SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ કપડવણજની ગૌરવગાથા દાંમ્પત્ય જીવન પણ ભર્યુ ભર્યું રહે એવી ઉમેદ સાથે પ્રત્યેક નર અને નારી જીવે છે. પ્રેમ ભર્યાં, આન ંદ ભર્યાં, ભક્તિ ભર્યાં અને શ્રદ્ધા ભર્યા જીવનમાં, આ કલ્પનાનું સન નથી, આ ભાવનાનું સર્જન છે. આ મહાશક્તિ જીવન ઉપર શાસન ચલાવે છે અને આ સર્વ શક્તિમાન વિભૂતિ સત્ર અસ્તિત્વમાં છે. નિર્માળ પ્રેમી હૃદયામાં એમનાં દન થાય છે.” (આચાય વિનેાખા ભાવે.... તિર્થો તિર્થીની પવિત્રતાનું આ એકજ કારણ નથી ખની રહેતું કે ત્યાં પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ નિવાસ કરતા હતા. એ તીનું મહત્ત્વ એટલા માટે છે કે આજે પણ ત્યાં એવા ભાગવત મહાત્માઓ વસે છે, જેમની પાસેથી લેાકેાને સન્માર્ગે જવા માટેનુ માદન મળી રહે છે. -- રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણ સર્વ પલ્લી, (પ્રતિમાઓ સરકાર તરફથી સંગ્રહસ્થામાં ખસેડવામાં આવેલ છે.) ગુજરાતના સુવર્ણયુગનાં અજવાળાં પથરાયાં, સેાલકી યુગમાં ગુજરનરેશના પગલાંથી પાવન થયેલ આ ધરતી પર અમરકથાનાં કીતિ તારણ અને વાવેા ખંધાયાં. જયાંથી ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ, જેનાં દશન કરી સૌ કેાઈ પાવન થાય છે. હાલમાં તે નવાં મદિરામાં ખીરાજમાન છે. વાંચેા :-શ્રીનીલક ંઠેશ્વર, શ્રીગુપ્તેશ્વર, શ્રીનારણદેવ, શ્રીમહાલક્ષ્મીજી ( આ પ્રતિમા હાલમાં નવી છે.) કુંડવાવ ઃ– ગુજરાતમાં સેાલંકી યુગમાં અને કે કુ ંડા અંધાય. જેમાંના ઘણા ખરા તૂટી પણ ગયા છે. જે કુડા હાલ મૌજુદ છે તેમાં આ આપણા ગામના “સુભદ્રક શ્રેણીના શિવકુંડ” છે. જુના સ્થાપત્યની કપડવણજની ગૌરવગાથા કહેતા આજે પણ પ્રવાસીઓને તે આમંત્રે છે. બત્રીસ કાઠાની વાવ, રાણીવાવ, સીંગરવાવ... સાલકી કથા કહેતાં શીલ્પ છે, (વાંચા પ્રકરણ જળ વિભાગ.) સાવલીનુ' તળાવ, વાટર વર્કસ, ટાંકીએ. શ્રીઅષ્ટાપદજીનુ દેરાસર :- જે સમયમાં આ દેશસર શેઠાણી અમૃતબહેને ખંધાવ્યું, તે સમયમાં રૂપિયા બે લાખનુ ખચ થયેલ, ત્યાં આજે તા આરસના શેલતા
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy