SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ રાત સકારાત્મક વિભાગ વાર વેલ મારામાં દર્શન કરતા. વળી ત્યાં મુકામ કરેલ સંત પુરૂષનાં પ્રૌંચને પણ મળતા. તેવા કિસની વાતે પણ કરતા. ફરવા જવાના વિચારે હતા તેથી દરેકજણ બાલ-વૃદ્ધ બાળક અને બહેને પણું લાભ લઈ શકે તે હેતુથી સાર્વજનિક મિ ઉધામ સૈર કીનું શહેર સુધરાઈએ નક્કી કૅર્યું છે. (Bટલાક સુખી કુટુંબના વહિરેશ ભાઈઓ તથા અન્ય પ્રજાએ શહેરની શોભારૂપ સારા એવા બંગલાએ શહેરની પૂર્વ દિશાએ સ્ટેશન રોડ પર બાંધેલા છે.) ' સઃ (૧) રત્નાગીરી જવાના રસ્તા પર, (૨) ડકેરની સડકે (૩) મા દરવીસ બહાર મુસાફર બંગલે. (જેને ઉપગ ફક્ત સરકારી અમંલદારે કરી શકે છે.) - ગાધી ઉઘાને હવે સ્ટેશન પર જવાના રસ્તની જમણી બાજુ જે મેદાન પર પહેલ છું. હાઈ લકું ક્રિકેટલું ભવ્ય મેને ઠંડું, સૅજ ધરતી પર આજે એક સુંદરસુવ્યવસ્થિત હરિયાળે બગીચ ઝાડપાને ફુલછોડથી મહેંકી રહે છે. . કુંડવાવના પ્રવેશ દ્વારે ઃ શ્રીહરિશબાગ શહેરના મધે ભાગે ભી રહેલ છે. પરબડીયા ? આપણા દેશમાં સાધુ સંતેના માટે પૂજ્યભાવ છે, ગરીબ પ્રત્યે દયાભાવના છે. માનવતા છે, પશુઓ પ્રત્યે પ્રેમ, પક્ષીઓ પ્રત્યે સંપૂર્ણ દયા છે. આવા પવિત્ર ભારતના આ નાનકડા ધરતીના ટુકડા પર વસનાર બુદ્ધિજીવીઓએ સદાવ્રતખાતાં, અનાથાશ્રમ, ધર્મશાળાઓ, પાંજરાપોળ તથા પરબડી બાંધી છે. અ નગરના કેટલાક હિંદુઓના ઘરે ઘરે પહેલાંના સમયમાં દરેકના મકાનની બારીએ બબ્બે શકેરાં (માટીનાં નાનકડાં વાસણે)વાળ સીકાં બાંધવામાં આવતાં. જેમાં એકમાં પાણી અને બીજામાં જાર, બાજરી કે મકાઈ જેવાં પક્ષીઓને ચણવા માટે દાણું નાંખવામાં આવતા. આપણા ગામના ધર્મ પ્રેમીઓએ પરબડી બંધાવી. દર વર્ષે તે માટે મકરસંક્રાતિ જેવા પુણ્ય દિવસમાં ફાળે એકઠા કરવા નીકળતા. કેટલીક પરબડીએ ટ્રસ્ટથી ચાલે છે. કહૈયામાં તેનું ઘણું જ સ્થાન હોવાથી તે સારી રીતે ચાલે છે. કાપાબજારની પરબડી ઃ આ પરખડી કપડવણજના નગર શેઠકુટુંબના શેઠ શીમીઠાભાઈ ગુલાલચંદ તરફથી બાંધવામાં આવી છે. આજે પણ તેમના ટ્રસ્ટમાંથી તેને વહીવટ પરીખ ઝવેરભાઈ શીવાભાઈની પેઢી કરે છે. દરરોજ પક્ષીઓને દાણા નાખવામાં આવે છે. આ પરિઅડી જીર્ણ થતાં નવી અત્યારે બંધાઈ છે. (જુઓ ચિત્ર નં. ૬૬) વાવ સામે ? આ પરબડી પહેલાં બંધાવવામાં આવેલી જે ટૂટી જતાં ગ્રામજને
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy