________________
ગૌવ દશમું – કપડવણજની પળે
૨૦૧
પઘણુજના નગરશેઠનાં મકાન છે. જેમના વંશજોને પ્રતિષ્ઠાધ્વજ કપડવણજ એકલામાં નહીં ગુજરાત અને માળવા સુધી ફરકતું હતું. કલકત્તા અને ચીન સુધીના વેપારે ખેતા. શેઠના મકાનની સાથે પાદશાહના હુલામણું નામે ઓળખાતા શ્રી જયંતીલાલ શંકરલાલ આદિતલાલ પાદશાહનું મોટું મકાન છે. આ સ્વ. શ્રી જયંતીલાલ પાદશાહ જયંત મેટલ ફેકટરીવાળાના ભાગીદાર અગ્રેસર શ્રી ચીમનલાલ ડાહ્યાલાલ શાહ દ્વારા કપડવણજને એક સુંદર
શ્રી જયંત સાર્વજનિક હોસ્પિટલ ભેટ કરી છે. આગળ વધતાં ડો. માણેકલાલ પ્રેમચંદભાઈ શાહ (ઈદે રવાળાના નામે પ્રસિદ્ધિ મેળવી ચૂક્યા હતા, તેમનું મકાન છે. આ મકાન પછીથી ચેડા અંતરે શ્રી બાબુની હવેલીના નામે ઓળખાતું મેટું મકાન છે. આ મકાન આ પીતાંબરબાબુની હવેલીના નામે ઓળખાય છે. શ્રી પીતાંબર ત્રિવેદી નગરશેઠના કુટુંબની કલકત્તાની પિઢીના મુનીમ હતા, તેમ કહેવાય છે. તે સમયના બજારમાં શેઠની પેઢીનું વર્ચસ્વ હતું, જેથી આ મુનીમ પણ “બાબુ” કહેવાતા. આજે તેમના વારસદારે છે. કામે આવેલ પીપળા ખડકી (પીપળાવાળી ખડકી)
જ્યાં કપત્રણજના ગેરવશાળી નેતા એક નેત્ર સમાન પ્રાણુક્ય શ્રી સવગાહદરવલ્લભરામ છોટાલાલ ત્રિવેદીને વસવાટ હતે. (જેઓ શ્રી મણાભાઈ શેઠના વફાદાર સેવક અને હાલ શેઠના વફાદાર પ્રેમાળ વકીલ તરીકે જીવન જીવનાર કપડવાસુજ શહેર સુધરાઈના લાંબા સમય સુધી નગરપતિ રહીને અગ્રતા અપાવનાર, વરાંસી નદીનું પવિત્રજળ નળ દ્વારા શેરીઓને ઘેર ઘેર પહોંચાડવાને યશ તેમને ફાળે છે. નળ સાથે ગટર યોજનાને લાપ તે આ ગામને પ્રથમ પણ તેમની શક્તિના લીધે મળે છે. પીપળા અચ્છી પિતાના ખોળે આવા સપૂર્વ રમાડ્યાનું ગૌરવ લઈ શકે છે. લાંબી શેરી જેવા કેટલા મોટા રસ્તાઓ (વલાઓની) પાળે “શાખાઓ) છે, જેમાં પનોતા પુત્રોના નામાભિધાનથી પળેની ખડકીઓની યાદીએ શોભે છે.
વર્ષો પહેલાં આ લાંબી શેરીના માર્ગે હળી અને દિવાળીના તહેવારે વખતે મને રમાતી, યુદ્ધ ખેલાતું. - હળીના પવિત્ર તહેવાર વખતે એક કલંકકથા રચાતી. (કંસારાવાડાના) હેળી ચકલામાં
એક માટીનું નગ્ન પૂતળું કેટલાંક તોફાની તત્વે તફથી બનાધી શીત પર કે ઊભું શખતા. કંસારાવાડાના ચકલાના તોફાનીઓ તથા બત્રીસ કેઠાની વાવ તરફના લાક ભાઈએ આ પૂતળા માટે પથ્થરેની મારામારી કરતા. આ વર્ષોજૂનું પાપ તેફાનીઓને સામીને કપડવણજ સાર્વજનિક વ્યાયામ મંદિરના તથા યુવાનેના પ્રેરણામૂર્તિ સમાશ્રી કુબેરભાઈ દલસુખભાઈ પટેલ તથા શ્રી રાજેન્દ્રભાઈ કેશવલાલ શાહ રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર આપણા ગામના લોકપ્રિય કવિ, પરિક્ષિતશય ભેગીલાલ ત્રિવેદી, રાજારામ તથા અન્ય વ્યાયામ મંદિરના બ્રુવાનોએ આ પૂતળાને ક, ગૌ. ગા. ૨૬