SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ દશમું કપડવણજની પિાળે કપડવણજની પિળ કેટલી ? કેટલીએ પિળ હશે તેમાં કેટલીકના પ્રવેશ રસ્તા પર આવેલા છે. સામાન્ય રીતે કેટલીક પળે તે પિળના સપૂતના જ્ઞાતિના નામથી જ ઓળખાય છે. કેટલીક નાનકડી ખડકીઓ પણ પિતાપિતાની ધરતી પર રમેલા સપૂતના નામથી ઓળખાય છે. કેટલીક પબ તેકિંગ દરવાજાવાળી છે. કેટલીક સરસ ળેિ . તેનું મહત્વ ત્યાં વસતા પિળનિવાસીઓ જ સારું આપી શકે. કેટલીક જૂની પિળાના તેનિંગ દરવાજાઓને નાનકડી બારીઓ હોય છે. કેટલાક દરવાજા પર મેડીઓ પણ હોય છે. પહેલાંના સમયમાં હુકલ, લૂંટ, ધાડપાડુઓના સમયમાં પળના દરવાજા બંધ કરી મેડી પરથી બેડીને શત્રુઓને સામને કરવામાં આવતે. રાત્રીના રમયમાં પિળા બંધ કરવામાં આવતી. તે વિભાગમાં જમણવાર હોય તે પિળના દરવાજા બંધ કરી ડોકાબારી ખુલ્લી રાખીને જમણવાર પણ શાંતિથી ઉજવાતા. કેટલીક પળે એવી છે કે જેને પાછળ પણ માર્ગ હોય છે. મોટાભાગની પિળમાં કૂવા પણ હોય છે. કેટલીક મોટી પળે (જૈન ધરામાં)માં જિવાલ, ઉપાશ્રયે વગેરે આવેલ છે. આ શહેર એટલાગે થી શોભે છે. મેટી પળના લતાને વાડે કહે છે " શહેરનું અંતરદર્શન કપડવણજના પૂર્વ દરવાજેથી (અંતીસરિયા દરવાજેથી) શૈયદના ચકલાથી જમણી બાજી શામ દરવાજા પાસે ભીંતને અડીને જ એક પિલીપ એકી છે જ્યાં પહેલાં એક પિલીસ કાયમ
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy