________________
ચોદ દસમુ
વણુજનો પાળા
૨૧૧
ધમ શાળા (ગામઠી શાળા) આ સ્થળે હતી. જે સ્થાનમાં મારા જેવા હજારો વિદ્યાથી ઓએ વજી પંડયા તથા મારા પૂ. ગુરુ શ્રીછગનલાલ પ ́ડયાએ અનેક જ્ઞાનગંગામાંથી આચમનની શરૂઆત કરાવેલી. જ્ઞાનની જ્યાત પ્રગટાવેલી.
અહીથી જમણી બાજુ — ઢાળી બાજુ જવાના સીધા રસ્તે છે,
જમણી બાજુ : કયિાવાડના રસ્તા કે જે મુસ્લિમ હજામેાનાં ઘર પાસે નીકળે છે. આ માગ માં એ નાનકડા ખાંચા છે.
ડાબી બાજુ : શ્રીંગાકુલનાથજી પાસે શ્રીમહાજન લાયબ્રેરીના રસ્તા છે, કે જ્યાંથી સીધા
ખડાયતાપાડ વાય છે.
જમણી બાજુ દેસાઇના અને ડાબી માજુ ગાંધીના માર્ગો છે.
મીશાળા : શ્રી ભદ્રકાળી માતાના દેવળ પાસેથી સીધા શ્રી પુ. હ. મહાજન લાયબ્રેરી સુધીના માર્ગને દરજીવાડો કહે છે. આ સ્થળે દરજીભાઈઆા વસવાટ છે. ક્રેજીવાયુના તાકે સૌભકાળી માતાજીના દેવળ પાસે ચાડાક અંતરે જમણી બાજુ એક નાનકડી ખી છે. તે ઘીની ડી ડે છે. આમાં નથી! વસે છે. પ્રાચીન જેશી નાના વિદ્વાનો રજવાડામાં પણ પ્રતિષ્ઠા મેળવેલી.
(૩) ગાંધી ચાક્ચી દેસાઇવાડા, નાગરવાડાના માગ:
શ્રી પુરે છે. મહાન લાયમેરી કે જ્યાં ચાર રસ્તા ભેગા થાય છે, તે ચોક્ડીથી આગળ વધતાં ડાબી સાજુ
પીપળા ખડકી : અહીં પહેલાં આ ખડકીનું જોડાણ મહેતા પાળના પશ્ચાત્ ભાગે થતુ હતુ.
આગળ વધતાં ડાબી બાજુના માટા રસ્તે જતાં મોટા સુથારવાડૅ જવાય છે.
માણુકલાલ વહાણુદલાલના મકાનથી જમણી બાજુ :
દેસાઇવાડા: આ વિભાગમાં કપડવણુના પ્રતિષ્ઠિત દેસાઇ કુટુમ્બના વણિક કુટુમ્બના વસવાટ છે. વિદ્યા અને વિશ્વથી તે ચાલે છે. આ સ્થળે ચતુર્દૂવી માતાની ડેરી છે. બહાર સામે એક માટા રથારવાળા કૂવા છે, જેને ઢાળ કૂવા કહે છે. આ કૂવા સામે તેમજ પાસે નાનકડી ખડકીએ ખાંચા જેવી છે. હાલમાં આ ઢાળ કૂવા પાસે ભગીની સમાજનું
અન્ય મકાન છે.