે કાયાને નિભાવવા ગજરાજની કાયામાંથી નિર્વાહ પુરતુ માંસ લેવા માંડ્યું. (કહેવાય છે) પેાતાની જીંદગી લખાય અને ગજરાજ મરે નહીં એ રીતે જીવનક્રમ શરૂ કર્યાં.
એક સમયે ાદાવરી તટના ઋષિઓ હિમાચળને ચરણે જતાં મહામુનિશ્રી જાખાલીના અતિથિ અન્યા. ઋષિએને જાણ થઈ કે મહામુનિ માંસાહારી છે, તેમના આતિત્યના ખુલ્લી રીતે અનાદર કરવાની અશકત હાઈ નવેા માગ કાઢયેા.
Page #129
--------------------------------------------------------------------------
________________
૯૪
કપડવણજની ગૌરવ ગાથા
ઋષિઓએ ભેજન સમયે જણાવ્યું કે અમે એક પહેરે તૈયાર થયેલું ધાન્ય જમીએ છીએ. ત્રિકાળજ્ઞાની મહામુનિ જાબાલીએ રષિએની મનેભાવના જાણી, ધાન્ય ઉગાડ્યું, મહામુનિને મન કોઈ વિકટ સમસ્યા ન હતી. જટા પછાડી જાન્હવીને જન્મ આપ્યો, (આજની ઝાંઝરી) જાન્હવીના જળ ફરી વળ્યાં. માટીના થર પર ધાન્ય ઉગી નીકળ્યું. ઋષિઓ મુંઝાયા. બીજું બહાનું શેધી કાઢ્યું. ઋષિઓએ જણાવ્યું કે શ્રીકાશી વિશ્વનાથના દર્શન કર્યા વિના અમે અને ગ્રહણ નહીં કરીએ. શ્રી જાબાલીએ ધ્યાન ધર્યું. ધરતીના પેટાળમાંથી શ્રીમહાદેવજીનું મસ્તક બહાર આવ્યું. ઋષિએ સ્તબ્ધ બની ગયા અને મહામુનિના ચરણમાં આળોટયા.
ઋષિઓની ઉત્કંઠાથી પ્રગટ થયેલા શ્રીમહાદેવ ઉત્કંઠેશ્વર કહેવાયા. ગામડાની જનતા તેમને ઉંટડીયા મહાદેવ તરીકે ઓળખે છે.
આજે પણ શ્રી ઉત્કંઠેશ્વરમાં મહાદેવનું મસ્તક ભાગ, શ્રી કાશી વિશ્વનાથમાં કટીભાગ અને શ્રી પશુપતિનાથમાં ચરણ ભાગ હેવાનું મનાય છે. શ્રી ઉત્કંઠેશ્વરની યાત્રા કર્યા વિના કાશી વિશ્વનાથની યાત્રા અપૂર્ણ ગણાય છે. કાશી યાત્રા કરી ત્રિવેણી સંગમમાંથી લાવે ગંગાજળ શ્રીઉત્કંઠેશ્વરને ચઢાવ્યા પછી જ ગંગાજળને ઉપયોગ કરવામાં આવે છે.
આજ પણ હરદ્વારના કુંભમેળા સમયે ગંગાસ્નાન કરનાર યાત્રાળુઓ “જ્ય ઉત્કંઠેશ્વર નો ધ્વનિ કરે જ છે.
કેટલાક કહે છે કે મહામુનિ જાબાલી આ લિંગ કાશીથી લાવેલા, અને અહીં સ્થાપના કરી. તેમણે અહીં નિવાસ કરે.
મહામુનિ જાબાલીની પ્રતિમા કપડવણજના વતની સ્વ. ઝવેરલાલે કરાવેલી. જેમણે સન્યાસ લીધેલે, તેમનું સમાધિ સ્થાન વરસી રણછોડજીના મંદિર પાછળ આમલી એ આગળ છે.
પ્રતિમાનું આદિસ્થાપન કપડવણજના વયોવૃદ્ધ વિદ્વાન પુરાણી વૈદ્ય અમૃતલાલ ગીરધારીલાલના શુભ હસ્તે થયેલ છે.
શ્રીઉત્કંઠેશ્વર ભગવાનને ચઢાવેલ જળ કે દૂધ ક્યાં જાય છે તે તપાસતાં તું નથી. કહેવાય છે કે તે જળ કાશીમાં મણકણુકાના ઘાટ પાસે નીકળે છે.
આ તપાસમાં ત્યાં પાસે નદી પર પિોલીસ (પહેરેગીર) ગોઠવીને આંબલીયારા (ભાથીજીના આંબલીયારા) સ્ટેટના સ્વ. રાજની જાલમસીંહ ઠાકોર સાહેબ તેમના રાજવૈદ્ય દોલતરામ વલ્લવરામ (લેખકના પૂ. પિતાશ્રી) તેમજ ડેમાઈના વતની સ્વ. શ્રીગણપતરામ નથુરામ
Page #130
--------------------------------------------------------------------------
________________
ગરવ થું-ધાર્મિક સ્થળ
મહેતા વિગેરેની હાજરીમાં ભગવાનને દૂધથી પક્ષાલન કરવામાં આવેલ, પણ વાત્રકના જળ પ્રવાહમાં કઈ સ્થળે દૂધને પ્રવાહ દેખાયેલ નહીં (લેખકના પિતાશ્રીએ કહેલી વાત) પ્રાચીન યુગની આ અકંલકથા છે.
શ્રીઉત્કંઠેશ્વરમાં ભાવિકેની—યાત્રાળુઓની સગવડ ખાતર હાલના ગાદીપતિશ્રી પૂ.મહંત શ્રીરામકુંવરગીરી નર્મદાગીરે આ સ્થળેથી ધૂણી ધખાવી ઘણે વિકાસ કર્યો હતે.
શ્રીઉત્કંઠેશ્વરના દેવળની સામે શ્રીજગદંબા અંબાજીનું સ્થાનક છે. તથા ડાબી બાજુ તરફ પૂ. મહંતજીનું ગાદીનું સ્થાનક છે, તેની સાથે જ અન્નપુર્ણા માતાનું દેવળ છે.
ખેડા જિલ્લા પંચાયત તરફથી એક સારી સગવડતાવાળુ વિશ્રાંતિગૃહ બાંધવામાં આવેલ છે. સાથે બાથરૂમ તથા પાણીની વ્યવસ્થા કરવામાં મહંતશ્રીને અમૂલ્ય ફાળો છે.
૧. પાણીની ટાંકી સ્વ. મીસ્ત્રી અમથારામ અમીચંદના સ્મથે તેમના સુપુત્ર લહમીચંદ અમથારામ તથા શ્રીમુળચંદભાઈ અમથારામે બંધાવી છે. (અસારવા, અમદાવાદ)
૨. પાણીની પરબવાળી રૂમ શેઠશ્રી મફતલાલ ગગલભાઈના ચી. શેઠ નવીનચંદ્રભાઈ તરફથી બંધાવેલ છે.
૩. શ્રીધનજીભાઈને પુણ્યાર્થે તેમના પિતાશ્રી નગીનદાસ હરજીવનદાસ રહેવાસી અમદાવાદ સરસપુર, સાળવીવાડ તેમણે પરબડી બંધાવી સ. ૧૯૮૫ જેઠ સુદ ૨ રવિવાર
૪. પૂ. મંહતશ્રીની ગાદી કે જ્યાં અખંડ ધૂણી ચાલુ છે તે બેઠક શ્રીમંગળદાસ જમનાદાસ પટેલે બંધાવી આપેલ છે. (નાની સાળવીવાડ, સરદારપુલ, અમદાવાદ)
૫. ગાદીની પાસેની બે જમણી બાજુની ઓરડીએ ગામ કઠલાલ સમસ્તની છે.
૬. ગાદીની પાસેની ઓરડીએ દલવાડી શ્રી અમરનાથ માણેકલાલ જેઠાલાલ તરફથી બંધાવી આપેલ છે. સંવત ૨૦૧૯
૭. સવાસે ગેળના પટેલ ભાઈઓ તરફથી ઓરડી બાંધવામાં આવી સંવત ૨૦૧૪. જ્યારે તેની ઉપરની એક ઓરડી શ્રીમાભાઈ હરીભાઈ પટેલ નરસિંહપુરવાળાએ બંધાવી છે.
૮. અમદાવાદના અમરાઈવાડીના શ્રીમાન પટેલ શીવાભાઈ ગણેશભાઈ તથા શ્રીછેટાલાલ ગણેશભાઈ તરફથી રૂમ બંધાવી આપી. સં ૨૦૧૨ માં ગાદીને અર્પણ કરી.
અમદાવાદ અમરાઈવાડીના શ્રીમાભાઈ પરસોતમદાસ તથા જૂના વાડજના પટેલ રણછોડભાઈ ત્રીજોવનદાસ તરફથી સં ૨૦૨૩ માં રકમ ભેટ આપી.
Page #131
--------------------------------------------------------------------------
________________
પડવણજની ગૌરવ ગયા
૧. ગાદીની બેઠકના ઉપરના માળે ઃ અમદાવાદ નાની સાળવીવાડના પટેલ બ્રિજલાલ ત્રિકમલાલ રમણલ્થ પટેલ મુલચંદભાઈ ત્રિકમલાલે એક રૂમ સ. ૨૦૧૪ માં બંધાવી આપેલ છે.
૨. સં. ૨૦૧૪માં પટેલ મુલચંદભાઈ કુબેરદાસ (સરસપુર અમદાવાદ)ના સ્મરણાર્થે તેમના પત્ની વીજીબહેને રૂમ બંધાવી આપેલ છે.
૩. સ્વ. છગનભાઈ ગોરધનભાઈ તથા પટેલ જોઈતાભાઈ જીવાભાઈ તોરણવાળા તરફથી સંવત ૨૦૧૫ માં રૂમ બંધાવી.
૪. ડેમાઈના પટેલ નારણભાઈ શામળભાઈએ રૂમ બંધાવી, સદગૃહસ્થને ઉતરવા માટે અર્પણ કરી.
૫. ગામ બાવળાના ચીનુભાઈ સાંકળચંદ શેર દલાલ, ઢાલની પિળ અમદાવાદવાળાએ બાઈ ગંગાના સ્મરણાર્થે રૂમ બંધાવી.
Page #132
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પાંચમું ધર્મશાળાઓ ઉપાશ્રય વગેરે
ઉપાશ્રય શેઠ મીઠાભાઈ ગુલાલચંદ સંવેશી ઉપાશ્રય : શ્રાવક ઉપાશ્રય કપડવણજના નગરશેઠના કુટુંબના ઉદાર ચરિત્ર દાનેશ્વર શેઠ શ્રીમીઠાભાઈ ગુલાલચંદના સુપુત્ર કરમચંદનાં સુપત્નીઓએ વડીલના નામે પોતાની મિલ્કતમાંથી ધર્માદા વિ. કરતાં પોતાનું રહેવાનું મકાન જૈન સંઘના ચરણે ધરી સંઘના ધર્મકાર્યો માટે અર્પણ કરેલ સંસી સાધુઓના અહીં ચાતુર્માસ થાય છે. શ્રાવકે પણ આરાધનાનાં કાર્યો કરે છે. તેઓના નારા આ ઉપાશ્રયમાં છે. આ ખડકીનું નામ “મીઠાભાઈ શેઠની ખડકી છે. (જુએ ચિત્ર ન. ૪૨)
શેઠ વ્રજલાલ હરીભાઈ શ્રાવિકા ઉપાશ્રયઃ આ ઉપાશ્રય જાટના ઉપાશ્રયના ઉપનામથી પણ બેલાય છે (શ્રાવિકા ઉપાશ્રય). શ્રીચૌમુખજીના દેરાસર પાસે દલાલવાડા નાકે આવેલ શેઠ શ્રીવ્રજલાલ હરિભાઈના નામને શ્રાવિકા ઉપાશ્રય છે. જેને દ્વાર
શેઠ શ્રીમીઠાભાઈ કલ્યાણચંદની પેઢી તરફથી વિ. સં. ૨૦૧૮ માં બે લાખના ખર્ચે કરવામાં • આવેલ છે. સાધ્વીજીઓનો મુકામ (ચાર્તુમાસ), અહીં હોય છે, (જ, ચિત્રનું ૪)
પંચને ઉપાશ્રય (શ્રાવકેને) : હેળી ચકલે શ્રી શાંતીનાથ પ્રભુના જિનાલય પાસે (ઢાકવાડીમાં) આ ઉપાશ્રય છે. જ્યાં પૂ. સાધુ ભગવંતે ચાર્તુમાસ રહે છે. આ ઉપાશ્રય પુરાણે છે. લગભગ ૧૮મી સદીમાં આ સ્થળે પૂ. ઉપાધ્યાય શ્રીસકલચંદજી મહારાજ કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઊભા હતા. પાછળ આવેલ પ્રજાપતિનાં ગધેડાં ન ભૂકે ત્યાં સુધી
ક. ગો. વા.-૧૩
Page #133
--------------------------------------------------------------------------
________________
૯૮
કપડવણજની ગૌરવ ગાથા
ઉભા રહેવાને અભિગ્રહ કરેલ. સંજોગવસાત્ ગધેડાં લઈને પ્રજાપતિ બહાર ગયેલ. પ્રાતઃકાળે નિયત સમયે ગધેડાં ભૂક્યાં નહિ અને પછી બે ત્રણ કલાકે આવ્યાં. બાદ મેડાં ભૂક્યાં. પૂ. ઉપાધ્યાય મહારાજને કયેત્સર્ગ લંબા. આ સમયમાં તેઓશ્રીએ સત્તર ભેદી પુજાની રચના કરેલી. (પ્રમુના ગુણગાનની જે રચનાઓ થાય છે તેને એક પ્રકાર). વર્તમાનમાં તેને જીર્ણોદ્ધાર કરીને સુંદર બનાવે છે. (જુએચિત્ર નં ૪૪)
શ્રાવિકા ઉપાશ્રય : ઢાકવાડીમાં શ્રી શાંતીનાથ પ્રભુના જિનાલયના અન્તર્ગત શ્રીમાણેક શેઠાણીનાં શ્રી ઋષભદેવ ભગવાનના દેરાસર નજીક શ્રાવિકા ઉપાશ્રય છે દેરાસરને લાગીને). (જુઓ ચિત્ર નં ૪૫)
લોહડી પિસાળનો ઉપાશ્રય : શ્રીચૌમુખજીના દેરાસર પાસે અને શ્રાવિકાઓના ઉપાશ્રયની પાછળ આ (લહુડી પોસાળને) ઉપાશ્રય છે. જ્યાં લગભગ સંવત ૧૯૩૩-૩૪ ઈ. સ. ૧૮૭૭-૭૮ લગભગમાં એક સૈકાના સમયે એક મહાન ત્યાગી, તપસ્વી, મંત્ર તંત્રના મહાન ઉપાસક, યતિજી પરમ પુજ્ય શ્રીરામવિજયજી મહારાજ સાહેબને ત્યાં વસવાટ હતું. મારા પુજ્ય પિતાશ્રીએ આયુર્વેદશાસ્ત્ર અને સાથે સાથે તિ૬ જ્ઞાનને અભ્યાસ તેમની પાસે કરેલું. તે દાતા સદ્દગુરુ અને સફળ આશીર્વાદ આપનાર સિદ્ધ પુરુષ હતા. તેમની સિદ્ધિઓને ઉપગ સંકટ સમયે ભાવિક પુણ્યાત્માઓની મુશ્કેલીઓ દુર કરી નિર્મળ માર્ગે વાળવાને હતે. પિતાની શક્તિથી કંચનથી દુર હોવા છતાં કંચન વરસાવી શકવાની શક્તિમાન સિદ્ધયતિ હતા. પૈસાને વહીવટ ઉપગ અન્ય વ્યક્તિઓના સત્કાર્યો અગર જીર્ણોદ્ધારમાં કરતા. બીજી ચીજો લાવતા ત્યારે વેપારીને પિતાના આસન નીચેથી જરૂરી નાણાં લઈ લેવાની સુચના આપતા, ત્યારે માલની જ કિંમત નીકળતી. સવારે તેમનું આસન સાફ સફાઈ કરી પાથરનારને નાણું મળતું નહિં, પણ યતિશ્રી આસન પર બેસે ત્યારે જેને જે કંઈ જોઈએ તેટલું જ તે આસન ઊંચું કરવાથી મળતું. આવી અનેક શક્તિઓ અને સિદ્ધિઓની વાતેનાં સ્મરણ મળે છે. (જુઓ ચિત્ર ન. ૪૬) . - આસનસિદ્ધ યૌગિક શક્તિ વિરલવિભુતીઓમાં જ હોય છે. મારા પિતાશ્રીને આપેલા આર્શીવાદના ફળ મરણની અંતિમ ઘટી સુધી મેં જોયાં છે, જાણ્યાં છે.
ભંડારે, પાંજરાપોળ, ધર્મશાળાઓઃ આપણા ગામના વિશા નીમા વણિક સમાજના દાનવીર શેઠીયાઓ, કે જેમના નામે આપણું વતન ધાર્મિક સામાજિક ક્ષેત્રે ઘાણે જ પ્રગતિ કરી રહેલ છે. આ ગામના નગરશેઠ પણ જૈન કેમના જ. 'હારા બિરાદરે કે અન્ય કેમના દાન પ્રવાહ કરતાં આ કેમને દાન પ્રવાહ જ હતું. તેમાંયે નગરશેઠના કુટુંબને કપડવણજની ધરતી કદી જ ભૂલી શકે તેમ નથી. નગરશેઠની શેઠાઈ ધર્મ તથા ગામના નાગરિકે તરફની તેઓની ભાવના એ એક આ ગામ માટે જરૂર આશીર્વાદ રૂપ હતી.
Page #134
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પાંચમું ધર્યશાળાઓ, ઉપાશ્રય વગેરે
પાંજરાપોળ આપણે આપણા સમાજ કે મનુષ્ય માટે પ્રયત્ન કરીએ છીએ, પણ મુંગા પ્રાણીઓના રક્ષણ માટે કેટલાક ધર્મવીર દાનેશ્વરીએ પિતાને દાનને પ્રવાહ ચાલુ રાખેલ છે. આપણા ગામમાં શેઠ શ્રીમીઠાભાઈ ગુલાલચંદે, અંતિસરીયા દરવાજે જતાં કઆના સામે કઆની મજીદની પાસે એક મેટી પાંજરાપોળ મોટા ક્ષેત્રફળથી બંધાવેલી હાલમાં છે. તે મેટી ક્ષેત્રફળવાળી જમીન પર છે. પરંતુ સમય જતાં તેને ગામની બાજુમાં વિશાળ ભાગમાં સ. ૨૦૧૧ માં નવી બાંધવામાં આવી. આજના કુશાગ્ર બુદ્ધિવાળા વહીવટદારો તથા ગામના દાનેશ્વરીમાંના સ્વ. શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ તથા સ્વ. વાડીલાલ ઝવેરભાઈના પ્રયાસોથી શ્રીબેનજીબુ પ્રસુતિગૃહની પ્રાસેની વિશાભ જમીન ખરીદી. વળી શ્રી ચીમનભાઈએ મફતના ભાવે લેખંડ આપી નવેસરથી આ પાંજરાપોળને ઊભી કરાવી. તેને વહીવટ વર્તમાનમાં જયંતિલાલ વાડીલાલ પરીખ વિગેરે ટ્રસ્ટીઓ કરે છે. (જુઓ ચિત્ર નં. ૪૭)
ખેડાં ઢોરની પાંજરાપોળ કેટલી જરૂરી છે, તે કદાચ આજના યુગનાં કેટલાંકને માલુમ નહીં હોય, પણ આ દેશ જે ખેતી પ્રાધાન્ય છે. અહિંસા પરમ ધર્મવાળો દેશ છે. જેને સદા પશુપાલનની જરૂર છે. તે દેશને વૃદ્ધ અને અપંગ હેરેને, ઘરડાં માબાપને સાચવવાની પવિત્ર ફરજ જેટલી જ આ પણ એક પવિત્ર માનવતા ભરી ફરજ છે. આવી આ શેઠ મીઠાભાઈ ગુલાલચંદ ખાંડા હેર પાંજરા પિળ છે.
ધર્મળ એ – આપણુ ગામમાં ધર્મશાળાઓ છે. તથા અતિથિ યતીમખાનાં છે, મુસાફરખાનાં કહે તે પણ છે, આમ જનતાના હિત માટેની ધર્મશાળા કહેવાય. તેવી એકાદ બે વહોરા બિરાદરેની પિતાની જેમ માટેની પણ છે. જૈન કેમે પણ પોતાની અલગ વ્યવસ્થા કરેલ છે. અન્ય કેમોએ પણ પિતાની ધર્મશાળા કહેવાય તેવી વાડીઓ બાંધેલ છે. જેનો ઉપયોગ કેઈક વખત તેમની જ્ઞાતિના સારા મીઠા પ્રસંગે ભેજન આદિ વિધિ માટે થાય છે.'
શ્રીમાણેકબાઈ શેઠાણીની ધર્મશાળા –(જુ ચિત્ર નં. ૪૮) કપડવણજના પૂર્વ દરવાજે (અંતિસરીયા દરવાજા બહાર) ડાબી બાજુ કશનપુરા જવાના રસ્તા પર એક મેટી ધર્મશાળા :- નગર શેઠ કુટુંબના શ્રી લલ્લુભાઈ મેતીચંદ શેઠનાં વિધવા પત્ની શ્રીમાણેકબાઈ શેઠાણી. જે બાઈ ઘણું જ કુશાગ્ર બુદ્ધિનાં ધર્મિષ્ટ શેઠાણી હતા. તેમણે પિતાની તમામ મિલકત જૈન ધર્મ તથા આમ જનતાના જ હિત માટે ખર્ચેલી છે, વિશાળ ક્ષેત્રફળવાળી આ ધર્મશાળામાં ડાબી બાજુ મીઠા પાણીને કુવે છે. સામે શ્રી જગદંબાનું મંદિર છે. મોટા તેનિંગ દરવાજા વાળી. મોટા ભવ્ય મેડાબંધી બંગલામાં કપડવણજની આસપાસના દરબારે, રાજવી તથા અન્ય મહંતે આ મેડાબંધી ધર્મશાળામાં ઉતરતા. તેની
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૦
કપડવંસુની ગૌરવ જાથા
બીજી બાજુ ઉત્તર તથા પૂર્વ તરફ સારા બંગલાઓ જેવા બાંધેલા રૂમે છે, નીચેના ભાગમાં સારી પ્રજાના પણ મુસાફરે ઉતરતા. આ સ્થળે યાત્રા, સંધના ઉતારા, ઉપધાન વગેરે ધાર્મિક કર્યો, તેમજ સામાજિક કાર્યો પણ થાય છે. બહારની બાજુ સામાન્ય સાધુ ફકીરે વગેરે લાંબા સમય સુધી તેનના મુકામે રાખતા હતા. અત્યારે તેના વહીવટદારે તેને આર્થિક હષ્ટિએ વિકાસ કરી રહ્યા છે. આ ધર્મશાળાની પાછળના વિશાળ ચોગાનમાં ભગવાન શ્રીએમનાથજીનું દેરાસર પણ તેમણે જ બંધાયેલ છે. આ પવિત્ર ધર્મિષ્ટ શેઠાણું જે જે સ્થળે જતાં ત્યાં જે તેમને કેઈપણ પ્રકારની તકલીફ દેખાતી તે તે તરતજ દુર કરતાં. તેમણે કેટલાક સ્થળે ધર્મશાળાઓ બંધાવેલ તેમ કહેવાય છે.
શેઠ મીઠાલાલ ગુલાલચંદની ધર્મશાળા : કપડવણજના અનેક સપુતેમાં જેમને ભુલાય તેમ નથી તેવા, કેટલાક હિંદુ-વહોરા વગેરે અનેક દાનવીરે છે. જેમાંના શેઠ (નગરશેઠ કુટુંબના) મીઠાભાઈ ગુલાલચંદ. તેમના નામની ધર્મશાળા છે. આ સમયમાં વેપાર માટે ડકેર, નડીયાદ બાજુના નાના મોટા સામાન્ય કોટિના વેપારીઓને ઉતરવાની, તથા અન્ય આ બાજુ આવનાર ગરીબો માટે એક સારી એવી ધર્મશાળાની જરૂરીયાત દેખાઈ અને તરત જ સરખલીયા દરવાજા બહાર રત્નાગિરિ માતા તરફ જવાના રસ્તા તરફના ચાર રસ્તા પર, જમણી બાજુ એ ધર્મશાળા કરાવેલી અત્યારે મોજુદ છે. મરાઠા યુગમાં કપડવણજના કિલ્લા બહાર ખાઈએ ખેદતાં શ્રી બજરંગબલિની એક મેટી ૭ ફુટની પ્રતિમા નીકળેલ, તે હનુમાનજીની મૂર્તિ આ ધર્મશાળામાં પધરાવેલી છે. ગામના મેટા ભાગના હિંદુ ભાઈ બહેને આ વદ ૧૪ના (કાળી ચૌદસના) ' જ દશનાર્થે જાય છે. આજે કેટલાક તેને હનુમાનવાળી ધર્મશાળા પણ કહે છે. આ ધર્મશાળાનું ક્ષેત્રફળ ૧૦૨૬/૧૨૯૦ ચો.ફુટ છે.
હવાડીમાં જૈન ધર્મશાળા શ્રી શાંતીનાથજીનું એક બાજુ દેરાસર અને એક બાજુના ઉપાશ્રયની અડોઅડ પંચના લાભ માટે શ્રીમાણેકબાઈ શેઠાણીએ ધર્મશાળા બાંધેલી. જે આજે જૈન સમાજના સારા એવા જમણવાર આદિ પ્રસંગે તેને ઉપયોગ કરે છે. (આ ધર્મશાળામાં પનીયા દુષ્કાળ વખતે શ્રી વાડીલાલ લીંબાભાઈ ગાંધી તરફથી ગરીબોને ખીચડી રોધીને, તેમજ કેરું અનાજ પણ આવેલ.) હાલમાં આ ધર્મશાળા નવેસર બનાવી છે જે આગળ કહેવાશે. આ ધર્મશાળામાં યુવકે દીવાળીના તહેવારમાં પાવાપુરીની રચના કરતા હતા. જનતા જેવા જતી હતી.
શ્રીખડાયતાની ધર્મશાળા : શ્રીભદ્રકાળી માતાજીના નાનકડા દેવળથી કડીયાવાડ તરફ જતાં, માળીના મકાને પાસે ડાબા હાથે સારી એવી વાડી શાહ ઓચ્છવલાલ છગનલાલ ચોકસી તથા શાહ મનસુખલાલ ચારસી તરફથી તથા અન્યોના સહકારી સાથથી
Page #136
--------------------------------------------------------------------------
________________
ગેરવ પાંચમું–શાળાઓ, ઉપાશ્રય વગેરે
વિશાખડાયતા પંચની વાડી સંવત ૨૦૩૩ માં તૈયાર થઈ છે. તેમના પંચના ઉપયોગમાં લેવાય છે.
શ્રીપેરવાડની ધર્મશાળા : સંવત ૧૯૨૩ જેઠ વદ ૧૦ ગુરૂવાર તા ૨૮-૬ ૧૮૬૭ ના રોજ કપડવણજના રહેવાસી રાજારામ ખુશાલદાસના વિધવા પત્નિ શ્રીઅચરતબહેને શેઠવાડની પાડોશમાં પિતે કરેલી ધર્મશાળા પંચસમસ્તને દસ્તાવેજ કરીને અર્પણ કરેલ છે. (તેમના દસ્તાવેજના આધારે)
શ્રોનાગરબ્રાહ્મણની ધર્મશાળા સુથારની ધર્મશાળા : શ્રીમાળીની ધર્મશાળા રેલવે સ્ટેશન પર કામશાળા :
સવંત ૧૭૧ માં પરીખ વલ્લભદાસ શામળદાસ તથા વિશા મુળજીભાઈ કેશવત્સલ તથા ઓચ્છવલાલ મગનલાલ પરીખ, કેવળદાસ હરજીવનદાસ તરફથી આ ધર્મશાળા બંધાવામાં આવી. જેમાં બહારની બાજુએ સાત જેટલી રૂમે આવેલી છે. અહીંયાં એક કહે છે. ત્યાં શ્રી મણીલાલ સાંકળચંદ બરફીવાલાની યાદમાં શ્રીમતી કમળાબેન મણીલાલે પાણીની . યકી સ. ૨૦૩૪ ચૈત્ર સુદ ૧ ના રોજ અર્પણ કરી છે. આ ધર્મશાળાને વહીવટ ગોકુલેશ મંદિરના હાથમાં છે .
આહ્મણની શાળા ગામના એક સારા એવા સપુત શ્રીભુદરભાઈ ધનેશવર ત્રિવેદી, તેમના સમયમાં એક પ્રતિષ્ઠિત વિદ્વાન વ્યકિત હતા. રાજવીઓના સલાહકાર હતા. કહેવાય છે કે તેમને આમાં મહત્વનો ફાળે હતે. લાંબી શેરીના રસ્તે બત્રીસ કોઠાની વાવ તરફ જતાં પહેલવાડાના પ્રવેશદ્વાર સામે શ્રી રામજી મંદીગ્ની પાસે, ઉંચા પરથાળ પર બાંધેલ મેડાબંધી સારી એવી ધર્મશાળા છે. મોઢ બ્રાહ્મણ સમાજ સારા માઠા પ્રસંગે જમણવાર કરે છે. તથા ગામના કેટલાંક ઉત્સવ, પ્રદર્શન, વ્યાખ્યાને. વગેરે પ્રસંગે જાય છે. તેમાં સારે કુવે છે. પહેલાં આ ધર્મશાળાના મેડા પર સંસ્કૃત શિક્ષણ માટેના વર્ગો પણ ચાલતા હતા.
ડોજનાથ મહાદેવની ધર્મશાળા: આ ધર્મશાળા જ્યારે ઔદુમ્બર: (ત્રીય) - જ્ઞાતિના ધમિષ્ટ શ્રીરડા ભગતના વારસદાર શ્રીઆશારામે દેવળ બંધાવ્યું ત્યારે બંધાવેલ. સંવત ૧૯૪૯ માં વાવ પાસેનું મકાન તેમણે બાંધેલું. મંદિરમાં પ્રવેશ કરતાં જમણી બાજો ભાગ તેમના સગા ભત્રીજા ભાઈ શ્રીનરભેરામ પરસેત્તમદાસે તથા ડાબી બાજુ ભાગ જૈન જ્ઞાતિના ધર્મિષ્ટ મહેતા કાળીદાસ જીવણદાસે બંધેલ. આ ધર્મશાળાનું
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૨
કપડવણજની ગૌરવ ગાયા
ક્ષેત્રફળ ૨૦૬૨૮/ર૦૬૦૦ ચો. ફુટ.
નીલકંઠ મહાદેવવાળી ધશાળા:
સરકારી મુસાફરી બંગલે ગામની પશ્ચિમ તરફ નદી દરવાજાની બહાર સામે જ સુંદર મકાને (ક્વાટર્સ), પાણી, વિશાળ જમીનવાળે મુસાફરી બંગલે છે. સરકારી અમલદારે જ આ સ્થળે પિતાને મુકામ રાખે છે.
મુસ્લીમ મુસાફરો માટે: કઈ ખાસ પ્રબંધ નથી, છતાં તેમના કેટલાક સ્થળોએ તેઓ ઉતરે છે. વળી કેટલાક ફકીરે જેવા મુસાફરે જ્યાં ફકીરને (તક) હોય છે ત્યાં મુકામ કરે છે.
વહોરા બિરાદરનું યતીમખાન
કચ્છ કડવા પાટીદાર વાડીઃ કપડવણજ શહેરને પાણી પુરુ પાડનાર ટાંકીઓની પડેશમાં સુંદર વ્યવસ્થાઓ સાથેની એક સુંદર વાડી કચ્છી ભાઈઓએ બંધાવી છે. '
શ્રીપથીકાશ્રમ : હમણાં જ કાપડ બજારની શરૂઆતમાં એક પથિકાશ્રમ બાંધવામાં આવેલ છે. તે ફક્ત જૈન ભાઈઓ (મુસાફરે) માટે જ છે.
અમરધામ હિન્દુઓઃ આ સંગમ સ્થાનને પવિત્ર માનતા આવેલ છે. લેકમાતા (નદીઓ હંમેશાં પવિત્ર છે. કપડવણજના સંગમ સ્થાને પૂલની પૂર્વ દિશાએ હિન્દુઓનાં શબ બાળવામાં આવે છે. શબની રાખ–અસ્થિ પણ કેટલાક અહીં જ પધરાવી દે છે. ચોમાસમાં શબને ખુલ્લામાં ચિતા પર સુવાડવાં, તે કરતાં ચિતા બુઝાય નહીં, શબને આંચ આવે નહીં, નદીમાં પુર આવે , આવી પડનાર આફતોથી બચવા માટે સામે ટેકરી પર (ઉંચાણ પર એક પતરાનું છાપરું બાંધેલ છે. ત્યાં પાસે એક નાનકડી ધર્મશાળા ફક્ત ડાઘુઓની રાહત માટે બાંધેલી છે. (બંધાવનાર પુણ્યાત્માનું નામ જાણવામાં આવ્યું નથી.)
આ સ્થળે ત્રણ સમાધિ સ્થાને છે.
૧. ભુધરભાઈ ધનેશ્વરઃ રાજેશ્રી ભુપભાઈ ધનેશ્વર ચતુર્વેદીને જન્મ સંવત ૧૨૯ ભાદરવા સુદ ૧૧ ને મંગળવાર સ્મશાનની (ડાઘુઓને બેસવાની) ધર્મશાળા. (જુઓ ચિત્ર નં. ૪૯).
૨. રાજગાદીઃ મેટા રામજી મંદિરના મહંત શ્રીમદાસજીની સમાધેિ છે. વિ.સં. ૨૦૧૮ ના. મા વદ ૧૩ ને ગુરૂવાર
૩. કબીર સંપ્રદાયના મહંત : શ્રીકબીરપંથી મહારાજ જગનદાસ પરસુરામનું સ્થાન. સંવત ૧૯૪૯ ના કારતક વદ ૧૪ ને શનિવાર. (જુઓ ચિત્ર નં. ૫).
Page #138
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પાંચમુ —ધ શાળાઓ, ઉપાશ્રય વગેરે
ધ શાળા પાસે આ મહાપુરૂષની ભસ્મ ગાળવામાં આવતી. અહીં તુલસી કયારો છે. સમાધી સ્થાનમાં એક સંપુર્ણ પ્રશસ્તી (લેખ) કાવ્ય છે. તે વસતલિકા છ ંદમાં છે. તેમની શેઠ શાહુકાર અને ગામમાં ચાણાક્ય જેવી બુદ્ધિ ખળે ધણી જ પ્રતિષ્ઠા હતી. ગાયકવાડીમાં મશાલ છત્રીનુ માન હતુ. વાડાશિનાર, લુણાવાડા અને સંતરામપુરના રાજ્ય સાથે તેમને સારા સંબધે હતા. ઉત્કંઠેશ્વર, માઢબ્રાહ્મણની ધર્મશાળા, રઘુનાથજીનું મંદિર, ભુધરભાઇની ધર્મશાળા અને શ્રીસ્વામીનારાયણના મંદિરની પાછળ તેમના સંપુર્ણ હાથ હતા. તેમની મીઠી યાદ રુપે ભુધરભાઇની ખડકી અને ભુધરભાઇની હવેલીના નામે ઓળખાતું માટુ મકાન તેમની કિતિની યાદ આપે છે. (જુએ ચિત્ર ન, ૫૧)
સગમ : પડોશના ખેતરમાં જૈનાચાર્યનાં એ સમાધિ સ્થાન છે.
૧૦૩
માળકો માટે : બાળકો માટે અગ્નિદાહ દેવાની જગા મહાર નદીના પુલની દક્ષિણ દિશાએ મહાદેવની દેરી છે, ત્યાં એક કૂવા જેવું છે, તે કાઠી પાસે બાળકાને દહન કરવામાં આવે છે. વરાંસી પાસે ઃ — આ નદીના નવાગામ તરફના આસપાસના હિન્દુ શબને આ સ્થળે ખાળે છે. કેટલાક ગરીબ વર્ગના લાકે શહેરના દરવાજા બહાર આવેલ તલાવાના કિનારા પાસે પણ અગ્નિદાહ દે છે.
હિન્દુ મિલન મ ંદિર : આ નામની એક સંસ્થા જે કપડવણુજના ધાર્મિક ઉત્સાહી વર્ગના હાથે ઉપસ્થિત થએલ છે. તે સંસ્થા તરફથી આ અમરધામના યાત્રીઓ માટે જરુરી તેવાં કપડું' (કફન), દોરી, લાકડું વગેરે સામાન ઓછા ખર્ચે અને ગરીબોને મફત પણ આપીને ઘણું જ ઉમદા કાર્ય કરેલ છે. જે ચાલુ છે. લાકડાં જેવા સમાન પહેલાં દરેક સગા વહાલાં પોતાની સાથે ઉંચકીને લઇ જતા, તે ખલે હવે સંગમ પાસે આ સ ંસ્થા દ્વારા પહોંચાડવામાં આવે છે.
દરગાહી
આ શહેરની આસપાસ કેટલાંક સ્થળોએ દરગાહે માલુમ પડે છે. ખાખી વશના છેલ્લા વારસદારોના સમયની પણ હશે.
સૌરા મણાવદરના બાબી વંશના નવાખ શ્રીકમાલુદ્દીન ખાનનુ અવસાન અહીં થયેલ. તેઓ શ્રીવાડાશિનારના છેલ્લા નવાખ સાહેબના અનેવી થતા હતા. તેમને બે પુત્રો પણ હતા. વાડાશિનોર નવાબ સાહેબનાં મહેન અહીં અવસાન પામેલ. તેઓ બંને જણની ખરા પણ અહી છે.
(માણાવદરમાં નવાબ સાહેબની સારવારમાં લેખકના મોટાભાઈ રાજવૈદ્ય તરીકે હતા. તેમને સારવાર કરી હતી, તેઓ લકવામાં સપડાયા હતા.)
Page #139
--------------------------------------------------------------------------
________________
કપડવણુજની ગૌરવ ગાથા
સરથા રાબેઃ મહાપુરૂષ, સંતા કે એલીઆની કબરો પર સમāારસ ઘુમ્મટદાર ઈમારત ખામવામાં આવે છે, જેને મારએ કહે છે. મસ્જીદ કે મકએ સાથે જ હાય તે તેને રેજો કહે છે.
૧૪
ઇદુગાહ્ ઃ મહાર નદી ઓળંગી પશ્ચિમે વહારના કબ્રસ્તાન તરફ જતાં ડામા હાથે એક ઈદગાહ આવે છે. જ્યાં જ્યાં મુસ્લીમ વસ્તી હાય છે, ત્યાં ઈગા ખમનાવવામાં આવે છે. મક્ક. શરીફની દિશા તરફ એક સાદી દિવાલ કરવામાં આવે છે, આ દિવાલ (ઇંગાહ) સામે જ નિમાઝ પઢવામાં આવે છે. આ ઈદગાહ (દિવાલ) વિશાળ મેદાનમાંજ હાય છે. જયાં હજારો મુસ્લીમ બિરાદરો સાથે જ નમાઝ પઢી શકે છે. (જુઓ ચિત્ર ન. પર)
વહેારા ભિરાદરાનુ બ્રસ્તાન : કપડવણજમાં વહેારા બિરાદરોનું કબ્રસ્તાન જોવા દરેક લલચાય. તે કબ્રસ્તાનમાં મહાન વ્યકિતઓની છષ્મી વગેરે છે. કબ્રસ્તાનમાં રસ્તા ખંધી ગોઠવણી છે. તેમાં આવેલ સુપ્રસિધ્ધ છીએ : (જીણો, ચિત્ર નાં ૫૩, ૫૪, ૫૫) પ્રવેશતાં ડાબા હાથે
૧. છત્રી–સૈયદ અલીખીન સમઉન”ની છે.
૨. છત્રી—આ ીમાં ત્રણ દરગાહ ભેગી છે.
(અ) શેખ મેહયુદ્દીન મહમદઅલી' વફાત તા. ૧૧ મી જુલ હીજરી ૧૯(૦)૯૨ (બ) લેખ નથી.
(ક) મે લાઇમીયાં ફેરીન, યુસુફ્” વાત તા. ૨૩ મી સફર હીજરી ૧૦૭૨.
૩. છત્રી : જેમાં ત્રણ સાથે દરગાહે છે. શેખ નજમુદ્દીન મુ. ઈબ્રાહીમજી.
૪૮. છત્રી : (મેાટી છત્રી) સૈયદી મેહમદીન કાજીખાન સાહેબ. આ મેટી છત્રીની પુમાં પરથાળ પર મુલ્લાં સાહેબાની દરગાહે છે.
(૧) મુલ્લા અીહુસેન (૨) મુલ્લા અબ્દુલ હૈયામ
પ. છત્રી : સૈયદી ખાનજી ખીન એહ્મદ. (આ દરગાહ ક્રૂર પુત્રમાં છે.)
૬. છત્રી : સૈયદી ઇબ્રાહીમ મુરહાનુદ્દીન સાહેબ.
છ. છથ્વી : પાંચ દરગાહા છે, જેમાં ત્રણમાં લેખ નથી. એ માં છે. તે
(૧) શેખ દાસાભાઇ કાસમજી સન ૧૧૩૧
(૨) શેખ મુનીમજી જીવાખાન ખાનજી સને ૧૧૩૧. પાસે જુના કૂવા છે, તે સમરાજ્યેા છે. ૮. છત્રી : ત્રણ દરગાહ ભેગી છે. (લેખ નથી.)
૯. છત્રી : ગણુ દરગાહ જેમાં મીયાં સાહેબ ઈસુફઅલી મુમનજીની છબી વચ્ચે એક ધાબા બધી ભવ્ય બેઠક છે અને ઉત્તરમાં સામાન રાખવાની આરડી છે,
Page #140
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પાંચમું ધર્મશાળાઓ, ઉપાશ્રય વગેરે
૧૦૫
મુખ્ય રે સૈયદી જ બી મલેક સાહેબને ભવ્ય રેજે છે. જે શેઠ સુલેમાનજી ઈસુફભાઈ નબુભાઈ તરફથી સંવત ૧૯૬૧ કારતક સુદ ૪ ને શુક્રવારે બંધાવ્યું છે. દુર જમણી બાજુ ટેકરા પર કેટલીક દરગાહે છે, અને વચ્ચે એક છત્રી છે.
૧૦. છત્રી ઃ જે સૈયદી નરુદ્દીન બીન ઈદરીસની છે. (વહોરા બિરાદરનું કબ્રસ્તાન મહેરને પુલ ઓળંગી ઉત્કંઠેશવર વાડી સડકના જમણા હાથે છે.)
કબ્રસ્તાને : અંતિપરીયા દરવાજા બહાર શેઠાણીની ધર્મશાળાની પશ્ચાતા શ્રીનેમિનાથજીના મંદિરતી પશ્ચતથી શરું થઈ તલાવ સુધીના ક્ષેત્રફળમાં આ કબ્રસ્તાન આવેલ છે. જ્યાં પીરની દરગાહ પણ છે. ત્યાં એક ફકીરને તકીયે છે. કબ્રસ્તાન કહેવાય છે.
લુહારનું કબ્રસ્તાન : કશનપુરા તરફ જતાં આ કબ્રસ્તાન આવેલ છે. .
મલકેનું કબ્રસ્તાન : કચ્છમાં વસતા મલકનું કબ્રસ્તાન આ સ્થળે આવેલ છે. અહીં કાલુ સૈયદની દરગાહ છે.
કડીયાનું કબ્રસ્તાન : જૂનું અને નવું હાલમાં નદીના કિનારે છે. .
સીસગરનું કબ્રસ્તાનઃ આ કબ્રસ્તાન નદીના કિનારે આવેલ છે. અહીં એક રેજો પણ છે.
ઘાંચીનું કબ્રસ્તાન સુલતાનપુરનું કબ્રસ્તાન કસાઈઓનું કબ્રસ્તાન હજામેનું કબ્રસ્તાન કાકા માઈનું કબ્રસ્તાન : કાટડીયા આરા સામે આવેલ છે. મીરઝાનું કબ્રસ્તાન : મુસાફર બંગલાની પાછળ. જટાવાળાનું કબ્રસ્તાન : કુબેરજી મહાદેવ પાછળ. ઈસલા પુરાનું કબ્રસ્તાન :
ભેગેલિક દૃષ્ટિએ સીમા વિસ્તાર તથા આહવા વગેરે ભારતને ભૂમી પ્રદેશ જે ભવ્ય અને ગુણીયલ ગુજરાના નામે ઓળખતે તેમાં ખેડા જીલ્લાને આ તાલુકો (કપડવણજો. તેનું મુખ્ય શહેર કપડવણજ. તે આપણું વતન. ઉત્તર અક્ષાંસ ૨૩૨ અને પૂર્વ રેખાંશ ૭૩૪ માં છે. ક. ગો. ગા-૧૪
Page #141
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
પુર્વ દિશાએ અમદાવાદ જીલ્લાના દશકેઇ તાલુકાની તથા વાડાશિનાર રાજ્યની હદ છે. પશ્ચિમે મહેમદાવાદ તાલુકાના અને વડોદરા રાજ્યની હદ તથા મહીકાંઠા એજન્સી આવેલી છે.
૧૦૬
વિસ્તાર : પુર્વ પશ્ચિમ ૩૦ માઈલ (વડદલાથી મીરજપુર) અને ઉત્તર દક્ષિણ ૧૭ માઈલ (અલવાથી કઠલાલ) છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ ખેડા જિલ્લામાં કપડવણુજ તાલુકો મોટા છે. તેનુ મુખ્ય શહેર આપણુ વતન કપડવણુજ છે. જમીન કાળી છે. તેમાં કપાસના પાક થાય છે, અને જે જે સ્થળે રેતાળ છે, ત્યાં મગફળી થાય છે. જ્યાં જ્યાં ક્યારી જમીન છે, ત્યાં સારી એવી ડાંગર થાય છે.
૧. દલાલવાડા જુનામાં જુના નદીથી ૪૨ મીટર ઉંચાઈ માં છે. ર. ઘાંચીખારી મહારથી ૩૬ મીટર ઉંચાઇમાં છે. ૩. મ્યુ. એક્સિાના વિસ્તાર ૪૦ મીટર ઉંચાઇમાં છે. ૪. હનુમાનપુરા નીચલા લેવલે છે.
સીમાઃ શહેરની પુ તથા અગ્નિ ખૂણે વાડાસિનારનું ખાખી વંશનુ નવાખી રાજ્ય. દક્ષિણે સોમનાથ મહાદેવ તથા રત્નાગિરિ માતાનું દેવળ અને ડુંગરી. નૈઋત્ય ખૂણે શ્રીકુબેરજી . મહાદેવ તથા પશ્ચિમે તથા ઉત્તરે મહાર નદીના પથરાયેલ પટ છે.
વિસ્તાર : પહેલાં રાજવશેના સમયમાં મુખ્ય નગરને હુ ંમેશા કિલ્લાથી રક્ષવામાં આવતુ. ઈ ટા પત્થરો ચુનાથી પહેાળા અને ઉંચા ત્લિા આધવામાં આવતા. આપણા ગામના સ્ક્લિા કયારે બંધાયા તેના યેાગ્ય સમય જડતા નથી, છતાં તેના ઉપરના ભાગ જોતાં લાગે છે, કે રાજપુત યુગમાં બધાએલ આ કિલ્લા મુસ્લીમયુગમાં ફરી તૈયાર થએલ ડાય તેમ લાગે છે. જુમ્મા મસ્જીત તથા તેની પાસેના રાગઢીના કિલ્લા ઉલ્લુજર ખાન કે જે પાછળથી મુઝફ્રશાહ ૧ લાના નામે ગુજરાતના સુલતાન અન્યા. તેણે ઈ. સ. ૧૪૦૪ ના માર્ચ એપ્રિલમાં જ્યારે તે આ બાજુના પ્રધાન હતેા તે સમયમાં બંધાયેલ ડાય તેમ માનવાને કારણ છે. (ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ)
કપડવણજના કિલ્લા બંધાતાં કોઈક મન્દિરના કદાચ નાશ થયા હાય. મરાઠા યુગમાં ખાઈએ ખાદતાં એક ભવ્ય હનુમાનજીની ૭ ફુટ ઉંચી પ્રતિમાં નીકળેલી. જે હાલ (હનુમાનજીની મુર્તિ છે તે પણ ડાય) સરખલીઆ દરવાજા બહાર શેઠ મીઠાભાઈ ગુલાલચની ધશાળામાં મોજુદ છે. તે આગળ કહી ગયા છીએ.
કપડવણુજના ચાર દરવાજા, પાંચમી ઘાંચી ખારી । સૌ સોંપીને સાથે રહેતા, એ સૌની અલીહારી ૫”
Page #142
--------------------------------------------------------------------------
________________
ગેરવ પાંચમું—ધર્મશાળાઓ, ઉપાશ્રય વગેરે
૧૦૭
આપણું વતન તેના એક પૂર્વ ભાગ તરફ જુના બાબીવંશના રાજવીઓની યાદી તાજી રાખતા નવાબી રાજ્યને પણ જુએ છે. પાસ દે જેની રક્ષા કરે છે. તે શહેરમાં આવેલાં મંદીર, મજીદ અને જિનાલય, નવાં ભવ્ય મકાને અને પ્રાચીન સ્થાપત્ય તથા અવશેષો જોતાં તેની પ્રાચીન તથા અર્વાચીન ભવ્યતાને ખ્યાલ આવી શકે તેમ છે.
વિસ્તાર : શહેર સામાન્ય ગોળાકારે ગણી શકાય. કેટને ફરતે ઘેરાવે છે. કેટ રાજપુત યુગને પત્થરેને બાંધેલ છે. મુસ્લિમ શાસનમાં તેને પુનઃ તૈયાર કરેલ છે તેમ લાગે છે. આ શહેરને ચાર દરવાજા તથા એક નાને દરવાજે જેને બારી કહેવામાં આવે છે.
૧. પુર્વદિશાએ અંતિસર દરવાજે. ૨. દક્ષિણ દિશાએ સરખલીયે દરવાજે. * ૩. નૈઋત્ય ખુણામાં મીઠા તલાવને દરવાજે.
૪. પશ્ચિમ દિશાએ નદી દરવાજે. ૫. વાયવ્ય ખુણામાં ઘાંચી બારી (નાને દરવાજે).
આ શહેરમાં જુદી જુદી કેમની મળીને ૩૦,૭૪૮ હજાર લેકની વસ્તી છે. (લેખકની ધનાનાં સમયે)
૧૯૫૩ થી ગણતાં આ શહેર વિસ્તાર હરિકંગ સેસાયટી અને વોટર વર્કસના વિસ્તાર સાથે મળીને ૧૦૩૦ એકર એટલે ૧,૬૧૦ ચોરસ માઈલને છે.
૧. શહેરના કિલ્લાની સાથે સાથે સારી એવી ઊંડી ચારે બાજુ પાકી બાંધેલ ખાઈએ પણ હતી. આ દરવાજાના ફેટા જોતાં જ માલમ પડે કે દરવાજા ભવ્ય હતા. તેનાં કમાડો પણ તેટલાં જ મેટાં હતાં. દરેક દરવાજે દરવાનને બેસવા માટે ઉંચા ઓટલા હતા. મીઠા તલાવના દરવાજાના તથા સરખલીયા દરવાજાના ઉંચા ઓટલા અમારી નજર સામેના છે. નદી દરવાજે જે અત્યારે નાને દેખાય છે તે જમીન ઉંચી આવવાથી નાને દેખાય છે. પહેલાં મુસ્લીમ વંશના રાજ્ય અમલ દરમ્યાન આ સ્થળેથી ગજરાજે મહેર નદીના હાથિએ આરે પાણી પી જતા હતા તેમ કહેવાય છે. આજે તે અંતિસરીયો દરવાજો, મીઠા તલાવને દરવાજે નામશેષ પણ નથી. સરખલીયે (દક્ષિણ) દરવાજે એ એક પવિત્ર સ્થળ બની ગએલ છે. આ સ્થળે પૂજય રાષ્ટ્રપિતા સ્વ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું મુખાવિંદ શહેર તરફ છે. (જુઓ ચિત્ર નં. ૫) આ તરફ શહેરના સાત બાજુના રસ્તાઓને સુમેળ થાય છે. - રાષ્ટ્રપતીની પ્રતિમા : ૧. આ પ્રતિમા મૂલ્લી મૂકવાની ક્રિયા ભારતના રેલવે પ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના | શુભ હસ્તે તા. ૭–૪–૧૯૫૩ ના થએલ. તેઓશ્રી તે પછી ભારતના વડાપ્રધાન થએલા.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૦૮
કપડવણજની ગૌરવ ગાથા
૨. પુ. મહાત્મા ગાંધી સ્થાનિક સ્મારક સમિતિએ આ પ્રતિમા તૈયાર કરાવી કપડવણજ શહેર સુધરાઈન અર્પણ કરી હતી.
૩. શિલ્પકાર : શ્રી શાંતિલાલ કાપડીયા હતા.
નીચેનો લેખ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી (શ્રી મોહનલાલ કરમચંદ ગાંધી) જન્મસ્થળ પરબંદર, જન્મતિથિ ૨-૧૦-૧૮૬૯, સંવત ૧૯૨૫ ભાદરવા વદ ૧૨. પુણ્ય તિથિ તા ૩૦-૧-૧૯૪૮ સંવત ૨૦૦૮ પિષ વઢ ૫, સ્થળ દિલ્હી. - શ્રી હરિલાલ માણેકલાલ દેસાઈ
કપડવણજની જાહેર પ્રવૃતિઓના આત્મા શ્રીહરિલાલ માણેકલાલ દેસાઈ. જન્મ કપડવણજ ભાદરવા સુદ ૧૧ સં ૧૯૩૭ તા. ૪–૯–૧૮૮૧. અવસાન ભરુચ, અષાડ વદ ૫ સં. ૧૯૮૩ તા. ૧૯-૭–૧૯રં૭. આ પ્રતિમાની અનાવરણ વિધિ પુજન મહાત્મા ગાંધીજીના પરમ અનુયાયી આચાર્ય શ્રીવિબા ભાવેના શુભ હસ્તે કરાવવામાં આવી હતી. સ. ૨૦૦૫ તા. ૧૬–૭–૧૯૪૯. સેવા સંઘ કપડવણજ. શિલ્પકાર કાન્તિભાઈ બી પટેલ મુ. સેરા. (જુઓ ચિત્ર નં ૫૭)
સાત રસ્તા ૧. શહેરથી નીકળતાં બત્રીસ કઠાની વાવથી દક્ષિણ તરફનો રસ્તે. ૨. શ્રીચંચળબાઈ ટાવર (કુંડવાવ) થઈ મેચીવાડમાં થઈ દક્ષિણ તરફનો રસ્તે. ૩. કાછીઆવાડમાં થઈ દક્ષિણ તરફ જવાના રસ્તે. ૪. નગરપાલિકા તરફ જતે હોસ્પિટલથી દક્ષિણ તરફનો રસ્તે. ઉપરના ચાર રસ્તાના મધ્યબિંદુપર ગાંધીજીની પ્રતિમા છે. શ્રીહરિભાઈની વિનંતીથી ૮ મે ૧૯૨૧ માં પુ. બાપુ કપડવણજ પધારેલા. પ. પૂ. ગાંધીજીની પ્રતિમાથી પૂર્વ દિશાએ સ્ટેશન તરફને રસ્તે ૬. પ્રતિમાથી પશ્ચિમ તરફ શેઠ જાબીરભાઈ મહેતા હોસ્પિટલને રસ્તે. ૭. પ્રતિમાથી દક્ષિણ તરફ રત્નાગિરિ જવાનો રસ્તો.
ગાંધીજીની પ્રતિમાનું સ્થળ : સારાએ ગામને નકશે, સ્થળે, જોયા બાદ આ સ્થળની પસંદગી કરનાર આપણા ગુજરાતના સુપ્રસિધ્ધ કલાગુરૂ પદ્મશ્રી રવિશંકર રાવળ તથા અમદાવાદના વિદ્વાન આટીટેકટર શ્રી ગીરીશભાઈ દેસાઈએ સેવા સંઘના કાર્યકરોની સાથે રહીને પસંદ કરેલ છે. તે સમયે પુજ્ય શ્રીકલાગુરૂ શ્રી રવિશંકર રાવળે આ પુસ્તકની હસ્તપ્રત તથા ફેટાએનું આલ્બમ જોઈને આશીર્વાદ આપેલા) તેઓએ જૂનાં સ્થાપત્યના ફટાઓ જોઈને ઘણું જ સંતોષ વ્યક્ત કરે.
આ શહેરની રચના જોતાં આપણને ઘણે સ્થળે ચાર રસ્તા ભેગા થતા જોવા મળશે.
આ શહેરના કિલા સાથે તેને અડીને ઉભેલ શહેર સુધરાઈનું ભવ્ય મકાન (જુઓ ચિત્ર નં ૫૮) અને તે પાછળનો કિલ્લાનો દેખાવ (જુઓ ચિત્ર નં. ૫૯) આપણને સહેજ
Page #144
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પાંચમું–ધર્મશાળાઓ, ઉપાશ્રય વગેરે
ભૂતકાળની ભવ્યતાનો ખ્યાલ આપે છે. જ્યારે શહેર સુધરાઈએ તેની શતાબ્દિ ઉજવી ત્યારે શહેરની રોનક જોવા જેવી બનેલી. ફેટા જેવા તે વિભાગ વાંચવે
હવામાન સીમાવિસ્તાર તથા આબેહવા: ભારતને ભૂમિપ્રદેશ જે ભવ્ય અને ગુણીયલ ગુજરાતના નામે જાણીતું છે. તેમાં ખેડા જીલ્લો-તેનો ઉત્તરભાગ જે માળ પ્રદેશના નામે ઓળખાય છે, તેમાં કપડવણજ તાલુકે છે. તેનું મુખ્ય શહેર કપડવણજ (આપણું વતન) છે. તે ઉત્તર અક્ષાંસ ૨૩–૨ અને પુર્વ રેખાંશ ૭૩-૪ પર આવેલું છે.
ખેડા જીલ્લામાં આપણુ તાલુકાની સરહદે અમદાવાદ જીલે, સાબરકાંઠા જીલે, મહેમદાવાદ તાલુકે, નડિયાદ તાલુકે, ઠાસરા તાલુકે અને બાલાસીનોર તાલુકે આવેલા છે. અહીં જે જમીન કાળી છે, તેમાં કપાસ થાય છે. જે રેતાળ જમીન છે ત્યાં મગફળી થાય છે. જ્યાં કયારી જસીન છે ત્યાં સારી એવી ડાંગર થાય છે.
હવામાન પવન : માર્ચથી ઓકટોબર નૈવન્ય ખૂણાથી પવન આવે છે. નવેમ્બરથી માર્ચ સુધી ઈશાન ખૂણામાંથી પવન આવે છે. નવેમ્બરથી માર્ચની હવા ખુશનુમા રહે છે. તથા તંદુરસ્તીને માફક આવે છે. માર્ચ એપ્રિલમાં સુકી હવા હોય છે, તે ઉકળાટ કરે છે, જૂનથી ઓકટોબર સુધીની ભીની તથા જરા ભારે હવા હોય છે. ઉનાળે સહેજ વધુ પડતી ગરમી રહે છે, અને શિયાળામાં વધુ પડતી ઠંડી પડે છે. વરસાદ ૭૬ સે.મી. જેટલે સામાન્ચે પડે છે. ૧૫મી જૂન પછીથી વરસાદની શરૂઆત થાય છે, તે જુલાઈ ઓગસ્ટ સુધી રહે છે. ચોમાસાની ખેતીને ખરીફ પાક કહે છે. ઉનાળાની ખેતીને રખની પાક કહે છે. શિયાળાની ખેતીને હરીની પાક કહે છે.
' આ કુદરતી અણધારી આફતો આ આફતે ગુજરાતને આવરી લીધેલ, તેથી તેની અસર આપણા ગામને પણ થાય તે સ્વાભાવિક હોઈ"ધી છે.
પ્લેગ : સંવત ૧૯૫૭ને ફાગણ માસ ઈ. સ. ૧૯૦૧. આપણા વતન પર પ્લેગના ભયંકર રોગનો કાળ પંજો પડે. ભયંકર ભીષણતામાં ભાગ્યશાળી કુટુંબ બચ્યું હશે.' (ઘણે જ ચેપી રોગ છે.) જ્યાં એક શબને બાળીને આવ્યા ન હોય ત્યાં બીજાના શબને બળવા જવા તૈયાર જ રહેવું પડે. કેટલીક નાની ટુંકી જ્ઞાતિઓમાં બાળનાર પણ ના મળે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ કરૂણતાની જ્યારે વૃધ્ધ વાત કરતા ત્યારે આપણને તેની કલ્પના પણ ન આવે તેવી ભયંકરતા વર્તાઈ હતી. આ સમયમાં જનતા પિતાનાં મકાને ગમે તેમ મુકીને ગામથી ૧-૨ માઈલ દુર છાપરાં બાંધીને જતી રહી હતી.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૦
, કપડવણજની ગૌરવ ગાથા
દુકાળ : પ્લેગને પંજે દુર થયે ત્યાં જનતા દુષ્કાળના પંજામાં સપડાઈ હતી. કાળ દેવતાએ પણ મર્યાદા ઓળંગી હતી. આ સમયમાં ગરીબ જનતાના શબને બાળવાના લાકડાં ન મળતાં. તેથી તે નાટે મ્યુકે સરકાર તરફથી સ્માનમાં એક ભઠ્ઠી તૈયાર રાખવામાં આવેલ કે જેમાં ઘણાં જ શબ ઠલવાતાં.
પ્લેગનાં જુદાં જુદાં અવરૂપ : આ રોગના જંતુઓ ઉંદરે પરના ચાંચડાથી ફેલાય છે. ચાંચડના ડંખ મારફતે તેનાં જંતુઓ શરીરમાં દાખલ થાય છે. બે થી આઠ દિવસ એ ઝેર રહે છે. અને ગુપ્તાવસ્થા પછી ૧૦૪ થી ૧૦૬ ડિગ્રી સુધી તાવ ચઢે છે. નાડીને–શ્વાસને વેગ પણ વધી જાય છે. પછી ગાંઠ દેખાય છે. અને કાલદેવને પંજે ફરી વળે છે.
પ્લેગ : જેને મરકી કહે છે. તેના પાંચ પ્રકાર છે. ૧. ગાંડી પ્લેગ ૨. ફેફસાંનો પ્લેગ ૩. રકતવિષ લેગ ૪. મગજ પ્લેગ ૫. આંતરડા પ્લેગ.
- આ રેગ મરેલા ઉંદરે પર બેઠેલ ચાંચડના ડંખ દ્વારા અન્યના શરીરમાં પ્રવેશ થાય છે. જેથી જાંઘના મુળમાં, બગલમાં, ગળાના ભાગમાં ગાંઠ નીકળે છે. મેટા ભાગના દરદીઓ અઠવાડીયામાંજ મરણને શરણ થાય છે.
સંવત ૧૯૯૭–૯૮ માં ફરી આ રોગ પાછે. દેખાયો હતે. પ્લેગના દરદીઓને રહેવા માટે તદ્દન અલાયદી ઓરડીએ સરકાર તરફથી બંધાઈ હતી. જે કુબેરજી મહાદેવની - પડોસમાં હતી.
દુષ્કાળ : મિશને એહમદેની નેંધ પ્રમાણે ઈ.સ. ૧૫૫ત્માં ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડ્યું. જેમાં અનાજ માટે લોકેએ ધર્મ વેચે, પિતાના બાળકે વેચ્યાં. સંવત ૧૬૮૭ ઈ.સ ૧૬૩૧-૩૨ ગુજરાતમાં “સન્યાસીઆ” નામે ભયંકર દુષ્કાળ પડ્યું હતું. મીશને સીકંદરી બાદશાહના મત પ્રમાણે તે એ ભયંકર દુષ્કાળ હતું કે રોટલાના ટુકડાની ખાતર બાળકે વેચાયાં હતાં. કંઈક અભક્ષ ખાણ લીધા. કુતરાનું માંસ પણ લીધું. કંઈક આપઘાત થયા. કંઈક રસ્તે તરફડીને મુવાં. કાળ ખંજરી વાગતી હતી. કુતરા અને ઢેરનાં માંસ વેચાતાં હતાં.
ઈ.સ ૧૬૮૧-૮૨ માં ફરી દુષ્કાળ પડે.
સવંત ૧૭૭૫ ઈ. સ. ૧૭૧૮–૧૯ ને દુષ્કાળ પંતરે” કહેવાય. રૂ. ૧) ના ૪ શેર મઠબાજરી હતાં. રૂ. ૧ માં બાળકે વેચાયાના કિસ્સાઓ નેંધાયા હતા.
સંવત ૧૭૮૭ ઈ.સ ૧૭૩૧-૩રમાં બરોબર ૧૦૦ વર્ષે આ બીજે “સત્યાશીઓ' નામને લીલીયે દુષ્કાળ પડશે. ૧૪ દિવસ એક ધારે મુશળધાર વરસાદ ગુજરાતના કપાળે અથડાયે.
Page #146
--------------------------------------------------------------------------
________________
ગારવ પાંચમું ધર્મશાળાઓ, ઉપાશ્રય વગેરે
૧૧૧
સારું એ ગુજરાત પાણીમાં ડુબતું દેખાયું. ચોમાસું પુરું થતાં લેકે તાવમાં મેલેરિયામાં) પટકાયા. કેટલાક મૃત્યુના ભંગ બન્યા.
સંવત ૧૮૦૩ ઈ.સ ૧૭૪૭ આ “સિલેક’ એટલે ત્રણની સાલિને દુકાળ ગણાય. તે પણ ભયંકર હતે. પશુના માંસ ખાઈને જીવન વિતાવેલ ધર્મિષ્ઠ માણસેએ ઝાડના મૂળ પાન ખાઈને સમય વિતાવેલ. | સંવત ૧૮૪૭ ઈસ ૧૭૯૦-૯૧ આ દુષ્કાળ “સુડતાળા” ના નામે ઓળખાશે. આ * કંઈક કપ સમય હતે. આ સમય બાળકે વેચાયાના તથા બાળકે છોડી દીધાના કિસ્સા પણ નેંધયા છે.
સંવત ૧૮૬૮ ઈ.સ. ૧૮૧૨ અતિવૃો અને તીડ પડેલાં. સવંત ૧૮૬૯ ઈસ ૧૮૧૩ અગણતરે કાળ તથા મહામારીને રેગ દેખાય હતે.
સવંત ૧૫૬ ઇ.સ ૧૯૦૦૧ આ “છપ્પનીયાના” નામે ભયંકર દુષ્કાળ આવે. છપ્પનીયા કાળે અને પંચાવનના પ્લેગના સમયમાં ગુજરાતની મુખ્ય ભૂમિને ચુસી લીધેલી.
ભૂખના ત્રાસે માનવી અને હેર રસ્તામાં જ તરફડતાં. પેટ માટે કેટલાક ધર્મભ્રષ્ટ થયા. કેટલાક હિંદુઓ આ સમયે ખ્રિસ્તી પણ બની ગયા.
સંવત ૨૦૨૮ ઈ. સ. ૧૯૭૨ દુષ્કાળની તથા ઈ. સ. ૧૯૭૩ અતિવૃષ્ટિની અસર તાલુકાને થયેલી.
દુકાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રેગચાળે એ પાપની અથવા શું અઘાર કર્મોની શિક્ષા હશે?
સંવત ૧૯૫૬ ઈ. સ. ૧૯૦૨ છપ્પનીય દુષ્કાળ વખતે સરકાર તરફથી તથા શ્રીમતે તરફથી સારી એવી સહાય લેકેને મળેલી. સરકારે જાહેર બાંધકામ શરૂ કરી લોકેને પૈસા અને અનાજની સગવડ આપેલી.
કપડવણજમાં આ સમયે કેટલાક શ્રીમતે તેમજ છપ્પનિયા શેઠનું વિરલ બિરૂદ મેળવનાર સ્વ. ગાંધી વાડીલાલ લીંબાભાઈએ પણ પ્રજાને સારી મદદ કરેલી.
કંસારવાડના ચકલે રૈયા ગાંધીની ખડકીમાં રહેનાર રહીયા ગાંધીના વંશજ લીંબાભાઈ ગુલાલચંદ ગાંધીના જેકપુત્ર શ્રી વાડીલાલ લીંબાભાઈ ગાંધીએ પિતાનું સર્વસ્વ જેવું વેચીને પ્રજાને તૈયાર ખીચડી જમાડતા. જે ખાનદાન કુટુંબે મફત અનાજ લેવા તૈયાર ન થતા તેમને ૪ પાઈએ અનાજ આપતા. એ પૈસાથી બીજુ અનાજ લાવીને વાપરતા. કેટલાક સારાં કુટુંબે શેઠ શ્રી મણીભાઈના હલામાં તથા શેઠાણી શ્રીમાણેકબાઈની ધર્મશાળામાં તૈયાર ખીચડી જમીને પાછલા દરવાજેથી રવાના થતાં. પુ. શ્રીવાડીલાલ કાકાના સુપુત્રો
Page #147
--------------------------------------------------------------------------
________________
કપડવણુજની ગૌરવ ગાથા
હાલ હયાત છે. આ વખતે કહેવત હતી. ચાર રોકા, ચાર રહીઆક એર આદમ ગાંધીના ઘેયા, સિકુ મત છેડા મારે ભૈયા. આ બધા ગામડાના વેપારી હાવાથી ઝનુની હતા. અસામાજિક તત્ત્વો.તેમનાથી આ ચકલામાં ડરતા હતા. (તેમના મેટા પુત્ર વકીલ નગીનભાઈ વાડીલાલ ગાંધી ૧૯૬૦-૬૧ માં ગુજરાત · વિધાન સભાના વિરોધ પક્ષના નેતા હતા.)
૧૧૨
આ ગુજરાતમાં પડેલા દુષ્કાળની અસર કપડવણુજને થયેલી હાવાથી જ તેની નેધ લેવામાં આવી છે. કપડવણુજથી પાંચ માઈલ દુર સાવલીનું વિશાળ તલાવ પણ છપ્પનિયા દુકાળના સમયમાં બંધાયેલ છે.
કાલેરા : સંવત ૧૯૩૮ના જેઠ માસમાં ઈ. સ. ૧૮૮૨ ના જૂન-જુલાઈ માસમાં ફાલેરાએ આ આપણા શહેરને ઝડપી લીધું. પ્લેગના જેટલા પ્રલયકારી સમય હતેા. સવિતા સૂર્યનારાયણનાં દર્ષોંન થાય કે શખ નજરે પડે. પોલીસ અખસ્તથી રોગીઓને મહાર કાઢવામાં આવતા. ઘણા જ ઉપચારો થયા, પણુ રાગ શાંત થયા જ નહીં. કંઇક ભુવા ધુણ્યા છતાં કંઇ જ શાંતિ દેખાઈ નહીં. ડુંગરમાં વસતાં એવાં શ્રીરત્નાગિરિ માતાની કૃપાથી આ રાગથી શાંતિ થઈ. (વાંચા રત્નાગિરિ) કેલેરા : તેને ગુજરાતીમાં મહામારીવિસૂચિકા કહે છે. આ રાગ ફાટી નીકળે છે, ત્યારે તે ભયંકર થઈ.હજારો માણસાના ભાગ લે છે. ઝાડા ઉલટી આ રાગનાં મુખ્ય લક્ષણ, પાતળા ચોખાના ધાવામણુ જેવા - ઝાડા ઉલટી થાય છે. હાથપગમાં ગોટલા વળે આંખા ઉંડી ઊતરી જાય અને ચહેરો લેવાઈ જાય છે. હેડકી શરૂ થતાં જ દરદી એ ચાર કલાકમાં મૃત્યુને ભેટે છે.
આવા રોગના ફેલાવા થતાં પહેલા ત્યાં દરેક નાગરિકને રસી આપી દેવામાં આવે છે. (રાગ પ્રતિરોધક” રસી આપવામાં આવે છે.)
ધરતીક ૫ : (ધરતીકંપના જે આંચકા ગુજરાતને સ્પર્શ કરી ગયેલા. તેમાં જે થાડી આછી અસર કપડવણજને થયેલી તેની નોંધ :)
સંવત ૧૭૭૬ના જેઠ વદ ૯ ને ઇ. સ. ૧૮૧૯ ના સંધ્યાકાળે ગુજરાતમાં થયેલ ધરતીક પના આંચકાથી કપડવણજ અને ઠાસરાના કુવા ૧૦–૧૦ ફુટ ઊંડા થઇ ગયેલા. સંવત ૧૮૭૮ છેં. સ. ૧૩-૮-૧૮૨૧ને રોજ બપોરના ૨-૪૧ મિનિટ અને ૩૦ સેકન્ડના હળવા આચકા હતા.
સંવત ૧૮૯૯ આસો સુદ ૫ શનિવાર ઇ. સ. ૧૭૪૧ના રોજ પાછલી ઘડીએ ધરતીકં પના હળવા, આચકા હતા.
સંવત ૧૯૨૪ શ્રાવણ વદ ૮ ઈ. સ. ૧૭૬૭ ધરતીક ંપ તથા રેલના અનુભવ થયે હતેા,
Page #148
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પાંચમું ધર્મશાળાઓ, ઉપાશ્રય વગેરે
* સંવત્ ૧૯૯૪ ફાગણ સુદ ૧૩ ને સોમવાર તા. ૧૪-૩-૧૯૩૮ સવારના ૬-૨૦ વાગે ૧૨ થી ૧૫ સેકંડ ધરતીકંપને આંચકે હતે. આ આંચકે ઉત્તર હિંદ સુધી હતા.
તા. ૧૩-૧૨-૬૭ ના રોજ સવારે ક. ૪–૨૦ મિ. બે હળવા આંચકા લાગેલા. આમાં કેયનાને પણ ધરતીકંપની અસર થઈ હતી. મંગળવાર તા. ૧૬-૩-૭૦ રાત્રે ૧૧-૪૫ મિ. ધરતીકંપને હળવો આંચકે હતે.
તીડને ઉપદ્રવ: સંવત ૧૯૭૪ ઈસ. ૧૮૭૮ સંવત ૧૯૬૦ ઈ. સ. ૧૯૦૪ . સંવત ૧૯૬૧ ઈ. સ. ૧૯૦૫ સંવત ૧૯૮૫ ઈ. સ. ૧૯૨૯ તીડના ઉપદ્રવની અહીં ખાસ અસર થએલ નથી.
જળપ્રલય: સંવત ૧૬૮૭ માં ભયંકર જળપ્રલય થએલે. સંવત ૧૯૮૩ માં અતિવૃષ્ટિ થએલ. સંવત ૧૯૮૩ અષાડ સુદ ૧૧ ને રવિવાર તા. ૧૦-૭–૧૯૨૭.
ભડલી વાકય “શનિ, રવિ ને મંગળા, જે પેટે જદુરાય,
ચાક ચઢાવે મેદની, પૃથ્વી પ્રલય થાય આ ભડલી વાકયથી પ્રજા શેક સાગરમાં ડૂબેલી હતી. અષાડ વદ ૧૧ ને રવિવાર તા. ૨૪-૭-૧૯૨૭ ને ગુજરાતને જળપ્રલય. આ ભયંકર જળપ્રલયમાં સાત સાત દિવસ સુધી સૂર્ય ભગવાનનાં દર્શન પણ દુર્લભ થયાં. સાત દિવસ સુધી વરસાદ (અખંડ મુશળધાર) વીજળીના ભયંકર કડાકા, પવનનાં તેફાન તા. ૨૭ થી ૩૦ સુધીમાં વધુ માઝા મૂકેલી. નદીઓએ પણ માઝા મૂકી. તળાવે પણ તૂટયાં. જનતાને નાને નીચલે થર - ઘરબાર વિનાને થઈ ગયે. અવાજ થાય કે “એ પડ્યું” એવી બૂમ પડે. કપડવણજ
મ્યુનિસિપાલિટીએ ગરીબો માટે શાળાઓનાં મકાને ખુલ્લો મુકાયાં. ધનિકેએ અને વિદ્યાર્થીઓએ યુવાનેએ ખુલ્લી તથા ગુપ્ત મદદ કરી. સેવાસંઘ જેવી સંસ્થાઓ વગેરે જનતાની મદદમાં દેડી ગયી. ગુજરાતનાં કેટલાંક ગામડાં તણાયાં. કપડવણજની બંને છે. ગૌ. ગ ૧૫ .
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૧૪
કપડવણજની ગૌરવ ગાથા
નદીઓએ માઝા મૂકી, છતાં શહેરને વધુ નુકસાન કરી શક્યાં નથી. આ રેલના સમયે યુવાનેએ ગરીબ માટે અનાજ, કપડાં વગેરે ઉઘરાવી ફરજો અદા કરેલી. દુખમાં તમામ ભાઈઓએ સાથે રહી માનવતા બતાવી હતી.
સંવત ૧૯૨૪ શ્રાવણ વદ ૮ તા. ૧૧-૮-૧૮૬૮ મંગળવાર, સંવત ૧૯૨૭ શ્રાવણ સુદ ૧૫ તા. ૧૩-૭–૧૮૭૧ સોમવાર ઉપરોક્ત વર્ષોમાં બંને નદીઓમાં રેલ આવેલી. અને સંવત ૨૦૦૧ ભાદરવા વદ ૧ થી ૩ સુધી સખત વરસાદ પડેલે તા. ૨૪-૯-૪પ ને સેમવાર.
કપડવણજ શહેર સુધરાઇની સ્થાપના તા. ૭-૫-૧૮૯૩ થી શરૂ થઈ ત્યારથી આજ સુધીનું જન્મ-મરણ પ્રમાણુ તે બેઠું છે.
શહેર સુધરાઇની સ્થાપના તા ૭-૫-૧૮૬૩ થી શરૂ થઈ, ત્યારથી અધિકારીઓ તથા પ્રજામાંના સદગૃહસ્થમાંથી ૧૪ સભ્યોની નિમણુંક થતી. શહેર સુધરાઈને વહીવટ કોટની દીવાલ પુરતું મર્યાદિત હતા. તે પ્રમાણે વહીવટ શરૂ થયું. ઈ. સ. ૧૯૦૧ થી જિ૯લા સુધરાઈના કાયદા પ્રમાણે વહીવટ શરૂ થએલ છે. જુના વિસ્તારની સાથે હાલમાં કિલ્લા બહારને વિસ્તાર પણ વયે. જે ઈ. સ. ૧૯૪૩ માં હરિકુંજ સોસાયટી, વરાંશી વેટર વર્કસ વિસ્તાર ગણતે. આ વિસ્તાર ૧૦૩૦ એકર એટલે આશરે ૧.૬૧૦ ચે. માઈલ છે. વિસ્તાર હજુ વધી રહેલ છે.
કપડવણજની વસ્તી ગણતરી ભારતમાં વસ્તી ગણતરીની શરૂઅતિ ઈ. સ. ૧૮૬૩ થી શરૂ થઈ તે સમયે કપડવણજમાં આશરે ૧૦,૦૦૦ ની વસ્તી ગણાતી હતી. તે બાદ ઈ. સ. ૧૮૭૨ માં ૧૩૯૮૨ હતી. તે બાદ ૧૮૮૩માં ૧૪૨૮૨ હતી. ઈ. સ. ૧૮૮૩ માં ૧૪૨૮૨ ની વસ્તી હતી, તે બાદ થતો વધારે ?
ઈ. સ. ૧૮૯૧ વસ્તી ૧૪૮૦૫ ઈ. સ. ૧૯૮૧ ) ૧૫૪૦૫ ઈ. સ. ૧૯૧૧ ) ૧૩૧૨૭ સ. ૧૯૨૧
૧૩૯૮૨ ૧૯૩૧
૧૫૯૩૧ સ. ૧૯૪૧
૨૦૦૭૫ ઈ. સ. ૧૯૫૧
૨૨૩૧૨ ઈ. સ. ૧૯૬૧
૨૭૦૫૩ બઈ સ. ૧૭૧
3०७४८ ઈ. સ. ૧૯૮૧ ૪.
રૂ૫૧૭૮
$ $ $
Page #150
--------------------------------------------------------------------------
________________
ગૌરવ પાંચમું ધર્મશાળાઓ, ઉપાશ્રય વગેરે
કપડવણજ શહેર સુધરાઇ શતાબ્દિ મહોત્સવ માંથી વસ્તી ગણત્રી સાથે જ જન્મ-મરણની નોંધ જરૂરી છે.
મરણ
૧૮૬૩-૬૪ નેંધ થતી ન હતી ૧૮૭૩-૭૪ નોંધ થતી ન હતી ૧૮૮૩-૮૪ ૪૫૮ ૧૮૯૩-૯૪
૫૧૩ ૧૯૦૩-૦૪ ૧૯૧૩-૧૪ ४८७ ૧૯૨૩૨૪ ૫૯ ૧૯૩૩-૩૪ ૭૨૫ ૧૯૪૩-૪૪ ૮૫૯ ૧૯૫૩-૫૪ ૮૭૨ ૧૯૬૧-૬૨ ૧૦૨૨ ૧૯૮૧-૮૨ ૨૧૪૬
૪૮૯ ૬૫૧ ૮૮૫ ૩૭૬ ૫૧૩ ૪૨૨ ૫૦૭ ४०४ ३६६ ૨૭૩
(જ્ઞાતિ વાર ચાલુ વસ્તી નેંધવાની લેખકની ઈચ્છા હતી પણ મેળવી શક્યા નથી.–સંપાદક)
Page #151
--------------------------------------------------------------------------
________________
ગૌરવ-છઠ્ઠું
કેળવણી
સરકાર ધામ
ઔર ગઝેબના (મોગલ) સમયમાં કપડવણુજના વારસાગત કુટુંબના એક અખદુર રસુલ કાઝી ખતીમ તરીકે વસતા હતા. તેમના વડવાઓ પણ કપડવણજમાં શહેર કાઝો તરીકે હતા. અખદુર રસુલ કપડવણજ છોડીને તેમના પીર શાહ અબ્દુલ મજી સાથે (જે ઔરંગઝેબના લશ્કર સાથે જોડાઈને દક્ષિણમાં ગયેલા.) દક્ષિણમાં અહમદનગર ગયેલા. ત્યાં કાત્રો તરીકે નીમાએલા. કાઝો અમદુર રસુલનું મરણુ તા. ૪–૯–૧૯૧૮ના રાજ અહમદનગર થયેલું. તેમના દીકરાને ત્યાં કાત્રો તરીકે નીમવામાં આવેલ. તે પણ ઘણા જ વિદ્વાન હતા. સારા એવા પુસ્તક લખેલાં. જેમાં દસ્તુરુ આઈ ઉલેમા' અરેષીક ભાષાનું સુંદર પુસ્તક છે. (ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ' ના આધારે, સાભાર.)
કપડવણુજના પુરાતન કેળવણી ઈતિહાસ વ્યવસ્થિતિ મળી શકયા નથી, છતાં ખાખી વંશમાં ધાર્મિક શિક્ષણુ, મુનશીજી અને મેલવીજી દ્વારા ઉર્દૂ શિક્ષણ આપતાં. ગુજરાતી જ્ઞાન પડ્યાજી મારફત અપાતું હતું.
પહેલાંના (માલવી—પ'ડયા) શિક્ષકો વિદ્યાથી ઓને પુત્રથી અધિક માનતા. આ શિક્ષકોએ કોઈ પણ જાતના પ્રમાણપત્રો મેળવેલ ન હાવા છતાં આદર્શ અનુભવી શિક્ષકા હતા. આ ગામઠી શાળાઓના સંબંધ સરકારી શાળાઓ થતાં તે સરકારી શાળાએ સાથે રહેતા.
આ ગુરુઓને ત્યાં સર્વે વિદ્યાર્થીએ શ્રીકૃષ્ણ-સુદામાની પ્રણાલિક પ્રમાણે સાથે
Page #152
--------------------------------------------------------------------------
________________
ગૌરવ છડઠું — કેળવણી
આન ંદથી કામ કરતા હતા. આ શાળાઓની ફી અને શિક્ષકાને થતી આવક ગુજરાતી શાળા પત્રની કવિતા વાંચતા સમજાય છે.
ભણવા જનાર વિદ્યાથી મુટ્ઠીભર અનાજ (અવેત) લઇ જતા. દાખલ ફી રુ. ૧ા- તા. બાળકને શરૂઆતમાં શ્રી ભલે ૧ થી લાકડાની પાટી પર કંકુ કે રેતી નાંખી શીખવતા. આપણા ગામમાં આવી ગામડી ચાર શાળાએ હતી. આ શાળાઓમાં તે સમયમાં મુખ્યત્વે ધંધાને ઉપયાગી શિક્ષણ આંક-પલાખાં, મુખ ગણિત, વ્યાજ તથા દેશી નામુ શીખવવામાં આવતું. આજના ૬૫-૭૦ વર્ષની ઉંમરના સજ્જને તેઓશ્રીનાજ વિદ્યાથીએ છે.
ગામઠી શાળાએ ઃ
૧૭
૧. શ્રીનારાયણ દેવના મંદિર પાસે શ્રીભદ્રકાળી માતાના દેવળ સામે ઃ મારા પૂજ્ય ગુરચ સ્વ. શ્રીછગનલાલ વ્રજલાલ પંડ્યા. જેઓશ્રીના શુભહસ્તે આ અક્ષરજ્ઞાન મેળવ્યું છે. મારા એ વિભૂતિને લાખા વંદન. આ શાળા હેવજી પંડ્યાની નિશાળના
નામે ઓળખાતી.
૨. ખત્રીસ કોઠાની વાવ પાસેની ભીતમ, પૂ. શ્રીદશરથલાલ પરસોત્તમ નારણજી ભટ્ટ. ૩, ભુદરભાઈની હવેલી પાસે, શ્રીસે.મેશ્વર ભુદરભાઈ ભટ્ટ, નીલકંઠ મહાદેવની ખડકી સામે.
૪. સીંધરાવ માતાની ડેરી સામે સુથરવડાની ધર્માંશાળા પાસે શ્રીદશરથલાલ પુરસોત્તમ વનમાળી મહેતા.
ઉપરોક્ત ચારે આચાર્યો વિસનગર રહેતા હતા. આવી ચાર ગામઠી શાળાઓ! શાળાએ કાજી સાહેબ ભણાવતા. હવે તે!
નગર ગૃહસ્થે હતા. તે મોટા નાગરવાડામાં હતી. તેવી જ મુસ્લિમોની મસ્જિમાં ઉર્દૂ મદ્રેસાએ પણ સરકાર માન્ય બનેલ છે.
એક કાવ્ય
“પંડ્યાના પોષણ માટે, પાકાં સીધાં નીત આવી પડે । દાણાની મુટ્ઠી દરરોજ, શિષ્યા લાવી નિશાળ ચડે ! છૂટીએ પૈસા ને સીધુ, વાંધા વગર હતું. મળતું ! મોટાના સુત નિશાળે આવે, ભાગ્ય ભલુ ગુરુનુ ભળતું ૫ નિજ સુત નિશાળમાં બેસે, તા નિશાળ ગરણું મનગમતું શક્તિ પ્રમાણે કરાવી સૌ, દાન દઈ ગુરુને ઇંધનની આપત્તિ ન મળે, દૂધ દહીં આવી કેરી, રાયણ, સીતાફળ, મળતાં ઝટ
મળતુ ।
મળતાં ।
ઝાડે
ફળતાં ।
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૮
કપડવણજની ગૌરવ ગાથા
અમુક ભણતર એક રુપિયે, હસતે મુખ આગળ કરતાં !
છોકરાં માંગે છુટ્ટી, મહેતાછ માંગે પાઘડી. (ગુજરાત શાળા પત્ર ઈ.સ. ૧૮૭૮ મે માસના અંકમાંથી)
દરરેજ ભણવા જતાં અવેત લઈ જવાનું. તથા મહિનાની ચાર રજાઓ. ૧૧ સુ. ૧૧ વદ તથા સુ. ૧૫ તથા વદ ૩૦. આ ચાર દિવસ વિદ્યાથીને ઘેર જતાં અને ગુરુ તરીકે બ્રાહ્મણ તરીકે પાકું સીધું લઈ જતા. પૈસે ૧ દક્ષિણ આપતા. શ્રીમંત, પટેલ અને વણિક વિદ્યાર્થીઓ તરફથી સીધુ મળતું. પટેલ તથા કાછીઆ તરફથી શાકભાજી મળતાં.
જેની તીખો મળી છે તે આ પ્રમાણે
પ્રાથમિક શિક્ષણ તા. ૧-૧૧-૧૮૩૦ હાલ જ્યાં કાપડ બજાર છે ત્યાં કઠાની મસ્જિદ અને જનરલ નેટીવ લાયબ્રેરીની સામે આ શાળાનું મકાન પ્રથમ કપડવણજ નગરપાલિકાનું હતું. તેની પાછીથી હરાજી થતાં શ્રીઓચ્છવલાલ દામેરદાસ વકીલે વેચાણ લીધું. ત્યાં આ શાળા બેસતી અને તે સમયે ગોકલા બાપાવાળી શાળાના નામે ઓળખાતી. અહીંથી શિક્ષણની શરૂઆત થઈ.
ઈ. સ. ૧–૧૦–૧૮૬૫ માં શેઠવાડાની પાડોશમાં બ્રાન્ચ સ્કૂલની શરૂઆત થઈ.
ઈ. સ. ૫–૧–૧૮૮૭ કાપડબજારમાં પ્રાથમિક શાળાની પડોશમાં કન્યા શાળાની સ્થાપના થઈ.
ઈ. સ. ૧-૧૦-૧૮૮૦ સૈયદવાડામાં ઉશાળાની સ્થાપના થઈ. ઉપરોક્ત શાળાઓના ફળરૂપે હાલમાં ચાલતી શાળાઓ છે.
મુખ્ય શાળા : શાળાની સ્થાપના તા. ૧૮-૮-૧૮૮૬માં થઈ. આ શાળા શરૂઆતમાં કપડવણજના લોકલાડીલા ધર્મપ્રિય નગરશેઠ શ્રી મણીભાઈ શામળભાઈના પટેલવાડાના નાકે આવેલા મેટા મકાનમાં (મેડાબંધી ડેલામાં) મેડા પર બેસતી. હાલમાં કુમાર શાળા તા. ૧-૧૧-૧૮૬૧ પિતાના સ્વતંત્ર ભવ્ય મકાનમાં બેસે છે. જેના ૨૦
મ છે. મેદાન તથા બાગબગીચાઓ બનાવેલ છે. જે ૬૪૯૨ ચે. વારના ક્ષેત્રફળમાં સરખલિયા દરવાજા બહાર સખીદાસના કૂવા તથા ડોઝવા કૂવાના વચ્ચે પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણ જાહેર રસ્તા પર સમાયેલ છે.
બ્રાન્ચશાળા: મુખ્યશાળાની શાખા હાલમાં છે. એક શાળા અંધારીયા વડ પાસેના મકાનમાં બેસતી હતી. (અહીં પહેલાં ઘણું જ મટે વડ હતું, એની વિશાળતાના લીધે
Page #154
--------------------------------------------------------------------------
________________
ગોરવ યૂડું –ળવણી
આ સ્થળે અંધારુ રહેતું. તેથી તે અંધારીયા વડની જગા તરીકે ઓળખાતી. હાલમાં વડ નથી.) બીજી શાળાની શાખા મટી વહોરવાડ પાસે આવેલ રાજેશ્રી ભુધરભાઈની હવેલીના નામે ઓળખાતા મકાનમાં બેસે છે.
ત્રીજી શાળા કંસારવાડાના ચકલે મહેતાની ઓફિસના નામે ઓળખાતા શ્રીગંબકલાલ મહેતાના મકાનમાં બેસતી હતી.
અંતીસરીયા દરવાજા બહાર કરશનપુરા જવાના રસ્તા પર ડાબી બાજુ પ્રા. શાળા દાનવીર શેઠ શ્રી જાબીરભાઈ મહેતાના દાનથી શરુ થયેલ છે. સુધરાઈની સ્થાપના બાદ સુધરાઈએ ઈ. સ. ૧૮૬૪માં પ્રાથમિક કેળવણીની જવાબદારી હાથ લીધી. આ વહીવટ સને ૧૯૮૨ સુધી સુધરાઈ હસ્તક રહ્યો. અને પછી ૧૯૨૩ ધી ખેડા જિલ્લા કલ બર્ડ પાસે ગયે. તે બાદ ખેડા જિલ્લા શાળા મંડળને હસ્તક વહીવટ ગયે. આજે પણ જિલ્લા શાળા મંડળ આ વહીવટ કરે છે. બીજી કેટલીક જવાબદારીઓ સુધરાઈના શીરે રહે છે.
કન્યા શાળા તથા શાખાઓ : પ્રથમ તા. ૫–૧–૧૮૭૭ બજારમાં કન્યાશાળાની શરૂઆત થઈ. કન્યાશાળા નં. ૧ શ્રી શેઠ મણીભાઈ શામળભાઈના ડહેલામાં (પટેલવાડાના નાકે જ્યાં પહેલાં કુમારશાળા બેસતી તેજ મકાનમાં) બેસે છે. જ્યાં બાળાઓને વિનંફયુલર ફાઈનલ પ્રાથમિક શાળાંત પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે.
કન્યા શાળા: (શાખા નં. ૧) કુંડવાવ સામે શ્રી મહાલક્ષમીજી માતાના બેઠા ઘાટન મંદિરની આગળ મેડા પર બેસતી હતી.
બ્રાંચ કન્યા શાળા : ૧. બંધાવનાર શેઠ શ્રીઈન્દ્રવદન હરીલાલ છગનલાલ દેસાઈ જેમને જન્મ તા. ૩-૯-૩૧ અને દેહ વિલય તા. ૨૫-૩-૪૦ માં થયે હતે. તેમાં અન્ય ઓરડા બંધાવવામાં સ્વ. શેઠ શ્રીઓચ્છવલાલ દામોદરદાસ પરીખ તથા બળદેવભાઈની યાદમાં તેમનાં પત્ની તારાબહેન બળદેવદાસ પરીખે બંધાવેલ.
શ્રીમાન કાંતીલાલ સેમેશ્વર ગજજરે તેમના પિતાશ્રી સ્વ. સેમેશ્વર જેઠાલાલની યાદમાં ઓરડે બાંધી આપવા દાન કરેલું.
પાણીની ઓરડી શ્રી ધીરજલાલ ઓચ્છવલાલ શાહ તરફથી સ્વ. રતીલાલની યાદમાં બાંધી આપેલ છે.
આ શાળાના કુલ ૭ ઓરડા છે. આ કન્યાશાળાની સ્થાપના ૧–૪–૧૯૦૪ માં થયેલ હતી. તેઓનું નવું મકાન ૧૯૫૫ માં ખુલ્લું મુકાયું.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૦
- કપડવણજની ગૌરવ ગાથા
ઝાંપલી પોળ : બ્રાંચ શાળા નં. ૨ઃ ઈસ. ૧૯૫૭ સંવત ૨૦૧૩. આ શાળાને આઠ ઓરડા અને એક એફીસ રૂમ છે. આ શાળાનું નામ પરીખ દ્વારકાદાસ અમથાભાઈ પ્રાથમિક શાળા. સ્વ. પરીખ દ્વારકાદાસ અમથાભાઈના ધર્મપત્ની તથા પરીખ કેશવલાલ દ્વારકાદાસ, પરીખ હરીલાલ દ્વારકાદાસના પત્ની શ્રીરૂક્ષમણીબહેન તથા પરીખ માણેકલાલ કેશવલાલના પત્ની શ્રીમણીબહેન તથા પરીખ વાડીલાલ માણેકલાલ તથા પરીખ રસીકલાલ ઓચ્છવલાલના સ્મણાર્થે તેમના કુટુંબીજનોએ આ શાળા બંધાવી.
પરીખ ઓચ્છવલાલ કેશવલાલ, શ્રીપરીખ શંકરલાલ હરિલાલ તથા શ્રી જયંતીલાલ માણેકલાલે પાછળથી બે ઓરડા બંધાવી આપેલ છે. વળી શ્રીશંકરલાલ હરિલાલ પરીખની યાદમાં તેમના પત્ની સ્વ. કમળાબહેન તથા શ્રીમણલાલ સાંકળચંદ બરફવાળાને પણ સારે સહકાર મળે. ધી કપડવણજ ટાઉન કે. એ. ઈલેકટ્રીક સીટી એસે. લી.
પટેલવાડા બ્રાંચ શાળા નં. ૩ઃ જેમાં મુખ્યદાતાઓની શુભ નામાવલી : કપડવણજ મ્યુનિસિપાલટી પ્રાયમરી સ્કુલ. સને ૧૯૮૦ માં શ્રી ચુનીલાલ ભેગીલાલની યાદમાં તેમના વિધવા શ્રીસવિતાબહેન હસ્તે શ્રી વિનુભાઈ કાશીરામ ત્રિવેદી-શ્રી અજીતભાઈ મણીલાલ શેઠના સ્મણાર્થે શ્રી જયેશભાઈ તથા કુટુંબીજનો તરફથી-શ્રીપર પરિવાર, હસ્તે હીબહેન રાજારામ પટેલ તરફથી–શ્રીતેજુમલ આર. હાસવાણી તરફથી-ચી. ગોપાલભાઈના જન્મ દિને તારીખ. ૨૨–૯–૮–શ્રીહરિલાલ મગનલાલ વૈદ્યની યાદમાં સુપુત્રી શ્રીધનુબહેન વૈદ્ય તથા જાસુદબહેન વૈદ્ય તરફથી–શ્રી અંબાલાલ અને શ્રી સાંકળચંદ દેસાઈના સ્મણાર્થે શ્રીશનાભાઈ સાંકળચંદ તથા શ્રીનટવરલાલ સાંકળચંદ, શ્રીજીવીબહેન અંબાલાલ દેસાઈના તરફથી–શ્રી જેઠાભાઈ માધુભાઈ તરફથી–સ્વ. શ્રી ઝવેરભાઈ લાલજીભાઈ પટેલ ઉત્તરસંડાવાળાના સ્મણાર્થે શ્રી ભાનુભાઈ એસ. પટેલ તરફથી–શ્રી સ્વ. કેશવલાલ કેવળદાસ ગજજરના સ્મણાર્થે શ્રીજયંતીલાલ કે. ગજજર (એન્જિનિયર) તરફથી–શ્રી પીપલ કે. એ. બેંક લિ. તરફથી–શેઠ શ્રીહરિશચંદ્ર વાડીલાલ જાલીવાલા તરફથી.-શેઠ શ્રી જાબીરભાઈ બદરૂદ્દીનભાઈ મહેતા.
કપડવણજ નગર પ્રાથમિક શાળામાં સંવત ૨૦૨૮ ઈ. સ. ૧૯૭૨માં એરડા નંગ ૧૨ તથા ૧ ઓફિસ રૂમ છે.
મુખ્યદાતાઓની શુભનામાવલિ
મેસર્સ મફતલાલ કાંતીલાલ ઓઈલ મીલ તરફથી શ્રીગાંધી કેશવલાલ વાડીલાલના સ્મણાર્થે શ્રીગાંધી કાંતીલાલ વાડીલાલ તરફથી–શ્રી શાહ અંબાલાલ છોટાલાલના સ્મણાર્થે શ્રીમતલાલ અંબાલાલ શાહ તરફથી-શ્રીલક્ષ્મીચંદ મીઠાલાલ તરફથી-શ્રીહરજીવનદાર ખુશાધદાસ પરીખ તરફથી શ્રી શંકરલાલ શામળદાસ તથા શ્રીનટવરલાલ શામળદાસ તરફથી
Page #156
--------------------------------------------------------------------------
________________
ગૌરવ હૃકેળવણી
૧૨૧
શ્રીઉમલાબેન હરીશચંદ્ર જાલીવાલા તરફથી-શ્રી ભાનુભાઈ શંકરલાલ તરફથી-શ્રી ભીખાભાઈ પ્રભુદાસ (અનારાવાલા) તરફથી–પટેલ શ્રી હરગેવિંદદાસ મથુરદાસ તરફથી સ્વ. શ્રી હાજી– મહમદ યાકુબભાઈને સ્મણાર્થે અબ્દુલસતાર હાજીમહમદ તરફથી–શ્રી શંકરલાલ કેશવલાલ પટેલ (શંકર વિલાસ હોટેલ) તરફથી-શ્રી અંબાલાલ દેસાઈભાઈ પટેલ(લાવાળા)ના સ્મણાર્થે શ્રી પુનમચંદ અંબાલાલ તરફથી.
મુસ્લિમ કન્યાશાળા : ગોરવાડામાં કઆની પડોશમાં શેઠના ડહેલામાં મુસ્લિમ કન્યાશાળા નં. ૧ બેસતી હતી.
શ્રીઈચ્છાબેન મણીલાલ પીતાંબરદાસ પરીખ કન્યાશાળા કન્યાશાળાનું ભવ્ય મકાન મીઠા તલાવના દરવાજા પાસે બાંધવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન વતન હાલ સિયા ચાણક્ય સર ચંદુલાલ માધવલાલ ત્રિવેદીના ધર્મપત્ની શ્રીમતી લેડી કુસુમબેન ત્રિવેદીના વરદ હસ્તે તા. ૨૯-૧૫૭ના રોજ થયેલ. કપડવણજના એ.સી. પરીખ કુટુંબ તે દાન પ્રવાહ ચાલુ જ રાખેલ છે. કપડવણજના દાનવીરો અને નિઃસ્વાર્થ વતનના સેવકના ચરણે મસ્તક ઝુકે છે. આ શાળાને એારડા નંગ ૧૨ છે. શાળાના મકાનનું ક્ષેત્રફળ મોટું છે.
મુસ્લિમ કન્યાશાળા વગેરે ?
મદ્રેસા અહમદીય ? મેટી વહેરવાડમાં પિતાના સ્વતંત્ર ભવ્ય ત્રણ મજલાના મકાનમાં બેસે છે. જેને વહીવટ વિહાર બીરાદરે કરે છે. મુખ્ય વહોરવાડામાં આ શાળા છે. વહારે બીદની બહેન-દીકરીઓ ભણે છે. મોટી વહોરવાડના લીધે કપડવણજ (છોટી બેએ) નાની મુંબઈ કહેવાતી. 0 મદ્રેસા અંજુમને ઈસ્લામ ઈ. સ. ૧૯૦૮ની સાલમાં ભાડામાં ઈસ્લામપુરામાં એક નાનકડા મકાનમાં શરૂ કરવામાં આવેલ. આ શાળા પૈસા ન હોય પણ તમન્ના હોય તે સુંદર કાર્ય થઈ શકે તેને એક સુંદર દાખલે રજૂ કરે છે. આ શાળાના ભવ્ય મકાન ઉદ્દઘાટન તા. ૨-૭-૧૯૫૭ મંગળવારે જનાબ ફઝલેહુસેન સરફઅલી ફતેહી શેઠના શભ હસ્તક કરવામાં આવ. સૈયદ અલી અહમદ સાહેબની પ્રેરણા અને નમ્રતાનું આ પ્રતીક છે.
કન્યા કેળવી બાળ કેળવણી પછી પ્રાથમિક કેળવણી માટે પ્રાથમિક કન્યાશાળાઓ ચાલુ છે. જેમાં શાળાંત પરીક્ષાઓ માટે બાળાઓને તૈયાર કરવામાં આવે છે. માધ્યમિક શાળાઓમાં સહ શિક્ષણ હેવાથી ત્યાં મેટ્રિક સુધીને સામાન્ય અભ્યાસ કરે છે, કપાણિજમાં કન્યા છે. ગૌ. ગાથા-૧૬
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૨૨
કપડવણજની ગારવ ગાથા
કેળવણીના પ્રખર હિમાયતી સ્વ. શ્રીવાડીલાલભાઈએ તેમના પુજ્ય માતૃશ્રી ગજરાબાની પુણ્ય સ્મૃતિમાં “ગુજરાત મહિલા વિદ્યાલયનું મેટા દાનથી સુંદર આલીશાન મકાન કપડવણજ મંડળને ભેટ આપ્યું. તેઓશ્રીએ એક “ગજરાબાઈ મહિલા ટ્રસ્ટ” પણ કેળવણી મંડળને સેપ્યું છે. જેમાંથી બહેનોને સીવણ અંગેનું કપડવણજ ભગિની સેવા સમાજ દ્વારા જ્ઞાન અપાય છે. સરકાર તરફથી વિવિધલક્ષી તાલીમ યોજના દાખલ થતાં ગૃહવિજ્ઞાને વિષય શ્રીચ. નં. વિદ્યાલયમાં દાખલ કરાયે.
શ્રીવાડીલાલ મનસુખરામ પારેખ, જન્મ-ઇ.સ. ૧૩-૧૧-૧૮૮૭ સવંત ૧૯૪૪ ના કાર્તિક વદ : દહેત્સર્ગ-ઈ.સ. ૯-૧-૧૯૬૧ સંવત ૨૦૧૭ના પિષવદ ૭ જેમનું હૃદય જનકલ્યાણ માટે સદાય આદ્ર રહેતું. જેમણે લોકહીતના કાર્યોમાં પિતાના તન, મન અને ધનને વિવિધ સમદષ્ટીને ઉદાર હાથે સદુપયોગ કર્યો હતે. જેમણે સંસ્કાર અને કેળવણી મંડળની પ્રવૃત્તિને આરંભથી, સમજ્યા, સત્કારી અને પિવી. મંડળનું અધ્યક્ષપદ સ્વીકારી તેને ગૌરવ આપ્યું. જેમને સ્ત્રી કેળવણી માટે ઉત્સાહ અને પ્રેમ “શ્રીગજરાબાઈ મહિલા વિદ્યાલયની સ્થાપનામાં મૂર્તિમંત થયું છે. તે સૌજન્યશીલ કપડવણજના નાગરિક સંતને પ્રેમપૂર્વક અંજલિ અપ, કેળવણી મંડળ કૃતાર્થ થાય છે. (તેઓ શ્રીવાડીલાલ સંતના નામે જ ઓળખાતા.) ગજરાબાઈ મહિલા વિદ્યાલયનું આલીશાન મકાન બહેનની ઉન્નતિ માટે વિદ્યા અને સંસ્કારનું ધામ બની રહેલ છે. - આ મકાનનું ખાતમુહૂર્ત કપડવણજના ચાણક્ય સુપતિ શ્રી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીના શુભહસ્તે ૧૫૭માં કરવામાં આવેલ. અને ઉદ્દઘાટન ગુજરાતના વિદુષી કેળવણીકાર શ્રીમતી હંસાબેન મહેતાના શુભહસ્તે ૧૯૬રમાં કરવામાં આવેલ. આ ઉદ્દઘાટનને શુભ દિવસ મુ. શ્રીવાડીલાલભાઈને જેવાને સાંપડ્યું નહિ. કેળવણી મંડળે તેમની પ્રત્યેના સ્નેહ અને આદર વ્યક્ત કરવા પ્રવેશદ્વાર સામે જ સદ્ગતની આરસની પ્રતિમાં મૂકીને તેમનું ઋણ અદા કરેલ છે. .
કપડવણજના સખી ગૃહસ્થ શેઠ શ્રી કીકાભાઈ ચાંદુભાઈ કાનમવાળા તરફથી ઘણું મોટી સારી રકમ આ સંસ્થાને દાનમાં મળેલ છે. સખી ગૃહસ્થનું દાન અને પ્રજાને પ્રેમ, વળી પસીનાનુ ભવ્યપ્રતીક આ શાળા આજે પણ આપણે સ્ટેશન રોડ પર જતાં જોઈ શકીએ છીએ. આ સંસ્થાને છેલ્લા કેટલાય વર્ષથી તેની ઉન્નતિ માટે સફળ સંચાલન કરનાર શ્રીઅલી અહમદ સાહેબને કઈ જ ભુલે તેમ નથી. આ તેમના પ્રેરણા અને પુરુષાર્થનું ફળ છે. ' . નદી જે નગીના મસ્જિદમાં એક મદ્રેસા ચાલે છે. તેનું સંચાલન શેઠ ફીફાઈ ચાંદા મસા અંજુમને ઈસ્લામ કપડવણજ કરે છે,
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૨૩
ગૌરવ છ કેળવણી
કચેરીના દરવાજે જમણી બાજું એક સ્વતંત્ર મકાનમાં ઉર્દૂ શાળા ચાલે છે.
ઘાંચીવાડે એક શેખુલ ઇસ્લામ નામની ઉર્દૂ શાળા સુલેમાન હાજી અહમદભાઈના સંચાલન નીચે ચાલે છે.
મદ્રેસા મોહમદીયા નામે એક ઉશાળ ચાલે છે.
અંતિસરીયા દરવાજાના કઆ સામે કઆની મસ્જિદના મેડા પર એક ઉદ્મશાળા શહેરી કાજી શ્રીબદરૂદીન ચલાવે છે.
બાલમંદિર સેવા સંઘ તરફથી બાળ કેળવણીની પ્રવૃત્તિ ચાલુ હતી. તા. ૪-૬૧૯૩૬ના રોજ માનનીય ખેર સાહેબના શુભહસ્તે તે ઉઘાડવામાં આવ્યું. ઈ.સ. ૧૯૩૬માં શ્રીઓચ્છવલાલ ઝવેરી તરફથી તેમના મંજુસરવાળા પૂજ્ય ગુરુજીની (શ્રીમુગટરામ મહારાજની) સ્મૃતિમાં મુગટ બાલમંદિર માટે સારું દાન આપ્યું. ઈ.સ. ૧૯૪૫માં સેવાસંઘે આ ક્ષેત્રનું સંચાલન કપડવણજ કેળવણી મંડળને ઍપ્યું છે.
શ્રીમુગટલાલ મંદિર સેવા સંઘ પરિવારના સભ્યોએ આ સંસ્થા શરૂ કરી. પ્રાતઃ સ્મરણીય ગુજરાતના સંત મંજુસરવાળા શ્રીમુગુટરામ મહારાજશ્રીના નામથી આ સંસ્થાનું નામ રાખવામાં આવેલ. સંસ્થાનું ઉદ્દઘાટન મુંબઈ ઈલાકાના વડાપ્રધાન નામદાર શ્રીબાલા સાહેબ ખેર સાહેબના શુભહસ્તે તા. ૪-૬-૧૯૯૬ રેજ કરવામાં આવેલ. તેઓશ્રી કપડવણજના સેવા સંઘના ચક્ષુસમાં ત્યાગવીર હરિભાઈ દેસાઈને પરમ મિત્ર હતા.) આ બાલમંદિરની સ્થાપના મુંબઈ નિવાસી શ્રીતારામેડિકને સહકાર હતા. આ બાલમંદિર માટેના પ્રયત્નશીલ પુરુષમાં શેઠશ્રીઓચ્છવલાલ અંબાલાલ ઝવેરી તથા કપડવણજમાં સંતના લાડીલા નામે ઓળખાતા દાનવીર શ્રીવાડીલાલ મનસુખરામ પારેખને કેઈ બલે તેમ નથી. (મુંબઈ બાટલીય કુ. ના કાર્યકર) જેમને માટે ફાળે છે. સંસ્થાના શરૂઆતના પાયામાં શ્રીયશંકરભાઈ જીવરામભાઈ ત્રિવેદી તથા તેમના ધર્મપત્ની શ્રીસવિતાબહેનની સેવાઓ ભૂલાય તેમ નથી.
આ ઉપરાંત શારદા બાલમંદિર છે. જે શારદા કેળવણી મંડળ હસ્તક છે. વળી સંસ્કાર બાલમંદિર છે. જે સંસ્કાર કેળવણી મંડળ હસ્તક છે. તેમજ ઈન્ડિયન રેડકોડ બાલમંદિર છે. જે રેડક્રોસ સેસાયટી હસ્તક છે.
શ્રીજડાવબહેન શિશુગૃહ? જીવનના પાયારૂપ બાલશિક્ષણમાં દાનવીર શેઠશ્રીચીમનલાલ બાપાલાલ પારેખે તેમનાં. સ્વ. માતૃશ્રીજડાવબહેનની પુણ્ય સ્મૃતિમાં મેટા. દાનથી આલીશાન શિશુગૃહ તૈયાર કર્યું છે. જે આજે કેળવણી મંડળના હસ્તક છે. : આ આલીશાન શિશુગૃહ નગરપાલિકા સામે છે. જેનું ઉદ્દઘાટન તા. ૪–૪–૧૯૩૭ ના રોજ
Page #159
--------------------------------------------------------------------------
________________
કપડવણુજની ગૌરવ ગાથા
પ્રખ્યાત ઉદ્યોગપતિ દાનવીર શેઠ શ્રીઅરવિંદભાઈ મફતલાલના શુભહસ્તે કરવામાં આવ્યુ હતુ, શ્રીજાખીરભાઈ તથા પૂજ્ય જડાવખાના તૈલચિત્રની વિધિ થઈ હતી. શ્રીઅરવિંદભાઈ તથા અ.સૌ. હુસેનામાઈના ચિત્રનું ઉદ્ઘાટન લેડી શ્રીકુસુમબેને કરેલ. જ્યારે બીજા લત્તામાં ‘મુગુટ ખાલમંદિર' પણ ચાલુ છે.
કેળવણી મંડળે એક કિશોર મ ંદિર પણ શરુ કરેલ પણ તે ખેડા જીલ્લા શાળા મંડળને સુપ્રત કરેલ છે.
૧૨૪
કેળવણી મંડળે સાચે જ ખાલ મંદિર, પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ કેલેજ કેળવણી સુધીનું કાર્ય સફળતા પૂર્ણાંક તડકા છાંયા સાથે પરિપૂર્ણ કરેલ છે.
બાલમંદિર : શ્રી જમનાદાસ છે. બ્રહ્મક્ષત્રીના દીકરી ચા. શ્રી બહેને પોતાની ભાવનાથી એક શિશુ મંદિર કસારવાડાના ચકલે વૈદ્યની ખડકીમાં શરુ કરેલ.
હરિજન શાળા : એક રિજન શાળા, મશીનરી(ખ્રિસ્તી સંપ્રદાય)ના આશ્રયે એક શાળા અતિસરીયા દરવાજા બહારના હરીજન વાસમાં ચાલુ કરી હતી. ત્યાં એક હરિજન શિક્ષકભાઈ સોમાભાઈ નામના (જેમને કુમારશાળામાં એક સમયમાં બહાર બેસીને અભ્યાસ કરેલ.) સામાભાઇના પ્રયાસથી જ આ શાળા શરુ થયેલ.
રાષ્ટ્રીય શાળા : ઈ. સ. ૧૯૨૧ ના યુગમાં રાષ્ટ્રપિતાના પ્રતાપે દેશના દરેક ખુણે ખૂણે રાષ્ટ્ર સેવકો તૈયાર થએલા. જેમાં પૂજય હરિભાઇ દેસાઈનું સ્થાન પ્રથમ હતું. પૂ. બાપુના તેઓશ્રી મદદનીશ મંત્રી તરીકે રહેલા. તેમના પ્રયાસથી પૂ. બાપુ ૧૯૨૧ ના મે માસમાં કપડવણજ પધારેલા. કપડવણજમાં રાષ્ટ્રિય શાળા શરુ થઈ. તેમાં કપડવણુજના ડો. કેશવલાલ ઢોલતરામ ત્રિવેદીના સુપુત્ર શ્રીસારાભાઇ અને ખહારગામના શિક્ષકેામાં શ્રીસલાડકર અને શ્રીભડસાવળે તથા અન્ય સજ્જનાના સહકાર હતા. પ્રથમ ગાંધી જ્યંતિ ઉજવવાની શરુઆત કરી. લડતના જુવાલ મંદ થયા. શાળા પણ બંધ થઈ, પણ સંસ્કારનું ખીજ પાયુ. જેના ફળ આજ પ્રજા ચાખે છે.
માધ્યમિક શાળા : (મ્યુ. હાઇસ્કૂલ) તા. ૫-૧૧-૧૮૭ર ના શુભ દિવસે આ શાળાની શરુઆત થઈ. થોડાક સમય ખાદ વિદ્યાર્થી આ ઓછા થવાથી આ શાળાને રાત્રિશાળાના રુપમાં ફેરવી. ઈ. સ. ૧૯૮૨ મા તેને પુનઃજીવન મહ્યુ. ત્યારથી તે સાચી રીતે કપડવણજનું વિદ્યા મંદિર બન્યું.
શાળાની શરૂઆત ઘણી જ અગવડો સાથે શરૂ કરી, પણ તેને સક્રિય અને સફળ અનાવવામાં, વતનના લાડીલાઓના ઘણાજ ઉમદા ફાળે છે. શરૂઆતમાં શ્રીમાણેકબાઈ રોઠાણીની ધમ શાળામાં શ્રીલલ્લુભાઈ ખેમચંદભાઇના મકાનમાં, શ્રીભોગીલાલ કેવળદાસ ઢેસાઈના
Page #160
--------------------------------------------------------------------------
________________
ગૌરવ છ
–કેળવણું
૧૨૫
મકાનમાં, શ્રીદેલતરામ જયશંકર ત્રિવેદીના મકાનમાં, શ્રીહરીલાલ શંકરલાલ ત્રિવેદીના મકાનમાં શ્રીવાડીલાલ મગનલાલ શાહના જીનમાં, શ્રીશામળદાસ નથુભાઈ શેઠના બંગલામાં. એમ ઉપરોક્ત સ્થળમાં જજભાડાથી શાળા પિતાનું કામ કરતી હતી. વર્ષોના દુઃખના કઠીન પ્રસંગે પ્રસાર કરી. ઈ. સ. ૧૯૧૩ ચિત્રકલા હલ તથા તેની આસપાસના બે હેલથી શરૂઆત કરતાં, આગળ અન્ય હોલ બંધાવા માડ્યા. વિકાસની શરૂઆતના તે સમયના મુખ્ય મ્યુ. પ્રમુખ સ્વ. સં. બ. વલભરામ છેટાલાલ ત્રિવેદીને ફાળે જાય છે. તેઓ શ્રીકપડવણજના ચાણક્ય અને એક ચક્ષુ હતા. એ બાજુની શાળાની પાંખ તે સમયે ગામના કેટલાક દાનવીરેના સહકારથી બંધાઈ ગઈ. તેવી જ રીતે સામેની પાંખ પણ બંધાઈ ગઈ (જેમાં જૂની પાંખમાં પણ ઓરડા છે. જેમાં ચિત્રકળા હેલ તથા વિજ્ઞાન હેલ છે. સામેની નવી પાંખમાં પણ ઓરડા છે. જેમાં અનેક દાતાઓના નામે હેલ બંધાયેલ છે.) - જ્યારે શાળા સમિતિ પહેલી રચાઈ ત્યારે કમિટીના ચેરમેન શ્રીગ્યાસુદીન અમીનદીન હતા. શાળા શ્રી માધવલાલ શંભુલાલ શેઠના મકાનમાં બેસતી હતી. આ શાળાના ઉત્કર્ષમાં– શિક્ષણ સંસ્થાઓના ઉત્કર્ષમાં જેટલે ફાળે શિક્ષણ શાસ્ત્રીઓને હેય છે, એટલે જ બલ્ક વધુ ઉત્સાહ શિક્ષણ પ્રેમીઓને હોય છે. તેથી જ આવી સંસ્થાઓને વિકાસ આપણે જોઈએ છીએ. શરૂઆતમાં આચાર્ય શ્રી છગનલાલ ચુનીલાલ મહેતા. જેમણે ૨૩ વરસ આચાર્ય રહી સંસ્થાના વિકાસમાં ઘણે અગત્યને ભાગ ભજવ્યું હતું. તે બાદ શ્રીમાન હરિલાલ દાદરદાસ ગાંધીએ શાળાના વિકાસમાં ઘણો જ ભાગ લીધો હતે.
સ્વ. નગરશેઠ શ્રી પ્રેમાભાઈ કેવળભાઈ, સ્વ. રા. બ. વલ્લભરામ છોટાલાલ ત્રિવેદી, સ્વ. શેઠ માધવલાલ શંભુલાલ ત્રિવેદી, સ્વ. ચુનીલાલ વિટ્ઠલદાસ દેસાઈ, સ્વમાણેકલાલ હરિલાલ વકીલ, સ્વ. મગનલાલ જયચંદદાસ શાહ, શેઠ કીકાભાઈ મહમદઅલી બેટી, સ્વ. શેઠ કેશવલાલ વિલદાસ દેસાઈ, સ્વ. શેઠ રા. સા. બળવતંરાય હરગોવિંદદાસ ભટ્ટ, સ્વ. શેઠ ચતુરભાઈ અંબાલાલ ત્રિવેદી, શ્રીમાન અંનતરાય છગનલાલ ત્રિવેદી, માનદ મેજિસ્ટ્રેટ શ્રીમાન સૈમાભાઈ પુનમચંદ દેશી વકીલ, શ્રીમાન પ્રમોદરાય ચંદુલાલ પરીખ (સીવીલ જજ), શ્રી ડે. રમણલાલ વાડીલાલ શાહ, શ્રીકાંતીલાલ ચુનીલાલ દેસાઈ વકીલ (હીરક મહત્સવ વિશેષાંકમાંથી)
આ હીરક મહોત્સવ તથા આ સંસ્થાના પ્રિય આચાર્ય સ્વ. શ્રીહરીલાલ દામોદરદાસ ગાંધીના તૈલચિત્રની વિધિ તા. ૨૮–૨–૫૪ના રોજ મુંબઈ રાજ્યના ઉપશિક્ષણ પ્રધાન શ્રીઈન્દુમતીબહેન ચીમનલાલ સેઠ બી. એ.ના શુભ હસ્તે થયેલ. આ ઉત્સવને સફળ બનાવનાર શાળા સમિતિના ચેરમેન શ્રી ચીમનલાલ ગેરધનદાસ શાહ વકીલના ફળ રૂપે તેમના સાથીદારે અને નાગરિકેના સહકારથી સારી રીતે થયેલ છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૨૬
કપડવણજની ગૌરવ ગાથા
આ શાળામાં ઈ. સ. ૧૯૩૭થી બહેનોને પણ દાખલ કરવામાં આવેલ. આજે ઘણું સારી સંખ્યામાં બહેને ભણે છે. આ શાળામાં કેટલીક વિશિષ્ટ પ્રવૃત્તિઓ પણ દરેક સંસ્થાઓની માફક છે.
- શ્રી કેવળદાસ હરજીવનદાસ ચન્દ્રક, શ્રી ડાહ્યાભાઈ ભાઈલાલભાઈ દેસાઈ ચન્દ્રક, વાષક ઈનામે, વકતૃત્વ હરીફાઈએ. રમતગમત, મેગેઝીન, ક્રિકેટ, વેલીબેલ, સમાજસેવા, વિદ્યાર્થીમંડળ વગેરે.
- આ શાળાના (અમારી વિદ્યાર્થી અવસ્થામાં) વિદ્યાર્થીઓ ક્રિકેટના મેદાનમાં કાયમ રમતા. જુનીઅર કલબ હાઈસ્કૂલના ચેગાનમાં અને સિનિયર કલબ સ્ટેશન જતાં ચાર રસ્તા પાસેના મેદાન ઉપર રમતા. (હાલ આ સ્થળે મ્યુ. ગાંધી ઉદ્યાન શેભે છે.)
સમય આગળ વધતાં શાળામાં વિદ્યાર્થીઓ વધતાં વધુ ઓરડા બાંધવાની જરૂર પડતાં શેઠ શ્રીમણલાલ પીતાંબરદાસ પરીખ તરફથી મટી રકમનું દાન મળતાં બીજા વધારાના ઓરડા રંગભુવન વગેરે બંધાયાં.
કપડવણજના વિકાસમાં દાનેશ્વરીએ છુટા હાથે લક્ષમીને ઉપયોગ કર્યો છે, કરે છે. તેટલું જ નહિ પણ આપણું વતનને નિઃસ્વાર્થે, ભાવનાશીલ અને વિનમ્ર શ્રેણીઓ અને સેવકે
સાંપડયા છે.
આ શાળામાં આચાર્યગણ માટે-(વિદ્યાર્થી અને શિક્ષક) કપડવણજમાં બાલકવિના ઉપનામથી જાણીતા શ્રીવિષ્ણુપ્રસાદ મગનલાલ પંડયાનું કાવ્ય આપણને આચાર્યની યાદ અપાવે છે.
- અંજલિ રૂડી રીતે સીતેર શરદો વિતાવી, અને કાનું અજ્ઞાન હેતે હઠાવી ! અલૌકિક જ્યોતિ ઉરે તે જગાવી, ઘડ્યું બાલકે બાલિકાઓનું ભાવિ ..૧ છે અનેરી અમારી તું છે જ્ઞાનવાડી, મલ્યા “બૂચ” “ગાંધી સમા ભવ્ય આવી પુરંધર અત્યંકર શાહે ભાળી, દેસાઈ “જોશીએ કીધી રસાળી ....૨ છે મીઠી છત્રછાયા તળે હારી રે તે, હું બત્રીસ વર્ષોથી આનંદ લેતે ! ભયે સાત વર્ષો સુધી જ્ઞાન લીધું છે તે પચ્ચીસ બીજા લીધું જ્ઞાન દીધું ૩ છે
Page #162
--------------------------------------------------------------------------
________________
ગૌરવ હૃકેળવણી
ગણી પ્રાણ શું પ્રિય માડી સદાયે, સદા ઉન્નતિ કાજ હારી મથ્યા જે કરી સેવા સારી સુવિખ્યાત કીધા, હરિલાલ ગાંધી તણી ભવ્ય સિદ્ધિ ૪ સ્મરું હું સદાયે ગુરુદેવ ગાંધી, ભૂલું કેમ મૈયા તને હું કદાપિ ? ગુરુચમાં ને મળી માતા તારા, હજારે પ્રણામે હમેશાં હમારા ...પ
(વિષ્ણુપ્રસાદ મગનલાલ પંડયા) આ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ વતનની શોભામાં વધારે કર્યો છે. દિવસે દિવસે એ તરફ શહેરના વિચારવંત અને પ્રગતિશીલ નાગરિકેનું ધ્યાન દેરાયું તથા શહેર સુધરાઈના કાર્યદક્ષ સભ્યોએ પ્રતિષ્ઠિત દાનવીને સંપર્ક સાધ્યો. શાળાઓને વિકાસ થયે. શહેર સુધરાઈને શાળાના વિકાસ માટે શેઠ મણીલાલ પીતાંબરદાસ દ્વારા સારી રકમનું દાન આપવામાં આવ્યું, અને શાળાનું નામ “શેઠ એમ. પી. મ્યુ. હાઈસ્કૂલ” કપડવણજ રાખવામાં આવ્યું. તેનું ઉદ્દઘાટન પુન્યવાનના શુભ હસ્તે કરવામાં આવ્યું.
આ શાળામાં : ૧. શ્રીઈચ્છાબેન મણીલાલ પુસ્તકાલય, ૨. શ્રીસમરતબેન સોમાભાઈ સભાગૃહ, ૩. શ્રી ધીરજબેન બાલસંગ્રહાલય. ૪. શ્રી લક્ષ્મીચંદ મીઠાલાલ વાણિજ્ય વિભાગ, ૫. શ્રીઈચ્છાબેન મણીલાલ પરીખ રંગભુવન આ રીતે ઉપરના વિભાગે અસ્તિત્વમાં આવ્યા છે,
શ્રી ચંપકલાલ નવચેતન વિદ્યાલય શ્રીકપડવણજ કેળવણી મંડળ સંચાલીત સંસ્થાઓના ઈતિહાસમાં પૂર્વ ભૂમિકા. ' આ મંડળની સ્થાપનાને ઉદ્દેશ ગામના યુવાનોમાં રાષ્ટ્રીય ભાવના, આદર્શ યુવાનમાં સર્વાગ સુંદર ઘડતર થાય. વતનને અને દેશને સહાયભૂત બને તેવા નાગરિક ઘડવાની ભાવના.
પૂ. હરિભાઈ દેસાઈને “પરિવાર” વતનના સેવાભાવી યુવાનના મણકાની માળા, એજ કેળવણી મંડળ, અમારા એ સમયના યુવાનેની તમન્ના પણ પૂ. હરિભાઈ દેસાઈનું અવસાન તા. ૧૯-૧-૧૯૨૭ ના રેજે થયું. તેમના સ્વપ્નાનું સંગઠન સેવાસંઘ' ના રૂપે પ્રગટ થયું. છે રષ્ટ્રીય ભાવનાના સહૃદયી સેવક શ્રી ચંદ્રકાન્તભાઈ શ્રી શંકરલાલ હ. શાહ-શ્રીમેહનલાલ એ. પરીખ–શ્રમણલાલ ગી. શાહ-શ્રીકુબેરભાઈ દ. પટેલ–શ્રીજયશંકર છે. ત્રિવેદીશ્રી માણેકલાલ છો. દેસાઈ–શ્રી માધવભાઈ ના. પટેલ–શ્રીનટવરલાલ ઝવેરી વગેરેના મનમાં
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૨૮
કપડવણજની ગૌરવ ગાથા
પ
.
કાયમ ચિંતને ચાહ્યું હતું. તેમાંના કેટલાક ભાઈઓ શ્રી મેહનલાલ અંબાલાલ પરીખના શેઠવાડાના મકાનમાં તા. ૭-૬-૧૯૪૦ના ભેગા થયા અને તે દિવસે જ “કેળવણી મંડળ” ની સ્થાપના થઈ તેમાં પ્રથમ આચાર્ય તરીકે પ્રતિભાશાળી અને રાષ્ટ્રિય ભાવનાવાળા શ્રી શાંતિલાલ દ. ભટ્ટ પ્રથમ જોડાયા. સંસ્થાનું ઉદ્ઘાટન શ્રીયુત્ પટેલ (વિલકન્યા વિદ્યાલયના આચાર્ય)ના શુભ હસ્તે તા. ૧૩–૬–૧૯૪૦ ના રોજ શ્રીમગનલાલ નરસીંહભાઈની વાડી (જ્યાં તે સમયે મુગટ બાલમંદિર બેસતું) તે વાડીના મેડાઉપર ૧ થી ૫ ધોરણથી શરુ કર્યું.
ડાક વિદ્યાર્થીઓથી શરુ થયેલ આ શાળા જે સંસ્થાપકના ઉચ્ચ આદર્શ ભાવનાએના સુમ બીજમાંથી વિશાળ વડ વૃક્ષ માફક વિકસી રહેલ છે.
* કપડવણજના દાનવીર પારેખ કુટુંબના શેઠ શ્રી ચંદુલાલ પીતાંબરદાસના સુપુત્ર સ્વ. ચંપકલાલના મરણાર્થે મોટું દાન જાહેર કરતાં આ શાળા શ્રીચંપકલાલ નવચેતન વિદ્યાલયના નામે પિતાના સ્વતંત્ર મકાનમાં શરૂ થયેલ છે. આ મકાનનું ખાત મુહંત ગુજરાતના મુકસેવક શ્રી પૂ. રવિશંકર મહારાજની આશિષથી અને તા. ૧૩-૩-૧૯૪ર અને ઉદ્દઘાટન તા. ૯-૬-૧૯૪૬ સ્વ. શ્રીબાળા સાહેબ ખેરના વરદ હસ્તે થયેલું.
સમયની સાથે સાથે મંડળના પ્રણેતાઓએ સંસ્થાને અંગભૂત અલગ અલગ શિક્ષણ વિશિષ્ટ શાળાઓ શરૂ કરેલ છે.
શ્રી શામળદાસ અમીચંદભાઈ હુન્નર ઉદ્યોગ શાળા સ્વ. શામળદાસ અમીચંદના કુટુંબીજનેએ યુવાનોએ બૌદ્ધિક તાલીમ સાથે ઉદ્યોગનું શિક્ષણ અપાય એ શુભ આશયથી મોટી રકમનું દાન શ્રીયુત પ્રિયકાંતભાઈ ઓચ્છવલાલ પરીખ તરફથી સંસ્થાને મકાન બાંધવા મળતાં પ્રોત્સાહન વધ્યું. શ્રીશામળદાસ અમીચંદભાઈ હુનરઉદ્યોગ શાળાના મકાનનું ખાતમુહુર્ત શ્રી સ્વ. પૂ. દાદા માવલંકરના શુભ હસ્તે સને ૧૯૪૫ માં કરવામાં આવ્યું. આ પ્રગતિશીલ પરિવર્તનથી ૧૯૫૧ માં ટેકનીકલ સ્કુલના માટે આ મકાનને ઉપયોગ થયે. ઉચ્ચ કેળવણી માટે કોલેજના સાયન્સના વર્ગો માટે પણ ઉપયોગ થયે. વળી ભવિષ્યમાં કોઈ ઔદ્યૌગિક પ્રવૃત્તિ અહીં થશે.
શ્રી પી. નં ટેકનીકલ હાઈસ્કૂલ શેઠ શ્રી ચંદુલાલ પીતાંબરદાસ પરીખ તરફથી ટેકનીકલ હાઈસ્કુલ” માટે મોટી રકમનું દાન મળતાં શ્રીચંપકલાલ નવચેતન વિદ્યાલય સાથે ‘શ્રીપીતાંબરદાસ નંદલાલ ટેકનીકલ હાઈસ્કૂલ” શરૂ કરી. આર્થિક જવાબદારી હાલમાં ગુજરાત સરકાર હસ્તક છે. ઉદ્દઘાટન ગુજરાતના સર્વોચ્ચ નેતા મુંબઈ રાજ્યના (તે સમયના) ગૃહપ્રધાન માનનીય શ્રી મોરારજીભાઈ દેસાઈને શુભ હસ્તે એપ્રિલ ૧૫૧ માં થયેલ. ટેક્નીકલ હાઈસ્કુલના અસ્તિત્વથી આ નજીકના
Page #164
--------------------------------------------------------------------------
________________
ગૌરવ છ6–ળવણી
૧૨૯
ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીઅલ ટ્રેઈનીંગ ઈન્સ્ટીટ્યુટ” તેમજ “પિલીટેકનીક” શરૂ કરવાને ગુજરાત સરકારે નિર્ણય કરેલ છે. જેને માટે રત્નાકર માતાની ટેકરીઓ પર જમીન મંજુર કરેલ છે.
શ્રીમણલાલ પીતાંબરદાસ પરીખ કેમસ સ્કૂલ વિવિધલક્ષી અભ્યાસક્રમમાં કપડવણજના વિદ્યાર્થી ભાઈ બહેનને વાણિજ્ય વ્યાપારી શિક્ષણને લાભ મળે તે દષ્ટિએ શેઠ મણીલાલ પીતાંબરદાસ પરીખના સૌજન્યથી સુંદર મકાન બાંધવામાં આવ્યું. જેનું ઉદ્ઘાટન તા. ૨૯-૯૫૭ રવિવારના રોજ શ્રીમાન ચંદુલાલ માધવલાલ ત્રિવેદીના શુભ હસ્તે થયું હતું. આ શાળામાં ગામના તથા બહારગામના વિદ્યાર્થીઓ સારું એવું ટાઈપીંગ શીખવાનો લાભ લઈ શકે છે. વહીવટ શ્રીકપડવણજ કેળવણી મંડળ સંભાળે છે. - શ્રીચંચળબેન રંગભુવન : વિદ્યાલયના પટાગણમાં એક સુંદર એપન થિયેટરની રચના માટે શેઠ ચંદુલાલ પી. પરીખે તેમના સ્વ. બહેન ચંચળબહેનની સ્મૃતિમાં દાન આપેલ છે. વિદ્યાર્થીઓ મને રંજન માટે આ રંગમંડપને ઉપયોગ કરે છે.
શ્રીઈચ્છાબહેન ચંદુલાલ પારેખ કૃધીશાળા : ઈ. સ. ૧૯૬૧ થી ખેતીવાડી શાળાને અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યું છે. શ્રીઈચ્છાબહેન ચંદુલાલ પારેખ તરફથી દાન મળતાં આ શાળા માટે જમીન અને મકાને પણ થયાં છે. ભવિષ્યમાં સારે વિકાસ થાય તેમ છે.
શ્રી જમનાબહેન લલિતકલા વર્ગ : માનવજીવનને સર્વાગી વિકાસ એ શિક્ષણને મુખ્ય ઉદેશ હોય છે. હૃદયંગમ ભાવેને સ્પર્શ કરતી, પ્રેમ જગાવતી, અંતરાત્માને આનંદ અને પ્રેરણા આપતી લલિતકલાનું પણ જીવનમાં અનેખું સ્થાન છે. કેળવણીમાં લલિતકલાને અભ્યાસક્રમ શરૂ થતાં આ વિભાગના ઉત્તેજન માટે શેઠ શ્રી ચંદુલાલ પારેખ તરફથી તેમનાં સ્વ. બહેનશ્રીજમનાબહેનની પુણ્ય સ્મૃતિમાં આ વિભાગ માટે દાન આપવામાં આવેલ છે.
શ્રીમાણેકલાલ હરિલાલ વકીલ પુસ્તકાલય : સ્વ. શ્રી માણેકલાલ . વકીલના સુપુત્રો તરફથી વિદ્યાલયમાં પુસ્તકાલયની સ્થાપના માટે દાન આપવામાં આવેલ છે.
શેઠશ્રીમંગળદાસ રણછોડદાસના ટ્રસ્ટીઓ તરફથી એક બૃહદ પુસ્તકાલયની યોજના માટે દાન અપાએલ છે,
શ્રીશારદા મંદિર : એક સમય પર શ્રીમાણેકબાઈ શેઠાણીની ધર્મશાળામાં ઈ. સ. ૧૯૨૧ માં રાષ્ટ્રિય શાળાના પગરણ શરૂ થએલ, જ્યારે શહેર સુધરાઈનાં હાઈસ્કૂલમાં મને ક, ગો. ગા-૧૭
Page #165
--------------------------------------------------------------------------
________________
કપડવણુજની ગારવ ગાથા
થએલા નહી. તે સમય પર આ ધર્મશાળામાં કેટલાક વર્ગોના વિદ્યાથીઓને શિક્ષણ આપવામાં આવેલ. આ ધર્માંશાળાના મકાનના કેટલીક વખત વિદ્યા મંદિર તરીકે ઉપયોગ થએલ છે. આ સ્થળ-શ્રીમાણેકબાઈ શેઠાણીની ધશાળાના મકાનમાં કપડવણજના કેટલાક યુવાનાએ માનસિક અને શારીરિક કેળવણી લીધેલ
૧૩૦
ઇ. સ. ૧૯૬૩ માં અહી નવાગામના વતની કપડવણુજમાં શિક્ષણ મેળવેલ ભાવનાશીલ યુવાન શ્રીગીરધરભાઈ પરસોત્તમભાઈ પટેલે તન, મન અને ધનની ભાવનાઓથી માધ્યમિક શાળાની શરૂઆત કરેલ. નાના રત્નાગિરિ તરફ જવાના રસ્તા પર શ્રીગીરધરભાઈ તરફથી બક્ષીસ કરેલ જમીન પર ‘ગીતાભવન' માંધવામાં આવ્યું. જ્યાં ૧. શ્રીઅમાલાલ ોટાલાલ પ્રાથમિક વિભાગ શારદામ ંદિરનું મકાન બન્યું. અને ૨. શ્રીલક્ષ્મીચંદ મીઠાલાલ કાંટવાળા માધ્યમિક વિભાગ શારદામંદિરનું મકાન બન્યું. નવું મકાન તા. ૧-૩-૭૬ના ખુલ્લુ મુકવામાં આવ્યું. આ મકાનનું ઉદ્ઘાટન વેદાંતઆચાય શિદાનંદજી મહારાજે કર્યું. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની શરૂઆત : રાષ્ટ્રિય સરકારે ક્રૂરજીયાત અને મફત શિક્ષણ તરફ પગલાં ભરતાં શિક્ષણની વ્યાપકતા વધવા માંડી. શિક્ષણ તરફ શાળાએ તથા માધ્યમિક શાળાઓ પણ ગામે ગામ સ્થપાવા લાગી. ઉચ્ચ શિક્ષણની ભૂખ વધવા માંડી. વિદ્વાના, શ્રીમંતા તથા સામાન્ય પ્રજા પણ આ માટે વિચારતી થઈ. ઘણી માટી જવાબદારી, લાખાના વહીવટ માટે કાર્યદક્ષ વહીવટદારોને પણ વિચાર કરવા પડે, તેવું આ કપરું કાર્ય હાવા છતાં ઇ. સ. ૧૯૬૧ માં આસ અને સાયન્સ કોલેજ માટે મોટા દાન કેળવણી મંડળે મેળવ્યાં. શાહ કેશવલાલ સોમાભાઈ આર્ટસ કોલેજ અને પારેખ પ્રધર્સ સાયન્સ કોલેજની સ્થાપના કરી. આ અને કાલે (મહા વિદ્યાલયા) શ્રીચંપકલાલ નવચેતન વિદ્યાલયના મકાનમાં બેસતી, ડાકોરના રસ્તે હરીકુ જ સાસાયટી પાછળ સંસ્થાના વિશાળ મકાના તૈયાર થતાં, અને સંસ્થાઓનાં શિક્ષણ કાર્ય શરૂ થયાં. ઈ. સ. ૧૯૬૪ માં વી. એમ. પારેખ કોમર્સ કોલેજ પણ ત્યાં જ શરૂ થઇ. બહારગામના વિદ્યાર્થીઓ માટે સુંદર છાત્રાલય તૈયાર થયું. કોલેજના વિદ્યાથીએ માટે એન.સી.સી. લશ્કરી તાલીમ ફરજિયાત હાવાથી તાલીમનું કેન્દ્ર સદ્ભાગ્યે કપડવણજ કોલેજને મળેલ છે. કેળવણીક્ષેત્ર કપડવણજ શહેરની ઘણી જ સુંદર પ્રસંશાજનક પ્રગતિ થઈ રહેલ. કેળવણી મંડળના નાના ઝરણાથી સાગર સુધીના પ્રવાહ દૃષ્ટિ ગોચર થાય છે. તે કેળવણીના મહાન ઉપાસક ગૌરવસમા મુ. શ્રીશંકરલાલ હરજીવનદાસ શાહને ફાળે છે. નિઃસ્વાથ સેવકને ધનિકાએ ઘણા જ સારો સહકાર આપ્યા હતા. આ દાન મેળવવામાં શ્રીંનગીનભાઈ વાડીલાલ ગાંધીને ભૂલાય તેમ નથી,
Page #166
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ભ્ર–કેળવણું
કેલેને માટે જરૂરી વિશાળ જમીન (૨૬ એકર જમીન) શ્રીરત્નાકર માતાજીની પડેશમાં પસંદ કરવામાં આવી અને ગુજરાત સરકારે આ જમીન કેળવણી મંડળને ફ્રી ગ્રાન્ટથી આપી. મંડળે બીજી દસેક એકર જમીન ખરીદી રમતગમતના મેદાન માટે તથા પેવેલિયન માટે બીજી સરકારી જમીન મંડળને નેમીનલ રેન્ટથી ૧૫ વરસના પટે આપેલી છે. પારેખ બ્રધર્સ સાયન્સ કેલેજ અને શાહ કેશવલાલ સેમાભાઈ આર્ટસ કોલેજનાં ઘણું જ મેટા ખર્ચે આલિશાન મકાને બંધાયાં, અને કેલેજની શુભ શરૂઆત થઈ. તેનું ઉદ્ઘાટન ઈ. સ. ૧૯૬૧ તા. ૧૫-૬-૧૬૧ ના શુભ દિને ગુજરાત રાજ્યના તે વખતના શિક્ષણ પ્રધાન માનનીય શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના શુભ હસ્તે કરવામાં આવેલું. તે દિવસના અતિથિ વિશેષ પૂ. શ્રી રવિશંકર મહારાજના આશીર્વચન મળેલાં. ત્યાર બાદ સને ૧૯૬૪ તા. ૫-૪-૧૬૪ ના રોજ શ્રીવાડીલાલ મનસુખરામ કેમર્સ કેલેજ શરૂ કરવામાં આવેલી.
શ્રીનાબાઈ જાબીરભાઇ સભાગૃહ ? કેલેજની તમામ પ્રવૃત્તિઓના આયેાજને, સમારંભે, મેલાવડા નાટ્યપ્રયોગ વગેરે કાર્યક્રમ માટે એક સભાગૃહની જરૂર જણાતાં દાનવીર શેઠ શ્રી જાબીરભાઈ બદરૂદીન મહેતાએ તેમના પત્ની શ્રીહુસેનાબાઈના નામે સારી રકમની જાહેરાત કરી. હુસેનાબાઈ જાબીરભાઈ મહેતા સભાગૃહ નામ રાખવામાં આવ્યું. સાથે સાથે ૩૦૦ ખુરશીઓ પણ તે સભાગૃહ માટે આપી.
વિદ્યાથીભવન : કપડવણજમાં બહારગામથી ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાને કેઈપણ પ્રબંધ નહીં હોવાથી, સેવાસંઘના કાર્યકરેની દષ્ટિમાં આ અગવડને ઉકેલ લાવવા માટે તેઓએ તાત્કાલિક સંસ્થા તરફથી તા. ૧૪-૬–૧૭૬ ના રેજ ગરવાડામાં કુવા પાસે શ્રી મણીભાઈ શામળભાઈ શેઠના ડહેલામાં વિદ્યાર્થીગૃહ શરૂ કરાવ્યું. (તે સંવત ૧૯૨ ના જેઠ માસમાં શ્રીકુબેરભાઈ દેસુરભાઈ પટેલની ગૃહપતિ તરીકેની સેવાઓથી શરૂ કરવામાં આવેલ.)
છાત્રાલયની સગવડતા દૂર કરવા શ્રીયુત પ્રબોધચંદ્ર જેઠાલાલ શાહ તરફથી પિતાના માતા-પિતાના સ્મરણાર્થે હેલ, અને જમીનને કેટલેક ભાગ, ડે. વાડીલાલ દેસાઈ તરફથી ભેટ મળતાં સંવત ૧૯૨ના આસો સુદ ૧૦ (વિજયાદશમીએ) છાત્રાલયને પાયે સ્વ. જેઠાલાલ કાળીદાસ છાત્ર નિવાસ ગૃહ ૧ લાખના ખર્ચે તેમના સુપુત્ર શ્રીપ્રધચંદ્ર તરફથી તથા તેમનાં સુપુત્રી શ્રીમધુકાંતાબહેન ચંદ્રકાંત મ. પરીખના સહકારથી થયેલ. ત્યાં તા. ૧૯-૮-૩૭ના દિવસે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો. છાત્રાલય માટે મુખ્ય સંચાલક શ્રીમાધુભાઈ નાથાભાઈ પટેલ, શ્રીમાણેકલાલ છોટાલાલ દેસાઈ (શ્રીહરીકુંજ સોસાયટીના આદ્ય સ્થાપક) નિમાયા.
Page #167
--------------------------------------------------------------------------
________________
*પડવણુની ગૌરવ ગાથા
આ છાત્રાલયનું નામ પૂ. સ્વ. હરીભાઇ દેસાઇના સ્મારક તરીકે તેમના નામથી “ શ્રી હરિ છાત્રાલય રાખ્યું છે. આ સ્થળે તેઓશ્રીની પ્રતિમા તા. ૧૬૧–૧૯૪૮ના રાજ ભારતના આ યુગના ઋષિ પુ. વિનામાજીના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ છાત્રાલયમાં છાત્રોના જીવનને સંયમી આદર્શ નાગરિક ઘડવા માટે આદર્શ સેવક વ્યાયામવીર મુ. શ્રીકુબેરભાઈ દલસુભાઈ પટેલ હતા. તેમને કોઈ યુવાન ભુલશે નહીં. (નડીયાદના વત્ની હતા પણ તેમને કપડવણજને પોતાનું વતન ગણ્યું છે.) આ સમયના જુવાને પોતાના વતન માટે કંઈક કરી છૂટવાની તમન્નાવાળા હતા. આજે પણ આ છાત્રાલયમાંથી શુભ સ ંસ્કાર મેળવી આગળ વધેલા વિદ્યાથીએ તેમના વતનમાં સંસ્કાર ઝરણા વહેવડાવે છે.
૧૩૨
આ છાત્રાલયના વહીવટ ૧૯૪૪થી કેળવણી મંડળના હસ્તક ચાલે છે. ડાકારની સડકે આગળ જતાં આ રિ છાત્રાલયના કમ્પાઉંડમાં જ એક વધુ છાત્રાલય શ્રીમંગળદાસ વિદ્યાથી ભવન ” શેઠ મંગળદાસ રણુોડદાસના ટ્રસ્ટીએ તરફ દાન મળતાં ખાંધવામાં આવ્યું. સાથે સાથે સ્વાવલંબી વિદ્યાથી આ માટે એ નાનાં છાત્રાલય બાંધવામાં આવેલ છે. આ ત્રણે છાત્રાલયોમાં માધ્યમીક શાળાના વિદ્યાથી ઓ સારો લાભ લે છે. શ્રીદશરથલાલ મગનલાલ ભટે શરુઆતની ભાવના તથા જમીનના પ્લોટો પાડી સાડાત્રણ વિદ્યાં જમીન કુવા સાથે છાત્રોના હીત માટે સેવાસંઘને ભેટ આપી. તથા સ્વ. નટવરલાલ આપુલાલ દેસાઇના સ્મરણાર્થે ડો. બાપુલાલના વારસદારો તરફથી પણ ભેટ મળી છે. જે ભૂલાય તેમ નથી.
પ્રથમ ભાડાના મકાનમાં તા. ૧૩-૬-૧૯૪૮ના રોજ સ્વ. રમણલાલ ચંદુલાલ પરીખ ખાસુંદીવાળાના શુભ હસ્તે છાત્રાલયની શરૂઆત થઈ. સ્વતંત્ર મકાન બાંધવા માટે માટો ફાળો એકત્ર કરવામાં આવ્યા. તે બાદ કપડવણજથી મોડાસા તરફ જવાની સડકની જમણી ખાજુ આલીશાન છાત્રાલય આંધવામાં આવેલ છે. કપડવણુજના સુપુત્ર લોકપ્રિય સુધરાઈ અધ્યક્ષ (માછ) શ્રીધીરૂભાઇ કાંટાવાળાના કુટુંબના મેાટા દાનથી તેમનું નામ આ છાત્રાલય સાથે જોડવામાં આવ્યું. ત્રણ એકર જેટલી જમીનમાં આ છાત્રાલય વિકસેલ છે. દૂર દૂરથી ભણવા આવતા ખડાયતા જ્ઞાતિના વિદ્યાથી ઓને ધાર્મિક રીતે પ્રાર્થના વગેરે તેમજ સ્વાશ્રયી બને તેવીરીતે દોરવણી આપવામાં આવે છે. લસુંદરાના વતની શ્રીકાંતીલાલ શીવલાલ તલાટી (કેળવાયેલ) તેના આદશ ગૃહપતિ હતા. (જે કપડવણુજના વ્યાયામ શિક્ષક હરિ છાત્રાલયના ગૃહપતિ અને કપડવણજના હજારો વિદ્યાથી ઓના જીવનમાં આઇ ચેતના રેડનાર હતા. કુબેરભાઈ દસુભાઇ પટેલ કે જે પણ એક સૈનિક છે.) આજે તાલુકાના ગૃહરક્ષક દળના વડા છે. ગામની સેવાસ'ધ સંસ્થાના મહામંત્રી પદે એક વખત રહેલ છે. સેવા ભાવનાના તે પ્રતીક છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
ગૌરવ છઠંડું — કેળવણી
તા. ૧૯-૫-૧૯૫૬ના રાજ આ શ્રી લક્ષ્મીચંદ મીઠાલાલ છાત્રાલયના આલીશાન મકાનનું ઉદ્ઘાટન ખડાયતા કેળવની મડળના પ્રમુખ શ્રીમાહનલાલ ફુલચ ંદ શાહના શુભ હસ્તે કરવામાં આવેલુ. છાત્રાલયમાં સુરજખેન લક્ષ્મીચંદ ભોજનગૃહ, જયચંદ ધરમચંદ કાર્યાલય નામનું મકાન, ગૃહપતિનિવાસ, ઘેટાલાલ જાઢજી હાલ તથા ટાલાલ ઝવેરદાસ હાલ પણ આવેલા છે.
૧૩૩
શ્રીમફતલાલ કાંતીલાલ વિદ્યાથી ગૃહ તથા શ્રીચીમનલાલ ડાહ્યાભાઈ વિદ્યાથી ભવન અને જીનેવાળા ડાઇનીંગ હોલ
કપડવણજમાં મહાવિદ્યાલયેા તૈયાર થયાં, પણ ત્યાં અભ્યાસ કરનાર બહારગામના વિદ્યાથી ઓને રહેવા તથા જમવાની અગવડ નિવારવા શ્રીકેળવણી મંડળે ટેહુલ નાંખી. આ ટહેલ મેસર્સ મફતલાલ કાંતીલાલની કંપનીના ભાગીદારોએ સ્વીકારી અને સારુ દાન જાહેર કર્યું. સાથે સાથે સ્વ. શ્રીચીમનલાલ ડાહયાભાઈના સુપત્ની માયાબહેન દ્વારા શ્રીચીમનભાઈની સ્મૃતિમાં વિદ્યાર્થી ગૃહના એક ભાગ તૈયાર થયે. આ વિદ્યાથી ગૃહ કેાલેજ કમ્પાઉન્ડમાં ઉંચી ટેકરી પર હવા પાણી અને નૈસર્ગિક સૌ સાથે શાંત વાતાવરણમાં ત્યાંની સુંદરતામાં વધારો કરી રહેલ છે- ૭૫ વિદ્યાર્થી એ સારી રીતે રહી શકે તેવું આ ભવ્ય છાત્રાલય છે. કેળવણી મંડળ કોલજના મહારગામથી આવનાર બહેનને માટે એક “ વિદ્યાર્થિની ભવન ”ની વિચારણામાં છે.
સવાસો ગામ કડવા પાટીદાર છાત્રાલય શેઠશ્રી મણીભાઈ શામળભાઈના મંગલામાં (અતિસરીયા દરવાજા બહાર માણેકબાઈની ધર્મશાળાના સામેના ખુંગલામાં) શરૂ થયેલ.
શ્રી સ. વિ, સો. કચ્છ કડવા પાટીદાર વિદ્યાથી ભુવન :
કપડવણુજ મ્યુ. પાણીની ટાંકીની પડોશમાં મ્યુ. હાઈસ્કૂલની પશ્ચિમે પ્રખ્યાત સીંગરવાવની પડોશમાં આવેલ શ્રીકચ્છ કડવા પાટીદાર સમાજની વાડીમાં એક વિદ્યાર્થી ભુવન ચાલે છે. આ જમીન સંવત્ ૧૯૮૦ના આસો સુદ ૧૦ (વિજયાદશમી)ને મંગળવારે તા. ૭-૧૦-૧૯૨૪ના રોજ ખરીદી હતી.
આ વાડી ઈ. સ. ૧૯૪૪ સમસ્ત કચ્છી પટેલ ભાઈ આએ બંધાવેલ છે. તમામ કચ્છી ભાઈ એએ આવીરીતે પેાતાના વસવાટાની પડોશમાં ઘણી જગાએ (સ્થળે ઉપર) સુદર વાડીઓ બાંધેલ છે. જ્યાં તેમના બિમાર ભાઈ એ તથા વિદ્યાથી ઓ માટે સગવડો રાખે છે.
આ સ્થળે પણ એક વિદ્યાર્થી ભુવન શ્રીસવજીભાઈ સોમજીભાઈ તથા શ્રીવિશરામભાઈ
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૩૪
કપડવણજની ગૌરવ ગાથા
સોમજીભાઈ પટેલ એમ બંને ભાઈઓના નામથી શ્રી સવજીભાઈ એન્ડ વિશરામભાઈ કચ્છ કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનની સ્થાપના ઈ. સ. ૧૯૬૮ના શુભ દિવસે કરવામાં આવેલી. કચ્છી વિદ્યાર્થી ભાઈઓને તમામ પ્રકારની સગવડ આપવામાં આવે છે. મીનીપુરા (બાવળીયા કમ્પા)ના શ્રી સવજીભાઈ તથા દુધાયેલના શ્રીવિશરામભાઈ બંને સહેદર છે.
ધાર્મિક શિક્ષણ સંસ્કૃત પાઠશાળા : કપડવણજના જૂના સમયના જાણીતા શ્રમણલાલ પીતાંબર દાસ ત્રિવેદી (મણીલાલ બાપુ)ની હવેલીમાં સવંત ૧૫૧માં સંસ્કૃત પાઠશાળા શરુ કરવામાં આવેલી. પછીથી પટેલવાડાના નાકા સામે શ્રીરઘુનાથજીના મંદિર સાથેની મઢબ્રાહ્મણની ધર્મશાળાના મેડા પર સંસ્કૃત પાઠશાળા મેઢ મિત્રમંડળે શરૂ કરેલ. તેમાં આચાર્યશ્રી પૂ. અમૃતલાલ ગોરધનલાલ પુરાણી હતા. આમાં બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તથા વણિક લાભ લેતા હતા.
જૈન પાઠશાળા : જે મકાનમાં શ્રીમાણેકબાઈ શેઠાણી તરફથી અનાથાશ્રમ અને સદાવ્રતખાતું ચાલે છે. તે જ મકાનમાં જૈન વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન અપાય છે. તેનું નામ શેઠ મણીભાઈ શામળભાઈ ધામક પાઠશાળા છે.
જૈન કન્યા પાઠશાળા : જૈન ઉપાશ્રયમાં બપોરના સમયે ધાર્મિક જ્ઞાન અપાય છે. બહેને બપોરના સમયે લાભ લે છે. ઉપરોક્ત બેઉ જૈન ધાર્મિક પાઠશાળાઓ જૈન પંચ તરફથી ચાલે છે. | મુસ્લિમ શાળા : અંતીસરિયા દરવાજા પાસે કઆની મસ્જિદના મેડા પર શહેર કાજી શ્રીબદરુદ્દીન મહંમદમીયાં કાજી સાહેબ ધાર્મિક જ્ઞાન આપે છે.
કડીયાની મસ્જિદના મેડા ઉપર પણ ધાર્મિક શિક્ષણ અપાય છે.
મજુરશાળા : તા. ૧૪-૪-૩૮ના રેજ સેવાસંઘની યેજના પ્રમાણે એક શાળા મજૂરને અક્ષરજ્ઞાન આપવા ચાલુ કરવામાં આવેલ. થડા સમય બાદ તે બંધ થયેલ.
: વહેતી જ્ઞાનગંગાઃ કપડવણજની દરેક શાળાઓ તથા મહાશાળાઓને પોતપોતાનાં નાનકડાં પુસ્તકાલયે છે. જેને લાભ ત્યાંના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકે લઈ શકે છે. જેની વ્યવસ્થા પણ શાળાઓ સુંદર રીતે કરે છે.
ધી નેટીવ જનરલ લાયબ્રેરી
કપડવણજ શહેરનું સૌથી પ્રથમ ગામ જનતા માટેનું વાંચનાલય છે. આ પુસ્તકાલય પિતાના મકાનમાં શરુ થયેલ. તેને મુખ્ય ફાળે શહેર સુધરાઈના પ્રથમ અધ્યક્ષ
Page #170
--------------------------------------------------------------------------
________________
ગૌરવ
–કેળવણી
૧૩૫
રા. સા. મગનલાલ જેચંદભાઈ હતા. (જેઓ મધ્રાના વતની હતા. અહીં વકીલાત કરતા હતા.) જેમના પ્રયત્નથી આ લાયબ્રેરીની સ્થાપના થયેલ. તેઓશ્રી એટલા કપ્રિય હતા કે સરકારે તેમને ગાર્મસ એકટમાંથી બાદ કરેલા. “મેરીઅલ ફંડ ” માંથી તેમની બે મોટી છબી તૈયાર કરાવી. (૧) આ લાયબ્રેરીમાં તથા (૨) શહેર સુધરાઈના હેલમાં રાખવામાં આવેલ છે.
શરૂઆતમાં આ પુસ્તકાલયના અખબારે, અમલદારે અને મ્યુ. સભ્યના ઘરે ખાસ કરીને વંચવા જતાં. આ પુસ્તકાલયને ઉપગ મેટા ગણતા સે લેતાં. જેથી આમ જનતા તેને લાભ લેતાં સંકેચાતી હતી. હાલમાં આમ જનતા સારી રીતે લાભ લે છે. અખબારે પણ સારા પ્રમાણમાં આવે છે. તથા પુસ્તકની આપ-લે પણ સારા પ્રમાણમાં થાય છે. તેમાં હાલનાં સામાયિકો દરરોજનાં--અઠવાડિક-માસિક વગેરે આવે છે.
શ્રીભકિતપ્રસાદ કેશવલાલ ત્રિવેદી
જ્યારે આપણે ગ્રંથાલયને વિચાર કરીએ છીએ ત્યારે કપડવણજના એક સપુત યાદ આવે છે. જે અલ્લાહબાદ વિશ્વ વિદ્યાલયના ગ્રંથાધ્યક્ષ છે. તેઓ શ્રીભારત તથા અમેરિકાની સરકાર તરફથી પરદેશગમન કરનાર તરીકે હિંદભરમાં ગ્રંથાલયમાંથી સૌ પ્રથમ પસંદગી થયેલ. તેઓએ યુરેપ અમેરિકાના પુસ્તકાલયના નિરીક્ષણ કરેલ છે. ભરતની સારી એવી પ્રસિદ્ધ લાયબ્રેરીઓમાં તેઓશ્રીએ પિતાની સેવાઓ આપેલી છે.
પરીખ પરસેતમદાસ હરગેવિંદદાસ મહાજન પુસ્તકાલય :
શ્રીકપડવણજ શહેરની મધ્યમાં શ્રીગોકુલનાથજીના મંદિર પાસે દરજીવાડામાં આ આવેલા છે. આ લાયબ્રેરી હાલમાં પોતાના સ્વતંત્ર મકાનમાં છે. શહેરમાં આમજનતા માટે સુંદર સાહિત્ય જ પીરસવામાં પૂ. સ્વ. ત્યાગમૂર્તિ શ્રીહરિભાઈ દેસાઈને ફાળે છે. (જુઓ ચિત્ર નં. ૬૦)
પુસ્તકાલયની સ્થાપના : આ લાયબ્રેરીની સ્થાપના સંવત ૧૯૭૪ આસે વદ ૧૩, તા. ૧–૧૧–૧૯૧૮ને શનિવારે પૂ. હરિભાઈ મા. દેસાઈના શુભ હસ્તે થઈ. શ્રીહરીલાલ મા. શેઠ, પરીખ શામળદાસ પરસોતમદાસ, પરીખ કેવળદાસ હરજીવનદાસ, દેસાઈ કેશવલાલ છગનલાલ, ડે. બાપુલાલ કેશવલાલ તથા દેશી સોમાભાઈ પુનમચંદની સલાહકાર સમિતિ સાથે ફ્રી રીડીંગ રૂમ અને લાયબ્રેરીના નામે શરૂ થયેલી. મકાન તેમજ સાધને શ્રીશામળદાસ પરસોતમદાસ પરીખ તરફથી મળતાં, શ્રી પૂ. હ. મહાજન લાયબ્રેરીના નામે પિતાના મકાનમાં સ્વતંત્ર રીતે વિકાસ માર્ગે શરુ થઈ. આજે ત્રણ-ચાર વરસના ટૂંકા ગાળામાં તથા મહાજનના પ્રયત્નના ફળ રૂપે સંવત ૧૯૭૯ માગસર સુદ ૧૦ થી આ લાયબ્રેરી
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૩૬
કપડવણજની ગૌરવ ગાથા
તેના પિતાના મકાનમાં સ્વતંત્ર રીતે વિકાસ પામી. આ લાયબ્રેરીની શરૂઆતમાં ગ્રંથપાલ તરીકે સ્વ. શ્રીરામચંદ દેવશંકર ત્રિવેદી જોડાયા.
શ્રીહરીભાઈને મરણ પછી આ લાયબ્રેરીનું સુકાન સ્વ. વાડીલાલ પ્રેમચંદભાઈ શાહે સંભાળેલું. આ તેમની સનિષ્ઠા સેવાનુજ આ વિકસિત પરિણામ છે. ત્યારબાદ શ્રી ડે. વાડીલાલ બાપુલાલ દેસાઈએ વર્ષો સુધી સેવાઓ આપી. હાલમાં કસ્તુરભાઈ નગીનભાઈ શાહ (માજી ધારાસભ્ય-મ્યુ. પ્રમુખ.) સંભાળી રહયા છે.
પુસ્તકાલય એટલે ગ્રંથ, જીવનચરિત્રો, સામયિકે, મહાગ્રંથ વગેરેનું સંગમ સ્થળ હોઈ તીર્થ ક્ષેત્ર છે. માનવ સંસ્કારના ઘડતર માટેનું સીંચન માટેનું ચૈતન્ય સ્થળ છે, નંદનવન છે.
સ્થાપના વિ. સ. ૧૭૪ આસેવદી ૧૩ શનિવાર ધનતેરસના શુભ દિવસે શ્રીહરીભાઈ દેસાઈના પરમમિત્ર વિદ્વાન શ્રી કલ્યાણરાય નાથુરામ જોષી (નિવૃત આચાર્ય શ્રી દ્વારકા હાઈસ્કૂલ )ના શુભ હસ્તે કરવામાં આવેલી. આ સંસ્થાનું નામ (મકાનના મુખ્ય દાતા) શ્રીશામળભાઈ પરસોતમદાસ હરગોવિંદદાસ છે. ૧૫૧માં મકાન ખરીદી લાયબ્રેરીના મકાન સાથે તે નામ જોડી દેવામાં આવ્યું છે.
સંસ્થામાં આવતા દૈનિકપત્રો : ગુજરાત–૫, હીંદી-, અંગ્રેજી-૧ સંસ્થામાં આવતા સાપ્તાહિક પાક્ષિક, માસિક પત્રો
૧૯ તથા ૧૩ અન્ય. સંસ્થામાં આવતાં માસિક-ત્રિમાસિક-વાર્ષિક ૪૧ તથા અન્ય ૨૩.
આ લાયબ્રેરી ગુજરાતમાંની પ્રતિષ્ઠિત લાયબ્રેરીઓમાંની અગ્રસ્થાને જે લાયબ્રેરી છે, તેમાંની એક છે. આ યશ તેના સર્વ નિ:સ્વાર્થ સંચાલકે (પ્રમુખ શ્રીવાડીલાલ, બાપુલાલ દેસાઈ, શ્રીનટવરલાલ શામળદાસ પરીખ તથા જેને પિતાના ગણું સંચાલન કરનાર ગ્રંથપાલ શ્રીમધુસુદન પરસોતમભાઈ ત્રિવેદી)ના ફાળે જાય છે.
સંવત ૧૭૯ના માગશર સુદ-૧થી આ લાયબ્રેરી પિતાના સ્વતંત્ર મકાનમાં શરૂ થઈ જ્યાં પ્રથમ મહાજનેની એક કમિટિ નીમવામાં આવી. જેમાં આ સંસ્થાના પ્રથમ પ્રમુખ સૌજન્યમૂર્તિ નગર શેઠ શ્રી જેસંગભાઈ પ્રેમાભાઈ હતા.
શ્રી પુ. હ, મહાજન લાયબ્રેરીના સંચાલન સાથે તેના ચાલુ સ્વતંત્ર મકાનમાં શ્રી હેમલતાબહેન હેગિટેના વરદ હસ્તે તા. ૧૫-૭-૬રના રોજ નીચેના ભાગે “મહિલા પુસ્તકાલય શરુ કરવામાં આવ્યું. શ્રી પરીખ હરજીવનદાસ ખુશાલદાસની પેઢી તરફથી દાન મળતાં તે અ, સૌ. જીવરબહેન શામળદાસ પરીખ મહિલા પુસ્તકાલય નામે આજે શેભે છે. આમ
Page #172
--------------------------------------------------------------------------
________________
ગૌરવ છઠું–કેળવણી
૧૭
મકાનના નીચે શ્રી મણીલાલ સાંકળચંદ બરફીવાલા હાલમાં આ સાર્વજનિક મહિલા પુસ્તકાલય ચાલે છે.
સંસ્થાના ચાલુ મકાનના મેડા પર ઓચ્છવલાલ કેશવલાલ દેસાઈ હેલમાં જ શ્રીમાન ચંદુલાલ કેશવલાલ દેસાઈના દાનથી તેમના માતા-પિતાની પવિત્ર યાદરૂપે ગં. સ્વ. શ્રીરૂમણુબેન કેશવલાલ રણછોડદાસ દેસાઈ બાળ પુસ્તકાલય, વાંચનાલય ચાલે છે. આ સંસ્થાના સંચાલક તરફથી એક કપડવણજ તાલુકા પુસ્તકાલય મંડળ ઈ. સ. ૧-૩૧૯૫૩થી શરુ કરેલ છે. જે દ્વારા સારાયે તાલુકામાં સ્થળે સ્થળે પુસ્તકાલય પ્રવૃત્તિ દ્વારા સંસ્કાર સિંચિત કરી રહેલ છે.
૧૯૨૭માં પૂ. હરિભાઈનું અવસાન થયા બાદ તેમના લઘુબંધુ શ્રીશંકરલાલ માણેકલાલ દેસાઈએ લાયબ્રેરીને વેગ આપવા અને તેમની સ્મૃતિરૂપે સેવાસંધ' નામની સંસ્થાની સ્થાપના કરી. (કપડવણજની અજોડ સંસ્થા). ગામના નવ યુવાને તથા પૂ. હરિભાઈના સાથે કાર્ય કરનાર વતનના લાડીલા સુપુત્રોએ આ સંસ્થામાં પોતાની શક્તિઓ ખર્ચવા માંડી. ૧૯૩૦માં આ સંસ્થાના યુવાન કાર્યકરો સ્વાતંત્ર્ય સૈનિક તરીકે જેલમાં જવાથી, તે સમયે પ્રગતિ રૂંધાવા લાગેલી. ૧૯૪૭માં આ સંસ્થા તાલુકા મથસ્થ લાયબ્રેરી તરીકે માન્ય થઈ ૧૯૪૮ માં આ સંસ્થાની રજત-મહોત્સવની ઉજવણી થઈ
આ સંસ્થામાં આદ્ય સ્થાપક પૂ. હરીભાઈની પ્રતિમા તા. ૨૫-૯-૬૬ના રોજ સંસ્થાના પ્રમુખશ્રી ડે. વાડીલાલ બાપુલાલ દેસાઈના વરદ હસ્તે મુકવામાં આવેલ છે. આ સંસ્થા હાલમાં તેના વિશાળ મકાનમાં છે. જે શ્રીહરિભાઈ પરિવારના સુપુત્ર સ્વ. શ્રીમાણેકલાલ છોટાલાલ દેસાઈના નામથી તથા મુખ્ય પ્રવેશખંડ તેમના પત્ની સ્વ. ધીરજબેન માણેકલાલ દેસાઈના નામથી શેભે છે. મહિલા પુસ્તકાલય તથા વાચનાલય સ્વ. શ્રી જીવકેરબેન શામળદાસ હરગોવિંદદાસના સ્મરણાર્થે શોભે છે.
આ લાયબ્રેરીની યોજના અને વિકાસ ગુજરાતની અગ્રગણ્ય લાયબ્રેરીઓમાં સ્થાન પામેલ છે. આપણા ગામની આ એક જ્ઞાન ગંગા, જેનું આચમન કરવા જતાં પવિત્ર થવાય.
શ્રીવાડીલાલ પ્રેમચંદ શાહ જેઓ અભ્યાસી હતા. તેમણે મરતાં સુધી આનું સંચાલન કર્યું. એ સમયથી અત્યાર સુધી આ લાયબ્રેરીના વિકાસ માટે (નેટરી તરીકે નહિં પણ પિતાની સંસ્થા ગણી) સફળ સંચાલન કરનાર ગ્રંથપાલ શ્રી મધુસુદન પુરષોતમદાસ દિીને ભૂલાય તેમ નથી. સાથે સાથે તેના વ્યવસ્થાપક શ્રીવાડીલાલ પ્રેમચંદભાઈ શાહ, પછીના સફળ પ્રમુખશ્રી ડે. વાડીલાલ હતા. ક, ગ. ગા-૧૮
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૩૮
કપડવણજની ગૌરવ ગાથા
જૈન લાયબ્રેરી સ્વ. કસ્તુરભાઈના સ્મરણાર્થે શ્રીવાડીલાલ મનસુખલાલ પારેખે સ્થાપેલ છે. શરૂઆતથી તેની વ્યવસ્થા જૈન યુવકે રાખતા હતા. તેમજ શ્રી કેશવલાલ રતનચંદ પરીખ (હાલના જૈન સાધુ મહાકલ્પસાગરજી) શ્રમફતલાલ રતનચંદ, શ્રીકસ્તુરલાલ મણીલાલ ગાંધી તથા અન્ય બીજા સાથીઓ પણ કરતા હતા.
સેકી લાયબ્રેરી મેટી વહેરાવાડમાં પ્રવેશતાં જ સામે ઉંચે જતાં વહેતી ગંગાને પ્રવાહ જોવા મળે છે. તેના નીચેના ખંડમાં બિમારેની સારવાર (ચિકિત્સા) તેના માટેનું સુંદર દવાખાનું છે. ઉપર લાયબ્રેરી વહેરા સદગૃહસ્થના પ્રયત્નોથી શરૂ કરવામાં આવેલી છે. આ લાયબ્રેરીમાં દરેક ગામ જનતા સારે લાભ લે છે. સંતોષકારક અને સારુ એવું આ પુસ્તકાલય વહોરાવાડના નાક છે. તેને પિતાનું સ્વતંત્ર મકાન છે, હાલમાં તે ચાલે છે.
પ્રગતિ લાયબ્રેરી : ૧૯૪રની રાષ્ટ્રીય જુવાળ અને યુવાનની અનેક પ્રવૃત્તિઓ પણ હતી. તેમાં ઉદામવાદી વિચારો ધરાવતા યુવકેએ ધળીકૂઈ પાસે એક ભાડાના મકાનમાં પ્રગતિ લાયબ્રેરી શરૂ કરેલ. તેમાં એ જ પ્રકારનું સાહિત્ય રાખવામાં આવેલું. લાયબ્રેરી શરુ કરવાને યશ ૪૨ની લડત માટે પિતાની મુંબઈની મેડીકલ પ્રેકટીસ છોડીને આવનાર કપડવણજના યુવાન ડે. રવિન્દ્રભાઈ રાધાકૃષ્ણ ત્રિવેદી હતા | નવયુવકેના જુવાળના દર્શનારૂપ સ્થપાયેલ પુસ્તકાલય તેમજ હાલમાં નામશેષ રુપ હાઈ નવીન જીવનની આશાની રાહ જોઈએ તે બટું નથી.
૧. જૈન લાયબ્રેરી, ર. નાગર યુવક લાયબ્રેરી, ૩. મુસ્લિમ લાયબ્રેરી, ૪. બ્રાહ્મણ યુવક મંડળ લાયબ્રેરી, ૫. કાછીયા યુવક મંડળ લાયબ્રેરી.
-- કેળવણી પ્રચાર - યુવાનના કાર્યો-જેમણે હસ્તલિખિત માસિકે કાઢી અન્ય યુવાનની લેખિત કળાને વિકસાવવા સ્તુત્ય કાર્ય કરેલ છે. તેવી હસ્તલિખિત પ્રતે.
બાલાઘાન - કપડવણજ સાર્વજનિક વ્યાયામ મંદિરનું હસ્તલિખિત. જન જાતિ :- ઉત્સાહી જૈન યુવકોએ શરુ કરેલ. સાહિત્યેાદય :- શહેરના સ્વતંત્ર વિદ્યાર્થીઓએ શરૂ કરેલ નવભૂતિ - મેઢ અભ્યદય સમાજના ઉત્સાહી યુવકેએ શરૂ કરેલ. મોરલી - સાહિત્ય મંદિર તરફથી યુવાનોએ શરૂ કરેલ. નાગર અભ્યદય - નાગર યુવાનના ઉત્સાહનું ફળ હતું. નગારુ - હરિ છાત્રાલયના છાત્રોને આ સાહિત્ય વિભાગ હસ્તે,
Page #174
--------------------------------------------------------------------------
________________
ગીરવ
–ળવણી
ધ્વનિ-સાહિત્ય-કવિશ્રી કલાપી (શ્રીમનહરપ્રસાદ ભાવનગર). શાળા કેલેજ પિતાના સાહિત્ય અંકે પણ બહાર પાડે છે.
કેટલાક વર્ષો પહેલા અહીં જ્યારે પ્રિન્ટીંગ પ્રેસ જેવું ન હતું, તે સમયમાં સૌથી પહેલા પ્રિન્ટીંગ પ્રેસ શરૂ કરનાર સાંકળચંદભાઈ તેનું સ્થળ ભુધરભાઈની ખડકીમાં હતું.
કપડવણજના ઉત્સાહી ભાઈ શ્રીકૃષ્ણપ્રસાદ પીતાંબરદાસ ત્રિવેદીએ પિતાના પ્રેસમાં એક “ચતર” નામનું પત્ર શરૂ કરેલું પણ તે ટૂંક સમય બાદ બંધ થયેલું.
બીજે એક પ્રિન્ટીંગ પ્રેસ “ મિત્ર મંડળ” નામે હતે. જેનું સંચાલન રમેશચંદ્ર સાંકળચંદ કરતા હતા. તેનું સ્થળ પીપળા ખડકીમાં મહાદેવ પાસે હતું.
શ્રી મહાલક્ષમી પ્રિન્ટીંગ પ્રેસ : શ્રી મુળશંકર ત્રિવેદીએ તેમના પત્ની શ્રીમતી મહાલક્ષમીબેનના નામે શરૂ કરેલ. જે તેમના સાળા શ્રી શાંતીલાલ રામચંદ જીવ્યા ત્યાં સુધી એ નામથી ચાલું રાખેલે.
શ્રી કલ્યાણ પ્રિન્ટીંગ પ્રેસ : અમથા પારેખની ખડકી સામે શ્રી કુબેરભાઈ દસુરભાઈ પટેલે (યુવાનના ઘડતરના પ્રણેતા), શ્રી માણેકલાલ છેટાલાલ દેસાઈ તથા શ્રીવાડીલાલ સંતના સહગથી અને પૂજ્ય નારાયણ સ્વામીનારાયણ આશ્રમ હિમાલય)ના આશીર્વાદથી આ પ્રેસ શરુ થયેલ.
શ્રીપાલ પ્રિન્ટીંગ પ્રેસ - વહોરવાડ પાસે. અનુપમ પ્રિન્ટસ - મીઠા તળાવના દરવાજે. રાજ પ્રિન્ટીંગ પ્રેસ - એસ. ટી. સ્ટેન્ડ સામે, અંબિકા પ્રિન્ટીંગ પ્રેસ – કુંડવાવ તરફ ટાવર રોડ, શ્રીનવરંગ પ્રિન્ટીંગ પ્રેસ - યમુના ટોકીઝ પાસે,
-: કેળવણું પ્રેમ :કેટલીક જ્ઞાતિઓએ પિતાની કામ માટે સ્વતંત્ર ફંડની વ્યવસ્થાઓ કરી છે. જેમાં કેમના ઉત્સાહી સજ્જને વ્યવસ્થા સંભાળે છે, અને વિદ્યાર્થી ભાઈ-બહેનોને મફત પુસ્તકો દર વરસે આપે છે. કેટલીક વખત ફી અપાય છે. વળી તેને પણ અપાય છે. જે જે કેમ આ કાર્ય કરે છે તેને કેટલાક વિદ્યાર્થીઓ સારે એ લાભ લઈ શકે છે.
જૈન - કપડવણજના ઉદાર પ્રખ્યાત નગરશેઠ શામળભાઈ નથુભાઈના ધર્મ પત્ની શ્રી રૂકમણીબાઈ સ્મારક ફંડ ચાલે છે. ફંડેને વહીવટ ટ્રસ્ટી મંડળને હસ્તક છે. આ ફંડના વ્યાજમાંથી શાળામાં ભણતા વિદ્યાર્થી ભાઈ-બહેનોને પુસ્તકે, ફી તથા સ્કોલરશીપો પણ અપાય છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
પરવાહ કંઠઃ શેઠ હરિલાલ મનસુખરામ દેસાઈ (માચીસવાળા) તરફથી રિવાડ કેમના તમામ વિદ્યાર્થીઓને શાળાની ફી, પુસ્તકે, સ્કેલરશીપ તથા અન્ય ઈનામે પણ અપાય છે.
એક અભ્યદય ઃ આ યુવક મંડળ પિતાની જ્ઞાતિમાંથી નાણું મેળવી પિતાની કેમના સર્વ વિદ્યાર્થી ભાઈ-બહેનને પુસ્તકની વહેંચણી કરે છે. યુવાનના આ કાર્યને સારીએ કેમ તરફથી વખતોવખત સહાય મળ્યા કરે છે. તેઓ બધા જ વિદ્યાર્થીઓને ફી પણ આપે છે. : નાવી વિધોતેજક મંડઃ સ્વ. શૈદ્ય અંબાલાલ દોલતરામના સ્મરણાર્થે ઈ. સ. ૧૯૪૫માં શરૂ કરેલ. (ટૂંક સમયમાં ઊગ્યું તેવું જ આથમી ગયું)
કાછીયા યુવક મંડળ : કાછીયા પટેલ પંચ તરફથી પુસ્તક વહેંચણી થાય છે. અન્ય જ્ઞાતિ ફંડ એકઠાં કરીને પિતાની જ્ઞાતીઓ માટે પુસ્તકે વહેંચણી કાર્ય કરે તે ઘણા વિદ્યાર્થીઓને રાહત રહે. સાધન સંપન્ન વ્યકિતઓએ આવા ફંડને વિકસાવવા જોઈએ. ત્રણ ત્રણ વરસે પુસ્તકે બદલાય છે. જેથી કેટલીક સંસ્થાઓને ખર્ચ બોજો વધે છે. ફી બાબતમાં હવે તે સરકારી રાહે શિક્ષણ ગરીબોને માફી જેવું બની ગયેલ છે. જેથી પુસ્તકને જ ખર્ચ રહે છે. ફીને સવાલ બંધ છે.
જ્ઞાનગંગા સાથે જ શાળા મહાશાળાઓમાં જેમ ગ્રંથાલયે છે, તેમાં કેટલાક ધાર્મિક સ્થળોમાં પણ ધાર્મિક તેમજ અન્ય ગ્રંથના સંગ્રહ છે. જેને ઉપગ ધર્મગુરૂઓ, વિદ્વાને તથા ધાર્મિક જ્ઞાનના ઉપાસકે કરે છે. જૈન કેમમાં હસ્તલિખિત તેમજ છાપેલ પત્રો અને ગ્રંથવાળા મોટા ભંડારે છે ને બીજા નાના ભંડારે પણ છે.
હસ્તલિખિત છાપેલ પ્રતે તથા પુસ્તક ૧ અષ્ટાપદજીને જ્ઞાન ભંડાર ૮૧૫
૩૨ ૨ માણેકબાઈ શેઠાણીને ભંડાર ૨૬
હાલમાં આ બન્ને ભંડારે શ્રીઅભયદેવસુરીશ્વર જ્ઞાન ભંડાર થતા ત્યાં અર્પણ કરેલ છે.) ૩ શેઠ મીઠાભાઈ ગુલાબચંદ ઉપાશ્રય ૧૫૦ ૪ શ્રી અભયદેવસુરીશ્વર જ્ઞાન ભંડાર. જેમાં પિતાને ભંડાર છે. તદ્ ઉપરાંત બીજા
પણ ગણા સારા ભંડરે છે. (જુએ ચિત્ર નં. ૬૧) (એ) શ્રીશ્રુતકેચનશાસ્ત્રસંગ્રહ તથા તેના પેટામાં શ્રીકંચનચિત્રસંગ્રહ છે.
૨૦૦૦
Page #176
--------------------------------------------------------------------------
________________
ગૌરવ –ળવણી
૧૪૧ (મુદ્રિત સ્થાપત્ય ચિત્રકલાને જે અપૂર્વ સંગ્રહ તે આ કંચનસાગરસુરિજીને પિતાને છે) (બી) ઉપ૦ શ્રીસૂર્યોદયસાગરજી જ્ઞાન ભંડાર (સી) પૂ. પં. શ્રીવિજયસાગરજી જ્ઞાન ભંડાર.
(ડી) પં શ્રીપ્રબોધસાગરજી જ્ઞાન ભંડાર (જે અત્યારે શ્રીઅભયદેવસુરીશ્વર જ્ઞાન . ભંડારને અર્પણ કરેલ છે.)
(ઈ) સાધ્વી શ્રીસુમાયશ્રીજી (એફ) સાધ્વી શ્રીતિલકશ્રીજી
જેના જેના નામના ભંડારો અને સૂ. જ્ઞાન મંદિરમાં છે, તે તે તેમની પોતાની માલિકીના છે. તેની સંભાળ અ. સૂ. મ. કરે છે.
અર્ધમાગધિ, સંસ્કૃત, ગુજરાતી, હસ્તલિખિત પ્રતે તથા ત્રણ વિભાગમાં તેમજ હિન્દી ભાષામાં છાપેલ પ્રત્રો અને પુસ્તક છે. અત્યારે તે બધાની ચોકકસ સંખ્યા ન કહેવાય. શાસ્ત્ર કાવ્ય, કેષ, સાહિત્ય, ન્યાય, વ્યાકરણ, છંદ, કથા વિગેરે તમામ જાતનુ સાહિત્ય તેમાં છે.
- હસ્તલિખિત ગ્રંથ ભારત તથા વિશ્વની ઐતિહાસિક પરંપરા એ નોંધે છે કે-ધર્મ છે એ લેકશિક્ષણને અમુલ્ય વારસો છે. ગ્રંથે જગતનાં ધર્મ પ્રવર્તકેએ, અને વિદ્વાનોએ અને ઋષિમુનિઓએ તાડપત્રો પર લખ્યા છે. શીલાલેખ દ્વારા, તામ્રપત્ર દ્વારા અનેક ને લખવા માંડી. તે પછીથી હાલ કાગળ ઉપર તે જ્ઞાન ઉતારવામાં આવ્યું. હવે તે સર્વ જ્ઞાન છાપવામાં આવ્યું. તે પછી હાલમાં ફિલ્મ તથા ટેપ પણ કરવામાં આવે છે.
હસ્તલેખીત ગ્રંથે સારા અક્ષરમાં લખવામાં આવતા, ચિત્ર પણ ચિત્રાતાં. આવા હસ્તલિખિત ગ્રંથ શૈદીક તથા જૈન ધર્મના વિદ્વાનેના હાથે લખાયેલા જોવા મળી શકે છે. વૈદીક ગ્રંથ બ્રાહ્મણની માલિકીમાં, જ્યારે જૈન ગ્રંથે ઉપાશ્રયમાં, જ્ઞાન ભંડારમાં જોવા મળે છે. આયુર્વેદના ગ્રંથે આયુર્વેદીક કુટુંબમાં જોવા જાણવા મળી શકે છે. . આપણુ વતનના અમરતસમા આ. શ્રીઆનંદસાગરસૂરીશ્વર મહારાજે જૈન આગમે છપાવીને, આગમ વાંચના આવી. જેથી જગતે તેમને આગદ્ધારક કહ્યા છે. વળી જૈન આગમ શીલામાં ને તામ્રપત્રમાં કરાવીને, તેના મંદિરે બેનમુન બનાવ્યાં. પાલીતાણા અને સુરતમાં એ બે કિર્તીસ્તભ અજોડ છે. સ્વ. પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબને કોણ નથી ઓળખતું ? આ સંત પુરૂષે ભારતના જ્ઞાન ભંડારા તપાસ્યા છે. જેની તેમણે સૂચિ તૈયાર કરેલ છે. જે પ્રગટ અપ્રગટ છે. ભારતમાં પાંચ ગામ એવા હશે કે જ્યાં હસ્તલિખિત જૈનગ્રંથના ભંડાર હશે
કપડવણજમાં ૧. અષ્ટાપદજી ૨. પંચના ઉપાશ્રય ૩. મીઠાબાઈ ઉપાશ્રય હસ્તલિખિત ભંડારનું સ્થાન.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૪૨
કપડવણજની ગૌરવ ગાથા
આ ત્રણેય જ્ઞાન ભંડારેમાં હસ્તલિખિત માટે ભંડાર અષ્ટાપદજીને છે. બાકીના બે ભંડાર નાના છે. આ ત્રણે ભંડાર ઘણએ મહાન છે. પંચના ઉપાશ્રયના ગ્રંથ સંગ્રહમાં એવા અપૂર્વ પાનાઓ જોવામાં આવે છે. આજે ત્યાં જે અપૂર્વ ગ્રંથો છે તે જોતાં આ ભંડાર પણ એક વિશિષ્ટ ભંડાર પૂર્વે હતે.
પંચના ઉપાશ્રયમાં શ્રીભાવ વિજ્યપાધ્યાય કૃત ઉતરાધ્યયન ટીકાની પ્રતિ છે. જે ગ્રંથાકારે લહીઆ પાસે લખાવી તેનું સંશોધન કરેલ છે.
અષ્ટાપદજીના ભંડારમાં તત્વાર્થે સુત્રની સુર્વણાક્ષરી પ્રતિ છે. બીજી પણ મનેહર પ્રતે છે. ગ્રંથે સારા અને મહત્વનાં છે. ત્રણેમાં ગ્રંથ છે. આ ગ્રંથો જ્ઞાનીઓ (જે વાંચી શકે તેવા વિદ્વાને માટે) અધ્યયન અને નિરીક્ષણ એ અમુલ અવસર જેવું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં કે વેદ મંદિરમાં જે ગ્રંથ હશે તેની નોંધ લઈ શકાઈ નથી.
આર્યુબૈદ્યના હસ્તલેખીત કપડવણજના વૈદ્ય કુટુંબમાં લેખકના) આજે પણ હયાત છે.
-: શારીરિક કેળવણું :માનસિક વિકાસનું સાધન જેમ કેળવણું છે, તેમ શારીરિક વિકાસનું સાધન વ્યાયામ છે. શારિરીક વિકાસ વિના માનસિક વિકાસ એગ્ય રીતે સધાતે જ નથી. રમતગમત અને આનંદથી શુદ્ધ હવાને લાભ મળે છે. રસ્તામાં ઘુળ અને તેફાન કરતા બાળકે વ્યાયામ મંદિરે દ્વારા ગ્ય રમતનું જ્ઞાન મેળવી શરીરને સમૃદ્ધ બનાવી શકે છે. ખેલાડીઓ સારા નાગરિક બને છે ને એકબીજા પ્રત્યે સહાનુભૂતિ વાળા બને છે.
સાર્વજનિક વ્યાયામ મંદિર - ગુજરાતની ભાવિ પ્રજાને શુદ્ધ અને આદર્શ યુવાને ઘડવા ગુજરાતના પુરાણીભાઈએના માનનીય શ્રીઅમુભાઈ અને શ્રી છોટુભાઈ પુરાણીની પ્રેરણાનું પાન કરનાર વ. હરિભાઈ મા. દેસાઈએ કપડવણજના યુવાનોને ઘડવા નિદ્રામાંથી જાગૃત કરવા, સાર્વજનિક વ્યાયામ મંદિરનું તા. ૧૦-૧૦-૧૯૨૨ સંવત ૧૭૮ ને આ વદ ૪, ના રોજ ખૂગલ બજાવ્યું, સ્વ. લેકપ્રિય નગરશેઠ શ્રી જેસીંગભાઈ પ્રેમાભાઈએ શ્રીમાણેકબાઈ શેઠાણીની ધર્મશાળા વ્યાયામ મંદિરના ઉપગ માટે આપી. પૂજ્ય હરિભાઈને આદેશ ઝીલનાર પરિવાર તૈયાર થયે. જેમાં તેમના નાનાભાઈ શ્રી શંકરલાલ માણેકલાલ દેસાઈ શ્રી મેહનલાલ અંબાલાલ પરીખ, ચંદ્રકાંત મણીલાલ પરીખ, શ્રી ઓચ્છવલાલ શાહ, શ્રી માણેકલાલ છોટાલાલ દેસાઈ મુખ્ય હતા.
વ્યાયામ મંદિરમાં આવનાર નાગરિક સાચો આદર્શ સેવાભાવિ નાગરિક બને એ આ સંસ્થાને મુખ્ય ઉદેશ હાઈ સેવાસંઘ તરફથી આ સમયમાં નડિયાદના એક આદર્શ ભાવના
Page #178
--------------------------------------------------------------------------
________________
ગૌરવ છઠ્ઠું —કેળવણી
શીલ યુવાન શ્રીકુબેરભાઇ દસુભાઈ પટેલની વ્યાયામ શિક્ષક તરીકે નિમણુંક કરી. તે વ્યાયામના જેટલા નિષ્ણાત હતા, તેજ પ્રમાણે વ્યાયામ મંદિરના અન્ય શિષ્યે! પણ તૈયાર કર્યાં. આજે શ્રીકુબેરભાઈ હજારો વિધાથી એની, પેરણાના પ્રતીક છે. આ સંસ્થાના ગુરુ શિષ્યા સવે શારીરિક માનસિક રીતે સારી રીતે તૈયર્ થયેલા રાષ્ટ્રીય સેવાની ભાવનામાં રંગાયેલ છે.
૧૪૩
આ મંદિરના ભક્તે દ્વારા વ્યાયામ પ્રચાર માટે તાલુકામાં પણ હરીફાઇ ચેાજવામાં આવતી. પ્રવાસ, વકૃત્વ હરીફાઈ તથા બેન્ડ પણ સારી રીતે શીખવવામાં આવતું. તલવાર, બંદુક (એરગન્સ) તથા તીર પણ શીખવતા. જયારે વાર્ષિકત્સવ હોય ત્યારે આ મદિરના પ્રયોગો જોનાર હેરત પામી જતા. ( સરકસના પ્રયાગે! જેવા સુંદર પ્રયોગો રજૂ કરવામાં આવતા.) હાળીકોત્સવ વખતે ધુળેટીના દિવસે બાળકોને કાદવ કીચ્ચડ અને અસલીલ વાણીથી બચાવવા ગામમાં વ્યાયામ વીનુ સરઘસ નીકળતું. મદાનીરની રમતાના પ્રયાગ સ્થળે સ્થળે કરવામાં આવતા. આ સસ્થાને પાતાનુ બ્યુગલ બેન્ડ પણ હતું. તેનાં સાધના ૧૯૩૭માં શ્રીઓચ્છવલાલ અંબાલાલ ઝવેરી તરફથી ભેટ આપવામાં આવેલ.
એક સમય એવા હતા કે જયાં હાળીને પ્રગટાવવામાં આવતી. તે સ્થળ ઉપર કંસારવાડાના ચકલે નગ્ન માટીનું પૂતળુ મુકવામાં આવતુ. ચાડીયા જેવું જેને ઇલાજી કહેતા. આ બિભત્સ પૂતળાની કાયમને માટે તે તે સ્થળાના તાફાનીઓની નારજગી તથા ખાપ વહારીને પણ કાયમના માટે અધ કરાવી દીધુ. જે પૂતળાની ખેંચતાણ વખતે લાંખી શેરીમાં ૩૨ કાઠા ખાજુના યુવાનેા અને ક ંસારાવાડાના ચકલાના યુવાને ત્યાં પથ્થરો નાંખીને લડાઈ કરતા.
પારેખ
આ વ્યાયામ મદિરના યુવાનેાની ભાવના સેવાસંઘની તમન્ના અને શ્રી કુટુંબની ભાવનાના બળે એક શ્રીચીમનલાલ ખાપાલાલ પરીખના સ્વ. સુપત્ર વિનાદરાયના સ્મરણાર્થે એક વિનાદ વ્યાયામગૃહ બાંધી આપ્યા જે હાલ ડાકોર જવાના રસ્તા ઉપર ડાબી ભાજ છે.
આ મકાનનું ખાતમુહૂત અખીલ રાષ્ટ્રિય મહાસભાના મહામંત્રી આચાર્ય શ્રીકૃપલાણીજીના શુભ હસ્તે સ ંવત ૧૯૯૭ આસો સુદ ૧૦ (વિજયાદશમી) તા. ૩૦-૯-૧૯૪૧ ના રોજ તેમજ વ્યાયામ મદિરના ભાવનાશીલ યુવાન શ્રીપરિક્ષીતરાય ભે!ગીલાલ ત્રિવેદીની સાથેજ પૂજનવિધિ રાખવામાં આવેલી. (હાલના શ્રીરાજારામના નામે ઓળખાતા સર્વોદયકા કર), વ્યાયામ મદિરના વિદ્યાર્થીઓની ડિરેકટરી તૈયાર કરવાના વિચારો હતા. તૈયાર થાય તા સારુ. આ સાર્વજનિક “વિનાદ વ્યાયામ ગૃહ” મદીર ૨૯૯૦૩ ચો. વારમાં સમાયેલ છે. વિનાદ વ્યાયામ મંદિરનું ઉદ્ઘાટન સને ૧૯૪૫માં માનનીય શ્રીદાદાસાહેબ
Page #179
--------------------------------------------------------------------------
________________
કપડવણજનો ગૌરવ ગાથા
માલવ કરના શુભ હસ્તે કરવામાં આવેલ. આ વ્યાયામ મદિરની શાખારુપે કન્યા વ્યાયામ મંદિર' પણ શરૂ થયેલું, જેની વ્યવસ્થાની શરુઆત અ. સૌ. શારદાબેન ત્રિવેદી કરતાં હતાં. યુવાને માટે અન્ય સ્થળોએ પણ વ્યાયામની શાખાએ શરૂ કરેલ, પણ સજાગાવશાત બંધ થયેલ. ન્યાયામની આ પ્રવૃત્તિ સેવાસંઘના જ યુવકો મારફતે “ વ્યાયામ વિદ્યાર્થી સંઘ ” નામની સંસ્થા દ્વારા કરતા. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ તરફથી ચાલતા ગ્રીષ્મ વ્યાયામ વગે પણ અહી યાાયેલા. વ્યાયામ પ્રવૃત્તિની જીવતી અખંડ જ્યાતસમા મુ. કુબેરભ!ઇ ૪. પટેલને તે સમયના યુવાનેા કદી પણ ભૂલી શકે તેમ નથી. આજે તે તેમનું જીવન રાજપીપળા છેટુભાઈ પુરાણી વ્યાયામ શાળાને અપી ચૂકયા છે. આજ વ્યાયમ મંદિરના ગૌરવસમા શ્રીરાજેન્દ્ર શાહ કવિ, શ્રીસામાભાઈ શાહ ચિત્રકાર, શ્રી સ્વ. વિષ્ણુપ્રસાદ ચુનીલાલ ત્રિવેદી, (ભારતના પ્રદેશ ખાતાના એલચી) અનેક ગૌરવશીલ યુવાને આ વ્યાયામ મંદિરની માટીમાં રગઢોળાયા છે. શ્રીદીનેશચંદ્ર એચ્છવલાલ શાહ અમેરિકા કોલંબિયા યુનિ. રિચસ વિભાગમાં. સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિક પણ આજ મદિરના ભક્તો છે. યુવનાને ઘડવામાં જેટલા શાળાઓના, જેટલા કુટુંબના સ ંસ્કારોના ફાળેા છે, તેટલા જ વ્યાયામ મંદિરના મહત્ત્વના ફાળે છે.
૧૧૪
શ્રીખજરગ વ્યાયામ મંદિર-મીઠા તલાવના દરવાજા પાસે, “ સરદાર બાગ કે જે ફુલવાડીના નામે ઓળખાતું મેદાન છે, તે સ્થળે ‘શ્રીબજરંગ વ્યાયામ મંદિર' સ્થપાયું હતુ. પાસેની આરડીમાં વ્યાયામ મદિરના સામાન રહેતા. આ સમયમાં વ્યાયામ પ્રવૃત્તિમાં એક ભાઈ શ્રીહરિભાઈ રામકૃષ્ણ ત્રિવેદી વ્યાયામ વીર હતા. જે “ હરિભાઈ વીર ’ નામે ઓળખાતા.
ના
કાવ્યેષુ નાટક રમ્યમ્ -
ગશ્મા :- શહેરની પાળેામાંની તમામ બહેના તહેવારોમાં તેમજ માંગલિક પ્રસગામાં તથા અન્ય સમયે સંગીત પ્રેમ બતાવે છે. નવરાત્રિના મહાત્સવ વખતે (આસે સુદ ૧ થી આસો સુદ ૯) પાળે પળે તથા મુખ્ય ચકલા પર ગરબાઓની સુંદર રમઝટ ચાલે છે. તેમાં કંસારાવાડાના ચકલે (હાળી ચકલા), ખત્રીસ કોઠાની વાવ પાસે, મેઢેશ્વરી માતાના ચાગાન પર, સુતારવાડાના ચકલા, રામજી મંદિર પાસે, માટા નાગરવાડાની પાછળ લુહારવાડમાં, ચામુંડા માતાના સાનિઘ્યમાં તથા સધવાવ માતાના ચાગાનમાં તથા નાની મેટી પેાળામાં ગરબાની સુંદર રમઝટ ઝામતી.
શાળા મહાશાળાઓ તથા કન્યાશાળાઓમાં તેમના વાષિ કાત્સા વખતે બહેનેાની સંગીત નૃત્યની કલા જોવામાં આવે છે, તથા વિદ્યાથી ઓ પણ તે સમયે પોતાના અભિનય પણ રજૂ કરે છે,
Page #180
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ટુંકેળવણી
૧૫
ચોસઠ કળાઓમાંની આ કળા જેવા સાંભળવાની મળે છે. હિન્દુ-મુસ્લિમ સમાજમાં તહેવારે મહત્સવ વખતે સંગીત-નૃત્ય-નાટ્ય-અભિનયની કલા આ રીતે (ભારતમાં) આપણને પ્રસ ગેપાત જોવા મળે છે. અહીં પણ કલાના પુજારીઓ હતા. છે. આ રંગભૂમિમાં સારી નાટ્ય સંસ્થાઓ પોતાના મુકામે કરતી.
કલાના ઉત્તેજન માટે કે. મનરંજન ખાતર પણ યુવાનના સંગઠન દ્વારા આ સંસ્થા શરૂ થયેલ. સૌથી પ્રથમ વ્યાયામ મંદિરના ઉત્સાહીઓએ આ સંસ્થા શરૂ કરી, અને નાટ્ય પ્રયોગો રજૂ કરેલા. લલિતકલાને પિષનારા યુવાનો દ્વારા સારા કાર્યો કરી શકાતાં તે આ સંસ્થા. પછી બીજી “ન્યુ એમેચર” નામની સંસ્થા શરૂ થઈ તે પણ બે ત્રણ પ્રત્યે પછી નહીવત બની ગઈ. પહેલી સંસ્થા તરુણકલા સમાજના નામે ફરી કામ કરતી થઈ. ફરી સંસ્કાર મંડળના નામે તે સંસ્થાએ પ્રગે રજૂ કરેલા યુવાનોને જુવો કાયમ નહી રહ્યો. પણ શાળા મહાશાળાઓને વિકાસ થતાં આ અભિનવ પ્રયુગે શાળાઓ દ્વારા થવા લાગ્યા. આ શાળા મહાશાળાઓએ પિતાના આગવા રંગભવને બાંધેલ છે. "
કપડવણજમાં ગુજરાતની શરૂઆતની નાની કંપનીઓ આવતી. રામલીલાઓ પણ ઠેર ઠેર પ્રયોગ કરતી. નાયક અને મીર કેમના યુવાને પિતાની નાનકડી સંસ્થાઓ લઈને આવતા. તેઓ વ્યવસાયી કલાકારે હોય છે. ગુજરાતની નાટક સંસ્થાઓ પણ આવતી. આ સંસ્થાએ પિતાના મુકામ ખાસ કરીને અંતીસરિયા દરવાજા બહાર આવેલ શ્રીશેઠાણીની ધર્મશાળા તથા હાલની ટાંકીવાળી જમીન પાસે, તથા જ્યાં હાલ નટરાજ ટેકીઝ છે તેની પાછળના ગોડાઉન પર પતરાનું કાચુ થિયેટર બાંધીને કરતા. આ સ્થળે ખાસ કરી ગુજરાતની જાણીતી સાબરકાંઠાના વતની કલાકારેની (મોટા ભાગે એક જ કુટુંબની) બનેલ શ્રીભારતસુબોધ નાટક મંડળ. જેના સંસ્થાપક સ્વ. શ્રી હીરાલાલ દુર્લભજી તથા શ્રી શંકરલાલ દુર્લભજી નાયક તથા ગુલાબરાય નાયક હતા. આ કંપનીના નાટક મેટે ભાગે ધાર્મિક, તિહાસીક અને બેધદાયક જ પ્રજા સમક્ષ રજૂ કરતા. આ કંપનીના સ્થાપકેના આગ્રહને વશ થઈને સ્વ. શેઠ મગનલાલ નરસીંહદાસે કપડવણજમાં પ્રથમ પાકું થિયેટર બાંધ્યું. જે આજે સરસ્વતી થિયેટરના નામે આપણે જોઈએ છીએ. આ થિયેટર પર પ્રથમ “ભારત સુબોધ મંડળના પ્રયોગો થયા. પછી ગુજરાતની પ્રખ્યાત એવી “શ્રીલક્ષમીકાંત દેશી નાટક” “શ્રી આર્યસૈતિક” જેવી નાટ્ય સંસ્થાઓએ પણે તેના પ્રત્યેગે રજૂ કરેલા.
જ્યારે ગામને નગરગૃહ ન હતું ત્યારે નગરગૃહ તરીકે પણ આ થિયેટર ઉપગ લાગતું. આ થિયેટરમાં હાલમાં શ્રી નાનુભાઈ મણીલાલ ગેરની માલિકી નીચે ચલચિત્રો બતાવે છે. એ નટરાજ ટેકીઝના નામે ઓળખાય છે. તેમાં ૭૦૦ બેઠકેની વ્યવસ્થા છે. આ થિયેટર મેડા ક. ગૌ. ગા. ૧૯
Page #181
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
ધી છે. આપણા શહેરનું આ જૂનું અને પ્રથમ પાકું થિયેટર છે. સમય પ્રમાણે ફેરફારની જરૂર ખરી. વિશ્વના ભારતીય કે લાલ જાદુગર જેવાના પ્રયેગે પ્રજાએ આ સ્થળે જેએલા. તથા પુજ્ય ગેંગરેજીની પવિત્ર વાણીને પ્રવાહ પણ આ સ્થળેથી વહેલે.
કલા નિકેતન – શ્રીકપડવણજ કેળવણી મંડળ સંચાલિત “કલા નિકેતન” નામની સંસ્થા તા. ૨૫–૧૧–૧૯૬૬માં શરૂ થયેલ છે. તેણે સંસ્થાના હિત માટે પ્રાગે કર્યા છે. કેળવણી મંડળ હસ્તક ચાલતી શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ની કલા શક્તિને સારી રીતે પ્રેત્સાહન મળે. તથા કલાપ્રિય વિદ્યાથી વ્યાસપીઠ પર, રંગમંચ પર એકઠા થાય એ મુખ્ય આશય છે.
કપડવણજ કલા નિકેતનના બાલ કલાકારેએ તેમની શક્તિનું પ્રદર્શન મુંબઈ “બિરલા માતુશ્રી સભાગૃહ” માં તા. ૧–૯–૧૯૬૭ કપડવણજના દાનવીર શેઠશ્રી જાબીરભાઈ મહેતાના પ્રમુખસ્થાને યોજાયેલ.
સભાગે ભારતના ચિત્ર ઉદ્યોગની લયબદ્ધ પ્રતિષ્ઠ સીને તારીકા કુમારી આશાબેન પારેખ પધારેલ.
કુ આશાબેન પારેખ કપડવણજની સંસ્કારી એક શિક્ષિત શ્રી સુધાબેનની દીકરી છે. કળ સતિના તેમના પિતાશ્રી શેઠ બચુભાઈ તેમની એકની એક દીકરી છે. તેઓ પણ કેળવણી અને વૈદકીયક્ષેત્રો ઘણું દાન આપી ચુકેલ છે.
આ રીતે કપડવણુજની જનતામાં પણ કલા સંસ્કાર છે. ભારતીય સંસ્કૃતિ અને વિવિધ પ્રવૃતિઓના પ્રણેતાઓ છે. ' મહાવીર જયેટર – મીઠાતલાવના દરવાજાથી ગામમાં પ્રવેશ કરતાં જમણી બાજુ એટલે હાલ જ્યાં “શ્રીપુનિત સંકિર્તન ભવન” છે તે સ્થળ. કપડવણજ ઈલેકિટ્રક પાવર હાઉસની પાસેના સ્થળે શ્રી જેશીએ એક થિયેટર બાંધ્યું (ચલચિત્ર માટે જ). કેઈપણ સંજોગોએ ફરી આ થિયેટરમાં ચલચિત્રો કે રંગભૂમિના પ્રાગે કરનારા સફળ નહીં થયા. આથી આ થિયેટર ખરીદીને છેટટે શ્રી પુનિતસંકીર્તનમંડળને વેચાણ કર્યું. ભગવાનના નામમાં તે નફે જ છે. અહીં સફળતા અફળતાને પ્રશ્ન ઉપસ્થિત થતું જ નથી.
શ્રી જે. બી. મહેતા થિયેટર (યમુના ટેકીઝ) સરખલીયા દરવાજા બહાર ડાબી બાજુના રસ્તે જતાં જમણી બાજુ એક સારુ સગવડવાળું થિયેટર શેઠશ્રી જાબીરભાઈ બદરૂદીન મહેતા તરફથી બાંધવામાં આવેલ છે. આ થિયેટરમાં ૩૯૬ પ્રેક્ષકેની બેઠકે છે, આ છબી ઘરનું ખાત મુહૂર્ત તા. ૨૮–૧૨–૧૯૪૮માં કરવામાં આવેલું. તેનું ઉદ્ઘાટન તા. ૮-૬-૧૯૪–ા રે જ તે જ સમયના ખેડા જિલ્લાના કલેકટર શ્રીમાન ખારકર સાહેબના
Page #182
--------------------------------------------------------------------------
________________
ગરવ ૨-કેળવણી
૧૪૦.
શુભહસ્તે નગરજનોના સહકારથી ભવ્ય સમારંભ યોજી કરવામાં આવેલું. આ છબી ઘર વિશેષ મનોરંજન પુરુ પાડે છે. ૧૯૬૪ જાન્યુઆરીથી સ્થાનિક સિંધી ગૃહસ્થ યુથ વથાણી તથા એફ. ડી. વખારિયા, આ બંનેએ ખરીદ્યુ. હાલ ૧૯૮૧ ઓગસ્ટ માસથી સબાના એકઝીબીટરશને વેચાણ આપ્યું. જેના માલિક શ્રીમતી તારાબેન અબ્દુલસતાર શેખ અને યુસુફભાઈ હાજી મહમદ છે.
પ્રિયા ટેકીઝ - ' ત્રિવેણી પાર્ક સામે નવા એસ.ટી. બસસ્ટેન્ડ પાસે અદ્યતન થિયેટર તા. ૩-૭-૮ ના રોજ શરુ થયું. જેના માલિક ભાનુભાઈ શંકરભાઈ પટેલ (લાટવાળા) છે. આ છબીઘરમાં ૮૫૩ બેઠકે છે.
સરક :- ૧. કપડવણજના આંગણે નાના–મેટા સારા એવા સર્કસે આવતાં. જેમાં શરીર અંગેના–પ્રયોગ તથા વનપશુઓ તથા જાનવરના પ્રગો પણ જોવા મળતા. આ સરકસે ખાસ કરીને અંતીસરિયા દરવાજા બહાર હાલની શ્રી માણેકબાઈ શેઠાણીની ધર્મશાળા પાસે ખુલ્લું મેદાન હતું. ત્યાં કાયમ આ ઓઢણમાં આ બાજુના તમામ ર (ગાય-ભેંસે) સવારમાં ચરવા માટે લઈ જતાં પહેલા એકઠાં થતાં, તે ભેગાં કરવાનું સ્થળ હતું.
૨. સરખલિયા દરવાજા બહાર ડાકેર જવાના ચાર રસ્તા પર ડાબી બાજુના તળાવમાં ( હાલ જ્યાં પોસ્ટ ઓફિસ છે.) સરકસે આવતાં અને તેમાં પ્રાગે કરતાં.
૩. અંતીસરીયા દરવાજા બહાર ડાબી બાજુના પ્રાચીન સીંગારવાવની સામે હાલની શહેર સુધરાઈની માધ્યમિક શાળાની સામે તલાવ છે. જ્યાં શ્રી લીઅઝા માતાની નાનકડી ડેરી છે ત્યાં ખુલ્લા મેદાનમાં પણ સરકસ ઉતરે છે.
ગરબો: વેદના સમયથી આર્યોએ સૂર્ય પુજા શરુ કરેલ છે. પ્રાચીન સમયથી સૂર્ય પુજા અને શક્તિ પુજા ચાલુ છે. માનવ નૃત્યની સાથે ભગવતી સ્તુતિ ભગવાન શ્રીકૃષ્ણની જીવનની લીલાના પ્રસંગે તથા સમાજમાં કેટલાક પ્રસંગોએ આવી રીતે ગરબા ગવાય છે.
માનવ નૃત્યની પાછળ ધર્મની ભાવના સમાયેલ છે. ગરબે એટલે ગર્ભદીપ ગર્ભ એટલે ઘડી, અહીં બ્રહ્માંડની કલ્પના છે, અને અંદરની ત જીવનના સત્યની ઝાંખી કરાવે છે. આદ્ય શક્તિ તરફને સાદરભાવ ગરબો ગાતાં વ્યક્ત થાય છે. ગરબા એક તાળી કે ત્રણ તાળીથી ગવાય છે. કેટલાક પુરુષો પણ દાડયા રાસ અને ગરબા ગાય છે.
ભવાઈ :- મધ્ય કાળથી નાટકે નહી પણ લોકોના મનોરંજનાથે ભવાઈવેશ થતા હતા. ગુજરાતમાં ભવાઈ એ લેક નૃત્ય અને નાટક કળાને એક પ્રકાર છે. ભવાઈની ઉત્પત્તિ માટે કેટલીક માન્યતા છે. તે રામાયણ કાળથી છે. આપણા ગુજરાતમાં છેલ્લા
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૪૮
કપડવણજની ગૌરવ ગાથા
ચારસો વરસથી આ પ્રયાસ છે. તેના મુખ્ય પુરુષ શ્રીઅશાવન હતા. (વધુ જાણવા નાયક વંશ વિશે જુઓ.) ભવાઈમાં નૃત્ય નાટક અને શમભાષણ જેટલું જ સંગીતને સ્થાન છે. ભવાઈ ભગવતી માતાના મંદિરમાં, માતાજીના સાનિધ્યમાં જ આ કાર્યક્રમ જાય છે. આ ભવાઈના પ્રકારને સાચવી રાખવાની કળા ભેજક તથા નાયક જ્ઞાતિના ભાઈઓએ રાખેલ છે. ગુજરાતની રંગભુમિ આ જ્ઞાતીના ભાઈઓથી શેભતી હતી. હજુ પણ આ ભાઈઓ
આ વારસે સાચવી રહ્યા છે. તેમના સારાયે સંગીતકારેએ કલાકરેએ ગુજરાતના ચરણે પિતાની જીવનકલા અપી છે. હજુ અપ રહ્યા છે. ભવાઈમાં દેવદેવીઓના વેશ કાઢે છે. જૂના વખતની ભાવના વેશ કાઢનારાઓએ તેમાં કેટલાક સુધારા વધારા કરી આ એક ગુજરાતના સંસ્કારધન સમા મને રંજનને હજુ વળગી રહયા છે. નવા નવા પરિવર્તન થાય છે. ખાસ કરીને ભવાઈ મેટા રત્નગિરિ તથા નાના રત્નગિરિની સાનિધ્યમાં ભાદરવા સુદ ૧રથી સુદ પુનમ સુધી દરેક સાલ થાય છે. કેટલીક વખત ગરોડના રસ્તે જતાં કાલીકા માતાના નાનકડા મંદિર પાસે પણ ભવાઈ થયેલી. ભવાઈના વેશમાં સમાજ શિક્ષણનું પ્રતિબિંબ ઝીલાયેલ છે. ખાનદાનનાં ઘમંડ તથા શોષણખોરના જૂઠાણાના કટાક્ષ પણ હોય છે. ભવાઈમાં મીયાબીબી, ઝન્ડા ગુલણ, પઠાણ જેવા વેશે બહુ પ્રસિદ્ધિ પામેલા છે. ભવાઈમાં સાહિત્યનું ધોરણ તથા હાસ્યનું સ્તર નીચું છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
ગૌરવ–સાતમું આરેાગ્ય વિભાગ
કપડવણજમાં કેટલાક સમયથી જનતાને વૈદ્યકીય રાહંત મળતી તેના કોઇપણ ચેલ સમયની યાદી મળતી નથી, પણ છેલ્લા ખસો વર્ષોના સમયમાં લખાયેલ આયુર્વેદના હસ્ત લિખિત ગ્રંથા પરથી એ જાણવા મળે છે, કે ૨૦૦ વર્ષો પહેલા પણ જનતાને વૈદ્યકીય સહાય મળતી. તેમજ જનતાની સુખાકારી પણ ઘણી સારી હતી. આ આયુર્વેદના વંશપર પરાથી ચાલી આવતા વારસાને ટકાવી રાખનાર કુટુ એ આજે હયાત છે. જેમાં વૈદ્ય કુટુંબ જે જૈનાચાર્યાંના જ આશીર્વાદથી તેમની જ સાનિધ્યમાં રહીને, આયુર્વેદ તેમ જ સાથે સાથે જયાતિષનુ જ્ઞાન પણ મેળવતા. આ કુટુ ખ સૈકા પહેલેથી પરપ્રાંતઃ સ્મરણીય પૂજય આ. વિજયસિદ્ધિસૂરિજી મહારાજશ્રીના શિષ્યમુનીરાજવિજયજી મહારાજ સાહેબના આશીર્વાદના પૂણ્ય પ્રકાશ છે. પૂજય શ્રીલક્ષ્મીવિજયજી મહારાજ સાહેબના આશીર્વાદથી તથા પૂજય મહારાજ સાહેબના સાનિધ્યમાં હતા. છેલ્લા સૈકામાં પ્રાતઃ સ્મરણીય પૂજય યતિશ્રીરાજવિજયજી મહારાજ સાહેબના આશીર્વાદ પણ હતા. આ જૈદ્ય કુટુંબોના વસવાટ કંસારવાડાના ચકલે જૈન સમાજ વચ્ચે છે. કસારવાડાના ચકલે ખેરવાડીઆ હનુમાનના મંદિર જતાં પાસે જ વૈદ્યની ખડકી હાલ મેાજુદ છે. આ વૈદ્ય કુટુંબો વર્ષોથી પડોશના આંબલિયારા, રમેાસ, માંડવા, ડાભા વગેરે રાજયાના રાજવૈદ્યો તરીકે કામ કરતા. એ સર્વે રજવાડા તરફથી તેમને વર્ષાસન તથા જમીના પણ મળેલ. કપડવણજમાં આ કુટુઓને તે સમયની જાહેાજલાલીવાળા નગરશેઠના કુટુંબ તરફથી વર્ષાસન તથા મલેક કુટુંબે તરફથી બક્ષીસ જમીના મળેલ. તેજ આ (લેખકનું' કુંટુબ) કુટુંબમાં હસ્ત લિખિત ગ્રંથ સંવત ૧૮૪૪ના વર્ષે વૈશાખ સુદ ૧૧ શુક્રવારે કૃતિકા નક્ષત્રમાં તથા સંવત ૧૮૫૪ વૈશાખ વજ્ર ૧૩ રવિવારના છે. કુટુંબના વડવા શ્રીશંકરદાસ ભૂખણુદાસ તથા જીવણુદાસ
Page #185
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
ભૂખણદાસે લખેલા હયાત છે. તેમાં સંવત ૧૮૪૪ ના ગ્રંથ (હસ્તલિખિત) ઇડર પાસેના ઉઠા ગામના જૈન મંદિરમાં પૂજય લક્ષ્મીકુશળ ચામાસુ રહ્યા હતા, તેમનાજ અશીર્વાંઢ એ ગ્રંથ પુરા કરેલા, તેવા ઉલ્લેખ મળે છે.
૧૫૦
તે પછીના કેટલાક ગ્રંથો આ પેઢીમાંના જાણીતા વૈદ્ય વલ્લભરામના હસ્તે આંબલિયારા સ્ટેટમાં ઢાકાર સાહેબ અમરસીંહજીના સમયમાં દરબારગઢમાં એસી લખાએલાના ઉલ્લેખ છે. શ્રીવલ્લભરામ તે સમયમાં પ્રજાપ્રિય હતા. જેના ગરખા તે સમયે સુથારવાડાના ચકલે છેલ્લા કેટલાંક વર્ષો પહેલા ગવાતા
વલવબૈદ્ય ને સનમુખ જોશી, લક્ષ્મણુ મછવા પાછે વાળ. નથી જવું. દ્વારકા દેશે રે.”
હાલના જોષી કુટુબના પ્રખ્યાત વિદ્વાન જોષી સન્મુખ જોષી અને વલવવૈદ્ય દ્વારકા જતાં લક્ષ્મણ નામના ખલાસીના હાડકામાં જતાં તફાનમાં સપડાયા હતા. તે વખતના પ્રસગના આ ગમે નવરાત્રિમાં સુથારવાડાના ચકલે ગવાતા હતા.
ક સારવાડાના ચકલે, ગારવાડાના નાકે આ કુટુંબનાં દશ એક ઘરા હતા. જે સારાયે ગામમાં વૈદ્યકીય વ્યવસાય કરતા. તેમાંના કેટલાક જૈનાચાર્યાંના શિષ્યા તરીકે રહીને જ આયુર્વેદના અભ્યાસ કરેલા. નગરશેઠના કુટુંબમાંથી વર્ષાસન મળતું. આજ દિન સુધી આ કુટુ એમાંના કેટલાક વૈદ્યકીય વ્યવસાય ટકાવી રાખેલ છે.
ઈનામદાર કુટુંબ – વૈદ્યરાજ જીવણુજી ગોવિંદરામ ત્રિવેદીને સવંત ૧૮૧૮ના વર્ષે ભાદરવાવ ૮ શનિવારે શ્રીમાન ખંડેરાવ ગાયકવાડ સરકાર તરફથી આર્યુવેદ પદ્ધતિથી અસાધ્ય રોગ મટાડયાની ખુશાલીમાં મીરાંપરુ ભેટ આપવામાં આવેલું. તેઓ શ્રીભગવાન્ સોમનાથના મહાન ઉપાસક હોઇ પ્રથમ કઠલાલ ગામ આપવા વિચારેલ. ભગવાનની પુજા સેવાના લાભ મળે તેથી જ આ ગામની માંગણી કરેલ. ઈનામદાર કુટુંબના વારસદારોમાં પણ આર્યુવેદના ઉપાસકેા હતા. શ્રીમાન્ માધવલાલ ત્રિવેદી પણ એક વિદ્વાન્ જૈદ્ય હતા. અન્ય વારસદારોમાંના શ્રી હરિહરભાઇ જેએ કુટુંબના ગૌરવને જાળવી રહ્યા છે. આગળ પડતા વિદ્વાનેાના લીધે તેના બદલામાં મીરાંપરુ (સામનાથ મહાદેવ) ઈનામમાં મળેલું,
અંગ્રેજી શાસનની શરૂઆત : ૧૮પ૭નું ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય યુદ્ધ સજોગો અદલાતાં નિષ્ફળ ગયુ. સમય સમય પ્રમાણે કપડવણુજ શહેર સુધરાઇની સ્થાપના થઈ. સુધરાઈની સ્થાપના તા. ૭–૫-૧૯૬૩ના રાજ થઈ. સને ૧૮૬૬માં શરૂઆતની મુશ્કેલીએ છતાં સુધરાઈએ શેઠ શભુલાલ ગણેશજીના મકાનમાં (ભાડા પદ્ધતિએ મકાન રાખી) દવાખાનુ
Page #186
--------------------------------------------------------------------------
________________
ગૌરવ સાતમું–આરગ્ય વિભાગ
૧૫૧
શરૂ કર્યું. સને ૧૮૬માં હાલના જૂના દવાખાનાવાળા મકાનમાં દવાખાનું ખસેડવામાં આવ્યું અને તે મકાનમાં જેમ પ્રજાને સવલતે આપી શકાય તેવી શકય તમામ સગવડો વધારવામાં પણ આવી. . આ દવાખાનામાં સદ્ભાગ્યે શરૂઆતથી બી. એમ. એસ. કલાસ ટુ મેડિકલ ઓફીસરની નિમણુંક કરવામાં આવેલી, આ દવાખાનાનું ક્ષેત્રફળ ૨૧૬૦ ચે. વા. છે. આ સ્થળે દરદીઓને સારી એવી રહેવાની, દવાની અને ઓપરેશનની પણ સગવડ મળવા લાગેલી. સાથે સાથે મેડિકલ ઓફિસરને રહેવા માટેના પણ માને છે. વળી આ દવાખાનાને તાલુકાને જરૂરી જેવું એક પિટમેટમ (શબચછેદન) માટે સરખલિયા દરવાજા બહાર સ્ટેશન જવાના રસ્તે તરત જ ડાબા હાથે એક મોટી ઓરડી ઝીણી જાળીવાળી બાંધવામાં આવેલી હતી, હાલ આ સ્થળે શતાબ્દી માર્કેટ છે) સરકારી ચેરે પણ અહીં છે.
આ દવાખાનામાં આમ જનતાના હિત માટે આવી ગયેલા ડોકટર સજજનોમાં કેપ્ટન ડિકટર નટવરલાલ દાણી. (જેએ આંતરસુંબાના વતની છે.) તેમને આ દવાખાનાને વિકસાવવામાં ઘણે એ ફાળે હતે. પ્રજાના ગણું વર્ગ સાથે પ્રેમથી વર્તનારાઓમાંના એ એક સજ્જન હતા,
શહેરમાં જેમ જેમ વસ્તીને વધારે થયે તેમ તેમ પુરાણુ વૈદ્ય કુટુંબ પછી અન્ય ડોકટર સજજનેએ પિતાનાં દવાખાનાં શરૂ કર્યા. વળી યુનાની દવાઓ માટે હકીમ સજજને આરોગ્ય સાચવણી માટે મળી ગયા. પરંતુ મિટા વિકસતા ગામને શસ્ત્રક્રિયા માટેના દરદ માટે નડિયાદ, આણંદ કે અમદાવાદ જવું પડતું. સમય સમયનું કામ કરે છે, કપડવણજના આંગણે ૧૯૪૮માં (સ્વતંત્ર ભારતમાં) દાઉદી વહેરા કેમના વડા ધર્મગુરૂ હીઝ હોલીશ નામદાર વડા મુલ્લાજી સાહેબના આશીર્વાદથી તે શરુ થયેલું. વતનના દાનેશ્વરી શ્રીશેઠ જાબીરભાઈ બદરૂદીન મહેતાએ ૧૫૧માં એક અઘતન જનરલ હોસ્પિટલની ઉદ્દઘાટન વિધિ ભારતના ચાણક્ય (જેમના માટે પરદેશી સરકાર પણ માન કરતી. અને “સરને ખિતાબ આપેલ) સ્વતંત્ર ભારતમાં આપણુ આ મુરખીને પદ વિભૂષણ”ને ખિતાબ આપણા સ્વતંત્ર ભારતની સરકારે બક્ષેલ છે તેવા માનનીય શ્રી ચંદુભાઈ માધવલાલ ત્રિવેદીના શુભહસ્તે તા. ૧૦–૩–૧૯૫૪ શનિવારના રોજ કરવામાં આવેલી.
શ્રી જે. બી. મહેતા હોસ્પિટલનું ખાતમુહુર્ત : આપણા ગુજરાતનાં માનનીય નેતા મુંબઈ સરકારના મુખ્ય પ્રધાન તથા માજી વડાપ્રધાન માનનીય શ્રીમોરારજી દેસાઈના શુભ હસ્તે તા. ૩-૪-૧૫૧ શનિવારના રોજ કરવામાં આવેલ. હેસ્પિટલ તૈયાર થયા પછી તેની ઉદ્દઘાટન વિધિ કપડવણજના માનનીય સપુત શ્રી સી.એમ. ત્રિવેદીના વરદહસ્તે કરવામાં
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૫
કપડવણજની ગૌરવ ગાથા
આવી હતી. શેઠશ્રીની નાની મોટી લાખોની સખાવતેમાં ઉચ્ચ શિખર તે શ્રી જાબીરભાઈ મહેતા ફાઉન્ડેશન નામનું સાર્વજનિક ટ્રસ્ટ ઈ. સ. ૧૯૬૮()ના જૂન માસમાં મુંબઈમાં કર્યું. શેઠશ્રીની સ્મૃતિરૂપ શ્રી જે. બી. મહેતા હોસ્પિટલના પ્રવેશદ્વારે તા. ૧૦-૩–૧૯૪૧(૧)ના રેજ તેઓશ્રીની એક કાંસાની અર્ધ (પૂતળુ) મુકવામાં આવેલ છે. આ પવિત્ર દિવસે શ્રીમતી અમુતુલ્લા બદરૂદીન મહેતા એકસરે ઈનસ્ટીટ્યુટનું ખાતમુહુર્ત વતનના વહાલસોયા સુપુત્રી માનનીય ચંદુલાલ માધવલાલ ત્રિવેદીના અ.સૌ. ધર્મપત્ની લેડી કુસુમબહેન ત્રિવેદીના શુભ હસ્તે તા. ૧૦-૩-૧૫૪ શનિવારના રોજ થયેલ. (જુઓ ચિત્ર નં. ૨)
માતા પિતાના નામને અમર બનાવે તે ચિરંજીવી અને તે નામને ઉજાળે તે દિકરો (દી કરે, પ્રકાશ ફેલાવે)
માતા પિતાની મીઠી ગોદમાં ખેલનાર અને પિતાના વાત્સલયતાને યાદ કરનાર નર પંગતા દીલમાં દરદીઓને અવાજ પણ સાંભળવામાં આવ્યું અને પિતાના નામે આઉટડેર કલી કિ શેઠ બદરૂદ્દીન એહમદજી મહેતાના શુભ નામ જોડી શરુ કરવામાં આવ્યું. જેનું ઉદ્દઘાટન ગુજરાત રાજયના તે સમયના રાજયપાલ શ્રીમહેંદી નવાજ અંગ સાહેબના હસ્તે તા. ૧૩-૨-૧૯૬૧ના સમવારના રોજ કરવામાં આવેલ છે.
કપડવણજની આ ખુશનસીબ ધરતી પર પનેતા પુગે પવિત્ર માતા પિતાની અજરાઅમર સ્મૃતિ કાયમ કરી.
બાળકનો - શ્રીમતી લેડી કુસુમબેન ચંદુલાલ ત્રિવેદીના શુભ પ્રયાસથી લેકવાડલા ભારતના બેતાજ બાદશાહ પંડિત જવાહરલાલ નહેરૂ ફાળામાંથી, તેમજ અન્ય દાનમથી બાળક માટેના એક અલગ વેર્ડ ઉમેરવામાં આવ્યું. પ્રસુતિગૃહ તૈયાર કરી તેને લેડી કુસુમબહેન ચીલ્ડન વર્ડ અને પ્રસુતિગૃહ નામ આપવામાં આવ્યું.
ચેપીરોગના દર્દીઓને રાખવાનો ડર : સામાન્ય રીતે અન્ય દર્દીઓથી આ જુદા ખી શકાય તે દયેયથી શ્રીજમનાબહેન કુલચંદ પારેખ ચેપી રોગ ર્ડ (ટી. બી. વર્ડ) દાનથી બાંધવામાં આવેલ. આ રીતે જુદા જુદા વિભાગ સાથેની આ અદ્યતન હેપિટલ કપડવણજ તાલુકાને આશીર્વાદ રૂપ છે.
ઈન્ડેર દરદીઓની સારવારની વ્યવસ્થામાં સગાંવહાલાની રાહત માટે શ્રીચ્છિાબહેન શિવલાલ લલ્લુભાઈ શાહ ભુવન દવાખાનાના પૂર્વાભીમુખે આવેલ પ્રવેશ દ્વારની તદ્દન સામે જ બાંધવામાં આવેલ છે.
આ હોસ્પિટલની શરૂઆતમાં જ મુંબઈ રાજયના પ્રખ્યાત સજાના હાથે નામદાર સરકાર તથા પ્રજાના સહકારથી એક શરમ કર્મ યજ્ઞ તા. ૧૯-૧૧–પદથી તા. ૩–૧૨–૫૬
Page #188
--------------------------------------------------------------------------
________________
ગોરવ સાતમું–આરોગ્ય વિભાગ
સુધી ઉચ્ચ કક્ષાના સર્જને દ્વારા ઓપરેશન કરી, ભૂતકાળમાં જેની યજ્ઞભૂમી તરીકેની ખ્યાતિ છે તેમાં આ ય પણ એક ઉમેરે કરેલે. કપડવણજની ધરતી પર માનવ સેવાના ય ઘણું વખત થાય છે. જેમ નેત્ર યજ્ઞ, દંતયજ્ઞો આ વખતના માનદ સેવાઓ આપનાર સજાએ આ હોસ્પિટલને અદ્યતન સાધનો અને સગવડો માટે જરૂરી માર્ગદર્શન આપેલ. તેમાં અમદાવાદના જાણીતા ડોકટર સર્જન શ્રીયંત બી. હરિભક્તિ તથા આપણા ગામના યુવાન કે જે યજ્ઞના સમયમાં જ પ્રથમ સર્જન બનનાર ભાઈશ્રી ડોકટર ઈન્દ્રવદન રેવાશંકર જોષીને ભુલાય તેમ નથી. હાલમાં જે અમદાવાદ શારદાબહેન હોસ્પિટલના સર્જન સુપ્રિન્ટેન્ડન્ટ છે.) શ્રી રેવાશંકર હરીલાલ જોષી. હોલકર સ્ટેટમાં એ જમાનામાં તેઓ શ્રી ડી. જે. જી.ને હિદ ભગવેલ. તેમજ બાવલા ખૂનકેસમાં હેલ્કર સ્ટેટને બચાવવા પબ્લીક પ્રેસીકયુટર તરીકે ભાગ ભજવેલ. પ્રીન્સ ઓફ વેલ્સ તરફથી કરોનેશન વખતે જ્યારે ભારત આવેલા ત્યારે પણ ભારતીયોને રીપ્ય ચંદ્રક મળેલા, તેમાં શ્રી રેવાશંકર જોષી, તે ચન્દ્રક મેળવવામાં ભાગ્યશાળી બનેલા.
આ શસ્ત્રક્રિયા યજ્ઞનું સંચાલન મુંબઈના નિષ્ણાત સર્જન શ્રી મુકુંદભાઈ કેશવલાલ પરીખને મુંબઈ સરકારે સેપેલું. ગુજરાતના પ્રખ્યાત સર્જનેએ આ યજ્ઞમાં, સજેને ફીઝીશીયન, રેડીઓલોજીસ્ટ અને પેથેલેજીસ્ટ તથા સારી એવી નર્સોએ તથા કપડવણજના સ્વયંસેવકે એ રાતદિન અથાગ પ્રયત્ન તથા સેવાઓ દ્વારા કેમ્પને સફળ બનાવે. સરકારી કેપે આ પહેલા થયેલા. તેમાં આ સારામાં સારે, અરેડ અને અનુપમ કેમ્પ. આ અનેખું ચિત્ર ખડું થયેલું હતું. માનવતા આ યજ્ઞમાં દેખાતી. દરદીઓ માટે ખેડા પગે કામ કરનાર દેવ સ્વરૂપ ડોકટરે, ગામના ડોકટર, મિત્રો તથા ગામના નાગરિક, સ્વયંસેકે, બહેને, દયાની દેવીએ (નર્સે). રક્તદાન કરનાર દાતાઓને ઉત્સાહ પણ અનેરે હતે. યજ્ઞભૂમીના સપુતોએ આ યજ્ઞને તથા અન્ય યાને સફળ બનાવવામાં હમેશાં ગૌરવ માનેલ છે.
શ્રી જંયત સાર્વજનિક હોસ્પિટલઃ કપડવણજના જાણીતા ઉદ્યોગપતિ સ્વ. શ્રીયંતિલાલ શંકરલાલ પાદશાહ (જંયત મેટલવાળા)ના સ્મરણાર્થે એક મેટા ખંડ સાથે તેમના ભાગીદાર શ્રી ચીમનભાઈ ડાહયાભાઈ પરીખના શુભ પ્રયત્નથી એક હોસ્પિટલ ઈસ. ૧૯૬૨ લગભગથી શરુ કરવામાં આવી. આ દવાખાનાનું કપડવણજના નગરશેઠ શ્રી જેસીંગભાઈ પ્રેમાબાઈની ખડકીમાં પેસતાં જ વબા હાથે આવેલ છે. (જુઓ ચિત્ર નં. ૬૩)
આ એક જ પ્રથમ દવાખાનું છે કે જ્યાં શરુઆતથી જ ઓપરેશન વિભાગ તથા દંત વિભાગ અને પાછળથી આંખને વિભાગ પણ શરુ કરેલ છે. (ગુજરાત નેત્રરાહત મંડળના
કુ, ગૌ ગાથા-૨૦
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૫૪
કપડવણજની ગૌરવ ગાથા
ઉપક્રમે) ડો. રમણીકલાલ દોશી સાહેબના માર્ગદર્શન પૂર્વક આ ચાલતું હતું. આ સ્થળે ગુજરાતના જાણીતા સર્જન ડોકટર સૌભાગ્યચંદ્ર બી. શાહ, ડો. રતીલાલ ઝવેરી (જેમનું કેમી હુલ્લડમાં અમદાવાદ ખૂન થયેલ.), ડો. દીવાનજી (દંતવિભાગ). ગામમાં શરુઆતમાં સ્ત્રી ચિકિત્સકની સગવડ આ દવાખાનાએ પૂરી પાડેલ. શ્રીલીલાબેન બી. લેમન નામના (યહુદીબેન) કપ્રિય, માયાળુ હતા. આથી પ્રજાને સારો લાભ મળે.
વૈદ્યકીય અભ્યાસ કરતી વખતથી જ જેણે વતનને વૈદ્યકીય સેવા આપવાની તમન્ના અને ભાવના બતાવેલ, જિંદગીભર આ હોસ્પિટલ દ્વારા પિતાની સેવાઓ આપનાર, પ્રેમાળ, સહૃદયી ડો. રમણલાલ વાડીલાલ શાહ, તેઓ કપડવણજની કોઈ પણ સામાજિક વૈદ્યકીય પ્રવૃત્તિમાં સંકળાયેલા હેય જ. તેવા આ રમણલાલ ડેકટર જેમને કપડવણજ કદી ભૂલશે નહીં. (૧૮-૮-૪૧ થી) | પિતાના નવા મકાનમાં આ હોસ્પિટલ અદ્યતન સાધને સાથે શરુ થયેલ છે. જેમાં દરદીઓને રાખવાની સગવડ પણ છે. ડે. શ્રી રમણલાલ વાડીલાલ શાહ આ દવાખાનાના પ્રેરણારુપ હતા. આ હોસ્પિટલમાં તેમનું તૈલી ચિત્ર મૂકવામાં આવેલ છે.
શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ મેમોરિયલ બિડીંગ -
ભાવનાશીલ સેવાભાવી ડોકટરને જન્મ અને મરણ તારીખ એક જ છે. જન્મ તા. ૨–૧૦–૧૯૦૮ છે. જયારે તારીખઃ ૨–૧૦–૧૯૬૩ના રોજ દેરાસરમાં પ્રભુદર્શન કરી પાછા ફર્યા અને હૃદયરેગને હમલે થતાં જ મૃત્યુ પામ્યા. સંસ્થાએ સ્વ. ડે. રમણલાલ વાડીલાલ શાહનું તૈલચિત્ર મૂકી તેમની સેવાઓની કદર કરેલ છે. તે દવાખાનામાં પ્રવેશતાં સામે મુકેલ છે.
આદ્ય સ્થાપક શ્રી. ચીમનલાલ ડાહયાભાઈ પરીખ - જન્મ વિ.સં. ૧૯૫૭ સ્વર્ગવાસ વિ.સં. ૨૦૦૮. શ્રી જયંતીલાલ શંકરલાલ પાદશાહ જન્મ તા. ૧૮-૯-૧૧ સ્વર્ગવાસ ૩૦–૧૨–૧૯૪૦. જેમના સ્મરણાર્થે આ હોસ્પિટલ. તેમની પ્રતિમા શ્રી કેશવલાલ સેમાભાઈ શાહ તરફથી મુકવામાં આવી છે. * “માનવીનાં સગુણેનું સ્મરણ માનવીના મરણ પછી બળવાન બને છે.” પ્રવેશતાં જ
સ્વ. સોમાભાઈ જમનાદાસ તથા અમૃતબાવા સ્મરણાર્થે તેમના કુટુંબીઓ તરફથી આઉટડેર તથા ઓપરેશન થિયેટર છે.
શ્રી જીનવાળાના કુટુંબ તરફથી સારી એવી સખાવત આમાં અપાઈ છે. આ હોસ્પિટલમાં (૧) પુરુષ જનરલ ર્ડ તથા (૨) સ્ત્રી જનરલ ર્ડ તથા સ્પેશીયલ રૂમ્સ પણ દાતાઓ તરફથી બનેલ છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૫૫
ગૌરવ યાતમું–આરોગ્ય વિભાગ
૧. સ્વ ચંદુલાલ મોહનલાલ ગાંધી-પુરુષોર્ડ (જનરલ) હ. રમણલાલ ચંદુલાલ ગાંધી ૧૯૬૨. ૨. સ્વ. વાડીલાલ શામળદાસ ગાંધીનાં સ્મરણાર્થે તેમના ધર્મપત્ની શ્રીમણીબહેન તરફથી ૧૯૬૨. ૨. સ્વ. ન્હાલચંદ પ્રમચંદ શહના સ્મરણાર્થે તેમના પુત્ર શ્રી રમણલાલ તરફથી. ૩. મહેન્દ્રકુમાર પુનમચંદના સ્મરણાર્થે તેમનાં માતૃશ્રી કમળાબહેન તરફથી ૧૯૬૨ ૪. પ્રદીપકુમાર શાંતીવાલ પરીખના સમરણાર્થે શ્રી માણેકલાલ વલ્લભદાસ પરીખ એન્ડ સન્સ તરફથી ૧૯૬૨.
પ. મહેન્દ્રભાઈ ડેકટરતા સુપુત્ર રાકેશભાઈ સ્મરણાર્થે શ્રી ચીમનલાલ વાડીલાલ, તથા જગદીશભાઈ રતીલાલ તથા નીમુ બહેન તરફથી ૧૯૭૫.
સ્પેશીયલ રૂમ્સ અને બીછાનાં :
૧. શ્રીવાડીલાલ મનસુખરામ પારેખનાં ધર્મપત્ની શ્રીમતી મેનાબહેન વાડીલાલ પારેખ તરફથી ઈ.સ. ૧૯૬૨.
૨. શ્રીવાડીલાલ નાથજીભાઈ ગાંધી (વેજલપુરવાળા)ના સ્મરણાર્થે સુપુત્ર કાન્તીલાલ તરફથી ઈ.સ. ૧૯૬૨,
૩. શ્રી બાબુભાઈ ચીમનલાલ પરીખના સ્મરણાર્થે તેમના માતૃશ્રી પ્રધાનબહેન તથા બહેન પ્રેમીલાબહેન તરફથી ઈ.સ. ૧૯૬૨.
શ્રી વોર્ડ જનરલ: શ્રીમતી માયાદેવી ચીમનલાલ પરીખ
૧. સ્વ. ચંચળબહેનના સ્મરણાર્થે તેમના સુપુત્ર શાંતીલાલ વાડીલાલ શાહ તરફથી ઈ.સ. ૧૯૬૨. ૨. સ્વ હિંમતલાલ પુનમચંદ દેશી તથા સ્વ.ચંપાબહેનના સ્મરણાર્થે શ્રી ધનવંતલાલ તથા શ્રી સુરેન્દ્રકુમાર તરફથી. ૩. શ્રી ડાહયાભાઈ કેવળભાઈનાં સુપત્ની શ્રી પરસનબહેનના સ્મરણાર્થે. ૪. શ્રી ચીમનલાલ ભુરાભાઈ શાહના સુપુત્ર કસ્તુરભાઈ મુકુંદભાઈ પિપટભાઈ તરફથી ઈ.સ. ૧૯૬૨.
(ઉપરના સ્પેશીયલ રુમ તથા તેમાંના બિછાનાની યાદી) ૧. સ્વ.નગીનદાસ વિમળચંદ ભચવાળા તથા માતૃશ્રી સુરજબહેનના સ્મરણાર્થે (બિછાનું- સ્વ.વાડીલાલ મનસુખરામ પારેખ) ૨. સ્વ.પુનમચંદ શંકરલાલ ગાંધી તથા અમૃતબાના સ્મરણાર્થે, (બિછાનું. સ્વ.વાડીલાલ નાથજીભાઈન્ડ)
Page #191
--------------------------------------------------------------------------
________________
કપડવણુજની ગૌરવ ગાથા
મેનાબહેન વાડીલાલ પારેખ (આંખ વિભાંગ):- કહેવાય છે. કે—સ્વ.શ્રી વાડીલાલ પારેખના ભાભી સમરથમહેન એક દિવસ તાપડુ સાંધતાં હતાં, તે વખતે પડોશનાં એક માણેકબહેન ખાજુમાં આવીને ઉભાં રહયાં. સમરમેનને જાણ નહતી, તે તેા તાપડુ સાંધવાની ધુનમાં જ. સાંધવાના મોટા સાયેા હાથમાં ઉંચા કરતાં શ્રીમાણેકબહેનની આંખમાં પેસી ગયા. માણેકબહેનની આંખ ફુટી ગઈ. કોઈપણુ ઇલાજ ન હતા. શું આ ભાભીની ભૂલ યા ઝુનાના પ્રાયશ્ચિત રુપે પવિત્ર ભાવનાથી આ આંખની હાસ્પિટલના વિભાગ સ્થાપવામાં આવ્યા હોય તેમ શુ ન લાગે ? આ આંખ વિભગમાં પૂજ્ય રવિશંકર મહારાજના આર્શિવાદ અને માનનીય ડૉ. રમણીકલાલ દોશી સાહેબના શુભ પ્રયત્નાથી નેત્ર ચિકિત્સકો આવે છે. ગુજરાત નેત્ર રાહત મંડળના સંચાલન દ્વારા આ આંખ વિભાગમાં નેત્ર ચિકિત્સકા સેવાઓ આપે છે. કપડવણુંજમાં લાયન્સ ક્લબ વગેરે સ ંસ્થાઓ તરફથી નેત્રયજ્ઞો પણ સારી રીતે ચેાજાય છે.
૧૫
સેવાસલ: ૧ આયુર્વેધક દવાખાનુ :– આમ જનતાના હિત માટે સેવાસ ઘના કાર્યકરાએ એક નાનું શુદ્ધ આયુર્વેદીક દવાખાનું શરુ કર્યુ. આ દવાખાનુ શરુ કરતાં કાકરામાંના એક ભાવનાશીલ યુવક શ્રીચીમનલાલ ટાલાલ શાહ પાટણ આયુર્વેદીક કાલેજના પૂર્ણ અભ્યાસ કરેલ યુવાને, આ દવાખાનામાં પેાતાની સેવાઓ આપવાની તૈયારી બતાવી. આ શુભ આશયથી આ દવાખાનું લાંખી શેરીમાં શ્રીશ ંકર શેઠના પહેલા સામેના ભાડાના મકાનમાં શરુ કરવામાં આવેલ. તે દવાખાનું તા. ૩૦-૩-૧૯૭૩ના રાજ ગુજરાતના આયુર્વેદના વિદ્વાન શ્રીબાપાલાલ વૈદ્યની ઢારવણીથી શરુ કરવામાં આવેલુ, સેવા સુશ્રુષા વિભાગ માટે શ્રીમાન્ શકરલાલ હરિલાલ પરીખની ઉદાર સખાવતથી એક સ્વતંત્ર મકાન તા. ૧૧-૧-૧૯૪૨ ના રાજ સેવાસંઘને ભેટ આપવામાં આવ્યું. મકાનની ઉદ્ઘાટન વિધિ તા. ૧૧-૫-૧૯૪૨ ના રોજ ગુજરાતના ત્યાગવીર ભરુચનિવાસી ડૉ. ચંદુલાલ દેસાઈ (છેટા સરદારના) શુભ હસ્તે થઈ હતી.
હાલમાં સેવાસંઘ દવાખાનું શ્રીશકરલાલ હરીલાલ પરીખ તરફથી બ ંધાવી આપેલ પાકા (પુ. હ. મહાજન લાયબ્રેરી સામે) સ્વતંત્ર મકાનમાં ચાલે છે. તેમાં સંવત. ૧૯૮૩થી સુશ્રુષા વિભાગ પણ શરુ કર્યાં છે. પ્રસુતિ વિભાગ સેવાસંઘના આદ્ય સ્થાપક શ્રીશ કરલાલ માણેકલાલ દેસાઈની દૂરદેશીથી શરુઆત કરવામાં આવેલ છે. પ્રજાને ઘર બેઠે પ્રસુતિ વિભાગનાં સાધના તથા દરદી માટે જરૂરી સાધના દરેકને મફત ઘરે લઈ જવા મળતાં. પ્રસુતિ વિભાગમાં યાજના તા એટલી સુંદર હતી કે જરૂરવાળાને જાયતુ બધું મળે. ગામડામાં સ્થળે સ્થળે તાત્કાલીક રાહત મળી શકે તે માટેની સામાન્ય દવાઓની પણ નાની પેટીએ બનાવી ગામડાઓમાં
Page #192
--------------------------------------------------------------------------
________________
ગૌરવે સાતમું–આરોગ્ય વિભાગ
૧૫૭
પહોચાડવામાં આવતી હતી. પરંતુ ગામડાં ફરતી આ પ્રાથમિક ઉપચાર પદ્ધતિની પેટીઓ વધુ સમય સુધી ચાલી શકે નહીં. વિશાળ વડ સમા સેવાસંધની આ એક વડવાઈ છે. આઝાદી પહેલાં સેવાસંધના તથા ગામના નવયુવકે ગામડામાં કઈપણ જાતની તકલીફ જણાતાં પગપાળા પ્રવાસ કરી સહાય થવામાં હંમેશા તૈયાર રહેતા. આજે તે સાધને અનેક છે. સદ્ભાગ્ય સેવાભાવી અનેક સંસ્થાઓ પ્રજાના દુઃખ દર્દમાં ભાગીદાર બને છે.
શ્રી બેનજીબાઈ હિંદુ પ્રસુતિગૃહ- કપડવણજના વતનીને શૈદ્ય, ડોકટરે તથા દવાઓને જોઈએ તે લાભ મળતું હતું. ત્યાં બહેને માટે જરુરી તેવા પ્રસુતિગૃહની એક ઉણપ હતી. જે કપડવણજના પ્રખ્યાત ઉદ્યોગપતિ શેઠ શ્રીબાપાલાલ પીતાંબરદાસ પારેખ તથા તેમના ભાઈઓએ પિતાનાં પૂજ્ય માતૃશ્રી બેનજીબાઈના સ્મરણાર્થે એક હિંદુ કી પ્રસુતિગ્રહ જૂન ૧૯૪૩ માં સુથારવાડાના ચલે શરુ કરાવ્યું કેટલાક સમય બાદ આ સંસ્થા પિતાના સ્વતંત્ર મકાનમાં શરુ કરવામાં આવી. જેનું ઉદ્દઘાટન............. કરવામાં અવેલું. હાલ આ મકાન “સરસ્વતી થીએટરની પાસે છે. જેમાં બહેને માટે ખાટલા તથા સગાં વહાલાં માટે પણ સગવડ કરી આપવામાં આવી છે. મેડાબંધી આ પ્રસુતિગૃહ “હિંદુ પ્રસુતિગૃહ છે. જે શ્રી પીતાંબર નંદુલાલ ધર્માદા ટ્રસ્ટના નીચે કામ કરે છે. કપડવણજના કેટલાક સપુત એવા છે કે જેઓ પિતે એક એક સંસ્થાના આજીવન સેવકે બનેલ છે. અગર કેટલાક સેવકે પિતે સંસ્થા રુપ બનેલા છે. તેઓના ચરણોમાં વંદન કરવાનું મન થાય જ. (જુઓ ચિત્ર નં. ૬)
આ સંસ્થા શરુ થઈ તે દિવસથી આ સંસ્થાને પિતાની જીંદગીભરની સેવાઓ અર્પણ કરનાર સેવાભાવી ભાવનાશીલ, કર્તવ્ય પરાયણ છે. છોટુભાઈ બાપુલાલ દેસાઈને કઈ ભુલી શકે તેમ નથી. આ પ્રસુતિગૃહને લેકે છે. છોટુભાઈનું દવાખાનું એ નામે ઓળખે છે. ડે. છોટુભાઈ આ પ્રસુતિગૃહના અખંડ તપધારી બની ચુક્યા છે. રાત્રીએ બોલાવનાર દરદીને અવાજ પિતાના (જુના ઈનામદારોના ડહેલા જેવા) મકાનમાં પહોંચે નહીં, આથી તેઓ તે માટે ૧૨ માસ કાયમ બહાર દરવાજા પાસે જ સુઈ રહે છે. રાત્રી દિવસ દરદીઓને પુરતે સંતોષ અને ગરીબને મફત સારવાર. વાંચનની સુવિધા સગા માટે પણ સંપુર્ણ સગવડ. દાદા માલવંકર, શ્રીમોરારજી દેસાઈ વગેરે મુલાકાતથી સંતોષ પામેલા, પૂશ્રી સચ્ચિદાનંદજી મહારાજે (દંતાલી આશ્ચમવાળા)એ. તથા શ્રી છેટુભાઈએ પિતાના ખર્ચ પરબ તથા સ્નાનગૃહ(બાથરુમ) પણ બાંધેલ છે. તથા રાત્રિના સમયે ચા, કેફીની વ્યવસ્થા પણ કરે છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૫૮
કપડવણજની ગૌરવ ગાથા
સેફી સીદીખાના : કપડવણજના દાઉદી વહેકરા ગૃહસ્થની શુભ ભાવનાના ફળ રૂપે તેમની કેમમાં સારાં એવાં ટ્રસ્ટ છે. જેથી વિદ્યા સહાય તથા તબીબી સહાય દરેકને મળે છે. કપડવણજના (૧) શેઠ બદરુદ્દીન એહમદજી મહેતા, (૨) ખા. બ. શેઠ મહમદઅલી કાંગા, (૩) શેઠ કીકભાઈ ચાંદભાઈ કાગળવાળા, (૪) શેઠ શ્રીઈસાકઅલી (મુંબઈને મેથર) બંદુવાલા તથા અન્ય વહારે બીરાદના સહકારથી વહેરા કેમની રાહત માટે ઈ.સ. ૧૯૧૭ માં આ દવાખાનાની શરૂઆત કરી.
સેફ દવાખાનું – મોટી વહેવાડયાં પ્રવેશ કરતાં જ સામે એક મોટુ મકાન છે. જેમાં નીચેના ભાગમાં વહોરા બિરાદરેએ દવાખાનું શરૂ કર્યું. એક જમાનામાં વહોરવાડમાંથી બહેને ખાસ કરી કદીક બહાર પણ નીકળતાં ન હતાં. રાજય કુંટુબની બહેની માફક અહીં પણ વહોરવાડમાં અનેક ઘણી મર્યાદામાં બહેને રહેતી. દવાઓ માટે ફકત વૈદ્ય કુટુંબના જ ત્યાં જતા, અને દવાઓ કરતા. વખત જતાં દવાખાનું ત્યાં થવાથી પિતાના વિભાગમાં દવાઓ માટે જતાં. વહોરા સદગૃહસ્થ માટે આ ફ્રી દવાખાનું છે. અહીં પણ ડોકટરે આજન્મ સેવાઓ આપી રહેલ છે. તેના મેડા પર લાયબ્રેરી છે.
વછરાબુ પ્રસુતિગૃહ –
વહેરા કેમની પ્રસુતા બહેનેની ખાસ સગવડ ખાતર શેઠ શ્રી કીકાભાઈ ચાંદાભાઈ તરફથી તેમનાં માતૃશ્રી વજીરાબુના સ્મરણાર્થે ૧૯૪રમાં પ્રસુતિગૃહ ખુલ્લું મુકવામાં આવ્યું. તેમાં બહેને માટે ખાટલાની સગવડ તથા સ્વી વિચિકિત્સક વગેરેની વ્યવસ્થા કરેલી છે.
પશુ ચિકિત્સાલય માનવી માટે અનેક પ્રયત્ન થાય છે, પણ મુંગા પ્રાણીઓના આરોગ્ય માટે મમતા દાખવનાર મમતાળુ દાનવીર શેઠશ્રી સ્વ.જમનાદાસ કેશવલાલ દેસાઈ (વહાણ દલાલ)એ પિતાના ખર્ચ એક પશુ ચિકિત્સાલય બંધાવી આપ્યું. તે નદી દરવાજે (શહેરની પશ્ચિમે) નદી તરફ જતાં સડકની જમણી બાજુ ધર્માર્થે ખુલ્લું મુક્યું છે. પશુ ચિકિત્સાલયમાં માણેક શેઠાણીના ટ્રસ્ટ તરફથી વાર્ષિક રકમ પણ અપાય છે.
શ્રીચાંદાભાઈ સેનેટેરીયમ :- વહોરા બિરાદરો માટે જ એક સુંદર સુવ્યવસ્થિત આરોગ્ય ભુવન શેઠ શ્રી કીકાભાઈએ તેમના પુજય પિતાશ્રી ચાંદાભાઈ શેઠની સ્મૃતિમાં સન ૧૯૪રમાં શસકર્યું. કપડવણજમાં સદ્ભાગ્યે સારા હૌદ્યો, ડોકટરે સારી રીતે છે. તેમાં સારા સર્જને, રોગ નિષ્ણત બહેને, નેત્રરંગોના, દંતગોના નિષ્ણાતને તેમ એગ્ય માટે જરુરી નિષ્ણાતની સેવાઓને લાભ દરદીઓને મળે છે. મળ-મૂત્ર-રકત વગેરે તપાસણી માટે લેબોરેટરીઝ(પ્રયોગશાળાઓ)પણ છે.
વાઢકાપ રાહત વિભાગ:- સેવાસંધ તરફથી એક વાઢકાપ વિભાગ સંવત
Page #194
--------------------------------------------------------------------------
________________
ગૌરવ સાતમુ —આરાગ્ય વિભાગ
૧૯૯૩માં શ્રી બેચ્છવલાલ અખાલાલ ઝવેરીની સહાયથી શરુ કરવામાં આવેલ. આ વિભાગ વડે કપડવણજ અને તાલુકાની પ્રજાને આપરેશન કરાવવા માટે જરુરી સહાય આપવમાં આવતી. સેવાસ ંધનું આયુર્વેદીક દવાખાનુ ઇ.સ.૧૯૬૬-૬૭ માં રુગ્ણાલયના રુપમાં શરુ થયેલ છે. જે હાલમાં શ્રી મગનભાઈ નરસીભાઇના મકાનમાં શ્રીનટરાજ ટોકીઝની પાછળ ચાલે છે. જયાં દરદીઓના ખાટલાં પણ રાખેલ છે. દવાખાનુ સરકારને સોંપવાના ઠરાવ તા. ૧૫-૩-૬૪ ના રાજ સેવાસ ધે કરેલ હતા.
૧૫૯
હામીયે પેથીક દવાખાનુંઃ સેવાસંધ તરફથી ૧૯૭૩ માં જે આયુવે`દીક દવાખાનુ જનતાના આરોગ્ય રાહત માટે શરુ કરેલ, તે દવાખાનું સરકારને સોંપવામાં આવ્યું.. આરોગ્ય માટેની જે જે અન્ય પદ્ધતિ છે, તેમાં જનતાને ખર્ચોમાં રાહત મળે તેવી વિકાસમાં મહત્વના જરૂ, તેવી એક હામીયા પેથીકના દવાખાનાનીજરૂર હતી. જેમાં શ્રીસામાભાઈ પુનમચંદ દોશીની પ્રેરણા અને શ્રદ્ધા બળે સેવાસંધ તો સ્વિકૃત કર્યું. આપણા ગામના દાનેશ્વરી કુટુમ્બે!માંના કવીર શ્રીધીરૂભાઈ ઓચ્છવલાલ કાંટાવાલા તરફથી શ્રીમતિ સુરજબહેન લક્ષ્મીચંદ કાંટાવાલા સ્મૃતિસદનમાં શ્રીલક્ષ્મીચંદ મીઠાલાલ કાંટાવાલા સેવાસંધ સાર્વજનિક હૈ!મિયાપેથીક દવાખાનુ' શસકયુ. તેનુ ઉદ્ઘાટન શેઠ શ્રી ટાકમચ ંદ દેવુમલજી ખુશાલ (આગ્રવાલા)ના શુભ હસ્તે મહાસુદ ૫. વિ.સ.૨૦૩૪ તા. ૧૨-૨-૭૮ ના રાજ ગાંધીવાડામાં થયેલુ-ખુલ્લુ મુકવામાં આવ્યું.
આરોગ્ય ભુવન :–કેટલાક દસ્દીએ હવા ખાવા માટે શ્રીઉત્કંઠેશ્વર મહાદેવની ટેકરી પસદ કરે છે. તેા કેટલાક નાની રત્નાગિરિ માતાએ જે સ્વતંત્ર માલિકીના મકાના અંધાયેલ છે, તેના લાભ લે છે.
રત્નાગિરિ માતાની ટેકરી પર મકાનામાં રહેવાની જેટલી સુંદર સગવડ છે. તેટલું જ મીઠું જળ દરદીને પચવામાં પણ માફક આવે છે. આ માલિકીના મકાના હોવા છતાં દરદીઓને રહેવા માટે સગવડ મળે છે.
મકાના:- ડાકારની સડકે જતાં શ્રી વિનાદ વ્યાયામ ગૃહની પાછળ સ્વ. શેઠ કેશવલાલ છેટાલાલના બંગલાને પણ આરોગ્ય ભુવન તરીકે ઉપયાગ કરાય છે.
શ્રીકુબેરજી મહાદેવ પાસેઃ- સ્વ. શ્રીજમનાબેન ફુલચંદ કુબેરભાઇ દેસાઈના સ્મરણાર્થે બંધાયે ક્ષયના દરદીઓ માટેનુ આરોગ્ય ભુવન સ૨૦૧૬ ઇ. સ. ૧૯૬૦ થયું. આરોગ્ય ભુવન માટે ૧૫-૧૦-૧૯૫૯ માં દાન મળ્યું હતું.
અત્યારના સમયમાં તે દરદીએ ઘણું ઘણે સ્થળે જાય છે. છતાં આરોગ્ય ભુવનની મહત્તા છે, તેની જરૂર પણ છે જ,
Page #195
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
જાહેર સ્વચ્છતા, આરેગ્ય માટે ખાસ જરૂરી-પાણી, સ્વચ્છતા અને મકાશ :
પાણી માટે આ ગામમાં પહેલેથી જ પ્રાચીન વાવેને તથા પિળમાં આવેલ કુવાઓને તમામ જનતા ઉપગ કરતી હતી. સમય સમયનું કામ કરે છે. આ ગામને ઘરે ઘરે પાણી પહોંચી શકે તે પેજના શહેર સુધરાઈ તરફથી હાથ ધરવામાં આવી. મુ, શ્રીરાવબહાદુર વલ્લભરામ છે.ટાલાલ ત્રિવેદીને ફાળે આ યશ જાય છે. તેમના સાથીદાર ઉપપ્રમુખ મુ. શ્રીચુનીલાલ વિટ્ઠલભાઈ દેસાઈ, આ ગામની પ્રગતિના પ્રણેતામાંના એક. તેમને શી રીતે ભુલાય?
જાહેર સ્વચ્છતા માટે અહીં પહેલેથી એક પ્રથા ચાલુ હતી કે-હરિજને તેમના ઘરાકની પિળે કે ઘર પાસે સફાઈ કરતા હતા. મેલું ઉપાડતા હતા. શહેર સુધરાઈએ સને ૧૯૪૫ ખાનગી જાજરૂ વાળવાની અને ઘરાકીની પ્રથા નાબુદ કરી. ખાતાવાર માણસે રેકી જાજરૂ સફાઈ કરવાનું ધોરણ અપનાવ્યું. પછી પિળે વગેરેની સફાઈ માટે ઘરાકીની પ્રથા કાડી નાખી. ૧૯૫૬માં વળતર આપીને આ પ્રથા નાબુદ કરી. અત્યારે ખાતાવાર આખા દિવસ માટે સફાઈ કામદારોને રેકી ગામની તમામ પ્રકારની સ્વચ્છતા શહેર સુધરાઈ તરફથી ઉઠાવી લેવામાં આવી. વળી જે વાળવાનાં જાજરૂએ હતાં તેવા તમામ ખાનગી જાજરૂઓને વાળવાને બદલે ફલશીંગ બનાવી દેવામાં આવ્યાં. જનતાએ સારો સહકાર આપે, અને જાજરૂઓ ફેલગીંગ બની ગયાં.
સુઘરાઈની પ્રગતિની સાથે સાથે ૧૯૩૬માં જાહેર ફલશીંગ જાજરૂઓ દિન પ્રતિદિન શહેરની દરેક ભાગોળે જાહેર જનતા માટે તૈયાર થયાં. આ બાબતમાં કપડવણજ શહેર સુધરાઈ સ્વચ્છતા માટેના પ્રયત્નમાં સારી એવી પ્રગતિ કરનાર સુધરાઈ છે. નિષ્ઠાવાન સભ્ય હંમેશા ગામની પ્રગતિમાં જ રમે છે. ગામની સ્વચ્છતા માટે ૧૯૨૭થી જ નળ અને ભૂગર્ભ ગટર યોજનાએ મહત્વને ભાગ ભજવેલ છે.
પહેલાં ગામમાં ચારે બાજુ ભીસ્તી પાડાપર પાણીની પખાલ રાખી સડકો પર પાણી છટતા. ત્યાર બાદ ગાડા પર પાણીની ટાંકી રાખી એક સૂઢ દ્વારા સડકે પર પાણીને છંટકાવ કરવામાં આવતું. બજારમાં (પાકી સડકે નહી હોવાથી ધૂળ ઉડે નહિ માટે) કપડવણજની સુધરાઈ જાહેર સ્વચ્છતા માટે પહેલેથી જ સજાગ છે.
જેટલી સ્વચ્છતા માટે સુધરાઈ સજાગ છે તેવી જ રીતે ગામને પ્રકાશ આપવા પણ પ્રથમથી જ સજાગ છે.
સૈકા પહેલાં આ ગામની પ્રજા રાત્રિ પડે તે પહેલાં પોતાનાં કામથી પરવારી ઘરમાં અથવા પિળેની અંદર વાત-ચીતે કરી આરામ કરતા હશે. શહેર સુધરાઈએ સને ૧૮૬પથી આ
Page #196
--------------------------------------------------------------------------
________________
ગૌરવ સાતમું–આરોગ્ય વિભાગ
ગામમાં લગભગ ૧૦૦ ફાનસેથી શરૂઆત કરેલી. એ જમાનામાં નાગરિકે પોતાના ઘરમાં માટીના કેડીયામાં રૂની દીવેટ તથા દીલથી દીવા કરી પ્રકાશ મેળવતા. લાકડાની તીવી પર કેડીયાં મુકવામાં આવતાં. ઘરમાં બે એરડા વચ્ચે એક દીવી (લાકડાની) મુકવામાં આવતી. અગર બારણુની સાખમાં લાકડાની ફરતી દીવી રાખવામાં આવતી, જેથી એ દવે અને એરડામાં પ્રકાશ આપતે. પોળમાં ફરવા માટે કેડીયું લઈને ફરતા.
ઈ. સ. ૧૮૬૫માં શહેર સુધરાઈ તરફથી સડક પર, મેટી મટી પળોમાં, ચેરસ ટા સેએક ફાનસે મુકવામાં આવ્યાં. શહેર સુધરાઈ તરફથી આ દીવા કરવા ખાસ માણસે રોકવામાં આવતા. દિવસે દિવસે પ્રકાશની જરૂરિયાત વધી. પ્રથમ એક લીમીટેડ કંપનીએ પાવર હાઉસ નાખી ટ્રિટ લાઈટ કરેલી, પણ તે કંપની બબિર કામ કરતી નહિ હોવાથી તેને ફડચામાં લઈ જવામાં આવી. તમામ મિત શ્રીવાડીલાલ મનસુખરામ તથા શ્રીનગીનભાઈ વાડીલાલ ગાંધીએ ખરીદી અને સંસાયટીની પદ્ધતીએ કાર્યકરેએ ગામને લાઈટની સગવડ પૂરી પાડી. સને ૧૯૪૯માં ભારત સ્વતંત્ર થયા બાદ કપડવણજ ટાઉન કે-એયરેટીવ ઈલેકટ્રીક સીટી એસોસિએશન તરફથી વિદ્યુત પ્રકાશ આપવાની શરૂઆત થઈ. આ વિદ્યુત પ્રવાહ પ્રકાશ શરુ થયે. આ વખતે કેરેસીનનાં ફાનસની સંખ્યા ૪૦૦ સુધીની હતી. વિદ્યુત શક્તિની બત્તીઓ ૮૫૩ જેટલી કે તેથી વધુ ચાલે છે. મોટા ખર્ચે પણ સુધરાઈ આ કાર્ય કરી રહેલ છે.
ગ્રીડ આવ્યા બાદ સારૂએ શહેરમાં વીજળીને પ્રવાહ, પ્રકાશ, પંખા અને ઉદ્યોગમાં તે ચાલું થયેલું છે. આજે શહેર પિતાની શક્તિ પ્રમાણે એક સુંદર અને સમૃદ્ધ શહેર બની રહેલ છે, અને વધુને વધુ પ્રગતિ તરફ વળી રહેલ છે.
સૈકા પહેલા જ્યારે આ દીવેલના કેડીયામાં દીવા બળતા ત્યારે, જે કઈ વરઘડે કે કોઈ પ્રસંગ રાો હોય, તે તે જમાનામાં મશાલના પ્રકાશમાં એ પ્રસંગે ઉજવાતા. જનતાને અજવાળે દેરનાર પ્રકાશ આપનાર મશાલનું કામ નાઈ કરતા. દેવ મંદીરમાં કાયમ ઘીની મશાલ પ્રકાશ આપતી. તે દુન્યવી પ્રસરોમાં દીવેલથી કે તેલથી મશાલ પ્રકટાવતા હતા.
ડાક સમય પછી આ ગામમાં પ્રથમ મેટે પ્રકાશ આપનાર બત્તીઓ જે પેમેક્ષ તરીકે ઓળખાય છે તે લાવવામાં આવી. તેના સુંદર પ્રકાશમાં વરઘો ફરતા. આ બનીઓ
જ્યાં પ્રસંગ હોય ત્યાં લટકાવવામાં પણ આવતી, અને શહેરમાં ફરવા માટે તેને સ્ટેન્ડ ઉપર મુકી મજુરના માથે મુકાવી!વરડામાં ફેરવવામાં આવતી. આ બત્તીઓ શહેરમાં શરૂ કરવામાં શ્રી જીવરામભાઈ કલ્યાણદાસ નાઈ હતા. જે જીવરામભાઈ બત્તીવાળા કે કે ગૌ દુગાથા-૨૧
Page #197
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથી
સાયકલવાળાના નામે ઓળખાતા હતા. આજે તેમનાં વારદારો મેટરો વગેરેના ઊદ્યોગમાં
પ્રગતિ કરી રહેલ છે. અશિમિ સેવા વિસાગ : પહેલાના સમયમાં જ્યારે ગામમાં અગર આસપાસમાં જો કોઇ સંજોગામાં આગ લાગતી, તે તરત જ આમ જનતા તે સ્થળે દોડી જતી. બહુના કુવા પર જઈ ને પાણી ભરતાં, તે પુરુષ વગ માટીનાં માટલાં કે—ધાતુનાં વાસણા લઈને આગ હોલવવા જખ્ખર પ્રયત્ના કરતા. વર્ષો પહેલાની વાત છે કે મલેકવાડામાં આગ લાગી ત્યારે સ્વ. નગરશેઠ શ્રી મણીભાઈ શામળભાઈએ જાતે તથા નાના લૅંગના માણસોએ પૈસા પણ આપીને આગ હાલવવામાં પ્રોત્સાહિત કરેલા.
ર
સમય જતાં સુધરાઇએ એક મોટા ખંખે પાણીની ટાંકી વાળા ઘણી માર્ટી મુખ્ય સાથે વસાવેલા. આ સુંઢ તથા પંપથી ફૂંકાતું જોરદાર પાણી અને ભાવનાવાળા આગ હોલવવામાં સુકી પડતા. આ યુવાન–વૃદ્ધોને જેણે જોયા હશે તેમનાં માથાં જરૂર તેમને નમી પડે. માનો તથા જીવ બચાવવા મરણીયા થતા ભાઈબહેનાના ઉત્સાહ દરેકને દરકે ગામામાં જોવા મળતા.. નાની તેમના શરું થયા બાદ હવે ઘણા માટી લત્તોઓ પર પાણી લેવા માટે મટા ફાયર હાઈડેટો-પાઈપો ગોઠવેલા છે. તેમાંથી પાણી મેળવાય છે. શહેર સુધઇને અગ્નિ શાંતિ માટે જે અદ્યતન સગવડૉ સુંઢ, નાસીયા સાથે માટા એખ શેઠ વિભાઈ મહમદભાઈ ખંતીલ તરફથી મળેલાં છે. આ મા આગનાં ાય સામે જીએમની માટે ગામ-પરગામ જાય છે. આ અંબા ૨૪ કલાક પાણી ભરત મરજીવા સાથે તૈયાર જ
રહે છે.
: બગીચા:
પ્રાચીન સમયથી શરીરની જરુંરીયાત જેવી સ્વચ્છ હવાના દરેક મનુષ્ય સઁપસિય છે. આપણે ત્યાં થાડાક સૈકા પહેલાં જ્યારે આખી ભેંશના રાજવી રાજ્ય કરતા હતા ત્યારે શકના પુણે એક આજુ મીઠા પાણીનુ એક સુંદર તલાવ અને બીજી બાજુ કીલ્લાની અંદરની આજ સુંદર હવા ખાવાના ખાગ હતા. જેને અત્યારે ફૂલવાડી કે સરદાર બાગ કહેવામાં આવતી. આજે તે તેનાં નિશાન પણ દેખાતાં નથી. રાજવીએ આનંદ અને પ્રમાદ આમ કરતા, હવા ખાતા.
છેલ્લા એક સૌકાથી લાકો દરરાજ સાંજે ફરવા જતા. પૂર્વ-પશ્ચિમ કે દક્ષિણ તર વસવાટ કરનાર કેટલાક સજજના ફરવા જતા, સાથે પોતાના બાળકોને પણ લઇ જતા. તેને પોતાની આંગળીએ વળગાડીને આં-પલાખા ગોખાવતા લઈ જતા. વળી ગામ
Page #198
--------------------------------------------------------------------------
________________
રાત સકારાત્મક વિભાગ
વાર વેલ મારામાં દર્શન કરતા. વળી ત્યાં મુકામ કરેલ સંત પુરૂષનાં પ્રૌંચને પણ મળતા. તેવા કિસની વાતે પણ કરતા. ફરવા જવાના વિચારે હતા તેથી દરેકજણ
બાલ-વૃદ્ધ બાળક અને બહેને પણું લાભ લઈ શકે તે હેતુથી સાર્વજનિક મિ ઉધામ સૈર કીનું શહેર સુધરાઈએ નક્કી કૅર્યું છે.
(Bટલાક સુખી કુટુંબના વહિરેશ ભાઈઓ તથા અન્ય પ્રજાએ શહેરની શોભારૂપ સારા એવા બંગલાએ શહેરની પૂર્વ દિશાએ સ્ટેશન રોડ પર બાંધેલા છે.)
' સઃ (૧) રત્નાગીરી જવાના રસ્તા પર, (૨) ડકેરની સડકે (૩) મા દરવીસ બહાર મુસાફર બંગલે. (જેને ઉપગ ફક્ત સરકારી અમંલદારે કરી શકે છે.) - ગાધી ઉઘાને હવે સ્ટેશન પર જવાના રસ્તની જમણી બાજુ જે મેદાન પર પહેલ છું. હાઈ લકું ક્રિકેટલું ભવ્ય મેને ઠંડું, સૅજ ધરતી પર આજે એક સુંદરસુવ્યવસ્થિત હરિયાળે બગીચ ઝાડપાને ફુલછોડથી મહેંકી રહે છે. .
કુંડવાવના પ્રવેશ દ્વારે ઃ શ્રીહરિશબાગ શહેરના મધે ભાગે ભી રહેલ છે.
પરબડીયા ? આપણા દેશમાં સાધુ સંતેના માટે પૂજ્યભાવ છે, ગરીબ પ્રત્યે દયાભાવના છે. માનવતા છે, પશુઓ પ્રત્યે પ્રેમ, પક્ષીઓ પ્રત્યે સંપૂર્ણ દયા છે. આવા પવિત્ર ભારતના આ નાનકડા ધરતીના ટુકડા પર વસનાર બુદ્ધિજીવીઓએ સદાવ્રતખાતાં, અનાથાશ્રમ, ધર્મશાળાઓ, પાંજરાપોળ તથા પરબડી બાંધી છે.
અ નગરના કેટલાક હિંદુઓના ઘરે ઘરે પહેલાંના સમયમાં દરેકના મકાનની બારીએ બબ્બે શકેરાં (માટીનાં નાનકડાં વાસણે)વાળ સીકાં બાંધવામાં આવતાં. જેમાં એકમાં પાણી અને બીજામાં જાર, બાજરી કે મકાઈ જેવાં પક્ષીઓને ચણવા માટે દાણું નાંખવામાં
આવતા.
આપણા ગામના ધર્મ પ્રેમીઓએ પરબડી બંધાવી. દર વર્ષે તે માટે મકરસંક્રાતિ જેવા પુણ્ય દિવસમાં ફાળે એકઠા કરવા નીકળતા. કેટલીક પરબડીએ ટ્રસ્ટથી ચાલે છે. કહૈયામાં તેનું ઘણું જ સ્થાન હોવાથી તે સારી રીતે ચાલે છે.
કાપાબજારની પરબડી ઃ આ પરખડી કપડવણજના નગર શેઠકુટુંબના શેઠ શીમીઠાભાઈ ગુલાલચંદ તરફથી બાંધવામાં આવી છે. આજે પણ તેમના ટ્રસ્ટમાંથી તેને વહીવટ પરીખ ઝવેરભાઈ શીવાભાઈની પેઢી કરે છે. દરરોજ પક્ષીઓને દાણા નાખવામાં આવે છે. આ પરિઅડી જીર્ણ થતાં નવી અત્યારે બંધાઈ છે. (જુઓ ચિત્ર નં. ૬૬)
વાવ સામે ? આ પરબડી પહેલાં બંધાવવામાં આવેલી જે ટૂટી જતાં ગ્રામજને
Page #199
--------------------------------------------------------------------------
________________
કપડવાજની ગૌરવ ગાથા
પાસેથી પૈસા એકઠા કરી તેનું સમારકામ કર્યું. આ કામ લગભગ સં. ૨૦૧૫ની આસપાસ થયું. આ પરબડીના નીચેના ભાગમાં ત્રણ દુકાને ઉતારવામાં આવી, આ દુકાનના ભાડાના પૈસામાંથી પક્ષીઓને દાણા નાંખવામાં આવે છે. આ પરબડીનો વહીવટ હાલ શ્રીલગવલાલ રમણુલાલ ગાંધી કરી રહ્યા છે. આ પરબડી કપડવણજની મધ્યમાં કુંડવાવ પાસે છે.
૩ ગાયક : આ પાડી નાની ખડકી પાસે શેઠના મકાન સામે બંધાવન વામાં આવી છે.
૪ સુથારવઠા-પરબડી : સુથારવાડાના ચકલે શ્રીમેટા રામજી મંદીરની પાસે જ આ પરખડી છે. જે શ્રીસ્વલાલ અંબાલાલ ઝવેરીના પૂર્વજોએ બંધાવેલી. જેને વહીવટ ટ્રસ્ટમાં છે. શ્રીકપડવણજ સેવાસંઘ દ્વાર પરબડીમાં દાણા નંખાય છે.
૫. સરખથીયા દરવાજ પરબડી આ પરબડી દરવાજાથી થોડેક અંતર ( હાલમાં પૂ. રાષ્ટ્રપિતાની પ્રક્રિમા છે તેની સામે) આવેલી છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
ગૌરવ આઠમું જેને અને કપડવણજ
જૈને દેવ તરીકે શ્રીજિનેશ્વર ભગવંતને માનનાર, ગુરુ તરીકે ત્યાગી મહાવ્રતધારીને - માનનાર અને જિનેશ્વર દેવના બતાવેલા ધર્મને માનનાર છે
કપડવંજની અંદર ભૂતકાળમાં ઓશવાળ, શ્રીમાળી, પિરવાડ અને વિશા નિમાં એમ ચાર ફીરકાના ન હતા, એમ માની શકાય છે. જૈનને મુખ્ય વ્યવસાય વેપાર અને ધીરધારને હતે. આગલા પ્રકરણમાં કપડવણજના શેઠીયાઓ કયાં સુધી વેપારમાં પહોંચેલા હતા તે જણાવાયું છે.
કપડવણજમાં જૈને અંગેના પુરાવા –વિક્રમ સંવત ૧૧૩૫, ૧૧૩૯, ૧૧૬૦, ૧૧૬૮, ૧૨૭૫, ૧૩૦૯ ૧૩૫૧, ૧૪૮૮, ૧૪૯, ૧૫૦૧, ૧૫૦૬, ૧૫ર૦, ૧૫૨૨, ૧૫૨૩, ૧૫૩૩, ૧૫૬૫, ૧૫૬૬, ૧૫૯૮, ૧૬૧૮, અલાઈ ૪૪–૧૬૫૫, ૧૬૬૩, ૧૬૬૬, ૧૬૭૨, ૧૬૭૯, ૧૭૦૧, ૧૭૪૮, ૧૭૯, ૧૮૩૬, ૧૮૪૦, ૧૮૬૫, ૧૮૯, ૧૯૧૫,
લેખક શ્રીમાન ડે. પિપટલાલ દેલતરામ છે, જેને અંગેનું બધું સાહિત્ય પાનામાં છૂટું છ૮ ભેગ કર્યું હતું. પણ તે પ્રકરણ આખું લખ્યું હતું, એથી અને આ પ્રકરણ તેમના ભેગા કરેલા સાહિત્ય તથા સંપાદક આચાર્ય કંચનસાગરસુરિની સલાહ, તેમનું સાહિત્ય અને તેમના અનુભવ અને મારી બુદ્ધિથી સંપાદકની દોરવણી પૂર્વક મેં લખ્યું છે.
બીજી વાત લેખકે કેટલીક ચીજ લીધી હશે. તેમાંની કેટલીક રહી ગઈ પણ હશે અને કેટલીક નવી પણ આમાં આવી હશે એમ માની શકાય.
લિ. જે. કે. ગાંધી
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૬૬
કપડવણજની ગૌરવ ગાથા
વગેરે વગેરે સંવતે એ કપડવણજમાં જેનેની સાબિતી મલે છે. તે લેખે વગેરે આ જ પ્રકરણના અંતે આપવામાં આવશે. એટલે કે કપડવણજના વસવાટની સાથે જૈનેને પણ વસવાટ હતું એમ સાબિત થાય છે. કર્પટવાણિજ્ય, કપડવણજ અને કપડવંજ ત્રણેય પર્યાય વાચક શબ્દ છે.
કપડવણજમાં જૈનેનાં મનહર સ્થાને | દેવસ્થાને –શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મંદિર, શ્રી અજીતનાથજી મંદિર, શ્રીઅટાપદજીમંદિર, શ્રીશાન્તિનાથજી મંદિર, શ્રી આદિનાથજી (મદીયાનું મંદિર, શ્રી આદિનાથજી (માણેકશેઠાણીનું) મંદિર, શ્રીવાસુપુજ્યસ્વામીમંદિર, શ્રીનાથજીમંદિર, શ્રીમહાવીરસ્વામીજી મંદિર. આ મંદિરે આજે પણ વિદ્યામાન છે. નજીકના સમયમાં જેસીંગભાઈ શેઠનું ગ્રહમંદિર હતું, પણ તેનું વિસર્જન થયું છે. મંદિરનું વર્ણન આગળ કરવામાં આવશે.
ઉપાશ્રયે :- શ્રીપંચને ઉપાશ્રય, માણેકશેઠાણીને ઉપાશ્રય; શ્રીમીઠાભાઈ ગુલાલચંદને સંવેગી ઉપાશ્રય, લહુડીશાળ ઉપાશ્રય, શેઠ વૃજલાલ હરીભાઈ શ્રાવિકા ઉપાશ્રય આની પૂર્વના પ્રકરણમાં કેટલીક વાતે આવી છે અને કેટલીક વાતે હવે પછી જણાવીશું.
ધર્મશાળાઓ - અંતિસરીયા દરવાજા બહાર માણેક શેઠાણીની ધર્મશાળા, ઢાકવાડીમાં માણેક શેઠાણીની ધર્મશાળા, સરખલીયા દરવાજા બહાર મીઠાભાઈ ગુલાલચંદની ધર્મશાળા. અનાથાશ્રમ, અતિથિગ્રુહ
આયંબીલ ખાતુ વગેરે - શ્રીવર્ધમાનતપ આયંબીલ ખાતુ, ઉદ્યોગગૃહ, ભોજનશાળા.
જ્ઞાનની પરબ – શેઠ મીઠાભાઈ ગુલાલચંદ જ્ઞાનભંડાર, પંચના ઉપાશ્રયને જ્ઞાનભંડાર, શ્રી અષ્ટાપદજીને જ્ઞાનભંડાર ( હાલમાં તે અભયદેવસુરી જ્ઞાનભંડારમાં સોંપી દેવામાં આવે છે ), શ્રીઅભયદેવસૂરીશ્વરજી જ્ઞાનભંડાર, અનાથશ્રમમાં શ્રીવાડીલાલ મનસુખલાલ લાયબ્રેરી, મેનાબેન પુસ્તકાલય, શેઠ મણિભાઈ શામળાભાઈ જૈન પાઠશાળા, શ્રીઅભયદેવસૂરીશ્વરજી જ્ઞાનમંદિર. આમાંના કેટલાક વિષે પૂર્વે વર્ણન આવી ગયાં છે.
પાંજરાપણ પરબડી – શેઠ મીઠાભાઈ ગુલાલચંદ ખાંડાઢોર પાંજરાપોળ, શેઠ મીઠાભાઈ ગુલાલચંદ પરબડી એમ બે છે.
શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું દહેરાસર : ( જુઓ ચિત્ર નં. ૭૬ ) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનાં પ્રતિમાજી ખૂબ પ્રાચીન સમયમાં માલમ પડે છે. (જુઓ
Page #202
--------------------------------------------------------------------------
________________
ગૌરવ આઠમું – જૈન અને કપડવણજ
ચિત્ર નં. ૭૭). આ પ્રતિમાજી વર્તમાન અનાથાશ્રમની જગ્યાએથી નિકળ્યાં હતાં, જ્યારે નિકળ્યાં તેનું ચક્કસ પ્રમાણ મલ્યું નથી, પણ અનુમાન ઉપરથી જણાય છે કે સત્તરમી સદીની નજીકમાં ગણાય. જ્યાં પહેલા મુસલમાનના ઘરે હતા, તે જગા ખરીદીને હાલનું દહેરાસર બાંધવામાં આવેલું. આ જમીન દેશી જીવણલાલ સુંદરલાલ, અનછ ગોપાલજી તથા શામળદાસ રંગજીભાઈ નામના શેઠીયાઓએ ખરીદેલી. તે વખતે કેવળ દહેરાસરની શરૂઆત થઈ જણાય છે. પ્રતિષ્ઠા આ. શ્રી લક્ષ્મી સૂરીશ્વરજીના વરદ હસ્તે થઈ હતી. પ્રતિષ્ઠાના મુહૂર્તના સમયમાં બહારથી સંધનું હિત ઈચ્છનાર આચાર્યશ્રીએ ખેપિયા દ્વારા જક સમય બદલવા માણસ એક હિતે પણ ખેપિયે આવે તે પહેલાં પ્રતિષ્ઠા થઈ ગઈ. વાત એવી હતી કે મોકલેલા ૫. આ દેવશ્રીએ એવી આર્ષવાણી ઉચ્ચારી હતી કે આ “મુહૂર્ત પ્રતિષ્ઠા થાય તે કેમના બૈરાં સેનાના બેડે પાણી ભરશેપણ સમય બદલાયે એટલે તાંબાપિતળનાં બેડ તે રહ્યાં છે. આ પ્રમાણે જૈન કેમની સમૃદ્ધિમાં વૃદ્ધિ થતી રહી છે.
૧૯મી સદીના મધ્યભાગમાં એટલે સંવત ૧૫૦ની સાલમાં શેઠ શ્રી મીઠાભાઈ ગુલાલચંદે જૂના દેરાસરને જીર્ણોધર કરી વિશાળકાય લાકડાની આકર્ષક નકશીવાળું નુતન મંદિર બંધાવ્યું. આ જીર્ણોદ્ધર વખતે શેઠ મીઠાભાઈ ગુલાલચંદે શ્રીમલ્લિનાથ ભગવાનને ગભારે બંધાવ્યું હતું. સંવત ૧૯૫૧ની લગભગમાં આ દહેરાસરના પાછલા ભાગમાં અગ્નિની વાલાઓ એકાએક ભભૂકી ઉઠી. શેઠ શ્રી મણીભાઈ શામળભાઈ તથા અન્ય શેઠીયાઓની અજોડ જહેમત કામગીરીથી ચમત્કારિક રીતે આગ દહેરાસર આગળ આવી અટકી ગઈ ને મંદિર તદ્દન સુરક્ષિત રહ્યું હતું.
આ દહેરાસરને બંધ કરવાનું છેટલું દ્વાર બાજુમાં હતું, ત્યાં નાનીશી છીંડી હતી. તેમાં પડોશી છેટાલાલ લલુભાઈના મકાનમાંથી આવવાનું હતું, કદીક દ્વાર આગળ ફણીધર નાગદેવતાના દર્શન પૂજારને થતાં, પૂજારી હાથ જોડી વિનંતી કરતાં ચમત્કારીક રીતે નાગદેવતા અદશ્ય થઈ જતા.
આવા પરમ પ્રભાવિક શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં સેંકડે જૈન જૈનેતરે દર્શન કરી પિતાની જાતને ભાગ્યશાળી બનાવવાને અમૂલ્ય લ્હા લે છે. દહેરાસરનું પ્રાચીન લાકડકામ જીર્ણ થઈ જવાને કારણે શ્રીસંઘે જીર્ણોધ્ધાર કરી નૂતન સંગેમરમરનું શિખરબંધી વિશાળકાય દહેરાસર બનાવવાને ગણિશ્રીલબ્ધિસાગરજી મહારાજના ઉપદેશથી નિર્ધાર કર્યો અને એકી અવાજે નિર્ણય કર્યો કે મૂળ પ્રતિષ્ઠા કાયમ રાખી (શ્રી પાર્શ્વનાથ દાદાને પવાસન પર કાયમ રાખી) નવીન દહેરાસર ભેંયતળીયાથી અતિ સુંદર ભૂમિગૃહ સાથે મનેહર તેમ જ દેદીપ્યમાન બંધાવવું.
સંવત ૨૦૦૯ ના કારતક વદ ૬ ના દિને ચાંદીના હાથીની સૂંઢથી મંદિરને
Page #203
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
વિસર્જન કરવાના કાર્યના આરંભ કર્યો, અહીં ગભરાનું જે મૂળ દ્વાર છે તે કાયમ રાખવામાં આવ્યું.
રંગમંડપના ગૃહ ભાગમાં પ્રભુના પ્રક્ષાલન માટેના પાણી સંગ્રહ માટે વિશાળ ટાંકુ બનાવવાનો નિર્ણય કર્યો. શ્રીમલિલનાથના ગભારા નીચે ખેદકામ કરતાં ૧૨ થી ૧૩ ફૂટ નીચે ઉતરતાં હાડકાંનો પુષ્કળ જથ્થ, જૂના મકાનનાં પાણીયાર, જુનાં બેડ, માટલા પથરના ઉમરા, તથા તાંબાની ખવાયેલી થાળીઓ વગેરે પ્રાચીન સામગ્રીઓ મળી આવી હતી.
કેલીમંડપમાં ખોદાણ કરતાં જમીન ધસી પડી હતી, પણ શ્રીશાશનદેવની કૃપાથી આવા ભયંકર અકસ્માતમાં મંડપના થાંભલા, પાટ વગેરે તથા કામ કરતા મજરે વગેરેને ચમત્કારિક રીતે બચાવ થઈ ગયે હતે.
આવી બેદાણુવાળી જગ્યાને પૂ. આચાર્ય દેવશ્રીવિદયસૂરીશ્વરની સૂચનાથી શાસ્ત્રીય આમ્યાન રીતે ગણી શુદ્ધી કરવામાં આવી હતી.
નૂતન મંદિરમાં વર્તમાન વીસીના ચાવીસ ગેખ તથા શ્રી સિદ્ધચક્રજીને યંત્ર માટે એક એમ કુલ્લે શિખરવાળા ૨૫ ગેખ ભમતીમાં બનાવવા, તે માટે સામાન્ય નકરાથી ચીઠ્ઠી નાંખીને ભાગ્યશાળીઓને લાભ આપવામાં આવ્યો હતે.
પ્રભુ પ્રતિમાજીઓને પ્રવેશ, પ્રતિષ્ઠા અંજનશલાકા વગેરેનાં શુભ મુહૂર્તા, પૂ. આ. શ્રીવિજયનેમિસુરીશ્વરજીમના પટશિષ્ય પૂ. આ. શ્રીવિજયઉદયસૂરીશ્વરજીમ. તથા પૂ. આ. શ્રીવિજ્યનંદનસૂરીશ્વરજી મહારાજ સાહેબે આપ્યાં હતાં.
મંદિરમાં પુનઃ પ્રવેશ - નૂતન જીનાલયમાં સંવત ૨૦૧૧ ના મહા સુદ ૧૦ ના રોજ ઉત્થાપન કરેલાં પ્રતિમાજીઓને પુનઃ પ્રવેશ ધામધૂમથી કરવામાં આવ્યું હતું.
તથા સંવત ૨૦૧૧ ના જેઠ સુદ ૪ ના રોજ અંજનશલાકા (પ્રાણ પ્રતિષ્ઠા) તથા જેઠ સુદ ૫ ગુરૂ પુષ્ય અમૃત, સિધિગ તારીખ ૨૬-૫-૧૫૫ ના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રતિષ્ઠાને દશ દિવસને મહત્સવ ઉજવાયે હતે. પ્રતિષ્ઠા પૂ. આ. માણેક્યસાગરસૂરીશ્વરજી મ. પૂ. આ. હેમસાગરસૂરીશ્વરજી મ. તથા પૂ ઉપાધ્યાયશ્રીદેવેન્દ્ર સાગરજીમ, ગણીશ્રીલબ્ધિસાગરજી આદિ મુનિવરે તથા વિશાળ સાવગણની નિશ્રામાં ચાતુર્વિધ સંધની અદ્ભુત મેદનીમાં થઈ
આ દહેરાસરજીના જીર્ણોધ્ધારની શરૂઆતથી અંત સુધીની જહેમત ગણિવર્ય લબ્ધીસાગરજી મહારાજે તથા પાછળથી પૂ. કંચનસાગરજીએ લીધી હતી. ખાસ કરીને અંજનશલાકાના કાર્યમાં પૂ. કંચનસાગરજી મહારાજ સાહેબે અવર્ણનીય ફાળો આપે હતે.
Page #204
--------------------------------------------------------------------------
________________
"ગૌરવ આઠમું – જેને અને કપડવણજ
આ સ્થળ શ્રી ચિંતામણી પાર્શ્વનાથની ખડકી વાઘવાળું દહેરાસરના નામે ઓળખાય છે. સાક્ષરવર્ય પરમ પુજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજનું જન્મ સ્થળ પણ આ ખડકી છે. [આને વધુ વિસ્તાર જોવા માટે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રતિષ્ઠા મહોત્સવ અંક (લેખક જે. કે. ગાંધી) વાંચવા ભલામણ છે.]
મંદિરની રચના - આદર્શ શિલ્પકલાના અજોડ નમૂનારૂપ આ જિનપ્રાસાદ અત્યંત મનોહર છે. જમીનથી શિખરના છેડા સુધીની ઊંચાઈ ૪૯૯-૬” છે. ભમતીની અંદર ૨૫ ગેખલા છે. ગભારામાં બે ગેખલા છે. મંડપમાં બે ગોખલા છે અને કેલી મંડપમાં જક્ષ જક્ષણીના બે ગેખલા છે. વચલા ગભારા ઉપર શિખર છે. બાકીના બધા ગેખલા ઉપર થઈને ૩૧ શિખરીઓ છે અને મંડપ ઉપર ઘુમ્મટ છે.
મંદિરના ઓટલા પર પૂ. આગધારક શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીની મૂર્તિવાળું અત્યંત આકર્ષક ગુરુમંદિર છે. તેના ઉપર સામરણ છે.
શ્રીદિયાનું દેરાસર – આ (જુઓ ચિત્ર નં. ૭૮) દહેરાસર કડિયાની મસ્જિદથી કુંડવાવ તરફ જતાં બેડું આગળ ચાલતાં ચાર રસ્તેથી ડાબી બાજુ વળતાં મેદી કુટુમ્બની ખડકી આવે છે તેમાં છે. અહીં પૂર્વકાળની અંદર મેદી કુટુંબ રહેતાં. લાકડાંનું શ્રીઆદીશ્વર ભગવાનનું (જુઓ ચિત્ર નં. ૭૯) દહેરાસર પૂર્વ સન્મુખનું બનાવ્યું હતું. સમય જતાં તે મંદિર જીર્ણ થતાં તે કુટુંબીઓએ તેને જીર્ણોદ્ધાર કરવાનું નકકી કર્યું. કેશવલાલ સેમેશ્વર, વાડીલાલ સામેશ્વર, પાનાચંદ મગનલાલ, શાન્તીલાલ ચુનીલાલ વગેરેએ ઉદ્યમ કરીને ભેંયરા સહીતનું પથ્થરનું મંદિર પહેલાં કરતાં કંઈક વધુ વિસ્તારવાળું બાંધ્યું. આ દહેરાસરના મૂળનાયક આદીશ્વર ભગવાન હતા, એટલે તે ગાદીપતિ રહ્યા. એની પ્રતિષ્ઠા આ. શ્રી. વિજયને મિસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય આ. શ્રીવિજયદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબે કરી.
મુળનાયક પધરાવવાને લાભ કેશવલાલ સેમાભાઈએ લીધે. શ્રી સિદ્ધચક્રનો પટ ગણીવર્ય શ્રીલબ્ધિસાગરજીના ઉપદેશથી વિમળાબેન જયંતિલાલ પાદશાહે ભેંયરામાં કરાવ્યા તેની સ્થાપના ૨૦૧૧માં આ. શ્રીમાણક્યસાગરસૂરીશ્વરજી મહારાજના હાથે થઈ.
શ્રીઅછતનાથ ભગવાનનું મંદિર દલાલવાડાના નામે ઓળખાતી ખડકીની મધ્યમાં અજિતનાથ ભગવાનનું મંદિર આવેલું છે (જુઓ ચિત્ર નં. ૮૦). આ મંદિર પૂર્વકાલની અંદર લાકડાનું હતું. જેના પુરાવા તરીકે લહુઢી પિશાળના ઉપાશ્રયની ડાબી બાજુ આગળ મેડાપૂર્વક આખી દહેરાની લાકડાની કેરણી મઢવામાં આવેલી છે. ક. ગૌ. ગા–૨૨
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭૦
કપડવણજની ગૌરવ ગાથા,
જ્યારે આ મંદિરને જીર્ણોધાર થયે નહોતે ત્યારે પણ આ મંદિર ચૌમુખજીનું હતું, એમ માનવાને સબળ કારણે છે. આજે અજિતનાથ ભગવાન આદી ત્રણેયની ઉપર સંવત ૧૬૬૬ ને જે લેખ છે તેજ લેખ અનુસરત માણેક શેઠાણીના આદીશ્વર ભગવંતની ઉપર લેખ છે, એટલે એમ માનવું જ પડે કે આ ચૌમુખજીની અંદર તે આદીશ્વર ભગવાન હતા, પણ તે આદીશ્વર ભગવાનને તે મંદિરમાં લેતાં તે જગ્યાએ બીજાં પ્રતિમાજી જોઈએ. એથી ચૌમુખજીમાં પાછલી બાજુએ સંપ્રતી મહારાજના ભરાવેલા મૂળ પ્રતિમાજી ફરતાં કંઈક નાના આકારના પ્રતિમાજી સ્થાપન થયા છે. એટલે પૂર્વકાળમાં આદિનાથ ભગવાન મુખ્ય હશેજ. પછીથી અજિતનાથ ભગવાનના ચૌમુખ થયા. (જૂઓ ચિત્ર નં ૮૧) સંવત ૧૨૮ લગભગમાં જ્યારે આ મંદિરને જર્ણોધ્ધાર થયે હશે ત્યારે જ માણેક શેઠાણના આદીશ્વર ભગવાનનું મંદિર બંધાયું હશે, એમ માની શકાય તેમ છે.
સંવત ૧૯૨૫ લગભગમાં આ મંદિરનો જીર્ણોધારની શરૂઆત કરવામાં આવી હશે. આ મંદિર જમીનથી આઠ-નવ ફૂટ ઊંચું છે અને આ આખુ મંદિર પથ્થરનું છે. તેમાં ભેંયરાઓ પણ ઘણાં છે. પખાલને માટે પાણીની વ્યવસ્થા માટે ટાંકુ પણ છે. ચૌમુખજી મહારાજને ફરતી પ્રદક્ષીણ દેવાય તેમ છે. પ્રદક્ષીણામાં પાછલી બાજુએ પડતી નાની જગ્યામાં બે દેરીઓ છે. ભગવંતની જમણી બાજુએ ચાર ગભરા આવેલા છે અને પછી તીજોરીને રૂમ છે. ડાબી બાજુએ ત્રણ ગભારા છે, ઉપર જવાની સીડી છે, અને ટાંકુ છે. મંદિરને ત્રણ શીખરે છે, આગળ ઘુમ્મટ છે અને આગળ બેલાનકો (છત્રીને ઘાટ) છે. મંદિરમાં લંબચોરસ રંગમંડપ છે. પથ્થરના થાંભલા વગેરે પણ કારીગીરીવાળા છે. દસકા પહેલાં જ આ મંદિરની શતાબ્દી ઉજવાઈ છે.
આ મંદિર જ્યારે બંધાયું હતું ત્યારે જૈનેએ તેમાં જાત મહેનત કરી છે, તે વખતે પિરિવાડે પણ સાથમાં જ હતા. મહેનતમાં પણ હતા, ને કેસર. સુખડના લાગા પણ આપતા હતા. (પૂર્વકાળમાં આ મંદિર પિરવાડાના દહેરાસર તરીકે ઓળખાતું હતું.) પાછળથી પરવાડે ઠીબંધ થતાં છૂટા પડ્યા. એના પુરાવા તરીકે વર્તમાનમાં જે અભયદેવસુરી જ્ઞાન મંદિર છે, તે જગ્યા જૈનેના ભાગમાં આવી અને તેનેજ લાગેલી પાછલી જગ્યા પિરવાડેના ભાગમાં આવી.
શ્રીવાસુપૂજ્યનું મંદિર ભગવાનદાસ જીવણચંદ ગાંધીના સ્મણાર્થે તેમના કુટુંબીજનોએ (આ. આનંદસાગરસૂરીશ્વરજી મહારાજનું કુટુંઅ) શ્રીમાન વીરચંદભાઈ લાલદાસે સંવત ૧૯૨૭ ના વૈશાખ સુદ ૬ ના દિવસે શ્રીવાસુપૂજ્ય સ્વામીનું દહેરાસર નાજુક પાંચ પ્રતિભાવાળું બંધાવ્યું (જુઓ ચિત્ર નં. ૮૨) અને તેની પ્રતિષ્ઠા સંવત ૧૯૩૧ના વૈશાખ સુદ ૬ના દિવસે થઈ હતી. મૂળ નાયક ભગવાન શ્રી વાસુપૂજ્ય સ્વામી છે. (જુઓ ચિત્ર નં. ૮૩) આ દહેરાસર
Page #206
--------------------------------------------------------------------------
________________
નીરવ આઠમું - જેને અને કપડવંજ
૧૭૧
દલવાડાના ભરચક જૈનેની વસ્તીની મધ્યમાં આવેલું છે. ભગવાનનું મુખ પશ્ચિમ દિશા સન્મુખ છે અને મંદિરનું દ્વાર દક્ષિણ સન્મુખ છે. વર્તમાનમાં તેને વહીવટ શ્રી રમણલાલ જેચંદભાઈ વગેરે કરે છે. શ્રી અજિતનાથ ભગવાનના મંદિરની શતાબ્દી વખતે આની પણ શતાબ્દી ઉજવાઈ
અષ્ટાપદનું દહેરાસર શ્રીશામળભાઈ શેઠની ખડકીના નામે ઓળખાતી અને કડિયાના મસ્જિદથી અંતિસરીયા દરવાજે જતાં સામસામા શેઠીયાની બે ખડકીમાં જમણા હાથે આ ખડકી છે. (આને પ્રતિષ્ઠાને આ અહેવાલ “અષ્ટાપદજી બિંબ પ્રતિષ્ઠા” નામની પદ્યબદ્ધ પુસ્તિકામાં (સંવત ૧૯૪૨) વિસ્તારથી છપાયેલ છે. લેખક ભુરાભાઈ બહેચરભાઈ દવે(જુઓ ચિત્ર નં. ૮૪)
આ મંદિર ખડકીની અંદર દશેક ફૂટ ઊંચે દરવાજાવાળું છે. દરવાજે ચઢયા પછી પગથિયાં ઉતરતાં ખુલ્લે ચેક આવે. તેની મધ્યમાં ચાર ફૂટ ઊંચુ આ મંદિર છે. પૂર્વમાં બે ભગવાન, (જુઓ ચિત્ર નં. ૮૫) દક્ષિણમાં ચાર ભગવાન, પશ્ચિમમાં આઠ ભગવાન અને ઉત્તરમાં દશ ભગવાને. એ રીતે ચોવીસ ભગવાનની ગેઠવણથી આ અખટપદજીનું મંદિર થાય. ભરત મહારાજે જેમ અષ્ટાપદ તીર્થ કર્યું તેવી રીતની રચનાવાળું આ મંદિર ચતુર્મુખ દ્વારવાળું કરાવ્યું છે. પૂર્વ દિશા તરફ ખુલ્લે મંડપ થયે. આ આખુયે મંદિર પથ્થરની નમૂનેદાર કારીગરીવાળું છે. અમદાવાદમાં દેશીવાડાની પિળમાં આવેલા અષ્ટાપદજીના મંદિરની આબેહૂણ આ નકલ કરી બંધાવવામાં આવેલ છે. ત્યાં જેમ બાજુમાં સમવસરણની રચના છે તેમ અત્રે પણ બાજુમાં સમવસરણ રચના કરવામાં આવેલ છે. શ્રી આદીશ્વર ભગવાનની પાદુકાની દેરી પણ છે. મંદિરના સામા પુંડરીક સ્વામીને ગભારે છે. મંદિરનું બીજું દ્વાર લાંબી શેરીમાં પડે છે. ત્યાં નીચે ઉતરતાં શાન્તિનાથ ભગવાનને ગભારે છે. લાંબી શેરીમાં પ્રવેશ દ્વારની આજુ બાજુએ ચોકીઆલાઓમાં દીવાલમાં બે હાથી છે. ઉપલે માળે બલાનકે (છત્રીઓ) વગેરે મનહર રચનાઓ કરવામાં આવી છે. - નગરશેઠ શ્રી લાલાભાઈ ગુલાબચંદના સુપુત્ર નથ્થુભાઈને સુપત્ની અમૃત શેઠાણુંએ તે જમાનામાં બે લાખ રૂપિયા ખર્ચીને આ મંદિર બંધાવ્યું અને જેની પ્રતિષ્ઠા સંપત ૧૯૪રમાં વૈશાખ સુદ ૧૧ને શુક્રવારે મુનિ શ્રી પૂ. પદ્મસાગરજીના વરદ હસ્તે થઈ હતી. આ વખતે પ્રભુજી પધારાવવા માટે અમૃત શેઠાણીએ સગાવ્હાલાં ઓળખીતા-પારખતા બધાને લાભ આપ્યો હતો. - શેઠ શ્રીમણભાઈ શામળભાઈના સુપુત્ર શેઠ શ્રી બાબુભાઈને વૃદ્ધ અવસ્થા હોવાથી બે ચાર વર્ષ બાકી હતાં પણ અમારા પૂર્વજોના કરેલા મંદિરની શતાબ્દી ઉજવવાને મને રથ થયે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૭૨
કપડવણજની ગૌરવ ગાથા
વળી મંદિરના ચેકમાં એક ખૂણે પડતું હતું. તે પણ કાઢી નાંખવાનો ઉમંગ થયે, આથી હળી ચકલા તરફ જવાને ઉત્તર દિશાને જે માટે રસ્તે ત્યાં મકાને વેચાતી લઈને ખૂણે કાઢી નાખે. એ રીતે દહેરાસરની શેભા વધારી અને ઠાઠમાઠથી અને ધામધૂમ પુર્વક સંવત ૨૦૩૮ માં શતાબ્દી મહત્સવ ઉજવ્યું.
મંદિરની એક બાજુ એટલા ઉપર શાશનદેવી પદ્માવતી માતા તથા શ્રી ચકેશ્વરી માતાની આબેહૂબ દેરીઓ બનાવી છે. ખડકીમાંના મંદિરના દરવાજાની બાજુમાં શ્રી ઘંટાકર્ણની દેરી પણ બનાવી છે.
' શ્રીશાન્તનાથ ભગવાનનું દહેરાસર
આ મંદિર કંસારવાડાના ચલે ઢાકવાડીમાં આવેલું છે. આ દહેરાસર ત્રણ સંબંધમાં આવે છે. (૧) માણેક શેઠાણને બૈરાને ઉપાશ્રય (૨) માણેક શેઠાણીનું આદીશ્વર ભગવાનનું દહેરાસર (૩) શાન્તિનાથ ભગવાનનું દહેરાસર. (જુઓ ચિત્ર નં. ૮૬)
પૂર્વકાલની અંદર જ્યારે માણેક શેઠાણનું દહેરાસર અને ઉપાશ્રય નહતાં થયાં ત્યારે આ દહેરાસરને રસ્તે મહેતાના ઘરની જડે દ્વાર છે ત્યાંથી હતે. અત્યારે પણ તે દ્વાર મોજૂદ છે. આ દહેરાસર કયારનું ને કેટલું જનું હશે તેને પુરા ભલે આપણી પાસે ના હોય પણ શ્રી શાન્તીનાથ ભગવાનની પ્રતિમા ઉપર સં. ૧૬૧૮ને લેખ છે. (જૂઓ ચિત્ર નં ૮૭) વળી આ મંદિરને જીર્ણોધ્ધાર ગમે ત્યારે થો હોય તે ન કહેવાય પણ ગર્વમેન્ટ ગેઝેટમાં કપડવણજમાં રહેલી જૂની ઐતિહાસિક પુરાણુ ચીજોમાં ભેંયરામાં રહેલા શ્રીકલીકુન્ડ પાર્શ્વનાથની નેધ કરેલી છે. (જુઓ ચિત્ર નં. ૮૮)
બીજી વાત-શ્રીલીકુન્ડ પાર્શ્વનાથની પ્રતિમાજી ઘણું પ્રાચીન છે અને તેને લેપ પણ કરાવે છે. એ શ્રી શાન્તિનાથ ભગવાનના ભેંયરામાં બિરાજમાન છે અને ભેંયરૂ જોઈએ તે એમ દેખાય કે તેની આખીય રચના ઘણા પૂર્વકાળની છે. નવું બાંધકામ કરતાં એવી ખૂબી વાપરી છે કે શ્રી શાન્તીનાથ ભગવાનના ઉમરા નીચેથી જોતાં શ્રી કલીકુન્ડ પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન થાય છે. આ ભેંયરામાં અત્યારે સિદ્ધચક ભગવાનને પટ આર. કસ્તુલાલ તરફથી કરાવે છે. અહીં બીજી પ્રતિમાઓ પણ છે.
- શ્રી શાન્તીનાથ ભગવાનના મંદિરને ત્રણ ગભારી છે. તેને ફરતી પ્રદક્ષિણા (ભમતી) છે. અને તે પ્રદક્ષિણામાં ભગવાનના માથે પગ ના આવે તે માટે વચ્ચે વચ્ચે અડધી ઘુમટી પણ કરેલી છે. શ્રી શાન્તીનાથ ભગવાનને મંડપ ઉત્તર-દક્ષિણ છે. ગભરાનું દ્વાર
Page #208
--------------------------------------------------------------------------
________________
ગૌરવ આઠમું –
ને અને કપડવણજ
૧૭૩
ઉત્તર સન્મુખ છે. ગભારાની બહાર બે ગેખલા છે, ડાબી બાજુએ મંડપમાં બે ગોખલા છે. ઉપર જવાને રસ્તે છે, ઉપલે માળે ગભરામાં પણ ભગવાન છે. જમણી બાજુએ અષ્ટાપદજી, ચૌદ રાજલેક અને કાચમાં સુંદર કલાથી ચિતરેલા પટો છે. શત્રુંજય પટ છે અને છેલ્લે મહાવીર ભગવાનને ગભારે છે. આ મંડપ લાકડાની કારીગરીવાળે છે અને સુંદર કાચકામવાળે છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર હકીકતે શેઠ મીઠાભાઈ ગુલાલચંદના મોટાભાઈ શેઠ હરજી કરશનદાસના સુપુત્ર શેઠ વરજલાલ મેતીચંદે વિક્રમ સંવત ૧૯૦૪માં વૈશાખ સુદ ૬ ના રોજ કરને પ્રતિષ્ઠા કરાવી હતી એમ મનાય છે.
માણેક શેઠાણનું આદીશ્વર ભગવાનનું મંદિર માણેક શેઠાણીનું આદીશ્વર ભગવાનનું મંદિર અને શાન્તિનાથ ભગવાનનું મંદિર બે જોડાઈ જાય છે, પણ વચમાં લગભગ ૧૮૪ર૦ને ખુલ્લે ચેક છે.
શેઠાણીએ આ મંદિર બાંધવામાં બુધ્ધિને સુંદર ઉપયોગ કર્યો. (જુઓ ચિત્ર નં. ૮૯) અને બે મંદિરે ભેગાં સુંદર કેવી રીતે શોભે એવી રીતે ગોઠવણ કરી એટલે આ મંદિરને પશ્ચિમ સન્મુખ લીધું. આમાં ત્રણ ગભારા છે અને લગભગ ૨૦૪૧૫ ને મંડપ છે. એમાં બારણાઓની અંદર ધાતુની અંદર જાળીઓ પાડીને અવનવી કલામાં આકૃતિઓ કરી છે. તેને વર્તમાનમાં ચાંદી ચઢાવવામાં આવી છે. અત્રે એક વાત યાદ રાખવા જેવી છે કે અજિતનાથને જીર્ણોધ્ધાર, વાસુપૂજ્યના મંદિરનું બાંધકામ અને આ મંદિરનું બાંધકામ એક જ સમયમાં ચાલતું હશે, એમ કલ્પી શકાય. આ મંદિરમાં મૂળ નાયક શ્રી આદીશ્વર ભગવાનની ઉપર સંવત ૧૬૬૬ને વિસ્તારથી લેખ છે. (જુઓ ચિત્ર નં. ૯૦) એટલે અમે આગળ ચૌમુખજીના મંદિરમાં કહી ગયા છીએ તે સબંધ અહીં મેલી જાય છે.
શાન્તિનાથ ભગવાનના મંદિરમાં કાચને શણગાર હતું અને વળી આદીશ્વર ભગવાનનું મંદિર જોડાઈ ગયું એટલે વર્તમાનમાં બન્ને દહેરાને નિર્ગમન દ્વાર ઉત્તર સમુખનું થઈ ગયું. આ બન્ને દહેરાસર ભેગાં થતાં, છેડા વર્ષો પૂર્વે ગાંધી પાનાચંદ લીભાઈએ જહેમત ઉઠાવી કાચની કલાને સુંદર રીતે વધારે કરાવ્યું છે.
શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર અંતિસરીયા દરવાજા બહાર માણેક શેઠાણીની ધર્મશાળા આવેલી છે. તેની પાછલી બાજુએ કિલ્લેબંધી કમ્પાઉન્ડમાં શ્રીમનાથ ભગવાનનું મંદિર આવેલું. આ જિનાલય નાનું, સુંદર ને મનોહર છે (જુઓ ચિત્ર નં. ૯૧). આ મંદિરમાં મૂળનાયક કોમનાથ ભગવાન છે (જુઓ ચિત્ર નં. ૯૨). આ મંદિર શેઠ લલુભાઈ મોતીચંદના સુપત્ની માણેકઆઈએ
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૭૪
કપડવણજની ગૌરવ ગાથા
૧૯૧૨માં બાંધવાનું શરૂ કરેલું અને તેની પ્રતિષ્ઠા ૧૯૧૭માં થયેલી. સમય જતાં એની શેભા વધારવા માટે ગાંધી ભોગીલાલ દલસુખભાઈ વિગેરેએ દહેરાસરના મંડપની આગળ પતરાને શેડ ઉતાર્યો અને આગળ એટલાં(વરડે)ની વ્યવસ્થા કરીને તેના ઉપર પતરાના શેડ બાય. બાંકડાઓ વગેરેની વેઠવણ કરી, એટલે આ મંદિર બહારની વાડી તરીકે ગણવા લાગ્યું. ભાવિકે સાંજે દર્શનાર્થે આવીને બેસતાં, પછીથી મંદિરની આજુબાજુએ સુંદર બગીચાની વ્યવસ્થા થઈ. પાછળથી આ દેરાસરનો જીર્ણોધાર પણ કરી હતે.
આગમ સ્તંભ મંદિરની દક્ષિણ દિશાએ બગીચાની અંદર સાધ્વીજી શ્રીપદ્મલતાશ્રીના પરિવારે શ્રી આગમ સ્તંભનું સંવત ૨૦૩૭ માં નિમાર્ણ કર્યું. આગમ ખંભમાં ઉપર ચાર શાગ્રતા પ્રતિમાજી છે. ત્રણ ગઢમાં અગિયાર ગણધર અને આગમ દ્વારકશ્રીજીની પ્રતિમાજી છે અને નીચેની પીઠિકામાં ૪૫ આગમનાં નામ, નિર્માતાનાં નામ અને પ્રતિષ્ઠાકારકનાં નામ આપેલાં છે. (જુઓ ચિત્ર નં. શ્ય)
શ્રી મહાવીર સ્વામીનું મંદિર માણેક શેઠાણીની ધર્મશાળાથી ઉત્તરે જતાં કરશનપુરા નજીક શ્રીઆનંદસાગર સાયટીની સ્થાપના થઈ છે. તેના મૂળ સંચાલક શેઠશ્રી કાન્તિલાલ વાડીલાલ ગાંધી છે. આ સાયટીમાં લગભગ ૫૦ બંગલાઓ છે. સેસાયટીની મધ્યમાં શ્રી મહાવીર ભગવાનનું મંદિર બાંધવામાં આવ્યું છે (જુઓ ચિત્ર નં. ૯૪). જેની પ્રતિષ્ઠા સંવત ૨૦૩૪માં વૈશાખ સુદ ૬ ને શનિવારે પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિના વરદ હસ્તે થઈ છે. મંદિરની બહારની બાજુએ ડાબી બાજુમાં ગુરુમંદિરની દેરી બનાવવામાં આવી છે. જમણી બાજુએ સં. ૩૦૩૬માં મણીભદ્રની દેરી બાંધવામાં આવી છે. આ રીતે આ સંસાયટીમાં શ્રી મહાવીર ભગવાનનું દર્શનીય દેદીપ્યમાન જીનાલય છે.
શેઠ શ્રી જેસીંગભાઈ કેવળભાઈનું ઘર મંદિર હતું, તેનું વિસર્જન કરવામાં આવ્યું છે. જેથી એની નોંધ અત્રે લીધી નથી.
પ્રતિમા લેખકશ્રીની એ ભાવના હતી કે બધાએ મંદિરના વિગતવાર–પાષણના ' બીબો, ધાતુનાં બી, સિદ્ધચકો, જક્ષ-જક્ષીણ, પટ્ટો વગેરેની નોંધ લેવી, પણ તે કાર્ય મુશ્કેલીભર્યું દેખાવાથી તે અત્રે લીધેલ નથી.
જેને ૨૪ તીર્થકર માને છે જેની નેંધ અત્રે આપી છે. તેમાં ભગવાનનાં નામ, માતા-પિતાનાં નામ, લંછન અને નગરી દર્શાવવામાં આવ્યાં છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
ગૌરવ આઠમું – જેને અને કપડવણજ
* ૯૫
ચોવીસ તીર્થંકરનાં નામ
પિતા
નામ
માતા
લંછન
નગરી
અનુક્રમ નંબર
કષભદેવજી
મારૂદેવી
વિજ્યા
સેના
સિદ્ધારથી મંગલા સુશીમાં
કોંચ
પદ્મ
પૃથવી
ચંદ્ર
લક્ષમણું ૨માં
સુગ્રીવ
નદી
વિષ્ણુ
૧૨
અજિતનાથજી સંભવનાથજી અભિનંદન સ્વામી સુમતિનાથજી પદ્મપ્રભુ સુપાર્શ્વનાથજી ચંદ્રપ્રભુ સુવિધિનાથજી શીતલનાથજી શ્રેયાંસનાથજી વાસુપૂજ્ય સ્વામી વિમલનાથજી અનંતનાથજી ધર્મનાથજી શાંતિનાથજી કુંથુનાથજી અરનાથજી મહિલનાથજી મુનિસુવ્રતસ્વામી નમિનાથજી નેમિનાથજી પાર્શ્વનાથજી વર્ધમાનસ્વામી (મહાવીરસ્વામી)
નાભિરાયા
વૃષભ વિનીતા
(અધ્યા) જીતશત્રુ ગજ વિનીતા છતારી ઘેડે સાવથી સંવરરાય
વિનીતા મેઘરથ
કૌલ્યા
કે સંબી પ્રતિષ્ઠિત સ્વસ્તિક વારાણસી મહુસેન
ચંદ્રપુરી
મગર કામંદી દશરથ શ્રીવત્સ ભદ્દીલપુર
ખડગી સિંહપુર વસુપુજ્ય. મહિષ ચંપાપુરી કૃતવર્મા વરાહ કંપિલપુર સિંહસેન સિંચાણે અયોધ્યા ભાનુ રાજા વન્દ્ર રનપુરી વિશ્વસેન
હત્થિણાપુર સુર છાગ
ગજપુર સુદર્શન નંદ્યાવર્ત નાગપુર કુંભારાજા કળશ
કાચબો રાજગૃહી વિજયરાય નીલકમલ મિથિલા સમુદ્રવિજય શંખ અશ્વસેન સર્ષ વારાણસી સિદ્ધાર્થ
ક્ષતિયકુંડ
જયા શ્યામા સુજશા સુત્રતા અચિરા સિરિ
૧૪
૧૫
મૃગ
૧૭
દેવી
૧૯
પ્રભાવતી
મિથિલા
२०
પ્રજ્ઞા
સમિત્ર
- ૨૧
વમા
રર.
શિવદેવી
સૌરીપુરી
વોમાં
૨૪
ત્રિશલા
(
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૭૬
કપડવણજની ગૌરવ ગાથા
ઉપાશ્રય ઢાકવાડીમાં પંચને ઉપાશ્રય – પૂર્વકાલમાં અંદર લાકડાને આ ઘણે જીર્ણ ઉપાશ્રય હતું, જેની અંદર રહીને સકલચંદજી મહારાજે સતરભેદી અને એકવીસ પ્રકારી પૂજાએ કાલે સંગમ રચી. પ્રસંગ એવો બની ગયો કે આ ઉપાશ્રયની પાછળ કુંભારવાડે આવેલ છે. એટલે કારિગમાં અભિગ્રહ રાખ્યો કે ગધેડું ભૂકે ત્યારે કાયોત્સર્ગ પારો, પણ કુંભાર ગધેડાઓને બહાર લઈ ગયો હોવાથી સમય વિતે ચાલે, તેથી એમણે કારિગમાં રહીને ઉપરની બન્ને પૂજાઓ રચી પૂજાઓની અંદર પૂજાઓને મહિમા જેવો ગાય છે, તે સંગીતકારનું દીવ લાવે તેવી રગેની સુરાવલી ગઠવેલી છે.
પેઢી - અહીં શેઠ પાનાચંદ વૃજલાલની ધાર્મિક દ્રસ્ટની પેઢી ચાલતી હતી તે હાલમાં બહાર લઈ જવાઈ છે. (જુએ ચિત્ર નં. ૫)
નવાંગી ટીકાકાર શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજ - શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજ કપડવણજમાં સ્વર્ગવાસ થયા એ વગેરે અધિકાર આગલા પ્રકરણમાં આવી ગયેલ છે, પણ પંચના ઉપાશ્રયમાં તેમનાં પગલાંની દેરી છે. (જુઓ ચિત્ર નં ૯૬)
તેની બીજી દિશામાં મણિભદ્રની દેરી પણ છે. આ જુના ઉપાશ્રયને જીર્ણોદ્ધાર ગાંધી પાનાચંદ લીંબાભાઈની પ્રેરણાથી અને કુનેહથી સારી રીતે થયેલ છે. ઉપાશ્રયનું ચિત્ર આગળ આવી ગયેલ છે.
માણેક શેઠાણુને શ્રાવિકા ઉપાશ્રય - શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રી આદીશ્વર ભગવાનના મંદિરની જેડીમાં આ ઉપાશ્રય આવેલ છે. જેનું ચિત્ર આગળ આવી ગયું છે. વર્તમાનમાં પણ જેને જીર્ણોદ્ધાર થયેલ છે. આમાં સાધ્વીજી મહારાજ ઉતરે છે અને શ્રાવિકાઓ ધાર્મિક ક્રિયાઓ કરે છે.
(પ્રસંગોપાત) માણેક શેઠાણીએ શ્રીશેત્રુજ્ય ગીરીરાજ ઉપર વિમલવશમાં દિગમ્બરના દહેરાસરની બાજુમાં ભવ્ય અને મહર દહેરાસર બંધાવ્યું છે અને એમનાં આજદિન સુધી અનેક ટ્રસ્ટો ચાલે છે. સદાવ્રત આદિ પણ ચાલે છે.
શેઠ શ્રી પીઠાભાઈ ગુલાલચંદને ઉપાશ્રય :- આ ઉપાશ્રય મીઠાભાઈ શેઠની ખડકીમાં દરવાજામાં પેસતાં સામે આવેલ છે. શેઠ હરજીવનભાઈને સુપુત્ર ગુલાલચંદભાઈના પુત્ર મીઠાભાઈને સુપત્ની કુંવરબાઈના સુપુત્ર સ્વ. કરમચંદભાઈના સુપત્ની જડાવબાઈ તથા શીવબાઈ. તે બે કરમચંદભાઈની સુપત્નીઓએ પિતાના શ્વસુર મીઠાભાઈના નામે સખાવતે કરી ટ્રસ્ટ કર્યું. તેમને પોતાના દરબારી રહેઠાણના નિવાસને શેઠશ્રીના નામે સંવેગી ઉપાશ્રય કર્યો, આનું ચિત્ર આગળ આપેલ છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
ગૌરવ આદમું – જેનો અને કપડવણજ
૧૭૭
આ ઉપાશ્રયની અંદર ઉપલે માળે વ્યાખ્યાન હોલ છે. તેથી ઉપર પરીખ પ્રેમચંદ રતનચંદે આખો માળ બંધાવ્યું. દરવાજા ઉપરનો બંગલીને બાગ પરીખ સોમાભાઈ ઝવેરભાઈએ પિતાની દીક્ષા નિમીત્તે નવે બંધાવ્યો. તેની બાજુને કઠારાવાળે ભાગ રમણલાલ ડાલચંદ અંગડીવાળાએ સ્વાધ્યાય હોલ તરીકે જીર્ણોધાર કરીને તૈયાર કરાવ્યું.
- ઉપાશ્રયનું ભંયતળીયું ખૂહલ ચગાન–સહિતનું પ્રભાવતીબેન પરીખ રમણલાલ નગીનદાસ (દિલ્હીવાળા)એ જીર્ણોદ્ધાર કરાવીને સુંદર કર્યું. ઉપાશ્રયની અંદર લાદીઓ બેસાડવામાં વહીવટદાર જયંતિલાલ વાડીલાલ પરીખે મહેનત કરીને સુંદર કરાવ્યું. એક વાત યાદ રાખવા જેવી છે કે આ બાંધકામ હીંમત તથા કુનેહભર્યું કાર્ય કરનાર શ્રી જયંતિલાલ પાનાચંદ છવાલા અને બુધી વાપરવામાં કુશળ શ્રી મફતલાલ રતનચંદ પરીખને ફાળે @ાધનીય છે. - અત્રે પ્રસંગ આવેલું હોવાથી જડાવ શેઠાણી અને શિવ શેઠાણીએ ધસુરના નામે કરેલી શાશન પ્રભાવનાની નેંધ લઈએ છીએ. (૧) શત્રુંજય મહાતીર્થને છરી પાલતે સંઘ. (૨) રર સંઘોના સમૂહમાં પ્રથમ નકારશી કરાવી. (૩) સંઘ આવ્યા પછી સાધાર્મિક વાત્સલ્ય. (૪) નવાણું યાત્રા. (૫) ભવ્ય ઉજમણું. (૬) વિશાનીમાના પાંચ ગામમાં કાયમી સાધાર્મિક વાત્સલ્યની રકમ. (૬) મલિલનાથને ગભારે. (૭) લુણાવાડામાં પૌષધશાળા. (૮) બાલાભાઈની ટુંકમાં શિખરબંધી દેવાલય. (૯) કપડવણજમાં ખાંડાર પાંજરાપોળ. (૧૦) સરખલીયા દરવાજે ધર્મશાળા. (૧૧) પિતાના સ્વજનને પ્રશસ્ત વિતરણ. (૧૨) બજારમાં પરબડી. (૧૩) ૧૯૦૨ માં વીલ કર્યું. (૧૪) અત્રે યાદ આપવું જરૂરી છે કે મીઠાભાઈ શેઠે ચીંતામણીના દહેરાસરને કલા કારીગીરીવાળું મોટું કરાવ્યું હતું.
શેઠ વૃજલાલ હરીભાઈ જૈન ઉપાશ્રય – દલાલવાડાની ખડકીની બહાર નિકળતાં તેઓશ્રીના નામે આ ઉપાશ્રય થયેલ છે. કયારે થયે અને કઈ સાલમાં થયે તેને પુરા ભલે ના હોય પણ ઘણા લાંબા કાળથી તેનું અસ્તિત્વ છે. સાધ્વીજીઓ તેમાં ઉતરે છે અને શ્રાવિકાઓ તેમાં ધર્મ આરાધના કરે છે. આનું ચિત્ર અગાઉ આવેલ છે. તે ઉપાશ્રય નાને પડવાથી અને જીર્ણ થવાથી શેઠ પુનમચંદ પાનાચંદભાઈ વગેરેએ મહેનત કરી બાજુના મકાને લઈને તેને વિશાળ અને લાંબે બનાવ્યું. ભેંયતળીયું ઉપલે માલ અને તેની ઉપરને અધે માળ કર્યો છે. આ લહડી પેશાળ ઉપાશ્રય - આ ઉપાશ્રય ઘણે જ હશે. તેમાં ગોરજીને વાસ હંમેશા રહેતું હતું તેવું અનુમાન થાય છે. શરૂઆતનાં પ્રકરણમાં એ વિષય આવી ગયેલ છે. ચિત્ર આવી ગયું છે. અહીં ચમત્કારિક ગોરજી રહેતા હતા. આજે પણ તેમાં ગોરજીની ગાદી હાયાત છે. ઉત્તર દિશાની દીવાલમાં ગોખલામાં માનભદ્રનું સ્થાનક છે. આ ક. ગૌ, ગા-૨૩
Page #213
--------------------------------------------------------------------------
________________
કપડવણુજની ગૌરવ ગાથા
મહારાજ શ્રીવિજયભકિત
ઉપાશ્રય બે માળના છે. વર્ષો સુધી આ ઉપાશ્રયમાં આચાર્ય સૂરિજી :હારાજના ઉપદેશથી પાદશાહ શાંકરલાલ આદિતલાલ નામે વધમાન તપ આયંબીલ ખાતુ શરૂ થયુ હતુ, તે વમાન તપ આયખીલ ખતુ અગે તે આયખીલ ખાતુ ઢાકવા ીમાં ધર્માંશાળા નવીન થતાં ત્યાં અજીતનાથજીના મંદિરને લાગીને આવેલા છે.
ધ શાળાઓ
૧૭૮
ચાલતુ હતું. વમાનમાં લઈ જવષ્ણુ' છે. આ ઉપાશ્રય
માણેક શેઠાણીની ધશાળા :- અંતિસરીયા દરવાજા બહાર ઘણી જ વિશાળકાય બે માળની આ વિરાટ ધર્માંશાળ આવી છે, જેનુ વર્ણન આગળ આવી ગયું છે. ચિત્ર પણ આગળ આવી ગયેલ છે.
શેઠ મીઠાભાઈ ગુલાલચટ્ટુ ધ શાળા:- સરખલીયા દરવાજા બહાર આ ધ શાળા આવેલી છે. હનુમાનજીની ઘણી વિશાળકાય મૂર્તિ આ ધર્મશાળામાં કૂવાને કાંઠે પુરાણી ને પ્રાચીન જમીનમાંથી નિકળેલી હાલ વિદ્યમાન છે. જેથી આ ધર્માંશાળાને કોઈ હનુમાનવાળી ધ શાળા પણ કહે છે. આ વિષય આગળ આવી ગયેલ છે. ચિત્ર આગળ આપેલુ છે.
માણેક શેઠાણીની જ્ઞાતિમાટેની ધશાળા :
આ ધર્મશાળા જ્ઞાતિ અંગેના જુદા જુદા પ્રસંગો માટે જમણવાર ઈત્યાદિ માટે ઢાકવાડીમાં પંચના ઉપાશ્રયની જેડે આવેલી છે. આ ધર્માંશાળાના અત્યારે જર્ણોધ્ધાર થયા છે અને આની અંદર ભાજનશાળાને સમાવી લીધી છે. આયંબીલ ખાતુ પશુ લાવવામાં આવ્યું છે. આની વિશેષ માહિતી પૂર્તિમાં આપીશું.
અનાથાશ્રમ :- મીઠાભાઈ શેઠની ખડકીની સામે રસ્તા ઉપર માણેક શેઠાણીનુ અનાથાશ્રમ નામનું મકાન આવેલુ છે. તેમાં ગરીબેને અનાજ અપાય છે. તથા શેડ શ્રી વાડીલાલ મનસુખરામ લાયબ્રેરી અને વાંચનાલય ચાલે છે.
શેઠ શ્રી મીઠાભાઇ દયાળુચંદ માર્મિક ટ્રસ્ટ પેઢી :- ધ્યાનસ્થ સ્વસ્ત આગમાદ્ધારક આચાર્યશ્રીઆનદસાગસૂરીશ્વરજી મહારાજે ધાર્મિક સંસ્થાઓના વહીવટ કરવા માટે સ. ૧૯૭૨ માં આ પેઢીની સ્થાપના કરાવી હતી. ધીરે ધીરે તે બજારમાં આવી અને અત્યારે પોતાના મકાનમાં મીઠાભાઈ ગુલાલચંદ પરખડી નજીકમાં ચાલે છે. તેની ઉપર શેઠ શ્રી કેશવદ્યાલ કાન્તીલાલ અતિથિગૃહ છે. આ ચિત્ર આગળ આવી ગયુ છે.
શેઠે મીઠાભાઇ ગુલાલચટ્ટુ પરબડી :- તે જુની પ્રાચીન અને કલામય હતી પણ જીણુ થતાં હમણાં તે ટ્વાસી રતીલાલ ખાલાભાઈની સહાયથી નવી બનાવવામાં આવેલી છે. આ બન્ને ચિત્રો આગઉ આવી ગયાં છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ગાસુ
-
જેમા અને પડંત્રણજ
we
જ્ઞાનભઠારા
૧. શેઠ મીઠાભાઇ ગુલાલચ જ્ઞાનભ`ડાર :- પોતાના ઉપાશ્રયની અંદર ચાલે છે.
૨. શ્રી અષ્ટાપદજી જ્ઞાનભંડાર :- તે અભયદેવસૂરીશ્વરજી જ્ઞાનભંડારમાં અ`ણુ કરી દીધેલ છે.
૩. પંચના ઉપાશ્રય જૈન જ્ઞાનભંડાર – તે ૫'ચના ઉપાશ્રયમાં ચાલે છે. ૪. શ્રી અભયદેવસુરીશ્વરજી જ્ઞાનભંડાર:- દલાલવાડાની સામે ક્ષોત્રિયવાડાની બાજુમાં તે આવેલ છે. ચિત્ર અગાઉ આપેલ છે. (જ્ઞાન ભડારા અ ંગેના વિષય આગલા પ્રકરણેામાં આવી ગયેલ છે)
શેઠ મણીભાઈ શામળભાઈ પાšશાળા હાલ વર્તમાનમાં અભયદેવસૂરીશ્વર જ્ઞાન મંદિરમાં ચાલે છે. વળી તેમાં ધાર્મિક મધ્યમ શિક્ષણ અધિક ધાર્મિક શિક્ષણ અને સાંસ્કૃત આદિનું શિક્ષણ. એમ ત્રણેયે વિભાગમાં શિક્ષણ ચાલે છે.
શ્રી અભયસૂરીશ્વરજી જ્ઞાન મંદિરનું નિર્માણુ પરીખ વાડીલાલ મનસુખરામનું કરેલુ છે. સહાયકા બીજા ઘણાય હાય પણ કુનેહ, બુદ્ધિ અને મોટો ફાળે તેઓશ્રીના છે. વમાનમાં જૈનોને અનુકુળ પડે તે માટે ભાજનશાળા નવી ધશાળામાં આવેલી છે. ઉદ્યોગી માણસો ઉદ્યોગ કરી શકે, તે માટે જૈનાને માટે ઉદ્યોગ ગૃહ ખેાાયુ છે. (આ ચિત્ર નં. ૯૬)
કસ્તુલાલ વાડીલાલ મનસુખલાલ પરીખ લાયબ્રેરીનુ હાલમાં નિર્માણ થયેલ છે. (જુએ ચિત્ર ન. ૯૭) (આના વિષયના પરિચય આગળ પરિશિષ્ટમાં આપીશું.)
દલાલવાડામાં સ્થાપવામાં આવ્યું છે તે
શ્રીમાગમાધ્વારક સ્મારક ટ્રસ્ટ :–
સ્થાન આગમાધારકની જન્મભૂમિનુ સ્થાન છે.
શ્રીજચન્ત હાસ્પીટલ તથા મેનાએન આઇ હાસ્પીટલ જેનુ વર્ણન આગળ આવી ગયુ' છે. આગળ ચિત્ર આપી દીધું છે.
સધાર્મિક સેવા ટ્રસ્ટ :- કાકીબેન ગુણવંતલાલ ગાંધી તથા માતીબહેન ન્હાલચંદ ઢોશીના દાનથી ઉપરોક્ત ટ્રસ્ટ શરૂ કરવામાં આવેલ છે. સંવત અત્યારે યાદ નથી. તેમાંથી સામિકાને અનાજ વગેરે સહાય આપવામાં આવે છે.
મહત્ત્વની વાત
શરૂઆતની અંદર સામાન્યથી સાલવારીના નિર્દેશ પેરા નખર ૩ માં કરેલ છે. તેના પુરાવા આ સાથે આપ્યા છે. એક વાત અત્રે એટલી પણ જણાવવી છે કે વસ્તુપાલ તેજપાલે આણુમાં દહેરાં બંધાવ્યાં ત્યારે કપડવણુજના વીશાનિમા સઘને ત્યાં આમંત્રણ આપી આલાન્યા હતા. એવા ઉલ્લેખ વસ્તુપાલ તેજપાલના ચરિત્રમાં મલી આવે છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
iro
કપડવણજની ગૌરવ ગાથા
જૈન આલમમાં મળતા પુરાવા
(પેરા નંબર ત્રણમાં નિર્દેશ કરેલા પુરાવા. આ પુરાવા સંપાદકે આપેલા હતા.) ૧. નવાગøતિકાર પ. પૂ. આ. મ. શ્રી અભયદેવસૂરેશ્વરજી મહારાજ સંવત ૧૧૩૧માં કપડવ જમાં સ્વર્ગવાસ થયા.
૨. સંવત ૧૧૩ની પહેલાં ગેાવન શેઠે શ્રીનંદીશ્વરદ્વિપનું. શ્રી વાસુપૂજ્યસ્વામી મૂળનાયકવાળુ કપડવણુજમાં ખાવન જીનાલય ખંધાવ્યું. તેના ઉલ્લેખ આ. શ્રીગુણચંદ સુરીજીએ રચેલા પ્રાકૃત મહાવીર ચરિત્રમાં કર્યાં છે.
૩. કપટવાણિજ્યના શેઠ યશેાનાગની સાધ્વી સ્ત્રી પાલીએ સંવત ૧૧૬૦ (આવા એક પરિકરના ભાગ પર ઉલ્લેખ કર્યાં છે.) ચિત્ર આગળ આવી ગયું છે.
૪ આચાય દેવભદ્રસૂરિજીએ પાસનાહચરિય સ’.૧૧૬૮માં પૂર્ણ કર્યું. તેમાં જણાવે છે કે, કપર્દિ શેઠે કપડવણુંજથી શ્રી શેત્રુજ્ય આદિતીર્થોની તી યાત્રાના છરીપાળના સઘ કાઢયા, એવા નિર્દેષ કર્યો છે.
૫. વિ.સ. ૧૨૭૫માં આબુ ઉપર દેવસ્થાનાની પ્રતિષ્ઠા મહાત્સવમાં કપડવણજ અને ચાંપાનેરમાંથી નીમા વિષ્ણુકા ગયા હતા.
૬. સવંત ૧૩૦૯ વર્ષે ફાગણ સુદ ૮ સામે કપટવાણિજ્યે શ્રી ગુર્જરજ્ઞાતૌ માતૃ ખયતલ્લદેવી શ્રેયાંસ સાજણેન શ્રીઆદિનાથ ખંખ શ્રી કમલપ્રભસુરીણામુપદેશેન કારિત પ્રતિષ્ઠત ચ (માતર સુમતિનાથ ખાવન જીનલયમાં આ પ્રતિમા છે.)
૭. કટવાણિજ્યના રહેનારા શ્રીમાળી જ્ઞાતિના શ્રેષ્ઠી પાહુણુના પુત્ર રત્ન અને તેની માતા રેણાદેવીએ શ્રી શાંતિનાથની મૂર્તિ સંવત ૧૩૫૧ના ફાગણ સુદ ૨ ગુરૂવારે ભરાવી, (શેત્રુજય ઉપર તે છે.)
૮. કર્પટવાણિજ્યના રહેવાસી શ્રીમાળી જ્ઞાતિના શ્રેષ્ઠી ભાઈઆકે શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમા સંવત ૧૪૮૮ના કાંક સુદ ૨ સોમવારે છે. સી'ઢાભાર્યો સંસારદે પુત્ર ભાઈ આ ભાર્યા સાલુ પુત્ર વાછા ભાતૃ સામા ભાર્યો ટાઉ, ગાધા ગુણી આદિ કુટુંબના શ્રેયમાટે ભરાવી અને તપાગચ્છાચાર્ય શ્રી સામસુંદરસૂરિયે પ્રતિષ્ઠા કરી. (અમદાવાદ રીચી રોડ ઉપરના શ્રીમહાવીરસ્વામીના દહેરાસરમાં આ પ્રતિમા છે.)
૯. સ. ૧૪૮૮ વર્ષે જેષ્ઠ વદી ૨ દિને નીમા જ્ઞાતિના મે સદા ભાૉ માણેકદેવા પુત્ર ગંગાએ ભાર્યાસમની વગેરે કુટુંબ ક્લ્યણ માટે શ્રીમહાવીર સ્વામી સમવસરણ કરાવ્યું.
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૮૧
ગૌરવ આઠમુ
જૈને! અને કપડવણજ
અને શ્રી સામસુદરસુરિએ પ્રતિષ્ઠા કરી. (શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મંદિરમાં આ સમવસરણુ ધ'તુનુ છે.)
૧૦. સંવત ૧૪૯૯ વર્ષે પોષ વદી ૧૦ ગુરૂવારે શ્રી નીમાાતિના ગ. ગા ભાય સલજીન પુત્ર સાચરે પોતાના કલ્યાણ માટે જીવતસ્વામી શ્રીસુપાર્શ્વનાથ પ્રતિમા કરાવી અને શ્રી બૃહત્તપાગચ્છના શ્રીરતસિહસુરિએ પ્રતિષ્ઠા કરી. (તે કઢાળના શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં છે.)
૧૧. સ.૧૫૦૧ ના જેઠ સુદ ૧૦ના નીમા જ્ઞાતિવાળા દે. ભઠ્ઠા સુત સાંગા પુત્ર ઘનશી ભાર્યા શ્રીચ ંદિખા સુતા મલહાએ શ્રીશતિનાથ પ્રતિમા કરાવી અને શ્રીમુનિસુ ંદર સૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૨. સ. ૧૫૦૬ના વર્ષે માગસર સુદ ૧૩ ના કટવાણિજ્યના રહેવાસી ઉકેશ જ્ઞાતિના શ્રેષ્ઠી નરપાલ ભાયું નામલદે પુત્ર કણુ ભાર્યાં કરમાદે માજ ભાજાદિના કલ્યાણ માટે શ્રીસ ભવનાથની પ્રતિમા કરાવી અને બૃહત્તપા શ્રીજયચંદસૂરિએ પ્રતિષ્ઠા કરી. (ખંભાત માણેકચેકમાં શ્રી પાર્શ્વનાથ મદિરમાં આ પ્રતિમા છે.)
૧૩. સ. ૧૫૬૦ના સંપૂર્ણ લેખવાળી શાંતિનાથ ભગવાનની પ્રતિમા કપડવણજમાં છે.
૧૪. સ. ૧૫૨૨ના વર્ષ વૈશાખ નીમા જ્ઞાતિવાળા દેશી વાંચ્છા ભાર્યા દુલી પુત્ર ઢોસ્તી ભાર્યા વારૂ સુત ૐશી ગણપતિ ભર્યો રેવતી કક, અને ભા` હરપતિ ભા. પંક્તિ પુત્રે શ્રીપાશ્વનાથ પ્રતિમા કરાવી અને તપાગચ્છના શ્રીલક્ષમીરાગ જીએ પ્રતિષ્ઠા કરી. કંટવાણિજય નગરે (આ પ્રતિમા શેઠ જેસીંગભાઇના ઘર દહેરાસરમાં હતી, તે અત્યારે ચિંતામણદાદાના દેરાસરે છે.)
૧૫. સ.૧૫૨૩માં કટવાણિજયના રહેવાસી શેઠ દોસ્ત મુસ્તાનીચે ધાતુની પ્રતિમા ભરાવી (મહુધા--મધુપુરા નાના આદીશ્વર ભગવાનના દહેરાસરમાં છે.)
૧૬. સ. ૧૫૩૩ ના પાષ વદ ૧૦ કર્પટવાણિજયના રહેવાસી વીશા મેવાડ જ્ઞાતિના સાની ગુણરાજ વગેરેએ શ્રીકુંથુનાથની મૂર્તિ ભરવી. ( અમદાવાદ રતનપોળના શેઠના બંધાવેલા મહાવીરસ્વામિના મંદિરમાં આ મે!ટી ધાતુની પ્રતિમા છે.)
૧૭. સ.૧૫૬૫ના અપૂર્ણ લેખવાળી શાંતિનાથ ભગવાનની પ્રતિમા છે.
૧૮. સ. ૧૫૬૬ આસો સુદ ૨ ના દિવસે કપડવંજમાં વાચક હર્ષ મંડળ ગણના શિષ્ય વાચક હ`સ્મૃતિએ શ્રીચંદનબાળા ચરિત્ર ચેથાઇ લખી.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૮૨
કપડવણજની ગેરવ ગાથાં
૧૯. સં૧૫૯૮ ના લેખવાળી શાંતિનાથ ભગવાનની પ્રતિમા છે.
૨૦. સં. ૧૬૧૮ ના ફાગણ વદ ૨ ને શુકવારે કર્પટવાણિજ્યના રહેવાસી નીમા જ્ઞાતિ દેશી માયા ભાણીયા કાનજી પુત્ર રત્ન જાગા ભા. શાણી તથા પુત્ર સહિત દેશી ભગાએ પિતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથની પ્રતિમા કરાવી અને તપાગચ્છાચાર્ય શ્રી સેમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી. (આ પ્રતિમા ઢાકવાડીના શ્રી શાંતિનાથ મંદિરમાં છે.)
૨૧. સ. ૧૬૧૮ ફાગણ વદ ૨ ને શુક્રવારે કર્પટવણિજ્યના રહેનાર દેશી લકુઆયે શ્રી શાંતિનાથજીની પ્રતિમા ભરાવી. (આ પ્ર. શાંતિનાથના દહેરાસરમાં છે) (આ સાલના લેખવાળી ધાતુ પ્રતિમાઓ જે.પ.ના. ઘર દહેરાસરમાં હતી.)
૨૨. સં.૧૯૧૮ ફાગણ વદ ૨ શુક્રવારે કર્પટવાણિજ્યના રહેનાર દેશી લકુઆ ભાર્યા તાપુ પુત્ર રત્ન દે. પભા. ભા. રાજી પુત્ર કુમકાજી પ્રમુખ કુટુંબ સહિત પિતાના કલ્યાણ માટે * * * * * અને x x x x x પ્રતિષ્ઠા કરી, સંઘનું મંગલ કાર્ય થાવ. લી. * ૨૩. અલાઈ ૪૪ સં. ૧૬૫૫ વર્ષે માગશર સુદી ૫ ગુરૂવારે લધુ પસાલ શાખાવાળા કર્પટવાણિજ્યના રહેનાર શ્રી શ્રીમાળી જ્ઞાતિ ૫. અકકના ભાયા મકઈ પુત્ર રૂપજી પ્રમુખ પંચપુત્ર વિગેરે કુટુંબ સહિત પિતાના કલ્યાણ માટે શ્રીવાસુપુજ્યબિંબ કરાવ્યું અને તપાગચ્છ ભારક શ્રી હીરવિજયસૂર પટે મુકુટ સમાન શ્રીવિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી (દલાલવાડાના વાસુપૂજયસ્વામિના મંદિરમાં મૂળ નાયકે લેખ)
૨૪. અવાઈ ૪૪. સં. ૧૬૫૫ વર્ષે માગશર સુદ ૫ ગુરૂવારે લઘુપાળવાળા કર્પટ વાણિજયના રહેનારા શ્રીમાલી જ્ઞાતિ પ. અકાનાની ભાર્યા કઈ પુત્ર સવજી પ્રમુખ પંચ પુત્ર વિગેરે કુટુંબ સહિત પિતોના કલ્યાણ માટે શ્રી વાસુપુજયબિંબ કરાવ્યું અને તપાગચ્છા ભકારક કી હીરવિજ્યસૂરિ પટ્ટઘર મુકુટ સમાન શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી. મેદીયાના આદિશ્વર ભગવાનના મંદિરે આ પતિમા છે.)
૨૫. અલાઈ ૪૪.૧૬૫૫ ના કર્પટવાણિજયના રહેનારા શ્રીમાળી જ્ઞાતિના પં. અલકા વિગેરે શ્રી સંભવનાથજીની મૂર્તિ ભરાવી. ( આ મૂર્તિ નગરશેઠના ઘેર ઘરદહેરાસરમાં
હતી.)
૨૬. સંવત ૧૬૬૩ વર્ષે શૈશાખ વદિ ૬ બુધવારે એતરેલી ગામના રહેનારા શ્રીમાળી જ્ઞાતિવાળા શા. દેવચંદ તારાચંદ.
૨૭. સં.૧૬ દર વર્ષે ફાગણ સુદ ૩ શુક્રવારે કર્પટવાણિજ્યના રહેનારા શ્રીમાળી જ્ઞાતિના શેઠ ગેડિઆ પિતાની પતિ ગંગાદિ સહિત તથા xxxxxરાશા તારાxxxxxજન્મ
Page #218
--------------------------------------------------------------------------
________________
ગૌરવ આઠમું – જેને અને કપડવણજ
૧૮૩
ભાર્યા મેહના પુત્ર વજીવરાજ દેવરાજ બળરાજ, જીવરાજ પુત્ર શા રત્ન વગેરે સમસ્ત કુટુંબ સહિત પિતાના કલ્યાણ માટે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું અને શ્રીતપાગચ્છ ભટ્ટારક કેટી કેટી સર્વશ્રી દિગવિજયસુરિ પટ્ટલિંકારહરમુગુટ સમાન શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી. શાહિ અકબર શાશનમાં કર્પટવાણિજ્યમાં રહેનાર સકલ સંઘનું કલ્યાણ થાવ. (ઢાકવાડીમાં શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાં મૂળ નાયક ભગવાન છે.)
૨૮. સંવત ૧૬૬૬ વર્ષે ફાલગુણ સુદ ૩ શુક્રવારે કર્પટવાણિજયમાં રહેનાર ભાર્યા કમલાદેવી પુત્ર શા શીવ ભાર્યા દેવકીએ પિતાના કલ્યાણ માટે શ્રી અજીતનાથનું બિંબ ભરાવ્યું અને આ. શ્રીવિજ્યસેન સુરિ નિર્દેસાત્ પ્રતિષ્ઠા કરી. કર્પટવાણિજ્યના સકલ સંઘનું કલ્યાણ થાવ. (ચૌમુખજીના મંદિરમાં આ મૂળ નાયક ભગવાન તરીકે છે.) (બીજા આવાજ લેખના બે પ્રતિમા છે)
૨૯. સંવત ૧૬૭ર માં શ્રીઢાળસાગર ગ્રંથ શીસે મગણીએ કપડવાનુજમાં લખીને પૂર્ણ કર્યો.
૩૦. સંવત ૧૬૭૯ મા ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજે કપડવભુજમાં જલ્પસંગ્રહ ગ્રંથ પૂર્ણ કર્યો.
૩૦. સંવત ૧૪૦૭ માં રચેલ શીલદુત કાવ્યની સં. ૧૭૦૧માં કપડવણજમાં નકલ કરી.
૩૧. સંવત ૧૭૪હ્માં શલવિજય ગણિએ તીર્થ માળાની રચના કરી, તેમાં ૧૫૬ મી ગાથામાં કપડવણજને ઉલેખ કર્યો છે.
૩૨. સંવત ૧૭૯૯ ના પિષ વદ ૪ શુક્રવારે પં.શ્રી સૌભાગ્યવિજયજી મહારાજના શિષ્ય પૂ. પં શ્રીઅમીવિજ્યજી મહારાજે શ્રી સૌભાગ્યપંચમી કથા શ્રી જ્ઞાનપંચમી પર્વના મહિમાને વર્ણવતી કપડવણજમાં લખી.
૩૩. સંવત ૧૮૩૬ ના માગશર સુદ ૧૩ ના દિવસે દિગવિજ્ય નામને ગ્રંથ કપડવણજમાં લખે.
૩૪. સંવત ૧૮૪૦ માં શ્રી ચિંતામણ પાર્શ્વનાથ પાસાદમાં કડવણજમાં જમે “ઢાળસાગર' લખે.
૩૫. સંવત ૧૮૪૮ ચૌત્ર વદ ૯ રવિવારે નવપદ વાયર્નકા પં. દીપ વિજયજી મહારાજે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રાસાદમાં લખ્યો. (અત્યારે આ પત્ર પંચના ઉપાશ્રયે છે)
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮૪
કપડવણજની ગૌરવ ગાથા
૩૬. સંવત ૧૮૫૦ માં શેઠ મીઠાભાઈ ગુલાબચંદે શ્રી ચિંતામણીજી દાદાને પ્રાસાદ નાનું હતું તે લાકડાની કારીગીરીવાળે મેટે બનાવ્યો. અને તેમને (મી.ગુ.ને ) શ્રીમલ્લિનાથ ભગવાનને ગભારે બનાવ્યો.
૩૭. સંવત ૧૮૬પ મહા સુદ ૩ ને રવિવારે દયાવિજ્યજીના અભ્યાસના માટે અને આત્મ કલ્યાણ માટે પં. રિખવચંદજિએ આંતરસુબામાં શ્રી વાસુપુજ્ય સ્વામિના મંદિરમાં શ્રી સિદ્ધચલજિને પટ ચિત્ર સહિત કરાવ્યો અને સંવત ૧૮૭૮ ના માગસર સુદ પાંચમે તેમને કપડવણજમાં શ્રી ચિંતામણીજી દાદાના મંદિરે સંપૂર્ણ કર્યો. (ચિત્રકાર જયંતિલાલ ઝવેરીની હસ્ત પિથીના આધારે)
૩૮. સંવત ૧૮૯૯ અસો સુદ ૧૫ ના છવિચાર પ્રકરણ દેશી ઝવેરલાલે લખાવ્યું.
૩૯. સંવત ૧૯૦૩ શાકે ૧૭૬૮ પર્વતમાને માધ મહિનામાં કપડવણજના રહેવાસી નીમા શા કાલિદાસ જીવણદાસની ભાર્યા જતનવહુ સુત છેટાલાલે પિતાના કલ્યાણ માટે શ્રીઅનંતનાથ બિંબ ભરાવ્યું અને xxxxxx શ્રી શાંતિસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. (ડઈ મુનિસુવ્રતસ્વામીજીના દહેરામાં આ પ્રતિમા છે.
૪૦. પં. હર્ષભૂષણ ગણિએ કપડવણજમાં અંચલમતદલન પ્રકરણ રચ્યું.
૪૧. સતરમી સદીમાં શાંતિકુશણ ગણિએ ગોડી પાર્શ્વનાથના સ્તવનમાં બારમી ગાથામાં કપડવણજને ઉલ્લેખ કર્યો છે.
૪૨. વીશાલરાજા ગણિના શિષ્ય કીર્તિરાજે તીર્થમાલા રચી છે, તેની તેતેરમી ગાથામાં કપડવણજ ઉલ્લેખ કર્યો છે.
૪૩. દીપવિજયજી મહારાજે આંતસ્બામાં શ્રીશંત્રુજયમહાત્મય લખવાનું શરૂ કર્યું અને શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મંદિરે તે પુર્ણ કર્યું.
૪૪. તીર્થમાળાઓ આદિમાં પાર્શ્વનાથ ભગવાનના નામે ગણાવતાં કપડવણજના પાર્શ્વનાથના નામનો ઉલ્લેખ કર્યો છે.
૪૫. સંવત ૧૯૧૫ માં શ્રી શત્રુંજય ગિરિરાજ પર બાલાભાઈની ટૂંકમાં શેઠ મીઠાભાઈ ગુલાબચંદના નામે તેમની પુત્રવધુઓએ શ્રી વાસુપૂજ્યસ્વામી પ્રાસાદ બંધાવ્યો છે.
૪૬. દાદાની ટૂંકની બહાર શર્થભિયા મંદિરની પાછળ શેઠાણી માણેકબાઈએ દહેરાસર બંધાવ્યું.
Page #220
--------------------------------------------------------------------------
________________
ગૌરવ ગાયું – જેને અને કપડવણજ
૪૭. નિરિરાજ પર મોતિશાની ટૂંકમાં ૭૫ નંબરની દેરી શેઠ શામળભાઈ નથુભાઈએ બંધાવી છે.
એક વાત–મારા સંગ્રહ કરેલા અને લીધેલા પ્રતિમા લેખે અને પ્રશસ્તિઓમાં પંદરમી સદીથી લઈને વીસમી સદીના પૂર્વ ભાગના લેખે ને પશસ્તિ ગણી છે. જેને સંપૂર્ણ નિર્દેશ અત્રે આપી શકાયા નથી કારણકે તે સં. ૧૯૯૬માં લીધેલ. અત્યારે તે અસ્ત વ્યસ્થ થતાં સંપુર્ણ અપાયા નથી. તેમજ એક સરખા લેખે પણ નથી આપ્યા. કપડવણજની ર૦૧૧ની અંજનશલાકામાંના પ્રતિમાના લેખેને સમાવેશ આમાં કર્યો નથી.
ગો, ગા. ૨૪
Page #221
--------------------------------------------------------------------------
________________
ગૌરવ નવમું મુસ્લીમ સંત-મહાપુની દરગાહ દુદુ બાદશાહની દરગાહ -
કપડવણજમાં કરી છે ત્યાં ત્યાં હાલ સરકારી કચેરીએ આવેલ છે.) બાબી વંશનાં જૂનાં ખંડેરે છે. કચેરીમાં પ્રવેશતાં જ કિલ્લાનાં નિશાન દેખતાં શાહી વિભાગની યાદ આપે છે. આ સ્થળમાં પ્રવેશતાં ડાબી બાજુ પ્રાચીન સ્થાપત્યની યાદી રૂપ જુમ્મા મજીદની પાછળ જ દુદ બાદશાહની પવિત્ર દરગાહનાં દર્શન થાય છે. આ વિભાગમાં પ્રવેશતા મોટા ભાગના દુદુ બાદશાહને સલામ આપે છે. તેને ઉરસ મહોરમ માસમાં બારમાં ચાંદે થાય છે. તેઓ ચિત્ર નં. ૯૯)
કહપીર–આ દરગાહને ઉરસ મહાસ સાહેબના મહિનામાં દસમા ચાંદે આવે છે. તેને વહીવટ હાલમાં ગુલામ નબીમલમ શાહ દિવાન (ફકીર) કરે છે
કડીયા પીર–આ દરગાહને ઉરસ રજબ મહિનામાં તેરમા ચાંદે થાય છે તેને વહીવટ સૈયદઅલી ઈસાકઅલી કરે છે.
લાડકી બીબીની દરગાહ-કચેરીમાં પ્રવેશતાં ડાબી બાજુ, દુબાદશાહની દરગાહ સામે, જમણાં હાથે નાનકડી દરગાહ છે. (કપડવણજની રાજ્યકર્તરિની નાનકડી દરગાહ કેમ?) એક સુંદર વહીવટકર્તા આ બેગમની દરગાહ સુંદર અને સન્માનીત હોવી જોઈએ. સરકાર તરફથી ધૂપ વગેરે માટે રકમ અપાય છે.
ગરા પીરની દરગાહ–જુમ્મા મજીદની બાજુમાં આવેલ આ દરગાહ છે. જેમાં બે મજાર (રાજા) છે.
બાર શહીદને તકીયે-ઈસ્લામપુરા.
સતરે યાકુબની દરગાહ ભુતખાબડા પાસે આ દરગાહ આવેલ છે. જેમના કબર ઉપર હિંદુભાઈએ ઘણું જ મોટી સંખ્યામાં આવે છે. દર વર્ષે તેમને ઉરસ છલહજના મહીનામાં ૧૭માં ચાંદે આવે છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
ભારત ના
– મુસ્લીમ તૈ
૧૮૭
તાજ બાદશાહની દરગાહ–અંતિસરીયા દરવાજા બહાર તલાવમાં આવેલ છે. શ્રીલીઅજા માતાની નાનકડી દેરી પાછળ આ તાજ બાદશાહની દરગાહ આવેલ છે. આ દરગાહ ૩૦ઝર છે. વારમાં સમાયેલ છે. હમણાં ૧૯૭૬ સાલમાં સુંદર રેજે બાંધે છે. આ તાજ બાદશાહ અંગ્રેજોના સમયમાં ધામદના ભીલ સરદારના સરદાર તરીકે કપડવણજ પર ત્રાટક્યો. તેમના સાથીદારો સાથે ત્રણેક જણને લેડે ફાંસી આપેલ. તેમને ઉરસ છલહજ મહીનાના ૧wાં ચાંદે આવે છે. | ગેબનશા પીરની દરગાહ-કશનપુરામાં જતાં જમણી બાજુ આ દરગાહ આવેલ છે. - અલતાન શહીદની દરગાહ –રવે સ્ટેશન જતાં મોડાસીની સડકે જ્યાં ચાર
તા છે. ત્યાં એક પુરાણે લીમડે છે. તેની નીચે આ દરગાહ આવેલી છે. આને વહીવટ કમના રહીશ કરે છે.
કણ સૈયદ દેજો
નાગા પીરની દરગાહ
સૈયદ અરસાહ-૫૦૦ વર્ષ જૂની વાત છે કે અરાજકતાનથી આવેલ હોવાને કઈ કારણસર અહીંના મુસ્લીમ શાસકે રાધે જંગ થશે. તેમાં તેઓ શહીદ થયેલા. આ કરશાહ પાકી કરવાની મનાઈ છે. તે માટીના ઢગલા રૂપે જ સહે છે. કહેવાય છે કે એક સમય વાડાશિનેરના નવાબ સાહેબ પધારેલા, અને સત્તર દરગાહ પાકી ખમાવી પણ સેજ રાત્રે દરગાહ ફાટીને માટીને ઢગલે થઈ ગયા અને તેમણે સ્વપ્નામાં જણાવ્યું કે મારી દરગાહ પાકી બનાવશે નહીં. ત્યારથી હજુ પણ આ માટીના ઢગલા રૂપે જ છે. કહેવાય છે કે બ્રિટિશ સમયમાં એક સર્વેયર નદીના સત્તર સૈયદના આરાથી જમીન માપવા જતાં તેની ફુટપટ્ટી તુટતી. તેથી તેણે લેમની સાંકળિની માપણીથી માસાં તુટતાં અને તે પિતે બુટ સાથે ચેડી જવાથી, માફી માગી. આથી તે માખ્યા વિના પાછા ફરેલ.
ચાર ચાહી ની દરગાહ–નીરમાલી ગામ તરફ જવાના રસ્તે જમી બાજુએ આવેલી છે. તેમને ઉરસ રજબઅહીનાના ૧૭માં ચાંદે આવે છે. (જુઓ ચિત્ર નં. ૧ન્ય) - શેરન શહીદાની દરગાહ–જેને કઠાની મજીદ કહેવામાં આવે છે, ત્યાં આ દરગાહ છે. આ સ્થળે જે સાંઈ રહેતા, તેમનું નામ અમીરશાહ હતું. તેઓ સંસ્કારી અને શિક્ષિત કુટુંબના હતા. (જેમણે કપડવણજ ઈતિહાસ લખવામાં ઋારે એ ફાળે આપેલે.) તેઓ એક જુના દસ્તાવેજ જેવા હતા.
Page #223
--------------------------------------------------------------------------
________________
કપડવંણુજની ગૌરવ ગાથા
જમાલ શહીદની દરગા –કપડવણુજના આ નરવીર શહીદની દરગાહ છે. નદી દરવાજે એક ગોખ અને દરગાહ છે. તે વતન માટે શહીદ થનાર વીરની સ્થાને કહે છે. વિજ્ઞાનયુગને માનવી માને કે ન માને, પણ વર્ષો પહેલાંની વાત છે કે—દુકાળના એળા જ્યારે દેખાયા ત્યારે હામ–હેવનથી વરુણુને રીઝવવા પ્રાથનાઓ થઈ. અને નદીઓમાં વાંસીએ વળાંક બદલ્યા અને મહારે માઝા મૂકી. અને નદીએ ગામને આફતમાં ઉતારવા તૈયાર થઈ.
૧૫૨
ગામમાં કેડ સમા પાણી ભરાવા માંડયાં. જનતા ગભરાઈ ગઈ. ગામ ડુબશે એ ડર લાગ્યા. “ જલ તાલન કરો ” પાણીને વધાવા, તે પાણી ઉતરે.
(પહેલાંના સમયમાં અને હાલમાં પણ કેટલેક સ્થળે અતિવૃષ્ટિ વખતે પાણીને દૂધ, દહીં, ઘી, ક ંકુ, કુલ સાથે બહેના અને ગામના મુખી વગેરે મળીને જળદેવીને ચુડી વગેરેથી વધાવવામાં આવે છે.)
જલ તાલન કરવા કોઈ તૈયાર ન હતુ. ગરીઓ ધમ શાળાઓમાં અને શ્રીમ ંતા તેમના મકાનામાં ભરાઈ ગયા. ત્યારે એક ઝુંપડામાં રહેનાર વૃદ્ધાના લાડકવાયા ( ગાંચી કામના) ગરીબ માતાનુ પાષણ કરતા હતા, તેણે વૃદ્ધ માતાની રજા મેળવી. હાથમાં તાંબાનુ તાજુડી લઈ નદી દરવાજે જઈ દરવાજાની ખારી ખાલી. જળ તેાલન કરવા જળમાં પ્રવેશ કર્યાં. ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા. શઢ઼ીદ થયા. જળ ઉતરવા માંડયાં. ગામ ખચી ગયું. વીર પવિત્ર માનવી પ્રભુના દરમારમાં વતન ખાતર હાજર થઈ વંદન કરવા ઉભા રહ્યો. શહીદની યાદ તૅનાર અને નમન કરવા ચેાગ્ય તે દરગાહ આજે પણ મેાજુદ છે. ( કેટલાક તેમનું મૂળ નામ અહમદ કહે છે.) “ શહીદ ” ( શ્રી ધનવંતભાઈ મા. શ્રોફના સૌજન્યથી સાભાર )
તૈમુર અલીબાબાની દરગાંહુ–પ્રાચીન સ્થાપત્યના અવશેષ રૂપ હાલ અમલી મસ્જીદના ઓટલા પર આ દરગાહ છે.
કસ્સાની મસ્જીદ અંતિસરીયા દરવાજા તરફ જતાં કસ્બાની સામે જ જુની પાંજરાપાળની પાસે—પટેલ વાડાના નાકે આ મસ્જીદ આવેલ છે. આ મસ્જીદ ખાંધવામાં મહત્વની વ્યક્તિ મહંમદ મુરાદ નામના ભાઇએ કસ્બાની ભાઈઓના સહકારથી બાંધેલી. આ મહમદભાઈ મુરાદભાઈ નામાંક્તિ વ્યક્તિ હતા. તેમના નામની પાંજરા પાળ પાસે ખડકી છે. આ મસ્જીદ આશરે ૨૦'×૧૫’ ચા. વાર ક્ષેત્રફળમાં છે. તેમાં વજુ કરવા માટે નાનકડી કુઈ છે. તેના વહીવટ કસ્બાની જમાત કરે છે. (જુઓ ચિત્ર નં. ૭૧)
(મહમદ મુરાદની મસ્જીદ) કસ્બાના પ્રામાણિક અને નિતિવાન સૈયદ મહમંદ–મુરાદ. એક સામાન્ય ખેડૂત હતા. શેઠ શ્રી મીઠાભાઈ ગુલાલચંદ જ્યારે બહાર જાય ત્યારે તેમની
Page #224
--------------------------------------------------------------------------
________________
ગૌરવ નવમું – મુસ્લીમ સંતે
૧૮૯
સાથે બેલગાડી લઈને સૈયદ જતા હતા. આ કબાના મુસ્લીમ શાહી જમાનાથી શેઠીયાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ રાખતા. જ્યારે બંગડીવાડ અને કચ્છની જમાત અલગ થઈ ત્યારે કને અલગ મજીદની જરૂર પડી. એક વખત શેઠે ખુશાલીમાં કહેલ કે “સૈયદ
જે કાંઈ જોઈએ તે માંગ.” સૈયદ મહમંદ મુરાદે તે વખતે શેઠને વિનંતી કરી કે આપની પાંજરા પિળ પાસેની જમીન અને મજીદ કરવા આપ. કપડવણજના આ નગરશેઠ વંશના પ્રતિભાશાળી પુરુષે તરતજ આ પાંજરાપોળ પાસેની વિશાળ જમીન મરજીદ બાંધવા આપી. મજીદના બાંધકામ પછી તેને જીર્ણોદ્ધાર મલેક બાપુમીંયા ફૈજુમીંયાનાં હાથે થશે. મેડાબંધી આ મજીદમાં બાળકને ધાર્મિક જ્ઞાન માટેની શાળા ચાલે છે. નીચે દુકાને છે. કે જેના ભાડાથી વહીવટી ખર્ચમાં પણ ફાયદે રહે છે. તેને વહીવટ કન્સ્ટન જમાત કરે છે.
કટિયાની મરજી (શામ સૈયદની મસછદ)–શામ સૈયદના ચકલેથી નદી દરવાજા તરફ જવાના વળાંક પર જમણા હાથે આ મજીદ છે. આ મરજીદના કાર્યમાં મહત્વની વ્યક્તિ શામશૈયદ હતા. જો કે તેના લેખ પ્રમાણે શાયદ ગુજરાતના બાદશાહ અહમદશાહના એક ખાસ સમયમાં હતાં. તેઓ કપડવણજમાં આ સ્થળે રહેતા હતા. પિતાના અનુયાયીઓ મારફતે નમાઝ પઢવા માટે આ એક મજીદ કરેલી. તેમની દરગાહ પણ આજે આ મરજીદ નીચે છે. તેઓની ગુજરાતના પીરેમાં ગણના છે. તેઓના ઘણું ચમત્કાર છે. મજીદને પા કરતાં પૈસા નીકળેલા. જેમાંથી આ મરજીદ બાંધવામાં આવેલી. તેમ આ મજીદના પત્થરે પાવાગઢથી લાવવામાં આવેલા છે. કડીયા બીરાદરે તેમના અનુયાયીઓ હતા. (જુઓ ચિત્ર નં. ૭૨) આજે આ મજીદ તથા દરગાહને વહીવટ કડીયાની જમાત
આ મજીદને લેખ
હુમાયુ નબી સાહેબે આ મસ્ટજી (આજે બગીચા જેવું હવામાં ઉભુ રહેનાર મકાન) દુનિયાના માટે યાદિનને માટે ઉંચાં ઘરેણાને ઉમેદવાર બીજ દુરગા પરમેશ્વરની મજબૂતીને માટે હીજરી સન ૭૨૦ સંવત ૧૩૫૯માં બંધાએલી છે. આ લેખમાં અબુલ ફતા અહમદશાહ બીન મહમદશાહ બીન મુજફરશાહ સુલતાન બીન સુલતાન એ પ્રમાણે નામ છે. આ જોતાં આ મરજીદ પ્રાચીન છે.
અમલી મરજી–આ મરજીદ ઘાંચીવાડાની બહાર નદી જવાના રસ્તા પર ડાબી બાજુ એક ટેકરા પર છે. હાલ આ મરજીદ જે છે તે તદ્દન નવી છે. તેને પ્રાચીન ઘાટના સ્થાપત્ય-શીલ્પના આધારે એ એક હીંદુ મંદીર હશે તેમાં કેઇ પુરાતત્વને વિદ્વાન
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૦
કપડવણજની ગૌરવ ગાથા
ના ન પાડી શકે. તે સમયને પત્થર પણ આજે તેની સાક્ષી રુપ ધરતીના પેટાળમાંથી મળી શકે છે. હુમાયુના સમયમાં ફરજશાહ નામના કેઈ સુબાના સમયમાં આ મજીદ બંધાઈ હોય તેમ કહેવાય છે. વર્ષો પછી આ મજીદ વેરાન બનેલી. એ સમયમાં એક પંજાબના વતની બાબા સાંઈ તૈમુરઅલી આ સ્થળે ધુણી ધખાવી બેઠા અને તેમણે કેટલેક સુધારો કર્યો આ મજીદને આબાદ કરી. આ પંજાબી બાબા તૈમુરઅલી સાંઈની દરગાહ માજીદની બહાર છે. આ મજીદ તદ્દન પડી જવાની તૈયારીમાં થઈ ત્યારે ઈ. સ. ૧૯૬૦ લગભગમાં ઘાંચી જમાતના આગેવાન હાજી આદમભાઈ મહમદભાઈ તથા શહેર કાજી બદરુદ્દીન તથા મુસ્લીમ બિરાદરેએ સારે ફાળે એકત્ર કરી આ મજીદ નવેસરથી બાંધી. (જુઓ ચિત્ર નં. ૧૦૦)
જુમ્મા મરજીદ (શાહ મજીદ)- કપડવણજમાં મુસ્લીમ (સુન્ની) ભાઈઓની મછમાં એક આ વિશાળ મજીદ છે. તેને ચાર ઝુમ્મર સ્તંભે અને ૨૬૭૯ ચિ. વારમાં સમાયેલ આ મરજીદ છે. તેની અંદર પ્રવેશ્યા બાદ જેમાં પ્રથમ એક સુંદર હોજ ૫૦માપને છે. જ્યાં દરેક નમાજી મુસ્લીમભાઈ વજુ કરીને હાથ, પગ, મેં ઘેઈને) નમાઝ પઢે છે.
જ્યાં પાણી સંગ્રહ થાય છે, તે હેજ કહેવાય છે. આ મરજીદના જે ઘુમ્મટે હાલ હયાત છે, તે ઘુમ્મટની કારીગરી (સ્થાપત્ય) જે છે તે જૈન હિંદુ મંદીરના સ્થાપત્યને મળતું છે. (જુઓ ચિત્ર નં. ૧૫,૧૬,૧૭)
મજીદના થાંભલા બધા જ ધૂળેલા હોવાથી અને મચ્છદ પણ ધળાયેલ હેવાથી પત્થરની જાત પરથી સ્થાપત્યને સમય પારખી શકાય તેમ નથી, છતાં જે અરબી ભાષામાં લખાયેલ લેખ છે, તે આધારે આ મરજીદ ૬૩૦ વર્ષ પુરાણું છે. આ મજીદ અને અમલી મરજીદ સમકાલીન છે. હુમાયુ બાદશાહના સુબા ફિરોજશાહના હાથે બંધાયેલ છે. (હાલના સમયે અમલી મરજીદ પણ જૂના સ્થાપત્યની રેખા બતાવતી નથી.) છતાં એ સ્થાપત્ય પરથી સિદ્ધ છે કે એ પ્રાચીન દેવળ છે. (તેની બે બાજુના સ્તંભની કતરણી હિંદુ સ્થાપત્ય બતાવે છે.) આની ઉપરને અરબી ભાષામાં લખાયેલ લેખનું ગુજરાતી ભાષાન્તર આ છે
જમા મજીદને લેખ-હુમાયુના જમાનામાં (સલ્તનતમાં) ફીરોજશાહના જમાનામાં ખુદાના ફજલથી (કૃપાથી) આ મકાન હંમેશા માટે કામ કર્યું. ઝફરખાન મેટાએ ખુદાની પ્રેરણાથી આ મકાનને બંદગી કરવા માટે કાયમ કર્યું". હીજરી સન ૭૭ માં આ મજીદ બની. આશા પૂર્ણ બની. સંવત ૧૪૦૯ (જુઓ ચિત્ર નં. ૧૮)
મજીદનું સંપૂર્ણ વર્ણન-આ મજીદ વર્ષો સુધી જર્જરીત રહી હતી. તેને શહેર કાજી બદરુદ્દીન દાદામીંયાના ઉસ્તાદ મેલવી સાહેબ અબ્દુલ રહેમાન (ગેધરાવાળા)એ
Page #226
--------------------------------------------------------------------------
________________
ગોરવ નવમું – મુસ્લીમ સંતે
૧૧
ઉઘરાણું કરી તેનું સમારકામ કર્યું. અને તેનું કામકાજ કસાઈ જમાતને સોંપ્યું. ઈન્દરના મૌલવી સાહેબ અબ્દુલ ગની સાહેબ અહીં જાગૃતિ લાવ્યા, અને હેજ બંધાવ્યું. ઉમરેઠ વાળા માસિર મહમદભાઈ (કપડવણજ મ્યુ.ના સેક્રેટરી)એ હેજ પાસેનું કામ કર્યું અને ઉઘરાણું કરીને જાતે નાણું એકત્ર કરી શ્રીમુસ્લીમ આગેવાન જનાબ નાસીરઅલી ઉસેન મીંયા સૈયદ સાહેબે આગળનો ભાગ તૈયાર કરાવે. તેની અંદરની જાળી અબ્દુલગની દાજી દેરમાઈલઅલી વાલાએ કરેલ. હાલ વહીવટમાં મુખ્ય સૈયદઅલી અહમદ રૌયદ મકરઅલી નાસેરઅલી શેખ અબ્દુલરડુ ઈરમાઈલ તથા ભઠીયારા ચાંદભાઈ હુસેનભાઈ કરે છે.
