________________
કપડવણજની ગૌરવ ગાથી
સાયકલવાળાના નામે ઓળખાતા હતા. આજે તેમનાં વારદારો મેટરો વગેરેના ઊદ્યોગમાં
પ્રગતિ કરી રહેલ છે. અશિમિ સેવા વિસાગ : પહેલાના સમયમાં જ્યારે ગામમાં અગર આસપાસમાં જો કોઇ સંજોગામાં આગ લાગતી, તે તરત જ આમ જનતા તે સ્થળે દોડી જતી. બહુના કુવા પર જઈ ને પાણી ભરતાં, તે પુરુષ વગ માટીનાં માટલાં કે—ધાતુનાં વાસણા લઈને આગ હોલવવા જખ્ખર પ્રયત્ના કરતા. વર્ષો પહેલાની વાત છે કે મલેકવાડામાં આગ લાગી ત્યારે સ્વ. નગરશેઠ શ્રી મણીભાઈ શામળભાઈએ જાતે તથા નાના લૅંગના માણસોએ પૈસા પણ આપીને આગ હાલવવામાં પ્રોત્સાહિત કરેલા.
ર
સમય જતાં સુધરાઇએ એક મોટા ખંખે પાણીની ટાંકી વાળા ઘણી માર્ટી મુખ્ય સાથે વસાવેલા. આ સુંઢ તથા પંપથી ફૂંકાતું જોરદાર પાણી અને ભાવનાવાળા આગ હોલવવામાં સુકી પડતા. આ યુવાન–વૃદ્ધોને જેણે જોયા હશે તેમનાં માથાં જરૂર તેમને નમી પડે. માનો તથા જીવ બચાવવા મરણીયા થતા ભાઈબહેનાના ઉત્સાહ દરેકને દરકે ગામામાં જોવા મળતા.. નાની તેમના શરું થયા બાદ હવે ઘણા માટી લત્તોઓ પર પાણી લેવા માટે મટા ફાયર હાઈડેટો-પાઈપો ગોઠવેલા છે. તેમાંથી પાણી મેળવાય છે. શહેર સુધઇને અગ્નિ શાંતિ માટે જે અદ્યતન સગવડૉ સુંઢ, નાસીયા સાથે માટા એખ શેઠ વિભાઈ મહમદભાઈ ખંતીલ તરફથી મળેલાં છે. આ મા આગનાં ાય સામે જીએમની માટે ગામ-પરગામ જાય છે. આ અંબા ૨૪ કલાક પાણી ભરત મરજીવા સાથે તૈયાર જ
રહે છે.
: બગીચા:
પ્રાચીન સમયથી શરીરની જરુંરીયાત જેવી સ્વચ્છ હવાના દરેક મનુષ્ય સઁપસિય છે. આપણે ત્યાં થાડાક સૈકા પહેલાં જ્યારે આખી ભેંશના રાજવી રાજ્ય કરતા હતા ત્યારે શકના પુણે એક આજુ મીઠા પાણીનુ એક સુંદર તલાવ અને બીજી બાજુ કીલ્લાની અંદરની આજ સુંદર હવા ખાવાના ખાગ હતા. જેને અત્યારે ફૂલવાડી કે સરદાર બાગ કહેવામાં આવતી. આજે તે તેનાં નિશાન પણ દેખાતાં નથી. રાજવીએ આનંદ અને પ્રમાદ આમ કરતા, હવા ખાતા.
છેલ્લા એક સૌકાથી લાકો દરરાજ સાંજે ફરવા જતા. પૂર્વ-પશ્ચિમ કે દક્ષિણ તર વસવાટ કરનાર કેટલાક સજજના ફરવા જતા, સાથે પોતાના બાળકોને પણ લઇ જતા. તેને પોતાની આંગળીએ વળગાડીને આં-પલાખા ગોખાવતા લઈ જતા. વળી ગામ