Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ઉúનેઈવ વિગમેઈવા
વા
શ્રી સૂચગડાંગ સૂત્ર - ૨
ગુરુપ્રાણ આગમ બત્રીસી
આશીર્વાદ દાતા ઃ તપસ્વી ગુરુદેવ પૂજય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ શ્રુત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી
Page #2
--------------------------------------------------------------------------
________________
- છાપ }14(olka - હે ક્લિક / TJ8 G ondal -
1 સોળ બની હતી
केराई कुब्वइ मेरी तो येहि रजई. पायोवगा य आरना दुम्व फासायअन्तसो
सूयगडांग-8.९म-गा. વેરો વર કરે છે અને જો બીજ તેણે તેના ભાગીય એરી જે વેરેલ બેરે.
આગળ થર્મનું નામ છે - પાખ ઉwજ ૬રનાને આરેન અંતમાં દુઃખ સર્ક
૧૧ ૧૨ ૩ર છે અને બે બળજએ
પીર / Mિa ( 37Rn) કારવારના જાનો 1) પાસ પણ થી જ્યોત
કામ છે.
THEળvistri E -ળાnિes Riારમાળા થી તા . 9 જાન છે.
संबुन्झट कि नबन्झह संबो ही खलु पञ्चदुब्लश नो ठ्वणमन्ति राइओ ना सुलभपुणरावि जीविध -).
स्य-* अ-२ गा-९ સમજે ! (મનિબાર્ટપો-1) તમે કેમ સખda ના ૧ વૃદ્ધાવ વીર પછી સtબાર્ક (રાળઝાપ્તધ) નિશ્ચય કુત્નિ છે. બીજા સમલી રાત (સત્ર-1+) ફરીને આવ તીનત અને મનુષ્યબાપ!! બારવા સુલભ થવુંનક્ષ
Part- 2 ક જ ૧૪ કાર મા ના ડાળના પ્ર0િ ડ્યિા ?!?! બાળ લ ફી રૂ.૩૩પ('૫. રિ ૩૪ ત૫ જે એલિને છે પછા.૧ નોનપ્લેબાકળી [ 7 કિન્ન . હા એ હપછી એક
નાંણા)ના નામ(3 % કાકાના છે. તે પણ 3 થni-off રેવાબાઈ -
જ કહ
આ
histoll 2ધાને તેના રાજ, J 1Qલબાને હજુ રોજ આ ગઝનને જે વા
છે
પnત્રાલિન જ કરતા રાજી 500 જળાશય લિલ ફી દેતા લાખો!! છેવ ના હેત ઉઠજી! સtavમ લિ
Page #3
--------------------------------------------------------------------------
________________
Neutereo
Т
ірепра Uler
КИТ2 101спе
elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line
The are were gta aena kate ene on the a nеете па kее
КУП2 101с
162172 PECINE KX12 Tele 112 22 lec112
та келе ала естлар коп дести ега
271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте
Page #4
--------------------------------------------------------------------------
________________
Jain Education Intemational
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
ગોંડલ ગચ્છ જયવંત હો
પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક – પ્રાણ – રતિ ગુરુભ્યો નમઃ શ્રી ગુરુ પ્રાણ આગમ બત્રીઓ
દેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા. 0 બા રતિલાલજી મ. સા. મહાપ્રયાણ
પ્રા. ની ચીર સ્મૃતિ તથા
શાબ્દી વર્ષ ઉપલક્ષ
સૌરાષ્ટ્ર કેસરી ગરદેવ તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી હe
ગણઘર થિત બીજું અંગ
શ્રી મૂયગડાંગમૂત્ર-૨
( દ્વિતીય શ્રુતસ્કંa) (મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ)
: પાવન નિશ્રા , ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા.
? સંપ્રેરક . વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા.
: પ્રકાશન પ્રેરક ધ્યાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. ની શુભાશિષ :
: પ્રધાન સંપાદિકાઃ મંગલમૂર્તિ પૂજ્યવરા
અપૂર્વ શ્રત આરાધક પૂ. શ્રી મુકતાબાઈ મ.
= અનુવાદિકાઃ પૂ. શ્રી ઉર્મિલાબાઈ મ.
પૂ. શ્રી લીલમબાઈ મ. : પરામર્શ પ્રયોજિકા :
: સહ સંપાદિકા : ઉત્સાહધરા
ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. પૂ. શ્રી ઉષાબાઈ મ.
: પ્રકાશક: તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન
શું
PARASDHAM પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
Jain
catton Intemaio
For Private
Persona
se
Page #6
--------------------------------------------------------------------------
________________
: આગમ પ્રકાશન પ્રારંભ : ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ.
પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯ પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રતઃ ૧૦૦૮ પ્રકાશન તારીખ : આસોવદ અમાસ - વીર નિર્વાણ કલ્યાણક તથા
તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન
ગુરુ પ્રાણ પ્રકાશન
શ્રી પરાગભાઈ શાહ • શ્રી શૈલેષભાઈ દેસાઈ • શ્રી બર્જીશભાઈ દેસાઈ શ્રી સુમતિભાઈ શાહ • શ્રી ગિરીશભાઈ શાહ • શ્રી જિતેનભાઈ શાહ
પ્રાપ્તિ સ્થાન ?
www.parasdham.org * www.jainaagam.org
૧. મુંબઈ – પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
2. U. S. A. - Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439
(U.S.A) 001- 408-373-3564 (૪. વડોદરા -
શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૮૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯
૩. રાજકોટ – શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ફોન – ૯૮૨૪૦૪૩૭૬૯
મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮
Jain Education Intemational
wwwlehem
,
Page #7
--------------------------------------------------------------------------
________________
ત
a
น์
(
Jair ducalin Internation
સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ
શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
સમર્પણ
ગોંડલગચ્છના ગગનમંડલમાં
ગુરુપ્રાણ સદાય ભાષિત છે.
જન્મશતાબ્દીના શુભાવસરમાં,
શાસ્ત્રાળુવાદ પ્રકાશિત છે... ૧૫ ગુરુદેવ ! આપના ચરણકમલમાં,
ગમ જીવન સદા સમર્પિત છે.
શ્રદ્ધાસુમન, વંદનઅર્ધ્ય અને, આગમ-ઉપહાર પ્રસ્તુત છે... ાશા જિનકથિતને ગણઘરગ્રથિતનો,
ભાવાનુવાદ સુસજ્જિત છે.
સૂત્રકૃતાંગ ગુરુ સ્મૃતિ સરોમાં સબહુમાન સમર્પિત છે... ।।3।।
For Private & Personal Use Onl
- પૂ. મુક્ત - લીલમ સુશિષ્યા સાધ્વી ઉર્મિલા
Page #8
--------------------------------------------------------------------------
________________
ગરદેવ પૂ. રતિલાલ
વાલજી મ. સા. ના
તપ સમ્રાટ તપસ્વી.
આ
ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે,
તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીછંદ આગમનો અભ્યાસ કરી,
તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો,
જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને
સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે.
મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાથ્વીવૃંદ
ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. – મુનિ શતિલાલ
તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય,
રાજકોટ.
an Education
For Private & Person
se on
Page #9
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી જયંતમુનિ મ..
શરોમણિ પૂ. શ્રી.
ના સ્વહસ્તાક્ષરે
છે
.
ગોંડલ ગચ્છ જિ.
બનો ગા| 24अत्र अनुज (40 4 4 બ૬ “ાનકાએ ભરી 20 ડન S નાની ન પAN htપ) 4 વે નવા કાર્યું પ્રખ્ય –
नमणि न ५15740sOn मम ५६ ત– 30વો ન માત્ર ત્રણ તલ –
'પશ્વત ન , bય3 % 3ળ વિ. ની
A
% ન ખેંn -
7- -- ૨૦ ૦ ક ક્ષય ૧ (પ!
તો LLLL હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગરછ કીર્તિધર અરૂણોદય શ્રી નમ્રમુનિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું. આનંદ મંગલમ.
શુભ થાઓ... સુંદર થાઓ... આ આશીર્વચન અર્પિત કરું છું.
તા. ૨૭-૦૪-૨૦૦૯ અક્ષયતૃતીયા - સોમવાર.
Jan Education
For Povet
Personal use only
www.
elibrary.org
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુરુપ્રાણ આગમ બત્રીસી છે © અનુવાદિડાં @ આ મહાસતીજીઓ
સાંનિધ્ય પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા.
પ્રધાન સંપાદિકા ભાવયોગિની. બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ.
સહસંપાદિકા. ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા
સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
સૂત્રનું નામ
અનુવાદિકા
શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧-૨). શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ) શ્રી જ્ઞાતા સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતગડદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જેબૂદીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ-૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર શ્રી નિશીથ સૂત્ર શ્રી ત્રણ છેદ સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર
પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. ૫. ઉર્મીલાબાઈ મ. પૂ. વીરમતીબાઈ મ. પૂ. વનીતાબાઈ મ. પૂ. ડૉ. આરતીબાઈ મ. પૂ. સુમનબાઈ મ. ૫. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ. પૂ. સન્મતિબાઈ મ. પૂ. સુનિતાબાઈ મ. પૂ. ઉષાબાઈ મ. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ. પૂ. સુધાબાઈ મ. પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ.
પૂ. કિરણબાઈ મ. પૂ. ડૉ. અમિતાબાઈ મ. ૫. સુમતિબાઈ મ. પૂ. ગુલાબબાઈ મ. પૂ. પ્રાણકુંવરબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. પૂ. લીલમબાઈ મ. પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ.
in E
we
Page #11
--------------------------------------------------------------------------
________________
* 'સિસમાંપરાથી ઉસસમાજ વલણશોમૂર્તિ,સૌરાષ્ટ્ર કેસરી) ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ.સા.નીથી ચરણોમાં શતગુણ
પ્રણામાંજલિ
જાગૃતતા આર્જવતા
સહિષ્ણુતા લધુતા
સજનતા સિતા ભવ્યતા, તજજ્ઞો માર્દવતા અપ્રમતો
દાંતો
Gutheile
પ્રતિરૂપતા ઉત્સાહિતા નમતી વિભુતા કૃત૬૪તી પ્રભુતા
પ્રૌઢતા
કરુણતા ક્રાંતિકાર કતા
સેવાશીલતા સૌમ્યતા આત્મરમણતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા ઓજસ્વિતા
અકુતૂહલતી ગિરાગ્રત્વતા આત્મરણતા.
નયુકતતી સામ્યતા
તલ્લીનતા લોકપ્રિયતા આસ્તિક્યતા તેજસ્વિતા વ્યવહાર કુશળતા
| ધર્મકલાધરતા
એકાંતપ્રિયતા શૂરવીરતા
રજ્ઞાનવૃદ્ધતા વસ્વિતા ઇન્દ્રિય દમનતા સત્યવક્તત્વતા સાનદાતા
- સંગઠનકારકતા અનેકાંતદર્શિતા ધીરતા
ક્ષમાશીલતા પ્રચવેન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા ગરિષ્ઠતા પ્રતિભાસંપતા શિક્ષાદાતા સ્થિરતા
વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતા. સમ્યકપરાક્રમતા પવિત્રતા
આરાધકતા વિશાળતા દયાળુતા
કતાર્થતા ઉદાસીનતો જ્ઞાનપ્રસારકતા દાક્ષિણ્યતી પ્રેમાળતા
લાવણ્યતા
સૌષ્ઠવતા સમયસતી
તત્ત્વલોકતા પામતા
નૈતિકતા શ્રદ્ધાળતા નિર્ભયતા પ્રમોદતા
| પરમાર્થતા
વરિષ્ઠતા અહંતા સ્વરમાધુર્ય , વિનીતતા , ઉદારતા
ગંભીરતા કર્મનિષ્ઠતા
નિવેદતા વાત્સલ્યતા પ્રવિણતા પરિપક્વતા
અમીરતા નિર્લેપતા
સમતા ઉપશાંતતા શ્રતસંપન્નતા શ્રેષ્ઠતો ચારિત્ર પરાયણતા વીરતા
ખમીરતા
દિવ્યતા
રોચકતા ઉપશમતા
શતાદિ સલ્લુણાલંકૃત તવ વપુઃ ભૂચા ભવાલંબનમ્
El calor internal
For Fate & Perse
Only
Page #12
--------------------------------------------------------------------------
________________
(
ઉદી દરી
anna
વથasuથishwassuu થઇકબાલકથાકથઇuથયaહલક
ર ) કીરિ0િ.00 0.00 0 જી હરિ દર C કહી દત
- પૂ. શ્રી હંમ૨-દેવ-જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-ઉલ મોતી-શan ajd-
aણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર
F:
O)
મંગલ મનીષી મુનિવરો
શાસ્ત્ર શુસૃષિકા શ્રમણીવૃંદ ૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૨, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o૩, પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૪, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૦૯, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા.
જદિન 0-00 000000ર3
૦
9 * =
૦
f
૦
9 90 9
$ $
6
$ 6
૦
-
VVVV
=
સહિત જિ0 0 9000ર9 20 દિલિi 2:
૦૧, પૂ. ગુલાબબાઈ મ. ૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૭૩. પૂ. નલિનીબાઈ મ. ૨, પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ.
પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ.
પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ.
પૂ. સંઘમિત્રાબાઈ મ. પૂ. પુષ્પાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ.
પૂ. આરતીબાઈ મ. ૦૮. પૂ. વિજયાબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ.
પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. ૪૫, , ઉર્વશીબાઈમ.
પૂ. મિતલબાઈ મ. ૦. પૂ. જસવંતીબાઈ મ. ૪૬. પૂ. સ્મિતાબાઈ મ.
પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વસુબાઈ મ. ૪૭. પૂ. ઉર્મિલાબાઈ મ.
૮૩. પૂ. શ્રી દત્તાબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૪૮. પૂ. ડોલરબાઈ મ.
પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. ૫૦. પૂ. સંગીતાબાઈ મ.
પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ.
પૂ. શેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ.
પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ.
પૂ. પરિજ્ઞાબાઈ મ. પૂ. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ.
પૂ. શ્વેતાંસીબાઈ મ. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ.
પૂ. સુબોધિકાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ.
પૂ. શીલાબાઈ મ. ૨૧, પૂ. ધીરમતીબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ.
પૂ. હેમાંશીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ.
પૂ. નમ્રતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ.
પૂ. પન્નાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ.
પૂ. પૂર્વીબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ.
પૂ. જાગૃતિબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ.
પૂ. પ્રબોધિકાબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ.
પૂ. પ્રિયલબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ.
પૂ. સ્વરૂપાબાઈ મ. ૩૦, પૃ. વિનોદીનીબાઈમ. ૬૬. પૂ. વિરલબાઈમ..
૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ.
પૂ. હૃદયાબાઈ મ. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ.
પૂ. વૈદેહીબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ.
પૂ. ભવ્યાંશીબાઈ મ. ૩૪, પૂ. મીરાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ.
૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૭૧, પૂ. શ્વેતાબાઈ મ.
૧૦૬. પૂ. સંબોહીબાઈ મ. ૩૬. પૂ. જ્યોતિબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ. ૧૦૭, પૂ. ભવ્યાનીબાઈ મ.
andissioneinninositorioussainbowલnessoiniranianકngssssssssssssssmearinoposastesssssssbiennessoriasinodrisaster, 00000 રિયદિ CRCRન 0000 2000 Q0Rskikani (કાનજી 9 09090 IST
$ VVVVUUUUUUU
$ $ $ # #
$
UU
$
$ $
Jain Education Intemational
Page #13
--------------------------------------------------------------------------
________________
બુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) માતુશ્રી જશવંતીબેન શાંતિલાલ તુરખીયા
શ્રીમતી ભાવનાબેન દિલીપભાઈ તુરખીયા સત્સંગ સત્ - ત્રિકાલ શાશ્વત આત્મતત્ત્વના સંગની પ્રેરણા આપે છે, સત્સંગ પાપીને પવિત્ર બનાવે છે. સત્સંગથી જીવનની દિશા બદલાઈ જાય છે, દષ્ટિકોણમાં આમૂલ પરિવર્તન થાય છે.
રાણપુર નિવાસી માતુશ્રી જશવંતીબેન તથા પિતાશ્રી શાંતિલાલ કેશવલાલ તુરખીયાના સુપુત્ર શ્રી દિલીપભાઈના જીવનમાં પણ સત્સંગની ઊંડી છાપ ઉપસી આવી છે. શાસન અરુણોદય ગુરુદેવ પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. નાં સમાગમમાં આવ્યા. તેઓશ્રીની જીવન પરિવર્તન કરાવે તેવી વાણી સાંભળી અને શ્રી દિલીપભાઈ પ્રભાવિત થયા એટલું જ નહીં પરંતુ આ મનુષ્ય જીવનની સફળતા માટે ધર્મને કર્મની સમજણને આચરણમાં ઉતારવા માટે સાવધાન બની ગયા.
તેઓના જીવનમાં અકલ્પનીય પરિવર્તનનો પ્રારંભ થઈ ગયો. સહધર્મચારિણી ભાવનાબેનની વિદાયનો ગમ સમજણમાં પરિવર્તિત થયો. તેઓના સુપુત્ર - પારસ તથા પુત્રવધુ સૌ. રિદ્ધિ અને સુપુત્રી સૌ. શ્વેતા આનંદ શાહ પણ ગુરુભક્તિના રંગે રંગાયેલા છે.
પૂ.ગુરુદેવના જન્મદિન નિમિત્તે કલકત્તા દર્શનાર્થે આવ્યા. સર્વથા નિપરિગ્રહી પૂ. ગુરુદેવને જન્મદિનની શું ભેટ આપવી, તે મથામણ દિલીપભાઈના મનમાં ચાલતી હતી. ત્યાં જ પૂ. ગુરુદેવના શ્રીમુખેથી ગુરુ પ્રાણ આગમ બત્રીસીના પ્રકાશનનું આયોજન જાણ્યું અને શ્રી દિલીપભાઈએ તક ઝડપી લીધી.
ગુરુભક્તિથી પ્રેરિત થઈ તેઓશ્રુતાધાર તરીકે લાભ લઈ રહ્યા છે. તેઓની ભક્તિની અમો વારંવાર અનુમોદના કરીએ છીએ તથા તેઓ હંમેશાં ગુરુકૃપાના માધ્યમથી જીવનમાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પ્રગટ કરીએ છીએ.
ગરપ્રાણ પ્રકાશન
PARASDHAM
on tination
o
Elevate & Personisson
Sorry
Page #14
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર સ્વાધ્યાય સવિવેક
તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ. તીર્થકરોની અનુપસ્થિતિમાં તીર્થકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા. પ્રતિદિન તીર્થકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવવંદન કરવા. ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું. વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી. ૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં. ૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં. ઘરમાં સંડાસ - બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે. માસિક ધર્મવાળા બહેનોએ શાસ્ત્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી. આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાળમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું.
Jain Education Intemational
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
વિષય
પૃષ્ટ
પુષ્ટ
પૂ.શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી રતિલાલજી મ.સા.નું જીવન દર્શન પૂર્વ પ્રકાશનના બે બોલ પુનઃ પ્રકાશનના બે બોલ અભિગમ સંપાદકીય સંપાદન અનુભવો અનુવાદિકાની કલમે ૩ર અસ્વાધ્યાય ( શાસ્ત્ર પ્રારંભ અધ્યયન-૧ : પુરીક પરિચય | પુષ્કરિણી અને શ્રેષ્ઠ પુણ્ડરીક પુડુંરીકની પ્રાપ્તિમાં નિષ્ફળ–સફળ પુરુષો સંસારીજીવોની વિવિધ વિચાર ધારા પ્રથમ પુરુષ- તજ્જીવ તન્શરીર વાદી બીજો પુરુષ-પાંચ મહાભૂતવાદી ત્રીજો પુરુષ-ઈશ્વરકારણવાદી | ચોથો પુરુષ– નિયતિવાદી પદાર્થો અને સંબંધોની અશરણતા શ્રમણ, બ્રાહ્મણ, નિર્ગથ અને ભિક્ષુનું સ્વરૂપ નિગ્રંથ મુનિ ચર્યા
અધ્યયન-ર : ક્રિયાસ્થાન | પરિચય તેર ક્રિયા સ્થાનનો નામોલ્લેખ ૧. અર્થદંડ પ્રત્યયિક ક્રિયા ૨. અનર્થદંડ પ્રત્યયિકક્રિયા ૩. હિંસાદંડ પ્રચયિક ક્રિયા
વિષય ૪. અસ્માત્ દંડ પ્રત્યયિકક્રિયા | ૫. દષ્ટિ વિપર્યાદંડ પ્રત્યયિકક્રિયા ૬. મૃષાવાદ પ્રત્યયિકક્રિયા ૭. અદત્તાદાન પ્રત્યયિકક્રિયા ૮. અધ્યાત્મ પ્રત્યયિક ક્રિયા ૯. માન પ્રત્યયિકક્રિયા ૧૦. મિત્રદોષ પ્રત્યયિક ક્રિયા ૧૧. માયા પ્રત્યયિક ક્રિયા ૧૨. લોભ પ્રત્યયિકક્રિયા ૧૩. ઐર્યાપથિક ક્રિયા પ્રથમ સ્થાન-અધર્મપક્ષ બીજું સ્થાન-ધર્મ પક્ષ ત્રીજું સ્થાન-મિશ્રપક્ષ અર્ધમપક્ષ–વૃત્તિ, પ્રવૃત્તિ, પરિણામ ધર્મ પક્ષ –વૃત્તિ, પ્રવૃત્તિ, પરિણામ | મિશ્રપક્ષ-વૃત્તિ, પ્રવૃત્તિ, પરિણામ દાર્શનિકોના ૩૩ વિભાગ અને અહિંસા પ્રધાન સ્વસિદ્ધાંત અધ્યયન-૩ : આહાર પરિજ્ઞા પરિચય વનસ્પતિમાં ચાર પ્રકારના બીજ પૃથ્વીયોનિક વૃક્ષોનો આહાર વૃક્ષયોનિક અધ્યારૂહોનો આહાર | પૃથ્વીયોનિક તૃણાદિનો આહાર પૃથ્વીયોનિક કુટુણાદિનો આહાર ઉદકોનિક વૃક્ષનો આહાર | ઉદકોનિક સેવાળાદિનો આહાર વૃક્ષયોનિકાદિ ત્રસ જીવોનો આહાર મનુષ્યોની ઉત્પત્તિ અને આહાર તિર્યંચની પંચેન્દ્રિયની ઉત્પતિ અને આહાર વિક્લેન્દ્રિય જીવોની ઉત્પતિ અને આહાર
૧0૮
૧૦૯
૧૧૧
૧૧૨
Page #16
--------------------------------------------------------------------------
________________
વિષય
પૃષ્ટ
વિષય ૧૧૭] અધ્યયન-૬ : આદ્રકીય ૧૧૯| પરિચય ૧૨૦| આદ્રકમુનિ અને ગોશાલક ૧૨૦| આદ્રકમુનિ અને બૌદ્ધ ભિક્ષુકો
આÁકમુનિ અને વેદાંત પાટી બ્રાહ્મણો ૧૨૩| આદ્રર્કમુનિ અને સાંખ્યમતવાદી ૧૨૪| આદ્રકમુનિ અને હસ્તિતાપસો ૧૨૬ અધ્યયન- ૭ : નાલંદીય
પરિચય લેપ શ્રમણોપાસકો
પ્રત્યાખ્યાન વિષયક જિજ્ઞાસા–સમાધાન ૧૩૭] પ્રત્યાખ્યાન નિર્વિષયતા વિષયક શંકા સમાધાન |૧૮૭ ૧૪૨| પ્રત્યાખ્યાન નિર્વિષયતાનું નિરાકરણ ૧૪૩| ઉદકનિગ્રંથનું જીવન પરિવર્તન ૧૪૬| પરિશિષ્ટ ૧૪૮|૧. વિવેચિત વિષયઓની અકારાદિ અનુક્રમણિકા |૨૦૮ ૧૪૮| ૨.પાસંડીના ૩૩ ભેદ
૩. પાંચ સમવાય: અનેકાંત દષ્ટિ ૧૫૦
અપ્લાયની ઉત્પતિ અને આહાર અગ્નિકાય જીવોની ઉત્પતિ અને આહાર વાયુકાયિક જીવોની ઉત્પતિ અને આહાર પૃથ્વીકાયિક જીવોની ઉત્પતિ અને આહાર અધ્યયન-૪ : પ્રત્યાખ્યાનક્રિયા પરિચય અપ્રત્યાખ્યાનની આત્માનું સ્વરૂપ પ્રત્યાખ્યાનની મહત્તા અને દષ્ટાંત પ્રત્યાખ્યાની જીવનું સ્વરૂપ અધ્યયન-પ : આચારશ્રુત પરિચય એકાતંવાદ અનાચાર લોક અલોક સંબંધી આસ્તિકતા જીવ અજીવવગેરે તત્ત્વ સંબંધી આસ્તિકતા વેદનાદિ, ક્રિયાદિ, કષાયાદિ સંબંધી આસ્તિકતા | ચાતુર્ગતિક સંસાર સંબંધી આસ્તિકતા દેવ-દેવી સંબંધી આસ્તિકતા સિદ્ધિ-અસિદ્ધિ સંબંધી આસ્તિકતા સાધુ-અસાધુ સંબંધી આસ્તિકતા કલ્યાણ–પાપ સંબંધી આસ્તિકતા વચનસંયમ–આચાર સંબંધી આસ્તિકતા
૧૩૩.
૧૩૬]
૧૪૯)
| ૧૫૦
| ૧૫૧
Page #17
--------------------------------------------------------------------------
________________
ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર
પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. - જીવન દર્શન
નામ
: : શ્રી ડુંગરસિંહભાઇ. " જન્મ
: વિ. સં. ૧૭૯૨. જન્મભૂમિ
: માંગરોળ. પિતાશ્રી
: ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. માતુશ્રી
? સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. જન્મસંકેત
: માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને
પોતાની સમીપે આવતો જોયો. ભાતૃ ભગિની
: ચાર બેન - બે ભાઇ. વૈરાગ્યનિમિત્ત
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. સંચમસ્વીકાર
: વિ. સં.૧૮૧૫ કારતક વદ - ૧૦ દિવબંદર. સદ્ગરદેવ
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. સહદીક્ષિત પરિવાર : સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ,
ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ. સંયમ સાધના
: અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ
નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો
અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. તપ આરાધના
રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ
આત્યંતર તપ. ગોંડલ ગચ્છસ્થાપના : વિ. સં. ૧૮૪૫ મહાસુદ -૫ ગોંડલ. તથા આચાર્યપદ પ્રદાન જવલંત ગુણો ': વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા,
સમયસૂચકતા વગેરે..
ન
-
11
Jain Education Interational
For Private & Personal use only
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રમુખશિષ્ય
: આચાર્ય ૫. શ્રી ભીમજી સ્વામી. પ્રમુખશિષ્યા
: પૂ. શ્રી હીરબાઈ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી
માનકુંવરબાઇ મ. 6 સાધુ સંમેલન
? વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુ
સાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ છે
માટે ૧૩ નિયમો બનાવ્યાં. વિદારક્ષેત્ર
: કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ,
પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં
ગ્રામાનુગ્રામ. પ્રતિબોધિત શ્રાવકવર્ચ * શ્રી શોભેચંદ્રકરસનજી શાહ – વેરાવળ. સ્થિરવાસ
? વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ - ૧૫ થી ગોંડલમાં. અનશન આરાધના : વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન
પ્રારંભ, વૈશાખ સુદ - ૧૫ સમાધિમરણ. આયુષ્ય
: ૮૪ વર્ષ, સંયમ પર્યાય - ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨
વર્ષ. ઉત્તરાધિકારી
: આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ઉપનામ
: ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી. પાટ પરંપરા
: ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ
પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર - આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.
તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. વિદ્યમાન વિચરતો પરિવાર : ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ.
0 12
Jain Education Interational
For Private & Personal use only
Page #19
--------------------------------------------------------------------------
________________
O
શુભ નામ
જન્મભૂમિ
પિતા
W
સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવ પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. જીવન દર્શન
માતા
જ્ઞાતિ
જન્મદિન
ભાતૃ-ભગિની
વૈરાગ્ય બીજારોપણ
વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં.
સંયમ સ્વીકાર
દીક્ષા ભૂમિ ગચ્છ પરંપરા
સંયમદાતા
શિક્ષા દાતા ધાર્મિક અભ્યાસ
સંઘ નેતૃત્વ
સેવા શુશ્રુષા
પ્રાણલાલભાઈ.
વેરાવળ.
શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા.
સંસ્કાર સંપન્ના કુંવરબાઈ.
વીસા ઓસવાળ.
*
વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર. ચાર ભાઈ, ત્રણ બહેનો.
બે વર્ષની બાલ્યવયે.
૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુરુવાર.
તા. ૧૩–૩–૧૯૨૦
બગસરા–દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગોંડલ ગચ્છ.
મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા.
પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા.
આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય, વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ.
ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા. ના સંથારાના સમયથી.
વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી.
13
Page #20
--------------------------------------------------------------------------
________________
સમાજોત્કર્ષ
જ્ઞાન પ્રસાર
દેહ વૈભવ
આવ્યંતર વૈભવ
વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ
ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) આ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. . રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિદ્યાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા,વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુચ્ચરણ સેવા, દીર્ઘ દૃષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત "સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી. બગસરા. વિ. સં. ૨૦૧૩માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨-૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે.
સ્વહસ્તે દીક્ષિત પરિવાર
અંતિમ ચાતુર્માસ, દેહ વિલય
અંતિમ વિધિ શિષ્ય પરિવાર
/
14
/
Jain Education Interational
For Private & Personal use only
Page #21
--------------------------------------------------------------------------
________________
તપસમ્રાટ પૂ. ગરદેવ શ્રી રતિલાલજી મ.સા. નું
- જીવન દર્શન
શુભ નામ
જન્મસ્થાન
જન્મદિન
પિતા
માતા
વૈરાગ્ય ભાવ
દીક્ષા ગુરુદેવ
રતિલાલભાઈ પરબવાવડી (સૌરાષ્ટ્ર) આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯ શ્રીમાન માધવજીભાઈ રૈયાણી સદાચાર સંપન્ના જમકુબાઈ ૧૭ મા વર્ષે ફાગણ વદ પાંચમ, ગુસ્વાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. ગોંડલ ગચ્છ. વ્યાવહારિક- પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર-દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા. વડીલ વૃદ્ધ ૯ સંતોની સેવા કરી. ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈસિવાય શેષ અનાજ ત્યાગ.
ગચ્છ પરંપરા
અભ્યાસ યોગ
સાધના યોગ
સેવાયોગ તપયોગ
-
15
Jain Education Interational
For Private & Personal use only
Page #22
--------------------------------------------------------------------------
________________
મૌનયોગ
દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨
નવેમ્બરથી આજીવન મૌન આરાધના. પુણ્ય પ્રભાવ
ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને છે
ભાવની વૃદ્ધિ થઈ છે. . વિહાર ક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ જ્ઞાન અનુમોદન શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦
વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ
સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. દીક્ષા પ્રદાનસંખ્યા ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. આચરિત સૂત્રો જતું કરવું, ગમ ખાવો, વાદ-વિવાદ કે દલીલ ન કરવા, જે
થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કેનિંદા ન કરવી. જીવંત ગુણો વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા,
સમાધાન વૃત્તિ, જ્ઞાનચ. અનશન પ્રત્યાખ્યાન ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને
૫૯ દિવસની અનશન આરાધના કરાવી. અંતિમ ચાતુર્માસ રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ
સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) મહાપ્રયાણ
રાજકોટ, તા. ૮-૨-૧૯૯૮ મહા સુદ ૧૧ રવિવાર
મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. અંતિમ દર્શન તથા પાલખી શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. અંતિમક્રિયા સ્થાન 'તપસમ્રાટ તીર્થધામ',
રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ.
A
16
,
Jain Education Interational
For Private & Personal use only
Page #23
--------------------------------------------------------------------------
________________
eleg
પુર્વ પ્રકાશનના બે બીજી
(બીજી આવૃત્તિ)
તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા.
તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો...
ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે.
આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ.
અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમ પ્રકાશનનું કાર્ય સંભાળશે.
Edono una
&
of air terary
Page #24
--------------------------------------------------------------------------
________________
પૂ.ગુરુદેવની દીર્ઘદ્રષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ પારસધામ' ના ઉપક્રમે પ્રગટ કરવી છે.
- પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ - ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ.
અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દજીનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહ્યોગ આપીને અમારું કાર્યવેગવાન બનાવેલ છે.
અમે તે સર્વના આભારી છીએ.
અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહ્યોગી બને એ જ ભાવના.
શ્રી ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
Ceo
Edono una
&
of air terary
Page #25
--------------------------------------------------------------------------
________________
Seationantemational
પૂર્વપ્રકાશકના બે બોલ
(પહેલી આવૃત્તિ)
અનંત તીર્થંકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન–મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે.
આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદ વિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એક ચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું.
આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય–માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી.
રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં ''પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુસ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા.
19
Private & Person
www.aine
Page #26
--------------------------------------------------------------------------
________________
નેટ
C
આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. તથા આગમદિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ.
વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વકૃત આરાધક ૫. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ.
શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાંનિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્યુટરાઈઝડુ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ.
આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાંય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે.
જય જિનેન્દ્ર
શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - ટ્રસ્ટી મંડળ શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર)
શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી)
શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી)
xation Intematonal
Private
Persone
n
wwanie
Page #27
--------------------------------------------------------------------------
________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. સૂયગડાંગ સૂત્રનો લક્ષ્યાર્થ :
જૈન આગમોની ઐતિહાસિકતા વિશે બહુ ઊંડાઈથી વિચારવાની આવશ્યકતા સદાય રહે જ છે. આમ તો શ્વેતામ્બરીય જૈન આગમો અર્ધમાગધી ભાષામાં લખાયેલા છે, પરંતુ ઊંડાઈથી અભ્યાસ કરવામાં આવે તો શ્રી સૂયગડાંગ શાસ્ત્રની ભાષા બીજા શાસ્ત્રો કરતાં વધારે ગહનતમ હોય એવું લાગે છે. તેમાં ઘણા-ઘણા જુના અને મહત્ત્વના શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને અત્યારે આપણે બીજા શ્રત સ્કંધ ઉપર વિચાર કરી રહ્યા છીએ, તો તેના ભાવ અને ભાષા બંને ઉપર પ્રકાશ નાંખવાનો પ્રયત્ન કરીશું.
શ્રી સૂયગડાંગ સૂત્રમાં બીજા શ્રુતસ્કંધના પ્રથમ પુંડરીક અધ્યયનમાં ભગવાન મહાવીર સ્વયં તમામ સાધુ-સાધ્વીઓને આમંત્રિત કરીને, નિગ્રંથ પ્રવચનના દેઢ નિર્ણયાત્મક સિદ્ધાંતનો ઉદ્ઘોષ કર્યો છે અને તે સમયમાં પ્રવાહિત વિવિધ સંપ્રદાય અને માન્યતાના પ્રવાહોને સ્પર્શ કરી તેમની અપૂર્ણતા અને અગ્રાહ્યતા ઉપર વિલક્ષણ દષ્ટાંત આપી જે પ્રકાશ પાડ્યો છે, તે વસ્તુતઃ ધાર્મિક તો છે જ, પરંતુ એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સામાજિક સ્થિતિનું પણ ઉદ્ઘાટન કરે છે.
દ્વિતીય શ્રુતસ્કંધ વિવિધ દષ્ટિએ ભિક્ષુ-ભિક્ષુણીઓ(સાધુ-સાધ્વીઓ)ના કડક આચારની સમીક્ષા કરે છે. તદનુસાર જૈન મુનિ સર્વથા નિર્લિપ્ત બની એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે અહિંસાનું મિશન લઈ કડક અહિંસાનું પાલન કરી, અહિંસાનો ઉપદેશ આપે છે. સમગ્ર જૈન સિદ્ધાંતનો સાર છે– બધા પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોની જરા પણ અશાતના ન થાય અને તેની હિંસા પણ ન થાય, તે રીતે જૈન દર્શનનું લક્ષ આ અધ્યયનમાં સ્પષ્ટ કર્યું છે અને એક નિશ્ચિત ઉત્સર્ગ માર્ગની સ્થાપના કરી છે. તેમજ અપવાદ માર્ગનું નાનું મોટું સમાધાન આપેલું છે. પ્રથમ શ્રમણોપાસક બની ત્રસ જીવોની હિંસાથી વ્યાવૃત્ત બની તથા સ્થાવર જીવોની હિંસા પણ બહુ ઓછી થાય તે રીતે ગૃહસ્થ જીવન વ્યતીત કરવાનું તથા શ્રમણોપાસક પણ સર્વથા ત્યાગી બને તેવું લક્ષ રાખવાની પ્રેરણા આપે છે.
અપવાદ માર્ગમાં નાના મોટા તર્ક દ્વારા કેટલીક કટોકટીની સ્થિતિમાં અથવા શારીરિક પીડાનું નિવારણ કરવા માટે હિંસાનું અવલંબન લેવું પડે તો પણ તે આવકાર્ય નથી. તેમાં પણ દોષ લાગે છે અને પ્રાયશ્ચિત્ત દ્વારા નિવારણ થાય તે રીતે પગલું ભરવું
21
૮
Janication Intern
www.jainelibreorg
Page #28
--------------------------------------------------------------------------
________________
ઘટે છે, પરંતુ આ બધા અપવાદ માર્ગોને જૈનદર્શનમાં નગણ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્સર્ગ માર્ગની પુરજોશ ઘોષણા કરી રાજમાર્ગ પ્રદર્શિત કર્યો છે. સૂયગડાંગ સૂત્રના આ બીજા શ્રુતસ્કંધમાં સ્પષ્ટ આભાસ જોઈ શકાય છે.
સાતમા “નાલંદીય” અધ્યયનમાં ભગવાન મહાવીર સ્વામીના શિષ્યરૂપે કુમારપુત્રીય શ્રમણનો ઉલ્લેખ છે. ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં કુમારપુત્રીય શ્રમણનું
શ્રી પાર્શ્વપ્રભુના શ્રમણ ઉદક પેઢાલપુત્ર સાથે મિલન થયું. બંને સંતોની જ્ઞાન ચર્ચા વિચારણામાં શ્રમણ શ્રી ઉદક પેઢાલપુત્ર કંઈક ગૂંચવણમાં આવી ગયા. પોતાના અંતરના સમાધાન માટે તેઓ સાક્ષાત્ ગૌતમ સ્વામીના ચરણે જઈ ઊંડાઈથી પોતાના મંતવ્યની વિવેચના કરે છે. ત્યારે ગૌતમ સ્વામીએ તેમના મંતવ્યની અનાવશ્યકતા સમજાવીને સાચી રીતે શ્રમણોપાસકના વતસ્વરૂપની વિવેચના કરી છે. એટલું જ નહીં, પરંતુ ઉદક શ્રમણને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સેવામાં લઈ જાય છે.
આ અધ્યયનથી સ્પષ્ટ જોઈ શકાય છે કે એક નિશ્ચિત્ત માર્ગ પર ભગવાન મહાવીરના શ્રમણો અને શ્રમણીઓ ચાલતા હતા. તેઓ આડી-અવળી કોઈ પણ તાર્કિક દલીલને સ્થાન આપતા ન હતા. તેઓ પ્રબળ ત્યાગમાર્ગને અવલંબીને જ ચાલવાનો ઉદ્ઘોષ કરતા હતા.
તે વખતના આ શાસ્ત્રીય અધ્યયનથી એ સ્પષ્ટ થાય છે કે સંતો કોઈ પ્રકારના રાજનૈતિક, સામાજિક કે પારિવારિક પ્રશ્નોનો બિલકુલ સ્પર્શ કરતા નહીં અને જીવો પ્રત્યેનો સંયમ, કષાયનો ત્યાગ તથા આત્મતત્ત્વની અડગ શ્રદ્ધાને મહત્ત્વ આપતા હતા અને તેને જ અવલંબીને ચાલતા હતા તથા તે જ મોક્ષ માર્ગ છે, તેવું ચરિતાર્થ કરતા હતા.
સમગ્ર શ્રુતસ્કંધમાં અન્ય ધાર્મિક અજ્ઞાન ભરેલા પરિબળોની કે જેમાં જીવહિંસા હોય તેવી માન્યતાઓનું સ્પષ્ટ ખંડન જોવા મળે છે અને પોતાનો નિશ્ચિત ધર્મ હજાર માણસોની વચ્ચે નિડર ભાવે કહેવા માટે પાંચમા અધ્યયન જેવા પદોમાં સ્પષ્ટ આજ્ઞા આપી છે. પરંત ભાષાનો વિવેક જરા પણ ભૂલવાનો નથી અને અન્યની અશાતનાં ન થાય તેવી દોષ રહિત, ગુણ ભરેલી ભાષા વાપરવાનો આદેશ આપ્યો છે.
આ શ્રુતસ્કંધના કોઈ પણ અધ્યયનની કોઈ પણ પંક્તિ વાંચો તો તેમાં અધૂરા સંયમ રહિત મતોનું નિરાકરણ કરી, જીવદયા અને છકાય જીવોની રક્ષા માટેની ડગલે પગલે ભલામણ કરી છે અને એક શાશ્વત માર્ગની સ્થાપના કરી છે. ભગવાનના નામે, આચાર્યોના મતે, પૂર્વના અરિહંતોના આધારે, સ્પષ્ટ થયેલા એક નિર્મળ નિગ્રંથ માર્ગનો ઉલ્લેખ જોવા મળે છે. તીર્થકર પ્રભુએ સ્વયં પોતે જ આ બધું કથન કર્યું છે, એમ ન કહેતાં ભૂતકાળમાં જે અરિહંતો કહી ગયા છે, ભવિષ્યમાં જે અરિહંતો કહેશે, તે શાશ્વત માર્ગનો હું ઉલ્લેખ કરું છું, તેની જ પ્રરૂપણા કરું છું. આમ મહાવીર પ્રભુએ વ્યક્તિની
$
22
-
Janication Intern
www.jainelibreorg
Page #29
--------------------------------------------------------------------------
________________
મહત્તા ઓછી કરી, સિદ્ધાંતના મહત્ત્વની સ્થાપના કરી છે.
- જ્યારે આજે સાધારણ બુદ્ધિવાળા આચાર્યો, સંતો કે મુનિ મહારાજો પોતાને જ કેન્દ્ર બિંદુમાં રાખી અાંત્વનું પ્રદર્શન કરી, જેન માર્ગખંડ-ખંડ થાય, તેની જરા પણ ચિંતા કર્યા વિના બેધડક વ્યક્તિ મહત્ત્વની છાપ ઉપજાવે છે. જેથી અહીં કહેવાનું મન થાય છે કેઆપણા શાસ્ત્રોનું જેટલું અનુશીલન થાય તે અને તેના માટે ગુણિયલ સાધ્વીઓ અને ત્રિલોકમુનિ જેવા પથ પ્રદર્શક સંતોના સાંનિધ્યમાં જે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે તે, ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. તેમાં યે ખાસ કરીને સૂયગડાંગ સૂત્રનો આ બીજો શ્રુતસ્કંધ જૈન આગમ રૂપી સમુદ્રની એક દીવાદાંડી જેવો છે. આમાં વજ અને દઢ ભાષાના શબ્દોના કવચ સાથે જૈન શ્રમણોના આચાર વિચારનો જે ઉલ્લેખ કર્યો છે, તે મણીરત્ન જેવો છે. આજે સંતો મૂલ્યવાન મણિરત્નને કે હીરાને મૂકી કાચ-કાંકરા જેવા ભાવોનો સંગ્રહ કરે છે. એમ લાગે છે કે તેઓ જેન શાસનની મજબૂત પાયાની ઇમારતને હલાવી રહ્યા છે.
આજે સૂયગડાંગ સૂત્ર પ્રગટ થશે અને આ સાતે અધ્યયનનું સંપૂર્ણ વિવેચન સંતોની સામે આવશે તો આંખ ઉઘાડવાનો એક સઅવસર અવશ્ય ઉદભવશે. અહીં આપણે પહેલા-છેલ્લા અધ્યયન વિષે થોડું કહ્યા પછી વચલા અધ્યયનો માટે યથાસંભવ, યથામતિ ઉલ્લેખ કરી આ “આમુખ’ પૂર્ણ કરીશું.
જો કે બધાં અધ્યયનોના શબ્દ સહ અનુવાદ તથા ભાવાર્થ પ્રકાશિત થશે જ, તેથી તે ઉદાહરણો અમે અહીં ટાંક્યા નથી, પરંતુ અધ્યયનો વિષે દષ્ટિપાત કરી મુખ્ય વિષયનો સ્પર્શ કર્યો છે. જૈનદર્શન, શાશ્વત દ્રવ્યો કે શાશ્વત ભાવોને જેટલો સ્પર્શ કરે છે, તેટલો જ અર્થાત્ તેથી પણ વધારે વર્તમાન ક્રિયાયોગ, વર્તમાન પ્રવૃત્તિ અને જીવોના પ્રત્યેક શુભાશુભ માનસિક ભાવો તેમજ સાક્ષાત્ વચનયોગ અને કાયયોગની ક્રિયાઓ, એ બધા ઉપર ઊંડાઈથી વિચાર કરી કર્મબંધ થવાના કે પાપ આશ્રવ થવાના કારણો ઉપર પૂરો પ્રકાશ નાંખે છે અને નાનામાં નાના જીવોની અવહેલના ન થાય, આશાતના ન થાય કે હિંસા ન થાય, તેની સચોટ પ્રેરણા આપી સાધકની ચેતનાને જાગૃત કરે છે. સાથે-સાથે તે સમયના પ્રવર્તતા, ધર્મના મત-મતાંતરો, સાંપ્રદાયિક પરંપરાઓ શ્રમણોની કે બ્રાહ્મણ સંસ્કૃતિની જે કાંઈ આરંભ સમારંભ યુક્ત સાધનાઓ હતી તેનો સ્પષ્ટ વિરોધ કરે છે અને તેમના વાદોનો મિથ્યાવાદ તરીકે ઉલ્લેખ કરે છે. તેમ છતાં કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ ગ્રંથો કે સંપ્રદાયનું નામ લઈને નિંદાત્મક ઉલ્લેખ કર્યો નથી. ફક્ત હિંસામૂલક, પરિગ્રહમૂલક, કે મિથ્યાત્વયુક્ત ભાવોનું સભ્ય ભાષામાં ખંડન કરી તીર્થકરોનો, અરિહંતોનો કે આચાર્યોનો શું સ્પષ્ટ મત છે? તેનું નિદર્શન કર્યું છે.
જૈન દર્શનનો શાશ્વત લેખ અને જે કાંઈ સ્પષ્ટ મત છે તે નીચેના શબ્દોમાં
6 23 ON ...
Janication Intern
www.jainelibreorg
Page #30
--------------------------------------------------------------------------
________________
**
Jan Boucation Inte
આપણે જોઈએ. જે આજ્ઞા કે અભિપ્રાય હીરા મોતીની જેમ ચમકી રહ્યા છે તે સ્પષ્ટ छे- एवं णच्चा सव्वे पाणा जाव सव्वे सत्ता ण हंतव्वा जाव ण उद्दवेयव्वा । एस धम्मे धुवे णिइए सासए समिच्च लोगं खेयण्णेहिं पवेइए। एवं से भिक्खू विरए पाणाइवायाओ जाव मिच्छादंसणसल्लाओ ।
આ રીતે બીજા અઘ્યયનમાં પણ ક્રિયાસ્થાનોની વિવેચના કરી, પાપસ્થાનોથી બચવા માટે નિર્દેશ કર્યો છે. પછી તે શ્રમણ હોય કે શ્રમણોપાસક હોય, સાધુ હોય કે ગૃહસ્થ હોય, યથાયોગ્ય સૌને લાગુ પડે છે. સામાન્ય ગૃહસ્થને ધર્મના નીતિ માર્ગમાં પણ આ પાપસ્થાનક ત્યાગ યોગ્ય છે. વ્યવહાર દષ્ટિએ અને નિશ્ચય દૃષ્ટિએ પણ આ બધા પાપસ્થાન વર્જ્ય છે; એ દૃષ્ટિએ બીજું અધ્યયન ઘણું જ મહત્ત્વપૂર્ણ છે.
બાકીના બીજા અધ્યયનોમાં પણ બે સ્થાનોનો ઉલ્લેખ કરી, એક સ્થાન આદરણીય છે અને એક સ્થાન અનાદરણીય છે, તેમ કહ્યું છે; તો કોઈ અધ્યયનમાં બંને સ્થાનો અનાદરણીય છે. સામાન્ય રૂપે આર્ય અને અનાર્ય શબ્દનો પ્રયોગ વિપુલ રૂપે કરેલો છે અને અનાર્ય તરીકે કોઈ જાતિના ભાવોને ન લેતા જેના ભાવો અનર્થમૂલક છે, અધાર્મિક છે, ન્યાયોચિત નથી; તે લોકોને અનાર્ય ગણવામાં આવ્યા છે. જ્યારે કોમળ હૃદયના, સમ્યક વિચારવાળા, દયાવૃત્તિવાળા, ન્યાયોચિત વહેવારનું આચરણ કરે તેને આર્ય તરીકે ગણવામાં આવ્યા છે. આ વિવેચન ઘણું જ મહત્વપૂર્ણ છે. જૈન પરંપરા જન્મ, જાતિ કે વર્ણને મહત્ત્વ ન આપતા કર્મને મહત્ત્વ આપે છે. આ બીજો શ્રુતસ્કંધ ડગલે-પગલે આ વાતની સાક્ષી પૂરે છે.
આ શાસ્ત્રમાં ફક્ત અન્ય મતવાદીઓની જ વિપરીત, પ્રવૃત્તિનું વિવેચન કર્યું નથી, પણ જૈન શ્રમણ કેવા હોય ? નિર્પ્રથમુનિ કેવા હોય ? તેનું વિવેચન કરી સ્વલિંગી નિગ્રંથમુનિઓના વિપરીત આચાર-વિચારને પણ વખોડી કાઢવામાં આવ્યા છે. ખરું પૂછો તો સ્વમતના કોઈ પણ અનુરાગ વિના કે લાગ લપટ વિના એકાંત શુદ્ધ ત્યાગ માર્ગની અને અહિંસા માર્ગની સ્થાપના કરી છે. સાચું પૂછો તો આ બીજો શ્રુતસ્કંધ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે. અત્યારે વર્તમાન કાળે પણ જો જૈન સાધુ-સાધ્વીઓના ઊંચા, આદરણીય, આચાર-વિચારો જળવાઈ રહ્યા છે અને સાધુ સંતો ચીવટથી, ત્યાગ સંસ્કૃતિને વળગી રહ્યા છે; તેમાં આ શ્રુતસ્કંધે ઘણો મોટો ભાગ ભજવ્યો છે.
હવે એક મહત્વપૂર્ણ વાત કરી આપણે આ આમુખ પૂરો કરીશું. જૈન શબ્દ ઘણો જ અર્વાચીન છે. શાયદ પાછલા વરસોમાં જૈન શબ્દનો ઉદ્ભવ થયો છે અને આજે આપણે જૈન ધર્મ, જૈન સાધુ, જૈન શાસ્ત્ર, જૈન સંસ્કૃતિ, જૈન દર્શન, ઇત્યાદિ શબ્દો વાપરીએ છીએ. તે શબ્દનું મૂળ શાસ્ત્રમાં હોય તેવું લાગતું નથી. પ્રાચીન ભાષામાં
24
wwwww.jainelibramborg
Page #31
--------------------------------------------------------------------------
________________
લખાયેલા આ મૂળ જૈન આગમોમાં કે આ શ્રુતસ્કંધમાં જ્યાં ત્યાગની સ્થાપના કરે છે, ત્યાં નિગ્રંથમત, નિગ્રંથમુનિ, નિગ્રંથોના આચાર વિચાર એ શબ્દોનો પ્રયોગ જોવા મળે છે. ક્યાંય પણ જૈન શબ્દ નથી. જૈનમુનિઓ નિગ્રંથો તરીકે ઓળખાતા હતા અને સ્વયં મુનિઓ પણ પોતાને નિગ્રંથ કહેતા હતા પરિગ્રહ વગરના આ મુનિઓ ખરેખર નિગ્રંથ હતા અને કોઈ પણ ભૌતિક પદાર્થોના પ્રભાવમાં આવ્યા વિના પોતાના ત્યાગમાં રમણ કરતા, ત્યાગ માર્ગનો અને દયા ધર્મનો ઉપદેશ આપતા હતા. આમજનતા શ્રમણોને જૈન તરીકે ઓળખતી નહીં, પરંતુ નિગ્રંથો તરીકે ઓળખાતી હતી.
તે જમાનામાં સંતો જ્યારે શહેરમાં પધારતા ત્યારે તે શહેરની બહારના ભાગમાં કોઈ બગીચા કે ઉધાનમાં કે યક્ષવાટિકામાં ઉપાશ્રય(નિવાસ) કરતા હતા. તે સમયે ઉપાશ્રય શબ્દ પણ કોઈ વિશેષ સ્થાન કે આજના “સ્થાનકમાટે વપરાતો ન હતો. ખરેખર કાયમી નિવાસને આશ્રમ કહેવામાં આવે છે અને થોડા સમય માટે માંગેલા આશ્રયને ઉપાશ્રય કહેવામાં આવે છે. આ કારણે જ શાસ્ત્રોમાં સાધુ-સાધ્વીના અલ્પકાલીન આશ્રય સ્થાન ઉપાશ્રય કહેવામાં આવ્યા છે, ભલે ને તે ગૃહસ્થોના ઘર હોય કે દુકાન અથવા ધર્મશાળા હોય કે ઉદ્યાનશાળા હોય, તે સર્વેય સ્થાનો માટે “ઉપાશ્રય’ શબ્દનો પ્રયોગ જોવા મળે છે.
વિહાર કરતા સંતોના નગરમાં આવવા પર તે નગરની ધર્મિષ્ટ અને ભાવુક જનતા ત્યાગી મહાત્માઓ તરીકે તેઓના દર્શન કરવા જતી, ત્યારે સંતો-નિગ્રંથો પણ શુદ્ધ ત્યાગ માર્ગ અને દયા ધર્મનો ઉપદેશ આપતા, ખુલ્લે આમ અંધશ્રદ્ધાનો કે નાસ્તિકવાદનો વિરોધ કરી, નિશ્ચિત આત્મવાદની સ્થાપના કરતાં હતાં, તેમજ લોક-પરલોક વિષે તથા સમસ્ત જીવરાશિ વિષે એક વ્યવસ્થિત વૈજ્ઞાનિક રીતથી સમજાવતા હતા. તે સાંભળી, વિચારીને ઘણા સરલ જીવો નિગ્રંથ મુનિઓની શ્રદ્ધા કરી વિશેષ પ્રકારના વ્રતો લેતા હતા, જેને શ્રમણોપાસક તરીકે ઓળખવામાં આવતા હતા.
આ શ્રુતસ્કંધના બધા અધ્યયનોમાં અજ્ઞાનવાદ, અક્રિયાવાદ, હિંસાવાદનો સ્પષ્ટ નિરોધ કરી શુદ્ધ આસ્તિક માર્ગની સ્થાપના કરી છે અને એ પણ સ્પષ્ટ કર્યું છે કે નિગ્રંથો કોઈ પદાર્થ લેવા માટે કે સુખ મેળવવા માટે કે પરલોકમાં ઊંચીગતિ મળે એવા આશયથી ઉપદેશ ન આપે, ધર્મનું આખ્યાન ન કરે, પરંતુ ફક્ત કર્મની નિર્જરાના હેતુથી અને ખાસ કરીને પાપાશ્રવને રોકવા માટે, તેમજ શ્રોતાઓ પણ પાપાશ્રવથી મુક્ત થાય એ લક્ષ સામે રાખીને ઉપદેશ દેતા હતા. આવા નિગ્રંથોની આ શાસ્ત્રમાં ભૂરિ-ભૂરિ પ્રશંસા કરવામાં આવી છે. ખરેખર ! આ આગમની એક-એક પંક્તિમાં વીતરાગ માર્ગની ભવ્યતા ઝળકે છે અને જેમ રેતીના ઢગલામાં મોતી પડ્યા હોય તો નિરાળા ચમકે છે, તે જ રીતે આ ભાવો નિરાળા અધ્યાત્મ ત્યાગ અને વૈરાગથી ભરેલા ઝળકે છે અર્થાત્ મનને સ્પર્શ કરી જાય છે. બધા આગમોમાં અનંત તીર્થકરોની વાણીનો અને શાશ્વત
G 25
)
Janication Intern
www.jainelibreorg
Page #32
--------------------------------------------------------------------------
________________
પરંપરાનો એક વિશાળ રત્નરાશિ પડ્યો છે. આચરણ તો દૂર રહ્યું, પરંતુ વાંચન માત્રથી પણ જીવાત્મા ધન્ય બની જાય છે. ધન્ય છે આ વીતરાગ વાણીને.
સૌ સતીમંડળ ! આપ સહુ અહર્નિશ આ આગમ ઉપાસનામાં જોડાયા છો અને ઘણા ગૂઢ ભાવોને પણ ઉકેલવા માટે પૂરો પ્રયાસ કરી સરલ ગુજરાતીમાં ભાવાર્થ પ્રકાશિત કરી રહ્યા છો; તે આપ સૌનો તપોમય પ્રયત્ન પુનઃ પુનઃ અભિનંદનીય છે. મહામના મહાત્મા ત્રિલોકમુનિજી મ. જેઓનું આગમ જ્ઞાન સમુદ્ર જેવું વિશાળ છે, તેમનું સાંનિધ્ય અને કૃપાદૃષ્ટિ ખરેખર ! લાંબા કાળ સુધી જૈન જગત પર અમૃત વર્ષા કરતી રહેશે.
ગોંડલ સંપ્રદાયના વિદુષી સતીવૃંદ! આગમના સ્વાધ્યાયમય ભાવો અને સહુનો ઐક્ય રૂપે સમભાવ તથા સમન્વય ભાવે શાસ્ત્ર પ્રકાશનનું જે ઝરણું આપ સૌના હૃદયમાં વહી રહ્યું છે, તેને જોઈને, જાણીને તેમજ અનુભવીને અમારું હૃદય ગદ્ગદ્ થઈ જાય છે ! છાતી ગજગજ ઉછળે છે !!
ઘણા વરસોથી અટકી પડેલું ગુજરાતી ભાષામાં આગમ સંપાદનનું કામ કરી બદ્ધ થાય એવી વરસોથી અમે જે તીવ્ર અભિલાષા સેવી હતી તે આજે તમારી કલમથી સાકાર થઈ રહી છે અને એક એક આગમ તૈયાર થઈને જ્યારે અમારા હાથમાં આવે છે ત્યારે અમારો હર્ષ શબ્દાતીત બની જાય છે. ધન્ય છે આપની આ બોધ શક્તિને !!!
વિશેષમાં લક્ષ-કોટિ ધન્ય છે– આપ સૌનું નેતૃત્વ કરી રહેલા સૌરાષ્ટ્રના ખમીર ભરેલા પરિવારમાં જન્મ પામી, ભર્યા સંસારને ઠોકરે મારી વીતરાગ વાણીને વર્યા, તેવા ગુણીદેવા એવા લીલમબાઈ મહાસતીજીને; જેમણે સ્વયં આખી કમાન સંભાળી સ્વયંના પ્રભાવે તથા તેમના શિષ્યા પરિવારે પણ શ્રમ કરી લાખોનું દાન કરાવી આ ઐતિહાસિક, જુગ-જુગ બોલે તેવું, આગમ કામ સંપાદન કર્યું છે અને ગોંડલ સંપ્રદાયના તમામ મહર્ષિ મહાત્માઓ પૂ. ડુંગર સિંહજી મહારાજથી લઈ પૂપ્રાણલાલજી સ્વામી અને પૂ. રતિલાલજી મહારાજ સુધીના બધા સંતોનું નામ ઉજ્જવળ કર્યું છે.
આ આગમ કાર્યની સાચી ગણના અને પરીક્ષા તો આવતી શતાબ્દીના વરસોમાં વધારે ને વધારે સારી રીતે થતી રહેશે, આજનું આ કામ સો વર્ષ પછી કેટલું મહત્ત્વપૂર્ણ બનશે તે વખતના વિદ્વાન, સમભાવી સંતો અને ઇતિહાસકારો ઉલ્લેખ કરશે ત્યારે સૌના મનમાં અહોભાવનો ઉદય થાશે.
આપ સૌ સ્વસ્થ રહી આ વિશાળ કાર્યને પરિપૂર્ણ કરવા સમર્થ બનો, એવા હાર્દિક આશીર્વાદ સાથે... આનંદ મંગલમુ.
જયંત મુનિ પેટરબાર
26 ON :
Janication Intern
www.jainelibreorg
Page #33
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની
બો. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. અનાદિનો અવળો કર્યો આતમરામે આયાસ
પરમ પ્રાણ પામવાનો હવે કરીએ પ્રયાસ....!!! ઇન્દ્ર સમ ઐશ્વર્યવાન, અગ્નિ સમ ઉજ્જવળ, વાયુ સમ અપ્રતિબદ્ધ, ભૂતિપ્રજ્ઞ વ્યક્ત હું આત્મા છું, સુધર્મથી મંડિત, મૌર્ય સમ શૌર્યવાન, અકંપિત અલભ્રાતા સમ નિષ્કપ જ્ઞાની હું મહાત્મા છું, મેતાર્ય, પ્રભાસ, ગણધરાદિકૃત દ્વાદશાંગીમાં વર્ણવ્યો તેવો શુદ્ધ ચૈતન્યઘન હું અંતરાત્મા છું, પ્રાણધારા નિજભાવમાં વહાવી જ્ઞાતા દણ બની જાઉં તો પરમપદ પામનાર હું પરમાત્મા છું.” પ્રિય પાઠક, સાધકગણ !
આપની સમક્ષ વિચાર પ્રધાન આચારના આયાસમાં અને અનેકાંત માર્ગના સાપેક્ષવાદને રજૂ કરનાર, આપ્તપુરુષોએ સ્વીકારેલો, અનુભવેલો, માન્ય કરેલો, વીતરાગદર્શનને પ્રદર્શિત કરતો, સાત અધ્યયનથી યુક્ત સૂત્રકૃતાંગ સૂત્રનો બીજો ભાગ, પ્રાણ આગમ બત્રીસીના અણમોલું નજરાણું બનીને પ્રફુટિત થઈ રહ્યો છે, તેનું અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ.
પ્રથમ શ્રુતસ્કંધમાં દર્શનકારોની માન્યતાવાળા ત્રણસો ત્રેસઠ ભેટવાળા દાર્શનિકોનું વર્ણન સંક્ષેપમાં કરવામાં આવ્યું છે. તેનું વર્ણન યુક્તિપૂર્વક અહીં વિસ્તારથી કરવામાં આવ્યું છે. બીજા શ્રુતસ્કંધનું સંપાદન કરતાં આ સંપાદિકાને સાંદ્રોલસિત ભાવ પ્રગટ થયો છે. આનંદઘનજીની ચોવીસીમાં લખ્યું છે કે –
મત મત ભેદે જો જઈ પૂછીએ, સૌ સ્થાપે અહમેવ અભિનંદન જિન દરિસણ તરસીએ.. અહંકાર કેવું કાર્ય કરાવે છે તેનું દ્રશ્ય નિહાળીએ.
આ યુક્તિ આ આગમમાં ચરિતાર્થ થઈ રહી છે. અનાદિકાળથી ગાઢ મિથ્યાત્વમાં રહેલા દિમૂઢ જીવોનું દર્શન પરમાત્માએ પુષ્કરિણી–વાવથી કરાવ્યું છે. પુંડરીક કમળ સમા બની સંસારથી ઉપર ઊઠવાનો માર્ગ ધર્મ દ્વારા ઉપદેશી આપણને ઉગાર્યા છે. મહાન ઉપકાર છે અનંત તીર્થંકર પરમાત્માના તીર્થનો.
પ્રિય આત્મ બંધુઓ ! મેં પણ મારી મતિની નિર્મળતા પ્રમાણે તમારી સામે સંપાદકીયનો વિષય રાખ્યો છે– “પરમ પ્રાણ પામવાનો પ્રયાસ.” તે કરવા માટે મેં મારા મતિજ્ઞાનના ઉપયોગને સજાગ કર્યો, ચાલો મારી સાથે દર્શનકારોના દર્શન કરી, તેના મત જાણી સત્યપથના પથિક બનીએ અને પરમ પ્રાણ પામવાનો પ્રયાસ કરીએ.
પાંચે ય ઇન્દ્રિય અને છઠ્ઠું મન તૈયાર થઈ ગયું. ભાવેન્દ્રિય સહિત અમારા સહયોગી
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt
Page #34
--------------------------------------------------------------------------
________________
મિત્રો અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, અમે બધા સાથે મળી શ્રુતજ્ઞાનની પાંખે ઊડી સૂયગડાંગ સૂત્ર બીજા શ્રુતસ્કંધની સુચારુ ગધાવલી, પધાવલી રૂપી પૃથ્વી ઉપર, સૂત્રોના સુમનો ઉપર બિરાજીત થઈને જિનવાણીના અમૃતરસની મહેફીલ માણવા પહોંચી ગયા પહેલા પુંડરીક કમળવાળી પુષ્કરિણી– વાવમાં; તે વાવ અરિહંત પરમાત્માના શબ્દો દ્વારા દષ્ટાંત રૂપે રચાયેલી હતી. તે વાવ ચોતરફ કિનારાવાળી, કાદવથી લથપથ જલવાળી, અનેક રંગબેરંગી કમળોની શોભાવાળી અને મધ્યમાં શતપાંખડીથી સુશોભિત શ્વેતવર્ણી સુગંધી પુંડરીક કમળવાળી આકર્ષક હતી. તે કમળનો ઉચ્છેદ કરી પોતાના કબ્જામાં લેવા માટે આતુર બનેલા, ચારેય દિશામાંથી પોતાની જાતને વિદ્વાન, કુશળ, હોંશિયાર માનનારા, કમળ મેળવવા લાલાયિત બનેલા એક-એક પુરુષ, કિનારો છોડીને ચાલતાં પુંડરીક કમળથી દૂર રહી જતાં કાદવમાં ખૂંચી ગયેલા હતા. આજુબાજુમાં ઘણા-ઘણા કમળો હતા. તેની વચ્ચે તેઓ મોજમાણી રહ્યા હતા. એક પુરુષ યોગી મહાત્મા વાવના કિનારા ઉપર ઊભા રહીને શબ્દોચ્ચાર માત્રથી પેલા પુંડરીક કમળને આહ્વાહન આપી રહ્યા હતા. આવું દશ્ય તે વાવડીનું હતું. તેના અર્થ ગ્રહણ કરવાનું કામ મારા અવગ્રહ મિત્રે સંભાળ્યું અને ઈહાકુમારીને આ પુષ્કરિણીનું ઉદાહરણ રૂપક શું સૂચવે છે તેનો વિચાર વિનિમય કરવાનું કામ સોંપ્યું તેમજ નિશ્ચય કરવાનું કાર્ય કે હોંકારો ભણવાનું કાર્ય અવાય કુમારને સોંપ્યું, ધારણા દેવીને સ્મૃતિના કેમેરામાં ઉતારી લેવાનું સોંપ્યું, બધાએ મંજૂર કર્યું. પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન એવા અમારા બધાનું કાર્ય અમે ચાર જણાએ ચાર-ચાર રૂપ બનાવી સંભાળી લીધું. દશ્ય જોવાનું ચક્ષુઇન્દ્રિયે સંભાળ્યું, શબ્દને ઝીલવાનું શ્રોતેન્દ્રિયે, સુગંધ માણવાનું ઘ્રાણેન્દ્રિયે, તેમ રસ માણવાનું તથા પ્રશ્ન પૂછવાનું રસેન્દ્રિયે અને સ્પર્શ કરવાનું સ્પર્શેન્દ્રિય અને વિચારવાનું કાર્ય મનોજ કુમારે સંભાળ્યું. ઈહાદેવીએ રસેન્દ્રિય(વાચા) દ્વારા વિચાર પ્રસ્તુત કર્યો.
પરમ પ્રાણ પામવાનો પ્રયાસ પહેલો(પ્રથમ અધ્યયન) – શ્રોતાઓ સાંભળો ! આ અધ્યયનનું નામ પુંડરીક છે.
પુંડરીક = સ્વચ્છ, શુદ્ધ, કમળ, રાજા, શ્રેષ્ઠ વગેરે અર્થ થાય છે. આ રીતે સચિત્તઅચિત્ત દરેક ચીજમાં જેટલી સુંદર વસ્તુ હોય, તેને પુંડરીક રૂપકથી સંબોધન કરાય છે અને જેટલી ચીજો ખરાબ હોય તેને કંડરીકના નામથી ઓળખાવાય છે.
પ્રસ્તુત અધ્યયનમાં પુષ્કરિણી—વાવમાં વનસ્પતિકાયમાંથી કાદવ કીચડના સંપર્કથી ઉત્પન્ન થયેલા શ્વેતવર્ણી વનસ્પતિકાયિક ઔદયિક ભાવવર્તી એકેન્દ્રિય પુંડરીક કમળને મુખ્ય કરીને દષ્ટાંત રજુ કર્યું છે. તેમાં અધ્યાત્મ ભાવમાં વર્તી રહેલ સુસાધુ શ્રમણ રૂપ ભાવ પુંડરીકનું વિસ્તારથી વર્ણન છે.
અવાય કુમારે માથું ધુણાવીને ઈહાકુમારીને કહ્યું– બરાબર, સત્ય પ્રમાણ, સાચું છે. ધારણાદેવી એ કેમેરા દ્વારા ચિત્ર ખેંચી સ્મૃતિના ખજાનામાં ગોઠવી દીધું. ઉપયોગે કહ્યું– આગળ ચલાવો, અવગ્રહે કહ્યું– આ વાવના દરેક પદાર્થનું વર્ણન રૂપક સહિત દર્શાવો. ઈહાકુમારીએ જે વિચાર કર્યા હતા તે રસનાદેવી દ્વારા વાક્યાવલીમાં ગોઠવાતા હતા.
28
Personal
"Woolnel bangjo |
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રોતાઓ સજાગ થઈ સાંભળવા લાગ્યા. ઈહાકુમારી કહે છે- વીતરાગ પરમાત્માએ ચૌદ રાજલોકના આ સંસારને પુષ્કરિણી–વાવ તરીકે દર્શાવી છે. તેના કિનારાને ધર્મ તીર્થ કહેલ છે. તે વાવમાં કર્મરૂપી પાણી અને વિષયભોગ રૂપી કીચડ ભરેલો છે. તેમાં અનેક જીવોના જન્મ મરણ થયા કરે છે. અનેક જનપદને રંગબેરંગી કમળો કહ્યા છે અર્થાત્ મનુષ્ય માત્રને કમળ કહ્યા છે અને તે બધા ઉપર શાસન ચલાવનાર પુંડરીક કમળને રાજા તરીકે ઓળખાવ્યા છે. મનુષ્યો પોતાના કર્માનુસાર જીવન ચલાવે છે. તેમાં કોઈ આર્ય-અનાર્યાદિ વૃત્તિવાળા જીવો હોય છે. આ સંસારમાં રાગ-દ્વેષ સિવાય બીજું દષ્ટિગોચર થતું નથી, તેથી જીવ લેશ પામે છે. ત્યારે શાંતિ પામવા શ્રદ્ધાળુ જીવો સંસારના ત્યાગી મહાત્મા પાસે જાય છે. તેઓને તે મહાત્મા ઉપદેશ આપે છે. ઉપદેશ આપનાર વ્યક્તિ ક્યાં સુધી પહોંચેલી છે, તેની વિશુદ્ધિ અને ચારિત્ર પ્રમાણે શ્રોતા ઉપર છાપ પડે છે. વક્તા અને શ્રોતા સરખા વિચારના થઈ જાય છે, તે બન્ને પોતાના માર્ગની અનુકૂળતા શોધતા ફરે છે અને જીવન જરૂરિયાત પૂરી પાડે છે. આ સંસારરૂપી વાવમાં ચારેય દિશામાં આ રીતે જનપદ, રાજા, ઉગ્રકુળવંશાદિ પુત્રો, યુવાનો, વૃદ્ધો હોય છે. એમનું જીવન ઓઘસંજ્ઞાઓ અને લોકસંજ્ઞાએ વ્યતીત થયા કરે છે. પૂર્વ દિશાનો પ્રથમ પુરુષ :- આ નેતા પુરુષ તજીવ તન્શરીરવાદી છે. તેમની પાસે શ્રદ્ધાળુ લોકો આવે છે. પોતે પોતાને ન ઓળખતો હોવાથી, શરીર અને જીવ બંનેને એક સ્વરૂપે સમજનારો હોવાથી તેઓને તે નેતા તજીવ તન્શરીરવાદનો ઉપદેશ આપે છે– આ અમારો મત સાચો છે, કારણ કે આત્મા જુદો દેખાતો નથી. મ્યાન-તલવાર, તેલ-ખોળ, શેરડીના કૂચા અને રસ, મુંજ અને ઇષિકા, અરણી અને અગ્નિની જેમ શરીરથી જુદા આત્માને કોઈ દેખાડી શકતા નથી. મનુષ્યો મૃત્યુ પામે ત્યારે તે આત્મા ગોળ, લાંબો, ટૂંકો વગેરે કેવો છે? તે પણ કોઈ જોઈ શકતું નથી, માટે શરીર તે જ જીવ અને જીવ તે જ શરીર છે. બંનેનો સાથે નાશ થઈ જાય છે, તેથી પરલોક નથી, માટે ખાઓ, પીઓ, જુઓ, આનંદ કરો. આવો છે તે પુરુષનો ચાર્વાક નાસ્તિક માર્ગ. શ્રદ્ધાળુ લોકો વિષયાંધ હોવાથી મન પસંદ વાત મળતાં, તે સ્વીકારે છે અને દુર્ગતિના કાદવમાં જન્મ મરણ કરે છે. આ પુરુષ નથી કિનારો પામનારો કે નથી શુદ્ધિ પામનારો. આ મતવાદી બિચારો દ્રવ્ય પ્રાણવાળા શરીરને જ ઓળખે છે, અવળો આયાસ કરે છે, માટે પરમ પ્રાણ પામવાનો પ્રયાસ કરી શકતો નથી. દક્ષિણ દિશાનો બીજો પુરુષ - આ નેતા પણ પાંચ મહાભૂતવાદી છે. તેમની પાસે શ્રદ્ધાળુ આત્માઓ આવે છે. તેને ઉપદેશ આપે છે કે- આ જગતમાં ક્રિયા-અક્રિયા, સુખ-દુઃખ, શાતા-અશાતા વગેરે વગેરે પાંચ મહાભૂતોને લીધે થાય છે. તે પાંચ મહાભૂત– પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ છે, આના સિવાય જગતમાં કાંઈ જ નથી. તેમાંય પણ બીજા આત્મષષ્ઠવાદી કહે છે કે પાંચભૂતમાંથી છઠ્ઠો આત્મા ઉત્પન્ન થાય છે. પાંચ મહાભૂતોના વિનાશથી આત્માનો પણ વિનાશ થઈ જાય છે. માટે હે માનવ ! પાંચ મહાભૂતને સ્વીકારી સાચા એવા અમારે માર્ગે ચાલો, તે શાશ્વત ધર્મ છે. શ્રદ્ધાળુ લોકો તેને સ્વીકારીને વસ્ત્ર-પાત્રાદિ
૧૦—
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt
Page #36
--------------------------------------------------------------------------
________________
આપે છે અને સાવધક્રિયા કરી જીવો સંસારમાં રઝળે છે. તેઓ નથી કિનારે પહોંચી શકતા કે નથી પુંડરીક કમળને પામી શકતા; વચ્ચે રહી દુઃખી થઈ જાય છે... અવાય કુમારે હોંકારો ભર્યો–બરાબર છે. પશ્ચિમ દિશાનો ત્રીજો પુરુષ : - તે પ્રવાદુક ઈશ્વરવાદી છે. આ જગત આખું દેખાય છે, તેનું કારણ એક ઈશ્વર છે. તેમની પાસે રાજા આદિ શ્રદ્ધાળુ થઈને આવે છે. તેને તે ઉપદેશ આપે છે– આ જગતમાં જીવોની જે વિવિધતા દેખાય છે, સુખી-દુઃખી, ગરીબ-તવંગર વગેરે દેખાય છે તે સર્વનું કારણ એક ઈશ્વર છે. જેમ કે– શરીરમાં ગૂમડા નીકળે છે, તે તેમાં જ ઉત્પન્ન થાય છે, વૃદ્ધિ પામે છે અને તેમાં જ સ્થિત રહે છે. જેવી રીતે ભૂમિ પર રાફડો, વૃક્ષ; જળમાં ભરતી, પરપોટો વગેરે જે જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં જ વૃદ્ધિ પામે અને સ્થિતિ પણ ત્યાં જ થાય છે. એવી જ રીતે ઈશ્વર બધું ઉત્પન્ન કરે, વૃદ્ધિ કરે અને સ્થિત કરે છે. એમ કહીને પોતે પોતાને નહીં જાણતો હોવાથી ઈશ્વરવાદી ધર્મની પ્રરૂપણા કરે છે. જેમ પીંજરામાં પૂરાયેલું પક્ષી ઉડી શકતું નથી તેમ ઈશ્વરવાદી લોકો પણ સત્કર્મ દ્વારા કર્મક્ષય કરી આ પાર કે પેલે પાર જઈ શકતા નથી. ઉત્તર દિશાનો ચોથો પુરુષ - આ નેતા પુરુષ નિયતિવાદી છે. જે થવાનું હોય તે જ થાય છે. તેમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. તે વાત સજ્જડ ભાવે પોતાને મનમાં ઠસી ગઈ છે અને અનેક શ્રદ્ધાળુને તે ભાવો જડબેસલાક ઠસાવી; બધાના કર્મો, પુરુષાર્થ, બળ, પરાક્રમ ઢીલા પાડીને વિચરે છે. કાણા-કુબડા, સુરૂપ-કુરૂપ વગેરે જે થવાનું હોય તે જ થાય છે. તેમાં ઈશ્વર પણ કાંઈ જ કરી શકતા નથી, પાંચ મહાભૂત પણ કાંઈ કરી શકતા નથી. જે કાળે જે થવાનું હોય તે થયે જ છૂટકો છે. આવી પ્રરૂપણા કરનાર, નથી પહોંચતા આ પાર કે નથી પહોંચતા પેલે પાર.
આ ચારે ય વિષય-કામભોગ રૂ૫ પંકમાં નિમગ્ન થઈને પુંડરીકને પ્રાપ્ત કરવામાં સફળ બની શકતા નથી. અવાયકુમારે હોંકારો ભણ્યો–બરાબર છે અને ધારણાદેવીએ ચારેય પુરુષનો ઇતિહાસ પોતાના કેમેરામાં ગોઠવી દીધો. પાંચમો પુરુષઃ ભિક્ષુ - જ્ઞાની, મેધાવી, સંસારના સ્વરૂપને સમજી સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રને ધારણ કરનાર એવા યોગી અણગાર છે. તેઓ ધર્મના કિનારે ઊભા રહીને પેલા પુંડરીક કમળ સામે પોતાની ઊર્જાનું અનુસંધાન કરીને કહે છે– હે પુંડરીક કમળ પદ્મવર ! તમે કેવા મહાન છો. પ્રયાસ કરતાં-કરતાં ઉપર આવી ગયા છો. તમે ખુદ પુંડરીક છો. સ્પર્શ-સ્પર્શને પકડે છે તો તે સ્પર્શને છોડી તેનો જ સાથ સહયોગ માંગી વિશિષ્ટ પ્રકારનો પ્રયાસ કરો. એ. કર્યો અને પદ્મવર પુંડરીક કમળ બહાર નીકળી કિનારે આવી સંતના ચરણ પકડી લીધા. તેઓ સર્વવિરતિ ધર બની વિષયરૂપી કામભોગથી મુક્ત બની ગયા. આ ઉદાહરણ મતિજ્ઞાનના ઉપયોગમાં અવગ્રહમારે ગ્રહણ કર્યું. ઈહાએ સર્વની સમક્ષ ઉદાહરણનો મર્મ સમજાવ્યો. અવાયકુમારે હોંકારો ભણી તેનો નિશ્ચય કર્યો અને ધારણાદેવીએ તેનો પોતાના સ્મૃતિરૂપ કેમેરામાં સંગ્રહ કરી લીધો.
આ કમળરૂપ રાજાએ સંતના ચરણે જઈ પુંડરીક બનવા પ્રયાસ કર્યો. પહેલાં તેમણે તજીવ તન્શરીરવાદીની માન્યતાથી વિપરીત, આત્મા શરીરથી જુદો છે, તેમ અનુભવ્યું. પાંચભૂતને અજીવના રૂપમાં ગ્રહી, જીવ જુદો છે તેમ અનુભવી; ઈશ્વર પોતે જ આત્મા છે.
30
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt
Page #37
--------------------------------------------------------------------------
________________
વાવ છે.
દરેકના દરેક આત્મા અલગ છે. કર્મના કારણે જીવ જન્મ ધારણ કરે છે; સ્વભાવ, કાળ, કર્મ, પુરુષાર્થ અને નિયતિ પાંચ સમવાયના સંયોગે કાર્ય થાય છે; નિયતિ માત્રથી જ કંઈ થતું નથી. આ રીતે સંપૂર્ણ પ્રયાસ સફળ થયો. જે એકાંતવાદ છોડી અનેકાંતમાં રમણ કરે છે તે પુંડરીક સમાન થઈ પરમ પ્રાણને પોતાના જ પ્રયાસથી પામી જાય છે.
આ રીતે પુષ્કરિણી-વાવનું દષ્ટાંત આપી ભગવાન મહાવીર સ્વામીએ શ્રમણશ્રમણીઓને ઉપદેશ આપ્યો. તે અધ્યયનનું સંપાદન કરી મારો મતિજ્ઞાનનો ઉપયોગ પરિવાર સહિત સંસાર અને સિદ્ધનું તુલનાત્મક જ્ઞાન કરી, મર્મ પામી આગળ વધ્યો.
આ રીતે પરમ પ્રાણ પામવાનો પ્રયાસ સિદ્ધ કરી, પેલા વિષયરૂપ કામભોગમાં મગ્ન બનેલા જીવોની દુર્દશા કેવી ક્રિયાથી થાય છે અને દંડ કેમ પામે છે તે જાણવા શ્રુતજ્ઞાનની પાંખે ઊડ્યો અને પહોંચી ગયો ક્રિયાનગરમાં... ચાલો આપણે હવે ત્યાંનો મર્મ જાણીએ... પરમ પ્રાણ પામવાનો પ્રયાસ બીજ(અધ્યયન બીજુ) - મારો મતિજ્ઞાનોપયોગ શ્રુતની પાંખે ઊડીને ક્રિયાના અધ્યયનની આરામ ખુરશી ઉપર બિરાજમાન થયો. તેમણે અવગ્રહકુમારને કહ્યું–જુઓ આ છે–ક્રિયા અધ્યયન, તેનો અર્થ કહો. અર્થાવગ્રહ બોલ્યા-ક્રિયાના અનેક અર્થ થાય છે– હલન, ચલન, સ્પંદન, ધડકન, કંપન, વ્યાપારાદિ. વિશેષ અર્થ આપણા બહેન ઈહાકુમારી દર્શાવશે. ઈહાકુમારી બોલ્યા સાંભળો– આમ તો ક્રિયાના બે ભેદ થાય છે–દ્રવ્યક્રિયા અને ભાવક્રિયા.
આ ક્રિયા જે સ્થાનેથી પ્રારંભ થાય તેને સ્થાન કહેવાય છે. અર્થદંડથી લઈને લોભ પ્રત્યયિક દંડ સુધી બાર પ્રકારના ક્રિયા કરવાના સ્થાન જે છે તે કર્મના બંધન કારક થાય છે,
જ્યારે ઇર્યાપથિક સ્થાન તેરમું એક જ સ્થાન એવું છે કે જે કર્મબંધનને છોડવાનું સ્થાન બને છે અને મોક્ષ પ્રાપ્ત કરાવે છે. માટે મુમુક્ષુઓએ કર્મબંધનનનાં બાર સ્થાનોને વિશિષ્ટ પ્રકારે જ્ઞ પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડવા જોઈએ.
ઘટ-પટ વગેરેની ક્રિયાથી લઈને શરીરના અંત સુધીની સમસ્ત ક્રિયા દ્રવ્યક્રિયા કહેવાય છે અને ઉપયોગ સહિત કરવામાં આવતી ક્રિયાને ભાવદિયા કહેવાય છે.
તેર ક્રિયાસ્થાન પછી ધર્મપક્ષ અને અધર્મપક્ષનું વર્ણન આવે છે. પ્રાયઃ સર્વ લોકસમૂહ અધર્મમાં પ્રવૃત્ત હોય છે, છતાં કેટલાક જીવો ધર્મદેશના સાંભળી અધર્મમાંથી નીકળી ધર્મદેશના–ઉપદેશ પામી ધર્મમાં પ્રવૃત્ત થાય છે.
હે અવાયકુમાર ! ક્રિયાનો ક્ષય કરી જીવ મોક્ષમાં બિરાજમાન થાય છે, અક્રિય બની જાય છે. પોતાના સ્વભાવના અનંત ગુણોમાં રમણતા કરે છે. પરમ પ્રાણ પામવાનો આ પ્રયાસ છે. આ તેરમા સ્થાનની ક્રિયા કેવી હોય? તેનો ધર્મપક્ષ કેમ બને? તેનો તમારે નિર્ણય કરી, બાર સ્થાનનો ત્યાગ કરીને તેરમા સ્થાનમાં પ્રવેશ કરવાનો છે. અવાયકુમાર કહે–બરાબર. ધારણાદેવી તો સ્થિત જ થઈ ગયા અને પોતાના સંસ્કારમાં તેરમું સ્થાન સ્થિત કરી લીધું. પરમપ્રાણ પામવાનો પ્રયાસ ત્રીજો(અધ્યયન ત્રીજ) - મારો મતિજ્ઞાનોપયોગ પોતાના રસાલા સહિત શ્રુતજ્ઞાનની પાંખે ઊડીને આહારપરિજ્ઞાના પલંગ ઉપર બિરાજમાન થયો. દસ
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રાણયુક્ત પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન સાથે જોડાયેલા મતિજ્ઞાનોપયોગે અવગ્રહને કહ્યું ભાઈ! આ છે આહાર પરિજ્ઞા. તેને તું ગ્રહણ કરીને તેના અર્થ દર્શાવ. અવગ્રહ કુમાર હસતાં-હસતાં આવ્યા, પ્રણામ કરીને બોલ્યા- આ અધ્યયનના અર્થ અદ્ભુત છે. ચરાચર જગતના સર્વ જીવો જેને જેટલા પ્રાણ મળ્યા હોય, તેની તે શક્તિ દ્વારા આ યુગલનું બાવલું બનાવવા-ટકાવવા પોત-પોતાની યોનિમાં ઉત્પન્ન થાય, વૃદ્ધિ પામે, સ્થિત થાય છે. તેઓ પરિજ્ઞા અર્થાત્ પરિ = ચારેય બાજુઓમાંથી, શા = જાણીને, પોતાના યોગ્ય આહાર ગ્રહણ કરે, ખેંચે અને શરીર બનાવે. કાળધર્મ પામેલો જીવ કર્માનુસાર ઔદારિક, વૈક્રિય શરીર છોડીને એકલા તૈજસુકાર્પણ શરીરને લઈને એક સમયથી લઈને ચાર સમયમાં ફટાફટ ઉત્પત્તિ સ્થાનમાં પહોંચી જઈને જલદી-જલદી નવું શરીર બનાવવા યોનિસ્થિત પુલોની વર્ગણાઓને ગ્રહણ કરે છે, તેને ઓજ આહાર કહેવાય છે. ત્યાર પછી જેવું શરીર બન્યું કે તુર્તજ તેની ત્વચા દ્વારા રોમ આહાર કરે છે અને પછી કવલ આહાર ગ્રહણ કરવા લાગી જાય છે, તેથી આ અધ્યયનનું નામ આહાર પરિજ્ઞા છે.
પુષ્કરિણીના દષ્ટાંતમાંથી જ્ઞાનોપયોગે આસ્તિક નાસ્તિકના ભેદ સમજીને આસ્તિક ભાવને સ્વીકારી જડ ચેતનના ભેદ પાડી ગંભીર રહસ્ય જાણી લીધું. જડની ક્રિયા જડમાં જ થાય અને ચેતનની ક્રિયા ચેતનમાં જ થાય છે. તેના બે ભેદથી લઈને અનેક ભેદની ક્રિયા જાણી લીધી. આ ક્રિયાથી જીવ કેવી ક્રૂર હિંસા કરીને સંસારમાં પરિભ્રમણ કરે છે તથા તે પરિભ્રમણમાંથી છૂટી ઈર્યા ક્રિયા દ્વારા પરમદર્શી પરમાત્મા કેમ બને છે, તે જાણ્યું. અહીંયા હિંસા કરનાર જીવો જુદાં જુદાં અનેક જાતનાં શરીરો મેળવે છે. તે શરીરનાં પોષણ માટે આહાર જોઈએ છે, તે આહાર, ઓજ, રોમ અને કવલરૂપ છે. આ આહાર કરીને જ્ઞ-પરિજ્ઞા વડે આહાર જાણીને કેમ આગળ વધે છે, તેનું બીયારણ કેવું છે? તે સઘળી વાત વિચાર વિમર્શ કરી ઈહાકુમારી સમજાવશે. સજાગ બનેલા ઈહાકુમારી પટ્ટાંગણમાં આવી ગયા અને વ્યાસ પીઠ શોભાવતાં બોલ્યા- આ બીયારણ ચાર પ્રકારનું છે– અઝબીજ, મૂલબીજ, સ્કંધબીજ અને પર્વબીજ.
(૧) અઝબીજ– વૃક્ષના ઉપરના ભાગમાં મોખરે બીજ હોય છે. જેમ કે તાડ વગેરે (૨) મૂલબીજ– મૂળ જ જેનું બીજ હોય છે. જેમ કે કમળકંદનું મૂળ વગેરે. (૩) પર્વબીજકાંતળીમાં જે બીજ રહે તે, શેરડી, નેતર વગેરે. (૪) સ્કંધબીજ– સ્કંધમાં જેનું બીજ હોય છે તે. જેમ કે શલકી, વડ, પીપળો વગેરે. અવાયકુમાર બોલ્યા- બરાબર, તહેત વચન. ધારણાદેવી બોલ્યા-બીજના જ્ઞાનને બરાબર આ કેમેરાની ફિલ્મમાં મેં ઉતારી લીધું છે, હવે આગળ વર્ણન કરો.
ઈહાકુમારી બોલ્યા- આ લોકમાં પૂર્વાદિ દિશાઓ તથા વિદિશાઓમાં ચારે બાજુમાં ચાર પ્રકારના બીજ કાયા હોય છે. તે બીજ કાયમાં તે તે પ્રકારના જીવ છે. જે-જે બીજ જે પ્રદેશમાં ઉત્પન્ન થવાની યોગ્યતા રાખે છે, તે બીજ તે ક્ષેત્રમાં પૃથ્વી ઉપર ઉત્પન્ન થાય છે અને તેના ઉપર સ્થિત રહે છે. તે જ પૃથ્વી ઉપર વૃદ્ધિ પામે છે. પૃથ્વી ઉપર ઉત્પન્ન થનાર તેના ઉપર સ્થિત રહેનાર તથા વૃદ્ધિ પામનાર તે જીવ કર્મને વશીભૂત બનીને, કર્મથી આકર્ષિત થઈને, વિવિધ પ્રકારની યોનિ વાળી પૃથ્વીમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. પૃથ્વી ઉપર વૃક્ષ રૂપે ઉત્પન્ન થઈને તે
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt
Page #39
--------------------------------------------------------------------------
________________
જીવ અનેક જાતિવાળી પૃથ્વીની ચીકાશનો આહાર કરે છે. ઉપરાંત તે જીવ અનેક ત્રણ-સ્થાવર જીવના શરીર અચિત્ત બનાવી દે છે. તે જીવો પ્રથમ આહાર કરેલા અને ઉત્પત્તિ પછી ત્વચા દ્વારા આહાર કરેલા પૃથ્વીકાયાદિ શરીરને પોતાના શરીર રૂપે પરિણત કરી દે છે. તે પૃથ્વીયોનિક વૃક્ષના બીજા શરીરો પણ વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને અવયવ રચનાથી યુક્ત તથા અનેકવિધ પુદગલોથી બનેલા હોય છે. એમ તીર્થકરોએ કહ્યું છે. આ પૃથ્વીની યોનિમાં વનસ્પતિનું બીયારણ ઉત્પન્ન થયું, એમ પ્રથમ ભેદ પૃથ્વીયોનિક વૃક્ષનો થયો. અવાયકુમારે કહ્યું–બરાબર.. બરાબર.
ત્યાર પછી ઈહાકુમારી કહે કે– હવે અજબની બીજી વાત વિચારીને તમને કહેવા માંગું છું. કોઈવનસ્પતિનો જીવ વૃક્ષયોનિક હોય છે, તેથી તે વનસ્પતિનું બીયારણ પેલું પૃથ્વીયોનિક જે વૃક્ષ ઊગ્યું હતું, તેમાં પોતાના કર્માનુસાર તે વૃક્ષમાં ઉત્પન્ન થાય છે, વૃક્ષમાં સ્થિત થાય છે અને તેમાં જ વૃદ્ધિ પામે છે. પૂર્વોક્ત પ્રમાણે વૃક્ષોમાં ઉત્પન્ન, ત્યાં જ સ્થિતિ અને વૃદ્ધિ પામનાર કર્માધીન તે વનસ્પતિ જીવો પોતાના કર્મથી આકર્ષિત થઈને પૃથ્વીયોનિક વૃક્ષોમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તેની ઉત્પત્તિમાં ઈશ્વર કે કાળ કારણ નથી, પરંતુ વૃક્ષનું શરીર ધારણ કરવામાં તેઓ દ્વારા કરેલા કર્મો જ કારણ હોય છે. એમ તીર્થંકર પરમાત્માએ ફરમાવ્યું છે.
વૃક્ષોની ઉપર ઉત્પન્ન થતાં તે વૃક્ષ યોનિક વૃક્ષ પૃથ્વી યોનિક વૃક્ષોના સ્નેહનો આહાર કરે છે. તેઓ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિના શરીરનો પણ આહાર કરે છે. તેઓ અનેક પ્રકારના ત્રણ-સ્થાવર જીવોનાં શરીરને પોતાના શરીરથી આશ્રિત કરીને અચિત્ત કરી દે છે અર્થાતુ તેઓના સચિત્ત શરીરનો રસ ખેંચીને તેઓને અચિત્ત કરી દે છે. અચિત્ત કરેલા તથા પહેલાં આહાર કરેલા અને છાલ દ્વારા આહાર કરેલા પૃથ્વી વગેરેના શરીરોને પચાવીને પોતાના રૂપમાં પરિણમાવી દે છે. તે વૃક્ષ યોનિવાળા વૃક્ષકાય જીવોના અન્ય શરીરો પણ હોય છે. તે અનેક પ્રકારનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા અનેક પ્રકારના આકારવાળા, અનેક પ્રકારના શરીર, પુદ્ગલોથી ઉત્પન્ન થાય છે. આ રીતે પૃથ્વી યોનિક જીવ વૃક્ષ રૂપે, પછી વૃક્ષયોનિક જીવ વૃક્ષરૂપે એમ બીજો ભેદ થયો.
આ પૃથ્વી યોનિક વૃક્ષ, પૃથ્વીનો આહાર કરે છે. વૃક્ષયોનિક વૃક્ષ, વૃક્ષના રસનો આહાર કરે છે. જે જેની ઉત્પન્ન થવાની જગ્યા હોય તે તેનો આહાર કરે છે. તે બધા જીવો કર્મના નિમિત્તે વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે, સ્થિત રહે છે અને વધે છે. તે વૃક્ષયોનિવાળા જીવો વૃક્ષમાં મૂળરૂપે, કંદરૂપે, સ્કંધરૂપે, છાલરૂપે, કૂંપળરૂપે, પત્રરૂપે, પુષ્પરૂપે, ફળરૂપે અને બીજ રૂપથી ઉત્પન્ન થાય છે.
આ રીતે વૃક્ષના અવયવોના રૂપથી ઉત્પન્ન થયેલા તે જીવો, તે વૃક્ષ યોનિ વાળા વૃક્ષોના સ્નેહનો આહાર કરે છે. મૂળથી આરંભીને બીજ સુધી જે જીવો હોય છે, તે પ્રત્યેક જીવો જુદા-જુદા હોવા છતાં એ જ રૂપે ત્યાં ઉત્પન્ન થાય છે. વૃક્ષનો સર્વાગી વ્યાપક જીવ આ દસ પ્રકારના જીવોથી જુદા તરીકે વૃક્ષમાં ઉત્પન્ન થાય છે. પ્રારંભમાં વૃક્ષ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ સ્નેહથી તે દસ અવયવોના જીવો પોષણ મેળવે છે. પછી તેઓ પૃથ્વી, અપુ, અગ્નિ, વાયુ અને વનસ્પતિના
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt
Page #40
--------------------------------------------------------------------------
________________
શરીરોનો આહાર કરે છે અને અનેક પ્રકારના ત્રણ-સ્થાવર જીવોના શરીરોને અચિત્ત બનાવે છે.
આ જ રીતે વૃક્ષથી ઉત્પન્ન થયેલા વૃક્ષ અથવા તેના આશ્રયે અધ્યાહ રૂપે ઊગેલ વેલા-લતા વગેરે વનસ્પતિના શરીર અનેકવર્ણાદિવાળા હોય છે. તે જીવો પોતાના કરેલા કર્માનુસાર સુખદુઃખ ભોગવે છે, પરંતુ તેમને ઈશ્વર કૃત સુખ કે દુઃખ હોતું નથી. અવાયકુમારે કહ્યું–બરાબર છે, તહેત વચન પ્રમાણ. નિષ્કર્ષ એ જ નીકળે છે કે વનસ્પતિના અગ્રબીજાદિ ચાર પ્રકારના બીજોથી ઉત્પન્ન થયેલ જીવો પૃથ્વીયોનિથી, વૃક્ષયોનિથી અને વૃક્ષ અધ્યારુહ યોનિથી ઉત્પન્ન થતાં ઓજ આહાર ગ્રહણ કરે, તેને વર્ણાદિરૂપ પરિણત કરે, વગેરે ક્રિયા કરીને ઉત્પન્ન થાય છે, સ્થિત રહે છે અને વૃદ્ધિ પામે છે. તેના માટે સ્થાવરાદિ જીવોનો નાશ કરતા જીવોનું પરસ્પર પોષણ થાય છે. આ રીતે જીવ જન્મ-મરણ કરે છે.
તીર્થકરોએ કહેલ ઉપદેશનો વિચાર ઈહાદેવીએ યથાતથ્ય વર્ણવ્યો છે. તેનું વિશ્લેષણ નિર્ણયાત્મકરૂપે આપણે અધ્યયનથી વિચારશું. અહીં તો સંકેત માત્ર આપી, એટલું જ જાણશું કે જે રીતે પૃથ્વીયોનિક વનસ્પતિ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે જલયોનિક વનસ્પતિ પણ ઉત્પન્ન થાય છે. સર્વ જીવોનો ખોરાક દીર્ઘલોક વનસ્પતિ હોવાથી આ અધ્યયન અગ્રબીજાદિ વનસ્પતિથી આરંભીને તિર્યંચ પંચેન્દ્રિય સુધીમાં વર્ણવ્યું છે. આ રીતે કયો જીવ, કોના આશ્રયે ઉત્પન્ન થાય છે, તેનું વિસ્તૃત વર્ણન કરીને જીવને ચેતવણી આપી છે કે કોઈ ઈશ્વર અથવા પાંચ મહાભૂતાદિ આપણને ઉત્પન્ન કરતા નથી, પરંતુ સ્વયં આત્માએ કરેલા કર્મથી જ ઉત્પત્તિ અને વિનાશ થાય છે, તેથી તે સઘળી ક્રિયાનો કર્તા જીવ પોતે જ છે, માટે અનાદિનો કરેલો અવળો આયાસ છોડીને સવળો બની, પરમ પ્રાણ પામવાનો પ્રયાસ કરી લેવો જોઈએ.
| તીર્થકર ભગવાને એ જ ઉપદેશ આપ્યો છે. સંસારના સઘળા પ્રાણીઓ, સઘળા ભૂતો, સઘળા જીવો અને સઘળા સત્ત્વો અનેક પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થાય છે. અનેક પ્રકારની યોનિઓમાં સ્થિત રહે છે અને અનેક પ્રકારની યોનિઓમાં વધે છે. તેમાં લીખ, જૂ વગેરે મનુષ્ય શરીર સંબંધી યોનિવાળા કહેવાય છે. તે જીવો મનુષ્યના શરીરનો આહાર કરે છે. આ સઘળા જીવોનું આદિ કારણ કર્મ જ છે. તેઓ સાવધ આહાર કરવાથી નવાકર્મ બાંધે છે ને જન્મ-મરણનું ફળ ભોગવે છે, અસ્તુ...
હે નિગ્રંથો...નિગ્રંથીઓ ! તમે લીધેલા સંયમ માર્ગમાં નિર્દોષ આહાર પ્રાપ્ત કરી, સમિતિઓથી સમિત બની સંયમમાં યત્નવાન બનો, તો જ જીવન નિર્વાહ કરતાં આ મળેલા માનવ દેહથી સાધના દ્વારા સંયમની સાર્થકતા સર્જાશે અને પરમપ્રાણયુક્ત સ્વરૂપાનંદનો અનુભવ પ્રાપ્ત થશે. આ જ આ અધ્યયનનું શાસન, અનુશાસન છે, એમ અવાયકુમારે નિર્ણય આપ્યો અને ધારણાદેવીએ પોતાના સ્મૃતિરૂપી કેમેરામાં ફિલ્મ ઉતારી સ્થિત કરી લીધો. પરમપ્રાણ પામવાનો પ્રયાસ ચોથો(અધ્યયન ચોથું) - પ્રિય સાધક ગણ! મારા મતિજ્ઞાનનો ઉપયોગ પોતાના સ્વજનોને લઈને શ્રુતજ્ઞાનની પાંખે ઊડીને આહારની ક્રિયા વિધિ જાણી લીધા પછી જન્મ-મરણના ફેરામાં ફરનાર જીવો પોતાના કરેલા કર્મો દ્વારા યોનિમાં ઉત્પન્ન થઈ શરીરનું
34
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt
Page #41
--------------------------------------------------------------------------
________________
Th( 5.
પોષણ કરતાં-કરતાં કર્મોની પરંપરા વધાર્યે જાય છે, તો પછી તેનો અંત ક્યારે થાય, તેનું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રત્યાખ્યાન કિયાના ક્રીડાંગણમાં પ્રયાસ કરવા પહોંચી ગયો. અવગ્રહ કુમાર સાબદા થઈને પ્રત્યાખ્યાન ક્રિયાના નામને ગ્રહણ કરી અર્થ કરવા લાગ્યા. જુઓ...પ્રત્યાખ્યાન શબ્દનો સામાન્ય અર્થ કોઈ વસ્તુનો પ્રતિષેધ અથવા ત્યાગ કરવો, તેવો થાય છે. તેનો રહસ્ય ભર્યો અર્થ આ પ્રમાણે છે. જેમ કે– (૧) પાપાદિ કાર્યોનો ત્યાગ કરવાનો નિયમ, સંકલ્પ, નિશ્ચય કરવો. (૨) પરિત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરવી. (૩) નિંદા યોગ્ય કાર્યોથી નિવૃત્તિ લેવી. (૪) અહિંસાદિ મૂળગુણોમાં એવં સામાયિકાદિ ઉત્તર ગુણોમાં બાધક પ્રવૃત્તિઓનો યથાશક્તિ ત્યાગ કરવો. આ રીતે વિવિધ અર્થ થાય છે. હવે વિશેષ વિચાર-વિનિમય ઈહાકુમારી દર્શાવશે.
ઈહાકુમારી ઉપસ્થિત થયા અને બોલ્યા- સાંભળો.. આ અધ્યયનમાં પ્રત્યાખ્યાન કરનારની ક્રિયા જ સાર્થક દર્શાવી છે. પ્રત્યાખ્યાન કરનાર વ્યક્તિને સંયત, વિરત, પાપકર્મને પ્રતિહત કરનાર કહેલ છે. તેના સિવાય સર્વ જીવો અપ્રત્યાખ્યાની છે. સંજ્ઞી કે અસંજ્ઞી જીવો મનથી, વચનથી કે કાયાથી પ્રત્યાખ્યાન ન કરનાર; કોરી ધાકોર વાતો કરનાર પોતાને પંડિત માનનારાઓને ગુરુકૃપા કે કોઈ ધર્મતીર્થનો સ્વીકાર કરવા માત્રથી,દેવ-ભગવાનના નામ લેવાથી, અધ્યાત્મની વાતો જોરશોર પૂર્વક કરવાથી, અનેકને ઉપદેશ દેવાથી, પાંચેય ઇન્દ્રિય વિષયના દરવાજા ખુલ્લા મુકવાથી, પંચમાં પૂછાવાથી, સારા એવા વક્તા બનવાથી કંઈ કર્મથી મુક્ત થવાતું નથી. બંધનોથી મુક્ત થવું હોય તો પ્રત્યાખ્યાન કરવાની જરૂરત હોય જ છે. તે પ્રત્યાખ્યાન, પ્રતિજ્ઞા, સંકલ્પબળ વધાર્યા વિના જીવ અનાદિની આદત છોડી શકતો નથી, જેથી પ્રત્યાખ્યાન લેવા અત્યંત જરૂરી છે. અવાયકુમાર બોલ્યા તહેત, સત્ય છે. સેવં ભંતે... સેવં ભંતે. હવે પ્રત્યાખ્યાનની વિશેષ વાતો અમને કહો. ઈહાકુમારી વિચારની મુદ્રામાં એક પછી એક વાત વિચારીને કહેવા લાગ્યા. સાંભળો..
ત્રીજા અધ્યયનના અંતમાં આહાર શુદ્ધિનો ઉપદેશ આપેલ છે. આહાર શુદ્ધિથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે. કલ્યાણની ઇચ્છા રાખનારાઓએ આહાર વિશુદ્ધિ-પિંડેષણાનું સેવન કરવું જોઈએ. આહારની વિશુદ્ધિ પ્રત્યાખ્યાન વિના થઈ શકતી નથી, માટે જ તો આહાર શુદ્ધિના કારણભૂત પ્રત્યાખ્યાન ક્રિયાનો ઉપદેશ આપવા માટે આ ચોથા અધ્યયનનું નામ પ્રત્યાખ્યાન ક્રિયા છે. પ્રત્યાખ્યાનના મુખ્ય બે ભેદ છે– દ્રવ્ય પ્રત્યાખ્યાન અને ભાવ પ્રત્યાખ્યાન.
કોઈ દ્રવ્યના, અવિધિ પૂર્વક, કોઈ લક્ષ બાંધ્યા વિના, કોઈના નિમિત્તે પ્રત્યાખ્યાન કરવા, તે દ્રવ્ય પ્રત્યાખ્યાન છે.
આત્મશુદ્ધિના લક્ષ, મૂળ ગુણ કે ઉત્તર ગુણમાં બાધક હિંસાદિનો મન, વચન અને કાયાથી યથાશક્તિ ત્યાગ કરવો તે ભાવ પ્રત્યાખ્યાન છે. શુદ્ધ અંતઃકરણથી મૂળગુણ પ્રત્યાખ્યાન, ઉત્તરગુણ પ્રત્યાખ્યાન સાધુ-શ્રાવકને હોય છે.
પ્રત્યાખ્યાન સાથે ક્રિયા જોડાયેલી છે તેથી તેનો વિશિષ્ટ અર્થ આ પ્રકારે થાય છે(૧) ગુરુ અથવા ગુરુ સમાન વડીલજન પાસે કે તીર્થંકર પરમાત્માની સાક્ષીએ વિધિપૂર્વક
તો નથી, માટે
આપવા માટે
ના મુખ્ય બે હો
35
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt
Page #42
--------------------------------------------------------------------------
________________
ત્યાગ-નિયમ સ્વીકારવો. (૨) વ્રત-નિયમ તપનો સંકલ્પ કરવા સમયે તેની ધારણા કરવી, વચનથી વોસિરામિ બોલવું અને કાયાથી જેવું વ્રત સ્વીકાર્યું હોય તેવું પાળવું. આ રીતે આ અધ્યયનમાં ભાવ પ્રત્યાખ્યાન ક્રિયાનું નિરૂપણ છે.
પ્રસ્તુત અધ્યયનમાં સર્વ પ્રથમ અપ્રત્યાખ્યાનીનું કથન છે. તેના આત્માના પાપ દ્વાર સદૈવ ખુલ્લા રહે છે અને સતત પાપકર્મના બંધ પડતા જ રહે છે, તેથી તેને એકાંત અસંયત, અવિરત, પાપકર્મના પ્રતિઘાત કે પ્રત્યાખ્યાન ન કરનાર, એકાંત બાલ, હિંસકાદિ દર્શાવ્યા છે. તેના માટે બે દષ્ટાંત આપ્યા છે– સંજ્ઞીનું અને અસંશીનું.
સંશીનું દૃષ્ટાંત આ પ્રમાણે છે– મન, વચન અને કાયાને ધારણ કરનારને સંશી કહેવાય છે. તે સંશી પુરુષ હિંસક સ્વભાવવાળો છે. તેને એકદા રાજા સાથે વેર બંધાયું, તેથી તે રાજાને મારી નાંખવાનો મનથી આ પ્રમાણે વિચાર કરે છે– હું એવો અવસર શોધીશ, આ સમયે રાજમહેલમાં પ્રવેશ કરીશ અને આ રીતે રાજાને મારી નાંખીશ. આવા અવસરની રાહ જોતાં રાત-દિવસ હિંસાના વિચારમાં તત્પર રહે છે. રાજાની ઘાત કરી શક્યો નથી, તોપણ તે હિંસક જ છે, શત્રુ જ કહેવાય છે. તેમ જીવે અજ્ઞાનના કારણે બીજા જીવોની ઘાત કરી નથી, છતાં વિના પ્રત્યાખ્યાને તે હિંસક જ કહેવાય છે.
અસંશીનું દૃષ્ટાંત આ પ્રમાણે છે– અસંશી ત્રસ-સ્થાવર જીવો માટે પણ એક દષ્ટાંત આપ્યું છે. જેમ કે કોઈ પુરુષને કોઈ ગામનો નાશ કરવાનો ભાવ ઉત્પન્ન થયો. તે વખતે તેણે એમ ન વિચાર્યુ કે ગામમાં મારા ઘણા મિત્રો સ્વજન-સંબંધીઓ હશે તે પણ મરી જશે. તેણે તેના અજ્ઞાનના કારણે એટલું જ વિચાર્યું કે મારે ગામનો નાશ કરવો છે. તેણે ગામનો નાશ કર્યો ત્યારે ગામનો નાશ કરવાની ધૂનમાં ગામનો નાશ કરતાં, ગામવાસીઓનો નાશ કરી નાંખ્યો. ગામની સાથે ત્યાંના લોકો મૃત્યુ પામ્યા. તે પુરુષ ગામનો ઘાતક સહિત અનેક મનુષ્યોનો પણ ઘાતક કહેવાશે. આધુનિક જમાનામાં કચરાપેટીમાં કચરો બાળવાની ઇચ્છાથી કોઈ વ્યક્તિ આગ મૂકે ને વિચારે કે કચરો બાળું છું. તેવા અજ્ઞાની સંકલ્પની સાથે કચરામાં રહેલા અનેક એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવોનો નાશ કરે છે. આ રીતે જે લોકો પ્રત્યાખ્યાન કરતા નથી, તેઓને છકાય જીવોની હિંસાદિ ૧૮ પાપસ્થાનકના કર્મ બંધાય જાય છે, પછી તે ભલે સંશી કે અસંશી હોય. પરમાત્માએ સર્વ જીવો પ્રતિ હિંસાદિ, કષાયાદિ, મિથ્યાદર્શનશલ્ય આદિ પાપથી વિરામ પામવાનો ઉલ્લેખ કર્યો છે. વર્તમાન કાળ સંબંધી પાપમય કૃત્યથી રહિત થાય તે સંયત કહેવાય છે. ભૂત અને ભવિષ્યકાળ સંબંધી પાપથી નિવૃત્ત થાય તે વિરત કહેવાય છે. વર્તમાનકાળ માં સ્થિતિ, અનુભાગ બંધનો નાશ કરે તે પ્રતિહત કહેવાય છે અને પ્રત્યાખ્યાન વડે પહેલાં કરેલા પાપોની નિંદા કરીને તથા ભવિષ્યમાં તે પાપ ન કરવાનો સંકલ્પ કરે તે પ્રત્યાખ્યાત પાપકર્મ કહેવાય છે. આવા પ્રત્યાખ્યાન કરનાર પ્રત્યાખ્યાની આત્મા જ સંયત-વિરત થઈને કર્મનો નાશ કરનાર થાય છે. તે ત્યાગી કેવા હોય તેનું વિશદ વર્ણન આ અધ્યયનમાં વાંચીને હે અવાયકુમાર! તમારે નિર્ણય કરવાનો છે. ખૂબ જ ઊંડાણથી આ અધ્યયનનો અભ્યાસ કરી,
36
wate & Personal
"Woolnel bangjo |
Page #43
--------------------------------------------------------------------------
________________
નિર્ણય કરી, હે ધારણા દેવી ! તારે એને સ્મૃતિમાં ભરી, કલ્યાણના માર્ગમાં આગે કદમ ભરવાના છે. એમ ઈહાકુમારીએ વિચાર દર્શાવ્યો, અવાયકુમારે નિર્ણય કર્યો અને ધારણાએ સ્મૃતિમાં લીધું. પ્રત્યાખ્યાન ક્રિયાનો મહિમા ગાતાં ગાતાં અનાદિનો અવળો આયાસ છોડી પરમ પ્રાણ પામવાનો પ્રયાસ કરતાં બીજા ક્ષેત્રની સફર કરવા નીસરી પડ્યા. પરમપ્રાણ પામવાનો પ્રયાસ પાંચમો (અઘ્યયન પાંચમું) :– મારો મતિજ્ઞાનનો ઉપયોગ શ્રુત જ્ઞાનની પાંખે ઊડીને આચારશ્રુતના સોફા ઉપર બિરાજમાન થયો.
ઉપયોગ બોલ્યો...લો...ભાઈ અવગ્રહકુમાર ! આચારશ્રુતના અર્થ દર્શાવો. અવગ્રહકુમારે આચાર શ્રુતના અધ્યયનને પકડી લીધું અને અર્થ દર્શાવવા લાગ્યો—
આચાર– આ + ચાર = ચાર વસ્તુની મર્યાદા. તે આ પ્રમાણે છે– (૧) જિનેશ્વરની આજ્ઞા (૨) જિનેશ્વર પ્રેરિત આરાધના (૩) જિનેશ્વરનું જ આલંબન (૪) જિનેશ્વરે બતાવેલ ચારિત્ર માર્ગનું આચરણ. પ્રભુની આજ્ઞા એવી છે કે સંયત-વિરત આત્માએ પાંચ મહાવ્રતને પાંચ સમિતિપૂર્વક પાળવા, ત્રણ ગુપ્તિપૂર્વક શ્રદ્ધા સહિત, વિધિ સહિત, ત્રણયોગની એકતા સાથે આરાધના કરવી. ચાર શરણાનું આલંબન લેવું. સતત તેનું આચરણ કરી અનુભૂતિ કરવી. દેહ અને આત્મા ભિન્ન કરીને આનંદ અનુભવી, પ્રસન્નતા કેળવવી. તેનું વિવેચન, તે ભાવના કેળવવાની પદ્ધતિ વિચારપૂર્વક ઈહાકુમારી સમજાવશે.
ઈહાકુમારી આવ્યા. નમસ્તે કહી વિચાર પ્રસ્તુત કરવા લાગ્યા.અવગ્રહકુમારે જે અર્થ કર્યો તે યથાતથ્ય કર્યો છે. પણ તેવો આચાર આવે ક્યારે ? બાધક તત્ત્વનો નાશ થાય ત્યારે. અનાદિકાળથી અનાચાર આચરવાની કુટેવ પડી છે, તેનો નાશ કરવા માટેના ઉપાયનો ઉપયોગ જ્યાં સુધી ન કરાય, ત્યાં સુધી સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રના આરાધક ન બની શકાય. માટે ઉપયોગ કરવાની રીતોને આ અધ્યયનમાં દર્શાવેલ છે.
આચાર શુદ્ધિ માટે અનાચાર છોડવા જોઈએ. તેના માટે નિર્મળ દષ્ટિ, શ્રદ્ધા, પ્રરૂપણા, માન્યતા ધરાવવી જોઈએ અને વાણી પ્રયોગ, વિચારીને સમજપૂર્વક, અનાચાર રહિત કરવો જોઈએ. (૧) વીતરાગ પ્રરૂપિત રત્નત્રય રૂપ ધર્મમાં પ્રવ્રુજિત સાધક સત્યાસત્યને સમજવામાં કુશાગ્ર બુદ્ધિમાન થાય. (ર) પ્રસ્તુત આચાર શ્રુત અધ્યયનના વાક્યોને હૃદયંગમ કરે. (૩) બ્રહ્મચર્ય સાથે સંબંધિત આચાર-વિચારને જીવનમાં ધારણ કરે. (૪) જ્ઞાન, દર્શન, ચારિત્રાચાર સંબંધી અનાચરણ કદાપિ ન કરે.
આ અધ્યયનની પધાવલીમાં દર્શાવેલ લોક, અલોક, જીવની કર્મવિચ્છેદતા, કર્મબદ્ધતા, વિસદશતા, આધાકર્મદોષ યુક્ત આહારાદિથી લિપ્તતા, પાંચ શરીરોની સદશતા આદિના સંબંધમાં એકાંત માન્યતા અથવા તેની પ્રરૂપણાને અનાચાર કહ્યા છે. માટે મતાગ્રહી, કદાગ્રહી, એકાંતપક્ષીય ન થવું જોઈએ. અંતમાં સાધુને એક જ વાત ખ્યાલમાં રાખવાની કહી છે કે એકાંતવાદનો પ્રયોગ છોડી, મિથ્યા ધારણા આદિ અનાચાર દોષ છોડીને દરેક કાર્યમાં સજાગ થઈ, સુજાણ બની, આચાર-અનાચારના સભ્યજ્ઞાતા થઈને અનાચારનો ત્યાગ કરી, આચારના પાલનમાં નિપુણ
37
Personal
"Woolnel bangjo |
Page #44
--------------------------------------------------------------------------
________________
થવું તથા અભીષ્ટ લક્ષ્યને પ્રાપ્ત કરવું.
ઈહાકુમારીની વિવેચના સાંભળી અવાયકુમારે નિર્ણય પ્રસ્તુત કર્યો– વાહ...પ્રભુ...વાહ! વીતરાગનો માર્ગ અનેકાંત છે, સાપેક્ષ છે, વીતરાગવાણી અનંત-અનંત ભાવ ભેદથી ભરેલી છે, અનંત-અનંત નય-નિક્ષેપે વ્યાખ્યાની છે, જાણી તેણે જ જાણી છે. માટે મન-વાચા-વર્તન દ્વારા વિવેક પૂર્વક આચારમાં મૂકી સાદ્યંત જીવન શુદ્ધ કરી આત્મદૃષ્ટિને ધારણ કરવી જોઈએ. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી સંયમશીલ બની રહેવું જોઈએ. આ નિર્ણયને ધારણા દેવીએ સ્મૃતિપટ્ટમાં સંગ્રહિત કરી લીધો અને અનાદિના અવળા આયાસને કાઢી મારો ઉપયોગ પરમ પ્રાણ પામવાનો પ્રયાસ કરવા તત્પર બની ગયો અને પોતાના રસાલાને લઈને આર્કકીયના નિવાસ તરફ ઊડ્યો.
પરમપ્રાણ પામવાનો પ્રયાસ છઠ્ઠો(અઘ્યયન છઠ્ઠું) :- મારો મતિજ્ઞાનનો ઉપયોગ આવી પહોંચ્યો મગધ દેશના વસંતપુર નગરમાં, ત્યાં તેમણે એક કૌતુક જોયું. એક બાળક પોતાના પિતાને સૂતરના તાંતણાથી બાંધી રહ્યો હતો. પિતાજી મુક્ત થવા ઇચ્છતા હતા. પત્ની આ નિહાળી રહી હતી. અવગ્રહ કુમારે તેનો અર્થગ્રહણ કર્યો, તે બોલ્યો—
આ સંત દયાળું છે, જીવ રક્ષા કરનારા છે, છતાં એ ઉપાસના સિદ્ધ કરી શકતા નથી. એકલી આર્દ્રકતા કામ આવતી નથી, પણ સાથે ચારિત્રશીલતા જરૂરી છે. કેમ થયું હશે ? તેનો વિચાર તો ઈહાકુમારી દર્શાવશે. ઈહાકુમારી બોલ્યા- હા...હા...અવગ્રહ કુમાર ! તમારો અર્થ બરાબર છે, પરંતુ ઊંડાણથી વિચારતાં પ્રભુ વીતરાગના કર્મ સિદ્ધાંતની ગહનત સમજાય છે. વાત એમ છે કે આ જ વસંતપુરમાં એક સામાયિક નામના શ્રાવક, પત્ની બંધુમતી અને કુટુંબ પરિવાર સહિત જીવન વ્યતીત કરી રહ્યા હતા. તેઓ જૈન ધર્મને વરેલા હતા. પરિવાર સામાયિક કરવામાં પ્રેમાળ હતો. સામાયિક કરતાં વિશુદ્ધ પરિણામ થયા. રોજ ત્રણ મનોરથ ચિંતવતા આરંભ-પરિગ્રહનો ત્યાગ કરી સામાયિક શ્રાવકે સમંતભદ્રાચાર્ય પાસે દીક્ષા લીધી. તેમની પત્ની પણ આર્યા બની ગઈ. દીક્ષા લઈને તેઓ સંયમ તપથી આતમ ભાવના ભાવતાં વિચરવા લાગ્યાં. એકદા પત્ની સાધ્વીને ગોચરી લેવા જતી જોઈને સામાયિક મુનિવરની ઉપાસના સ્ખલિત થઈ ગઈ. તેના અંતઃકરણમાં દબાયેલી વાસના ઉછળી, છતાંએ પ્રતિજ્ઞા જાળવી રાખી. અહીં સાધ્વી ગોચરી લઈને ગુરુકુળમાં આવી, ગુરુકુળ વાસી ગુરુબહેનોએ આહાર-પાણી કરી લીધા પછી પ્રવર્તિની સાધ્વી પાસે ઉપરોક્ત વાત કરી. પ્રવર્તિનીએ તેની વાત સાંભળી આ નિર્દોષ સાધ્વીને પોતાની પાસે બોલાવી. બહુ વાત્સલ્યભાવથી વાત કરી. પ્રતિજ્ઞા બદ્ધ થયેલી જ્ઞાની સાધ્વી મર્મ પામી ગઈ. તેણીએ વિચાર કર્યો કે મેં આવું સુંદર ચારિત્ર ગ્રહણ કર્યું છે, તેનો ભંગ થવા નહીં દઉં. તેનો ઉપાય એક જ છે કે સંલેખના કરવી. તે સાધ્વીએ સંથારો કરી, ચારિત્ર પ્રતિજ્ઞા પાળી, અતિચારોની આલોચના કરી, કાલધર્મ પામીને આરાધક ભાવે દસમા દેવલોકમાં ઉત્પન્ન થઈ. અહીં આ સામાયિક મુનિવરને પણ ઉપરોક્ત હકીકતની ખબર પડી ગઈ. તેને દુઃખ થયું. તેમણે પણ પ્રાયશ્ચિત્ત કરી, દષ્ટિ દોષ નિવાર્યો અને આચાર્ય પાસે સંલેખના કરી, કાળના
38
Personal
"Woolnel bangjo |
Page #45
--------------------------------------------------------------------------
________________
અવસરે કાળ કરી, દસમા દેવલોકમાં ગયા. ત્યાં બંને મિત્ર દેવ તરીકે રહ્યા. નહીં જેવી કરેલી વાસનાની વૃત્તિથી ચારિત્રમાં અલના ઉત્પન્ન કરી, તેના પરિણામમાં તે જ ભવમાં મોક્ષ ન થયો પણ દેવલોક મળ્યો. ત્યાંથી ચ્યવને સમાયિક મુનિના જીવે આર્દક નગરમાં રિપુમર્દન નામના રાજાની આદ્રકવતી રાણીની કક્ષામાં પુત્ર રૂપે જન્મ ધારણ કર્યો અને બંધુમતીના જીવે વસંતપુરમાં ધનપતિ શેઠની સુકન્યા કામમંજરી રૂપે જન્મ ધારણ કર્યો. આÁકકુમાર મોટા થવા લાગ્યા.
એકદારિપમર્દન રાજાએ પોતાના મિત્ર શ્રેણિક મહારાજાને કેટલીક ભેટ સોગાદ મોકલી તે વખતે આદ્રકકુમારે પૂછ્યું- શ્રેણિક મહારાજને પુત્ર છે કે નહીં? રાજાએ જવાબ આપ્યો કે તેમને ત્યાં અનેક કળામાં નિપુણ, બુદ્ધિમાન અભયકુમાર નામનો રાજકુમાર છે. તે જાણીને આર્વકકુમારે પણ ભેટ મોકલી. આ ભેટ શ્રેણિક મહારાજાએ સ્વીકારી, અભયકુમારે પણ સ્વીકારી. રિપુમર્દન રાજાના સેવકનું સન્માન શ્રેણિક રાજાએ કર્યું. આદ્રકકુમારની મોકલેલી ભેટથી અભયકુમારે વિચાર કર્યો કે આદ્રક ભવ્ય અને શીધ્ર મોક્ષગામી હોવો જોઈએ, જે મારી સાથે સ્નેહ રાખવાની ઇચ્છા ધરાવે છે. તેમણે પણ સામાયિકનું સવિધિપૂર્વકનું પુસ્તક, દોરાસહિત મુહપતિ, આસન વગેરે ધર્મનાં ઉપકરણો મોકલી આપ્યાં. આ ભેટ જોઈ આદ્રકને જાતિસ્મરણ જ્ઞાન થયું દીક્ષા દેખાણી, દસમો દેવલોક દેખાયો. તેઓ પ્રતિબદ્ધ થયા. રિપુમર્દન રાજાને ખ્યાલમાં આવી ગયો. આદ્રકકુમાર ક્યાંક ભાગી જશે, સાધુ બની જશે, તેથી પાંચસો યોદ્ધાઓની તેના મહેલમાં દેખરેખ માટે નિમણૂક કરી.આÁકકુમારે વિચાર કર્યો, હવે શું કરવું? તેમણે એકતરકીબ અજમાવી.
એકદા રાત્રે અશ્વશાળામાં જઈ, એક અશ્વ ઉપર આરુઢ થઈ, યોદ્ધાઓનું ધ્યાન ચૂકવી આર્દ્રકુમાર નાસી ગયા. તેઓ એક નિર્જન સ્થાનમાં જઈદીક્ષા ધારણ કરવા લાગ્યા. ત્યારે દેવોએ તેઓને સંકેત કર્યો કે તમારું ભોગાવલી કર્મ બાકી છે, પરંતુ ઉત્કૃષ્ટ વૈરાગ્યના યોગે તેમણે દીક્ષા લઈ લીધી. ગ્રામનુગ્રામવિચરતાં-વિચરતાં તેઓ વસંતપુર નગરમાં આવી ગયા. ત્યાંના ઉધાનમાં પ્રતિમા ધારણ કરી તેઓ સ્થિત થયા.
તે ઉધાનમાં પેલી કામમંજરી સહેલીઓ સાથે પતિ-પત્નીની રમત રમી રહી હતી. પેલા ઊભા રહેલા આદ્રક મુનિવરને જોઈ કામમંજરી બોલી ઊઠી- આ મારા પતિ થજો. એવું બોલી કે તુર્ત જ સોનામહોરની વૃષ્ટિ થઈ. રાજા મહોરો લેવા ગયા ત્યારે “આ કામમંજરીની મહોરો છે” તેવી દિવ્યવાણી સંભળાઈ. રાજાએ તેને અર્પણ કરી.
અનુકુળ ઉપસર્ગ માનીને પેલા આદ્રક મુનિવર ત્યાંથી ચાલ્યા ગયા. આ બાજુ કન્યાને માટે અનેક માંગા આવ્યા. કામમંજરી બોલી કે હું તો તે મુનિરાજને વરી ચૂકી છું. હવે મને બીજા પતિ ન ખપે.
