________________
૨૦૮
કપડવણજની ગૌરવગાથા
પ્રવેશ કક્વાની તમારે માટે વાર છે. પછી ડા શેકુળ આવ્યા. એક દિવસ પંપે કહ્યા હતા ત્યારે તેમને આજ્ઞા મળી કે તમે દેશ જઈ વિવાહ કરે. ઈંડાએ કહ્યું કે મારી પાસે કંઈ જ નથી. મને કેણ કન્યા આપે?
શ્રીગુંસાઈજીએ જણાવ્યું છે કે શ્રીઠાકોરજીએ સર્વ નકકી કરેલ છે. તેં તરત જ પિતાના વતન તરફ આવ્યા. પાડોસમાં એક ગામમાં મુકામ કર્યો. આ સમયે આ ગામમાં વસતા એક ઉર્દુમ્બર બ્રાહ્મણની દીકરીને સર્પદંશ થયેલું. સર્ષવિષ કે ઉતારે છે ઈંડાને આ વાતની ખબર પડી. તેણે તરત જ કહ્યું કે શ્રીઠાકોરજીનું આ ચરણામૃત તેને પાએ બે પીવે નહીં તે તેના હેઠ ઉપર લગાવે તે બાળા બચી જશે. હઠ પર શરણમૃત
પરવામાં આવ્યું. વિષનું વારણ થયું. બાળા બચી ગઈ. આ કન્યાના પિતાએ ઉર્દુ અર બ્રાહાણ) પેંડાની જ્ઞાતિ પૂછી. એક જ જ્ઞાતિ જાણતાં આ કન્યાનું લગ્ન તેંડા સાથે કરવામાં આવ્યાં. હવે પેંડા કપડવણજમાં રહી શ્રીઠાકોરજીની સેવા અબર કરવા લાગ્યા. તેને એક પુત્ર થયે. જ્યારે શ્રીગોકુળનાથજી કપડવણજ પધાર્યા ત્યારે (સંવત ૧૬૪૩) શ્રી રૅડા તથા તેમના યજમાને(નીમા વણિકે, કેટલાક શ્રીગેકુળનાથજીના શ્રી રૅડાને પુત્ર મેટ થયા બાદ શ્રીઠાકોરજીને પધરાવી તે ગોકુળ ગયા અને ત્યાં શ્રીગોસાંઈજીની સેવા કરવા માંડી. રમણરેતીમાં ભગવાનની રાસલીલા ને બાળલીલાનાં દર્શન કરી પાવન થયા. આપણી ધરતીના પવિત્ર સપૂત ભક્તને લાખ લાખ વંદન.
આ રેંડ પોતે દલાલવાડામાં રહેતા હતા. તે વખતે શ્રીગોકુળનાથજી મહારાજ તેમના ત્યાં પધારેલા. આ ઉદુમ્બર બ્રાહ્મણોની પણ સારી એવી વસ્તી અહીં હતી.
સમસ્ત ઉર્દુમ્બર બ્રાહ્મણે તેઓ મૂળ પુરુષોને હરિશ્ચંદ્ર મહારાજના રાજસૂય યજ્ઞમાં ઉદુમ્બર ત્રાષિએ તરુણમાં નીમ્યા હતા. આ બ્રાહ્મણોનાં સોળ ગેત્રમાંનું પ્રથમ પદે યજ્ઞમાં નિમાયેલ મુદગલ ગોત્ર હતું તેના વારસદારે કપડવણજમાં છે. ક્ષેત્રિય વંશના ભાઈઓ પિતાની યજમાનવૃત્તિ સાચવે છે. તથા તેમાંના કેટલાક ભાઈઓ સારા ઉચ્ચ હોદ્દા પર
જાટ ખડકી ? જાટ અટકવાળા એટલે તેના નામથી ઓળખાય છે. હાલ આ કુટુમ્બનું કોઈ પણ નથી.
કાચા સેમી ખડકી બરાબર મેદિયાની ખડકીની સામે જ આ નાનકડી ખડકી છે. કાચા શેઠની ખડકીના નામથી ઓળખાય છે.
ચાલે હવે આપણે પાછા સામસૈયદના ચક્લે વીએ પૂજ્ય સામસૈયદના ચકલે જમણી અરજ કરીને રસ્તે ત્યાં જમણી બાજુ નાનકડી ખો:માળી સડે અને તરત જ સાડ અને બાકીને ભાગ મહમદઅલી ચેકથી બધે વિસ્તારાંચીવાળાના નામે ઓળખાય છે