ઘાંચીવાડાની મરજીદ-આ મજીદ. ઘાંચી જમાત તરફથી બાંધવામાં આવેલી છે. આ મજીદ સુંદર મેડાબંધી છે, આ મજીદના બાંધકામમાં હાજી આદમભાઈ મહમદભાઈને મટે ફાળો છે. તેની અંદરના ભાગમાં થાંભલા તથા વજુ કરવા માટે હજ છે. હાલને વહીવટ હાથ સુલેમાનભાઈ આદમભાઈ કરે છે
બગડવાડાની માજી-પહેલાંના સમયમાં આ મજીદ આની મરજીદના નામે શાળખાતી હશે. પહેલાં બંગડીવાડ, મલેકવાડ અને એક જ જમાતહતી. આ મજીદના એટલાને અને એ કહેતા. તેને વહીવટ હાલમાં, બંગડીવાડાની જમાત કરે છે
કઠાની મજીદ શેરન શહીદ મરજીદ)-પહેલાં આ સ્થળે શહીં કે ઠાર હતે. બાબીવંશના સમયમાં) કે ઠારને વહીવટ કરનાર મુસ્લીમ વહીવટદારની સવલતને કારણે નાનકડી. મજીદ બાંધવામાં આવેલી. (આ સ્થળે વવૃધ્ય અમીરશાનું મકાન છે. જેમણે મને પ્રાચીન માં મદદ કરેલી છે.) હાલમાં વહીવટ શેખ અબ્દુલ હક ઈસ્માઈલભાઈ શેખ કરે છે.
તાઈવાડની મરજીદ-આ મરજીદ નદી દરવાજા તરફ એક મુસ્લીમ લત્તો છે કે, જ્યાં પહેલાં તાઈ-નામના મુસ્લીમ બીરાદરની વસ્તી હતી. જેમને ધંધે કપડાં વણવા તથા તુણવાને હતું. આ તાઈઓએ મજીદ બનાવેલી, પણ તેમને ધંધે પડી ભાગવાથી તેઓ બીજા શહેર તરફ ગયા. મજીદને વહીવટ જટ વાડાની જમાત કરે છે. તેને જીર્ણોદ્ધાર બાબુખાનના હાથે થયેલ છે. તેમાં થાંભલા તેમજ વજુ કરવાને સકાવે છે.
નગીના મછદ-પહેલાં આ મજીદ જઈવાડની મજદ તરીકે ઓળખાતી હતી. બાબીવંશના સમયમાં જેઈઆ જાતીના મુસ્લીમને ચેરે હતે. આ મચ્છની અમેને મહેલે “ઈઆવાડ”ના નામે ઓળખાય છે. તેના કેઈ જુના સમયના જેઈઆ વહીવટદારે આ મજીદ શેઠ મંગળદાસ ભઈચંદના વડવાઓને વેચેલી, પણ જ્યારે આ સમયના લેકપ્રિય શેખ કાસમભાઈ કરીમભાઈએ શેઠ મંગળદાસ ભાઈચંદભાઈને આ વાત
Page #227
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
કરી કે તરત જ શેઠે પાછી સુપ્રત કરતાં જણાવ્યું કે “બંદગી માટે મસ્જીદ તરીકે, તેને તૈયાર કરો.” જુમ્માની નમાઝ પઢો.
૧૯૨
ઈસ્લામપુરાની મસ્જીદ :
કસ્બાની જમાતમાંથી વીસ ઘર અલગ પડીને ઈસ્લામપુરામાં વસ્યાં. આ જમાતે અહીં પોતાની અલગ મસ્જીદ બનાવી, પણ તે છાપરાની હાલતમાં હતી. તેને જાત મહેનતે ઉઘરાણું કરી જનામ અલી મહમદ સૈયદ સાહેબે તૈયાર કરાવી. તેમાં વજ્ર કરવા માટે સકાવા છે. તેના વહીવટ ઈસ્લાનપુરા જમાત કરે છે.
દાઉદી વહોરાની મસ્જીદો
કપડવણજમાં દાઉદી વ્હારા કામની આઠ મસ્જીદ આવેલી છે. તે નીચે મુજબ છે. (૧) માટી હારવાડમાં કુતમીશેરી આગળ માટી મસ્જીદ આવેલી છે, (જે માટી મસ્જીદ તરીકે ઓળખાય છે.) (૨) મસ્જીદની શેરીમાં એક મસ્જી આવેલી છે. (જે શેખપુરાની મસ્જીદ તરીકે ઓળખાય છે.) (૩) નાની વહારવાડમાં મસ્જીદ આવેલી છે. (જે તૈયમપુરાની મસ્જીદના નામે ઓળખાય છે.) (૪) પૌયાબજારમાં કુંડવાવ પાસે મસ્જીદ આવેલી છે. (જે કુંડવાવની મસ્જીદના નામે ઓળખાય છે.) (૫) સુથારવાડાના ચકલા આગળ એક મસ્જીદ આવેલી છે. (જે ભણુકોરાની મસ્જીદના નામે ઓળખાય છે.) (૬) આઝાદ ચાકમાં ગાંધીજીની પ્રતિમા પાસે દાઉદી વ્હારા મુસાફર ખાના (ધર્મશાળા) માં મસ્જીદ આવેલી છે. (૭) કપડવણજમાં મીઠા તળાવના દરવાજા આગળ (એસ.ટી. સ્ટેન્ડ પાસે) એક મસ્જીદ આવેલી છે. (તે ખીજમીન મલેક સાહેબની મસ્જીદના નામે ઓળખાય છે.) (૮) ઝેર-નિરમાલી રોડ ઉપર વ્હેરા કબ્રસ્તાન આવેલુ છે. તેમાં એક મસ્જીદ છે.
વ્હારવાડની વિશિષ્ટતા
વ્હારવાડમાં માટી મસ્જીદ ઉપર ટાવર આવેલા છે. તે ટાવરનુ (જીઆ ચિત્ર ન. ૧૦૧) બાંધકામ દાઉદી વ્હારા કામના કપડવણુજ ખાતેના મુલ્લાજી શ્રીઇબ્રાહીમ ભાઈસાહેબના હસ્તે દાઉદી વ્હારા કામમાં ફંડ કરીને કરવામાં આવેલું. કપડવણુજ દાઉદી વ્હારા કામના અગ્રણીય વ્યક્તિને દાઉદી વ્હારા કામના ધર્મગુરુ તરફથી મળતી પદવીને મશાએખ (શેખ) કદ છે. એન. કે. ડી.- (૧) મુલ્લા કીકાભાઈ જાફરજી રાવત. તેઓ એન.કે.ડી છે. તેમના ધંધા કમીશનના છે. તેઓ કપડવણજ જમાયત કર્મેટી તથા મદ્રેસા કમીટીના મેમ્બર છે. (ર) મુલ્લા ખરુદીન અબ્દુલ તૈયખભાઈ ખાકીર ભાઈવાળા. તે એન.કે.ડી. છે. તેમના ધંધા લેનર્ડ ના છે. તેઓ હાલમાં ખરીઢા રહે છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
ગૌરવ નવમું – મુસ્લિમ સંતે (૩) ફજલેહસેન શરફઅલી ફતેહી. મદ્રરાએ મહંમદિયા કમિટીના એકવીસ વર્ષથી પ્રેસિડેન્ટ છે તથા જમાઅત કમિટી, મઝાર કમિટી અને લાયબ્રેરી કમિટીના મેમ્બર છે.
છે ઈહાકભાઈ અબ્બાસભાઈ બંદવાલા. તેઓ એન.કે.ડી. છે. બેબે મ્યુ. કોર્પોRશનના માજી મેયર હતા. તેમને ધંધે બંદૂકને છે. તેઓ હાલમાં મુંબઈમાં રહે છે. (૫) મુલ્લા અબ્બાસભાઈ યુ. મહરુ. તેઓ એન. કે. ડી. છે. કપડવણજની હેરા કેમની દરેક કમિટીના મેમ્બર છે. તથા સૈફી યુનિયન કલબના પ્રેસિડેન્ટ છે અને તેઓ ન્યૂઝ એજન્ટ છે. હાલમાં તેઓ કપડવણજમાં છે. (૬) મુલ્લા જાબીરબાઈ બદરુદ્દીન મહેતા. તેઓ એન.કે.ડી. છે. તેઓએ કપડવણજમાં આરોગ્યક્ષેત્રે તથા શિક્ષણક્ષેત્રે દાન આપેલું છે. જેમ કે જે બી. મહેતા હોસ્પિટલ તથા આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમાં સભાખંડ (હુસેનભાઈ) બંધાવેલું છે. તથા પ્રાથમિક સ્કૂલનું મકાન બાંધી આપ્યું છે. (૭) શેઠ ઇનાયતહુસેન અબ્દુલકાદર છીલ. જેઓની મુંબઈમાં કાગળની મોટી દુકાન છે ને બેંગાલ પેપર માટેના એજન્ટ છે. (૮) શેઠ હકીમુદ્દીન અસરી રંગવાલા. જેમાં હિન્દુસ્તાન એઈલ મિલના ભાગીદાર છે ને સિરાજ કલબના વ્યવસ્થાપક છે.
કપડવણુજના દાઉદી વહેરા કેમના ડાકટઃ
(૧) ડો. અબદેઅલી ફીદાઅલી કટલેરીવાલા. તેઓએ મુંબઈમાં એમ.બી.બી.એસ.ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. અને તેઓ હાલમાં મુંબઈની નાયર હોસ્પિટલમાં છે.
(૨) ડે. કલીમુદ્દીન હુસેનીભાઈ વહોરા તેઓએ એમ.બી.બી.એસની ડિગ્રી પ્રાપ્ત કરી છે. અને તેમનું પિતાનું દવાખાનું છે. તેઓ કેમ, પરકમમાં સારું માન ધરાવે છે.
(૩) છે. ગુલામ અબ્બાસઅલી મહમદઅલી ચીંચનવાલા. તેઓ અમેરિકામાં ડોકટર છે.
() છે. તાહિરભાઈ એસ. ધનસુરા. મુંબઈમાં પિતાનું દવાખાનું ધરાવે છે. તેઓ કપડવણજ મી. સીરાજી એજયુકેશનલ ટ્રસ્ટના પ્રમુખ છે.
(૫) ડે. કેઝાર ધનસુરા, (૬) ડે. તાહેર ખલીલ, (૭) ડે. મુનીરા ધનસુરા, (૮) ડે. સૌફી સાવલીવાલા,
(૯) ડે. કાસીમ વગેરે અનેક ડોક્ટરે મુંબઈમાં રહે છે. ક. ગૌ. ગા. ૨૫
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૪
કપડવણજની ગૌરવગાથા
વહેલા કેમ – શા અને સૌમ્ય પ્રજા સારાએ ભારત વર્ષમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વહેરા બિરાદરોની વસ્તી પથરાયેલ છે. કહેરને ગુજરાતી ભાષાને શબ્દ છે વહેરા – તેની વ્યુત્પત્તિ પ્રમાણે અણુએ તે વહરવું-વહારનાર – વેપારી થાય. આ શબ્દ વહેપાર વ્યાપારને સૂચક લાગે છે. શાણી અને સૌમ્ય પ્રજા હેવાથી સજજનતાથી દરેક પ્રજા સાથે ભને વેપારધંધે વિકસાવી શકે છે. આ પ્રજા સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે પણ પહેલેથી જ ગુજરાત સાથે ભળેલી છે. વહાર બિરાદરની દષ્ટિએ સુરત શહેરને પ્રથમ સ્થાન આપે છે. તે સંપ્રદાયના ધર્મવડા પ્રથમ સુસ્ત આવેલા અને બાદ ત્રણ ધર્મોપદેશકો ખંભાત આવેલા. ધર્મોપદેશકે આવ્યા તે – મહમદ, અબદુલા અને સુરન સાહેબ. એમણે ત્યાં પિતાનું કેન્દ્ર સુસ્તમાં સ્થાપ્યા પછી “જામ સેફિયા” સંસ્થાની સ્થાપના થઈ તેમા ૫૧મા ગુરુ રસૈયદ નાહિર સૈફદો પશ્ચિમી હવાથી પ્રભાવિત થઈ ને વશીકરીઓને પરતા રહિત તથા સ્વતંત્ર જોઈ, તે તેઓને આ એગ્ય જણાતાં અને એમણે સ્ત્રીસ્વતંત્રતા સંયમિત રાખવા, પડદે રાખવાની તાકીદ આપી. એ થોડા દિવસ રહી. અને બીજી વાત નજરે ચઢી પછી આ સખત બંધનથી વહોરાઓના પછાતપણાથી સૈયદ અતિ નવાઈ પામ્યા. તેમણે પડદે અને સ્વતંત્ર વિચાર પરથી એકદમ પ્રતિબંધ ઉઠાવી લીધું. જોતજોતામાં આ પ્રતા બીજી પ્રજા સાથે ખભે ખભા મિલાવી આગળ વધી. રૂઢીવાદિતાથી મુક્તિ લીધી
(“અનવર આગેવાન” ના એક લેખના આધારે “સાભાર)
૦-૦-૦-૦ -૦-
૦–૦-૦–
Page #230
--------------------------------------------------------------------------
________________
ગૌરવ દશમું કપડવણજની પિાળે
કપડવણજની પિળ કેટલી ? કેટલીએ પિળ હશે તેમાં કેટલીકના પ્રવેશ રસ્તા પર આવેલા છે. સામાન્ય રીતે કેટલીક પળે તે પિળના સપૂતના જ્ઞાતિના નામથી જ ઓળખાય છે. કેટલીક નાનકડી ખડકીઓ પણ પિતાપિતાની ધરતી પર રમેલા સપૂતના નામથી ઓળખાય છે. કેટલીક પબ તેકિંગ દરવાજાવાળી છે. કેટલીક સરસ ળેિ . તેનું મહત્વ ત્યાં વસતા પિળનિવાસીઓ જ સારું આપી શકે.
કેટલીક જૂની પિળાના તેનિંગ દરવાજાઓને નાનકડી બારીઓ હોય છે. કેટલાક દરવાજા પર મેડીઓ પણ હોય છે. પહેલાંના સમયમાં હુકલ, લૂંટ, ધાડપાડુઓના સમયમાં પળના દરવાજા બંધ કરી મેડી પરથી બેડીને શત્રુઓને સામને કરવામાં આવતે.
રાત્રીના રમયમાં પિળા બંધ કરવામાં આવતી. તે વિભાગમાં જમણવાર હોય તે પિળના દરવાજા બંધ કરી ડોકાબારી ખુલ્લી રાખીને જમણવાર પણ શાંતિથી ઉજવાતા. કેટલીક પળે એવી છે કે જેને પાછળ પણ માર્ગ હોય છે.
મોટાભાગની પિળમાં કૂવા પણ હોય છે. કેટલીક મોટી પળે (જૈન ધરામાં)માં જિવાલ, ઉપાશ્રયે વગેરે આવેલ છે.
આ શહેર એટલાગે થી શોભે છે. મેટી પળના લતાને વાડે કહે છે "
શહેરનું અંતરદર્શન કપડવણજના પૂર્વ દરવાજેથી (અંતીસરિયા દરવાજેથી) શૈયદના ચકલાથી જમણી બાજી શામ દરવાજા પાસે ભીંતને અડીને જ એક પિલીપ એકી છે જ્યાં પહેલાં એક પિલીસ કાયમ
Page #231
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવગાથા
રહેતી. અહીં એક નાનકડો રસ્તે છે. જ્યાંથી ભલવાડા તથા કચ્છમાં જઈ શકાય. આ - સ્થળે પહેલેથી ઠાકર (ખત્રી) કેમની વસ્તી છે.
લીલવાડા (ઠકેરવાસ)ઃ આ સ્થળે પગી તથા પ્રવેશતાં ડાંક ઘર પ્રજાપતિ ભાઈઓનાં છે. આ વિભાગની પાછળના ભાગે કઆમાં જવાને રસ્તો છે, જ્યાં સૈયદ કુટુંબનાં મકાને છે.
કઓ : સિપાઈવાડામાં પ્રવેશતાં હિન્દુ વસ્તીની શરૂઆત બાદ મુસલમાનોને વસવાટ છે. આ સ્થળે સૈયદ તથા મલેક કુટુંબ જેવાં પ્રતિષ્ઠિત કુટુંબને વસવાટ છે. કચ્છને અડીને જે કિલ્લે છે તે હાલ તૂટી ગયેલ અવસ્થાએ પહોંચી ગયેલ છે. કિલ્લાની બહાર પણ થોડીક વસ્તી છે. કેટને અડીને જે ભાઈઓ છે તેમાં બીજી મુસ્લિમ વસ્તી છે.
ગિરધર તેલીની ખડકીઃ આ નાનકડી ખડકીની સામે પડવણજની પ્રાચીન મૂર્તિઓમાંની એક શ્રીખેરવાડિયા હનુમાનજીનું નવું બનાવેલ નાનકડું દહેરું છે. આ ખડકીમાં શ્રી ગિરધરતેલી રહેતા. હાલમાં આ ખડકીમાં કપડવણજ કેળવણી મંડળના કાર્યકર્તા અને સારા વકીલ શ્રી રતિલાલ શંકરલાલ દેશી વગેરે રહે છે.
ઘની બાકીઃ આ એક નાનકડી ખડકી છે. સૌ પહેલાં આ સ્થળે પ્રજાપતિનાં મકાને હતાં, તે બાદ પેઢીઓ સુધી જૈનાચાર્યના આશીર્વાદ સાથે આયુર્વેદની ઉપાસના કરનાર વૈદ્ય કુટુંબનાં ઘરે છે. આજે પણ આ કુટુંબનાં ઘરે છે. પહેલાં આ ખડકી જાણીતા કુટુંબના વડા નામે એટલે દેલત વૈદ્યની ખડકી લખાતી. હાલ તે વૈદ્યની ખડકી કહેવાય છે. ગામના પ્રતિષ્ઠિત તબિબેમાંના એક શ્રી રતિલાલ હરિલાલ વૈદ્ય આ સ્થળે રહે છે. સાથે જ આ ખડકીમાં જગદંબાની અખંડ જ્યોત ચાલે છે, જે શ્રી જમનાદાસ છોટાલાલ બ્રહ્મક્ષત્રીના બારમૈયાના મકાનમાં ચાલુ જ છે. સમયની બલિહારી–આ સ્થળે જ પહેલાં મુસ્લિમ સદ્દગૃહસ્થ શ્રી બકુરભાઈ શેખનું મકાન હતું. જેન તથા હિન્દુ વસ્તી સાથે વસવાટ હાઈ જાણે અહિંસક (શાકાહારી) હોય તેવું જીવન જીવતા, કેઈને પણ બિનશાકાહારી હોય તેવું લાગે જ નહિ - રેયા ગાંધીની ખડકીઃ આ પળ સાધારણ મેટી છે. ડાંક ઘર બાદ કરતાં બધાં જ ઘર જેનાં અને તે પણ ગાંધી હંસરાજભાઈના સુપુત્ર રહિયાભાઈગાંધીના વારસદારોનાં છે. રહિયા ગાંધીનું અપભ્રંશ નામ રૈયા ગાંધી થયેલ છે. આ ખડકીમાં પ્રવેશતાં જ ડાબા હાથે કૂવે છે. કેટલાક પહેલાં આ ખડકીને વંડાની ખડકી અને કૂવાને વંડાને કૂવે કહેતા. આ કૂવા પર ગોખમાં કુશળ કલ્યાણી માતાની પ્રતિમા છે. આ કૂવાનું પાણી સહેજ ખારુ હવાથી નહાવાવામાં વપરાતું. નળ આવતાં પહેલાં આ કૂવાને ઘણું જ ઉપયોગ થતે -
Page #232
--------------------------------------------------------------------------
________________
ગૌરવ દશમું – કપડવણજની પાળા
મરાઠા યુગમાં આ ખડકીની પાછળથી કસ્બા જવાતું પરંતુ પાછળથી વડો વાળી લીધેલા હાવાથી તે વંડાની ખડકી કહેવાતી. આ ખડકીમાં ઘણાં સુખી કુટુંબે રહે છે, જેમાં ગુજરાત રાજ્યના એક સમયના ધારાસભાના વિરોધપક્ષના નેતા તથા વર્ષોથી મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને પ્રજા સેવા કરનાર શ્રી નગીનભાઈ વાડીલાલ વકીલ, જૈન ધર્મના કાઈ પણ ધાર્મિક કાર્યોંમાં જેના વિના ના ચાલે તેવા શ્રી પાનાચંદ્ર લીંબાભાઈ ગાંધી તથા એક જમાનામાં સઘ કાઢનાર શ્રી મગનલાલ પ્રેમચંદભાઈ ગાંધી જે મગનબાપાના નામે શ્રી નગીનભાઈ ગભુભાઈ ગાંધી જેમણે મ્યુ.ના વર્ષોના સભ્ય તરીકે હાદા
સેવા કરી છે.
૧૯૦
ઓળખાયા તથા પર રહી પ્રજાની
ગારવાડા : કસારાવાડાના ચકલે જમણી બાજુ ગોરવાડાના નામે માટે લત્તા છે. જેમાં પ્રવેશતાં જ ડાબી બાજુ નાનકડી ખડકી છે અને કુશળ કલ્યાણી માતાની ડેરી છે. અહીં બ્રાહ્મણાની વસ્તી છે. આગળ જતાં સામ સામી નાની મોટી ખડકીએ છે, ત્યાં બ્રાહ્મણાની વસ્તી છે. આગળ જતાં ડાબા હાથે કૂવા છે. આ સ્થળના કપડવણુજના નગરશેઠના કુટુંબના શ્રી શામળભાઈ નથુભાઈ શેઠનાં મેડાબંધી ભવ્ય મકાના તથા બગીચા વગેરે વિશાળ રીતે સુશોભિત હતાં. આ સ્થળે પહેલાં તેમની અશ્વશાળા હતી અને ઉપરનાં વિશાળ મકાના ભૂતકાળની ભવ્યતાના ખ્યાલ આપે છે. આ સ્થળે કપડવણજમાં પ્રથમ છાત્રાલય તથા ક્રિડાંગણુની શરૂઆત થયેલ. આ સ્થળની સામે શેઠિયા કુટુ એએ પોતાના અશ્વો તથા અન્ય વ્યવસ્થા માટે એક રાવત રાજપૂત કુટુંબ વાડાશિનારથી લાવીને વસાવેલુ જેમાં પહેલા એ જ ભાઇઓ શ્રી નાથાલાલ ડાહ્યાભાઈ કરીને આવેલા, જેએ પાછળથી ઘેાડાગાડી, ખગીઘેાડાએ તથા વઘેાડા માટે જરૂરી સામાન રાખતા અને તેને ગામના દરેક કામના વઘેાડા વખતે ઉપયોગ થતા.
આ વિભાગ પછીથી કસ્બાની શરૂઆત થાય છે. પહેલાં ગારવાડામાં વૈષ્ણવ સંપ્રદાયનું મદિર હતું. હાલ જે દરજીવાસમાં છે તે નવુ બનાવ્યું છે.
જેસી ગભાઈ શેઠની ખડકી : શેઠ વ્રજલાલ મેાતીચંદના વારસદારોમાં નગરશેઠ શ્રી જેસીગભાઇ પ્રેમાભાઇની પાળના નામે ઓળખાતી આ પોળ પહેલાંના કપડવણજની ભવ્યતાના ખ્યાલ આપતા પહેરેગીરોથી શોભતી હતી. આ પુણ્યશાળી ધરતી પર હજુ ભવ્ય મકાન છે. આ સ્થળે શ્રી જયંત સાજનિક હાસ્પિટલ તથા શ્રી મેનાબેન પારેખ આંખ વિભાગ શેભે છે. આ નગરશેઠની ખડકીમાં ગામના સપૂત શ્રી વાડીલાલ મનસુખરામ પારેખના વસવાટ છે, જે ગામમાં તથા જૈન સમાજમાંના એક સજ્જન હતા, તેમના ઉચ્ચ વિચા અને ભાવનાને લીધે તેમને સંતના લાડીલા ઉપનામથી ઓળખતા.
Page #233
--------------------------------------------------------------------------
________________
૯૮
કડવણજની ગૌરવગાથા
આ શેઠની ખડકીમાં એક કૂવે છે અને તે કૂવા પર માતાજીની પ્રતિમા છે. જૂના સમયથી શેઠના મકાનમાં નાનકડું ઘરદેરાસર નામે ઓળખાતું દેરાસર હતું જ્યાં ભગવાન મલ્લીનાથજી વિરાજતા હતા. અત્યારે તે દેરાસર બીજે પધરાવી દીધુ છે.
શ્રી ચિંતામણિદાદાજીની ખડકી (વાઘવાળી ખડકી) :
આ અક્કીની શરૂઆતની જમણા હાથની ખડકીમાં શ્રી ચિંતામણીદાદાનું દેરાસર છે. પ્રથમ દેરાસરના દરવાજા પાસે જ બેલા વાઘનું પૂરા કદનું પૂતળું હતું જેથી તેને બધા વાઘવાળી ખડકી પણ કહેતા. દેરાસર નવું થયા પછી પણ વાઘનું પૂતળું ઉપર દેખાય તેવું કર્યું છે. આ રથળે પ્રથમ મુસ્લિમોને વસવાટ હોય તેમ લાગે છે. આ દેરાસર પણ નવેસરથી તૈયાર કરવામાં આવ્યું ત્યારે ખોદકામ કરતાં હાડકાં નીકળેલાં તેને જના રહેવાસીઓને ખ્યાલ આવે છે. આ સ્થળે સારા જૈન બંધુઓની વસ્તી છે. ૫. પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજને જન્મ આ પિળમાં થયેલ છે.
માળીવાડેઃ શ્યામ સૈયદના ચકલાથી જમણી બાજુ કચેરી તરફ જતાં જમણી બાજુને આ વિભાગ છે. હાલમાં માળી કોમનાં કેટલાંક ઘર છે તેઓ પિતાની લેની વાડીઓનાં સુગંધીદાર ફૂલેથી પોતાના ગ્રાહકેને સંતેશે છે. હિંદુ જૈનમંદિરે તથા મુસ્લિમ દરગાહ કલોથી સુવારિત રહે છે. દરેક કેમના સુઅવસરે ફૂલ અને માળી વિના ચાલે જ નહિ. કેટલાક અત્યારે બીજા ધંધાઓમાં પરોવાયા પણ છે.
ડાબી બાજુનું નિરીક્ષણ અંતીસરિયા દરવાજાથી શ્યામ સૈયદના ચકલા સુધી
કેટની રગે રગે જતાં (સરહદે જતાં) વહોરવાડામાં જવાની એક નાનકડી બારી છે. હવે તે કેટ તૂટી ગયે છે એટલે વહોરવાડનાં મકાનની પાછળ ભાગ નજરે ચડે છે.
પટેલવાડા :
જમણી બાજુના ઠાકોરવાસની બરાબર સામે વિશાળ રસ્તો દેખાય છે. તે માર્ગે પટેલવાડાનું પ્રવેશદ્વાર છે. મેટા રસ્તા દ્વારા જતાં જમણી બાજુ કરબની મસ્જિદ છે. તેની પાસે શેઠ મીઠાલાલ ગુલાબચંદની પાંજરાપોળને પાછળને વિશાળ ભાગ છે. ડાબી બાજુ શેઠ મણિભાઈનું મેટું ડહેલું મેડાબંધી છે. તેમાં એક કૂવે છે. અને આ મકાનમાં પ્રથમ કુમારશાળા બેસતી. હાલમાં કન્યાશાળા બેસે છે. આગળ જતાં દરવાજાના નાકે કડવા પટેલની ધર્મશાળા છે. આ પિળમાં કપડવણજના જૂના મુખી કુટુંબને વસવાટ છે. ત્યાં કૂવા પાસે રત્નાગિરી માતાની ડેરી છે. આ વિભાગ કડવા પાટીદારની વસ્તીવાળે છે. પિળને બીજે દરવાજે શ્રીસ્વામિનારાયણ મંદિરની પાસે છે. એ પટેલવાડાને નિકાલ છે. તેની સામે જ મઢ બ્રાહ્મણની ધર્મશાળા છે કે જે લાંબી શેરીમાં આવેલ છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
ગૌરવ દશમુ – પડવણુજની પોળ
ઘર
નાના સુથારવાડા (મહંમદ મુરાદના ખાંચા) :
અહી પંચાલભાઈ આની તથા એકાદ બે પ્રજાપતિભાઈઓનાં ઘર છે. ખડકીમાં પ્રવેશતાં જમણી ખાજુ કાંતિલાલ મગનલાલ મહેતાનુ મેડાબ ંધીમેટુ ડહેલુ છે. જ્યાં પડેલાં આ કુટુંબના ઘેાડા તથા ગાડીઓ રહેતી. આ ખાંથામાંથી એક નાનકડી ખારીવાટે ઊંડા પાડામાં જઈ શકાય છે. આ ખડકીમાં પોંચાલભાઈ શ્રી જોઈતારામ ભગત થઈ ગયા. જેને ધર્મના પ્રચાર માટે મે ૧૯૪૬-૪૭ લગભગમાં મારી નાકરી દરમ્યાન સસ્થાન આદુ (જિ. વાંસવાડા, રાજસ્થાનમાં) ધાર્મિક પ્રચાર માટે ખેલાવેલા.
હનુમાનવાળી ખડકી :
એક નાનકડી ખડકી ખેરવાડિયા હનુમાનના નાનકડા દેવળ પાસે છે. જેથી તે હનુમાનવાળી ખડકી કહેવાય છે. જ્યાં પહેલાં પંચાલભાઈનાં ચાર ઘર હતાં.
કુંભારના ખાંચા :
આ તદ્દન નાની ખડકી છે. જેમાં એક પ્રજાપતિભાઈનું ઘર છે. જે સારા ભેટવા (પાણી પીવાના) મનાવતા હેાવાથી કેટલાક તેને ભેટવાને બદલે ભાટિયાની (અપભ્રં’શ) ખડકી પણ કહેતા. સારાયે ગામમાં ઉનાળામાં આ કુટુંબના બનાવેલ ભેટવા વધુ પ્રચલિત હતા.
શાંતિનાથજીની પાળ :
આ પોળ કંસારાવાડાના ચકલામાં જ આવેલ છે. તેમાં જેનેાની સારી વસ્તી છે. ત્યાં એકદર આ ખડકીમાં પ્રવેશતાં સામે કૂવા છે. તેની પડોશમાં જ અહીને શ્રીશાંતિનાથજી પ્રભુજીનું દેરાસર જયપુરી કારીગરીથી શાલતુ આવેલ છે. સાથે જ મહેતા કુટુંબ (મરાઠા યુગના ન્યાયાષીશ) નું મકાન છે. દેરાસરની સામે જ જૈન પચના ઉપાશ્રય છે. સાથે સ્વ. શેઠાણી શ્રીમાણેકબાઈની પંચ માટે ખ ંધાવેલ ધર્મશાળા છે. આ ખડકી પહેલાં ઢાકવાળી ખડકીના નામે ઓળખાતી. ઢાકવાળી એ “ડાકવાળી” ના અપભ્રંશ છે. પહેલાંના સમયમાં ટપાલ
(ડાક) એક થળેથી ખીજે સ્થળે પહેાંચાડવા માણસે જતા. તેઓ પગે ઘૂઘરા બાંધતા જેથી ગામમાં પેસતાં જ ખબર પડતી કે કાસદ (સમાચાર લાવનાર) ટપાલ લાવ્યા છે. હાલ આ કાસદ કુટુંબના વંશજો છે. તેઓ મુખ્યત્વે આ ખડકીમાં જ રહેતા તેથી આ ડાકવાળી કે ઢાકવાળી ખડકી કહેવાતી. હાલ તે શાંતિનાથજીની પાળના નામે પણ ઓળખાય છે. કસારવાડાના ચકલા (લાંબી શેરી)થી આગળ જતાં
શ્રી શામળભાઈ શેઠની ખડકી (ઢ = પાળ) :
આ પાળમાં પહેલાંના સમયમાં શેઠિયાઓનાં મકાન એ ગામની શાભારૂપ મહાલ્યો જેવાં હતાં ને છે. ખડકીમાં પેસતાં જ જમણા હાથે આવેલ પથ્થરનું મકાન, ખડકીમાં પ્રવેશતાં
Page #235
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવગાથા
બહાર શોભતું મોટું પથ્થરનું મકાન જ્યાંથી ચેકીપહેરા શરૂ થતા હતા. શેઠના મકાનનું એક બારણું લાબી શેરીમાં પડે છે. આ પિળમાં ભવ્ય દેરાસર અષ્ટાપદજીને પશ્ચાત્ ભાગ પડે છે. અને તે જ સ્થળે કપડવણજની પ્રાચીન મૂર્તિઓમાંની શ્રીહર્ષદમાતાજીનું દેવળ છે. આ મૂર્તિ ચમત્કારિક છે. ખડકીમાં એક કૂવે છે. | દલાલવાડેઃ આ પિળમાં દાખલ થતાં બહારથી જમણી તરફ એક નાનકડો રસ્તો છે. જે કાપડિયા બજારમાં જવા માટેને છે. અને તે પરબડી પાસેના પથિકાશ્રમ પાસે નીકળે છે. આ પિળમાં ત્રણ દેરાસરે અને ત્રણ ઉપાય છે. આ પિળ એટલે મીઠાભાઈ શેઠની ખડકી, લલ્લુ જીવણદાસની ખડકી ને જોયતા પંજિયાની ખડકી પછી કૂવા આગળ થઈને દલાલવાડામાં જવાય છે.
દેરાસર : ૧. શ્રી અજીતનાથજી, ૨. શ્રી આદીનાથજી, ૩. શ્રી વાસુપૂજ્ય.
ઉપાશ્રયો ઃ ૧. પ્રવેશતાં સામે કૂવા પાસે શ્રી શેઠ મીઠાભાઈ ગુલાબચંદ, ૨. શેઠ વ્રજલાલ હરીભાઈ, ૩. લીઢિપે સાળને ઉપાશ્રય. - આ ઉપરાંત આ પિળમાં બે કૂવા છે. પૂર્વે દલાલેની વસ્તી હશે તેથી દલાલવાડે કહેવાયેલે. વર્તમાનમાં તે મેટે ભાગે જૈને જ છે. આ પિળમાંથી બે રસ્તે થઈને જવાય છે. એક દરવાજો બહેનના ઉપાશ્રય પાસેને ક્ષેત્રિયવાડાની છે. અને બીજે રતે નાનકડી શેરીને વાટે મોદિયાની ખડકીમાંના દરવાજે નીકળાય છે. જે દરવાજે કાચા શેઠની ખડકી સામે છે.
લાંબી શેરી : સૃષ્ટિમાં એક સામાન્ય નિયમ છે કે માનવી લંબાઈમાં હોય તે પાતળે ન હોય. પણ જે આ લાંબા માણસને શણગારવામાં આવે તે સુશોભિત જરૂર દેખાય ? કંસારાવાડાના (હળી ચકલાથી) દક્ષિણે શરૂ થતી સંકડી લાંબી શેરીમાં પ્રથમ જમણા હાથે ભારતીય સંસ્કૃતિની યાદ આપતું ધાર્મિક સ્થળ, ઉત્તમ કારીગરી અને કલાના વારસારૂપ નગરશેઠના કુટુંબની અમર નામના કરનાર શ્રી અમૃતબેન શેઠાણીની ધર્મ ભાવનાની પવિત્ર યાદગીરીરૂપ શ્રી અષ્ટાપદજીનું ભવ્ય દેરાસર ઊભું છે. તે જેટલું સુંદર છે તેટલું જ દર્શન માટે પ્રવેશનાર ભાવિકને શાંતિ આપનાર છે.
આગળ ચાલતાં નગરશેઠ કુટુંબના શેઠ શ્રી શામળભાઈ નથુભાઈને મકાનનું પૂર્વ તરફનું પ્રવેશદ્વાર સાથે પ્રાચીન ઈતિહાસનાં સ્મરણે યાદ કરાવનાર શ્રીહરસિદ્ધ માતાની ભવ્ય પ્રતિમાનાં દર્શન કરી પાવન થવા આ પ્રવેશદ્વારેથી પણ (શેઠ કુટુંબની મરજીથી). જવાય છે.
આ શેઠના મકાનની સામે જૂના સમયથી ગામમાં પ્રસિદ્ધ પામેલ, જૈન શ્રેષ્ઠીઓમાંના રાન્ય કુટુંબ સાથે સંબંધિત એવા મહેતા કુટુંબની મહેલાત તે સમયની જાહોજલાલીની યાદ આપે છે,
Page #236
--------------------------------------------------------------------------
________________
ગૌવ દશમું – કપડવણજની પળે
૨૦૧
પઘણુજના નગરશેઠનાં મકાન છે. જેમના વંશજોને પ્રતિષ્ઠાધ્વજ કપડવણજ એકલામાં નહીં ગુજરાત અને માળવા સુધી ફરકતું હતું. કલકત્તા અને ચીન સુધીના વેપારે ખેતા. શેઠના મકાનની સાથે પાદશાહના હુલામણું નામે ઓળખાતા શ્રી જયંતીલાલ શંકરલાલ આદિતલાલ પાદશાહનું મોટું મકાન છે. આ સ્વ. શ્રી જયંતીલાલ પાદશાહ જયંત મેટલ ફેકટરીવાળાના ભાગીદાર અગ્રેસર શ્રી ચીમનલાલ ડાહ્યાલાલ શાહ દ્વારા કપડવણજને એક સુંદર
શ્રી જયંત સાર્વજનિક હોસ્પિટલ ભેટ કરી છે. આગળ વધતાં ડો. માણેકલાલ પ્રેમચંદભાઈ શાહ (ઈદે રવાળાના નામે પ્રસિદ્ધિ મેળવી ચૂક્યા હતા, તેમનું મકાન છે. આ મકાન પછીથી ચેડા અંતરે શ્રી બાબુની હવેલીના નામે ઓળખાતું મેટું મકાન છે. આ મકાન આ પીતાંબરબાબુની હવેલીના નામે ઓળખાય છે. શ્રી પીતાંબર ત્રિવેદી નગરશેઠના કુટુંબની કલકત્તાની પિઢીના મુનીમ હતા, તેમ કહેવાય છે. તે સમયના બજારમાં શેઠની પેઢીનું વર્ચસ્વ હતું, જેથી આ મુનીમ પણ “બાબુ” કહેવાતા. આજે તેમના વારસદારે છે. કામે આવેલ પીપળા ખડકી (પીપળાવાળી ખડકી)
જ્યાં કપત્રણજના ગેરવશાળી નેતા એક નેત્ર સમાન પ્રાણુક્ય શ્રી સવગાહદરવલ્લભરામ છોટાલાલ ત્રિવેદીને વસવાટ હતે. (જેઓ શ્રી મણાભાઈ શેઠના વફાદાર સેવક અને હાલ શેઠના વફાદાર પ્રેમાળ વકીલ તરીકે જીવન જીવનાર કપડવાસુજ શહેર સુધરાઈના લાંબા સમય સુધી નગરપતિ રહીને અગ્રતા અપાવનાર, વરાંસી નદીનું પવિત્રજળ નળ દ્વારા શેરીઓને ઘેર ઘેર પહોંચાડવાને યશ તેમને ફાળે છે. નળ સાથે ગટર યોજનાને લાપ તે આ ગામને પ્રથમ પણ તેમની શક્તિના લીધે મળે છે. પીપળા અચ્છી પિતાના ખોળે આવા સપૂર્વ રમાડ્યાનું ગૌરવ લઈ શકે છે. લાંબી શેરી જેવા કેટલા મોટા રસ્તાઓ (વલાઓની) પાળે “શાખાઓ) છે, જેમાં પનોતા પુત્રોના નામાભિધાનથી પળેની ખડકીઓની યાદીએ શોભે છે.
વર્ષો પહેલાં આ લાંબી શેરીના માર્ગે હળી અને દિવાળીના તહેવારે વખતે મને રમાતી, યુદ્ધ ખેલાતું. - હળીના પવિત્ર તહેવાર વખતે એક કલંકકથા રચાતી. (કંસારાવાડાના) હેળી ચકલામાં
એક માટીનું નગ્ન પૂતળું કેટલાંક તોફાની તત્વે તફથી બનાધી શીત પર કે ઊભું શખતા. કંસારાવાડાના ચકલાના તોફાનીઓ તથા બત્રીસ કેઠાની વાવ તરફના લાક ભાઈએ આ પૂતળા માટે પથ્થરેની મારામારી કરતા. આ વર્ષોજૂનું પાપ તેફાનીઓને સામીને કપડવણજ સાર્વજનિક વ્યાયામ મંદિરના તથા યુવાનેના પ્રેરણામૂર્તિ સમાશ્રી કુબેરભાઈ દલસુખભાઈ પટેલ તથા શ્રી રાજેન્દ્રભાઈ કેશવલાલ શાહ રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર આપણા ગામના લોકપ્રિય કવિ, પરિક્ષિતશય ભેગીલાલ ત્રિવેદી, રાજારામ તથા અન્ય વ્યાયામ મંદિરના બ્રુવાનોએ આ પૂતળાને ક, ગૌ. ગા. ૨૬
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૦૨
કપડવણજની ગૌરવગાથા
સદાને માટે નાશ કર્યો. આ પૂતળાના નામે પથ્થરની લડાઈ જામતી, જો કે આ યુદ્ધમાં ખેલદિલી હતી.
| દિવાળીના દિવસેમાં લાંબી શેરીમાં તથા કાપડબજારથી ગાંધીચોક સુધીના રસ્તા પર રાત્રે કઠીઓની લડાઈ થતી. (દારૂખાનાની નાની–અધેળ નવટાંક તથા પાસેર વજનની દારૂની કેડીઓ સળગાવી સામસામી ફેંકવામાં આવતી.) અને નૂતન વર્ષની સાંજે અંતીસરિયા દરવાજા બહાર કઆના કબ્રસ્તાનથી સીંગરવાવ સુધીના રાજમાર્ગ પર હારની મેદનીની હાજરીમાં આ કેડીઓની લડાઈ જામતી. (અંતીસરિયા દરવાજા તરફના ભાઈઓ તથા સરખલિયા દરવાજા તરફના ભાઈઓ). જે કે ભયંકર આગ સામે આ મરજીવા રમત રમતા. આજના યુગમાં આ વાત નથી. એ તે વાતે જ રહી ગઈ. અત્યારના કેટલાક યુવાને મર્દાનગીની રમત અને વ્યાયામ પણ ભૂલી ગયા છે. ફક્ત ચબરાકપણું, છીછરાપણું અને ફિસનપરસ્ત બની રહેલ છે. આ યુવાને પાંડવયુગ, રજપૂતયુગ કે વ્યાયામની વાતને કદાચ હસી પણ કાઢે.
આ લખતાં આ દારૂખાનાની કેઠીઓના જમાનાના મેક મરજીવા શ્રી મથુરભાઈ વનમાળીદાસ પંચાલ કઆના પ્રવેશદ્વાર પાસે રહેનાર યાદ આવે છે.
કંસારવાડાના ચકલાથી – લાંબી શેરીથી સરખલિયા દરવાજા સુધી
લાંબીશેરીના માર્ગે પીપળા ખડકી દરવાજાવાળી પાસે આ એક કેટેટ મકાન છે. તેની સામે જમણી બાજુ શ્રી પીતાંબરબાબુની હવેલીથી કાપડબજારમાં જવાને રસ્તે છે.
લાંબી શેરીના સીધા રસ્તે જમણી બાજુ શ્રી શંકરશેઠનું કહેલું : - શ્રીશંકરલાલ શેઠના નામે આ ડહેલું ઓળખાય છે. તેઓ ગામના એક અગ્રગણ્ય નાગરિક હતા. આ ડહેલામાં ઓછી વસ્તી છે. જે વટાવી આગળ જતાં ખડાયતા વણિકની ધર્મશાળા પાસેથી ગાંધીચેકના મુખ્ય બજારના રસ્તે અવાય છે. આ ડહેલામાં એક નાનકહે ફૂવે છે.
દયા ડાણાની ખડકી : શ્રીયુત દયાભાઈની ખડકી છે.
શ્રી રઘુનાથજીનું મંદિર તથા મોઢ બ્રાહ્મણની ધર્મશાળા વટાવી આગળ જતાં શહેરની ઔતિહાસિક બત્રીસ કેઠાની ભવ્ય પરથારવાળી વાવ છે. જ્યાં મોઢ બ્રાહ્મણનાં કુળદેવી મેશ્વરી માતાનું સ્થાન છે. જમણી બાજુના વાવના વળાંકથી પલીયા બજારને સસ્ત છે. એને સામે જ –
કંટાવાળાની ખડકી : નામ પરથી જ ખ્યાલ આવે છે કે આ ખડકીમાં પહેલાં કેવી જાહોજલાલી હશે? આ સ્થળે ઘી-તેલ તેલવાને કાંટે હતે. સેંકડો મણ ઘી આ
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૦.
ગૌરવ દશમું - કપડવણજની પિાળા સ્થળે તેલાતું અને તે તેલની રકમ ગામના અમુક કુટુંબ માટે વપરાતી. આ ખડકીની પાછળ તિહાસિક કુડવાવની કમાન છે.
મહાદેવવાળું ફળિયું : પ્રાચીન કપડવણજ માટે વાવ, કૂવા, નવાણે ખોદાતાં આ કુંડવાવમાંથી નીકળેલ પ્રાચીન પ્રતિમાઓમાંની એક લીંબી છે. જે નીલકંઠ મહાદેવના નામે આ સ્થળે ભુગર્ભમાં શેભે છે. આ ખડકીમાં પ્રવેશતાં પહેલાં “બળિયાકાકાનું ધામ છે. અહીં એક મેડાબંધી નાનકડી ધર્મશાળા છે. પાછળથી નાના બારણે નીકળતાં ટાવર પાસે ગેલવાડની સામે નીકળાય છે.
માકુંડાની પોળ : આ ખડકીની પાછળ એક બારી છે. જ્યાંથી મોચીવાડામાં જવાય છે.
જમણી બાજુ ખરકીઓ વટાવી આપણે સરખલિયા દરવાજે પરબડી પાસે આવી પહોંચ્યા. હવે મૂળ લાંબી શેરીથી ડાબી બાજુનું નિરીક્ષણ કરતાં આ સ્થળે આવીશું.
પીપળા ખડકી : આ પિળના દરવાજે એક પીપળાનું વૃક્ષ હતું તેથી તે પીપળા ખડકી કહેવાય છે, આ વતનીના ચક્ષુ સમા મુત્સદી રા. બ. વલ્લભરામનું ઘર હતું. અહીં જળેશ્વર મહાદેવનું દેવળ પણ છે. વસ્તી મેઢ બ્રાહ્મણની છે.
ઊંડાપાડા (હનુમાનવાળાની ખડકો)ના નામે પણ ઓળખાય છે. આ સ્થળે પહેલાં ઊંડું સરેવર હતું (તલાવ) એમ માનય છે. અને તે પર શ્રીકામેશ્વર મહાદેવની દેરી છે. કામેશ્વર મહાદેવનું જે લીંગ છે તે (નાનું સ્વરૂપ) ૧૬૫ વર્ષ પહેલાં કેઈ યોગી પુરુષ આ સ્થળે મૂકી ગયેલા. તેની પ્રતિષ્ઠા તે સમયના વડીલેએ કરેલી, તે બાદ મંદિર પણ બંધાવેલ. કામેશ્વર મહાદેવ શિવપરિવાર દેવતાઓની પ્રાણપ્રતિષ્ઠા વિધિ તથા અન્ય ધાર્મિક વિધિ બાદ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ દીપ પ્રગટાવી સંઘને પ્રકાશ આપેલ. પિળની તથા અન્ય બહેનોએ જળ લાવવાને વરઘોડો કાઢેલ ને કળશમાં જળ લાવી આપેલા સાપન વિધિ વિદ્વાનેએ વૈદિક મંત્રોચ્ચારથી કરાવી હતી. ગુજરાતના ચારે વેદના વિદ્વાનો આ પ્રસંગને દીપાવવા કપડવણજ પધારેલા સંવત ૧૯૭૮ના મહા વદિ ૧થી મહા વદિ ૧૨ સેમવાર સુધી ભવ્ય રીતે ઉજવેલ. આ પિળમાંથી એક નાનકડી બારી વાટે મહંમદ મુરાદની ખડકીમાં જવાય છે. જ્યાં સુથારવાડાને પાછળ ભાગ જોડાય છે. આ પિળ જૂની છે. બ્રાહ્મણની વસ્તી છે.
ભવાડ : આ પિળમાં લક્ષમી સંપન્ન ભટ્ટ અટવાળા બ્રાહ્મણની વસ્તી છે. આ પિળમાં પેસતાં એક કૂવે છે. અને તેની પર માતાજીની ડેરી છે.
પટેલવાડાના નાકા પાસે શ્રીસ્વામિનારાયણનું મંદિર છે. સામે એક નાનકડી ખડકી છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨જ.
કપડવણજનો ગૌરવગાળ્યા
- સાટવા આ પિળમાં પહેલાંના સમયમાં સલાટ કેમના ૩૦૦-૪૦૦ જેટલ. માણસની વસ્તી હતી. ખાસ કરીને આ લેકે પથ્થરે ઘડવાનું કામ કરતા. સમય જતાં આ વસ્તી આ સ્થળેથી સ્થળાંતર કરી જતી રહી. હાલ આ સ્થળે મોઢ બ્રાહણેની ખાસ કરીને વસ્તી છે. (આ પિળમાં પ્રવેશતાં ડાબી બાજુ નાનકડી ખડકી છે.) આ પિળમાં એક
છે. તથા ખેડભાઈ માતાની ડેરી છે.
નાને નાગરવાડેઃ અહીં પણ વીસનગરા નાગરેની પહેલાં વસ્તી હતી, જેમના કુળદેવતા શ્રીહાટકેશ્વર મહાદેવનું દેવળ હતું. આ પિળમાં પહેલાં એક તળી કુટુંબ વસતું હતું. જે ધુપેલ બતાવવાને તથા વેચવાને બંધ કરતાં. (ઘેર ઘેર વેચતા.)
આજના જમાનામાં તૈયાર કંપનીના કેશવર્ધન તેલ મેળવનાર પ્રજાને તંબેળી પ્રજાના ચહઉલેમને ખ્યાલ પણ ન આવે તે સ્વાભાવિક છે.)
ભૂધરલાઇની ખડી કપડવણજના સપૂત ચાણક્ય શ્રી ભૂધરભાઈ ત્રિવેદીના નામથી આ ખર્કી એળખાય છે. તેમનું પહેલાંના સમયનું રજવાડાના નમૂના જેવું છેટું મકાન જદારભાઈની હવેલ્લના નામે ઓળખાય છે. તેની કતરણી પણ સારી છે.
ભૂધરભાઈ ધનેશ્વરભાઈ ત્રિવેદી જન્મ સંવત ૧૮૬૪, શ્રાવણ સુદ ૧૧, અવસાન સંવત ૧૯૨૯ ભાદરવા સુદ ૧૧ મંગળવાર, સામાન્ય સ્થિતિમાં જન્મેલ. આ નરવીરનાં મા આપ નાનપણમાં ગુજરી જવાથી તેમના મોસાળમાં જ ઉછરેલ, તેમની સાત વર્ષની ઉંમરે પીજમાં મસ્તકે ભગવાન સહજાનંદ સ્વામીએ હાથ મૂકીને કહેલું કે આ મોટે થતાં
રાં મંદિર બંધાવશે. શ્રી ધરભાઈ ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત હતા. તેમણે કપડવાજમાં ધનને સદુપયે કરેલે, તેઓ વડેદરાના નગરશેઠમાંના એક શેઠ શ્રી ખુશાલચંદ્ર અંબાઈદારાની પેઢીના મુનીમ હતા. શ્રીમાન ગાયકવાડ ખંડેરાવ સરકાર તેમનું માન પણ સાચવતા. તેઓશ્રી વડોદરા રાજ્યની હદમાં પ્રવેશતા ત્યારે તેમને મશાલ છીનું માન આપવામાં આવ્યું. તેમણે કપડવણજમાં શ્રી સ્વામિનારાયણ મંદિર પુરુષે માટે પટેલવાડાના નાકે, તેમજ બીજું બહેને માટે નીલકંઠ મહાદેવના ખાંચામાં પ્રવેશતાં જમણા હાથે બંધવેલ છે. પટેલવાડાના નાકાની સામે મોટી મઢ બ્રાહ્મણની સરસ મેડાબંધી ધર્મશાળા કેમના સહકારથી બાંધેલી અને તેની સાથે જ ભગવાન રઘુનાથજીનું મંદિર બંધાવેલી આંતરસુબામાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ બંધાવેલ છે.
દાંતા સ્ટેટમાં મોટાં અંબાજીમાં મોટા ચોકમાં માઢ બાંધી આપેલ છે.
પિતાના મૃત્યુ પહેલાં તેમણે તેમની તમામ મિલકત ભગવાન નારાયણના ચરણે અર્પણ કરેલ છે. પિતાના મૃત્યુ પહેલાં તેમણે કપડવણજના વતની શેઠ દલસુખરામ દામોદરદાસ ત્રિવેદીને વડોદરામાં પિતાની જગ્યા પર નિયુક્ત કરાવેલ. તેમના મૃત્યુ માટે કહેવાય છે કે
Page #240
--------------------------------------------------------------------------
________________
ગોળ સુ – કપડવણુજનો પાળા
ગામો તેમનું અવસાન થયું અને ાખ સ્મશાને લઈ ગયા તે સમયે, તેમને જોવા પીજથી તેમનાં સગાં-વહાલાં આવતાં હતાં, પણુ રસ્તામાં તે ભગવાન સ્વામિનારાયણુ સાથે ઘેાડા પર જતા સગાને મળ્યા અને કહ્યું કે કપડવણજ જાવ,. હું ખુશીમાં પ્રભુ સાથે જાઉં છું મહેમાનેા કપડવણજ આવ્યા ત્યારે શબ સ્મશાને પહોંચી ગયેલ હતુ. ભૂધરભાઈની હવેલી આજે પણ, તેમનુ સ્મૃતિ ભુવન છે. (શ્રી હરિકૃષ્ણ લીલામૃત અધ્યાયમાંથી)
૨૦૫
શિલ્પસ્થાપત્યના નિયમ પ્રમાણે મદિરા તૈયાર કરનાર પૂજ્ય ઇષ્ટદેવ શ્રીહરિભગવાનની આજ્ઞાથી જેતલપુરમાં નિવાસ કરનાર મહાયોગી શ્રીઆનદ મુનિ હતા, તે સમયમાં કપડવગુજમાં બૃહસ્પતિસમાન બુદ્ધિશાળી, ભૂધરભાઈ ધનેશ્વર ત્રિવેદી શ્રીહરિ ભગવાનને નમસ્કાર પરી એનેક સ ંતાને નમસ્કાર કરી ( જે એ ભૂમિ કહેવાતા) યાગીની પાસે જ કથાશ્રવણુ માટે એસતા. તેઓશ્રી જેતલપુરમાં નિવાı કરેલ. આપણા ભૂધરભાઈ જેતલપુરમાં ખલદેવજીના મંદિરમાં આવ્યા. તેઓશ્રી જિતેન્દ્રિય, શત, શાસ્ત્રોના અભ્યાસી, અન્યપ્રિય કરનારા, કાયમ પરોપકાર વૃત્તિવાળા, નશેનશ ભગવાનને વિષે શ્રદ્ધા રાખનાર, ગરનાં દુઃખ દૂર કરનારા, રાજ્યામાં માન પામેા. પંડિતેમાં આધારરૂપ, બહુ ઉદાર, દાન આપનાર, માઢ જ્ઞાતિમાં તિલકરૂપ, સત્યવાદી, સદાચારી હતા. બાલ્યવસ્થાથી ભગવાન પ્રત્યે શ્રદ્ધાળુ હતા, જેમની સમાધિ ( તુલસીકયારા) સ્મશાનઘાટ પર છે.
બ્રહ્માણી માતાનુ ફળિયુ : મેટી વહેારવામાં પ્રવેશતાં જ જમણી બાજુ એક નાનુ ફળિયુ છે. જેમાં બ્રાહ્મણાના વસવાટ છે. અહીં એક કૂવા છે તથા શ્રીબ્રહ્માણી માતાની નાનક્ડી દેરી છે.
સેટી વહોરવાડ : પ્રવેશતાં જ જેની ભવ્યતાના ખ્યાલ આવી શકે. પ્રવેશતાં જ મોટા ભવ્ય મહેલાતો સમાં આલીશાન મકાના, ભવ્ય રિજદો, જુમાતખાનુ વગેરે જોતાં આ સ્થળની જાહેાજલાલીના ખ્યાલ આવે. વહેારવાડની શોભાથી જ કપડવણજને કેટલાક “મુંબઇનું અચ્ચું” પણ કહેતા. લક્ષ્મીના વાસ, વહેારા બિશદરની ઉદારતા, આ પ્રજાની નમ્રતા વગેરે ભરૂપ છે. વહેારવાડમાં નાની મેટી ખડકીઓ છે જેને શેર્રીઓ કહે છે. આ મોટી વહેારવાડમાં સુંદર મકાનેા છે. આ શેરીઓમાં આ ગામના સપૂતા ખેલ્યા છે.
આ કામની સ્રીએ પરદેનશીન તેમજ રેશમી કાપડના ઉપયેગ કરનાર છે. (હાલમાં પડદો હટી રહ્યો છે. ) દરેક જણુ ઉઘી હોય છે. ગર્..વગે શ્રીમંતાના ગુપ્તદાન દાન મારફતે પોષાય છે.
કપડવણજમાં દાઉદ્દી વહેારા કામની વસ્તી ત્રણ મહાલ્લામાં રહે છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવગાથા
(૧) મેટી વહેરવાડ, (૨) નાની વહારવાડ, (૩) શૈકી મહિલા (વાડી) મેટી વહારવાડમાં આવેલી શેરીએ. :
શેરીનું નામ (૧) બદરી શેરી, (૨) કુતબી શેરી, (૩) તખ્તાની શેરી, (૪) હુસેની શેરી, (૫) છીલનું ડહેલું, (૬) સીતાબખાનની શેરી, (૭) તજુભાઈની શેરી, (૮) મુલ્લા રાજબુની શેરી, (૯) હાતીમી શેરી, (૧૦) તૈયબ શેરી (જુમાતખાનની શેરી), (૧૧) મહંમદી શેરી, (૧૨) સસુરની શેરી, (૧૩) લૌની શેરી, (૧૪) આખુમાજીની શેરી, (૧૫) બાગની ડહેલી, (૧૬) મસ્જિદની શેરી, (૧૭) હકીમી શેરી, (૧૮) ઈસુફી શેરી, (૧૯) નફરની ગલી.
નાની વહોરવાડની શેરીએ
(૧) નાની વહોરવાડમાં રેડ ઉપરના મકાને, (૨) ઈસ્માઈલી શેરી, (૩) બંદૂકવાલાની શેરી, (૮) બંગાળીની શેરી, (૫) બકરાભાઈની શેરી.
સૈકી મહોલ્લા
નરસિંહ શિવશંકરની ખડકીઃ આ ખડકીને પ્રતિષ્ઠિત શ્રી નરસિંહભાઈના નામથી આ ખડકી ઓળખાય છે. અહીં બ્રાહ્મણનાં ઘર છે.
મૂળજી પરાગની ખડકીઃ આ ખડકીના તપેધન જ્ઞાતિના પ્રતિષ્ઠિત મૂળજીભાઈના નામથી આ ખડકી ઓળખાય છે. અહીં એક સંન્યાસીને મઠ પણ છે.
ઈશ્વર ઝવેરીની ખડકી ?
કાછીઆવાડ અહીં કાછીઆ (પટેલ) કેમ એક જ જથ્થ રહે છે. તેઓને મુખ્ય ધંધે શાક-ભાજી વેચવાને છે. આ જ્ઞાતિના મોટા ભાગના ભાઈઓની દુકાને કુંડવાવના પરથાળ પર છે. તેમ જ જુદા જુદા સ્થળે પણ બેસે છે. ગામડાંમાં પણ તેઓ શાકભાજી વેચી આવે છે. અહીં સ્વ. ભૂધરભાઈની બંધાવેલ એક ધર્મશાળા છે.
તેતળા માતાની ખડકી : કાછીઆવાડમાં આ ખડકી છે. જેમાં કાછીઆ કેમનાં કુળદેવી શ્રીતળા માતાની દેરી છે. તેથી જ આ ખડકીનું નામ તેતળા માતાજીની ખડકી પડેલ છે.
કારખાનાની વાડ : કાછીઆવાડમાંથી જતાં જ કારખાનીઆવાડની શરૂઆત થાય છે. અહીં મુસલમાન કેમની વસ્તી છે. તેઓ પહેલાં વહોરાં ઉદ્યોગપતિઓના આશ્રયે સાબુનાં કારખાનાંઓમાં કામ કરતા. પહેલાંના સમયમાં કપડવણજના સાબુની ખ્યાતિ પણ ઘણી જ હતી. સાબુના કારખાનામાં કામ કરનારા આજ વહોરા શ્રીમંતેનાં ઘરમાં નેકરીઓ તેમજ અન્ય મજૂરી તેમજ ખેતીના વ્યવસાયમાં રહે છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
ગૌરવ દશમુ કપડવણજની પાળા
લાંબી શેરીમાંથી પીપળા ખડ્ડીની સામે કાપડ અારમાં જવાના રસ્તા
પીતાંબરબાણુની ખડકી : આ એક કપડવણુજના નગર શેઠ કુટુ ંબના મુનીમનુ આલીશાન મકાન જેને “બાબુની હવેલી” કહેવાય છે. સાથે તેમના નામની નાનકડી ખડકી છે. મુનીમાની શ્રીમંતાઈથી તે સમયના શ્રેષ્ઠીઓના ખ્યાલ આવી શકે છે. નગરશેઠની કલકત્તાની પેઢીઓમાં આ પીતાંબરમાણુના આદેશ પ્રમાણે વેપારામાં ફેરફાર થતા. કલકત્તામાં તા બાથુજીના નામે પ્રસિદ્ધ થયેલ.
૨૦૭
દલાલવાડી : (પશ્ચાત્ ભાગે) દલાલવાડાનું પ્રવેશદ્વાર (દવાન્ત)માં પેસતાં જ જમણા હાથે એક સુ ંદર શેઠ વ્રજલાલ હરીભાઈના ઉપાશ્રય છે. જ્યાં સાધ્વીજીઓના મુકામ કરે છે. અને શ્રાવિકા બહેનનેા ધાર્મિક શિક્ષણ જ્ઞાન આ સ્થળે અપાય છે. અંદર પ્રવેશતાં જ જમણી બાજુ અજીતનાથ ભગવાનનું ચૌમુખ દેરાસર છે. ના ખડકીમાં જેનેાની જ વસ્તી છે.
માદીઆની ખડકી : આ ખડકી શ્રીઆદીનાથની ખડકી તરીકે પણ એળખાય છે. આ ખડકીમાં ભગવાન શ્રીઆદીનાથનું દેરાસર છે. તેને પણ કેટલાક મેક્રિયાના દેરાસર તરીકે ઓળખે છે. દલવાડો અને આ ખડકીનું જોડાણુ એક નાનકડી સાંકડીશેરીથી થાય છે.
લાંબી શેરીથી કાપડ બજારમાં જતાં પ્રથમ
જ્ઞાત્રિયવાડા : ઉજ્જુ મ્મર ઉર્ફે ક્ષેત્રિય લોકોની હાલમાં જૂજ વસ્તી છે. આ સ્થળ શહેરમાં ઊંચી સપાટી પર છે. આ ક્ષેત્રિય કામના કપડાણુજના સંત શ્રી રૅડા ભગતને પ્રભુના સાક્ષાત્કાર થયેલ. (ભગવાનની લીલાનાં દર્શન થયેલાં.) જ્યારે આપણે ગામની તમામ પેાળામાં ફરતા નીકળીએ ત્યારે, ક્ષેાત્રિયવાડાની પણ એક એવી ભૂમિ છે કે જ્યાં ભગવાનના પરમ વૈષ્ણવ ભક્તની રહેઠાણ ભૂમિ છે.
શ્રીગાસાંઈજી ગુજરાત પધાર્યા ત્યારે આ રેડા ઉર્દુમ્બર તેમની પાસેથી નામ નિવેદન પામ્યા. તે બાદ તેઓ ગાકુળ ગયા અને સત વનમાં પ્રવેશ કરતાં એક સઘન ઘટામાં સ્થળ છે. ત્યાં ગાસાંઈજીની બેઠક છે. અહીંયાં શ્રીગાસાંઈજીએ પોતાના કૃપાપાત્ર અસા બાવન વૈષ્ણવા પૈકીમાંના એક વૈષ્ણવ ભગવદીયડા ક્ષેત્રિયને શ્રીઠાકારજીનાં અલૌકિક દન કરાવ્યાં.
શ્રીઠાકાજીનાં અલૌકિક દન અને ફ્રેંડાને દેહ ભાનનું વિસ્મરણ થયું. ભગવાનને પ્રસાદીની માળા પહેરાવી આખી રાત રમણ રેતીમાં પડી રહ્યાં. ખીજા દિવસે શ્રી ગોસઈજી જાતે ત્યાં પધાર્યાં અને રૅડાને ચરણસ્પશ થયા પછી તેને આજ્ઞા કરી કે હજુ લીલામાં
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૦૮
કપડવણજની ગૌરવગાથા
પ્રવેશ કક્વાની તમારે માટે વાર છે. પછી ડા શેકુળ આવ્યા. એક દિવસ પંપે કહ્યા હતા ત્યારે તેમને આજ્ઞા મળી કે તમે દેશ જઈ વિવાહ કરે. ઈંડાએ કહ્યું કે મારી પાસે કંઈ જ નથી. મને કેણ કન્યા આપે?
શ્રીગુંસાઈજીએ જણાવ્યું છે કે શ્રીઠાકોરજીએ સર્વ નકકી કરેલ છે. તેં તરત જ પિતાના વતન તરફ આવ્યા. પાડોસમાં એક ગામમાં મુકામ કર્યો. આ સમયે આ ગામમાં વસતા એક ઉર્દુમ્બર બ્રાહ્મણની દીકરીને સર્પદંશ થયેલું. સર્ષવિષ કે ઉતારે છે ઈંડાને આ વાતની ખબર પડી. તેણે તરત જ કહ્યું કે શ્રીઠાકોરજીનું આ ચરણામૃત તેને પાએ બે પીવે નહીં તે તેના હેઠ ઉપર લગાવે તે બાળા બચી જશે. હઠ પર શરણમૃત
પરવામાં આવ્યું. વિષનું વારણ થયું. બાળા બચી ગઈ. આ કન્યાના પિતાએ ઉર્દુ અર બ્રાહાણ) પેંડાની જ્ઞાતિ પૂછી. એક જ જ્ઞાતિ જાણતાં આ કન્યાનું લગ્ન તેંડા સાથે કરવામાં આવ્યાં. હવે પેંડા કપડવણજમાં રહી શ્રીઠાકોરજીની સેવા અબર કરવા લાગ્યા. તેને એક પુત્ર થયે. જ્યારે શ્રીગોકુળનાથજી કપડવણજ પધાર્યા ત્યારે (સંવત ૧૬૪૩) શ્રી રૅડા તથા તેમના યજમાને(નીમા વણિકે, કેટલાક શ્રીગેકુળનાથજીના શ્રી રૅડાને પુત્ર મેટ થયા બાદ શ્રીઠાકોરજીને પધરાવી તે ગોકુળ ગયા અને ત્યાં શ્રીગોસાંઈજીની સેવા કરવા માંડી. રમણરેતીમાં ભગવાનની રાસલીલા ને બાળલીલાનાં દર્શન કરી પાવન થયા. આપણી ધરતીના પવિત્ર સપૂત ભક્તને લાખ લાખ વંદન.
આ રેંડ પોતે દલાલવાડામાં રહેતા હતા. તે વખતે શ્રીગોકુળનાથજી મહારાજ તેમના ત્યાં પધારેલા. આ ઉદુમ્બર બ્રાહ્મણોની પણ સારી એવી વસ્તી અહીં હતી.
સમસ્ત ઉર્દુમ્બર બ્રાહ્મણે તેઓ મૂળ પુરુષોને હરિશ્ચંદ્ર મહારાજના રાજસૂય યજ્ઞમાં ઉદુમ્બર ત્રાષિએ તરુણમાં નીમ્યા હતા. આ બ્રાહ્મણોનાં સોળ ગેત્રમાંનું પ્રથમ પદે યજ્ઞમાં નિમાયેલ મુદગલ ગોત્ર હતું તેના વારસદારે કપડવણજમાં છે. ક્ષેત્રિય વંશના ભાઈઓ પિતાની યજમાનવૃત્તિ સાચવે છે. તથા તેમાંના કેટલાક ભાઈઓ સારા ઉચ્ચ હોદ્દા પર
જાટ ખડકી ? જાટ અટકવાળા એટલે તેના નામથી ઓળખાય છે. હાલ આ કુટુમ્બનું કોઈ પણ નથી.
કાચા સેમી ખડકી બરાબર મેદિયાની ખડકીની સામે જ આ નાનકડી ખડકી છે. કાચા શેઠની ખડકીના નામથી ઓળખાય છે.
ચાલે હવે આપણે પાછા સામસૈયદના ચક્લે વીએ પૂજ્ય સામસૈયદના ચકલે જમણી અરજ કરીને રસ્તે ત્યાં જમણી બાજુ નાનકડી ખો:માળી સડે અને તરત જ સાડ અને બાકીને ભાગ મહમદઅલી ચેકથી બધે વિસ્તારાંચીવાળાના નામે ઓળખાય છે
Page #244
--------------------------------------------------------------------------
________________
ગૌરવ દસમું – પડવણજની પળ
૨૦૯ સામ સૈયદના ચકલેથી ડાબી બાજુના રસ્તેથી સીધા સરખલિયા દરવાજા સુધી જતાં જમણી બાજુ . (૧) ડિયાની મસ્જિદથી નદી દરવાજા સુધીને માર્ગ
૨) કાપડિયા બજારમાં સીધા જતા પ્રથમ ડાબી બાજુ દલાલવાડાને જોડતી નાનકડી ગલી જે રસ્તે, પરબડી પાસેથી જાય છે. અહીંયાં જૈન માટે સે. મી. ક. પથિકાશ્રમ છે. ત્યાંથી જમણી બાજુ નારાયણ દેવને ખાંચે છે. તેની સામે ક્ષેત્રિયવાડાથી નીકળેલ રસ્તે મળે છે.)
(૩) ગાંધી ચેકથી જમણી બાજુ ગાંધીવાડે, દાણીવાડે, દેસાઈવાડે, નાગરવાડ, ઈત્યાદી તથા ડાબી બાજુ એક નાનકડી ગલી આવે છે, કે જે ધર્મશાળાથી શરૂ થઈ લાંબી શેરીવાળા શંકર શેઠના ડહેલા સાથે જોડાયેલ છે.
(૪) સીધા પલીયા બજારમાં કુંડવાવની પરબડીના રસ્તે જતાં વચમાં કૂ તથા નાની ખડકીઓ, ડાબી બાજુ અને જમણી બાજુ શેઠવાડે તથા પરબડીની પડેશમાં નાની વહોરવાડ, ડાબી બાજુ કુંડવાવને બત્રીસ કોઠાની વાવને જોડતે રાજમાર્ગ અને પરબડીથી સીધા આગળ જતાં જમણી બાજુ મોટા સુથારવાડા જવાને રસ્તે, વચ્ચે ખડકીએ વટાવીને જાતે રસ્તે. પરબડીથી સીધા ટાવરવાળા રસ્તે જતાં ગોલવાડ તથા મોચીવાડમાં થઈને સરખલિયે દરવાજે.
(૧) કડિયાની મસ્જિદથી નદી દરવાજોઆ માર્ગે જતાં શરૂઆતમાં ખડકીમાં તથા બહાર બેબી કેનાં ઘરે છે. તેથી આગળ જતાં ડાબા હાથે એક કૂવે તથા તે પર ફુલબાઈ માતાની નાનકડી દેરી છે. અહીં ભાવસારભાઈઓનાં ઘર તથા સોનીભાઈઓનાં ઘરે છે.
આ વિભાગમાં ભાવસાર ભાઈઓને પહેલાં સારા પ્રમાણમાં વસવાટ હતે. (નાઈઓની મસ્જિદ સુધીને ભાગ ભાવસારવાડે ગણાય છે.)
આ વિભાગમાં જમણી બાજુના ખાંચેથી જતાં ચેડાંક પીંજારાભાઈઓના ઘરે હવાથી પીંજારાવાડ તરીકે ઓળખાય છે. ત્યાંથી આગળ જતાં આ રસ્તે કચેરી જવાને રસ્ત છે. ત્યાંથી મહમદઅલી ચેકમાં નીકળાય છે. તે ડાબી બાજુ જતાં (કડિયાભાઈઓને વસવાટ હેવાથી) કડિયાવાડના રસ્તે બે ખડકીઓ જોષીની તથા માળીની સામસામે છે. આગળ જતાં ભદ્રકાળી માતા પાસે દરજીવાડે વગેરે આવે છે. ક ગૌ. મા. ૨૭
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૧૦
કપણુજની વાવથી નાઈઓની મસ્જિદ સુધીના ભાગને ભાવસારવાડ ગણે છે. પહેલાં આ કોમના ભાઈઓ સારા ઉદ્યમી હતા, હાલ તેમની વસ્તી ઓછી છે.
દરવાજા તરફ આગળ વધતાં રાવળિયાવાડ આવે છે. જ્યાં માતાજીની એક નાનકડી કરી છે. જેને રાવલ કેમના ભાઈઓ પિતાની અધિષ્ઠાત્રી માને છે.
આગળ વધતાં ડાબી બાજુના મેટા કુંભારવાડાનું મુખ્યકાર અને રસ્તે આવે છે. અને જમણી બાજુના દરવાજા પાસે પિલીસ ગેટ આવે છે. (૨) કાપડિયા બજાર પૂરું થતાં નારણદેવને ખાઃ
જેમાં જમણી બાજુ અરણ્ય પારેખની પાકી
આ ખડકી અમથાભાઈ પારેખ કે જેઓ સંવત ૧૯૫૦ લગભગમાં આ ગામમાં એક રસ શરાફ હતા, તેમના નામથી આ ખડકી ઓળખાય છે. આ ખડામાં વહુ નાની નાની ખડીઓ છે.
(૧) રાજારામ ખુશાલદાસની ખણી (૨) શેઠ જમનાદાસ કરમચંદની ખડકી (૩) માણેકચંદ ધરમચંદની ખડકી.
આ ખડકીમાં બ્રવેશતાં જ જમણી બાપુ મોટા વરાળથળે કૂવે છે. અને તે પર બૂટ માતાની ડેરી છે. આ ડેરીને જિર્ણોદ્વાર હમણું નટવરલાલ લલુભાઈ નામના વણિક ભાઈએ તેમના સ્વ. માતુશ્રી ડાહીબહેનના સ્મરણાર્થે કરાવેલ છે.
કૂવાની સામે પરબડી તથા પાણીની પઓ શક્લિાલ હરીલાની વિધી છે. વીસા શ્રીમાળીને જા ?
અહી વિસા શ્રીમાળીના ડાક ભાઈઓના વસવાટના લીધે એ નામે આ ઓળખાય છે. આગળ વધતાં પ્રાચીન શ્રીભગવાન નારણદેવનું મંદિર, તેની સામે એક નાનકડો ખાંચ, જેમાં હાલ જોશી કુટુમ્બનાં ઘરે છે.
રસિક દેસાઈની ખડકી : ભગવાન શ્રી નારણદેવના પરમ ભક્ત અને દેવળના મૂળ સ્થાપક રસિકભાઈ દેસાઈનું અહીં રહેઠાણ હતું. (વા નારણદેવ)
આ સ્થળેથી ચાર રસ્તા પડે છે. જ્ઞાન સંસ્કારે સીંચનાર કપડવણજની ગામઠી શાળાઓમાંની એક ટીપંડયાની
Page #246
--------------------------------------------------------------------------
________________
ચોદ દસમુ
વણુજનો પાળા
૨૧૧
ધમ શાળા (ગામઠી શાળા) આ સ્થળે હતી. જે સ્થાનમાં મારા જેવા હજારો વિદ્યાથી ઓએ વજી પંડયા તથા મારા પૂ. ગુરુ શ્રીછગનલાલ પ ́ડયાએ અનેક જ્ઞાનગંગામાંથી આચમનની શરૂઆત કરાવેલી. જ્ઞાનની જ્યાત પ્રગટાવેલી.
અહીથી જમણી બાજુ — ઢાળી બાજુ જવાના સીધા રસ્તે છે,
જમણી બાજુ : કયિાવાડના રસ્તા કે જે મુસ્લિમ હજામેાનાં ઘર પાસે નીકળે છે. આ માગ માં એ નાનકડા ખાંચા છે.
ડાબી બાજુ : શ્રીંગાકુલનાથજી પાસે શ્રીમહાજન લાયબ્રેરીના રસ્તા છે, કે જ્યાંથી સીધા
ખડાયતાપાડ વાય છે.