તેમણે દાનશાળા ખોલી. લોકો દાન લેવા આવવા લાગ્યા. એકદા આદ્રક મુનિવર પણ ભિક્ષા લેવા આવ્યા. પેલી કામમંજરી ઓળખી ગઈ, તેણી તેની પાછળ-પાછળ ગઈ. અંતે દેવના વચનો સાર્થક થયા, આદ્રક મુનિવરે સંયમ ભંગ કર્યો; ૧૨ વર્ષ ભોગાવલી કર્મ ભોગવ્યું. એક પુત્ર થયો. તેને યોગ્ય જાણી તેઓ દીક્ષા લેવા પાછા તત્પર થયા. કામમંજરીએ તેને રોકવા,
૩9
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt
Page #46
--------------------------------------------------------------------------
________________
દીકરાને સંકેત કર્યો. પૂણી કાંતી જે સુતર બનાવ્યું હતું, તે હાથમાં લઈને પુત્રે તેને બાર આંટા વીંટી દીધા. આ અનુસંધાનનું કૌતુક તમે જોઈ લીધું. નહીં જેવી કરેલી વાસનાએ બાર વર્ષ સંસારના ખેલ ખેલાવ્યા અને પાછા બાર વર્ષ રહ્યા, એમ ચોવીસ વર્ષનો સંસાર ભોગવી પાછા આદ્રક, મુનિવર બન્યા. વિહાર કરી રાજગૃહી તરફ વિચારવા લાગ્યા. પેલા પાંચસો રક્ષક યોદ્ધાઓ તપાસ કરવા નીકળ્યા હતા. તેઓને આÁકકુમાર નહીં મળવાથી રાજાના ડરથી, તેઓ જીવન ગુજરાન ચલાવવા ચોર લૂંટારા બની ગયા હતા. આક મુનિવર ધ્યાન ધરી રહ્યા હતા. ત્યાં આ રક્ષકોએ તેમને જોઈ લીધા અને તેમને ઓળખી ગયા. તેમની સમક્ષ બધા આવ્યા. મુનિવરે તેઓને બોધ આપ્યો. તેઓએ દીક્ષા લીધી અને શિષ્યત્વ સ્વીકાર્યું. પાંચસો મુનિવરો આત્મભાવના ભાવતાં સંયમ-તપથી ભાવિત થતાં વિચરણ કરવા લાગ્યા. રસ્તામાં કોની-કોની સાથે વાર્તાલાપ થાય છે. તેનું વર્ણન આપણે જોશું.
અવાયકુમારે માથું ધુણાવ્યું–બરાબર છે. કરેલા કર્મ ભોગવવા જ પડે છે. હવે આગળ વાર્તાલાપ ચલાવો, બહુ રસ પડ્યો છે અમને. ઈહાકુમારી બોલ્યા- સાંભળો ત્યારે. આર્દક મુનિવર પૂર્વભવે સામાયિક અણગાર હતાં ત્યારે અભ્યાસ સારો એવો હતો, તેથી તેના જ્ઞાનની ધારણા બહુ સરસ શાંત અને પ્રવાદુકોને જવાબ આપી શકે તેવી સમ્યક હતી. તેઓને પ્રભુ પાસે પહોંચવાની જિજ્ઞાસા હતી, પરંતુ શનિની પનોતી નડે તેમ, ગુરુનો વિરોધી ગોશાલક તેમને મળ્યો. ગોશાલકને પોતાના મતવાળા ટોળા ઊભા કરવા હતા, તેથી આદ્રક પાસે આવીને કહ્યુંહે આર્દક ! તમે કઈ બાજુ જઈ રહ્યા છો? આદ્રક મુનિવર બોલ્યા- ત્રિલોકીનાથ ભગવાન મહાવીર પાસે જઈ રહ્યો છું.
ગોશાલક– મેં મહાવીરને જોયા છે. તેઓ તો દંભી છે. જુઓ સાંભળો....તે મહાવીર પહેલાં ભિક્ષુના રૂપમાં એકાંત વાસમાં વસતા હતા, એકાકી વિહાર કરતા હતા, જ્યાં જાય ત્યાં એકલા જ ફરતા હતા. તેઓને એકલું રહેવું ન ગમ્યું તેથી માનવોના, શ્રમણોના ટોળા ઊભા કર્યા. પહેલાં તો તેઓ જે તે લુખ્ખો-સુકો આહાર કરતા હતા. હવે તો કેવો આહાર કરતા હશે? કોણ જાણે? આ બંનેમાં કેટલો વિરોધાભાસ લાગે છે. લોકો તો અજ્ઞાની છે તેથી તેની પાસે જાય પણ તમે સમજદાર વ્યક્તિ છો એટલે કહું છું ત્યાં દંભી પાસે જવા જેવું કંઈ જ નથી.
જ્ઞાની આદ્રકમુનિએ કહ્યું- હે ગોશાલક! આપ માનો છો તે બિલકુલ જૂઠું છે, કારણ કે ભગવાન પહેલા જેમ એકલા હતા, તેમ હવે સમૂહમાં પણ એકલા જ છે. તેઓ તો ફક્ત પોતાના અઘાતી કર્મ ક્ષય કરવા પુણ્યના ઉદયને ખપાવી રહ્યા છે. તેઓ નિસંગી, નિસ્પૃહી, વીતરાગ પરમાત્મા છે. આ રીતે પ્રત્યુત્તર આપી ગોશાલકને મૌન કરી દીધો. ગોશાલકે હજુ પણ પ્રશ્નોતરી ચાલુ રાખી. તે પ્રશ્નોત્તરી જાણવા જેવી છે. અદ્ભત રહસ્ય આદ્રકના જવાબમાં ભર્યા છે, તે તમે આગળ વાંચી નિર્ણય કરી લેશો. આદ્રક મુનિવર ગોશાલક મતનું પૂર્ણ ખંડન કરી, જૈનદર્શનનું મંડન કરી જૈનશાસનનો જયજયકાર કરી અવિચળ ભક્તિથી જલદી પ્રભુના ચરણમાં જવા ઇચ્છી રહ્યા હતા, તેથી આગળ વધ્યા.
40
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt
Page #47
--------------------------------------------------------------------------
________________
અવાયકુમાર અને ધારણાદેવી વાત સાંભળી ચકિત થઈ ગયા. આર્દ્રક મુનિવર આગળ ચાલ્યા. ત્યાં રસ્તામાં તેમને શાક્ય ભિક્ષુઓ મળ્યા. તેઓએ પ્રશ્ન મૂક્યા અને સાથે કહ્યું કે પેલા ગોશાલકને તમે હરાવ્યો તે સઘળું કથન અમે સાંભળેલ છે. એ...ગોશાલો....એવો જ છે. તમે તેને સારુંઅને સાચું કહ્યું. બાહ્ય ક્રિયાકાંડથી કંઈજ થતું નથી. ખરેખર આંતરિક ક્રિયા જ કર્મબંધનનું કારણ છે અને અમારો સિદ્ધાંત પણ આ પ્રમાણે જ છે– કોઈ પુરુષ મ્લેચ્છ દેશમાં ગયા અને ત્યાં મ્લેચ્છો મારી નાંખશે તેમ જાણીને તેનાથી બચવા પોતાની પાસે એક ખોળનો પિંડ છે, તેને પોતાના વસ્ત્રથી ઢાંકી ત્યાં ઊભો રાખી પોતે જાન બચાવવા દોડીને ચાલ્યા ગયા. પેલા મ્લેચ્છો
ત્યાં પહોંચ્યા અને અચેતન એવા ખોળ પિંડને જોતાં જ સમજ્યાં કે આ જ પુરુષ છે. તેમ માનીને તેને શૂળી દ્વારા વીંધી અગ્નિમાં રાંધી નાંખ્યો.
અથવા કોઈ પુરુષ તુંબાને નાનકડો કુમાર માની તેને પણ શૂળીમાં પરોવી વીંધીને પકાવે તો તે પુરુષ અજીવને જીવ સમજીને પચન પાચન કરતાં પ્રાણાતિપાતના પાપથી લિપ્ત થાય છે. આ અમારો મત છે. કેમ કે દ્રવ્ય પ્રાણાતિપાત ન હોવા છતાં પણ ભાવ પ્રાણાતિપાત થાય છે. માટે હે આર્દ્રક ! હિંસા કરનારાની મલિન મનોવૃત્તિ જ પાપનું કારણ છે. કહ્યું પણ છે કે મન વ મનુષ્યાળાં વારળ વંધમોક્ષયો । ઇત્યાદિ. મન એ જ મનુષ્યોના બંધ અને મોક્ષનું કારણ બને છે.
માની લો કે કોઈ મ્લેચ્છ, ખોળપિંડ સમજીને જીવતા પુરુષને વીંધી નાંખે છે. તુંબડુ છે તેમ માનીને બાળકને વીંધી નાંખે, પકાવી દે તો પણ જીવ કર્મથી લેપાતો નથી. આ અમારો સિદ્ધાંત છે. તાત્પર્ય એ જ કે જીવતા જીવને અચેતન માની મારી નાંખે તો કર્મના લેપથી લેપાતો નથી, પાપ લાગતું નથી. આવું નિર્દોષ ભોજન બુદ્ધ ભગવાનના પારણા માટે યોગ્ય છે. જે પુરુષ આવું ભોજન બે હજાર શાક્ય ભિક્ષુઓને રોજ કરાવે તે મહાપુણ્ય સ્કંધ પ્રાપ્ત કરીને અત્યંત પરાક્રમી આરોપ્ય નામનો દેવ બને છે.
આર્દ્રક મુનિવર ઃ– શાક્ય ભિક્ષુઓને કહે છે કે આપનો મત-સિદ્ધાંત સંયમવાન પુરુષોને અનુચિત જણાય છે, કારણ કે બળાત્કાર કરીને પ્રાણીઓની હિંસા કરવી તે પાપ જ છે. તે હિંસા પોતે કરી હોય કે કરાવી હોય કે કરતાં હોય તેને અનુમોદન આપ્યું હોય, તે ક્રિયા ધર્મ યુક્ત થઈ શકતી નથી. આપના આ અયોગ્ય મતનું જે કોઈ કથન કરે છે અને જે કોઈ સાંભળે છે તે બન્ને માટે અજ્ઞાન વધારનારું તથા દુઃખનું કારણ થાય છે.
ઊંચી, નીચી, તિરછી દિશાઓમાં રહેલા ત્રસ સ્થાવર જીવો માત્ર કે જેના લક્ષણમાં ચાલવું, હરવું, ફરવું અંકુર ફૂટવા વગેરે નજર સમક્ષ દેખાય છે. અનુમાન પ્રમાણથી, પ્રત્યક્ષ પ્રમાણથી જેનામાં જીવ દેહથી ભિન્ન રહેલો છે, એવું જાણીને જીવોની હિંસાના ભયથી શંકિત રહનારા અર્થાત્ હિંસાની ઘૃણા કરનારા, નિરવદ્યભાષા બોલનારા, કોઈ પણ જીવોની વિરાધના ન થાય તેવા વિચાર કરનારા, નિર્વધ કાર્યના ચાહક એવા ઉત્તમ વિચારશીલ પુરુષોને જ કોઈપણ હિંસાનો દોષ લાગતો નથી.
41
Personal
"Woolnel bangjo |
Page #48
--------------------------------------------------------------------------
________________
Th( 5.
હે ભિક્ષુઓ ! શાક્ય દર્શન આવું નિસ્સારપણું દર્શાવે છે, કારણ કે ખોળમાં પુરુષની કલ્પના, તુંબડામાં બાળકની કલ્પના, મૂરખ માનવ પણ ન કરી શકે અને પામર પ્રાણીને પણ તેવી કલ્પના થઈ શકતી નથી. માટે એવી કલ્પના જ કરે છે તે અનાર્ય છે.
મશ્કરીપૂર્વક આદ્રક મુનિવરે પેલાં શાક્ય ભિક્ષુઓને કહ્યું – આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવો તમારો સિદ્ધાંત છે. તમે તો જીવોના કર્મફળનો અત્યંત સુંદર વિચાર કર્યો છે. આપનો આ યશ પૂર્વ પશ્ચિમના સમુદ્રપર્યત ફેલાઈ રહે છે. ઓ હો હો.. તમે તો પુણ્ય-પાપની વિપરીત પ્રરૂપણા કરી રહ્યા છો!
આ રીતે આર્તક મુનિવરે જડબેસલાક પ્રશ્નોત્તરી કરીને, શાક્ય ભિક્ષુઓની અનેક દલીલો સહિતની માન્યતાનું ખંડન કરીને આગળ બોલ્યા-પ્રતિદિન બે હજાર શાક્યભિક્ષુઓના ભોજન કાજે જાણતાં કે અજાણતાં અનેક ત્રસ-સ્થાવર જીવોની હિંસા કરાય અને તે હિંસાથી યુક્ત ભોજન જમાડનારને સદ્ગતિ પ્રાપ્ત થાય, તેવું અંશમાત્ર માની શકાય નહીં, પણ તે દાતાની અધોગતિ થાય છે. તેવા દાતા તથા હિંસાકારી ઉપદેશદેનારા વક્તા પરલોકમાં નરકગતિ પામે છે અને આ લોકમાં નિંદાને પાત્ર બને છે.
ભગવાન મહાવીરના સંતો તો પ્રાણીઓની વિરાધના ન થઈ જાય તેની કાળજીપૂર્વક સાવધાની રાખે છે; એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પર્યત દરેક જીવોની દયા પાળે છે; હિંસાનો ત્યાગ કરે છે; સાધુ નિમિત્તે બનેલા ઔદેશિક કે આધાકર્મી દોષોથી દૂષિત થયેલા આહારનો પણ ઉપભોગ કરતા નથી.
જૈન શાસનમાં સાધુઓનો અનુપમ ધર્મ આ જ છે અને મોક્ષ પ્રાપ્ત કરાવનારો આ જ ધર્મ છે. કોઈ તીર્થકરોએ ક્યારેય માંસાહારને પ્રશસ્યો નથી. તેવો આહાર ક્યારેય સમાધિ આપનાર નથી. જે સંતોને સમાધિ પ્રાપ્ત કરવી હોય તેઓ નિગ્રંથ ધર્મમાં રહી આધાકર્માદિ રહિત, વિશુદ્ધ આહારની ગવેષણા કરી, સંયમના અનુષ્ઠાનોને પાળી સમાધિ પ્રાપ્ત કરી શકે છે, તેવો ઉપદેશ આપ્યો છે.
ત્યાર પછી આદ્રક મુનિવરે આગળ વિહાર કર્યો. ત્યાં વેદાંતી બ્રાહ્મણો મળ્યા. તેઓએ આદ્રક મુનિવરને રોકીને કહ્યું–વેદબાહ્ય એવા જૈનધર્મનો સ્વીકાર ન કરો. તમે ક્ષત્રિય પુત્ર છો તો અમારા જેવા વિદ્વાન બ્રાહ્મણોનું રક્ષણ કરો. વેદ કહે છે કે યજ્ઞ કરી, વિદ્વાન બ્રાહ્મણોને જે ભોજન કરાવે છે, તે સ્વર્ગ પ્રાપ્ત કરે છે. તેનો ઉત્તર આદ્રક અણગારે આપ્યો- હે વેદાંતીઓ ! આવો હિંસક આહાર કરનારનો કદાપિ મોક્ષ થતો નથી. અરે..સદ્ગતિ પણ મળતી નથી. ત્યાંથી આગળ વધ્યા તો સાંખ્યદર્શનવાળા મળ્યા. તેમણે ૨૪ સંખ્યામાં ધર્મ માન્યો, આત્માને કૂટસ્થ નિત્ય દર્શાવ્યો. પ્રકૃતિ જ પાપ-પુણ્ય બાંધે છે. આત્મા કંઈજ કરતો નથી. તેનો જવાબ આદ્રક મુનિવરે આપ્યો- આત્મા કર્મ કરે છે અને શુભાશુભ કર્મ પ્રમાણે ફળ પામે છે. આત્મા દ્રવ્યથી નિત્ય છે, પર્યાયૅ અનિત્ય છે. આ રીતે તે સાપેક્ષવાદને સ્થાપી આગળ વધ્યા.
ત્યાં રસ્તામાં હસ્તી તાપસો મળ્યા. બધાના ધર્મનું ખંડન કરી તમે પધાર્યા છો, તો
().
42
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt
Page #49
--------------------------------------------------------------------------
________________
અમારો મત અપનાવો. અમે ક્યારેય નાની હિંસા કરતા નથી. ફક્ત એક વરસે એક હાથીને મારીએ છીએ. તેનું માંસ એક વરસ પર્યત ચલાવીએ છીએ, તેથી અમે હિંસા કરનારા નથી. તેનો ઉત્તર આદ્રક મુનિવરે આપ્યો- તમારું આ પંચેન્દ્રિય હત્યાનું કૃત્ય પણ મહાપાપ કહેવાય છે. સંસારના ત્યાગી ભિક્ષુઓ ક્યારેય આવી હિંસા કરતા નથી, તે તો સર્વ જીવોને અભયદાન આપે છે અને ત્યારે જ તે સ્વયં અભય સ્વરૂપ બને છે.
આ રીતે બધા મતવાદીઓના મતનું ખંડન કરી આગળ વધીને આÁકમુનિ પ્રભુ ચરણોમાં પહોંચી પાંચ સમિતિપૂર્વક, ત્રણ ગુપ્તિ સહિત, છકાયના રક્ષક બની, જીવ દયા પ્રતિપાલક બની, સંયમ ધર્મનું પાલન કરવા લાગ્યા અને તપ કરી પૂર્વ કર્મ ક્ષય કરવા લાગ્યા.
જૈન અણગારનું સાધક જીવન કેવું હોવું જોઈએ તેનું પદે-પદે પરમાત્માએ જ્ઞાન કરાવ્યું છે. સંયમ-તપનું વિશુદ્ધ પાલન કરનાર સાધકને આ રોચક સંવાદ દર્શાવી કલ્યાણકારી માર્ગદર્શાવ્યો છે.
આ રીતે ઈહાકુમારીએ તીર્થકર માર્ગના ગુણગ્રામ કરી પ્રભુના માર્ગને બિરદાવ્યો, અવાયકુમારે આહત ધર્મ જ શ્રેષ્ઠ છે તેમ નિર્ણય દર્શાવ્યો. ધારણાદેવી તો તાજુબ થઈ ગયા. તેણીએ અણગાર ધર્મના સુસંસ્કારને સ્મૃતિના કેમેરામાં ગ્રહણ કરી લીધા. અન્ય ધર્મોના એકાંતવાદના આગ્રહનો આયાસ છોડી, સાપેક્ષવાદથી પરમ પ્રાણ પામવાનો પ્રયાસ કરી, મારો મતિજ્ઞાનનો ઉપયોગ ઉપશમભાવે શ્રુતજ્ઞાનની પાંખ ફફડાવી, આ ક્ષેત્રમાંથી વિદાય થઈ આગળ વધ્યો. પરમપ્રાણ પામવાનો પ્રયાસ સાતમો(અધ્યયન સાતમ) - મારા મતિજ્ઞાનના ઉપયોગ આÁકીય સંવાદ સાંભળી, વિચારી, વીતરાગ માર્ગને નમન કરી, જયનાદના નારા સાથે શ્રુતજ્ઞાનની પાંખે ઉડ્ડયન કરી, રાજગૃહ નગરના હસ્તિયામ વનખંડમાં, શેષદ્રવ્યા નામની જલશાળાની મધ્યમાં રસાલા સહિત ઉતારો કર્યો. બધા સ્વસ્થ હતા. છ છ અધ્યયનની ધારણા દ્વારા છએ ઇન્દ્રિયોને જ્ઞાનથી તૃપ્ત કરી કંઈક નવીન જાણવા ઉત્સુક બની રહ્યા હતા.
અવગ્રહકુમાર ચક્ષુઇન્દ્રિયને ઈશારો કરી કહી રહ્યા હતા કે જરા આ બાજુ જુઓ...કેવું રમણીય સ્થળ છે? જલશાળાનો બાંધનારો લેપ નામનો ગાથાપતિ શ્રાવક, પંચમાં પૂછાય તેવો ન્યાય નીતિયુક્ત વ્યવહારકુશળ, સદાચારી, પરસ્ત્રીત્યાગી, બારવ્રતધારી નાલંદીય ગામમાં વસતો હતો. તેમણે ધનની મર્યાદા કરી અને શેષ દ્રવ્ય રહ્યું તેને ખર્ચ કરી તાપથી પીડાતા લોકોની તૃષા શાંત કરવા માટે, એક સુંદર પરબ બાંધ્યું તેથી તેનું નામ શેષ દ્રવ્યા ઉદકશાળા રાખવામાં આવ્યું.
વળી અવગ્રહે કહ્યું ચક્ષુસા બહેન હવે આ બાજુ જુઓ...કેવું સુંદર વનખંડ અને તેના મનહર ઉદ્યાનમાં ભગવાન મહાવીર વિરાજે છે અને ત્યાં એક ગૃહમાં બે સંત બિરાજે છે. તે સંત પ્રભુ મહાવીરના પ્રથમ ગણધર, સુવર્ણ કાયાવાળા તપસ્વી ભગવાન ઇન્દ્રભૂતિ છે અને તેમની સામે વિનય પૂર્વક બેઠેલા, ત્રેવીસમા તીર્થંકર પારસનાથની પરંપરાના મેતાર્ય ગોત્રના ઉદક પેઢાલપુત્ર અણગાર નિગ્રંથ છે. ચક્ષુઇન્દ્રિયે જોયું અને અર્થાવગ્રહ કુમારે અર્થ કર્યો, ત્યાર પછી બોલ્યો- તેઓ બંને વાર્તાલાપ કરી રહ્યા છે. આપણને જોવાથી દશ્યની ખબર પડી હવે વાર્તાલાપ
43
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt
Page #50
--------------------------------------------------------------------------
________________
શું થઈ રહ્યો છે, તે આપની સખી શ્રોતેન્દ્રિયને બોલાવીએ. એમ કહીને તે બોલાવવા ચાલ્યો ગયો. શ્રોતેન્દ્રિયને કહ્યું સાંભળો- આ બંને સંત શું જ્ઞાન ગોષ્ટી કરી રહ્યા છે?
શ્રોતેન્દ્રિય બોલી- તેઓ તત્ત્વ ચર્ચા કરી રહ્યા છે. મનોજ ભાઈને બોલાવીએ અને રસેન્દ્રિય બહેન સાથે જોડાય તો ખબર પડશે કે આ લોકો શું ચર્ચા કરી રહ્યા છે. બધા હાજર થઈ ગયા. સર્વ કાર્ય કર્તા મતિજ્ઞાનના ઉપયોગ પાસે આવી કરજોડી, પેલા બે સંતોની જ્ઞાનગોષ્ટિ સાંભળીને, વાચા દ્વારા અર્થ કરવા લાગ્યા. કોઈ શ્રોતા તો કોઈ વક્તા. જ્ઞાનગોષ્ટીની ગમ્મત જામી. ઈહાકુમારી વિચારોની વ્યાસપીઠ ઉપર બેસી વ્યાખ્યાન કરવા લાગ્યા.
સાંભળો. ગૌતમસ્વામીની સામે ઉદક પેઢાલપુત્ર પ્રશ્ન રાખે છે– વાત એમ છે કે હે આયુષ્યમનું ગૌતમ ! કુમારપુત્ર નામના અણગાર આપના પ્રવચનનો ઉપદેશ આપી અનેક આત્માઓને વ્રત-પ્રત્યાખ્યાન આપી, શ્રમણોપાસક કે શ્રમણોપાસિકા બનાવે છે. પ્રત્યાખ્યાન આ પ્રકારના આપે છે કે ત્રસ જીવોની હિંસા કરવી નહીં. તો તે પચ્ચકખાણ સુપચ્ચકખાણ કહેવાય ? મારા મતે તો તે પચ્ચખાણ સુપચ્ચકખાણ કહેવાય નહીં. ત્રસમાં રહેલા જીવો ત્રસકાય છોડી મરી જાય અને સ્થાવરમાં ઉત્પન્ન થાય, તો પછી તેને કેમ મારી શકાય? આ વાત તો વિરોધ જનક થઈ જાય. પચ્ચખાણ જૂઠા પડે. તેથી મારા તર્ક પ્રમાણે કોઈને પચ્ચકખાણ કરાવીએ ત્યારે ત્રણભૂત જીવોને મારવાના પચ્ચખાણ કરાવીએ, તો આ પચ્ચખાણ સુપચ્ચખાણ બની જશે.
પેઢાલપુત્રે કહ્યું કે આયુષ્યમનુ ગૌતમ! આ પ્રશ્નના ઉત્તર માટે આપનું કથન શું છે? પ્રસન્ન વદનવાળા શ્રી ગણધર ગૌતમ બોલ્યા- હે આયુષ્યમનું ઉદક! કુમારપુત્ર શ્રમણ કહે છે તે બરાબર છે, યથાતથ્ય છે, આર્ય વચન છે, અભય વચન છે, શાંત વચન છે. આપની માન્યતા બીજા જીવો માટે પરિતાપજનક દોષવાળી છે. જુઓ... ભૂત શબ્દ લગાડવામાં આવે તો તેનો અર્થ એક સરખો જ થાય છે. તેમાં કંઈ ફરક પડતો નથી. ભૂત શબ્દ લગાડતાં અર્થ ભેદ થતાં હાનિજનક પણ બની જાય. જેમ કે કોઈ કહે આ નગરી રેવનામૂયા તો અર્થ થશે દેવલોક જેવી નગરી છે. નગરી ખુદ દેવલોક નહીં બને. ત્રસભૂત કહીએ તો તેનો અર્થ નીકળશે કે ત્રણ જીવો જેવા અન્ય જીવોને મારવા નહીં, ત્રણને મારવા નહીં તેવો અર્થ નહીં રહે, તેથી આ તમારું મંતવ્ય અયથાર્થ છે. ગૃહસ્થ શ્રાવક ચોર વિમોક્ષણના ન્યાયે શક્ય તેટલા જીવોની દયા પાળી શકે છે પરંતુ સર્વ જીવોની દયા પાળી શકતા નથી.
ઉદક પેઢાલપુત્ર- તેનો અર્થ શું થાય? ઇન્દ્રભૂતિ કહે છે–એક નગરમાં એકદા ત્યાંના રાજાએ શરદપૂર્ણિમાના દિવસે રાત્રે નગરજનોને નગર છોડી ઉદ્યાનમાં કૌમુદી મહોત્સવમાં આવવાનો આદેશ કર્યો. જો કોઈ નગરમાં રહી જશે તો તેને ફાંસીએ ચઢાવવામાં આવશે, તેવી ઉદ્ઘોષણા કરાવી. બન્યું એવું કે એક શેઠના છ દીકરા કામમાં વ્યસ્ત હોવાથી રાજાનો આદેશ ભૂલી ગયા. રાત પડી ગઈ. દરવાજા બંધ થઈ ગયા અને આ છ દીકરા નગરમાં રહી ગયા. રાજપુરુષોએ તેમને પકડી લીધા. રાજાએ આજ્ઞા ફરમાવી કે છએયને ફાંસીએ ચઢાવી દો. લોકો બિચારા જોતા રહ્યા. તે દીકરાના પિતાએ રાજા પાસે ખૂબ-ખૂબ અનુનય કર્યો. મારા દીકરાની
44
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt
Page #51
--------------------------------------------------------------------------
________________
ભૂલ માફ કરો. રાજા નિર્ણય પર અફર(દઢ) રહ્યા. શેઠે કહ્યું– પાંચને છોડો, ચારને છોડો, રાજા કહે–ના, ત્રણને છોડો–ના, બેને છોડો-ના. આખરે શેઠે કહ્યું– એક વંશ વારસને બચાવો, નાથ! બચાવો. રાજા પીગળી ગયા, એક મોટાને છોડ્યો. પિતાના પાંચ પુત્ર ગયા તેનું દુઃખ ઘણું જ થયું પરંતુ એકને બચાવ્યાનું સુખ થયું. તેમ છે ઉદક પેઢાલપુત્ર ! સંસારી જીવો સંપૂર્ણ દયા પાળી શકતા નથી, તે અલ્પતમ દયા પાળી શકે છે, માટે ત્રસ જીવને મારવાનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા સંતો કરાવે છે, તે સુપચ્ચખાણ છે. તેમાં ભૂત શબ્દ લગાડવાની બિલકુલ જરૂરત રહેતી નથી.
ઉદકે કહ્યું– પ્રભો માનો કે સઘળા ત્રસ જીવો મરીને સ્થાવર થઈ જાય તો તે કોની દયા પાળે? જે ત્રસના જીવ હતા તે જ સ્થાવર થયા છે. તો તેને આ દોષ નહીં લાગે?
ગૌતમે કહ્યું– ઉદક! તેવું ક્યારેય બનતું નથી. સઘળા ત્રસ જીવો સ્થાવર બની જાય અને સ્થાવરમાંથી સઘળા ત્રસ બની જાય તેવું કદાપિ ન જ બની શકે. જીવો તો અજર અમર છે. તેની ગતિ-નામ વગેરેની પર્યાય પલટાય છે તેથી તે ત્રસ કે સ્થાવરમાં જાય છે. ચારગતિ શાશ્વતી છે. બધા જ સ્થાવર થતા નથી, પરંતુ પ્રત્યાખ્યાન કરનારા સર્વવિરતિ અણગાર સંપૂર્ણ પ્રત્યાખ્યાન કરે છે. તેઓ જાવજીવનું ચારિત્ર ગ્રહણ કરે છે. કદાચિત્ તેઓ ચારિત્રમાં ઢીલા પડી ગયા અને પાછા હે ઉદક! તે ચારિત્રવાન સાધુ સંસારમાં આવે ખરા? હા પ્રભુ! આવે ખરા. તો હે ઉદક! તે સંસારમાં આવ્યા પછી ગૃહવાસ ચલાવે ખરા ? ત્યારે તેના નિયમો ક્યાં ચાલ્યા જાય? તેઓ પહેલા ગૃહસ્થી હતા, પછી સંત બન્યા, પછી ગૃહસ્થી બન્યા ત્યારે સંસાર ચાલુ થઈ જાય છે. તેમ ત્રસકાયને મારવાના પચ્ચકખાણવાળા ત્રસકાય પૂરતા જ નિયમ પાળે છે. તે જ જીવો સ્થાવર થઈ જાય પછી તેના પચ્ચકખાણ તૂટતા નથી. શ્રમણોપાસકના નિયમ માત્ર અવધિવાળા(સીમાવાળા-મર્યાદાવાળા) હોય છે. તેમાં ક્ષેત્ર, કાળ અને ભાવથી તેમજ દ્રવ્યથી, જે કાયવાળા જીવોને, મારવાના જે રીતે પચ્ચખાણ કર્યા હોય, તે રીતે પદાર્થ કે જીવ જે પર્યાયમાં હોય, ત્યાં સુધીના નિયમ હોય છે, માટે ગૃહસ્થને જે રીતે પ્રત્યાખ્યાન કરાવવામાં જે શબ્દો છે, તે યથાવત્ યોગ્ય છે. તેમાં જરાય અધિકમેળવવાની જરૂરત નથી. આ પચ્ચખાણ સુપચ્ચખાણ છે. એવા અનેક દષ્ટાંત આપીને ઇન્દ્રભૂતિ ગણધરે ઉદક, પેઢાલપુત્રની જિજ્ઞાસાપૂર્વકની દલીલને યુક્તિપ્રયુક્તિપૂર્વકના પ્રશ્નોના જવાબ આપીને પ્રત્યાખ્યાનનો મહિમા દર્શાવીને યોગ્ય સમાધાન કર્યું. તે સમાધાન પેઢાલ પુત્રના અંતરમાં વસી ગયું અને ચાતુર્યામ ધર્મ બદલાવી પ્રભુ મહાવીરના શાસનમાં આવી પંચમહાવ્રત–સપ્રતિક્રમણ ધર્મયુક્ત નિગ્રંથપણું સ્વીકાર્યું. આવો કદાગ્રહ રહિત સમર્પણ ભાવનું સૂચન કરાવતો સંવાદ, ભાવપૂર્વક વાંચો તો કલ્યાણનો માર્ગ સુશોભિત બની જાય. આ છે– જિજ્ઞાસાપૂર્વક કરેલા સવાલો અને પ્રેમ પૂર્વક આપેલા સમાધાન આપતા જવાબો.
આસન્ન મોક્ષગામી, તદ્ભવ મોક્ષગામી જીવો ભદ્રિક પરિણામી હોય છે. સમાધાન થતાં સાચા રાહ પર આવી, જીવન શુદ્ધિ કરી મોક્ષે ચાલ્યા જાય છે. આવા સુંદર સંવાદનું દશ્ય અમારા મતિજ્ઞાનના પરિવારે જોયું, સંવાદ સાંભળ્યો, તેઓ શીતલીભૂત થઈ ગયા, આનંદથી મહેકી ઊઠ્યા. અવગ્રહકુમારે અર્થ જાણ્યા, ઈહાકુમારીએ ગૌતમ અને ઉદક પેઢાલપુત્રનો સંવાદ
45
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt
Page #52
--------------------------------------------------------------------------
________________
વિચારીને રજૂ કર્યો. અવાયકુમારે નિર્ણય આપ્યો અને ધારણાદેવીએ તો સંપૂર્ણ વૃત્તાંત સ્મૃતિના કેમેરામાં સ્થિત કરી દીધો. તેના સ્મૃતિ ભંડારમાં બીજા ગ્રુત સ્કંધના સાતેય અધ્યયન આ રીતે સાકાર થયા. પહેલા પુષ્કરિણી વાવમાં રહેલ પુંડરીક કમળ સમાન ધર્મયુક્ત સંત પુરુષ બનવા દેહાધ્યાસમાંથી નીકળી, પાંચભૂતના બાવલાને છોડી, કોઈ ઈશ્વરને આરોપિત નહીં કરતાં, આત્મા પોતે જ પોતાનો ઈશ્વર છે તેમ સ્વીકારી, એકાંત નિયતિના ભાવોને ત્યાગી, દેહાતીત દશા કેળવતાં, ૧૨ ક્રિયાના સાવધ યોગના અધર્મ પક્ષના ભાવોના ભવો છોડી, ઈરિયાવહિ ક્રિયાને શુદ્ધ આરાધી, નિર્દોષ આહારનું પરિજ્ઞાન કરી, નિર્દોષ આહારથી સંયમ નિભાવી; કર્મક્ષય કરાવનાર પ્રત્યાખ્યાનદિયા પાળી; અનાચાર ત્યાગી, આચારવાન બની; આદ્ર ભાવે ભીંજાઈ મૃદુતા કેળવી; નાલંદીય નહીં બનતાં આનંદનું આલંદીય બની અર્થાત્ સર્વ કર્મોનો ક્ષય કરવાની પ્રતિજ્ઞાને ધારણ કરી, આત્મભાવની શુદ્ધ ક્રિયા અજમાવી, શુક્લધ્યાનમાં જવાની સમાધિ પ્રાપ્ત કરવા માટે અનાદિનો અવળો આયાસ છોડી, પરમ પ્રાણ પામવાનો પ્રયાસ આદરી, પ્રતિજ્ઞા લઈને મારો મતિજ્ઞાનનો ઉપયોગ શ્રુતજ્ઞાનની પાંખે ઊડીને, ઘણું સંપાદન કરી, પાછો ફર્યો અને મારામાં સમાઈ ગયો...અસ્તુ.... આભાર-ધન્યવાદ-સાધુવાદ :
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતો અણમોલ દિવ્ય અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુરુદેવ પૂ. શ્રી જયંતિલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત–નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ.ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ.ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું.
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવ ભરી અલંકૃત કરનાર, મૂળ પાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ.ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું. | મુનિ પુંગવોના ચરણાનુગામી, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનારા, આગમ ગુજરાતી સંસ્કરણના ઉદ્ભવિકા, ઉત્સાહધરા, નિપુણા, કાર્યનિષ્ઠા, ઉગ્ર તપસ્વિની મમ ભગિની તેમજ સુશિષ્યા સ્વ. સાધ્વી શ્રી ઉષાને સ્મરણ સાથે ધન્યવાદ આપું છું.
આગમ અવગાહન કાર્યમાં સહયોગી સાધ્વીરત્ના પુષ્પાબાઈ મ., પ્રભાબાઈ મ. એવું ધીરમતી બાઈ મ., હસુમતી બાઈ મ., વીરમતી બાઈ મ. સહિત સેવારત રેણુકાબાઈ મ. આદિ દરેક ગુરુકુલવાસી સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.
આ સૂત્રના અનુવાદિકા છે પ્રવચન પ્રવરા વિદુષી અમારી સુશિષ્યા ઉર્મિલાશ્રી. પરમ ઉપકારી તપોધની તપસ્વીરાજની કપાથી શ્રમણી વિદ્યાપીઠના હોંશિયાર વિદ્યાર્થિની થઈ. પ્રિય પાત્રી
46.
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt
Page #53
--------------------------------------------------------------------------
________________
બની રહ્યા હતા. તેઓએ આ સૂત્રનો ગુજરાતી અનુવાદ કરવાનો પ્રશંસનીય પુરુષાર્થ કર્યો છે, તેનું અમને ગૌરવ છે. અમે મુક્ત—લીલમ ગુણી ભાવનાશીલ ભાવે શુભેચ્છા પાઠવીએ છીએ કે આગમ અનુસાર આપ યથાર્થ સાધકદશા કેળવી સ્વ સ્વરૂપમાં સમાય જવાનો પુરુષાર્થ કરો. પામેલા પમાડી શકે તો સ્વ-પરને સ્વરૂપ પમાડવાનું નિમિત્ત બનો; તેવી અંતઃકરણની મંગલ ભાવના.
સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી, આગમને સરલ, સુમધુર, સંમાર્જિત કરનાર, શબ્દાર્થ-ભાવાર્થ અને વિવેચનનું સંતુલન જાળવી રાખનાર, ભગીરથ કાર્યના યશસ્વી સહસંપાદિકા મમ શિષ્યા-પ્રશિષ્યા સાધ્વી રત્ના ડૉ. સાધ્વીશ્રી આરતી અને સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત ધન્યવાદ આપું છું.
આગમ નિષ્ઠાથી સેવા આપનાર શ્રમણોપાસક મુકુંદભાઈ પારેખ, મણિભાઈ શાહ એવં કુમારી ભાનુબહેન પારેખને તથા સુંદર અક્ષરોમાં સંપાદકીય લેખ લખી આપનાર કુમારી યોગનાબહેન મહેતાને ધન્યવાદ.
પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવ રાખનાર ગુરુપ્રાણ ફાઉન્ડેશનના માનદ્ સભ્ય ભામાશા શ્રીયુત રમણિકભાઈ તથા આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢ સંકલ્પી, તપસ્વિની માતા વિજ્યાબહેન તથા ભક્તિસભરહૃદયી પિતા માણેકચંદભાઈ શેઠના સુપુત્ર, નરબંકા, રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રુતસેવાસંનિષ્ઠ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા કાર્યાન્વિત શ્રી મહેન્દ્રભાઈ આદિ સર્વ સભ્યગણ; વિનુભાઈ, ધીરુભાઈ આદિ કાર્યકર્તાઓ; મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા સહયોગી કાર્યકરો, આગમના શ્રુતાધાર બનનારને અને અન્ય દાનદાતા મહાનુભાવોને અભિનંદન સાથે સાધુવાદ આપું છું.
આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકોને સાધુવાદ. આગમ અવગાહન કરવામાં ઉપયોગની શૂન્યતાથી કંઈક શબ્દો, અક્ષરો કે પાઠમાં અશુદ્ઘિ રહી જવા પામી હોય, વીતરાગ વાણી વિરુદ્ધ લખાયું, વંચાયું હોય તો ત્રિવિધેત્રિવિધે મિચ્છામિ દુક્કડં.
પ્રિય પાઠકો ! તમો આગમ વાંચો ત્યારે કંઈક અશુદ્ધિ રહી જવા પામી હોય, તેનો ખ્યાલ આવે તો તેની નોંધ કરી અમને મોકલવા પ્રયત્ન કરશો. નમામિ સવ્વ નિબાળ-સ્વમામિ सव्वजीवाणं ।
બોધિબીજ દીક્ષા—શિક્ષા દોરે બાંધી, “મુક્ત—લીલમ’” તણા તારક થયા, એવા ગુરુણી “ઉજમ–ફૂલ–અંબામાત”ને વંદન કરું છું ભાવ ભર્યા; વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય, તો માંગુ પુનઃ પુનઃ ક્ષમાપના, મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના.
પરમ પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના સુશિષ્યા -આર્યા લીલમ
47
"Woolnel bangjo |
Page #54
--------------------------------------------------------------------------
________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા અન્ય દાર્શનિકોના અભિપ્રાયનું વિશપણે દર્શન કરાવીને સાધકને આત્મદર્શનમાં સ્થિર કરતું શ્રી સૂયગડાંગ સૂત્ર દ્વાદશાંગીમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
પ્રકાશને જાણતા પહેલા અંધકારની જાણકારી જરૂરી છે. પુણ્યનો સ્વીકાર કરતા પહેલા પાપસ્થાનનું જ્ઞાન અનિવાર્ય છે. સંવર કે નિર્જરાની આરાધના પહેલા આશ્રવનો ત્યાગ જરૂરી છે તે જ રીતે સર્વ ભાવિક ભાવોથી દૂર થઈને સ્વભાવમાં સ્થિર થવા માટે કટિબદ્ધ થયેલા સાધકોને અન્ય દાર્શનિકોના અભિપ્રાયો, તેની ખૂટતી કડીઓ અને વીતરાગ દર્શનની વિશિષ્ટતા જાણવી અનિવાર્ય છે. જ્યારે પ્રકાશની અનુભૂતિ થાય ત્યારે અંધકાર સહેજે છૂટી જાય તેમ વીતરાગદર્શનની પૂર્ણતાની અનુભૂતિ થાય ત્યારે સાધકનો ઝૂકાવ સહજ પણે તેમાં થઈ જાય છે, પરંતુ તેમાં આવશ્યકતા છે– સ્વદર્શન અને પરદર્શનના યથાર્થ જ્ઞાનની...
સાધકોની શ્રદ્ધાની દઢતામાં અને ચારિત્રની સ્થિરતામાં સહાયક બની શકે તેવા શ્રી સૂયગડાંગ સૂત્ર ભાગ-રના સંપાદનમાં સ્વ-પર દર્શનની માન્યતાને યથાર્થ રૂપે વાચકો સમક્ષ પ્રગટ કરવાનું લક્ષ નજર સમક્ષ રાખ્યું છે. બીજો શ્રુતસ્કંધ કદમાં નાનો છે, પરંતુ દાર્શનિક દષ્ટિએ અત્યંત મહત્ત્વનો છે. તેમાં પ્રાયઃ પર્દર્શનના ભાવો સમાયેલા છે.
આગમના સૂત્રો તથા ગાથા અત્યંત સંક્ષિપ્ત હોવાથી કેવળ શબ્દાર્થ કે ભાવાર્થથી વાચકો સૂત્રકારના આશયને સજી શકતા નથી. અમે શ્રી અભયદેવસૂરિ કૃત વૃત્તિનું અવલોકન કરીને અને પૂર્વ પ્રકાશિત આચાર્યોના પ્રકાશનોના આધારે પ્રાયઃ દરેક સૂત્રોને ષદર્શનના અભ્યાસ પૂર્વક સંદર્ભ સહિત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જેથી જૈન ધર્મની અને અન્ય દર્શાનિકોની વાસ્તવિકતા યથાર્થ રૂપે પ્રગટ થઈ જાય છે.
છઠ્ઠા “આÁકીય અધ્યયનમાં આર્દ્રકુમારના પૂર્વભવ સહિતનું કથાનક વ્યાખ્યા ગ્રંથના આધારે આપ્યું છે.
મૂળપાઠનું સંશોધન કરતાં ભિન્ન-ભિન્ન પ્રતોમાં ક્યાંક પાઠ ભેદ જણાય છે. જેમ કે પ્રથમ પુંડરીક અધ્યયનમાં અધર્મપક્ષનું અનુસરણ કરનારા જીવોની ભવપરંપરાનું કથન છે. તેમાં ઘણી પ્રતોમાં મૂકત્તા તમૂત્તા, ગાફમૂત્તા...આ પ્રકારનો પાઠ ઉપલબ્ધ છે, પરંતુ એક જ ભાવના સૂચક ત્રણ શબ્દોને જોતાં ઘનમૂત્તા ની સાથે પછીના બે શબ્દો જોડાઈ ગયા હોય. તેમ લાગે છે, કારણ કે દશવૈકાલિક સૂત્રમાં પણ કિલ્વીષી દેવ ભવાંતરમાં મૂક બકરાપણે જન્મ ધારણ કરે છે. તે પ્રમાણે કથન છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય પ્રકાશિત સૂયગડાંગ સૂત્રના પ્રસ્તુત
48 IT
Jain Edation Int l
El Private Persona Japan
ww.janbrary.org
Page #55
--------------------------------------------------------------------------
________________
Jain Edation In
પાઠની ટિપ્પણમાં તમૂયત્તાણ્...પાઠ છે. તેથી પ્રસ્તુત સંસ્કરણમાં તમૂયત્તાÇ, ગામૂયત્તાર્ બે શબ્દોને કૌંસમાં રાખ્યા છે.(અધ્યયનન–૧ સૂ. ૧૭)
અધ્યયન–૧ સૂ. ૫૫માં અણગારોની ઉપમાનું વર્ણન છે. વ્યાખ્યા અને ચૂર્ણિગ્રંથોમાં ઔપપાતિક સૂત્રના અતિદેશપૂર્વકનું સંક્ષિપ્ત કથન છે. મૂળપાઠમાં સંપૂર્ણ પાઠ ઔપપાતિક સૂત્રાનુસાર છે. તેમ છતાં તેના ક્રમમાં ભેદ છે અને આસિતા ફવ પાગડમાવા... આ એક ઉપમા લિપિદોષ વગેરે કોઈ પણ કારણથી છૂટી ગઈ હોય તેવી સંભાવના છે.
આ રીતે ગુરુકૃપાએ ક્ષયોપશમ પ્રમાણે સંશોધન પૂર્વક મૂલપાઠ, સૂત્રના શબ્દાર્થ, ભાવાર્થ અને અવશ્યકતાનુસાર વિવેચનનું સંપાદન કાર્ય કરીને આગમના ભાવોને સરળ, સુગમ અને સ્પષ્ટ કરીને વાચકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.
અમારા અનંત ઉપકારી તપોધની ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા.ની અનન્ય કૃપા તથા પરોક્ષ પ્રેરણાથી જ એક-એક આગમનું સંપાદન કાર્ય અમારાથી થઈ રહ્યું છે.
આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા.ના વિશાળ આગમ જ્ઞાન પ્રકાશે, સંયમ શિરોમણિ મુખ્ય સંપાદિકા ભાવયોગિની ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ.ની નિત્ય નૂતન પ્રેરણાથી, નિશદિન તન-મનથી અમારા સંપૂર્ણ સહયોગી ગુરુણીમૈયા પૂ. વીરમતિબાઈ મ.ના શ્રુતસેવા સદ્ભાવથી તથા પૂ. બિંદુબાઈ મ. આદિ ગુરુકુલવાસી સર્વ રત્નાધિક તથા અનુજ સતીવૃંદની પ્રસન્નતાથી અમે અમારા કાર્યને સફળ કરી રહ્યા છીએ. ઓ અનંત ઉપકારી ગુરુવર્યો ! અમારી શક્તિ અત્યંત સીમિત છે આપની કૃપા અપરંપાર છે. આપની કૃપાએ, આપના મંગલ ભાવે જ અમે શ્રુતસેવાનો—સ્વાધ્યાયનો આ મહત્તમ લાભ લઈ રહ્યા છીએ. શાસ્ત્ર સ્વાધ્યાયના માધ્યમથી અમે ક્રમશઃ આત્માની વૈભાવિક દશાનું અધ્યયન કરીને આપની કૃપાને સફળ બનાવીએ એ જ ભાવના........
અંતે આગમ સંપાદનમાં જિનવાણીથી ઓછી, અધિક કે વિપરીત પ્રરૂપણા થઈ હોય તો પંચ પરમેષ્ઠિ ભગવંતોની સાક્ષીએ ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્...........
સદા ૠણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ !
કર્યું તમે સંસ્કારોનું સિંચન,
અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી !
આપ્યું અણમોલું સંયમ જીવન
શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
49
સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ ! કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વી૨ ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુધર્મની મળે એવી કૃપા
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
Private & Personal Use y
harbrary.org
Page #56
--------------------------------------------------------------------------
________________
Education International
અનુવાદિકાની કલમે
સાધ્વી શ્રી ઉર્મિલાબાઈ મ.
સમગ્ર વિશ્વના પ્રાંગણમાં સર્વદર્શનોમાં જૈનદર્શન વિશિષ્ટ અને આગવું સ્થાન ધરાવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેમાં વિચાર સાથે આચારનો સુચારુરૂપે સમન્વય
સાધવામાં આવ્યો છે.
દર્શનનો અર્થ છે– અભિપ્રાય, માન્યતા, અભિગમ અથવા વિચારસરણી. ભિન્ન-ભિન્ન અભિપ્રાયો ધરાવતા દર્શનશાસ્ત્રોમાં પ્રાયઃ ભિન્ન-ભિન્ન વિચારો અથવા માન્યતાઓ જોવા-જાણવા મળે છે. દર્શનશાસ્ત્રમાં પ્રત્યેક દર્શનના પ્રણેતાઓ પોતપોતાની
માન્યતાઓને દઢ અને પુષ્ટ બનાવવા માટે અનેક યુક્તિ-પ્રયુક્તિઓ તથા દૃષ્ટાંતો આપતા હોય છે. સામાન્ય કક્ષાનો માનવ તો સમગ્ર દર્શનશાસ્ત્રના અભિપ્રાયોને જાણીને અવઢવમાં જ મૂકાઈ જાય છે. તે નિર્ણય ન કરી શકે કે કોના અભિપ્રાય, કોના મત અથવા કોના દર્શન સાચા અને કોના ખોટાં ?
જૈનદર્શન પ્રત્યેક બાબતને અનેકાંત દષ્ટિએ અનેક એંગલ(દષ્ટિકોણો)થી જોઈ, જાણી, સમજીને પછી જ તેની રજૂઆત કરે છે. જૈનદર્શનમાં ઠેક ઠેકાણે એકાંતને બદલે અનેકાંત(સ્યાદ્વાદ)ની વિચારધારા દષ્ટિગોચર થાય છે.
પ્રસ્તુત દ્વિતીય અંગસૂત્ર શ્રી સૂયગડાંગ સૂત્રમાં આવી કેટલીક વિચારસરણીઓ પ્રગટ થાય છે. પ્રાયઃ જગતના સર્વ દાર્શનિકોની માન્યતાઓને સત્ય તથા તથ્યની ચમક સાથે આ સૂત્રમાં પ્રસ્તુત કરવામાં આવી છે.
ટૂંકમાં કહીએ તો સૂયગડાંગ સૂત્રમાં મુખ્યતાએ પ્રાયઃ દર્શન તથા સિદ્ધાંતના વિચાર અને આચારનો સુભગ સમન્વય સાધવામાં આવ્યો છે. આ સૂત્રના ગહનતમ ભાવોને યથાર્થરૂપમાં પામવા માટે કે સમજવા માટે અદ્ભૂત મેધાશક્તિ, જ્ઞાનાવરણીય કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ તથા મનની એકાગ્રતા બહુ જ જરૂરી છે.
પ્રસ્તુત પ્રકાશન, શ્રી સૂયગડાંગ સૂત્રના આ બીજા શ્રુતસ્કંધમાં દર્શન શાસ્ત્રની પ્રધાનતા છે. પ્રથમ શ્રુતસ્કંધમાં દાર્શનિક વિષયનું સંક્ષિપ્તમાં નિરૂપણ છે, જ્યારે દ્વિતીય શ્રુતસ્કંધમાં તે જ વિષયને વિસ્તારથી તેમજ યુક્તિપૂર્વક અને દષ્ટાંત સાથે સરળતાથી સમજાવ્યો છે, છતાં પ્રથમ અને દ્વિતીય શ્રુતસ્કંધનો વાચ્યાર્થ–પ્રતિપાદ્ય વિષય સમાન
50
ivate & Personal Use Only
www.jainlibrary
Page #57
--------------------------------------------------------------------------
________________
જ છે. વિશેષમાં પહેલાં કરતાં બીજા ગ્રુતસ્કંધના અધ્યયનો મોટા હોવાથી તે “મહા અધ્યયન” કહેવાય છે. પ્રસ્તુત બીજા શ્રુતસ્કંધના સાત અધ્યયનો છે, જેમાં દાર્શનિકતા અને સૈદ્ધાંતિકતાનો સુમેળ જોવા મળે છે. દ્વિતીય શ્રુતસ્કંધનો વિષય:અધ્યયન પહેલું: પુંડરીક :- પુંડરીક એટલે શ્વેતકમળ. આ અધ્યયન દ્વારા “એક વિશાળ પુષ્કરિણીની’ દષ્ટાંત રૂપે કલ્પના કરવામાં આવી છે. તે પુષ્કરિણીમાં ઘણા સુંદર કમળો ખીલેલા હતા. સર્વ કમળો મનોહર તથા દર્શનીય હતા. તે બધા કમળોની મધ્યમાં એક શ્રેષ્ઠતમ, અનેક પાંખડીઓવાળું સફેદ કમળ હતું, તે તેની મનોહરતા, દર્શનીયતા અને કમનીયતાના કારણે બધા કમળોથી કંઈક વિશિષ્ટ અને અલગ જણાતું
હતું.
પૂર્વાદિ ચારેય દિશાઓમાંથી એક એક પુરુષ આ કમળથી આકર્ષાઈને, તેને મેળવવાની લાલચથી પુષ્કરિણીમાં ગયા અને કીચડમાં ફસાઈ ગયા. અંતે એક પાંચમો પુરુષ આવ્યો, તે વિવેકી ભિક્ષુ હતો, તે લલચાયો નહીં, અલિપ્ત રહ્યો, તે અલિપ્ત પુરુષને આ અધ્યયનમાં નિગ્રંથ શ્રમણ રૂપે નવાજ્યો છે.
જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થવા છતાં કાદવથી અલિપ્ત રહે છે, તેમ મુનિરાજ સંસારથી નિર્લેપ રહી, સ્વયં નિરપેક્ષભાવમાં રહી ધર્મમાં રૂચિ રાખનાર રાજા-મહારાજા આદિ અન્ય જીવોને ધર્મોપદેશ દ્વારા વિષય ભોગથી નિવૃત્ત કરીને મોક્ષમાર્ગના પથિક બનાવે છે અને સંસારથી પાર કરે છે. પ્રથમ અધ્યયનમાં આવા શુદ્ધ ચારિત્રવાનું સાધુઓનું કથન કરવામાં આવ્યું છે. અધ્યયન બીજું : ક્રિયાસ્થાન :- જગતમાં બે સ્થાન છે– (૧) ધર્મસ્થાન અને (૨) અધર્મસ્થાન. તેમાંથી ધર્મસ્થાન ઉપશાંત અર્થાત્ શાંતિવાળું છે અને અધર્મસ્થાન અનુપશાંત છે. જેઓને પૂર્વકૃત શુભકર્મોનો ઉદય વર્તતો હોય તે શક્તિશાળી પુરુષો ઉપશાંત સ્વરૂપવાળા ધર્મસ્થાનમાં રહે છે અને સામાન્ય પુરુષો અનુપશાંત સ્વરૂપવાળા અધર્મસ્થાનમાં રહે છે. કોઈપણ ક્રિયાવાનુ જીવ આ બેમાંથી કોઈ એક સ્થાનમાં હોય છે. સુખ-દુઃખને અનુભવતા જીવોના ૧૩ પ્રકારના ફિયાસ્થાનોનું વર્ણન આ અધ્યયનમાં છે. જેમાં સર્વ સંસારી જીવોનો સમાવેશ થઈ જાય છે.
એકથી બાર ક્રિયાસ્થાન દ્વારા સાંપરાયિક કર્મબંધ થતો હોવાથી તે સંસાર પરિભ્રમણનું કારણ છે અને તેરમું ક્રિયાસ્થાન વીતરાગી પુરુષોમાં વિદ્યમાન હોવાથી તે કલ્યાણનું કારણ છે. જે પુરુષ બાર ક્રિયાસ્થાનને છોડી તેરમા ક્રિયાસ્થાનને પામે છે, તે
Je
Education International
E
rivate & Percena Use Only
www.jainerary
Page #58
--------------------------------------------------------------------------
________________
સર્વ દુઃખોનો નાશ કરી મોક્ષ સુખને પામે છે. અધ્યયન ત્રીજું ઃ આહારપરિજ્ઞા :- શરીરધારી સંસારના કોઈ પણ પ્રાણી આહાર વિના જીવી શકતા નથી. આહારના ત્રણ-ત્રણ ભેદ છે– સચેત, અચેત અને મિશ્ર આહાર અથવા ઓજ, રોમ અને પ્રક્ષેપ(કવલ) આહાર, અપર્યાપ્ત જીવોનો ઓજ આહાર, દેવ-નારકીનો રોમ આહાર અને પર્યાપ્ત મનુષ્ય-તિર્યંચોનો પ્રક્ષેપ આહાર છે.
આ અધ્યયનમાં બીજકાયથી પ્રારંભ કરીને પૃથ્વી, પાણી, તેલ, વાઉ અને ત્રસમાં પંચેન્દ્રિય જીવોમાં મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયના આહાર વિષયક ચર્ચા છે. અધ્યયન ચોથું પ્રત્યાખ્યાનક્રિયા:- પાપકર્મોથી મુક્ત થવા માટે ત્યાગ જરૂરી છે. કોરી આધ્યાત્મિક વાતોથી પરિપૂર્ણ લાભ થતો નથી. પાપકર્મોથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય છે પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાનનો અર્થ છે– પાપકર્મોનો ત્યાગ કરવો. તે બે પ્રકારે થાય છે– દ્રવ્યથી અને ભાવથી. (૧) દ્રવ્ય પ્રત્યાખ્યાન - વિધિ કે ઉદ્દેશ્ય વિના કોઈ દ્રવ્ય(વસ્તુ)ના પ્રત્યાખ્યાન લેવા, તે દ્રવ્યપ્રત્યાખ્યાન છે અથવા કોઈ દ્રવ્ય(વસ્તુ)ને મેળવવા માટે અન્ય વસ્તુ છોડવી, દા.ત. ધન મેળવવા(ધંધાના કામ માટે) ખાવા-પીવાની કોઈ વસ્તુનો ત્યાગ કરવો, તે દ્રવ્ય પ્રત્યાખ્યાન છે. (૨) ભાવ પ્રત્યાખ્યાન - આત્માની શુદ્ધિ થાય તે આશયથી વિધિપૂર્વક આહારાદિનો તેમજ પ્રાણાતિપાત આદિ ૧૮ પાપસ્થાનોનો દેશતઃ કે સર્વતઃ ત્યાગ કરવો, તે ભાવ પ્રત્યાખ્યાન છે.
ક્રિયા એટલે પાપસ્થાનનો ત્યાગ કરવાની વિધિ. તીર્થકર કે ગુરુજનોની સાક્ષીએ વિધિપૂર્વક ત્યાગ કરવો, નિયમ સ્વીકારવો, મનથી સંકલ્પ કરવો, વચનથી “વોસિરામિ” બોલવું, કાયાથી તદનુકૂલ પ્રવર્તન કરવું. આ રીતે પ્રત્યાખ્યાન સાથે ક્રિયાનું જોડાણ થાય, ત્યારે જ તે સફળ બને છે. અધ્યયન પાચમ : આચાર શ્રત :- જે સાધક અનાચારને છોડી જ્ઞાનાચાર. દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારનું પાલન કરે છે, તે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ મોક્ષમાર્ગને પામી શકે છે.
મોક્ષ માટે આચાર પાલન અનિવાર્ય હોવાથી આ અધ્યયનનું “આચારશ્રુત' નામ સાર્થક છે, પરંતુ અનાચારનું નિષેધાત્મકરૂપે વર્ણન હોવાથી આ અધ્યયનને અનાચાર શ્રુત” પણ કહી શકાય અને આ આચાર-અનાચારની વાતો મુનિઓ સાથે
1
52
-
Je
Education International
E
rivate & Percena Use Only
www.jainerary
Page #59
--------------------------------------------------------------------------
________________
સંબંધિત હોવાથી આ અધ્યયનનું “અણગાર શ્રુત” નામ પણ સાર્થક છે. આ કારણે આ અધ્યયનના વિવિધ રીતે નામાંકન પ્રાપ્ત થાય છે. અધ્યયન છઠ્ઠઃ આર્દકીય – આ અધ્યયન આર્ટૂકમુનિથી સંબંધિત હોવાથી તેનું નામ “આદ્રકીય” છે. ભગવાન મહાવીર સ્વામી સમીપે જઈ રહેલા સ્વયં દીક્ષિત આÁકમુનિને પાંચ મતવાદીઓ સાથે વાદ થયો હતો, તે આ અધ્યયનમાં જોવા-જાણવા મળે છે.
(૧) ગોશાલક, (૨) બૌદ્ધભિક્ષુ, (૩) વેદવાદી બ્રાહ્મણ, (૪) સાંખ્યમતવાદી એક દંડી અને (૫) હસ્તીતાપસ. આદ્રકમુનિએ તે બધાને યુક્તિ, પ્રમાણ તેમજ નિગ્રંથ સિદ્ધાંત અનુસાર ઉત્તરો આપ્યા હતા, તેનું વિસ્તૃત વર્ણન આ અધ્યયનમાં છે. અધ્યયન સાતમું: નાલંદીય - પૂર્વના અધ્યયનોમાં શ્રમણોના આચારની ચર્ચા છે, જ્યારે અંતે આ સાતમા અધ્યયનમાં શ્રાવકના વ્રત પ્રત્યાખ્યાન સંબંધી તર્ક-વિતર્ક પૂર્વક સુવિસ્તૃત ચર્ચા છે. આ ચર્ચા રાજગૃહી નગરીની બહાર ‘નાલંદા’ નામના ઉપનગરમાં થઈ હતી. તેનું વર્ણન આ અધ્યયનમાં હોવાથી આ અધ્યયનનું નામ સ્થળની પ્રમુખતાએ નાલંદીય’ રાખવામાં આવ્યું છે.
પુરુષાદાનીય ભગવાન પાર્શ્વનાથની પરંપરાના નિગ્રંથ ઉદક પેઢાલપુત્ર અને ગૌતમ સ્વામીવચ્ચે ધર્મચર્ચા થઈ. તેમાં પેઢાલપુત્ર શ્રમણ દ્વારા શ્રમણોપાસકના પ્રત્યાખ્યાન વિષયક અનેક પ્રશ્નો પૂછવા પર ગૌતમસ્વામીએ અનેક યુક્તિઓ અને દષ્ટાંતો દ્વારા વિસ્તારપૂર્વક ઉત્તરો આપ્યા છે. તે ઉત્તરોથી પ્રભાવિત થઈને નિગ્રંથ ઉદક પેઢાલપુત્રે ભગવાન મહાવીર સ્વામીના શાસનનો સ્વીકાર કર્યો એટલે કે ચાતુર્યામ ધર્મથી સપ્રતિક્રમણ પંચમહાવ્રત ધર્મમાં પ્રવેશ કર્યો. આ રીતે ઉપરોક્ત સાત અધ્યયનોમાં દર્શન અને આચારનો સુભગ સમન્વય થયેલો છે.
દર્શન અને ધર્મનો સમન્વય કરનાર એવા શ્રી સૂયગડાંગ સૂત્રનું અનુવાદ કાર્ય મને મારા ઉપકારી ગુર્ભગવંતો તથા ગુષ્ણીમૈયાઓએ સૌપ્ટ, તે બદલ હું મારી જાતને ધન્ય માનું છું.
જયવંતા જિનશાસનની ઉજ્જવળ યશોગાથા સુત્તાગમે, અત્થાગમે અને તદુભયાગમ રૂપે પરંપરાથી ગવાતી રહી છે, જળવાઈ રહી છે. તેમાં ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારે મહત્ત્વનો સૂર પૂરાવ્યો છે. આગમ-અનુવાદ પ્રકાશનનું એક ભગીરથ કાર્ય થઈ રહ્યું છે.
અનુવાદ એટલે કે ભાષાંતર પરંતુ ભાષાંતર એટલે માત્ર એક શબ્દની અવેજીમાં
Je
Education International
E
rivate & Percena Use Only
www.jainerary
Page #60
--------------------------------------------------------------------------
________________
બીજી ભાષાનો શબ્દ આપી દેવો એમ નહિ પણ આગમના મૂળ શબ્દનો ભાવ જળવાઈ રહે તે મુજબ અર્થ કરવો તે ભાષાંતર છે. ખાસ કરીને ભાવાંતર કર્યા વિના જ ભાષાંતર થાય તે જરૂરી છે.
મમ અનંત અનંત ઉપકારી, બાંધવબેલડી પૂજ્યપાદ “જય-માણેક” ગુરુદેવના કૃપા પ્રસાદ, ગુરુપ્રાણની અમીમય દષ્ટિએ, તપસમ્રાટ પૂજ્યપાદ તપસ્વી ગુર્દેવના મંગલ આર્શીવાદથી આરંભાયેલું આગમ પ્રકાશનનું આ કાર્ય શીઘ્રગતિએ, નિર્વિને ચાલી રહ્યું છે– જે ખૂબ-ખૂબ પ્રશંસનીય, અનુમોદનીય, અવિસ્મરણીય, ચિરસ્મરણીય છે અને બની રહેશે.
આગમો ક્રમે-ક્રમે પ્રકાશિત થઈ રહ્યા છે, જાણે આગમ પ્રકાશનની ગંગા વહી રહી છે. તે ગંગાના ઉદભવસ્થાન રૂ૫ ગંગોત્રી સમાં મમ જીવનના સુકાની પૂજ્યવરા મક્ત-લીલમ ગુણી મૈયાની અંતઃકરણની પ્રેરણાને ઝીલી લઈ મારા વડિલ ગુરુભગિનીઓ તથા મુક્ત-લીલમ પરિવારના બધા સાધ્વીરત્નોના સહિયારા પુરુષાર્થથી સામુદાયિક સાથ સહકારથી કાર્યમાં વેગ આવ્યો, સંવગ
શ્રી સૂયગડાંગ સુત્ર–બીજા શ્રુતસ્કંધના પ્રકાશનની આ ધન્ય પળે મારા ઉપકારી ગુસ્વર્યો હેજે સ્મરણપટમાં આવી જાય છે. નિશદિન અવિરતપણે જેઓની કૃપા વરસી રહી છે, તેવા પૂજ્યપાદ તપસ્વીજી માણેકચંદ્રજી મ.સા., સૌરાષ્ટ્ર કેશરી પૂજ્ય દાદાગુરુદેવ પ્રાણલાલજી મ. સા. તથા તપસમ્રાટ પૂજ્ય તપસ્વી ગુરુદેવના ઉપકારોનું કથન શબ્દાતીત છે. તેમજ વર્તમાને ગચ્છશિરોમણિ, પરમદાર્શનિક પૂજ્ય જયંતિલાલજી મ.સા., ગુજરાત કેશરી પૂજ્ય ગિરીશમુનિ મ.સા., આગમદિવાકર પૂ. જનકમુનિ મ.સા., નીડર સ્પષ્ટ વક્તા પૂ. જગદીશમુનિ મ.સા., ધ્યાનયોગી પૂજ્ય હસમુખમુનિ મ.સા. તથા આગમ સંપાદનનું અવિરતણપણે કાર્ય કરતાં આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા. આદિ ગુરુદેવોની મારા પર અમીમય દષ્ટિ છે તથા પૂજ્યવરા ગુરુણીમૈયા પૂ. મુક્તાબાઈ મ. તથા સતત આગમ સંપાદનના કાર્યમાં રત ગુણીમૈયા પૂ. સાહેબજી (પૂ. લીલમબાઈ મ.)ના ઉપકારો વર્ણનાતીત છે.
ગુણીમૈયાની સાથે સહ સંપાદિકા બની જેઓ અવિરત ભાવે આગમ ભક્તિમાં સદા સર્વદા રત રહી, લેખન કાર્યને સુંદર સુઘડ બનાવવામાં પુરુષાર્થશીલ છે, તેવા ડો. સાધ્વી આરતીશ્રી તથા સાધ્વી સુબોધિકાશ્રીનો આ પ્રશસ્ય પ્રયાસ આદર્શરૂપ બની રહેશે.
મારી પૂર્વાવસ્થામાં વૈરાગ્યકાળમાં મહાસંઘ સંચાલિત શ્રમણી વિદ્યાપીઠઘાટકોપરના અનુભવી, જ્ઞાનગરિમાવંત પંડિત શ્રી શોભાચંદ્રજી ભારિત્સ, પંડિત શ્રી
3
54 -
Je
Education International
E
rivate & Percena Use Only
www.jainerary
Page #61
--------------------------------------------------------------------------
________________
રોશનલાલજી જૈન, પંડિત શ્રી નરેન્દ્ર ઝા, પંડિત શ્રી કન્વેયાલાલજી દક, માતૃવત્સલા શ્રી યશોદાબેન પટેલ વગેરેએ મને જે અભ્યાસ કરાવ્યો છે, તેની તો હું સદાકાળ ઋણી રહીશ. તેઓએ મારા જેવા અણધડ પત્થરને ઘાટ આપવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. મારા શાળા જીવનના સર્વ શિક્ષકો, હિન્દી સાહિત્યરત્ન તથા સંસ્કૃત ઉત્તમ-મધ્યમાં સુધીનો અભ્યાસ કરાવનાર પ્રોફેસરો, પંડિતો આદિ સર્વને સ્મૃતિ પટમાં લાવી સૌનો ઉપકાર માનું છું.
આગમ પ્રકાશન કાર્યમાં તન-મનથી સેવા આપતા મારા સર્વ વડિલ ગુરુભગિનીઓ, નાના ગુબહેનો, મને લખાણ કાર્યમાં સુગમતા કરી આપનારા મારા સાથી સહકારીઓ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું.
વાચક વર્ગના હાથમાં શ્રી સૂયગડાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધનો આ ગ્રંથ મૂકતા હું અત્યંત ભાવવિભોર બનું છું. આજ સુધીમાં શ્રી પ્રાણગુરુ ફાઉન્ડેશન, શ્રી રોયલપાર્ક
સ્થા. જૈન મોટા સંઘ તરફથી પ્રકાશિત ઘણાં આગમો આપના હાથમાં આવી ચૂક્યા છે. આપે એમનું સુચારુરૂપે વાંચન, મનન, ચિંતન કર્યું જ હશે ! આગમ માળાના એક-એક મણકા આપના હાથમાં ક્રમે ક્રમે આવી રહ્યા છે. બધા મણકાને આત્માની તિજોરીમાં સાચવજો. આત્મભાવ રૂ૫ દોરામાં પરોવીને તૈયાર થયેલ એ આગમમાળા આપના કંઠમાં મોક્ષમાળાનું આરોપણ કરે તેવી અંતઃકરણની ભાવના.
પ્રાતે શ્રી સૂયગડાંગ સૂત્રના અનુવાદ કાર્યમાં છહ્મસ્થતાના કારણે જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય, ભાષાંતર કરતાં ક્યાંય ભાવાંતર થઈ ગયું હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી ભગવંતો તથા ગુર્ભાગવંતોની સાક્ષીએ ત્રિકરણત્રિયોને મિચ્છામી દુક્કડમ્.
પ. પૂ. મુક્ત લીલમ ગુન્શીના સુશિષ્યા
- સાધ્વી ઉર્મિલા
55
Je
Education International
E
rivate & Percena Use Only
www.jainerary
Page #62
--------------------------------------------------------------------------
________________
૩૨ સ્વાધ્યાય
શાસ્ત્રના મૂળપાઠ સંબંધી
ક્રમ
વિષય
અસ્વાધ્યાય કાલ
એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી
બે પ્રહર એક પ્રહર આઠ પ્રહર
એક પ્રહર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
૧૧ ૧૨-૧૩
આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય) અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય
શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય
કરા પડે
ધુમ્મસ આકાશ ધૂળ-રજથી આચ્છાદિત થાય
ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ
[ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ-મૂત્રની દુર્ગધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય].
ચંદ્રગ્રહણ–ખંડ/પૂર્ણ
સૂર્યગ્રહણ–ખંડ/પૂર્ણ રાજાનું અવસાન થાય તે નગરીમાં
યુદ્ધસ્થાનની નિકટ ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર
ચાર મહોત્સવ-ચાર પ્રતિપદા અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને
ત્યાર પછીની એકમ સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ.
૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી
૮/૧૨ પ્રહર
૧૨/૧૬ પ્રહર નવા રાજા થાય ત્યાં સુધી
યુદ્ધ ચાલે ત્યાં સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી
૨૧-૨૮]
સંપૂર્ણ દિવસ–રાત્રિ
એક મુહૂર્ત
૨૯-૩ર
[નોંધ:- પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.]
Jain Education Intemational
Page #63
--------------------------------------------------------------------------
________________
- શ્રી સૂયગડાંગ સૂસી સૂયગડાંગ સુધી સૂયશ માત્ર છેઅગsion સૂત્ર શ્રી સૂયTSI
મી સૂયગડાંગ સૂત્રથી સૂચવગડાંગ સુ (Oilી સૂયગડો , ગ્રી સા.
શ્રી મયગstml શ્રી સૂચDISTગ સ ૧
શ્રી ય મુત્ર શ્રી સૂયગડાંગસૂત્ર - શ્રી અJISાંગ મJonal સાજ પર્યા
श्री सूथगडांग सूत्र
મૂયો|ડાણ
ત્રિ
શ્રી સૂયગડાંગ સૂત્ર શ્રી સૂયગડાંગ સૂત્ર શ્રી સૂયગડોળા
Sii સેટો
LIVE
શ્રી સૂયાનંગ સૂચ્છી સૂયગડાંગ સુત્ર શ્રી અર
סיקורי
કણર રર
ની સૂયગડાંગ સૂત્ર શ્રી સુરાગSTગ સૂત્રો
ભાગ - ૨ દ્વિતીય શ્રુતસ્કંધ મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ
ઉપૂછી
નવાદિકાહ ઉર્મિલાબ
આ કાલિકસૂત્ર છે. તેના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પહેલા તથા ચોથા પ્રહરમાં થઈ શકે છે.
Jain Educa
Page #64
--------------------------------------------------------------------------
________________
Jain Education Intemational
Page #65
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧: પુંડરીક
.
( પ્રથમ અધ્યયના ******
પરિચય
****)
આ અધ્યયનનું નામ પુંડરીક છે.
પ્રસ્તુત અધ્યયનમાં પુંડરીક શબ્દ શતપત્ર-સો પાંખડીવાળા શ્વેત ઉત્તમ કમળ માટે તથા પુંડરીક નામના એક ઉત્તમ સંયમનિષ્ઠ રાજા માટે પ્રયુક્ત થયો છે.
નિર્યુક્તિકારે પંડરીક શબ્દને નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ગણના, સંસ્થાન અને ભાવ, આ આઠ નિક્ષેપ દ્વારા સ્પષ્ટ કર્યો છે. નામ પુંડરીક અને સ્થાપના પુંડરીક સુગમ છે. દ્રવ્યપુંડરીક સચિત્ત, અચિત્ત, મિશ્ર ત્રણ પ્રકારના હોય છે. દ્રવ્ય પંડરીક-વસ્તુની ભૂત અથવા ભવિષ્યકાલીન પર્યાય દ્રવ્ય નિક્ષેપ છે. જે જીવ ભવિષ્યમાં પુંડરીક–શ્રેષ્ઠ કમળ રૂપે જન્મ ધારણ કરવાના હોય અથવા પૂર્વજન્મમાં શ્રેષ્ઠ કમળ રૂપે હોય તેવા જીવોને વર્તમાનમાં દ્રવ્ય પુંડરીક કહે છે અથવા દ્રવ્યપુંડરીકના સચિત્ત, અચિત્ત અને મિશ્ર આ ત્રણ પ્રકાર છે. સચિત્તાદિદ્રવ્યોમાં જે શ્રેષ્ઠ, ઉત્તમ, પ્રધાન અને ઋદ્ધિમાન હોય, તે દ્રવ્ય પુંડરીક કહેવાય છે.
દેવકુરુ આદિ શુભ પ્રભાવ અને ભાવવાળાં ક્ષેત્ર, તે ક્ષેત્રપુંડરીક છે.
ભવસ્થિતિની અપેક્ષાએ અનુત્તરોપપાતિક દેવ તથા કાયસ્થિતિની દૃષ્ટિથી એક, બે, ત્રણ કે સાત આઠ ભવ પછી મોક્ષ પામનારા શુભ અને શુદ્ધાચારથી યુક્ત મનુષ્ય, તે કાલપુંડરીક છે.
પરિકર્મ, રજુથી લઈ વર્ગ સુધીના દસ પ્રકારના ગણિતમાં રજુગણિત મુખ્ય હોવાથી તે ગણનાપુંડરીક છે.
છ સંસ્થાનોમાંથી સમચતુરસ સંસ્થાન શ્રેષ્ઠ હોવાથી તે સંસ્થાનપુંડરીક છે.
ઔદયિકથી લઈને સાન્નિપાતિક સુધીના છ ભાવોમાંથી જે જે ભાવમાં જે પ્રધાન અથવા મુખ્ય હોય, તે ભાવપંડરીક છે, જેમ કે– ઔદયિક ભાવમાં તીર્થકર, અનુત્તરોપપાતિક દેવ તથા સફેદ શતપત્રવાળું કમળ ભાવપુંડરીક છે. સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રમાં, વિનયમાં તથા આત્મ સાધનામાં શ્રેષ્ઠ મુનિ તે ભાવપુંડરીક છે.
આ અધ્યયનમાં પુંડરીક નામના શ્વેતકમળની ઉપમા આપીને અનાસક્ત નિર્લેપ સાધકનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. આ રીતે સંપૂર્ણ વિષય વર્ણનમાં પુંડરીક કેન્દ્રસ્થાને હોવાથી આ અધ્યયનનું નામ પુંડરીક રાખવામાં આવ્યું છે.
એક વિશાળ પુષ્કરિણીની મધ્યમાં એક પુંડરીક-કમળ ખીલ્યું છે, તેને પ્રાપ્ત કરવા પૂર્વ, પશ્ચિમ,
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ઉત્તર અને દક્ષિણ દિશામાંથી ક્રમશઃ ચાર પુરુષો આવ્યા. તે ચારેય પુષ્કરિણીના ગાઢ કીચડમાં ફસાઈ ગયા અને પુંડરીકને મેળવવામાં નિષ્ફળ ગયા. અંતે એક નિઃસ્પૃહ પાંચમાં પુરુષ ભિક્ષુ આવ્યો, તેણે પુષ્કરિણીના કાંઠા પર જ ઊભા રહીને પુંડરીકને બોલાવ્યું અને તે કમળ તેના હાથમાં આવી ગયું.
૨
પ્રસ્તુત રૂપકનો સાર એ છે કે- આ સંસાર પુષ્કરિણી સમાન છે, તેમાં કર્મરૂપી પાણી અને વિષયભોગ રૂપી કીચડ ભરેલા છે, અનેક જનપદ ચારે બાજુ ખીલેલા કમળોની સમાન છે, મધ્યમાં ખીલેલ શ્વેત પુંડરીક કમળ રાજાની સમાન છે. પુષ્કરિણીમાં પ્રવેશ કરનારા ચાર પુરુષની સમાન ક્રમશઃ તાવ તત્ઝરીરવાડી, પંચભૂતવાદી, ઈશ્વરકારણવાદી અને નિયતિવાદી છે. પાંચમો પુરુષ પુષ્કરિણીમાં પ્રવેશ કર્યા વિના કિનારા પર ઊભા રહીને જ શબ્દોચ્ચારણ માત્રથી પુંડરીક કમળને મેળવવામાં સફળ થયો. તે પુરુષની સમાન શ્રમણ નિગ્રંથ છે અને શબ્દો સમાન વીતરાગ વચન છે, પુષ્કરિણીના તટ સમાન ધર્મ તીર્થંકર છે. પંચમ પુરુષે કહેલા શબ્દો ધર્મકથા સમાન છે અને પુંડરીકનું મેળવવું, તે નિર્વાણ સમાન છે.
આ લોકની મધ્યમાં રહેલા અનેક મનુષ્યો નિર્વાણરૂપી શ્રેષ્ઠ કમળથી આકર્ષિત થઈને શ્રેષ્ઠ કમળ મેળવવા પુરુષાર્થ કરે છે પરંતુ જે વિષયોમાં આસક્ત છે, તે આસક્તિના કીચડમાં ફસાઈ જાય છે, તે શ્રેષ્ઠ કમળ સુધી પહોંચી શકતા નથી.અનાસક્ત, નિઃસ્પૃહ અને અહિંસાદિ મહાવ્રતોનું નિષ્ઠાપૂર્વક પાલન કરનારા ભિક્ષુ પુંડરીક સમાન નિર્વાણને પ્રાપ્ત કરે છે. સાવધ આચારવિચારવાળા પુરુષો નિર્વાણને પ્રાપ્ત કરી શકતા નથી.
સંક્ષેપમાં જે સાધક વિષયભોગ રૂપ કાદવમાં ફસાઈ જાય છે તે સ્વયં સંસાર સાગરને પાર પામી શકતા નથી અને બીજાને પણ પાર કરાવી શકતા નથી.
Page #67
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧: પુંડરીક
_
પ્રથમ અધ્યયન : પુંડરીક 66666666666666666666666 પુષ્કરિણી અને શ્રેષ્ઠ પુંડરીક - | १ सुयं मे आउसं तेणं भगवया एवमक्खायं- इह खलु पोंडरीए णाम अज्झयणे, तस्स णं अयमढे पण्णत्ते- से जहाणामए पुक्खरणी सिया बहुउदगा बहुसेया बहु- पुक्खला लद्धट्ठा पुंडरीगिणी पासाईया दरिसणीया अभिरूवा पडिरूवा ।
तीसे णं पुक्खरणीए तत्थ-तत्थ देसे तहि-तहिं बहवे पउमवरपोंडरीया बुइया अणपव्वट्रिया उसिया रुइलावण्णमंतागंधमंता रसमंता फासमता पासाईया दरिसणीया अभिरूवा पडिरूवा ।
तीसे णं पुक्खरणीए बहुमज्झदेसभाए एगे महं पउमवरपोंडरीए बुइए अणुपुव्वुट्टिए ऊसिए रुइले वण्णमंते गंधमंते रसमंते फासमंते पासाईए दरिसणिए अभिरूवे पडिरूवे ।
सव्वावंतिं च णंतीसे पुक्खरणीए तत्थ-तत्थ, देसे-देसे, तहिं-तहिं बहवे पउमवरपोंडरीया बुइया अणुपुव्वुट्ठिया जाव पडिरूवा । सव्वावंतिं च णं तीसे पुक्खरणीए बहुमज्झदेसभाए एगे महं पउमवरपोंडरीए बुइए अणुपुव्वुट्टिए जाव पडिरूवे । शार्थ :- आउसं = मायध्यभान ! पोंडरीए = पुंडरीणाम = नामन अज्झयणे = अध्ययन अयमढे = सामर्थ पुक्खरणी = पुष्डरिणी, ताव बहुउदगा- ei पावाणी बहुसेया घpi वाणी बहुपुक्खला = ध भयोथी युत पउमवर पोंडरीया = उत्तमोत्तम श्रेष्ठ स३६ उभ अणुपुव्वट्ठिया = अनुभथी २३८॥ वृद्धि पामेला अनुभथी विसित ऊसिया = 6५२ मा रुइला = बीप्तिवान पुंडरीगिणी = पुंडरी नामने लट्ठा = प्राप्त, सार्थ ४२नारी पासाईया = थित्तने प्रसन्न ४२ना। दरिसणीयाशिनीय, नेत्रनेतृप्त ४२ना। अभिरूवा अभि३५, मनीय पडिरूवा अत्यंत मनोड२ बहुमज्झदेसभाए = ५२।१२ मध्यश भागमां. ભાવાર્થ :- (શ્રી સુધર્માસ્વામી શ્રી જંબૂસ્વામીને કહે છે) હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે કે તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે– આ અહત પ્રવચનમાં પુંડરીક નામનું એક અધ્યયન છે, તેનો અર્થ-ભાવ આ પ્રમાણે છે– જેમ કે અગાધ જલથી ભરપૂર, ઘણા કીચડવાળી, અનેક પ્રકારના કમળોથી યુક્ત હોવાથી પુંડરીકિણી નામને સાર્થક કરતી અર્થાત્ જગતમાં પ્રતિષ્ઠાને પ્રાપ્ત, ચિત્તને પ્રસન્ન કરનારી, નેત્રને તૃપ્ત કરનારી, પ્રશસ્ત રૂપસંપન્ન અને અત્યંત મનોહર એક પુષ્કરિણી છે.
તે પુષ્કરિણીમાં ઠેકઠેકાણે ઘણા ઉત્તમોત્તમ શ્વેત(કમળો સો પાંખડીવાળા, હજારો પાંખડીવાળા વગેરે)
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
અનેક પ્રકારના કમળો કહ્યા છે. તે અનુક્રમથી જલ અને કીચડથી ઉપર ઊઠેલા, અત્યંત દીપ્તિવાન, શ્રેષ્ઠ વર્ણવાળા, સુગંધી, રસથી સભર, કોમળ સ્પર્શવાળા, ચિત્તને પ્રસન્ન કરનારા, દર્શનીય, પ્રશસ્ત રૂપસંપન્ન તથા મનોહર છે.
તે પુષ્કરિણીની બરાબર મધ્યમાં એક બહુ મોટું તથા બીજા કમળથી શ્રેષ્ઠ શ્વેત કમળ કહ્યું છે. તે કમળ ક્રમશઃ ઉપર ઊઠેલું, પાણી અને કીચડથી નિર્લેપ અથવા સર્વ કમળોથી ઊંચુ, અત્યંત દીપ્તિવાન, રંગ-રૂપમાં અતિ સુંદર, સુગંધિત, રસથી ભરપૂર, કોમળ સ્પર્શવાળું, ચિત્તને પ્રસન્ન કરનારું, દર્શનીય, અદ્વિતીય રૂપસંપન્ન, મનોહર–આકર્ષક છે.
આ રીતે તે પુષ્કરિણીમાં ઠેકઠેકાણે ઘણા ઉત્તમોત્તમ સ્વેત કમળો કહ્યા છે. તે ક્રમશઃ ઉપર ઊઠેલા થાવત્ અદ્વિતીય રૂપસંપન્ન તથા મનોહર છે.
તે પુષ્કરિણીની બરાબર મધ્યમાં એક મહાન ઉત્તમ પુંડરીક શ્વેતકમળ કહ્યું છે, તે ક્રમશઃ પૂર્વોક્ત સર્વ ગુણોથી સંપન્ન અને બહુ મનોહર છે. શ્રેષ્ઠ પુંડરીકની પ્રાપ્તિમાં નિષ્ફળ-સફળ પાંચ પુરુષો:
२ अह पुरिसे पुरत्थिमाओ दिसाओ आगम्म तं पुक्खरणिं, तीसे पुक्खरणीए तीरे ठिच्चा पासइ तं महं एगं पउमवरपोंडरीयं अणुपुव्वुट्ठियं ऊसियं रुइलं वण्णमंतं जाव पडिरूवं । ___ तए णं से पुरिसे एवं वयासी- अहमंसि पुरिसे देस कालण्णे खेयण्णे कुसले पंडिए वियत्ते मेहावी अबाले मग्गण्णे मग्गविऊ मग्गस्स गइपरक्कमण्णू, अहमेयं पउमवरपोंडरीय उण्णिक्खिस्सामि त्ति वच्चा से पुरिसे अभिक्कमे तं पुक्खरणिं, जावं जावं च णं अभिक्कमेइ तावं तावं च णं महंते उदए, महंते सेए, पहीणे तीरं, अप्पत्ते पउमवरपोंडरीयं, णो हव्वाए णो पाराए, अंतरा पुक्खरणीए सेयंसि विसण्णे । पढमे पुरिसज्जाए। શબ્દાર્થ - આરામ્ય = આવીને પુત્યિના = પૂર્વ વિસા = દિશામાંથી, દિશા તરફથી તીરે = કિનારા પર વિશ્વ = ઊભા રહીને વિયરે = વ્યક્ત, પરિપકવ બુદ્ધિવાળા મUM = માર્ગસ્થ, માર્ગમાં રહેલા મુવિઝ = માર્ગના જાણકાર કરવામાબૂ = ગતિપરાક્રમજ્ઞ, ઇષ્ટ સ્થાનને પ્રાપ્ત કરાવનાર માર્ગના જ્ઞાતા ક્રિામિ = ઉખેડીશ, કાઢીશ અમે= પ્રવેશ કરે છે પદીને = છૂટી ગયો
પત્તે = અપ્રાપ્ત, ન મળ્યો ઢવ્વાણ = આ પાર(આ કિનારે) પારાઈ = તે પાર (તે કિનારે) સેલિ = કીચડમાં ખિસ = ફસાઈ ગયો. ભાવાર્થ - કોઈ પુરુષ, પૂર્વ દિશામાંથી તે પુષ્કરિણી પાસે આવીને, તેના કિનારે ઊભા રહીને, તે મહાન, ઉત્તમ, ક્રમશઃ ઉપર ઊઠેલા યાવતું મનોહર એક પુંડરીક કમળને જોયું, તે શ્વેત કમળને જોઈને તે પુરુષે વિચાર્યું કે, હું દેશ-કાલનો જ્ઞાતા છું, ક્ષેત્રજ્ઞ અથવા ખેદજ્ઞ-માર્ગના પરિશ્રમનો જ્ઞાતા, હિતની પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ કરવામાં કુશળ, વિવેકવાન, પરિપકવ બુદ્ધિવાળો, બુદ્ધિમાન, બાલ્યાવસ્થાથી નિવૃત્ત થયેલો અને યુવાવસ્થાને પ્રાપ્ત થયેલો, સજ્જનો દ્વારા આચરિત માર્ગ પર સ્થિત, માર્ગનો જ્ઞાતા, માર્ગની ગતિ-વિધિ
Page #69
--------------------------------------------------------------------------
________________
| अध्ययन-१: ss
અને પરાક્રમનો જ્ઞાતા અર્થાત્ જે માર્ગ ઉપર ચાલીને ઇષ્ટ સ્થાનમાં પહોંચી શકાય, તેવા માર્ગનો જ્ઞાતા છું.
હું આ શ્રેષ્ઠ કમળને ચૂંટીને બહાર લઈ આવીશ. આ પ્રમાણે નિશ્ચય કરીને તે પુરુષે પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. જેમ-જેમ તે પુષ્કરિણીમાં આગળ વધતો ગયો તેમ-તેમ તે પુરુષ કિનારાથી દૂર થતો ગયો અને આગળ અધિકાધિક ઊંડુ પાણી તથા કીચડ આવતા તે પુરુષ શ્રેષ્ઠ કમળ સુધી પહોંચી શક્યો નહીં. તે પુરુષ આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના જ પુષ્કરિણીની મધ્યમાં ઊંડા કીચડમાં ફસાઈને દુઃખી થયો. આ પ્રથમ પુરુષનું વૃત્તાંત છે. | ३ अहावरे दोच्चे पुरिसज्जाए- अह पुरिसे दक्खिणाओ दिसाओ आगम्म तं पुक्खरणिं, तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासइ तं महं एगं पउमवरपोंडरीयं अणुपुव्वुट्ठियं जाव पडिरूवं, तं च एत्थ एगं पुरिसजायं पासइ पहीणे तीरं, अपत्ते पउमवरपोंडरीयं, णो हव्वाए णो पाराए, अंतरा पुक्खरणीए सेयसि विसण्णं ।
तए णं से पुरिसे तं पुरिसं एवं वयासी- अहो णं इमे पुरिसे अदेसकालण्णे अखेयण्णे अकुसले अपंडिए अवियत्ते अमेहावी बाले णो मग्गण्णे णो मग्गविऊ णो मग्गस्स गइ परक्कमण्णू । जंणं एस पुरिसे अहं देसकालण्णे अहं खेयण्णे कुसले जाव पउमवरपोंडरीयं उण्णिक्खिस्सामि, णो य खलु एयं पउमवरपोंडरीयं एवं उण्णिक्खेयव्वं जहा णं एस पुरिसे मण्णे ।
अहमंसि पुरिसे देसकालण्णे खेयण्णे कुसले पंडिए वियत्ते मेहावी अबाले मग्गण्णे मग्गविऊ मग्गस्स गइ परक्कमण्णू, अहमेयं पउमवरपोंडरीयं उण्णिक्खिस्सामि त्ति वच्चा से पुरिसे अभिक्कमे तं पुक्खरणिं । जावं जावं च णं अभिक्कमेइ तावं तावं च णं महंते उदए महंते सेए, पहीणे तीरं, अप्पत्ते पउमवरपोंडरीयं, जो हव्वाए णो पाराए, अंतरा पुक्खरणीए सेयंसि विसण्णे । दोच्चे पुरिसजाए । शार्थ :- मण्णे = मान्यु, उण्णिक्खेयव्वं = 6मेडी शय, यूंटी आय. ભાવાર્થ :- હવે બીજા પુરુષનું વૃત્તાંત આ પ્રમાણે છે– પહેલો પુરુષ કીચડમાં ફસાઈ ગયો, ત્યાર પછી બીજા પુરુષે, દક્ષિણ દિશામાંથી તે પુષ્કરિણી પાસે આવીને તેના દક્ષિણ કિનારા પર ઊભા રહીને તે શ્રેષ્ઠ, ક્રમશઃ ઉપર ઊઠેલા યાવતું મનોહર પુંડરીક કમળને જોયું અને કિનારાથી દૂર તથા શ્રેષ્ઠ કમળ સુધી ન પહોંચી શકેલા, આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના પુષ્કરિણીની મધ્યમાં કીચડમાં ફસાયેલા તે પુરુષને પણ જોયો.
ત્યાર પછી દક્ષિણ દિશાથી આવેલા બીજા પુરુષે વિચાર્યું કે– અહો ! આ પુરુષ દેશકાલનો જ્ઞાતા નથી, ક્ષેત્રજ્ઞ કે ખેદજ્ઞ નથી, કુશલ નથી, પંડિત નથી, પરિપકવ બુદ્ધિવાળો કે મેધાવી નથી, બાલભાવથી મુક્ત નથી, સપુરુષોના માર્ગમાં સ્થિત નથી, માર્ગવેત્તા નથી, માર્ગની ગતિ-વિધિ કે પરાક્રમને જાણતો નથી, આ પુરુષને એમ હતું કે હું દેશકાલનો જ્ઞાતા, ખેદજ્ઞ, કુશલ છું યાવતું શ્રેષ્ઠ શ્વેત કમળને હું ચૂંટી લઈશ. જે રીતે કાદવમાં ફસાયેલો આ પુરુષ સમજે છે, તે રીતે આ શ્રેષ્ઠ કમળને ચૂંટીને લાવી શકાતું નથી.
Page #70
--------------------------------------------------------------------------
________________
_|
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
હું દેશ-કાલનો જ્ઞાતા, ક્ષેત્રજ્ઞ-ખેદજ્ઞ, પંડિત, પરિપકવ બુદ્ધિવાળો, મેધાવી, બાલ ભાવથી મુક્ત, યુવાવસ્થાને પ્રાપ્ત થયેલો, સજ્જનો દ્વારા આચરિત માર્ગ પર સ્થિત, માર્ગનો જ્ઞાતા, માર્ગની ગતિ-વિધિ અને પરાક્રમને જાણનાર છું.
હું આ શ્રેષ્ઠ કમળને ચૂંટીને બહાર લઈ આવીશ. આ પ્રમાણે નિશ્ચય કરીને તે પુરુષે પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. જેમ-જેમ તે પુષ્કરિણીમાં આગળ વધતો ગયો, તેમ-તેમ અધિકાધિક ઊંડું પાણી અને કીચડ આવ્યા. તે પુરુષ કિનારાથી દૂર નીકળી ગયો હતો અને શ્રેષ્ઠ કમળ સુધી પહોંચી શક્યો નહીં. તે પુરુષ આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના જ પુષ્કરિણીની મધ્યમાં ઊંડા કીચડમાં ફસાઈને દુઃખી થયો. આ બીજા પુરુષનું વૃત્તાંત છે.