જમણી બાજુ દેસાઇના અને ડાબી માજુ ગાંધીના માર્ગો છે.
મીશાળા : શ્રી ભદ્રકાળી માતાના દેવળ પાસેથી સીધા શ્રી પુ. હ. મહાજન લાયબ્રેરી સુધીના માર્ગને દરજીવાડો કહે છે. આ સ્થળે દરજીભાઈઆા વસવાટ છે. ક્રેજીવાયુના તાકે સૌભકાળી માતાજીના દેવળ પાસે ચાડાક અંતરે જમણી બાજુ એક નાનકડી ખી છે. તે ઘીની ડી ડે છે. આમાં નથી! વસે છે. પ્રાચીન જેશી નાના વિદ્વાનો રજવાડામાં પણ પ્રતિષ્ઠા મેળવેલી.
(૩) ગાંધી ચાક્ચી દેસાઇવાડા, નાગરવાડાના માગ:
શ્રી પુરે છે. મહાન લાયમેરી કે જ્યાં ચાર રસ્તા ભેગા થાય છે, તે ચોક્ડીથી આગળ વધતાં ડાબી સાજુ
પીપળા ખડકી : અહીં પહેલાં આ ખડકીનું જોડાણ મહેતા પાળના પશ્ચાત્ ભાગે થતુ હતુ.
આગળ વધતાં ડાબી બાજુના માટા રસ્તે જતાં મોટા સુથારવાડૅ જવાય છે.
માણુકલાલ વહાણુદલાલના મકાનથી જમણી બાજુ :
દેસાઇવાડા: આ વિભાગમાં કપડવણુના પ્રતિષ્ઠિત દેસાઇ કુટુમ્બના વણિક કુટુમ્બના વસવાટ છે. વિદ્યા અને વિશ્વથી તે ચાલે છે. આ સ્થળે ચતુર્દૂવી માતાની ડેરી છે. બહાર સામે એક માટા રથારવાળા કૂવા છે, જેને ઢાળ કૂવા કહે છે. આ કૂવા સામે તેમજ પાસે નાનકડી ખડકીએ ખાંચા જેવી છે. હાલમાં આ ઢાળ કૂવા પાસે ભગીની સમાજનું
અન્ય મકાન છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૧૨
કપડવણજની ગૌરવગાથા
માટે નાગરવાડે –અહીં મુખ્યત્વે વીસનગરા નાગની વસ્તી છે. આ પિળમાં એક કૂવે તેમજ શ્રી વાઘેશ્વરી માતાનું ધામ છે. આશરે બસો વર્ષ પહેલાં નાગરગૃહસ્થ શ્રી વજેરામ કાશીરામના શુભ હસ્તે શ્રીહાટકેશવર મહાદેવની સ્થાપના કરવામાં આવેલી. આ વિભાગમાં નાગર કેમની સ્વતંત્ર ધર્મશાળા છે.
ઇતિહાસમાં જ્યારે આપણે નજર કરીએ છીએ ત્યારે રાજકીય કે સામાજિક ક્ષેત્રે નાગર ગૃહસ્થ મહત્ત્વના સ્થાન પર હોય છે. નાગર કેમના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવ છે. જેઓ પ્રચલિત શૈવ ધર્મના હોવા છતાં નિરાળા છે. | સામાજિક જીવનમાં એક જ કેમ છે કે જેઓ અનાદિકાળથી એક પત્નિ હયાત હેય ત્યાં સુધી (સ્ત્રી ગાંડી, માંદી કે પુરોષણાની લાલચે પણ) બીજી પત્ની કરવાની છૂટ નથી આ વિદ્વાન અને મુત્સદ્દી જ્ઞાતિના સમાજજીવનને ઘરવહીવટીતંત્રને ભાર સદા સ્ત્રી જ સંભાળે છે. નાગર કેમનાં લગ્ન વખતે એક સુંદર પ્રથા એ કે ઉપહામણીનું વાચન (વર કન્યાના પક્ષના વંશનું દસ્તાવેજી વાચન) થાય છે.
આપણા ગામના મોટા ભાગના નાગરિકનાં જીવનઘડતર, જ્ઞાન આપનાર ગામઠી શાળાઓના ગુરુજને નાગરગૃહસ્થો જ હતા. ઈદેરના બાવલા ખૂન કેસને પકડવામાં મુખ્ય ભાગ અહીંના જ વતની રેવાશંકર જોશીનું નામ છે, તેમના જ સુપુત્રો આ ગામમાં પ્રથમ હતા. સર્જન થનાર છે. શ્રીઈન્દ્રવદન છે. આ કેસમાં શ્રી વિષ્ણુપ્રસાદ મગનલાલ પંડયા જાણીતા બાળકવિ છે.
મોટા નાગરવાડાની ડાબી બાજુ જટવાડાથી છૂટા પડી મીઠાતલાવના દરવાજે જવાને માર્ગ છે. આ બાજુ વીજળીઘર, સરદારબાગ, (જુનું મહાવીર ટોકિઝ, વીથિયેટર) હાલમાં શ્રીસંત પુનિતસંકિર્તન ભુવન તથા રાઈસમિલ વગેરે છે. (હાલમાં દરવાજે તેડી નાખેલે હોઈ સળંગ જતાં નડિયાદની સડક સાથે આ માર્ગ જોડાય છે.)
જમણીબાજુ –એક માર્ગ મોટા કુંભારવાડાને છે. તેમજ બીજો ભાગ ઝાંપલી પિળ પાસેથી નાઈઓની મસ્જિદ તરફ જતાં નાની નાળ (નાળિયું) નદી દરવાજાના રસ્તે જોડાય છે.
જ્યારે ઝાંપલી પિળ પાસેથી પૂર્વ તરફ સીધે રસ્તે શ્રીમાળીની ધર્મશાળાથી સીધે ભદ્રકાળી માતા તથા શ્રી નારણદેવવાળા ચેકમાં મળે છે.
નાગરવાડામાંથી કુંભારવાડાના માર્ગો:
વહેરી માતાનું ફળિયું ઃ આ ફળિયામાં વહેરી માતાનું સ્થાનક હેવાથી આ ફળીયુ એ નામથી ઓળખાય છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
ગૌરવ દસમું - કપડવણજની પળ
- લુહારવાડાઃ લુહાર સુથાર (પંચાલ) કેમની સારી એવી વસ્તી હતી અને હાલમાં પણ છે. આ લેકે પહેલાં હું ગાળવાને ધંધો કરતા હતા. આ સ્થળે તેમનાં કુળદેવી ચામુંડા માતાનું સ્થાનક છે. તેમજ કડિયા હનુમાનને પણ વાસ છે.
ગેસાઈવાડે – ગેસાઈ (ગેસ્વામી) કેમની આ સ્થળે વસ્તી હોવાથી આ નામ આપવામાં આવે છે. આ પ્રજા મુખ્યત્વે મંદિરના પૂજારી કે કેટલાક મંદિરના અધિપતિ પણ હોય છે.
' આગળ જતાં ચબુતરા પાસેથી નદીના દરવાજે જવાય છે. આ સ્થળ મેટે કુંભારવાડ કહેવાય છે, કે જ્યાં પ્રજાપતિ ભાઈઓનાં ઘરે છે. અહીં બે શ્રીકબીર સંપ્રદાયનાં મંદિરે છે, જેમાં એક શ્રીગેલા (રાણા) તેમના ભાઈઓના વહીવટ નીચે છે. જ્યારે બીજું શ્રીનાઈ કેમના પંચન વહીવટ નીચે છે.
હવે આપણે ઝાંપડી પિાળવાળા માર્ગની ખડકીઓ તરફથી આગળ જઈએ ઝાપડી પોળઃ હાલમાં અહીં નાકે ગુજરાતી કુમારશાળ બાંધવામાં આવેલ છે.
મદીની ખડકી: મેંદી અટકવાળા વણિકે ની વસ્તી હોવાથી આ નામ આપવામાં આવેલ છે. અને ખડકીની અંદર નાનકડી ખડકી છે, જેને ચુડગરની ખડકી કહે છે. ચુડગર પણ વણિકની અટક છે. ચુડગર અટકવાળા પહેલાં હાથીદાંતનાં કામ કરનાર હતા.
મેદીની ખડકીની સામે તાઈઓની મસ્જિદ છે. તેની પાસેના ભાગને તાઈવાડો કહે છે.
હવે આપણે ઝાંપડી પિળથી – શ્રીમાળીની ધર્મશાળાથી સીધા શ્રીભદ્રકાળી માતાજીના મંદિર તરફના માર્ગે આવીએ.
હાથી કંઈને ખાંચો: જાણતા જૈન કેમના હાથીભાઈ કંઈ (સુખડિયા)ને આ સ્થળે વસવાટ હતું અને છે. સારાએ ગામમાં મીઠાઈઓ બનાવનાર કુટુંબ પહેલાં આ એક જ હતું.
આ ખડકીની સામે ચેકીને ખાંચે ? જુની અદાલતને ખાંચે તથા બીજી બે નાનકડી ખડકીઓ છે. ૪. ગાંધી ચોકથી પલીયા બજાર (કુંડવાવ) પરબડી સુધી :
ડાબી બાજુ ધર્મશાળાથી શંકર શેઠના ડહેલાને જોડતું એક નાનું નળિયું છે. આગળ વધતાં ઊંચા પરથાળ ઉપર બંધાયેલ એક શેઠવાડા પરબડી છે. ત્યાં એક નાનકડી ખડકી છે. (ખાંચો છે)
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પડવણુજની ગેરવગાથા
શેઠવાડા : ડાબી બાજી ખડકી છે, જ્યાં શેઠ અટકવાળા વિણાના વસવાટ છે. તેમને શોભે તેવું જ એક માટુ ઊંચા પરથાળ પર રહેલુ છે. તેની સામે ખડકી છે, જેનું જોડાણ પણ પાછળ એક નાળિયા દ્વારા કોઠા ફળિયા(અંધારિયાવડ)વાળા રસ્તે થાય છે.
ઉપરાસ્ત શેઠવાડાથી આગળ જતાં જમણી બાજુ એક નાનકડી ખડકી છે. ત્યાંથી સીધા પરમડી પાસે પૌચા બજારમાં પ્રવેશ કરાય છે.
શેઠવાડાની ખડકીથી સીધા જતાં ડાખી બાજુના વળાંક આવતા પરબડી પાસે ન:ની વહારવાડ : આ સ્થળે પહેલાં વહેારા કામની વસ્તી હતી. હાલ અહીં તે કામના નથી. આ ખડકીમાં મુખ્યત્વે દરેક ઘરમાં ટાંકી તથા નાની કૂઈએ છે. હાલમાં હિંદુઓનાં જ ઘર છે.
પરખડીથી સીધા કુંડવાવ પાસે થઈ ટાવરના રાજમાગેથી સરખલીયા વારે જતાં વચ્ચે માચીવાડ અને ગોલવાડ આવે છે. જયારે પરખડીથી જમણી બાજુ મોટા સુધારવાડના માર્ગ તેમજ અંબા માતાના ખાંચા પાસેથી તલાટીની કૂઈ પાસે થઈને રાજમાર્ગ પર
જવાય છે.
ગાલવાડ – ગોલા (રાણા) કામની ટાવર પાસેની ખકીએમમાં વસ્તી છે. આ રાણા પ્રેમ અત્યારે મુખ્યત્વે અનાજ વેચવાના ધંધા કરે છે. શહેરમાં અનાજ દળવા—ખાંડવાના સચાઓ થયા તે પહેલાં આ કામ દળવા-ખાંડવાના ધમધેાકાર બધા ચલાવતા હતા.
માચીવાડા :– ગાલવાડથી સરખલી દરવાજાની પરખડી. જુની નગર સુધરાઇના ગગ્ણાલય સુધીના રાજમા પર તેમજ આ સ્થળે આવેલા નાનકડા ખાંચાઓમાં મેચી કામને વસાવટ છે. જેથી આ ભાગ માચીવાડા નામે ઓળખાય છે.
વિંધ્રુવાડા : જુના મ્યુ. દવાખાનાથી મીઠા તલાવના દરવાજા તરફ જતાં સીધા રાજ માની જમણી બાજુથી વીધ્રુવાડા નામના વિભાગ આવે છે. આ સ્થળે મુખ્યત્વે પટેલ વસ્તી છે. સર્વે અન્ન ઉત્પાદક છે.
હવે આપણે ફરી શ્રી પુ. હ. મહાજન લાયબ્રેરી પાસેના ચાર રસ્તાથી બાકી રહેલ વિભાગ તર↓ ઉપડીએ : જે માગ માટા દરજીવાડાથી સીધે જવાના છે.
આ સ્થળે ડાબી ખાજી એક જુના મોટા મકાનમાં જનરલ પોસ્ટ ઓફિસ અને ટેલિગ્રામ ઓફિસ હતી. (હાલ તે ગામ બહાર છે.)
કાઠા ફળિયું:– અહીં મરજાદી સંપ્રદાયની કાઢી છે. જ્યાં પહેલાં રાજવલ્લભ નામના શ્રય હતા તેમ કહેવાય છે. અહીં કોઠાનુ મંદિર છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
દવે દર્શતુ – કપડવણજમી પાળા
૨૫
(૧) આગળ જતાં એક પાળ જેવા ભાગ છે કે જે દ્વાર શેઠવાડાના નાળીએ જોડે જોડાય છે અને શેઠવાડાના નાકાવાળા ભાગે નીકળાય છે.
આ સ્થળ અંધારિયા વડવાળી જગ્યા'ના નામે ઓળખાય છે.
(૨) અંબામાતાના ખાંચાવાળા માર્ગથી તલાટીની કૂઇ પાસેના રાજમાગ પાસેથી એક તદ્દન નાની છીડી જેવા નાળિયા વાટે રંગીલાની પાળમાં નીકળાય છે.
(૩) કુંડવાવથી સુથારવાડાના મુખ્ય રસ્તે જવાના રાજમાગ કે જ્યાં ધોળી કૂઈ અને બહુચરમાતાનુ સ્થાન તથા સાથે જ રાધેશ્યામ મંદિર પાસે આ રસ્તે મળે છે.
આ ધાળી કૂઈ પાસે એ નાનકડી ખડકી છે. તેમાંની એક ધાળી કૂઈના ખાંચા : આ નાની પાળ છે. જ્યાં રાવલ અટકના તપોધન બ્રાહ્મણાની વસ્તી છે. અહીં એક ખડાયતા કામની ધર્મશાળા પણ છે.
ડાકઘર – પૂર્વેની પોસ્ટ ઓફિસવાળા રાજમાર્ગની જમણી બાજુ :
મહેતાપાળ : જમણી ખાજુ જેમાં મહેતા અટકવાળા વિણક ભાઇઓની પહેલાં વસ્તી દાવાના સંભવ છે. આથી એ નામથી આ પાળ ઓળખાય છે. પાળમાં પેસતાં જ જમણા પાર્થ” આલેપાઈ” માતાની નાનકી ઢેરી છે. આ પાળના પશ્ચાત્ ભાગથી પીપળા ખડકીમાં નીકળાય છે. આ સ્થળની ધરતીના ખાળે કવિ શ્રીરાજેન્દ્રભાઈ ખેલેલા છે. ૩. કાવસ્યામના અદિર પાસે ખડાયતાજાડે :
ખડાયતાવા: આ સ્થળે ખડાયતા વણુિકાની વસ્તી છે. સામાન્યથી ધોળી કૂઈ સુધીના ભાગને ખડાયતાવાડ તરીકે જ ઓળખવામાં આવે છે.
જમણી બાજુ તલાટીની કૃઈ છે, કે જેની સામે અઞા માતાના ખાચાવાળા રસ્ત જે મા પર ત્રણ નાની ખડકી છે. જ્યારે કૂઇ પાસેની ખડકીને તલાટીની ખડકી કહે છે. આ ખડકીના પદ્માતના નાળિયા મારફતે રંગીલાની ખડકીમાં અવાય છે.
આપણે તલાટીની કૂઈથી અંબામાતાના ખાંચા સુધી આવીએ
અંબામાતાના ખાંચાઃ આ ખાંચાના નાકે શ્રીજગદ ંબા અંખામાતાનું દેવળ છે. આ ખડકીને ભડકણુની ખડકી કહે છે. આ ભડકણુ અટકના કુટુંબના વંશજો હાલમાં હચાત છે. પુ, ઇશ્તિાઈના વસવાટ :
અંબામાતાના દેવળથી ખીજો માટે માર્ગ મોટા સુથારવાડા તરૢ જાય છે, તે તરફ જતાં ડાખી ખાવ્યું :
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૧
કપડવણજની ગૌરવગાથા
સેનીની બેડકી: આ ખડકીમાં સેનીભાઈઓને વસવાટ હોવાથી આ ખડકી તે નામથી ઓળખાય છે.
આગળ વધતાં ખડાયતાવાડના માર્ગમાં પેળી કૂઈ પાસે આવી પહોચ્યાં. તેથી આગળ વધતાં જમણી બાજુ : * રંગીલાની પિળ: રંગીલદાસના નામથી આ પિળ તે નામે ઓળખાય છે. આ પિળમાં પણ એક નાનકડી ખડકી છે. અહીં એક પરબડી તથા મહાદેવનું નાનકડું દેરું છે. આ ખડકીમાં મેટા નાગીરી માતાના પરમ ઉપાસક શ્રીસ્વ. મગનલાલ નરસીદાસ શેઠને વસવાટ હતું. આજે તેમના વારસદારે હયાત છે. આ પળને પશ્ચાત્' ભાગ નાનકડા નાળિયાથી તલાટીની ખડકી સાથે જોડાય છે.
ડાબી બાજઃ રંગીલાની પિળની સામે જ રાજમાર્ગ પડે છે.
પાડાપેળઃ આ પિળ જૂની છે. અહીં પહેલાં બહેરા ભાઈઓની વસ્તી હવાને સંભવ છે. પિળના નાકે ખંડેર હાલતની વહરાભાઈઓની મસ્જિદ છે. તેને તે ફક્ત સાફસુફી કરાવે છે. હાલ આ સ્થળે તમામ હિંદુ કેમની જ વસ્તી છે.
પાછળના નાનકડા રસ્તે જતાં શ્રીબેનજીબાઈ હિંદુ પ્રસુતિગૃહ તથા શ્રી સરસ્વતી (નટરાજ) થીએટર આવે છે.
સીધા મોટા સુથારવાડા તરફ જતાં ડાબી બાજુ : ધર્મશાળા અને મંદિરની પડોશમાં એક ખાંચામાં સીંધવાવમાતાજીની આંગી છે. આ વાવમાં આ આંગી હોવાથી વાવ પણ એ જ નામે ઓળખાય છે. સાથે જ એક નાનકડા પરથાળવાળી માતાની દહેરી છે. સામ સુથાર કેમની એક ધર્મશાળા છે. તથા સામે જ સોનીની ધર્મશાળા છે. પાછળના માર્ગે જતાં નાના બાટવાડામાં જવાય છે. અને એ રસ્તેથી મીઠી તલાવના દરવાજાવાળા રાજમાર્ગ પર અવાય છે. બીજા એક નાળિયા વાટે રાઈસ મિલવાળા રસ્તા પર પણ આવી શકાય છે.
સુથારવાડા તરફ જતાં મેટા રામજી મંદિર પાસે, બે સામસામી નાનકડી ખડકીએ છે. જેમાં એક રામજી મંદિરની પશ્ચાત્ લગેલગ બાકી છે.
રાવલપળઃ રાવલ અટકના બ્રાહ્મણની વસ્તી હેવાથી આ નામ આપવામાં આવેલ છે. આની પડેશમાં આ ગામના વિદ્વાન અને જતિષશાસ્ત્રમાં ઊંડા અભ્યાસી એવા વિદ્વાન રાજ્ય જોતિષીઓને વસવાટ હતું. હાલ આ પિળ આમાંના દાનવીર હરિશ્ચંદ્ર વાડીલાલ જાલીવાલાના નામે ઓળખાય છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
ગૌરવ દશમું
૨૧૭ મોટા સુથારવાડાનું ચકલું – સુથારવાડો સમગ્ર ભવ્ય છે. આ સ્થળે પહેલાં રાજશાહી જેવા દેખાવો હતા, તે વૈશ્ય સુથાર તથા બ્રહ્મભટ્ટ કુટુંબની ભવ્યતા બતાવે છે. શ્રી અંબાજી માતાનું મંદિર જુના માધુપુરામાં આશરે એકસો પચીસ વર્ષ જેટલું પ્રાચીન છે. કપડવણજના શ્રીનરામ ભટ્ટ જાતે વળાદરા બ્રાહ્મણ, ચંડીના ઉપાસક અને પરમભક્ત હતા. તેઓ કપડવણજમાં અંતિસરીયા દરવાજે ઘીને ધધ કરતા, માની કૃપાથી ધંધે સારે ચાલતો હતો. પિતાના ઉદાર સ્વભાવે તેમને દરબારનું ઉપનામ આપવામાં આવ્યું હતું. વાતમાં કહ્યું છે ને કે “સમય સમય બલવાન, નહિં પુરૂષ બલવાન? કાબે અર્જુન લૂટીઓ, એહી ધનુષ્ય એહી બાને આર્થિક સ્થિતિ બદલાઈ, ઘઉં પાયા-ઉપર થઈ ગયે પણ પિતાનો સ્વભાવ જરા પણ ચલિત ન થયે, માતાજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી, આશરે સંવત ૧૯૧૯માં એક કલાકાર માતાજીની બે મૂર્તિઓ લઈને આવ્યું. ગામમાં બતાવી પણ કદર ન થઈ. દરબાર લેશે એમ વેંગમાં કહ્યું. કલાકારે દરબારને વિનંતી કરી, દરબારે પોતાની પાસે રહેલી પિતાની મુંડી સમાન ૧૭ મણ શુદ્ધ ઘીના બદલામાં લીધી. આ વાત ઉપર ઘેરથી પણ તિરસ્કાર પામ્યા, માતાજી દ્વારા સ્વપ્નમાં કહ્યા પ્રમાણે, તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યાં, ત્યાં જૈન દહેરાસર આગળ સ્થાપવાનો વિચાર કર્યો, જ્યાં બીજા ધર્મવાળા પાસેથી માર પણ ખાધે, છતાં શ્રદ્ધા ખુટી નહીં, ત્યાં એક બહેન ઘુણતાં ધૂણતાં આવ્યાં અને માતાજીની સ્થાપના જુના માધુપુરામાં કરવામાં જણાવ્યું, તેમના કહેવા પ્રમાણે તેમની સ્થાપના થઈ. આજે પણ માતાજીની આરતી પછી ભગત નરભેરામ દરબારની જય બોલાય છે.
- રાવળ પળ :- અત્યારે આ શ્રીહરીશપળ તરીકે ઓળખાય છે. જ્યારે સામેવાળી પિળ બીજા એક નામે ઓળખાય છે.
રામજી મંદિરથી ડાબા હાથે જતાં પાવર હાઉસવાળે (સરદારબાગવાળો રસ્તો છે, અને બીજો જમણી બાજુ જવાને રસ્તો – એ દેસાઈવાડા તરફ જવાનો રસ્તો છે. ડાબી બાજુ બધા નાના ખાંચા છે. જ્યારે જમણી બાજુ -
કુવા-ફળિયું – એક નાનકડે કુવો છે, તેથી તેને કુવા ફળિયું કહેવાય છે.
વાળંદવાડો – આ સ્થળે પહેલાં હિંદુ નાઈ કામના કેટલાક ઘરે હતાં. હાલ ત્યાં બે ચાર ઘરો છે, બાકી વણિકોની વસ્તી છે.
શ્રીમાળી વાડે – શ્રીમાળી વણિકની સારી એવી વસ્તી હોવાથી તે આ નામથી ઓળખાય છે. આ પોળમાં અમીચંદ ઝવેરભાઈ પરીખનું રહેઠાણ હતું. તેઓ આપણા નગરશેઠના મેટા મુનિએમાંના એક હતા. પાછળથી શેઠ અમીચંદ ઝવેરની પેઢી પણ હતી. આપણું સેવાસંઘના તથા ગામના સેવકેમાંના એક શ્રીચન્દ્રકાંત તથા પ્રિયકાંત ઓછલાલ પરીખના વારસદારો છે,
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૧૮
અમથા પારેખની ખડકી :ભાઈચંદું શંભુલાલની ખડકી –
મુળજી ૌઢની ખડકી :- મેાટા નાગરવાડાથી જટ વાડા તરફ જતાં ડાબા હાથે એક નાની ખડકી એટલા પર છે. ત્યાંના રહેવાસી પ્રતિષ્ઠિત વૈદ્ય મુળજીભાઈના નામે ઓળખાય છે.
મેટા વિભાગે અતિસરીયા દરવાજાથી
1
ઇનામી ગામેા
અલવા, દંતાલી, મીરાંપરુ, મહંમદપરુ...
કપડવણજની ગૌરવગાથા
કસ્મા–મલેકવાડી–મંગડીવાડ–સીસગરવાડા-ક સારવાડા–કસાઇવાડા–કડીયાવાડ–ભાવસારવાડ–રીયદવાડ–લુહારવાડા – જોઇયાવાડ – જટવાડે !– ડબગરવાડ – ચામરવાડ – ઢેડવાડ (વણકરવાસ) રિજનવાસ-સુથારવાડો-હારવાડ—ભટ્ટવાડા-સલાટવાડા-ખડાયતાવાડ-વગેરે... પરાં તથા હાઉસીંગ સાસાયટીએ
હનુમાનપુરા, પ્રેસકાટપુરા, ગેાપાળપુરા, કરસનપુરા, તૈયબગુરા, મહેમદપુરા, મીરાપુરા, લલ્લુપુર, ત્રિવેણીપાર્ક, હરિમુજ સેાસાયટી.
:
વાડવાર વિભાગ
વાર્ડ નંબર-૧ વિસ્તાર ઈશ્વર અવરની ખડકી, કાછીયાવાડ, ચારાના વિસ્તાર, પ્રેસકાટપુરા, વણકરવાસ, ગેાપાળપુરા, મારવાડીવાસ, હરિકુંજ સેાસાયટી, સ્ટેશન વિસ્તાર. વાડ ન. ૨ વિસ્તાર :- નાની-મોટી વ્હેારવાડ....
--
વાટ ન'. ૩ વિસ્તાર ભુધરભાઇની ખડકી, નાના નાગરવાડા, સલાટવાડા, પટેલવાડા, ભટ્ટવાડા, ઉડાપાડા, પીપળા ખડકી, અતિસરીયા દરવાજા બહાર, વૈજનાથ મહાદેવ તેની આસપાસ, મારવાડીવાસ–લાકડાનાં પીઠાં તથા હાઈસ્કુલ વિસ્તાર.....
વાડ ન., ૪ વિસ્તાર :- ઢાકવાડી, મહમદ મુરારના ખાંચા, પટેલ વાડાનેા ખહારના ભાગ, અંતિસરીયા દરવાજા સુધી, ભીલવાડા, ગેરવાડા, વઢાની ખડકી, જેસંગભાઈ શેઠની ખડકી, ચિંતામણીની ખડકી, માળીવાડાના ભાગ, વણકરવાસ, હરિજન વાસ (અતિસરીયા દરવાજા બહાર), શેઠાણીની ધર્માં શાળાના વિસ્તાર, ઓઈલ મીલે। અને જીન વિસ્તાર તથા સાનીપુરા.
Page #254
--------------------------------------------------------------------------
________________
ગૌરવ દશમું
૨૧૯ - વોર્ડ નં. ૫ વિસ્તાર - કસ્બાનો ભાગ, બંગડીવાડ, ડબગરવાડ, ઘાંચીવાડે સીસગરવાડે, મલેકવાડી, માળીવાડાને ભાગ, કસાઈ વાડે, કેટ વિસ્તાર, ઘાંચીવાડે, છીપવાડ (ભાવસારવાડ), અને કડીયા મરજીદ
વોર્ડ નં. ૬ વિસ્તાર – જટવાડો, કુંભારવાડ, લુહારવાડો, મોટો નાગરવાડો, ઝાંપલી પળ, મદીવાડો, નારણદેવ મંદિર પાછળ માળીવાડો, કડીયાવાડનો ભાગ, વણકરવાસ, નદી દરવાજા બહાર ભાગ, પંપીંગ સ્ટેશન, કુબેરજી મહાદેવને ભાગ, એ બાજુ હરિજનવાસ, એસ.ટી વિભાગ, ત્રિવેણી પાર્ક
વોર્ડ નં. ૭ વિસ્તાર - હનુમાનપુરા, મ્યુ. એફસને ભાગ, વીંછી વાહ, ગોલવાડ, ગોલવાડને ભાગ, મગન નરસીંહની ચાલ, પાડાપોળ, પેળી કઈ ખડાયતાવાડ, સોનીવાડ, સુથારવાડાને ભાગ, તાપીની ખડકી, શેઠવાડાને ભાગ, કેઢા ફળીયું, જુની પિષ્ટ ઓફિસ, મહાજન લાયબ્રેરી, ગાંધીવાડ, દાણવાડ, અમથા પારેખની ખડકી, કડીયાવાડ, બેબી ફળીયું.....
વોર્ડ નં. ૮ વિસ્તાર - શ્રીમાળીવાડે, રંગીલા પિળ, મહેતા પિળ, તલાટીની કઈ, પીપળા ખડકી, દેસાઈવાડે, જુની અદાલત, સુથારવાડાને ભાગ, લીમડા પિળ, ઢાળકુવાને ભાગ
થર્ડ નં. ૯ વિસ્તાર - શામળભાઈ શેઠની ખડકી, દલાલવાડો, મેદીઓની ખડકી, ક્ષેત્રિયવાડે, શંકર શેઠનું ડહેલું, શેઠવાળાને ભાગ, દયા ડાહ્યાની ખડકી, જુની વહેરવાડ, નીલકંઠ મહાદેવનો ખાંચે, નબુભાઈ શેઠની દુકાનો ખાંચે, મોચીવાડાને ભાગ, નરસીંહ શીવશંકરની ખડકી, તેતળા માતાની ખડકી, બ્રાહ્મણ માતાનું ફળીયું.
કુલ વસ્તી ર૬૩૧૪ (લેખકે જ્યારે નોંધ્યું છે ત્યારની ગણતરી) મતદારોની સંખ્યા ૧૩૨૦૦
મ્યુ. ની વોર્ડવાર બેઠક વોર્ડ નં. ....... ૩ બેઠક
વોર્ડ નં. ૫.. . ૩ બેઠક વોર્ડ નં. ૨..... ૨ ,
વોર્ડ નં. ૬ ૫ ૩ બેઠક અનુસુચીત
જાતી માટે વોર્ડ નં. ૩.... ૩ બેઠક
ર્ડ નં. ૭..... ૩ બેઠક વિર્ડ નં. ૪... ૪ બેઠક
વોર્ડ નં. ૯ . ૨ બેઠક. ૧ સ્ત્રી માટે અનામત,
વોર્ડ નં. ૮.
૨
"
Page #255
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવગાથા મોટા વિભાગે
કંસારવાડા (હેળી ચકલા) અંતિસરીયા દરવાજેથી સીધા પશ્ચિમ તરફ જતાં ડાબા હાથે જ્યાં લાંબી શેરીને રસ્ત શરૂ થાય છે. એ જ ચગાનમાં ફાગણ સુદ પૂર્ણિમાએ હોળી પ્રગટાવવામાં આવે છે. આ સ્થળને હોળી ચકલું કહે છે. આ વિભાગને કંસારવાડાને ચકલો કહે છે. આ વિભાગમાં કહેવાય છે કે ૩૦૦ ઘરે કંસારાનાં હતાં. આ ભાઈએ બાબીવંશના સમયમાં ગામ છોડી નડીયાદ, વિજાપુર વગેરે સ્થળે ગએલા કહેવાય છે. હાલમાં આ સ્થળે ઐશ્વર્યવાન જૈન પ્રજા તથા અન્ય કેમની પ્રજાને વસવાટ છે. હાલ જે કસાઈવાડે છે તે પહેલાં જૈન પ્રજાના વસવાટવાળે ભાગ હતો.
હાલમાં શ્રીશામળભાઈ શેઠની પોળમાં જે હર્ષદ માતાજીની પ્રતિમા છે, તે પ્રથમ ટાંકલાની દેરીથી કંસારા ભાઈઓ લાવેલા એમ કહેવાય છે. હાલમાં તેને વહીવટ દરજી કેમના ગોર કરે છે.
મલેકવાડે – કંસારાવાડાના ચકલેથી ગોરવાડાના માર્ગે કાચના કારખાના તરફ ગયા બાદ ત્યાં એક ગાનમાં ખંડેર છે. ખંડેર ઇમારતની પડોસના ભાગને મલેકવાડ કહે છે. આ ખંડેર મલેક દરબાર” (જુઓ ચિત્રો)ના નામે ઓળખાય છે. મલેક કુટુંબ અલવાની ઈમાનદારી ભગવતા પ્રતિષ્ઠિ મુસલમાન ભાઈઓ હતા. આ કેમની પહેલાં એક રાજવી જેવી જાહોજલાલી હતી. આ ઈનામદાર ઉદાર અને વીર પણ હતા. પાડોશમાં કાલ સૌયદને રોજે છે.
સીસગરવાડઃ આ વિભાગમાં વસનારા મુસલમાન ભાઈઓ કાચના કારખાનામાં ગોળામાં સીસું રેડવાનું કામ કરતા. સીસું રેડનાર સીસગર કહેવાયા. અને આ વિભાગને સીસગરવાડ કહેવા. પાસેના વિભાગમાં કાચના કારખાનામાં બંગડી બનાવનાર જ્યાં વસે છે તે વિભાગને બંગડીવાડ કહે છે.
કડીઆવાડઃ ઃ કડીયાની મરજીથી ભાવસારવાડથી આગળ જતાં ડાબા હાથે જે વિભાગ છે તેને કડીયાવાડ કહે છે. આ મુસલમાન કડીયાભાઈએ મકાને ચણવા, બાંધવાને બંધ કરે છે. કપડવણજ શહેરનાં મોટા ભાગનાં મકાનો તેઓની હાથ કારીગરીના નમુના છે.
ભાવસારવાડ : કડીયાવાડ પુરી થતાં તાઈવાડા સુધીના ભાગને ભાવસારવાડ ઉફે છીપવાડ કહે છે. કાપડ માટેના પ્રખ્યાત શહેરને છાપકળા સાથે સંબંધ હોય જ. પહેલાં
આ હિંદુ ભાવસાર તેમના ભાઈઓ કપડાં લાવતા અને રંગતા. તેથી તેઓને છીપા પણ ' કહેતા. ધીમે ધીમે આ ઉદ્યોગ પણ નરમ બનતે ગયે. આ એક જ કેમના ભાઈઓ
Page #256
--------------------------------------------------------------------------
________________
ગૌરવ દશમું
১২৭ આ વિભાગમાં રહેતા. થોડાક મુસ્લીમ રંગરેજ તથા બ્રહ્મક્ષત્રિય ભાઈઓના કુટુંબ પણ છાપકામ કરતા હતા. હાલમાં આ કેમના ભાઈઓ અન્ય પ્રવૃત્તિમાં જોડાઈ ગયેલા છે.
તાઈવાડે : ભાવસારવાડથી આગળ જતાં તાઈવાડી વિભાગ છે. આ મુસલમાન કેમના ભાઈઓ કપડાં તુણવાને બંધ કરતા હતાં. હાલમાં કેઈ અહીં આ ધંધે કરતું નથી, પણ તેમના વિભાગમાં તાઈઓની યાદમાં તાઈઓની મજીદ છે.
લુહારાવાડે પહેલાં આ શહેરમાં કહેવાય છે કે આ કેમનાં ચારસો જેટલાં ઘરે હતાં. તેઓ લેતું ગાળવાને તથા ઘડવાને બંધ કરતા હતા. લટું ગાળવાની ભઠ્ઠીઓ મહેર નદીના કાંઠે હતી. જેના કાટના ટેકરા હાલ પણ મોજુદ છે. લોઢા સાથે . કેઈક વનસ્પતિનો રસ ભળવાથી રૂપા જેવું થતું પણ રાજયની બીકે આ પ્રજા ભાગી ગઈ અને વઢવાણ, લીમડી અને અમદાવાદ તરફ વસી. તેમના વંશજો હયાત છે. હાલમાં આ સ્થળે લુહાર (પંચાલ) કેમના ઘરે છે. તેઓ લોખંડ તથા એજીન્યરીંગ વિભાગના સારા એવા જાણકારે છે.
જટવાડો –બાબી વંશના વખતમાં પ્રજાના રક્ષણ માટે જટ કેમના મુસલમાનોને મીઠા તલાવના દરવાજા પાસે વસાવેલા. હાલ આ લોકોની વસ્તી નથી. મોટા નાગરવાડાની હદ પુરી થતાં ત્યાંથી મીઠી તલાવના દરવાજા પાસેની હદ સુધીને જટવાડો કહે છે
જોઈવાડ -હાલના નદી દરવાજા પાસે જઈઆવાડને વિભાગ છે. જ્યાં પહેલાં જોઈ આ જાતના મુસલમાન બાબીવંશના સમયમાં જ વસેલા. આ ગામ રક્ષકોએ પ્રજા પર જુલમ કરવા માંડે. એક માતેલે ઘેટે તેમના = મકાને પાસેના ચોરા પાસે બાંધતા અને આ રસ્તેથી જતા પ્રજાજનેને ફરજીયાત આ ઘેટાને સુંઘવાની ફરજ પાડતા. આ જુલ્મના પડઘારૂપી આ જુલ્મીઓને એજ બાબી વંશના લાડણ બેગમના સમયમાં જ સજા કરી, હદપાર કરી, તેમનાં મકાને જમીનદોસ્ત કર્યા. હાલમાં પણ તે સ્થળે ખેદકામ કરતાં જુની ઈમારતોના અવશેષો મળી આવે છે. (ગટર યેજના વખતે જુના અવશેષો દેખાયેલ) પાછળના ભાગમાં વણકર વગેરે રહે છે. - સૈયદવાડ મુસ્લીમ જગતમાં સન્માનિત હઝરત સૈયદ મુબારક સાહેબના પવિત્ર રૉયદ વંશના વારસદારનાં અહીં કુટુંબ વસે છે. અંતિસરીયા દરવાજા પાસેના કસ્બામાં આ વિભાગ આવેલ છે. હાલમાં પણ ત્યાં એક વિશાળ સૈયદની હવેલીના નામે ઓળખાતું મકાન છે. જે તેની જાહોજલાલીની યાદ આપે છે. શ્રીઅમૃતબાઈ શેઠાણીની ભવ્ય ભાવનાના પ્રતિકરૂપ શ્રીઅષ્ટાપદજીના દેરાસરના મહત્વના કાર્યકર શેઠાણીના નિમકહલાલ સેવકેમાંના વ્યક્તિ તરીકે હુસેનમીયાં દાદામીયાં સૈયદને ફાળો હતે.
હરિજનવાસ –શહેરની સફાઈ કરી પ્રજાને તંદુરસ્તી માટે પ્રયત્ન કરનાર પ્રજાના સેવક જેવા હરિજન ભાઈઓને વસવાટ દરેક દરવાજા બહાર છે. આ રીતે અંતિસરીયા રીના દરવાજા બહાર, ૨-ગાંચી બારના દરવાજા બહાર, ૩–સરખલીયા દરવાજા બહાર,
Page #257
--------------------------------------------------------------------------
________________
રરર
કપડવણજની ગૌરવગાથા ડબગરવાસ :-ચામડાના ઉદ્યોગ પર ટકનાર આ પ્રજા શહેરના ઉત્તર વિભાગમાં નદી દરવાજે જતાં રાવળીયા વાડની પડોશના એક ખાંચા દ્વારા જતાં તેમનો માર્ગ છે. ત્યાં આ પ્રજા રહે છે. કહેવાય છે કે પહેલાં અહીં કિલાને દરવાજે હતું, પણ બાબી વંશના સમયમાં પુરી દેવામાં આવેલો, અને ગાંચીવાડા તરફ ના દરવાજે કરવામાં આવેલ. જે હાલમાં ગાંચીવાડાની બારી-ગાંચીબારી તરીકે ઓળખાય છે.
વણકરવાસ –નદી દરવાજા પાસે જે ઈઆવાડવાળા ભાગની પાછળ આ કાપડવણનાર તુલસીપુજક પ્રજાને વાસ છે. આ લોકોને થોડોક સમુહ મલેકવાડાના ભાગમાં પણ રહે છે.
ચમારવાડ -શ્રીકુબેરજી મહાદેવ તરફ આ પ્રજા વસે છે. તેમનો મુખ્ય ધંધે ઢોર ચીરવાને તથા મુએલાં ઢેર લઈ જવાનું છે. મુએલાં ઢોર ચીરીને ચામડું સાફ કરવા તેઓના વસાવટ પાછળ ચામડીઆના માટા કુંડ પણ છે.
કપડવણજની આસપાસનાં પરાં તથા કપડવંજીઓનાં ઇનામી ગામે.
કરસનપરૂં-તૈયબપ)-અંતિસરીયા દરવાજા બહાર (ઓઢણ, તેરે છેડવાની જગ્યા) માણેકબાઈ શેઠાણની ધર્મશાળા તરફ જતાં ડાબી બાજુની સડકે કરસનપરામાં જવાય છે. આ સડકે જતાં જીનીંગ ફેકટરી અને તેથી આગળ જતાં એક જુની દરગાહ ઝબંડશા પીરની છે. ડાબી બાજુ તેલની મીલ છે. ત્યાં એક દરગાહ છે. જેને લોકો “ઝાલાની કબર કહે છે. પડોશમાં લલ્લુપરૂં છે, અને કેરણ ખાણની તલાવડી છે. અહીંથી કરસનપરું શરૂ થાય છે. કરસનપરામાં પ્રવેશતાં જ જમણુ બાજુ નગર રક્ષક શ્રીરામભક્ત હનુમાનની પ્રતિમા છે. ડાબી બાજુ એક નાનકડી દેરી છે. આ પરામાં પ્રખ્યાત ધર્મવીર ભાથીખત્રી મહારાજનું દેવળ છે. સામે જ ઢેર પુરવાને ડબ્ધ છે. કપડવણજ શહેરમાં રખડતાં ઢોર અહીં પુરવામાં આવતાં. માલિક જ્યારે તે હેરને છોડાવવા આવે ત્યારે ખર્ચ અને દંડ આપીને છેડાવી જાય. (લાંબે વખત રહેનાર ઢોરને બીન વારસી ગણીને હરાજી કરવામાં આવતું) | મુખપરૂં :-મુખીપણું એ રાજ્ય હક્ક માફક વારસાઈ હકક છે. તે સંવત ૧૮૦૯ ઈ. સ. ૧૭૫૩ માં કડવા પટેલ કેશવજીના હાથમાં ગાયકવાડી સમયમાં આવ્યું. બાબી વંશના સમયમાં ગામની મુકાદમી મોઢ વણિકના હાથમાં હતી.
સંવત ૧૯૦૭ ઈ. સ. ૧૮૫૧ લગભગમાં કપડવણજના શ્રીગેપાળરાવ લક્ષમણરાવ નામના કપ્રિય મામલતદાર હતા. તેઓ દક્ષિણ હોવાથી સૌ તેમને “દાદાના મસ્તનામથી
Page #258
--------------------------------------------------------------------------
________________
ગૌરવ દશમું
૨૨૩ માનભરી રીતે બોલાવતા. આ સમયમાં કપડવણજના મુખી શ્રીકરશનદાસ કરીને હતા. (“રાજી રેળ અને કરશન કેરને આ જમાનો હત)
કરશન સુખી લોકો પાસેથી તેમને હફક ઉઘરાવવા હાલ જ્યાં આ પરૂં છે તે સ્થળે માંડે બાંધીને મુકામ કરતા. મુખીને ઘરે આવતાં જતાં તકલીફ પડતી, તેથી તેમણે દાદા સાહેબને વાત કરી. ગોપાળરાવે તેમને અહીં કેટલીક જમીન આપી. જ્યારે મુખીએ આ સ્થળે લોકોને વસાવી ગામનું નામ કરસનપરું રાખ્યું. હાલ તેને તૈયબપુર કહે છે.
ગપાળપડું -કરસનપરાનું સમકાલીન આ ગોપાળપુરૂં છે. ઐતિહાસિક સીંગરવાવની દક્ષિણે, રેલ્વે સ્ટેશનની જમણી બાજુ આ ગોપાળપરું આવેલ છે. સંવત ૧૯૧૦ ઈ. સ. ૧૮૫૪ની આસપાસના સમયમાં કપડવણજના પ્રજાપ્રિય મામલતદાર શ્રીગેપાળરાવ લક્ષમણરાવે લેકેને આ બાજુ વસાવ્યા. તેમના નામથી આ વિભાગ ગોપાળપરાના નામથી ઓળખાય છે. આ પરામાં એક ધર્મશાળા તથા શ્રી રણછોડજીનું મંદીર છે. અહીં એક કો છે. જેનો ઉપગ ઘણું જ કુટુંબે કરતાં હતાં. (નળ આવતા પહેલાં.).
લલુપડું -કરસનપરામાં જતાં ડાબી બાજુની તેલની મીલ તથા કેરણું ખાણુની તલાવડીની પાસે શ્રીલલ્લુભાઈ મુખીએ પિતાની જમીનમાં લોકોને વસાવ્યા તેને લલુપરૂ. નામ આપ્યું. આ લલ્પરૂં સંવત ૧૯૮૨ ઈ. સ. ૧૮૫૧માં વસાવ્યું. તે ઉર અં ૨૩-૦' અને પૂર્વ રેખાંશ ૭૩”–૩” ઉપર છે.
મહમદપરૂં –(ઈનામી) –વિ. સં. ૧૮૪૪ ઈ. સ. ૧૭૮૮-૮૯ના અરસામાં તલાઈઓએ કુવે બંધાવ્યો. તે બાદ વિ. સં. ૧લ્પ૯ ઈ. સ. ૧૯૦૩ લગભગમાં શ્રીઆણુંદરાવ ગાયકવાડ અને તેમના દીવાન સીતારામ બાપુએ શ્રીગુલાબસીંગ કાકુભાઈને આ મહમદપરૂં ખુશીથી સિરપાવમાં આપેલું. આ કુટુંબના પહેલાંના પ્રતાપી પુરૂષોમાં શ્રીગુલાબસીંગ પણ હતા.
- આ કુટુંબના શ્રીકુલબા હતાં, કે જેમણે સંવત ૧૮૦૮ ઈ. સ. ૧૭૫રમાં બારોટવાડાને ચોતરે બંધાવેલ. જે આજે પણ મોજુદ છે.
આ કુટુંબમાં બારેટ કાકુજી ઘણા જ પ્રખ્યાત પુરૂષ હતા. તેઓશ્રીએ લુણાવાડાની જાતી ઉઠાવવામાં ઘણી સારી મદદ કરેલી. જેથી તેમને સંવત ૧૮૩૪, ઈ.સ. ૧૭૮૮માં શ્રીદીપસીંહજી મહારાજે વખતપુર કે હાલ પાતાપોર તરીકે ઓળખાય છે. તથા તેમને જુની મુવાડીની જડવાઈ પણ બાંધી આપેલી. આ પ્રસિદ્ધ પુરૂષને વાડાશિનેરના નવાબ મહમદખાને “ખડેલ” ગામ પણ સંવત ૧૮૦૯ મહાસુદ ૫ ના આપેલ.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪
કપડવણજની ગૌરવગાથા - કાકુજીના સુપુત્ર ગુલાબસીંગે સંવત ૧૮૫૩ ઈ. સ. ૧૭૯૭માં વાડાશિનેર અને કપડવણજની વચ્ચે વાવ બંધાવેલી. જે હાલ “કાપડીની વાવ” તરીકે ઓળખાય છે.
અલવા (મલેક) કપડવણજથી પાંચ(૫) માઈલ દૂર છે. ૫૦૦ વર્ષો પૂર્વે અલીમહમદ નામના મલેક સરદારે આ ગામ વસાવેલ એમ કહેવાય છે. તે ઉ. અં. ૨૩”...” અને પૂર્વ રેખાંશ ૭૩–૪, પર આવેલ છે.
મીરાંપરૂં –ત્રિવેદી જીવણજી ગોવિંદરામે તે વસાવેલું. તે કપઠવણજથી એક માઈલ દુર છે.
દંતાલી -ઉ. અં. ૨૩–૫” પૂર્વ રેખાંશ ૭૩-૮' (કપડવણજથી ૧૦ માઈલ દુર છે.)
પ્રેસકાટપુરા હનુમાનપુરા ઈસ્લામપુરા –આ ત્રણ પરાઓ છે.
કપડવણજ શહેરની આસપાસ અત્યારે તે પરાં છે. પૂર્વકાળમાં કિલ્લા બહાર કોઈ પણ જાતને વસવાટ ન હતું, અને પ્રજા કિલ્લાના રક્ષણ નીચે ગામના અંદરના ભાગમાં જ રહેતી. તે સમયમાં જેમ અન્ય જુના ગામ કે નગરમાં પહેલાં દુશ્મનથી સાવધ રહેવા જે સગવડો રાખવામાં આવતી, તેવી જ આ ગામની વ્યવસ્થા અને રક્ષણ માટે જરૂર તેવાં ટકેર ખાનાં પણ હતાં.
૧. કમ્બાની બહાર -કિલ્લા બહાર આજે એક ટેકેરખાનું મોજુદ છે. જેનું ભેયરૂં ચાંદભાઈ વાજાવાળાના ઘરની બહાર આજે પણ નીકળે છે, મજુદ છે.
વરાંશીના ઘાટ પર –વરાશીના ઘાટ પાસે આજે નીચેના ભાગમાં એારડી બનાવેલ છે. પહેલાં આ સ્થળે ટકરખાનું હતું તેમ કહેવાય છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
ગૌરવ અગિયારમું
મેળા–ઉરસ–વડા ભારતના દરેક પ્રાંતમાં વિવિધ રીતે મેળાઓ, ઉરસ તથા વરઘોડાઓ જાય છે. આ બાબતમાં ભારતના અન્ય પ્રદેશમાં અને તેમાંએ ગુજરાતમાં જાતા એ મેળાઓમાં લાખે ધાર્મિક અને ભાવિક પ્રજા ભાગ લે છે.
આ મેળાઓ ભારતીય સંસ્કૃતિનાં દર્શન કરાવે છે. આ મેળાઓ દ્વારા જીવનની ઉન્નતિ અને ભાવનાઓનાં દર્શન થાય છે
, આપણા ગામમાં અને તેની આસપાસમાં જે જે ધર્મ સ્થળ , ત્યાં સારા પ્રમાણમાં મેળા ભરાય છે. મુસ્લીમ ભાઈઓનાં ઉરસ પણ સારા પ્રમાણમાં ભરાય છે.
આપણું ક૫ડવંજમાં ભરાતા મેળાઓ:સોમનાથ મહાદેવ અને માટી નાની રત્નાગર માતાજીના સ્થાનકે તથા કરસનપુરામાં દર નુતનવર્ષ અને ભાથીજીના સ્થાનકે મેળો ભરાય છે, તેવી જ રીતે આસપાસમાં ઉત્કંઠેશ્વર, કેદારેશ્વર, ફાગવેલ, તેરણા અને પીઠાઈમાં સારા મેળા ભરાય છે.
આ પ્રણાલિકાઓના યાજકેએ સામાન્ય રીતે શ્રાવણું ભાદરવા માસની પસંદગી કરેલ છે, તેમાં પણ પૂર્ણિમા, અગિયારસ કે અમાવાસ્યાને પસંદગી આપેલ છે. આપણે પ્રદેશ ખેતી પ્રધાન હોવાથી વિવિધ રીતે અભ્યાસ કરીને જ આપણા ભૂતકાળના વિદ્વાનોએ સમય અને ઋતુઓની પસંદગી કરેલ છે.
આપણું ભારતીય સંસ્કૃતિના આ ઉત્સવને સંબંધ ધર્મ સાથે જ સંકળાયેલ છે. ઉરસ મુસ્લીમ ધર્મ સાથે, પયગમ્બર સાહેબ કે સંતના પીર જીવન સાથે જ સંબંધ ધરાવતું હોય છે, અને વરઘોડા, ધાર્મિક ઉત્સવ અને રાષ્ટ્રિય તહેવારે કે લગ્ન જેવા શુભ પ્રસંગે હોય છે.
ફર્પટવાણીજ્ય, કપડવણજ, કપડવંજ ત્રણે અને તેની આસપાસ આવેલ પવિત્ર સ્થળ પર મેળા જાય છે. જેમાં ઉત્કંઠેશ્વર મહા વદ ૧૪ (મહાશિવરાત્રિ) તથા દંતાલીમાં શ્રીમનાથ મહાદેવ, - ફાગવેલ -નૂતન વર્ષે મેળો ભરાય છે.
સોમનાથ મહાદેવ લસુંદ્રા -શ્રાવણ વદ આઠમ(જન્માષ્ટમી) ભાદરવા સુદ-૭ ૧૨ થી પૂર્ણિમા, મેટી તેમજ નાની નાગર માતાજીના સ્થાનકે સુંદર મેળે જાય છે,
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૨૬
કપડવણજની ગૌરવગાથા પીઠાઈ :–ભારદવા સુદ-૮ (ધરો આઠમ) શહેરના મંદિરોનાં ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય છે.
પર્યુષણ -શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા સુદ ૪ સુધી પર્વાધિરાજ પર્યુષણને મહાન ઉત્સવ ઉજવાય છે. આમાં જેને સારી રીતે આરાધના કરે છે. આત્મ સાધના
ઉરસ -મુસ્લીમ બીરાદરે તેમના ધાર્મિક ઉત્સવે દરગાહ પાસે જ હજુ કરે છે. મહારમને પણ સારો એવો મહિમા છે. અહીંના બીરાદરે ઉરસ પણ સારા પ્રમાણમાં ઉજવે છે.
મહેરમ -આપણું શહેરમાં કેટલાંક વર્ષોથી ત્રણ સ્થળેથી તાબુત નિકળે છે. (૧) –કારખનીયાવાડ (સરખલીયા દરવાજા પાસે)
(૨) –કડીયાવાડ (મુસ્લીમ કડીયા ભાઈઓ પિતાને અલગ કલાત્મક તાબુત બનાવે છે.)
(૩) સરકારી (ઘાંચીવાડા) તરફ.
આ રીતે ત્રણ તાબુત નીકળતા. જેમાં પહેલ કારખાનીયા વાડ, વચ્ચે કડીયાવાડને અને છેલ્લે સરકારી તાબુત નીકળતો. જે મહોરમ માસની તારીખ ૧૦ મીની રાત્રે ગામમાં ફરતા, જેને તલની રાત કહેવામાં આવતી, અને બીજે દિવસે બપોર પછી ગામમાં ફરી નદીએ લઈ જઈને ઠંડા કરવામાં આવતા (ડૂબાડવામાં આવતા). આ મહોરમના બે દિવસમાં હિન્દુઓ મુસ્લીમ ભાઈઓને સારો સહકાર આપતા. દરેક સ્થળે મોટા વિભાગમાં તાબુત પાસે લટકાવેલ કપડાંની મોટી પારણાં જેવી ઝોળીમાં રેટ અને ગોળ ફકીરે માટે મૂકવામાં આવતું. કેટલેક સ્થળે ઠંડા પાણીની પરબો ગોઠવવામાં આવતી. મુસ્લીમ બિરાદરો અંગ કસરતના પ્રયોગો કરતા, (અખાડા કાઢતા), કેટલાક મુસ્લીમે થોડા દિવસ અગાઉથી વેશ કાઢતા, (વાઘ બનતા, શરીરે ચટાપટા રંગ લગાવતા, અને બીજા સાંકળથી બાંધીને દેરતા, તાબુતના વાઘને લોકે નાણાકીય સહાય આપતા). એક કમ નસીબપળે આ દિવસમાં બપોરના સરકારી કાવત્રાના ભાગ રૂપે શહે રમાં કમી હુલ્લડ ફાટી નીકળ્યું, તોફાની તત્તના, પરદેશી પાપી રાજનિતીના કારણે, ભાઈચારામાં વિક્ષેપ પડુ. આ દિવસ કપડવંજને કલક આપી ગયો. તંગ વાતાવરણને સજજને શાંતીથી ઉકેલ લાવ્યા. હિન્દુઓએ બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું.' એક મુસ્લીમ લેખકને અભિપ્રાય –
તાબુત -ના- કાગળ અને બુત–પ્રતિમા, તાબુત–કાગળની પ્રતિમા, અને રસ્તે કાઢવા એ પણ ધાર્મિક દૃષ્ટિએ ગ્ય નથી, તાબુતની પ્રથા તૈમુર લંગે ઈ. સ. ૧૩૯૮
Page #262
--------------------------------------------------------------------------
________________
ગૌરવ અગીયારમું
૨૨છે માં શરૂ કરી. વાંચે -આરામ તારીખ ૧૨–૩–૧૯૩૮ના પૃષ્ઠ ૩૦ પર. લેખક ગુલશને બહાર.”
જૈન ધર્મ –જ્યારે જ્યારે જૈન ધર્મને મહોત્સવ હોય અને તેને વરઘોડો જોવા મળે ત્યારે આનંદ ઉભરાય. જ્યારે શ્રીઅષ્ટાપદજીની પ્રતિષ્ઠાને વરઘેડો અને હોળી ચકલાથી શ્રીચિંતામણીજી દાદાની ખડકી સુધી માંડ જોવે, તે વખતને વરઘોડો જે. શ્રીચિંતમાણીજી દાદાના મંદિરનો જીદ્વાર સમયને વરઘેડો. તે સમયના પ્રસંગે વગેરેના દેખાવો વિગેરેની શોભાઓ જેણે જેણે નજરે જોયેલ છે, તે પિતાના જીવનમાં આ અમુલ્ય પ્રસંગો ભુલી શકે તેમ નથી. ગામના નગરશેઠ કુટુંબના તથા શ્રીમંતોના લગ્નના વરઘોડા ગામને શોભા આપે તેવા ભવ્ય હેાય છે. મહા પર્યા. ધિરાજ પર્યુષણના પવિત્ર દિવસના છેલ્લા દિવસના વરઘોડાને જે એ પણ સદ્દભાગ્ય છે.
પુજ્યપાદ શ્રીમદ્ ગદગુરૂ જ્યારે ભગવાન ચંદ્રમૌલીશ્વરના લિંગ સાથે વરઘોડો યાદ રહી જાય તેવો હતે.
વહેરવાડમાં જ્યારે જ્યારે પહેલાના સમયમાં કેઇ યુવાનનું લગ્ન હોય તે વહોરવાડના વરઘોડા અને સાંજના સમયમાં સરખલીયા દરવાજા તરફ જે દારૂખાનું ફેડવામાં આવતું, તે જેવા કપડવણજના મોટા ભાગના આબાલવૃદ્ધ વગેરે નિકળતા.
કોઇપણ કોમનાં વરઘોડાઓમાં જે કંઈ શભા રહેતી તેમાં ખાસ કરીને વહોરા બીરે દરેના વડાઓમાં દારૂખાનું સરસ રીતે ફેડવામાં આવતું. દારૂખાનું બનાવનાર ખાસ હોંશીયાર મુસ્લીમ બીરાદરે હતા. - દારૂખાનું બનાવનાર –એ કેમનો આ ખાસ ધંધો હતો. પડોશના દેશી રજવાડામાં કેઈપણ ઉત્સવ વખતે કપડવણજથી જ દારૂખાનું બનાવીને તેઓ નેકલતા, અને જાતે પણ હાજર રહેતા.
શ્રીમાન પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરૂ શ્રીશંકરાચાર્ય શ્રી સચ્ચિદાનંદતીર્થ સ્વામીજી મહારાજ કપડવંજમાં તારીખ ૨૩-૭-૬૪ ના જિ ચાતુર્માસ માટે પધાર્યા, ત્યારે પરમ પૂજ્ય આ. શંકરાચાર્ય મહારાજને કૈલાસપતિ ભગવાન શંકરે શ્રીચંદ્રમૌલીશ્વરનાં પાંચ લીંગ પ્રદાન કરી અંતધ્યાન થયા હતા, તેજ ભગવાન ચંદ્રમૌલીશ્વરનું લીંગ પુજ્યપાદ જગદગુરૂ શારદા પીઠાધીશ્વર પાસે છે. જેનું પૂજન કપડવણજના આંગણે થયેલ, જેને ભવ્ય વરોડો શ્રાવણ વદ ૦)) અમાસને રવિ. વાર તારીખ ૬-૯-૬૪ના રોજ નિકળેલું, જેમાં જનતાએ લીંગનાં દર્શન કરેલાં.
વૈષ્ણવ શ્રીગોકુલનાથજીને ભવ્ય વરઘોડો. કપડવણજ મધ્યવર્તી વૈષ્ણવી ગામ છે, આ ગામને શ્રીગુંસાઈજી મહારાજે પધારી રૅડા (ક્ષત્રિય) ભકતને શરણે લઈ અલગ
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૨૮
કપડવણજની ગૌરવગાથા કરેલ છે. સંવત ૧૬૪૬ ચૈત્ર સુદ ૯ ના દિવસે શ્રીગેકુલનાથજી પ્રભુ ગોકલથી ગુજરાતમાં દ્વારીકા જવા પધાર્યા.
સંવત ૧૯૧૧ના પોષ વદ ૪ ના રોજ શ્રીગોકુલથી પૂજ્યપાદશ્રી મહારાજ કપડવણજ પધારેવા, ત્યારે મંદિરમાં શ્રીવ્રજદુહે ઠાકોરજી અને સ્વામીજી સાથે પધરાવેલા. વિષ્ણુએ પ્રેમથી દબદબાભર્યો હાથી પર વરઘોડો કાઢી સેવા કરેલી. આ હાથીને આ ગામમાં દેહ વિલય થવાથી તેના પર ચઢવાની નીસરણી આજે પણ મંદિરમાં વિદ્યમાન છે.
શ્રીગોકુલનાથજીના મંદિરમાં શ્રીવૃજદુહે પ્રભુને રીઝવવા થતા મને તથા સમય સમય પર થતા કીર્તનેથી આ આપણું વતન વૈષ્ણવ સમાજમાં “અપર ગેકુલના નામે ઓળખાય છે.
વહોરા બીરાદરના વરઘોડામાં ઈ. સ. ૧૯૩૨માં શ્રી શેઠ જાબીરભાઈ અને તેમના ભાઈઓના થયેલાં લગ્ન વખતે આ ગામમાં ભવ્ય માંડવા રોઠવેલા.
કેનકેવ અને કનકસ ગ્લાસને જેવા એક મહિના સુધી શહેરની તથા ગામડાની પ્રજા ટોળે મળતી, એક માસ સુધી કહાપુરની મશક બેન્ડનું સંગીત સાંભળવા મળતું. બહેરા કેમના વડા નામદાર સૈયદના ડે. તાહેર રસૈફુદીન પધારેલ.. - રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી શ્રીહરિભાઈ દેસાઈના આગ્રથી કપડવણજ પધાર્યા તે સમયનું સરઘસ પણ યાદ રહે તેવું હતુ.
આપણા વતનના ધાર્મિક વરઘોડા અને મુસ્લિમ બિરાદરના ઉરસના પણ વરઘોડા જેવા જેવા હોય છે.
જ્યારે કપડવણજના આંગણે બે અલીભાઈએ મહંમદઅલી તથા શૌકતઅલી પધાર્યા ત્યારે પણ માનવ મહેરામણ ઉમટેલાં. - રાષ્ટ્રપિતા ગાંધીજીના પુતળાની સ્વ. લાલબહાદુર શાસ્ત્રીએ ઉદ્દઘાટન વિધિ કરી ત્યારને પ્રસંગ યાદ રહે તે હતો.
જ્યારે ભારતના ઉદ્યોગપતિઓમાં જેની ખ્યાતિ છે, તેવા કપડવણજના દાનવીર ઉદ્યોગપતિઓ એ શ્રીભાવનગરના દિવાન શ્રીપ્રભાશંકર પટ્ટણી સાહેબને સમાનેલા, તે દિવસ તથા રાષ્ટ્રપિતાની જન્મ દિવસની ઉજવણીના દિવસે તથા નગરપાલિકાની શતાબ્દી મહત્સવના દિવસે અને દેશની એ ચીર મરણિય દિવસ છે.
કપડવણજ આવા મહોત્સવ ઘણુ જ શાનદાર રીતે ઉજવે છે, અને ભવિષ્યની પ્રજા આવા શાનદાર મહોત્સવની ઉજવણીઓ આ ધન્ય ભૂમિ પર ઉજવાતી નીરખવા ભાગ્યશાળી બનશે,
Page #264
--------------------------------------------------------------------------
________________
ગૌરવ અગીયારમું
જોવા લાયક સ્થળે આપનું કપડવણજ જુના નવાં નયન રમ્ય મકાનેથી સામાન્ય રીતે તેની ગૌરવગાથા કહેતું શોભી રહેલ છે. ઐતિહાસિક સમયની મીઠી યાદ ઉજજવલતા, પ્રાચીન પ્રતિમાઓ ભવ્ય મંદિરે, જીનાલયે, મરજીદો, અને કિલ્લાઓના અવશેષો ગેની કથાઓ કહે છે, અને કહેશે. ઈતિહાસના વિદ્યાર્થીઓને અને આ ધરતીના ધાવણ ધાવનાર જીવોને અમર કહાની ભવોભવ કહેશે.
કર્પટવાણિજ્ય” સંસ્કૃતમય ભાષામાં શોભતા શુભ નામવાળું કપડવણજ-કપડવંજ તેના અવશેની યાદી આપણને આપે છે.
કેવું હશે એ બાવન જિનાલય ? કર્પટવાણિજ્યના કદી શ્રેષ્ઠીએ કેટલું એ ધન ખચી ધર્મધ્વજા એ જીનાલય પર ફરકાવી હશે ? સમયના કુર કાળ ચોઘડીએ ધમધતાના પાપે એ પુણ્ય સ્થળને નાશ થયે.
આ નગરનાં અવશેષે તેની પ્રાચિનતાની મીઠી યાદ રૂપે ઉભાં છે. રામાયણ યુગની કથા આલેખતાં તપાવન સમુ મહામુનિ જાબાલ (સત્યકામ) ઋષિની પ્રેરણાભૂમિ, જ્યાં પવિત્ર વેત્રવતીનાં અખંડ વહેણ ચાલુ છે, તે ભગવાન ઉત્કંઠેશ્વરનું પવિત્ર ધામ દર્શનાતર માટે, સાધકે માટે, આજે સર્વેને લેહ ચુંબકની માફક તેની તરફ ખેંચે છે. ભારતનાં સ્વયંતિ લિંગમાં જેની ગણના છે, તે લિંગના દર્શન માટે દુધ ધારા કરી જુઓ. કયાંય પણ દુધ જાય છે તેનો હજુ સુધી કોઈનેય પણ ખ્યાલ નથી આવતો.
(વાંચો ઉત્કંઠેશ્વર) ભગવાન કૃષ્ણચંદ્રના સમયને પ્રકાશ મેળવનાર, આ તાલુકામાં કાશ્મીર સમું નૈસગિક ધામ શ્રીકેદારેશ્વરનું લિંગ હાલમાં પ્રાચીન સમયથી લિંગનું પક્ષાલન કરતું જળ શેભાને ચીરંજીવી રાખી રહેલ છે.
(વાં કેદારેશ્વર...) ટાંકલાની ડુંગરી જયાંથી પહેલાં મેંગેનીઝ ધાતુ પત્થર સાથે ભળેલી નિકળતી. ર માટે નડિયાદ કપડવણજ રેલવેના પાટા ત્યાં સુધી જોડાયેલ, તે ટાંકલાની ડુંગરીમાંના કુવામાંથી નીકળેલ પ્રતિમાઓ તેની પ્રાચીનતાની યાદ આપે છે.
-: ઉમા મહેશ - ગામે ગામ અને શહેરે શહેરે મહાદેવના દહેરાં હોય છે, કેઈપણ ગામ મહાદેવના મંદિર વગરનું આ ભારત દેશમાં પ્રાચે નહીં હોય, ત્યાં આ મહાદેવના દહેરામાં લિંગરૂપે શંકર અને ગોખમાં મહાશક્તિ માતારૂપે પાર્વતીનાં દર્શન થાય છે. આ ઉમા-મહેશ પ્રત્યેક નવા લગ્ન કરનાર પતિ પત્નિનાં આદર્શરૂપે છે અને એમના આશીર્વાદથી આપણું
Page #265
--------------------------------------------------------------------------
________________
૩૦
કપડવણજની ગૌરવગાથા દાંમ્પત્ય જીવન પણ ભર્યુ ભર્યું રહે એવી ઉમેદ સાથે પ્રત્યેક નર અને નારી જીવે છે. પ્રેમ ભર્યાં, આન ંદ ભર્યાં, ભક્તિ ભર્યાં અને શ્રદ્ધા ભર્યા જીવનમાં, આ કલ્પનાનું સન નથી, આ ભાવનાનું સર્જન છે. આ મહાશક્તિ જીવન ઉપર શાસન ચલાવે છે અને આ સર્વ શક્તિમાન વિભૂતિ સત્ર અસ્તિત્વમાં છે. નિર્માળ પ્રેમી હૃદયામાં એમનાં દન થાય છે.”
(આચાય વિનેાખા ભાવે....
તિર્થો
તિર્થીની પવિત્રતાનું આ એકજ કારણ નથી ખની રહેતું કે ત્યાં પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ નિવાસ કરતા હતા. એ તીનું મહત્ત્વ એટલા માટે છે કે આજે પણ ત્યાં એવા ભાગવત મહાત્માઓ વસે છે, જેમની પાસેથી લેાકેાને સન્માર્ગે જવા માટેનુ માદન મળી રહે છે.
--
રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણ સર્વ પલ્લી, (પ્રતિમાઓ સરકાર તરફથી સંગ્રહસ્થામાં ખસેડવામાં આવેલ છે.)
ગુજરાતના સુવર્ણયુગનાં અજવાળાં પથરાયાં, સેાલકી યુગમાં ગુજરનરેશના પગલાંથી પાવન થયેલ આ ધરતી પર અમરકથાનાં કીતિ તારણ અને વાવેા ખંધાયાં. જયાંથી ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ, જેનાં દશન કરી સૌ કેાઈ પાવન થાય છે. હાલમાં તે નવાં મદિરામાં ખીરાજમાન છે.
વાંચેા :-શ્રીનીલક ંઠેશ્વર, શ્રીગુપ્તેશ્વર, શ્રીનારણદેવ, શ્રીમહાલક્ષ્મીજી ( આ પ્રતિમા હાલમાં નવી છે.)
કુંડવાવ ઃ– ગુજરાતમાં સેાલંકી યુગમાં અને કે કુ ંડા અંધાય. જેમાંના ઘણા ખરા તૂટી પણ ગયા છે. જે કુડા હાલ મૌજુદ છે તેમાં આ આપણા ગામના “સુભદ્રક શ્રેણીના શિવકુંડ” છે. જુના સ્થાપત્યની કપડવણજની ગૌરવગાથા કહેતા આજે પણ પ્રવાસીઓને તે આમંત્રે છે.
બત્રીસ કાઠાની વાવ, રાણીવાવ, સીંગરવાવ... સાલકી કથા કહેતાં શીલ્પ છે, (વાંચા પ્રકરણ જળ વિભાગ.)
સાવલીનુ' તળાવ, વાટર વર્કસ, ટાંકીએ.
શ્રીઅષ્ટાપદજીનુ દેરાસર :- જે સમયમાં આ દેશસર શેઠાણી અમૃતબહેને ખંધાવ્યું, તે સમયમાં રૂપિયા બે લાખનુ ખચ થયેલ, ત્યાં આજે તા આરસના શેલતા
Page #266
--------------------------------------------------------------------------
________________
ગૌરવ અગીયારમું
૨૩૧
ભગવાન ૨૪ તિર્થંકરાનુ સ્થાન, દશનના લાભ લેવા દરેક જણ લલચાય તેવુ' દેરાસર છે.
શ્રીચિ’તામણી પાર્શ્વનાથજીનુ` દહેરાસર
:- ચિંતામણી દાદાની પ્રતિમા ઘણી જ પ્રાચીન સમયની અને ચમત્કારિક પ્રતિમા છે. દેરાસરની શૈાભા જોઇને અને દાદાનાં દન કરીને પાવન થવાય છે. હાલમાં આ દેરાસર પાયામાંથી નવું બ ંધાયુ છે. જમીન તળમી કળશ સુધિનું આરસનુ છે.
શ્રીશાંતીનાથજીનું દહેરાસર ઃ– આ દેરાસરની પ્રાચીન પ્રતિમા અને આ સ્થળની જયપુરી કારીગીરી જોવા હૅરેકને આકષ ણુ છે.
પ્રભુના દન કરીને પાવન થવાય છે.
જૈન દેરાસરા ખરેખર જોવા લાયક છે.
(૧) ખાજ આલમના રાજો (૨) જુમ્મા મસ્જીદ (૩) વહેારવાડાની મેાતી મસ્જીદ (જીએ ચિત્ર ન..) (૪) વ્હેારાઓનુ` કબ્રસ્તાન :
મલેક દરબાર – મલેક દરબારના નામે ઓળખાતા આ ૩૦૬૪ એ. વા. ના ક્ષેત્રફળમાં સમાએલ આ ખંડેરાને જોતાં મલેક કુટુંબના વીર પૂર્વજોના પ્રભાવનેા ખ્યાલ આવી શકે. મલેક કુટુંબને વીરતાના પ્રતિક રૂપે અલવા વગેરે ગામેાની ઈનામદારી મળેલી. જે આજે તેમના વંશજો ભાગવે છે. (હીરાપરા, ભેજલી, સીમલીઆનું મુવાડું', કસનજીનુ' મુવાડું, લી'ખાપુરા, સિપાઇએનુ' મુવાડું, વિગેરેની ઈનામદારી ભાગવતા, આ કુટુ એ પહેલાં રાજશાહી ઠાઠથી રહેતા હતા. (જુઓ ચિત્ર ન.)
અજમાવતના કોટ :~ વાત્રક કાંઠે હજુ પણ માગલાઈ સમયની ભવ્યતાના ખ્યાલ આપતા આ કોટના મુખ્ય દરવાજો એક ગજરાજ રીતે ગૌરવવ ંતા શાલે છે, તેની અંદરની બેઠકોના મેાટા પરથાળ, તે સમયની ર'ગીન ચિત્રકળા, આજે પણ અભ્યાસીઓને પ્રવાસીઓને આકર્ષે છે.
ઈ.સ. ૧૫૬૩ દિલ્હીથી માગલ શહેનશાહના એક આજમમાં ઉધેઈ (અજમલખાના) નામના ઉમરાવને વાત્રક કાંઠાના નાના નાના રજવાડાના રાજવીઓને તાબે કરી ખંડણી વસુલાત માટે માંડવા (લાલના માંડવા) માકલેલા. આ ઉમરાવ આજમખાં આશરે માર હજારનું લશ્કર લઈને અહીં આસપાસના નાનાં રજવાડાંની ખંડણી માટે રહ્યો, પણ સળ થયા નહીં. ત્રણ વર્ષામાં તે નિરાશ થયા, આસપાસના કાતરાના નકશા મેળવી દીલ્હી પાછા ગયા ઈ.સ. ૧૫૬૬ માદ ફરી આબ્યા, અને ચાર વર્ષ સુધી ઘેરો ઘાલી અહીં પડાવ નાંખ્યો તેમાં પણ હાર મળી, છેવટે કહેવાય છે કે “કુલાં લાલણી”
Page #267
--------------------------------------------------------------------------
________________
ર૩ર
કપડવણજની ગૌરવગાથા
નામની ગુણિકાએ લાલમીયાને ફસાવી અમદાવાદ લાવ્યાં. ઇ.સ. ૧૫૭૦ માં તેમનુ માથુ કાપી દીલ્હી મેાકલ્યું.
આજમખાં ઉધઇને (અજમલખાન) વાત્રક કાંઠાના આ સ્થળે એક શહેર જેવુ વસાવ્યું. જેનુ નામ અજમાબાદ રાખેલું. અહીં રહેવા લાયક કોટ કિલ્લા ખાંધ્યા, તેનાં હાલમાં ખડેરા છે. આ અવશેષે જોતાં આપણને ભૂતકાળની ભવ્યતાના ખ્યાલ આવી પણ શકે છે. હાલમાં કિલ્લામાંના બે માળ હયાત છે. સામ સામા પાંચ એરડાએ છે. દરવાજો અને કમાના પત્થરની બનેલી છે. દરવાજાની આગલી ખાજુ એ બુરજો છે. તેમાં પહેલાં સુમના બાથરૂમ હોય તેમ લાગે છે.
બીજા માળ પર જવા માટે ઈંટ ચુનાની નીસરણી છે. ઉપર ચાર એરડા અને વચ્ચે ખુલ્લા ભાગ છે. કદાચ આ વિભાગ સુખાએની કચેરી કે સભાખંડ હાય, ત્રીજા માળ પર જોતાં તેની કમાના હયાત છે. કિલ્લાની નજીકમાં કુવે છે. કિલ્લામાં કેટલીક જગાએ નળ મૂકેલા હાય તેમ લાગે છે. (જુએ ચિત્ર નં.)
આ ગામ અજમાવતના કોટ એ નામથી ઓળખાય છે. અહી' ગામમાં મહાદેવમાં એક તપસવી સાધુ ગરીબદાસની પાદુકાઓ છે. (જુઓ ચિત્ર ન.)
SHIFTE
Page #268
--------------------------------------------------------------------------
________________
તાજ
'
કો
-
-
/
. રિકે
કપડવણજની ગૌરવ ગાથા
છે
અવશેષની આરાધના
TRI
Page #269
--------------------------------------------------------------------------
________________
ચિત્ર નં. ૨ (પાના નં. ૫) ટાંકલાની ડુંગરીમાંથી નિકળેલ ત્રણ ઉભી મૂર્તિ
તેણી ના સકસી એની બધાની સા
ચિત્ર નં. ૧ (પાના નં. ૫) ટાંકલાની ડુંગરીમાંથી નિકળેલ એક મૂર્તિવાળું સ્થાપત્ય
ચિત્ર ન. ૩ (પાના નં. ૬) તિર્થંકરની પ્રતિમાના પરીકરો નિચલા ભાગ. સ. ૧૧૬૦તો યશોનાગની ભાર્યાના નામવાળા.
Page #270
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ન. ૪ (પાના નં. ૮) મીઠા તલાવના પુરાણા દરવાજો.
ચિત્ર નં. ૫ (પાના નં. ૧૧) અ ંતિસરીય પુરાણા દરવાજો.
ચિત્ર ન. ૬ પાના નં. ૧૧) નદીના પુરાણા દરવાજો.
Page #271
--------------------------------------------------------------------------
________________
ચિત્ર નં. ૭ (પાના નં. ૧૩) ચિત્ર ન. ૩૫ (પાના નં. પર) કિર્તિમાળ સિદ્ધરાજ મહારાજે બનાવરાવેલ કુંડવાવપર આવેલ અપૂર્વ અદ્રિતીય તારણ
ચિત્ર ન. ૮ (પાના ન’. ૧૩) બત્રીસ કોઠાની વાવનો અંદરના દેખાવ.
ચિત્ર ન. ૯ (પાના ન’. ૧૩) કુંડવાવના પગથીયા સહિતના દેખાવ.
Page #272
--------------------------------------------------------------------------
________________
ચિત્ર નં. ૧૦ (પાના નં. ૧૩) મધ્ય ભાગમાં આવેલી
કુઈ સાથેનો કુંડવાવનું અપૂર્વ દૃશ્ય.
ચિત્ર ન. ૧૨ (પાના નં. ૧૩) રાણીની પ્રિય દાસી
સીંગરના નામે બંધાવેલી સીંગરવાવ.
ચિત્ર નં. ૧૧ (પાના નં. ૧૩) ચિત્ર ન. ૩૯ (પાના ન, ૫ ૬) હરીજન વાસમાં આવેલી સિદ્ધરાજ મહારાજની રાણીના
નામે બંધાવેલી રાણીવાવ.
Page #273
--------------------------------------------------------------------------
________________
ચિત્ર નં. ૧૩ (પાના નં. ૧૩) ચિત્ર ન. ૩૭ (પાના નં. ૫ ૬) સીંગરવાવમાં એક બાજુના ગોખલામાં આવેલ
ગણેશ સ્થાપત્ય.
ચિત્ર નં. ૧૪ (પાના નં. ૧૩) ચિત્ર નં. ૩૮ (પાના નં. ૫૬) સીંગરવાવમાં બીજી બાજાના ગેખમાં આવેલ સપ્તમાતૃકા
સ્થાપત્ય.
ચિત્ર નં. ૧૫ (પાના નં. ૧૪) જુમ્મામદન ગુમ્મટ
અને થાંભલા સહિતના દેખાવ.
Page #274
--------------------------------------------------------------------------
________________
* L | I TOLL મેઘા કે1 1 1 umi L
ચિત્ર નં. ૧૬ (પાના નં. ૧૪) જુમ્મામઇદને ત્રણ ઝુમ્મટો
થાંભલા અને જાળી સહીતનો દેખાવ.
ચિત્ર નં. ૧૭ (પાના નં. ૧૪) જુમ્મામઇદની અંદર ગુમન્ટની અંદરની કોતરણી (પદ્મશીલા સહીતની)
.
રીત :
ક
જ
રસ
છી
એ
જ
કરી છે
આ
.
.
..
.
આર
જ
છે
"
ચિત્ર નં', ૧૮ (પાના નં. ૧૪) જુમ્મામદના શિલાલેખ.
Page #275
--------------------------------------------------------------------------
________________
ચિત્ર નં. ૧૦ (પાના નં. ૧૪) ગામ બહાર આવેલી
અમુલી મજીદ
આવા
છે. કારણ
કે શુ આ બty firm the
કોન, ૬ કે ૧છે 1 h[ TITI જીવા લાગી જાણે જ છે
( જગજાનાર મત
ચિત્ર નં. ૨૦ (પાના નં. ૧૮) આતરસુંબાથી કનીપર જતાં
વાત્રકના કાંઠે આવેલ અજમાવતના પુરાણા કેટ.
ચિત્ર નં. ૨૧ (પાના નં. ૨૨) સં. ૧૮૧૮નું
સાત રાજ્યના હસ્તાક્ષરવાળુ તામ્રપત્ર.
Page #276
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ન'. રર (પાના નં. ૨૫) કચેરીનો પુરાણો દરવાજો.
ચિત્ર ન. ૨૩ (પાના નં ૨૫) ચિત્ર નં. ૩૬ (પાના નં. ૫૫) કુંડવાવેના માથા ઉપર, પુરાણી ટાવરને શણધારેલું ચંચલ
બાઈ ટાવર.
ચિત્ર ન. ૨૪ (પાના નં. ૩૩) એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે
એક પુરાણું કેટડું.
Page #277
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ન. ૨૫ (પાના નં. ૪૬) મહેાર નદીનો વર્તમાન પુલ.
ચિત્ર ન. ૨૬ (પાના નં. ૪૬) વરાસી નદી પરો બેઠા પુલ.
ચિત્ર ન. ૨૭ (પાના નં. ૪૭) વરાંસી નદી પરને પગથીયાના એવારા.
Page #278
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ન. ૨૯ (પાના નં. ૪૭) વરસીપરનું સમાધિ સ્થાન.
ચિત્ર નં. ૨૮ (પાના નં. ૪૭-૭૫) વરસીપરનું ટકેર ખાનું. | કોઈ તેને કચેરીના કેટ અંદરનું કારખાનું કહે છે.
ચિત્ર નં. ૩૦ (પાના નં. ૪૭) સંગમ નદી પર આવેલ
ગિરનારી આશ્રમ
Page #279
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ન. ૩૧ (પાના નં. ૪૭) વરાંસી નદી પરનો
તુલસી કયારે.
ચિત્ર નં. ૩૩ (પાના નં. ૪૮) ચિત્ર નં. ૫૦ (પાના નં. ૧૦ ૨)
સંત કબીર મહંત
ચિત્ર નં. ૩૪ (પાના નં. ૪૮) સંગમ નદીપરને ન પુલ.
ચિત્ર નં. ૪૦ (પાના નં. ૬૩) રાધા-કૃષ્ણ મંદિરની અંદરની મનોહર જાળીઓ.
Page #280
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ન. ૪૨ (પાના નં. ૯૭) શેઠ મીઠાભાઈ ગુલાલચંદનો
સંવેગી ઉપાશ્રય.
ચિત્ર નં૪૧ (પાના નં. ૬ ૬) રામજી મંદિરના
શીખરને પાછલે ભાગ,
. ૪૩ (પાના નં. ૯૭) શેઠ વૃજલાલ હરીભાઈનો શ્રાવિકા ઉપાશ્રય.
Page #281
--------------------------------------------------------------------------
________________
ઘેર્યો
ચિત્ર ન. ૪૫ (પાના ન'. ૯૮) માણેકબાઈ શેઠાણીના શ્રાવિકાના ઉપાશ્રય.
→
ચિત્ર ન. ૪૬ (પાના ન. ફૂટ) લડીપાશાળનો ઉપાશ્રય.
ચિત્ર નં. ૪૪ (પાના નં. ૯૮) શ્રીવીશાનીમા પંચના ઉપાશ્રય.
Page #282
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ન. ૪૮ (પાના ન. ૯૯) માણેકબાઈ શેઠાણીની ધર્મશાળા, (અતિસરીયા દરવાજા બહાર)
ચિત્ર ન. ૪૭ (પાના નં. ૯૯) શેડ મીઠાભાઈ ગુલાબચંદની નવી ખાંડાઢોર પાંજરાપોળ.
ચિત્ર ન. પ૧/૧ (પાના નં. ૧૦૩) શેઠની હવેલી ઉપરનું લાકડાની કોતરણીવાળુ બ્રેકેટ
Page #283
--------------------------------------------------------------------------
________________
一帶一路一帶一帶一經一絲一跳一跳————器一一一一一號一一一錄
A t. 11/2 (Itell t. 103) 16cl cell Rd elta Q1.
Page #284
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ન. પર (પાના નં. ૧૦૪) ઈદગાહ (સામુદાયિક
નિમાજ પડવાનું સ્થાન).
ચિત્ર નં. ૫૩ (પાના નં. ૧૦૪) વહોરાના કબ્રસ્તાનનો દરવાજો.
ચિત્ર નં. ૫૪ (પાના નં. ૧૦૪) વહોરાના કબ્રસ્તાનને ભવ્ય રોજે.
Page #285
--------------------------------------------------------------------------
________________
ચિત્ર નં. ૫૬ (પાના નં. ૧૦૭) મહાત્મા ગાંધીનું બાવલું.
ચિત્ર નં. ૫૭ (પાના નં. ૧૦૮) શ્રીમાન્ હરીલા
માણેકલાલ દેસાઈનું બાવેલું,
ચિત્ર નં. ૫૮ (પાના નં. ૧૦૮) કપડવણજની
મ્યુનિસિપાલને લાગેલા પુરાણ કોટ.
Page #286
--------------------------------------------------------------------------
________________
ચિત્ર નં. ૫૯ (પાના નં. ૧૦૯) કપડવણજની મ્યુનિસિપલ
ચિત્ર નં. ૬ ૦ (પાના નં. ૧૩૫) પરીખ પરસોતમદાસ હરગોવનદાસ મહાજન લાયબ્રેરી કપડવણજ. જેનું ગ્રંથપાલ તરીકે સંચાલન શ્રીમાન મધુસુદન ત્રિવેદીએ કર્યું. આથી ગુજરાત સરકારે તેઓશ્રીને ગ્રંથપાલ તરીકેનું પારિતોષિક અને પ્રમાણપત્ર ઈ. સ. ૧૯૭૪માં એનાયત કર્યું હતું.
ચિત્ર નં. ૬૧ (પાના નં. ૧૪૦) શ્રીઅભયદેવસૂરીશ્વરજી
જ્ઞાન મંદિર
Page #287
--------------------------------------------------------------------------
________________
ચિત્ર નં. ૬૨ (પાના નં. ૧પર) શ્રી જે. બી. મહેતા હોસ્પીટલ.
ચિત્ર નં. ૬ ૩ (પાના નં. ૧૫૨) શ્રીજયંતસાર્વજનિક
દવાખાનું.
ચિત્ર ન. ૬૪ (પાના નં. ૧૫૭) શ્રીબેનજીબાઈ હિન્દુ
પ્રસૃતિગૃહ.
= ચિત્ર નં. ૬ ૫ (પાના નં૧૬ ૩) શેઠ મીઠાભાઈ ગુલાલચત્ર
(જુની) કાળાય પરબડી
Page #288
--------------------------------------------------------------------------
________________
ચિત્ર નં.૬૬ (પાના નં. ૧૬૩) શેઠ મીઠાભાઈ ગુલાલચંદ (નવી) પરબડી.
પૈસો ક
ચિત્ર નં. ૬૭ (પાના ન. ૭૨) જુના જમાનામાં (શૈકા પહેલાં) કોટ ફરતી ખામો ખાતાં જમીનમાંથી નિકળેલા ૬’–૬”ના હનુમાનજી.
TEL
- TA TY);
ચિત્ર નં. ૬૮ (પાના ન’. ૧૦૦) શેઠ મીઠાભાઈ ગુલાલચંદ ધર્મશાળા (સરખલીયા દરવાજા બહાર)
Page #289
--------------------------------------------------------------------------
________________
a
S
cale IEEEહાક
GS, લાલ હ સિંહા
ચિત્ર નં. ૬૯ (પાના નં. ૧૦૦) માણેકબાઈ શેઠાણીની
વીશાનીમા જેનવાડી.
ચિત્ર નં. ૭૦ (પાના નં. ૧૨૫) રા.બા. વલભરામ
છોટાલાલ ત્રિવેદીનું બાવેલું.
ચિત્ર નં. ૭૧ (પાના નં. ૧૩૪) કચ્છની મજીદ
Page #290
--------------------------------------------------------------------------
________________
આગમદ્ધિા૨૬ આચાયૅની બાદસાગ૨સરી ૫૨. મ. સા. : પંત્વજ.
ચિત્ર નં. ૭૩ (પાના નં. ૧૪૧)
ચિત્ર નં. ૭૨ (પાના નં. ૧૩૪) કડીયાની મજીદ
ચિત્ર નં. ૭૪ (પાના નં. ૧૪૧) શાક્ષરવર્ય મુનિરાજ
શ્રીપુણ્યવિજયજી મ.
Page #291
--------------------------------------------------------------------------
________________
શ્રી લક્ષ્મીચંદ મીઠાલાલ કાંટાવાલા
સેવાસંઘ શાર્વજનિક મમિયોપેથિક
દવાખાનું-કપડવણજ
*&
ગામના આગમન માં
Mah
વાઘડવા ગોલા
' '
***
ચિત્ર નં. ૭૫ (પાના નં. ૧૫૯) શ્રીલક્ષ્મીચંદ મીઠાલાલ કાંટાવાળા હોમિયોપેથીક દવાખાનું.
ચિત્ર ન. ૭૬ (પાના નં. ૧૬૬) શ્રીચિંતામણી પાર્શ્વનાથજી
મંદિર
બાબા આ શ દ ૫૬-૪
ચિત્ર નં. ૭૭ (પાનાન. ૧૬૭) શ્રીચિંતામણી પાર્શ્વનાથ
ભગવાન.
Page #292
--------------------------------------------------------------------------
________________
• સ્વરજી
શ્રી આદી.
ચિત્ર નં. ૭૮ (પાના નં. ૧૬૯) શ્રીમદિયાના આદિશ્વર
ભગવાન મંદિર
ચિત્ર નં. ૭૯ (પાના નં. ૧૬૯) મોદિયાના શ્રી આદિશ્વર
ભગવાન.
ચિત્ર નં. ૮૦ (પાના નં. ૧૬૯) શ્રી અજીતનાથ ભગવાન
મંદિર.
Page #293
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ન. ૮૧ (પાના નં. ૧૭૦) શ્રી અજીતનાથ ભગવાન.
ચિત્ર નં. ૮૨ (પાના નં. ૧૭૦) શ્રીવાસુપૂજ્ય
સ્વામિ મંદિર.
ત
ચિત્ર નં. ૮૩ (પાના નં. ૧૭૧) શ્રીવાસુપૂજ્ય સ્વામિ
Page #294
--------------------------------------------------------------------------
________________
ચિત્ર નં. ૮૫ (પાના નં. ૧૭૧) શ્રી અષ્ટાપદજી મંદિરમાં શ્રીઆદીશ્વરભગવાન અને મહાવીર સ્વામી ભગવાન.
પૂર્વમાં એ.
ચિત્ર નં. ૮૪ (પાના નં. ૧૭૧) શ્રીઅષ્ટાપદજી મંદિર.
ચિત્ર નં. ૮૬ (પાના નં. ૧૭૨) શ્રી શાંતિનાથ ભગવાન
મંદિર.
Page #295
--------------------------------------------------------------------------
________________
ચિત્ર નં. ૮૭ (પાના નં. ૧૭૨) શ્રી શાંતિનાથ ભગવાન.
ચિત્ર નં. ૮૮ (પાના નં. ૧૭૨) શ્રી કલીકુડપાર્શ્વનાથ
(અતિપ્રાચિન).
ચિત્ર નં. ૮૯ (પાના નં. ૧૭૩) માણેકબાઈ શેઠાણીનું
શ્રીઆદીશ્વર ભગવાન મંદિર.
Page #296
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ન. ૯૦ (પાના નં. ૧૭૩) માણેકબાઈ
શેઠાણીના શ્રીઆદીશ્વર ભગવાન.
ચિત્ર ન. ૯૧ (પાના નં. ૧૭૩) શ્રીનેમિનાથ ભગવાન મંદિર
$ ic
ચિત્ર નં. ૯ર (પાના નં. ૧૭૩) શ્રીનેમિનાથ ભગવાન.
Page #297
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ન. ૯૩ (પાના નં. ૧૭૪) શ્રીઆગમસ્થ ભ
ધી ન્યુ લાલ ઘોદા પેઢી
પાવાગ
माहता ઉદ્યોગગૃહ
ચિત્ર નં. ૯૫ (પાના ન’. ૧૭૬) શ્રીપાનાચંદ વ્રજલાલ ધર્મકૂ ડ પેઢી
કાન્તાબહેન હસમુખલાલ મગનલાલ તથા જિનમતીબહેન રમણલાલ મહેતા ઉદ્યોગગૃહ.
ચિત્ર નં. ૯૪ (પાના નં. ૧૭૪) શ્રીઆનંદસાગર સોસાયટીમાં શ્રીમહાવીર સ્વામિ મદિર
ચિત્ર ન. ૯૬ (પાના નં. ૧૭૬) શ્રીઅભયદેવ સૂરીશ્વરજીની
Page #298
--------------------------------------------------------------------------
________________
ચિત્ર નં. ૯૭ કસ્તુરલાલ વાડીલાલ મનસુખ પારેખ લાયબ્રેરી
ચિત્ર નં. ૯૮ પારી મીઠાભાઈ કલ્યાણચંદ ધર્મ ફંડ પેઢી
કાંતિલાલ કેશવલાલ ગાંધી અતિથિગ્રુહ
Page #299
--------------------------------------------------------------------------
________________
ચિત્ર નં. ૯૯ દુદુબદસાહની દરગાહ
કાકા કાક
ચિત્ર નં. ૧૦૦ મેતીમજીદને અંદરના ભાગ
ચિત્ર નં. ૧૦૧ વહોરવાડનું ટાવર
Page #300
--------------------------------------------------------------------------
________________
ચિત્ર નં. ૧૦૨ ગુરુ ગ'ગદસિ ૧૮૫૭ વરાંસીના મંદિરનો લેખ
RAL
Iક વગરબા
ની ની ની
1
ચિત્ર ન. ૧૦૪ સ્વતંત્ર સૈનીકોને કીર્તિ સ્થંભ, તામ્રપત્ર મેળવનારની આદિ, (કચેરીના દરવાજાની અંદર)
ચિત્ર નં. ૧૦૩ સં. ૧૯૬૦, વૈ. વ. ૧૩, શુક્ર પરી અમીચંદ જવરદાસ કુટુંબ વરસીના મંદિર પરનો લેખ
ચિત્ર નં. ૧૦૫ સતર સહીદોની દરગાહ
Page #301
--------------------------------------------------------------------------
________________
O
ચિત્ર નં. ૧૦૬ ટાંકલાની ડુંગરીમાંથી નિકળેલ પત્થર સ્થાપત્ય
ચિત્ર નં. ૧૦૭ સ’ગમના પુત્ર પાસે, સ્મશાનગૃહ પા ભુધરદાસ ધનેશ્વરના તુલસી કયારા પરનો લેખ
ચિત્ર નં. ૧૦૮ મલેક દરબાર (૧)
Page #302
--------------------------------------------------------------------------
________________
ચિત્ર નં. ૧૦૯ એક જુનું સ્થાપત્ય
ચિત્ર નં. ૧૧૦ મલેક દરબાર (૨)
ચિત્ર નં. ૧૧૧ એક જુનું સ્થાપત્ય
Page #303
--------------------------------------------------------------------------
________________
ચિત્ર ન. ૧૧૩ અજમાવત કોટમાં પુરાણા મંદિરમાં પુરાણી પાદુકા
ચિત્ર નં. ૧૧૨ મુસ્લીમ સ્થાપત્ય
ચિત્ર નં. ૧૧૪ અજમાવત કેટમાં ખેદકામ કરતાં નીકળેલ સ્થાપત્ય
ચિત્ર નં. ૧૧૫ રણછોડરાયજી (કા. પટેલ મંદિરમાં)
Page #304
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
પતિ નબર-૧ માણેકબાઈ શેઠાણીની શ્રીવીશા નીમા જૈનવાડીને જીર્ણોદ્ધાર પરીખ રમણલાલ નગીનદાસ તથા તેમના પુત્રએ કરાવ્યો. બીજા પુન્યવાએ પણ તેમાં લાભ લિધે. તે ધર્મશાળાને ઉપરને મજેલો મોતીબહેન હાલચંદ શાહ તથા કીકીબહેન ગુણવંતલાલ ગાંધીએ બંધાવ્યું. તેમાં આશીષકુમાર ગુણવંતલાલ દોશી તથા મેનાબહેન વાડીલાલ પરીખ ભોજન શાળા ચાલુ કરવામાં આવી છે. ભજન શાળાનું સંચાલન એમ. પી. જીસાધમીક સેવા ટ્રસ્ટ દ્વારા ચાલે છે. તેના પેટમાં આયંબિલ ખાતુ પણ સંભાળાય છે. તે પણ તેમાં ચલાવાય છે. (ચિત્ર આપેલ છે)
કાંતાબહેન હસમુખલાલ મગનલાલ શાહ તથા જિનમતીબહેન રમણલાલ મહેતા ગૃહઉદ્યોગ ખાતુ નવા મકાનમાં હોળી ચકલે શરુ કરવામાં આવ્યું છે. તેનું સંચાલન શાહ એન. મહેતા દ્રઢ ગૃહ ઉદ્યોગ ખાતુ ચલાવે છે. ચિત્ર આપેલ છે)
કરતુલાલ વાડીલાલ પરીખ લાયબ્રેરીનું નવુ મકાન કરી તેની શરુવાત કરવામાં આવી છે.
શેઠ પાનાચંદ વૃજલાલ ધર્મ ફેંટ પેઢી–જેની પૂર્વ પુરુષના નામથી સ્થાપના કરવામાં આવી છે. એટલે સવાઈલાલ ચુનીલાલ છગનલાલના સસરા પાનાચંદ કુબેરદાસમાંના પાનાચંદભાઈ તથા, ગાંધી (બેડી) કુટુંબના વડવા વૃજલાલ એમ બે નામ લઈને શેઠ પાનાચંદ વૃજલાલ ધર્મ ફંડ પેઢી એમ નામ આવ્યું છે.
૧-શ્રી અભયદેવસૂરીશ્વર જ્ઞાનમંદિર, ૨–શેઠ મણીભાઈ સામળભાઈ પાઠશાળા, ૩- કસ્તુરલાલ વાડીલાલ પરીખ લાયબ્રેરીનું સંચાલન વી. એ. પરીખ એજયુકેશન ટ્રસ્ટ કરે છે.
કપડવણજમાં વિશાશ્રીમાલી અને વિશાનીમા. એમ બે જેનેની જ્ઞાતિઓ છે. તેમાં વિશાશ્રીમાલીનાં ૬૦ અને વિશાનીમાનાં પ૦૦ લેણુ હશે.
કપડવણજની વિશાનીમા જ્ઞાતીની વસ્તીને મોટો ભાગ મુંબાઈ છે. તેથી ગણે ઉત્તરતે ભાગ સુરત છે. તેથી એ વસવાટ અમદાવાદ છે. દીલ હી કલકત્તામાં બબે ચાર ચાર ઘર છે. અત્યારે કપડવણજમાં ૧૩૨ યર ખુલ્લાં હશે. ત્રણસો માણસ જેવી વસ્તી કપડવણજમાં હશે. વિશાશ્રીમાળીના ત્રીસ પાંત્રીસ ઘર કપડવણજમાં ખુલ્લાં હશે. બીજા અમદાવાદ વગેરે સ્થળોએ છે.
બને જ્ઞાતીમાં થઈને કપદવણજનાં સાધુ સાધ્વીઓ કે જેની નોંઘ મળી શકી છે. તેમાં ૬ વિશાલીમાલીનાં ને ૧૨૪ વીશા નીમા જ્ઞાતીનાં સાધુસાધ્વીઓ છે. (તાજેતરમાં પાંચગામનાં સાધુસાધ્વીઓના લિસ્ટનું સંપાદન આ. કંચનસાગરસૂરિએ (આ ગ્રંથના સંપાદક)
Page #305
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા કર્યું છે. તેના આધારે કપડવણજના સાધુસાધ્વીઓમાં ૫૦ સાધુસાધ્વી કાળધર્મ પામ્યો છે, બાકીનાં વિદ્યમાન છે. (પરીખ મનસુખલાલ માણેકચંદના પરિવારનાં ૩૧ સાધુસાધ્વીઓની નેંધ છે. તે પૈકી ૧૦ સાધુસાધ્વીઓ કાળ ધર્મ પામ્યાં છે. (સંપાદકનું કુટુંબ)
શેઠ મીઠાભાઈ કલ્યાણચંદ ધર્મ કુંડ પેઢીનું મકાન શાહ કાંતિલાલ ચુનીલાલે બંધાવી આપ્યું છે. એને ઉપરને માળ એટલે અતિથિગૃહ ગાંધી કાંતિલાલ વાડીલાલ તથા ગાંધિ હસમુખલાલ કેશવલાલે બંધાવી આપ્યું છે. આ પેઢીની સ્થાપના કોને અને ક્યારે કરાવી તે વાત આગળ પ્રકરણમાં આવી ગઈ છે. (લેખક-સંપાદક)
Page #306
--------------------------------------------------------------------------
________________
પૂતિ નંબર-૨
કા. પટેલ, કપડવણજ કા. પટેલે સં. ૨૦૩૬ અ. સ. ૧૪ તા. ૨૬-૭-૮૦ માં સ્નેહ સંમેલન ભર્યું હતું. ત્યારે આમંત્રણ પત્રિકા છાપેલ. તેમાં આગલા અને પાછલા ટાઈટલ પેઈજ પર, આગળ રણછોડરાયજી (જુઓ ચિત્ર નં. ૧૧૬) અને છેલ્લા ટાઈટલ પર રણછોડરાયજીના મંદિરને ફેટો. છાપેલ અને અંદર કાર્ય ક્રમ છાપેલ. ત્યારે “આપણુ કપડવણજ અને કાછીયાવાડ, નામે લેખ બહાર પાડે હતો. તેમાં કેવળરામ મુખીના વંશના પુરાવાના આધારે સં. ૧૨૧૨ ના મહાવદ ૪ના રોજ જુને વસવાટ કપડવણજ હતો એમ જણાવ્યું હતું.
રાધનપુરની લાડણબીબી કપડવણજ આવ્યાં અને તેને ગામની વ્યવસ્થા સારી રીતે કરી. રહાણ માટે કાલે હતા છતાં તેને ફરતી ખાઈએ ખોદાવવાને ઉદ્યમ કર્યો. તેમાં નદી દરવાજે ખાઈ ખેદાવતાં હનુમાનજીની ૬૧/૨ ફૂટની ઉભી પુરાણી મૂતિ નિકલી. જે અત્યારે સરખલીયા દરવાજા બહાર શેઠ મીઠાભાઈ ગુલાલચંદની ધર્મ શાળામાં કુવા ઉપર છે.
સં. ૧૧૫૦ થી ૧૧૯૯ ના ગાળામાં સિદ્ધરાજ મહારાજને કેક માણસ ગામ વચ્ચે આવેલા તલાવમાં સ્નાન કરવા ગયે. સ્નાન કરતાં તેના શરીરને રેગ ગયે, ને નિર્મલ કાયાવાળે થયે. આથી રાજાએ તલાવ રાવ્યું. ખોદકામ કરતાં તેમાંથી ડેનિ મતિએ નિકલી. આથી રાજાએ તે સ્થાન પર કુઈ સાથે પત્થરને સારે એ કુંડ બંધાવ્યું. અને તે કુંડની ઉપર પૂર્વમાં એક કોતરણી આદિથી મને હર એવું તારણ કરાવ્યું. (આગલા પ્રકરણોમાં આ વિષય વિસ્તૃત આપે છે.)
તેમને (કા. પટેલે) લેખ લખવામાં ડે. પી. ડી. વિદ્ય* નું લખેલ અવશેષની આરાધનાને (જે આ પુસ્તક કપડવણજની ગૌરવ ગાથાને) અને આગમતિધર ભા. ૧ ને આશ્રય લિધાનું લખ્યું હતું
વર્તમાનમાં જે જગ પર કાછીયાવાડ છે. તે સ્થાન માટે ઘરડા માણસોને પુછતાં એવી વાત જાણવા મળે છે કે–પૂર્વે અહિ રજપુતોને વસવાટ હતું, તેઓએ અત્યારે જે કરે છે તેની પાસે બે કુડીઓ પોતાના ધોડાને પાણી પીવા બનાવી હતી. ધીરેધીરે તેઓનો વસવાટ જતે ગયે તેમ તેમ કાછીઆઓને વસવાટ થતે ગયે. વર્તમાનમાં જે કાછીયાવાડ છે તે કપડવણજની મ્યુનિસીપાલ પહેલાંની છે, કારણ કે સીટી સર્વેમાં તેની નોંધ છે.
નાની રત્નાગર માતાના વહિવટમાં બીજા વહિવટદારોની સાથે કા. પટેલ મણીલાલ મૂલજીભાઈ પણ હતા. ભવાઈને માટે નાયક ભાઈઓને આમંત્રણ આપવા પણ જતા. પિતાને ત્યાં તેમને ભેજન વગેરે કરાવતા. નાની નાગર માતાએ પહેલું મકાન તેમને | # લેખકે- ડો. પી. ડી. હવે જે લેખ કા પટેલને છે તેમા માટે ઉમંગ દાખવ્યો હતો તેથી આ પ્રતિ લિધી છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા કરાવીને માતાને અર્પણ કર્યું હતું. મેટી રત્નાગર માતાએ અત્યારે પણ બીજા વહીવટદારો સાથે બેચરદાસ લલ્લુભાઈ પણ વહીવટમાં છે.
કા. પટેલના કેટલાક શાકભાજીને વહેપાર કરે છે અને કેટલાક સારી એવી કરીયાણા વગેરેની દુકાને પણ ચલાવે છે.
તેમની નાતનું યુવક મંડળ શંકરલાલ શનીલાલની રાહ દારી નિચે ચાલે છે. મંડળ જ્ઞાતીના બાળકોને પુસ્તક વગેરે આપે છે.
પહેલાં કા. પટેલે રણછોડરાયજીનુ નાનુ મંદિર કરેલું પછી ધીરેધીરે નવું સુંદર અને મોટું મંદિર બંધ્યું. બાંધ્યું ત્યારે તે મંદિરમાં પંદર હજારનો ખર્ચ થયે હતે. (લેખક-સંપાદક)
&
A
A
A
A
A
Page #308
--------------------------------------------------------------------------
________________
પૂતિ નબર-૩ એક ભાઈએ હનુમાનજીની જાત્રાએ પધરવા માટે કુલીકેપના બે પાના જેટલે એક લેખક એકવખત બહાર પાડ હતું, તેમાં લખ્યું હતું કે-“ સરખલીયા દરવાજા પાસે મહાન વિશાલ ભેરુ રાજા મહારાજાના સંકટ સમય માટે હતુ. મંગળયૂતિ મારુતી નંદન “હનુમાન” દાદા છે, તે કપડવણજની રેકી કરી હતી. એવી દંતકથા હતી કે પુરાતન વખતના ધનવાન નગરપતી શેઠ સામળભાઈ નથુભાઈના વંશજેને દાદાએ સ્વપ્નમાં દર્શન આવી કહ્યું કે “મારી ઈચ્છા મુજબ, આ મારી મંગળ મૂતિ બાબળદ જોડેલા રથમાં લઈ વન પરિક્રમા કરાવી મારી પ્રાણ પ્રતિષ્ઠા કરાવજે.” આથી એમ થયું જ હશે. આ ઉપરથી એમ થાય કે ખાઈ ખેદતાં નીકલ્યા પછી હનુમાનજી સરખલીયા દરવાજા બહાર ગમે ત્યાં હશે. પછી હનુમાનજીને શેઠ મીડાભાઈ ગુલાલચંદની સરખલીયા દરવાજા બહારની ધર્મ શાળામાં પધરાવ્યા.
આ ઉપરથી એક વાત લક્ષમાં લેવા જેવી છે કે પૂર્વ કાળમાં શેઠીયાએ ગામના મનને અનુકુળ કેમ રહેવાય ને ગામમાં કેમ આનંદ અને સંપ રહે તે કરતા હશે. આથી જ હનુમાનજીએ શેઠીને પધરાવ્યા આદેશ કર્યો હશે. (લેખક-સંપાદક)
Page #309
--------------------------------------------------------------------------
________________
પૂતિ નંબર ૪
આઘાર ભૂત ગ્રંથ કિમ ગ્રંથાદિ નામ
લેખક કે પ્રકાશક ૧ શ્રીઅષ્ટાપદજી બિંબ પ્રતિષ્ઠા (પદ્ય) જેવી ભુરાભાઈ બહેચરભાઈ દવે ૨ શ્રીઆગમેદ્ધારક આચાર્યદેવ આનંદ શ્રી જૈનઆનંદવર્ધક સભા
સાગરજીનું જીવનચરિત્ર ૩ આગમતિર્ધર ભા. ૧
આગમઢારક ગ્રંથમાલા ૪ આધુનિક વહેપારી મિત્ર
પૂર્ણાનંદ એમ. ભટ્ટ (M. A.) ૫ આપડુ કપડવણજ (માસીક)
તંત્રી હરીહર ઓચ્છવલાલ ત્રિવેદી ૬ ઈમ્પીરીયલ ગેઝેટીયરે ઓફ ઈન્ડીયા .૭ ડબલ્યુ ડબલ્યુ હેન્ડર ૭ એતિહાસિક કથાઓ
કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ ૮ કપડવણજ શહેરનું ટુંકુ વર્ણન મહાસુખરામ નરસી હરામ ભટ્ટ ૯ કપડવણજ શહેરનું વર્ણન (ગરબા) છેટાલાલ પ્રેમાનંદ ત્રિવેદી ૧૦ કેટલાક ઐતિહાસિક લેખે
ડો. હરિલાલ આર. ગોદાની ૧૧ કંચન લેખ સંગ્રહ
સંગ્રાહક-મુનિ કંચનવિજય, વર્તમાન
આ. કંચનસાગર સૂ. ૧૨ ગિરનાર માહાત્મ્ય
દોલતચંદ પુરૂતમ બગડીયા : ૧૩ ગુજરાતનું પાટનગર
રત મણીરાવ ભીમરાવ ૧૪ ગુજરાતને અર્વાચિન ઇતિહાસ ૨ સા. ગોવીંદભાઈ હાથીભાઈ દેસાઈ ૧૫ ગુજરાત સર્વ સંગ્રહ
(અનુ) કવિ નર્મદાશંકર લાભશંકર ૧૬ ગુજરાતને ઇતિહાસ
ગુ. વ. સોસાયટી ૧૭ ગુજરાત રાજસ્થાન
કાલીદાસ દેવશંકર પંડયા ૧૮ ગુજરાતના કેટલાક ઐતિહાસિક પ્રસંગે કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ ૧૯ ગુજરાત દેશને ઇતિહાસ
ભગવાનલાલ સંપ્રતિરામ ૨૦ ગુજરાતને ઇતિહાસ
એદલજી ડોસાભાઈ ૨૧ ગુજરાતનો મધ્યકાલીન રાજપુત દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી
ઇતિહાસ ભા. ૧. ૨૨ ગુજરાતના ઐતિહાસિક લેખે ભા. ૨ આચાર્ય ગિરજાશંકર વલ્લભજી ૨૩ ગુજરાતી પંચને દિપિત્સવી અંક ૪૪ શંકરલાલ દ્વારકાદાસ પરિખ
તા. ૩૧-૧૦-૩૭
Page #310
--------------------------------------------------------------------------
________________
ગ્રંથાદિ નામ
લેખક કે પ્રકાશક
૨૪ ગુજરાતનો ઇતિહાસ ભા. ૧
છે. મૌલાના સૈયદઅલી ઝવરનદવી
(અનુ) છે. ડે. છોટુભાઈ ૨. નાયક ૨૫ ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક શેઠ જે. જે. અધ્યયન સંસાધન ડે. ઇતિહાસ ગ્રંથ ૧, ૩
હરિપ્રસાદ શાસ્ત્રી, શ્રી રસીકલાલ છે.
પરીખ ૨૬ ગેઝેટીયર ઓફ ધી બોમ્બે પ્રેસીડેન્સી જેમ્સ કેમ્પબેલ
૧ પાર્ટ-૧ ૨૭ ચરોતર સર્વ સંગ્રહ
લેકમત પ્રકાશન, નડીયાદ ૨૮ શ્રી ચિંતામણી પાર્શ્વનાથના દેરાસરને લે. જે. કે. ગાંધી, વેજલપુરવાળા
પ્રતિષ્ઠા મહોત્સવ ૨૯ શ્રી જૈન શ્વેતામ્બર ડિરેકટરી ભા. ૨ શ્રી જે. કે. કાન્સફરન્સ ૩૦ જૈનમંદિરાવલી
શ્રી જૈ. . કાન્સફરન્સ ૩૧ જૈનધર્મને પ્રાચિન ઇતિહાસ ૩૨ શ્રીમન્નારાયણવિકૃતં (કાવ્ય) શાસ્ત્રી પુરુતમ કેશવલાલ જોષી ૩૩ શ્રી પાર્શ્વનાથચરિત્ર (પ્રાકૃત)
શ્રીઆત્માનંદ સભા ૩૪ પુનાદરા રાજ્યનો ઈતિહાસ
સુરજરામ જીવતરામ ૩૫ બોમ્બે ગેઝેટીયર વેલ્યુ ૪. ૩ જેમ્સ કેમ્પબેલ ૩૬ બ્રહ્મલીલા
રમેશ જોષી. (વડોદરા) ૩૭ ભગિની સમાજ
પુ. હ. મહાજન લાયબ્રેકી ૩૮ ભારતવર્ષની યાત્રા
એ. વી. ત્રીવેદી (M. A. Bકેમ) ૩૯ ભારત રાજ્ય મંડળ
અમૃતલાલ ગોવર્ધનદાસ શાહ ૪૦ મહીકાંઠા ડીરેકટરી
દાદર રેવાદાસ શાહ ૪૧ મહાવીર ચરિત્ર (પ્રાત)
પ્ર.શે. દે. લા. જૈ. પુ. ફંડ ૪ર મહાબત આલબમ
ગુલામ અહમદ શેખ (જુનાગઢ) ૪૩ મીરાંતે સીકંદરી
(અનુ) દિબાકૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી ૪૪ મીરાંતે અહમદી , ૨ નં-૧
છે , ખં-૨
દૃ દૃ દૃ.
5
નં-૩
૪૭ રત્નમાલા
એન, એ. કે. ફાર્બસ
Page #311
--------------------------------------------------------------------------
________________
કપડવણજની ગૌરવ ગાથા
કમ
ગ્રંથાદિક નામ
લેખક કે પ્રકાથક જેઠાલાલ બાલાભાઈ એન. એ. કે. ફાર્બસ જુનાભાઈ ચંદ્રસીંહ ચૌહાણ કપડવણજની સંસ્થાઓ
૪૮ રાધનપુર ડીરેકટરી ભા. ૧-૨ ૪૯ રાસ માલા ભા-૨ ૫૦ લાલના માંડવા સંસ્થાનને ઈતિહાસ ૫૧ લાયન્સ કલબ, સેવાસંધ, કેળવણી મંડલ,
તથા ગામની અન્ય સંસ્થાઓના રીપોર્ટ પર શ્રીવીશાનીમા વણિકજ્ઞાતિને ઈતિહાસ ૫૩ વેલ્થ ઓફ ગુજરાત ૫૪ સઘરા જેસંગ ૫૫ સખાવતે બહાદુર (જાબીરભાઈ મહેતા) ૫૬ સંદેશ ડીરેકટરી પ૭ હિન્દુપત્ર તા. ૩૧-૮-૧૯૪૦ને વધારે ૫૮ હીસ્ટ્રી ઓફ ગુજરાત - ૧
મહાસુખરામ પ્રાણનાથ ક્ષેત્રિય એ. વી. ત્રીવેદી ( M. A. Bકેમ) રા. સા. મહીપતરામ રૂપરામ નીલકંઠ અંબાલાલ જોષી સંપા. મંજુલાલ સાકરલાલ દવે પ્ર. હિન્દુપત્ર ખાનબહાદુર-એમ.એ, આઈ.ઈ. એસ.
Page #312
--------------------------------------------------------------------------
________________
ANANAITANYANYASAYAYAYAYAYAAVXX
SVANASAYWAYA
વદ ના ક
પૂન્યભૂમિ કપડવણજમાં મારી પન્યાસ પદવીન બેગ થયા. પં. શ્રી શાંતિવિજયજી મહારાજે જ્યાં ચાતુર્માસો કર્યા અને ગામમાં ધર્મને રસ રેલાવ્યો. વળી પ. પૂ. આ. ભ. શ્રી વિજયનિત સૂરીશ્વરજી મહારાજે વિશાળ પરિવાર સાથે ચાતુમાસ કર્યું. એવા આ કપડવણજ શહેરમાં અનેક પુન્યવાન મહર્ષિઓનાં અપૂર્વ ચાતુર્માસ થયાં છે. તે ગામમાં ઢાકવાડીમાં બીરાજમાન શ્રી શાંતિનાથ આદિ ભગવતેને વંદન કરી
આરાધક થાઉં છું.
આ. શ્રીવિજયભાનુચંદ્રસૂરિજી સપરિવાર
પ્રભુજીને નમસ્કાર કરે છે, વંદન કરે છે.
TINYTiming FETITIGATEાજા NAUTATAVANCANVAASAASAASAAANYA
VA
Page #313
--------------------------------------------------------------------------
________________
$# Stag
$See
ga
ma $
$D BA,
અમે સકલ પરિવાર અમારી માતૃભૂમિ કપડવણજમાં રહેલા શ્રીચિંતામણી પાર્શ્વનાથ આદિ મંદિરમાં બિરાજમાન શ્રી ચિંતામણી પાર્શ્વનાથ આદિ પ્રભુજીને ભાવથી નમસ્કાર કરીએ છીએ, અને પાવન થઈએ છીએ. મુનિ શ્રી પ્રમોદસાગરજી મહારાજના ઉપદેશથી આ ગ્રંથમાં સહકાર આપવા પ્રેરાયા છીએ.
રાજુભાઈ નગીનદાસ દેશી
રાજુ એન. દેશી છે. મહાવીર જૈન સોસાયટી બીલ્ડીંગ નં-E2 બ્લોક T. ૧૨૪ શંકરલેન, કાંદીવલી
મુંબઈ-૪૦૦૦૬૭..
A B
$ # $# $# $$
$ $ $$0g Stag gg gg
Page #314
--------------------------------------------------------------------------
________________
પ. પૂ. ઉપા. શ્રીધર્મસાગ-જી મ.ના સદ્દઉપદેશથી મારામાં ધર્મના સુસંસ્કાર પડ્યા. પં શ્રીઅભયસાગરજી મ. ની પ્રેરણાથી મને પ્રભુજીનું ગૃહ-મંદિર બનાવવાને શુભ ભાવ થશે. તે મંદિર માટે પં. શ્રીએ શ્રીઆદીશ્વર ભગવંતની ઘાતુની વિશી બનાવરાવી આપી. અને પિતાશ્રીના નામથી લલ્લવિહાર નામે ગૃહ–મંદિર અને માતાજીના નામથી નાજુક ભાવિક માય મારા બંગલાના કંપાઉન્ડમાં કપડવણજના પ. પૂ. આ. ભ. શ્રીકંચનસાગરસૂરિજી મહારાજની સલાહ અનુસાર બનાવ્યો. આમાં પુન્યવાને સારો એવો દર્શન વંદન પૂજનને લાભ
લે છે. એ મારું અહોભાગ્ય છે.
જ # # #tter
તે હું લાલભાઈ લલ્લુભાઈ પરીખ શ્રી આદીશ્વર ભગવંતને નમસ્કાર કરું છું.
Page #315
--------------------------------------------------------------------------
________________
: -1
:-y
+ *
*
અમારા કુવા પરીખ સોમાભાઈ ઝવેરભાઈ–મુનિશ્રીકૃતસાગરજી મ. અમારાં ફેઈ માણેકબહેન–સાધ્વી શ્રીમનહરશ્રી, તેમના સુપુત્ર ચંદુભાઈ—ગણિશ્રીલબ્ધિસાગરજી મ. તેમનાં સુપત્ની ચંદનબહેન–સાધ્વીશ્રી સુમલયાશ્રી, તેમના સુપુત્ર હસમુખભાઈ– આ.શ્રીસૂર્યોદયસાગરસૂરિજી મ, પુત્રી વિમલાબહેન સાધ્વીશ્રી વિચક્ષણશ્રી, દ્વિતીય પુત્ર કાંતિભાઈ–આ. ભ. શ્રીકંચનસાગર સૂરિજી મ. પુત્રી ધીરજ બહેન-સાધ્વીશ્રી ઘર્મોદયાશ્રી, તેમનાં પુત્રીઓ સાધ્વીઓ સૂર્યકાંતશ્રી, પદ્માલતાશ્રી, નિરુપમાશ્રી શુભદયાશ્રી. આ બધાએ સંયમ અંગીકાર કરી અમારા જીવનમાં ઘર્મના સંસ્કારની જડ નાખી છે. આથી મણીબેન, ચંપકભાઈ, બાબુભાઈ, રમાકાંત, ભરતભાઈ, પ્રદીપભાઈ સુંદરબેન કાકુભાઈ આદિ અમો બધા તેમને ભૂરી ભૂરી વંદના
કરીએ છીએ.
બાબુભાઈ વાડીલાલ ભોગીલાલ શાહ
C/o પ્રદીપ એજીન્યરીંગ સ્ટેર્સ ઠે. ૩૧, નાગદેવી કેસલેન EN. ૩૨૭૪૨૮
મુંબઈ-૪૦૦૦૦૩ 99ssssssssssssssssssss
Page #316
--------------------------------------------------------------------------
________________
અમારી જન્મભૂમિ કગડવણજ, વ્યવસાય અંગાડી. અને અત્યારનું વ્યવસાયસ્થાન મુંબાઈ. અમારી જન્મભુમિમાં મદીયાની ખડકીમાં અમારે વસવાટ. તે ખડકીમાં શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર, તેને જીર્ણોદ્ધાર થયો. અને શ્રી આદીશ્વર
ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા થઈ. તે શ્રીઆદીશ્વર ભગવંત આદિને અમો ભોગીલાલ દોલતરામને
બધે પરિવાર નમસ્કાર કરીએ છીએ.
પાંચ ગામના સાધુ-સાધ્વીની આદિની પ્રેરણ કરનાર
બાબુભાઈ વાડીલાલ શાહ
Clo ભરત એજીનીયરીંગ સ્ટાર્સ છે. ૩૧, નાગદેવી કેસલેન F.N. ૩૨૩૧૭
, મુંબઈ-૪૦૦૦૦૩
Page #317
--------------------------------------------------------------------------
________________
આ. ભ. શ્રીકંચનસાગરસૂરિજી મ. ની જન્મભૂમિ કપડવણજ છે, આગ દ્વારકજ્ઞાન–શાળાના ઉપદેશક ગ. શ્રી ચંદ્રોદયસાગરજી મ. ની જન્મભૂમિ પણ તે જ ગામમાં છે. તેમણે તે જ જ્ઞાનશાળાના નીચેના ભાગમાં શ્રીઆનંદચંદ્રોદય જિનેન્દ્ર પિષધશાળા, શ્રી મગનલાલ મોતિલાલ જૈન સોસાયટી સાબરમતીમાં બંધાવી, અને અમારા સાબરમતી રામનગરને જ્ઞાનની પરબ કરાવી આપી. તે જ્ઞાનશાળા અને પિષધશાળાને આ. ભ. શ્રીએ ત્યાં સ્થિરતા કરીને જીર્ણોદ્ધાર કરાવ્યો. આથી પ્રેરાઈને - શ્રીસાબરમતી રામનગરના સંઘે આ ગ્રંથમાં સહકાર આપ્યું છે. અત્રે બિરાજમાન શ્રીચિંતામણી-પાર્શ્વનાથ ભગવાનને નમન
વંદન પૂજન કરીને અમે પાવન થઈએ છીએ.
કે
જો
સાબરમતી જૈનસંઘ
9038sses28898988:82:ss
Page #318
--------------------------------------------------------------------------
________________
.
. . . .
#
# BA અમારા વડવાઓ કપડવણજની વૈદ્યની ખડકીમાં રહીને વેદુ કરતા હતા, એટલે દલા વૈદ્ય તરીકેની તેમણે ખ્યાતિ મેળવી હતી. અમારા પિતાશ્રી પોપટલાલ વૈદ્ય મેડીકલને અભ્યાસ કરીને ડોકટર થયા. તેઓશ્રીએ પોતાના વતનના ગૌરવથી વતનને (માસૂમને) ઈતિહાસ લખવાની તમન્ના કરી અને તે એક પચીસી વર્ષોની ખરચીને લખ્યો, પણ મહાકાલની ઈચ્છાને આધિન તેઓશ્રી છપાવતાં પહેલાં કાળધર્મ પામ્યા. તે પિતાશ્રીની ઈચ્છા પૂર્ણ કરવા અમે તૈયાર થયા અને આચાર્યશ્રીકંચનસાગરસૂરિ મહારાજ દ્વારા તે પ્રકાશિત કરાવી
શક્યા. જેવી મહાકાલની ઇચ્છા આ રીતે અને તેમના પુત્રો એ ગુણામાંથી મુક્ત થયા છીએ. તે અમે તમના પુત્રો પિતાશ્રીને નમસ્કાર કરીએ છીએ.
ડૉ. અમિત, ડે. વિદ, પંકજ
આપના પુત્રો. , શ કવ # # # # #
આ
આવે
તો
#
૧
Page #319
--------------------------------------------------------------------------
________________
નાનtes
સ
શ્રી શાંતિનાથ ભગવાન મંદિર, ગોધરા.
પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રી ૧૦૦૮થી વિજયશુભંકરસૂરીશ્વરજી મહારાજ સાહેબની શુભનીશ્રામાં ગેધરા
જૈન સંઘમાં થયેલ શુભ કાર્યો ૧. શ્રીવર્ધમાન જૈન આયંબીલ ભવન, ભોજનશાળા, ઘર્મશાળા. ૨. શ્રી પદ્માવતી જૈન મંદિર. ૩. શ્રીસિદ્ધચક્ર મંદિર. ૪. શ્રીગુરુ મંદિર. ૫. શ્રી શુભંકરસૂર્યોદય જ્ઞાન મંદિર. ૬. શ્રીયશોભદ્રશુભંકર જ્ઞાન મંદિર. ૭. શ્રી શુભંકરસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રેરીત શારદાબહેન
મતલાલ દોરી સંચાલીત સાધુ-સાધ્વી વૈયાવચ્ચે
સાધારણ ખાતુ. ૮. શ્રી શાંતિનાથજી દહેરાસરજીની ફાગણ સુદ-૩ વર્ષ ગાંઠ દીને
કાયમી સ્વામી વાત્સલ્ય. તેઓશ્રીના પુન્યવાન સધર્મી કે તરફથી.
Page #320
--------------------------------------------------------------------------
________________
SSSSSSSSSSSSSSSSSsssss
સંસારીપણુમાં ગામ કપડવણજના વત્ની ધ્યાનસ્થસ્વર્ગત આગમોદ્ધારક પ. પૂ. આ. ભ. શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૦૦માં અત્રે (ગોધરામાં) શ્રી શાંતિનાથજી દેરાસરની પેઢીની સ્થાપના કરાવી. તેઓશ્રીની નિશ્રામાં શેઠ મહાસુખલાલ મનસુખલાલ તથા શેઠ છોટાલાલ મનસુખલાલે ઉપાશ્રય માટે મકાન સમર્પણ કર્યું. તેઓશ્રીના શિષ્ય સંસારીપણે કપડવણજના વત્ની આ. ભ. શ્રીકંચનસાગરસૂરિજી મ. મુનિશ્રીજનકસાગરજી મ. મુનિશ્રી પ્રમોદસાગરજી મહારાજે સં. ૨૦૧૪–૧૫-૧૬ એમ ત્રણ ચાતુર્માસ કર્યા. તેઓશ્રીની નિશ્રામાં સં. ૨૦૧૪ના શ્રાવણ માસમાં દેરાસરને જીર્ણોદ્ધાર કરવાનું મુહૂર્ત થયું. સં. ૨૦૧૫ના પિષ સુદ–૭ના દેરાસરની વિસર્જન વિધિ થઈ. પો. સુ. ૧૦ને ખનન મુહૂર્ત થયું અને ફાગણ વદ-૧૦ના બને મંદિરને શીલા સ્થાપન વિધિ થયો. આ રીતે તેઓશ્રીની દેખરેખ અને દરવણું નીચે અમારા શ્રીશાંતનાથ ભગવાનનું ત્રણ શિખર અને વિશાલ મંડપવાળું દેવ વિમાન જેવું મનોહર મંદિર થયું. વળી સં. ૨૦૪૦નું અમારા પુન્યોદયે અત્રે ચાતુર્માસ થયું. તેઓશ્રી ચાતુર્માસમાં કપડવણજની ગૌરવ ગાથાના અપૂર્વ પુસ્તકનું સંપાદન કરતા હતા, આથી અમોએ જ્ઞાન ખાતામાંથી
સારે સહકાર આપ્યો.
અમે તેઓશ્રીને ભાવથી નમસ્કાર કરીએ છીએ. શ્રીવીશી નીમા જૈન સંઘ ગેધર (પંચમહાલ)
Page #321
--------------------------------------------------------------------------
________________
sessisseeeeeeeeewieses
અમારા તરણું ગામમાં પૂર્વ કાળમાં ગામને પાવન બનાવનાર ભુધરભાઈ સંત થયા. જેમની પ્રભુ ભક્તિની કથા આ ગ્રંથમાં અપાઈ છે. તેમને અમો અને અમારું ગામ સદાયે સંત તરીકે યાદ કરીએ છીએ. તેમના સદગુણો અમારામાં આવે
એવી અમો આશા રાખીએ છીએ.
તેરણવાળા મણુલાલ લલુભાઈને પરિવાર
આપને યાદ કરીને ત કૃત્ય થાય છે.
અમારા વડીલ કાકા બાલુભાઈએ અને તેમની ઉભય પત્નીઓએ તેમજ ત્રણ પુત્રીઓએ દીક્ષા લઈને પોતાને આત્મા તાર્યો અને અમને તરવાને માર્ગ ચિંધ્યો. એ હું શ્રીઆનંદ સાગર સોસાયટીમાં રહેનાર શ્રી મહાલીર સ્વામીની સેવા-પૂજા
કરી પાવન થાઉં છું.
રસીકલાલ કસ્તુરલાલ છોટાલાલ તેલી $$$$$$$$$$$$$$$$$$$$
s
૧૦
Page #322
--------------------------------------------------------------------------
________________
bogdanima જનાજDAજિ000000000000000 AAAAAASLAUANTANAANYAYAYAYAYYANVEN
અમે ગામ કપડવણજના પણ પિતાજી ચંદુભાઈ વ્યવસાર્થે અમદાવાદ આવ્યા ને ત્યાં વ્યવસાય શરુ કર્યો. તે સ્થિર થયા. અમારા ફેઈ કમળાબહેને દીક્ષા લીધી ને સાધ્વીશ્રી કુસુમશ્રી થયાં. આવા આવા સંજોગોમાં અમારામાં ઘાર્મિક સંસ્કાર વધતા ગયા. અમે ભાઈઓ–લાલભાઈ, રાજેન્દ્ર, મહેન્દ્ર આદિ પરિવાર શ્રીમૂલેવાપાર્વનાથની સેવા-પૂજન આદિથી પાવન
થઈએ છીએ.
Hછે.
ધી ઈલોકો પ્રીન્ટીંગ બેન્ડ લે. વીસીંગ વર્ક
ઠે. ૧૯૧૭ ગાંધીરોડ, અમદાવાદ, ૩૮૦૦૦૧. કપડવણજના વતની વીશા શ્રીમાળી બાબુભાઈ મુનીને સં. ૧૯૮૮માં દીક્ષા આપવવામાં મારો સહકાર હતો. તેમને નાતનું ગૌરવ વધાર્યું હતું. તેઓ સં. ૨૦૨૨ના મહા મહીને સિદ્ધગિરિમાં સ્વર્ગવાસ થયા હતા. તેમને તેમજ અમારી નાતના જે પુણ્યવાનોએ દિક્ષા લીધી છે તે બધાને યાદ કરીને
સંયમની ભાવના ભાવીએ છીએ.
મંગળદાસ હેમચંદ શાહ, કપડવણજ
'
RAISE
TITIIIIIIIIIIIIIIMDIMાજાના નાના NANAS NOASTAAVAATA
કે
ન
Page #323
--------------------------------------------------------------------------
________________
અમારાં બહેન નીમુબહેને દીક્ષા લીધી, તેમનું નામ સાધ્વી શ્રીભદ્રયશાશ્રી પડયુ. તે અમારા કુંટુબનું સુસંસ્કારનું પ્રતિક છે. અમેા સૌ પ્રભુ પ્રત્યે એ પ્રાર્થના કરીએ છીએ કે આપના પ્રરૂપેલા મેાક્ષે જવાના સયમના અમેા આરાધક કયારે થઇશું ? એવી ભાવનાવાળા અમારી ઢાકવાડીમાં બિરાજમાન શ્રીશાંતિનાથ આદિ ભગવાને વંદન નમસ્કાર પૂજન કરી અમે પાવન થઇએ છીએ.
ઉત્તમકુમાર રમણલાલ ભાગીલાલ ગાંધી
ST
© ©
૧૨
Page #324
--------------------------------------------------------------------------
________________
અમારા વડવાઓના નામને અત્રેની ધાર્મિક પેઢીમાં જોડવાથી અમે પુન્યવાન થઈએ છીએ. જે વડવાઓએ અમારી કીર્તિ વધારી છે, તેવા અમો ઢાકવાડીમાં (ડાકવાડીમાં) રહીને કેળવણી અને સુસંસ્કારોને પામ્યા. તે ખડકીમાં શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરના ભોંયરામાં રહેલ અતિ પ્રાચીન શ્રીક્લીકુંડ પાર્વનાથને અમે સૌ પરિવાર અંતરભાવથી નમન, પૂજન,
વંદન કરીને પાવન થઈએ છીએ.
S
ધનવંતલાલ ચંદુલાલ ગાંધી
$ $
$ $ $
; ; ;
; ; ; ;
૧૩
Page #325
--------------------------------------------------------------------------
________________
મેં મારી શક્તિને અનુસાર સે. મી. ક. પેઢી ઉપર અતિગૃહ કરાવ્યું છે. તેમજ શ્રીઆનંદસાગર જન સોસાયટીનું આયોજન કર્યું અને ત્યાં શ્રી મહાવીર ભગવાનના મંદિરનું આયોજન કર્યું. તે મંદિરનો બેલી બેલી ધ્વજ ચઢાવ્યો. વળી કસ્તુરલાલ વાડીલાલ મનસુખલાલ પરીખ લાયબ્રેરીનું ઉદ્દઘાટન
પણ કર્યું. આવો અમે.
ક
કાંતિલાલ વાડીલાલ ગાંધી (વેજલપુરવાળા) કપડવણજ
સપરિવાર શ્રી મહાવીર ભગવંતને નમસ્કાર કરીએ છીએ.
મારા પિતાશ્રી પુનમચંદ પાનાચંદ અગ્રેસરપણુ લઇને જુનું શ્રોચિંતામણી પાર્શ્વનાથ મંદિર ગણિશ્રીલબ્ધિસાગરજી મ. ના ઉપદેશથી પાયામાંથી નવેસરથી બંધાવવાનો નિર્ણય કર્યો, અને સૌ સંઘના સહકારથી ભોંયતળીયાથી કળશ સુધીનું આરસનું નયન રમ્ય મંદિર બનાવ્યું. પ. પૂ. આ. ભ. શ્રીમાણિક્ય સાગરસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે અંજનશલાકા પ્રતિષ્ઠા થઈ. મીસ્ત્રી નટવરલાલ સેમપુરા હતા. તે શ્રીચિંતામણી પાર્શ્વનાથ ભગવાનને અમે સપરિવાર વંદન કરીએ છીએ.
રતીલાલ પુનમચંદ શાહ
૧૪
Page #326
--------------------------------------------------------------------------
________________
વ્યવસ્યસાયે ડેાકટર, કપડવણજના વત્ની ધંધાર્થે ડેમાઈમાં પ્રેકટીસ કરનાર છે. પોપટલાલ દેલતરામ વધે શ્રીકપડવણજની ગૌરવ ગાથાઅવશેષની આરાધના, પોતાની ઉંમરની એક પચીસી ખર્ચાને લખી. છપાવવાની તમન્ના છતાં અવસાન પામ્યા. કેવી મહાકાળની ઈચ્છા, પણ અહોભાગ્યની વાત છે કે તેમના શાળાના સહાધ્યાયી આ. ભ. શ્રીકંચનસાગરસૂરિજી મહારાજે તે કાર્ય હાથમાં લીધું ને તે ગ્રંથ છપાવ્યો. જેવી મહાકાળની ઈચ્છા. તેઓશ્રીનું સ્મરણ કરીને
કૃત કૃત્ય થાઉં છું.
ક
ડૉ. રતીલાલ હરીભાઈ વૈદ્ય – કપડવણજ
-
--
શ્રીકપડવણજની ગૌરવ ગાથા એ એક ઈતિહાસિક આદિ સાહિત્ય ભરપૂર ગ્રંથ છે. નવી પેઢીને તે જાણવા જે ગ્રંથ છે. જેનું સંપાદન અમારામાં ધર્મના ઊંડા સંસ્કાર રેડનાર આ. ભ. શ્રીકંચનસાગરસૂરિજી મહારાજે કર્યું, તે અહોભાગ્ય છે. ગ્રંથને અમો આદર કરીએ છીએ, અને આચાર્ય મહારાજને
નમસ્કાર કરીએ છીએ.
જશવંતલાલ (બચુભાઈ) ચુનીલાલ શાહ, ગુણવંત ચુનીલાલ શાહ,
રાજેન્દ્ર ચુનીલાલ શાહ, સુમન ચુનીલાલ શાહ, ઈન્દુમતી ગુણવંત શાહ, સુલોચના રાજેન્દ્ર શાહ, જ્યોત્સના સુમન શાહ.
=
૧૫
Page #327
--------------------------------------------------------------------------
________________
duddied d
id addi Gadinist: kid
stat..
૨
|
૩
ચ
છે.
સૂર્ય
૪ | શ્રી સારે જહાં સે અચ્છી કપડવણજ હમારા
જયો આધ્યાત્મિક જ્યોતિષી, કવી, ચિત્રકાર, સાહિત્યકાર, સાહસિક વેપારી, ઈતિહાસકાર, સંશદક એવા જન્મ્યા છે. તેમાં આ ગ્રંથના લેખક ડે. પોપટલાલ દેલતરામ રાજવૈદ્યને યાદ કરીએ છીએ. મારા લઘુબંધુ કેશવલાલ વર્તમાન મુનિશ્રી મહાકલ્પસાગરજી તેમના મિત્રમંડળમાં હતા. અમો બન્નેએ તેમના કાર્યમાં સહકાર આપ્યો હતો. તેવા તેમને હું
અંતરથી યાદ કરું છું.
પરીખ મફતલાલ રતનચંદ કુબેરદાસ પરભુદાસ ઠે. મીઠાભાઈ શેઠની ખડકી. લલ્લુ જીવણદાસની ખડકી, કપડવણજ
અમારો વસવાટ કપડવણજમાં ને વ્યવસાય અંગાડીમાં. અમારી બહેન કુસુમ દીક્ષા લીધી અને સાધ્વી શ્રીકલ્પયશાશ્રી થયાં. નાની બહેન પુષ્પાએ દીક્ષા લીધી અને સાધ્વી શ્રીબાલચંદ્રાશ્રી થયાં. તે અમારું અહોભાગ્ય છે. અમારા ભાઈઓને વ્યવસાય કપડવણજમાં ચાલે છે. અમે સૌ મોદીયાના શ્રી આદીશ્વર ભગવાનની શીતળ છાયામાં આનંદ કરી આરાધના કરીએ છીએ. કપડવણજની ગૌરવ ગાથામાં અમારી શક્તિ અનુસાર
સહકાર આપી ત કૃત્ય થઈએ છીએ. ,
જશવંતલાલ શંકરલાલ શાહ
HS
cow,fuddi ed differe:
૧૬
Page #328
--------------------------------------------------------------------------
________________
Oo8daoongo00000000000000000bogoboba
અમારા વતન કપડવણજ શહેરમાં શ્રીચિંતામણી પાર્શ્વનાથજી, મોદીયાના શ્રીઆદીશ્વરજી, શ્રી અજીતનાથજી, શ્રીવાસુપૂજ્યસ્વામી, અષ્ટાપદના શ્રી આદિનાથજી, શ્રી શાંતિનાથજી, શેઠના શ્રીઆદિશ્વજી, શ્રીમનાથજી, શ્રી મહાવીર સ્વામી એમ નવ મંદિરમાં બિરાજમાન ભગવંતેને અમો સકલ પરિવાર નમસ્કાર કરીએ છીએ. તેમજ આ ગ્રંથના સંપાદક આચાર્ય શ્રીકંચન
સાગરસૂરિજી મહારાજને નમન કરીએ છીએ.
:
:
કમળાબહેન જેસંગલાલ કેશવલાલ મૂળજીભાઈ શાહ
પ. પૂ. આ. ભ. શ્રીકંચનસાગરસૂરિજી મહારાજે અમારા પુના ગામમાં સં. ૨૦૦૭ના ચાતુર્માસ કર્યું. અમે ચોરાએલો શ્રીઆદીશ્વર ભગવાનને સોનામાં હીરા જડેલો મુગટ જાતી દેખરેખ નીચે અખંડ કરાવ્યું. એ એક અદ્ભુત ઉપકાર કર્યો. અને મારામાં જે થોડા ગણા ધર્મના સંસ્કાર હતા તેમાં અનહદ ઉમેરે કરાવ્યો. તેવા ગુરુદેવને હું ભૂરૂરી
ભૂરૂરી વંદના કરું છું.
અ. સી. પુપાવતી સી. શાહ પૂના (મહારાષ્ટ્ર)
૧૭
Page #329
--------------------------------------------------------------------------
________________
aelleslellelle||alaelllllllllllllllleleaelE
પરિખ મનસુખલાલ માણેકચંદના પરિવારનાં
- સાધુ સાધ્વીઓને વંદના
પવિત્ર ભૂમિ કપડવણજના વતનના પરીખ મનસુખલાલ માણેકચંદના સુપુત્ર કેવળભાઈ અને શીવાભાઈ કેવળભાઈના સુપુત્ર રતનચંદભાઈ, તેમના સુપુત્ર પ્રેમચંદભાઈ, તેમના સુપુત્રી પ્રધાનબહેન તે સાધ્વી શ્રી પ્રધાનશ્રી ૧૪ થયાં. શીવાભાઈના સુપુત્ર ઝવેરભાઈ, તેમના સુપુત્ર ચુનીભાઈ, મગનભાઈ અને ઝવેરભાઈ. ચુનીભાઈનાં સુપુત્રી પ્રધાનબહેન તે સાધ્વીશ્રી જયપ્રભાશ્રી ૨, તેમનાં સુપુત્રીએ સાધ્વીઓ રાજેન્દ્રશ્રી ૩, તીર્થ શ્રી ૪, કીર્તિલતાશ્રી ૫. ઝવેરભાઈના સુપુત્રો સોમાભાઈ શામળભાઈ, કેશવલાલ ને વાદીલાલ. સોમાભાઈ મુનિશ્રી શ્રુતસાગરજી ૬૪ થયા. તેમનાં સુપત્ની માણેકબહેન સાધીશ્રી મનહરશ્રી ૭૪ થયાં. તેમના સુપુત્રી ચંદુભાઈ અને કાંતિલાલ. ચંદુબાઈએ દીક્ષા લીધી અને મુનિલબ્ધિ સાગરજી ૮૪ થયા, ગણિ પણ થયા. તેમનાં સુપત્ની ચંદનબહેન તે સાધ્વીશ્રી સુમલયાશ્રી ૯૪ વયના પુત્ર હસમુખભાઈ તેમ બાળવયે દીક્ષા લઈ મુનિ સૂર્યોદયસાગર ૧૦ થયા. ગણિ, પંન્યાસ. ઉપાધ્યાય થઈને સં. ૨૦૪૦માં પં. શ્રી અભયસાગરજીના હસ્તે આચાર્ય થયા, પુત્રી વિમલાબહેન સાઠવીશ્રી વિચક્ષણાશ્રી ૧૧ થયાં. દ્વિતીય પુત્ર કાંતિલાલ તે મુનિશ્રીકંચનસાગરજી ૧૨ થયા. ગણિ, પંન્યાસ થઈ સંવત ૨૦૩૫ના આ. વ. ૭ના ગચ્છાધિપતિ આચાર્યશ્રીહેમસાગરસૂરીશ્વરજીના વરદ હસ્તે આચાર્ય થયા. સુમાભાઈના સુપુત્રી ધીરજબહેન સાધ્વીશ્રી ધર્મોધ્યાયાશ્રી ૧૩ થયાં. તેમનાં સુપુત્રીઓ સાવીશ્રી સુર્યકાંતશ્રી ૧૪૪ પાલતાશ્રી ૧૫૪ નિરુપમાશ્રી ૧૬, શુભધ્યાશ્રી ૧૭ થયાં. શામળભાઈના સુપુત્ર કસ્તુરભાઈની સુપત્ની મણીબહેન સા વીશ્રી મનકશ્રી ૧૮ થયાં. પુત્રી મણીબહેનની પુત્રીએ સાધ્વીશ્રી કલ્પયશાશ્રી ૧૯ ને બાલચંદ્રાશ્રી ૨૦ થયાં. કેશવલાલ
SSESSIONS|EJ-2):/eJalal |2|||||||||||||||||||BelloE:
14
Page #330
--------------------------------------------------------------------------
________________
|||||||||
G
ભાઈ મુનિશ્રીકિતિ વિજયજી ૨૧૪ થયા. વાડીલાલ ભાઈના સુપુત્ર મુકુંદભાઇ મુનિશ્રીયશે।ભદ્રસાગરજી ૨૨ થયા ગણિ અને પુન્યાસ થયાં. પુત્રી ભદ્રાબહેન સાધ્વીશ્રી સ્નેહ. પ્રભાશ્રી ૨૩ થયાં. ઝવેરભાઈનાં પ્રથમ સુપુત્રી પ્રધાનમહેન સાધ્વીશ્રી પુષ્પાશ્રી ૨૪× થયાં. તેમના પ્રથમ સુપુત્ર પોપટલાલભાઇ મુનિશ્રીપ્રમાધસાગરજી ૨૫ત્ર થયા, ગણુ અને પન્યાસ પણ થયા. તેમનાં સુપત્ની પ્રભાવતીબહેન સાધ્વીશ્રીપ્રભ‘જનાશ્રી ૨૬× થયાં અને પુત્રી કંચનબહેન સાધ્વીશ્રીકનકપ્રભાશ્રી ૨૦ થયાં. દ્વિતીય પુત્ર જેશ ગભાઇનાં સુપત્ની ચંદનબહેન સાધ્વીશ્રીચંદ્રગુપ્તાશ્રી ૨૮ થયાં, પુત્ર પન્નાભાઇ મુનિશ્રીપ્રમેાદસાગરજી ૨૯ થયા. વિનય વિવેક અને વૈયાવચ્ચમાં ર'ગીલા બન્યા, પુત્રી કાંતાબહેન સાવીશ્રીનિવૈદયાશ્રી ૩૦ થયાં. ઝવેરભાઈનાં દ્વિતીય પુત્રી સમથખહેનનાં પુત્રી શાંતાબહેન સાધ્વીશ્રી નિરજનાશ્રી ૩૧ થયાં.
આ રીતે અમારા પરીખ કુટુ'બના આઠ સાધુએ અને ૨૩ સાધ્વીએ થયાં. તેમાં ૧. આ. ક ́ચનસાગરસૂરિજી, ૨. આ. સૂર્યોદયસાગરસૂરિજી ૩. પં. પ્રમાધસાગરજી ૪. ૫. યશેાભદ્રસાગરજી અને ૫. અને ગ. શ્રીલબ્ધિસાગરજી મ. છે. અત્યાર કુળના સાધુમાં વડીલ આ. કંચનસાગરસૂરિજી છે ને સાધ્વીમાં વડીલ મનકશ્રી છે. કુટુંબના ૧૧ સાધુસાધ્વીએ સ્વર્ગવાસ થયાં છે.
સં. ૨૦૪૦ના આસો વદ-૮ના ઉપાધ્માયશ્રી સૂર્યાંયસાગરજી મહારાજની આચાય પદવી પ્રસંગે બધાને યાદ કરી કૃતાથ થઈ એ છીએ.
અમેા કુટુંબના પાનેાતા પુત્રો,
જય’તીભાઇ, સેવ’તીભાઇ, ઢીનેશભાઈ આદિ તે બધાને નમન કરી પાવન થઈએ છીએ.
× આ નીશાન સ્વર્ગવાસ થયાનુ છે. SCIE
૧૯
1囡囡囡囡囡
Page #331
--------------------------------------------------------------------------
________________
સંસારીપણામાં સ્પડવણજના વત્ન વર્તમાન આચાર્યશ્રી કંચનસાગરસૂરિજી મ.ને અમે નદીની ભેખડમાંથી મળી આવેલ પુરાણ પ્રતિમાજીના નામ નાટે સાબરમતી મુકામે મલ્યા. તેથી આચાર્ય મહારાજ ગોધરા ચાતુર્માસ પધારતાં વેજલપુર પધાર્યા અને પ્રતિમાજી પરના વાના લંછન પરથી શ્રીધર્મનાથ ભગવાન એવું નામ સ્થાપન કર્યું. અઠારઅભિષેક કરાવ્યા. આથી અમોએ પણ આ પુસ્તકમાં સહકાર આપ્યો. શ્રીવેજલપુરને સંધ તે શ્રીધર્મનાથ ભગવતને નમસ્કાર
કરે છે.
હું પણ કપડવણજની ગૌરવ ગાથાવાને અવશેષની આરાધનના લેખક ડે. પિપટલાલ ડી. વૈયાને સ્વર્ગવાસ થતાં તેમનાં સુપુત્ર ડે.
અમિત પી. વૈયને સંપર્ક સાધતાં આ કાર્ય આચાર્ય મહારાજશ્રી કંચનસાગરસૂરિજી મહારાજને સંપાદન કરવાના પ્રયત્નમાં હું સફળ થયો, એ રીતે કપડવણજને પુનિત તરીકે મેં મારી
ફરજ બજાવી.
સેવક દીનેશ નગીનદાસ શામળદાસ પરીખ જાદાદા દાદા
Page #332
--------------------------------------------------------------------------
________________ શેઠની હવેલી પરનું ભૌત્તિ ચિત્ર. શેઠની હવેલી ઉપરનું લાકડાની કેતરણીવાળું બ્રેકેટ