४ अहावरे तच्चे पुरिसजाए- अह पुरिसे पच्चत्थिमाओ दिसाओ आगम्म तं पुक्खरणिं,तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासइ तं महं एगपउमवरपोंडरीयं अणुपुबुट्ठियं जाव पडिरूवं, ते तत्थ दोण्णि पुरिसजाए पासइ, पहीणे तीरं, अप्पत्ते पउमवरपोंडरीयं, णो हव्वाए णो पाराए जाव सेयंसि विसण्णे ।
तए णं से पुरिसे एवं वयासी- अहो णं इमे पुरिसा अदेसकालण्णा अखेयण्णा अकुसला अपडिया अवियत्ता अमेहावी बाला णो मग्गण्णा णो मग्गविऊ णो मग्गस्स गइ परक्कमण्णू, जं णं एते पुरिसा एवं मण्णे अम्हे तं पउमवरपोंडरीयं उण्णिक्खिस्सामो, णो य खलु एयं पउमवरपोंडरीयं एवं उण्णिक्खेयव्वं जहा णं एए पुरिसा मण्णे । ___अहमसि पुरिसे देसकालण्णे खेयण्णे कुसले पंडिए वियत्ते मेहावी अबाले मग्गण्णे मग्गविऊ मग्गस्स गइपरक्कमण्णू, अहमेय पउमवरपोंडरीय उण्णिक्खिस्सामि त्ति वच्चा से पुरिसे अभिक्कमेइ तं पुक्खरणिं, जावं जावं च णं अभिक्कमेइ तावं तावं च णं महते उदए, महंते सेए जाव सेयंसि विसण्णे । तच्चे पुरिसजाए । ભાવાર્થ :- હવે ત્રીજા પુરુષનું વૃત્તાંત આ પ્રમાણે છે– બીજો પુરુષ કીચડમાં ફસાઈ ગયો ત્યાર પછી ત્રીજા પુરુષે, પશ્ચિમ દિશામાંથી તે પુષ્કરિણી પાસે આવીને તેના પશ્ચિમ કિનારા પર ઊભા રહીને તે શ્રેષ્ઠ, ક્રમશઃ ઊંચા થાવમનોહર પુંડરીકને જોયું અને કિનારાથી દૂર તથા શ્રેષ્ઠ કમળ સુધી ન પહોંચી શકેલા, આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના પુષ્કરિણીની મધ્યમાં કીચડમાં ફસાયેલા તે બંને પુરુષોને પણ જોયા.
ત્યારે પશ્ચિમ દિશામાંથી આવેલા તે પુરુષે વિચાર્યું કે અહો! આ બંને પુરુષો દેશ કાલના જ્ઞાતા નથી, ક્ષેત્રજ્ઞ કે ખેદજ્ઞ નથી, કુશલ નથી, પંડિત નથી, પરિપકવ બુદ્ધિવાળા કે મેધાવી નથી, બાલ ભાવથી મુક્ત થયા નથી, સપુરુષોના માર્ગમાં સ્થિત નથી, માર્ગ વેત્તા નથી, માર્ગની ગતિ-વિધિ કે પરાક્રમને જાણતા નથી. આ બંને પુરુષોને એમ હતું કે અમે શ્રેષ્ઠ શ્વેત કમળને ચૂંટીને બહાર લઈ આવશું પરંતુ જે રીતે કાદવમાં ફસાયેલા આ બંને પુરુષો સમજે છે, તે રીતે આ શ્રેષ્ઠ કમળને ચૂંટીને લાવી શકાતું નથી.
હું દેશકાલનો જ્ઞાતા, ક્ષેત્રજ્ઞ-ખેદજ્ઞ, કુશળ, પંડિત, પરિપકવ બુદ્ધિવાળો, મેધાવી, યુવાન, સજ્જનો
Page #71
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧: પુંડરીક
_
દ્વારા આચરિત માર્ગ પર સ્થિત, માર્ગનો જ્ઞાતા, માર્ગની ગતિ-વિધિ અને પરાક્રમને જાણનાર છું. હું આ શ્રેષ્ઠ કમળને ચૂંટીને બહાર લાવીશ. આ પ્રમાણે નિશ્ચય કરીને તે ત્રીજા પુરુષે પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. જેમ-જેમ તે પુષ્કરિણીમાં આગળ વધતો ગયો, તેમ-તેમ અધિકાધિક ઊંડું પાણી અને કીચડ આવ્યા. તે પુરુષ કિનારાથી દૂર નીકળી ગયો અને શ્રેષ્ઠ કમળ સુધી પહોંચી શક્યો નહીં. તે પુરુષ આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના જ પુષ્કરિણીની મધ્યમાં ઊંડા કીચડમાં ફસાઈને દુઃખી થયો. આ ત્રીજા પુરુષનું વૃત્તાંત છે. |५ अहावरे चउत्थे पुरिसजाए- अह पुरिसे उत्तराओ दिसाओ आगम्मतं पुक्खरणिं, तीसे पुक्खरणीए तीरे ठिच्चा पासइ तं महं एगं पउमवरपोंडरीयं अणुपुव्बुट्ठियं जाव पडिरूवं । ते तत्थ तिण्णि पुरिसजाए पासइ पहीणे तीरं अप्पत्ते जाव सेयसि विसण्णे।
तए णं से पुरिसे एवं वयासी- अहो णं इमे पुरिसा अदेसकालण्णा अखेयण्णा जाव णो मग्गस्स गइ परक्कमण्णू, जण्ण एते पुरिसा एवं मण्णे- अम्हे एय पउमवरपोंडरीयं उण्णिक्खिस्सामो, णो खलु एयं परमवरपोंडरीयं एवं उण्णिक्खेयव्वं जहा णं एते पुरिसा मण्णे ।
अहमसि पुरिसे देसकालण्णे खेयण्णे जाव मग्गस्स गइ परक्कमण्णू, अहमेयं पउमवरपोंडरीयं उण्णिक्खिस्सामि त्ति वच्चा से पुरिसे अभिक्कमे तं पुक्खरणिं, जावं जावं च णं अभिक्कमेइ तावं-तावं च णं महते उदए, महते सेए जाव विसण्णे। चउत्थे पुरिसजाए। ભાવાર્થ :- હવે ચોથા પુરુષનું વૃત્તાંત આ પ્રમાણે છે- ત્રીજો પુરુષ કીચડમાં ફસાઈ ગયો ત્યાર પછી ચોથા પુરુષે, ઉત્તર દિશામાંથી તે પુષ્કરિણી પાસે આવીને, કિનારે ઊભા રહીને, તે શ્રેષ્ઠ, ક્રમશઃ ઉપર ઊઠેલા યાવતું મનોહર શ્વેત કમળને જોયું અને કિનારાથી દૂર તથા શ્રેષ્ઠ કમળ સુધી ન પહોંચી શકેલા, આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના પુષ્કરિણીની મધ્યમાં કીચડમાં ફસાયેલા, તે ત્રણે પુરુષોને પણ જોયા.
ત્યારે ઉત્તર દિશામાંથી આવેલા તે પુરુષે વિચાર્યું કે અહો! આ ત્રણે પુરુષો દેશકાલના જ્ઞાતા નથી થાવત માર્ગની ગતિ-વિધિ, પરાક્રમને જાણનાર નથી. આ ત્રણે પુરુષોને એમ હતું કે અમે શ્રેષ્ઠ શ્વેત કમળને ચૂંટીને બહાર લઈ આવશું પરંતુ જે રીતે કાદવમાં ફસાયેલા આ ત્રણે પુરુષો સમજે છે, તે રીતે આ શ્રેષ્ઠ કમળને ચૂંટીને લાવી શકાતું નથી.
હું દેશકાલનો જ્ઞાતા યાવત માર્ગની ગતિ-વિધિ, પરાક્રમને જાણું છું. હું આ શ્રેષ્ઠ કમળને ચૂંટીને બહાર લઈ આવીશ. આ પ્રમાણે નિશ્ચય કરીને તે ચોથા પુરુષે પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. જેમ-જેમ તે પુષ્કરિણીમાં આગળ વધતો ગયો, તેમ-તેમ અધિકાધિક ઊંડુ પાણી અને કીચડ આવ્યા. તે પુરુષ કિનારાથી દૂર નીકળી ગયો અને શ્રેષ્ઠ કમળ સુધી પહોંચી શક્યો નહીં. તે પુરુષ આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના જ પુષ્કરિણીની મધ્યમાં ઊંડા કીચડમાં ફસાઈને દુઃખી થયો. આ ચોથા પુરુષનું વૃત્તાંત છે.
६ अह भिक्खू लूहे तीरट्ठी देसकालण्णे खेयण्णे कुसले पंडिए वियत्ते मेहावी अबाले मग्गण्णे मग्गविऊ मग्गस्स गइपरक्कमण्णू अण्णयरीओ दिसाओ अणुदिसाओ वा आगम्म तं पुक्खरणिं; तीसे पोक्खरणीए तीरे ठिच्चा पासइ तं महं
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
पउमवरपोंडरीयं जाव पडिरूवं, ते तत्थ चत्तारि पुरिसजाए पासइ पहीणे तीरं, अप्पत्ते जाव सेयसि विसण्णे ।
तए णं से भिक्खू एवं वयासी- अहोणं इमे पुरिसा अदेसकालण्णा अखेयण्णा जाव णो मग्गस्स गइ परक्कमण्णू । जंणं एते पुरिसा एवं मण्णे- अम्हे एयं पउमवर पोंडरीयं उण्णिक्खिस्सामो, णो य खलु एयं पउमवरपोंडरीयं एवं उण्णिक्खेयव्वं जहा णं एते पुरिसा मण्णे, अहमसि भिक्खू लूहे तीरट्ठी देसकालण्णे खेयण्णे जाव मग्गस्स गइ परक्कमण्णू, अहमेयं पउमवर-पोंडरीयं उण्णिक्खिस्सामि त्ति वच्चा से भिक्खू णो अभिक्कमे तं पुक्खरणिं, तीसे पुक्खरणीए तीरं ठिच्चा सह कुज्जाउप्पयाहि खल भो पउमवरपोंडरीया ! उप्पयाहि । अह से उप्पइए पउमवरपोंडरीए । શબ્દાર્થ :- 7 = રુક્ષ = રાગદ્વેષ રહિત તીરદ્દ = તીરાર્થી–સંસાર સાગરના કિનારે જવાની ઇચ્છા કરનારા પુરસાગો = વિદિશાથી ૩પ્રથાદિ = બહાર નીકળો(ઉપર આવો.) ભાવાર્થ :- ત્યાર પછી એક ભિક્ષુ, અનાસક્ત, તીરાર્થી, દેશ-કાલના જ્ઞાતા, ખેદજ્ઞ-ક્ષેત્રજ્ઞ(અથવા ષડૂજીવનિકાયના ખેદને જાણનાર), કુશળ, પંડિત પરિપક્વ બુદ્ધિવાળા, મેધાવી, બાલ ભાવથી મુક્ત, માર્ગમાં સ્થિત, માર્ગના જ્ઞાતા, માર્ગની ગતિ-વિધિ અને પરાક્રમને જાણનાર(તે ભિક્ષુ) કોઈ દિશા અથવા વિદિશામાંથી પુષ્કરિણી પાસે આવ્યો, આવીને કિનારે ઊભા રહીને શ્રેષ્ઠ, ક્રમશઃ ઉપર ઊઠેલા યાવત મનોહર કમળને જોયું અને કિનારાથી દૂર તથા શ્રેષ્ઠ કમળ સુધી ન પહોંચી શકેલા, આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના પુષ્કરિણીની મધ્યમાં કીચડમાં ફસાયેલા તે ચારે પુરુષોને પણ જોયા.
ત્યારે તે ભિક્ષુએ આ પ્રમાણે કહ્યું, અહો ! આ ચારે પુરુષો દેશ કાલના જ્ઞાતા નથી, ખેદજ્ઞ નથી થાવત્ માર્ગની ગતિ-વિધિ, પરાક્રમને જાણનાર નથી, આ ચારે પુરુષોને એમ હતું કે અમે શ્રેષ્ઠ કમળને ચૂંટીને બહાર લઈ આવશું પરંતુ જે રીતે કાદવમાં ફસાયેલા આ ચારે પુરુષો સમજે છે, તે રીતે આ શ્રેષ્ઠ કમળને ચૂંટીને બહાર લાવી શકાતું નથી.
હું ભિક્ષુ છું, હું રાગ-દ્વેષ રહિત, સંસાર સાગરને પાર પામવાની ઇચ્છાવાળો, દેશકાલનો જ્ઞાતા, ક્ષેત્રજ્ઞ(ખેદજ્ઞ) યાવત માર્ગની ગતિ વિધિના પરાક્રમનો જ્ઞાતા છું. હું આ ઉત્તમ શ્વેતકમળને પુષ્કરિણીમાંથી બહાર લઈ આવીશ, આ અભિપ્રાયથી તે સાધુએ તે પુષ્કરિણીમાં પ્રવેશ કર્યા વિના જ તે પુષ્કરિણીના તટ પર ઊભા રહીને જ અવાજ કર્યો કે હે ઉત્તમ સ્વેતકમળ ! “ઉપર આવી જા' સાધુના આ શબ્દોથી તે શ્રેષ્ઠ કમળ તે પુષ્કરિણીમાંથી બહાર નીકળીને ભિક્ષુ પાસે કિનારા પર આવી ગયું. |७ किट्टिए णाए समणाउसो ! अढे पुण से जाणियव्वे भवइ ।
भंते !त्ति णिग्गंथा य णिग्गंथीओ य समणं भगवं महावीरं वदति णमंसति, वंदित्ता नमंसित्ता एवं वयासी-किट्टिए णाए समणाउसो ! अटुं पुण से ण जाणामो।
समणाउसो ! त्ति समणे भगवं महावीरे ते य बहवे णिग्गंथा य णिग्गंथीओ
Page #73
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧: પુંડરીક
[ ૯ ]
य आमंतेत्ता एवं वयासी- हंता समणाउसो ! आइक्खामि विभावेमि किट्टेमि पवेदेमि सअटुं सहेउं सणिमित्तं भुज्जो-भुज्जो उवदंसेमि । શબ્દાર્થ -વિટ્ટર = કહ્યું છે સમાણો = હે આયુષ્યમાન્ શ્રમણો! આફવાને = આખ્યાન કરું છું, કહું છું વિમાન = પ્રગટ કરું છું વિષ્ણfમ = સમજાવું છું પ મ = નિવેદન કરું છું ગ૬ = અર્થ સહિત સ૩ = હેતુસહિત સીમિત્ત = નિમિત્ત સહિત મુળનો-મુનનો = વારંવાર ૩વસેમિ = બતાવું છું. ભાવાર્થ:- (શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કહે છે) હે આયુષ્યમાન્ શ્રમણો ! મેં તમોને આ દષ્ટાંત કહ્યું છે, તેનો અર્થ-ભાવ તમારે જાણવો જોઈએ.
હે ભગવન્! સાધુઓ અને સાધ્વીઓએ શ્રમણ ભગવાન મહાવીરને વંદના અને નમસ્કાર કરીને આ પ્રમાણે સંબોધન કરીને કહ્યું કે હે આયુષ્યમાન શ્રમણ ભગવાન ! આપે જે દષ્ટાંત કહ્યું તેનો અર્થ અમે જાણતા નથી.
હે આયુષ્યમાન્ શ્રમણો અને શ્રમણીઓ ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે સર્વ સાધુ-સાધ્વીઓને બોલાવીને કહ્યું- હે આયુષ્યમાનું શ્રમણ-શ્રમણીઓ ! હું આ દષ્ટાંતનો અર્થ કહું છું, તેના રહસ્યને પ્રગટ કરું છું, પર્યાયવાચી શબ્દો દ્વારા સમજાવું છું, નિવેદન કરું છું, તેનું પ્રયોજન, હેતુ અને નિમિત્ત સહિત તે દષ્ટાંતને વારંવાર(સ્પષ્ટ રીતે) સમજાવું છું.
८ से बेमि- लोयं च खलु मए अप्पाहटु समणाउसो ! सा पुक्खरणी बुइया, कम्मं च खलु मए अप्पाहटु समणाउसो ! से उदए बुइए । कामभोगे य खलु मए अप्पाह? समणाउसो ! से सेए बुइए । जण-जाणवयं च खलु मए अप्पाह? समणाउसो ! ते बहवे पउमवरपोंडरीया बुइया । रायाणं च खलु मए अप्पाह? समणाउसो ! से एगे महं पउमवरपोंडरीयं बुइए । अण्णउत्थिया य खलु मए अप्पाहटु समणाउसो ! ते चत्तारि पुरिसजाया बुइया । धम्म च खलु मए अप्पाह? समणाउसो! से भिक्खू बुइए । धम्मतित्थं च खलु मए अप्पाहटु समणाउसो ! से तीरे बुइए । धम्मकहं च खलु मए अप्पाहटु समणाउसो ! से सद्दे बुइए । णिव्वाणं च खलु मए अप्पाहटु समणाउसो ! से उप्पाए बुइए, एवमेय च खलु मए अप्पाहट्ट समणाउसो! से एवमेय बुइयं । શબ્દાર્થ:- Mાહુ = લક્ષ્ય કરીને, ગ્રહણ કરીને, ઉદ્દેશ કરીને મણ = મેં ૩૬૫ = ઉદક-પાણી રે = કીચડ નળ = ગ્રામીણ લોકો, સામાન્ય લોકો નાખવય = દેશવાસીઓને, શહેરી લોકોને, નાગરિકોને કાત્વિયા = અન્યતીર્થિક બ્રિા = નિર્વાણ-મોક્ષને ૩ખાણ = ઉત્પતન, બહાર આવવું. ભાવાર્થ:- તે દષ્ટાંતનો અર્થ આ પ્રમાણે છે– હે આયુષ્યમાનું શ્રમણો! મેં આ લોકને પુષ્કરિણી કહી છે, કર્મોને પુષ્કરિણીનું જલ કહ્યું છે, કામભોગોને કીચડ કહ્યો છે, સામાન્ય મનુષ્યોને અને નાગરિકોને વિવિધ પંડરીક કહ્યા છે અને રાજાને તે પુષ્કરિણીના શ્રેષ્ઠ કમળ કહ્યા છે, અન્યતીર્થિકોને ચાર પુરુષ કહ્યા છે, શ્રેષ્ઠ ધર્મને ભિક્ષ કહ્યો છે, ધર્મતીર્થને પુષ્કરિણીનો કિનારો કહ્યો છે, ધર્મકથાને કમળને બહાર લાવનાર ભિક્ષુના
Page #74
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
શબ્દ રૂપે કહ્યા છે અને મોક્ષને કમળના બહાર આવવાનું કહ્યું છે. તે આયુષ્યમાન શ્રમણો ! આ રીતે મેં આ સર્વ અપેક્ષાઓને લઈને આ સંપૂર્ણ દષ્ટાંત કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે શ્રેષ્ઠ કમળની પ્રાપ્તિમાં નિષ્ફળ અને સફળ થયેલા પુરુષોના રૂપક દ્વારા સંસારના સ્વરૂપને સમજાવીને તેને પાર કરવાનો ઉપાય પ્રદર્શિત કર્યો છે.
ચૌદ રજૂ પ્રમાણ આ સમસ્ત લોક પુષ્કરિણી સમાન છે. સંસારના અનંત જીવો વિવિધ કમળો સમાન છે. જેમ પુષ્કરિણીમાં અનેક કમળો ઉત્પન્ન થાય અને નષ્ટ થાય છે તેમ લોકમાં પણ અનંત જીવો પોતાના કર્મો પ્રમાણે ચાર ગતિમાં જન્મ-મરણ કરી રહ્યા છે. પુષ્કરિણી અનેક કમળોનો આધાર છે તેમ જીવોનો આધાર આ લોક છે.
સંસારી જીવોના કર્મો પુષ્કરિણીના જળ સમાન છે. કમળોની ઉત્પત્તિમાં જળ નિમિત્ત બને છે તેમ જીવોના જન્મ-મરણનું કારણ કર્યો છે.
પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિરૂપ કામભોગ પુષ્કરિણીના કીચડ સમાન છે. કીચડમાં ફસાયેલા મનુષ્યોની જેમ કામભોગમાં ફસાયેલા જીવો પણ સંસારમાંથી બહાર નીકળી શકતા નથી.
લોકમાં રહેલા વિવિધ મનુષ્યો પુષ્કરિણીના વિવિધ સુંદર કમળોની જેમ શોભી રહ્યા છે. આર્ય મનુષ્યોમાં મોક્ષમાં જવાની યોગ્યતા આદિ અનેક સગુણો કમળના શ્રેષ્ઠ વર્ણ, સુગંધ આદિની જેમ મહેકી રહ્યા છે. સર્વ મનુષ્યો પર અનુશાસન કરનાર રાજા પુષ્કરિણીના શ્રેષ્ઠ પુંડરીક સમાન છે. તજીવ તન્શરીરવાદી આદિ મિથ્યા માન્યતા ધરાવનારાઓ, શ્રેષ્ઠ કમળને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયેલા ચાર પુરુષોની સમાન છે. ધર્મ શ્રેષ્ઠ વસ્તુની પ્રાપ્તિ કરાવનાર પુરુષાર્થ સમાન છે. પાંચમો પુરુષ ભિક્ષ સમાન છે. ધર્મતીર્થ–સંસારનો કિનારો પુષ્કરિણીના કિનારા સમાન છે. ધર્મકથા કમળને બહાર લાવનાર ભિક્ષુના શબ્દો સમાન છે અને નિર્વાણ કમળના ઉપર ઊઠીને પુષ્કરિણીથી બહાર આવવા સમાન છે.
- શ્રેષ્ઠ વસ્તુની પ્રાપ્તિનું આકર્ષણ થવું, તે જીવ માત્ર માટે સહજ છે– પરંતુ દરેક જીવ શ્રેષ્ઠ વસ્તુને પ્રાપ્ત કરી શકતા નથી. જે સમ્યગુદષ્ટિ છે, તે જ તેની પ્રાપ્તિ માટેનો સમ્યક્ પુરુષાર્થ કરીને સફળ થાય છે. તેથી જ મિથ્યા માન્યતા ધરાવનારા ચારે પુરુષોને શ્રેષ્ઠ પુંડરીકનું આકર્ષણ હોવા છતાં અને તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવા છતાં તેઓ પુંડરીકને પ્રાપ્ત કરી શકતા નથી અને વિપરીત દષ્ટિના પરિણામે કીચડમાં ફસાઈ જાય છે.
જે પુરુષ સંસાર અને મોક્ષના સ્વરૂપને જાણે છે, મોક્ષ પ્રાપ્તિના સાધનો તથા ધર્મરૂપ સમ્યક પુરુષાર્થને સમજે છે, તે પુરુષ જ નિર્વાણપ્રાપ્તિના દેઢ સંકલ્પપૂર્વક ધર્મકથાના માધ્યમથી પુરુષાર્થનો પ્રારંભ કરે છે અને અંતે અનાદિકાલથી કર્મના પ્રભાવે પરિભ્રમણ કરતો, કામભોગ રૂપ કીચડમાં ફસાયેલો જીવ પણ જલ અને કીચડથી સર્વથા ઉપર ઊઠેલા શ્રેષ્ઠ પુંડરીકની જેમ કર્મ અને કામભોગ રૂપ કીચડથી સર્વથા ઉપર ઊઠી જાય છે અર્થાત્ કર્મોથી સર્વથા મુક્ત થઈને નિર્વાણને પ્રાપ્ત કરે છે.
સંક્ષેપમાં કામભોગમાં આસક્ત પુરુષ સ્વયં જન્મ-મરણના ચક્રમાં દુઃખી થાય છે અને બીજાને દુઃખી બનાવે છે. અનાસક્ત પુરુષ સ્વયં મુક્ત થાય છે અને બીજાને મુક્તિનો માર્ગ બતાવે છે. આસક્તિ બંધન છે અને અનાસક્તિ મુક્તિ છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
अध्ययन-१ : पुंडरीड
पुष्करशी माहिभां उपभा-उथभेय :
ઉપમેય
લોક
અનંત જીવ
જીવોના કર્મ
વિષયોની આસક્તિ
આર્ય મનુષ્યોના સદ્ગુણો
રાજા
તજ્જીવ તત્શરીરવાદી આદિ મિથ્યાત્વી
અનાસક્ત શ્રમણ
ધર્મ
ધર્મ તીર્થ-સંસાર કિનારો
ધર્મકથા
નિર્વાણ
પુષ્કરિણી વિવિધ કમળ
ઉપમા
પુષ્કરિણીનું જલ
કીચડ
કમળોના શ્રેષ્ઠ વર્ણાદિ
શ્રેષ્ઠ પુંડરીક
કમળને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયેલા ચાર પુરુષ કમળની પ્રાપ્તિમાં સફળ થયેલો ભિક્ષુ
શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્તિનો પુરુષાર્થ પુષ્કરિણીનો કિનારો
કમળને બહાર લાવનાર શબ્દો
કમળનું પુષ્કરણીથી બહાર આવવું.
૧૧
સંસારી જીવોની વિવિધ વિચારધારા :
९ इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संति एगइया मणुस्सा भवंति अणुपुव्वेण लोगं उववण्णा, तं जहा- आरिया वेगे, अणारिया वेगे उच्चागोया वेणीयागोया वेगे, कायमंता वेगे, हस्समंता वेगे, सुवण्णा वेगे, दुवण्णा वेगे, सुरूवा वेगे दुरूवा वेगे ।
तेसिं च णं महं एगे राया भवइ - महाहिमवंतमलयमंदरमहिंदसारे जाव अच्चंतविसुद्ध-रायकुलवंसप्पसूए णिरंतररायलक्खणविराइयंगमंगे बहुजण बहुमाणपूइए सव्वगुणसमिद्धे खत्तिए मुदिए मुद्धाभिसित्ते माउपिउसुजाए दयपत्ते सीमंकरे सीमंधरे खेमंकरे खेमंधरे मणुस्सिदे जणवयपिया जणवयपुरोहिए सेडकरे केडकरे णरपवरे पुरिसवरे पुरिससीहे पुरिसआसीविसे पुरिसवरपोंडरीए पुरिसवरगंधहत्थी अड्ढे त् वित्ते वित्थण्णविउल-भवण-सयणासण-जाण - वाहणाइण्णे बहुधण- बहुजायरूव-रयए आओग-पओगसंपउत्ते विच्छड्डिय-पउरभत्त-पाणे बहुदासी दास- गो-महिस-गवेलगप्पभूए पडिपुण्णकोस-कोट्ठागाराउधागारे बलवं दुब्बलपच्चामित्ते ओहयकंटयं णिहयकंट मलियकंटयं उद्धियकंटयं अकंटयं ओहयसत्तू णिहयसत्तू मलियसत्तू उद्धियसत्तू णिज्जियसत्तू पराइयसत्तू ववगयदुब्भिक्खमारिभयविप्पमुक्कं रायवण्णओ जहा उववाइए
For Private Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
जाव पसंतडिंबडमरं रज्जं पसासेमाणे विहरइ ।
=
શબ્દાર્થ:- મારિયા= આર્ય અગરિયા= અનાર્ય તન્નાનોયા-ઉચ્ચ ગોત્રમાં ઉત્પન્ન થયેલા ખીયાનોયાનીચગોત્રમાં ઉત્પન્ન થયેલા જયમંત = લાંબા શરીરવાળા, ઊંચા હસ્તમંતા = નાના શરીરવાળા, ઠીંગણા મહાહિમવંત-મલયમંદરનર્જિવસારે = મહાહિમવંત, મલય, મંદરાચલ તથા મહેન્દ્ર પર્વતની સમાન અન્વંતવિસુન્દરાય તવંસવ્વપૂર્ણ = અત્યંત વિશુદ્ધ રાજકુળના વંશમાં ઉત્પન્ન થયેલા ખિરતરરાયતવસ્તુળ વિરાયામને = અંગ અને પ્રત્યંગ રાજલક્ષણોથી સુશોભિત વહુનળવહુમાળપૂર્ = ઘણાં માણસો દ્વારા બહુમાનપૂર્વક પૂજિત સમુળ સમિત્તે = સમસ્તગુણોથી પરિપૂર્ણ વૃત્તિપ્ = ક્ષત્રિય મુવિદ્ = મુદિત મુદ્ધામિસિત્તે = મૂર્ધાભિષિક્ત, રાજ્યાભિષેક કરાયેલો માઽપિસુખાર્ = માતાપિતાનો સુપુત્ર વયપો = દયાળુ સીમંરે = મર્યાદા સ્થાપિત કરનારા સૌમંધરે = મર્યાદાનું સ્વયં પાલન કરનારા હેમંરે = પ્રજાનું કલ્યાણ કરનારા હેમંધરે = સ્વયં કલ્યાણને ધારણ કરનાર નરપવરે = મનુષ્યોમાં શ્રેષ્ઠ અે = આય, ધનવાન વિત્તે = તેજસ્વી વિત્તે = પ્રસિદ્ધ વિસ્થિળ-વિજ્ઞભવળ = વિસ્તૃત મોટા મોટા મકાનો સયાસબખાળ = શયન, આસન, યાન વાહળાફળે = વાહન આદિથી પરિપૂર્ણ વદુધન = ઘણું ધન વદુખાવવ - ઘણું સુવર્ણ અને રયણ્ = ચાંદીથી ભરેલા ગોપોળસંપત્તે = આયોગ-પ્રયોગ સંપ્રયુક્ત, નાણાવટી, ધનનું આદાન-પ્રદાન કરનારા, વ્યાજ-વટાવનો ધંધો કરનારા વિક્રિયવતમત્તાને= અવશેષ પ્રચુર ભાત-પાણીનું દાન આપનારા ડિવુળ-જોસજોટ્ટા રાધા૨ે = જેની પાસે ખજાનો, અન્નભંડાર તથા શસ્ત્રાગાર ભરેલા હોય દુવ્વત્તપન્નમિત્તે - શત્રુઓને દુર્બળ કરાયેલા વવાયડુમિવશ્વ-માિ ભવિષ્યનુ - દુર્ભિક્ષ અને મહામારિના ભયથી રહિત પસંતšિવડમાં = સ્વચક્ર અને પરચક્રના ભયથી રહિત પક્ષાલેમાળે = શાસન કરતો થકો.
=
=
ભાવાર્થ:- (શ્રમણ ભગવાન મહાવીર કહે છે–) આ મનુષ્ય લોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારના મનુષ્યો હોય છે, કેટલાક ઉચ્ચગોત્રીય, કેટલાક નીચગોત્રીય, કેટલાક ભીમકાય—મોટા કદવાળા અને કેટલાક નાના કદવાળા, કેટલાક સુંદર વર્ણવાળા અને કેટલાક અશુભ વર્ણવાળા, કેટલાક સુંદર અંગોપાંગોવાળા અને કેટલાક બેડોળ હોય છે.
તે મનુષ્યોમાં કોઈ એક રાજા હોય છે. તેઓ મહાહિમવંત પર્વત, મહામલય પર્વત, મેરુપર્વત અને મહેન્દ્ર પર્વતની જેમ શ્રેષ્ઠ હોય છે. તેમનો જન્મ અત્યંત વિશુદ્ધ અને દીર્ઘકાલથી રાજકુલરૂપે પ્રસિદ્ધ વંશમાં થયો હોય છે. તેમના અંગોપાંગ સ્વસ્તિકાદિ રાજ ચિહ્નોથી હંમેશાં શોભતા હોય છે. તેઓ અનેક લોકો દ્વારા સન્માનિત અને પૂજિત હોય છે, નીતિમત્તા, દાક્ષિણ્ય આદિ સર્વ ગુણોથી સમૃદ્ધ હોય છે. તેઓ શુદ્ધ ક્ષત્રિય વંશમાં જન્મ પામ્યા હોય છે, સદા પ્રસન્ન રહેનારા તેમનો રાજ્યભિષેક અનેક રાજાઓ દ્વારા કરવામાં આવે છે. તેઓ માતાપિતાના શ્રેષ્ઠ પુત્ર અને સ્વભાવે કરુણાશીલ હોય છે, પ્રજાના હિતાર્થે યોગ્ય વસ્તુઓ પ્રાપ્ત કરતા હોવાથી ક્ષેમંકર અને વસ્તુઓની સારસંભાળ રાખતા હોવાથી ક્ષેમંધર હોય છે, ઉત્તમ ઐશ્વર્યવાન હોવાથી મનુષ્યોમાં ઇંદ્ર સમાન હોય છે, જનપદ નિવાસીઓને વિનય આદિ સંબંધી શિક્ષણ દેનારા તેમજ પ્રજાનું રક્ષણ તથા સુંદર રીતે પોષણ કરનારા હોવાથી પિતા સમાન હોય છે, જનપદ નિવાસીઓના પાલક હોય છે અને પ્રજાજનોના હિત માટે સાવધાન હોવાથી પુરોહિત સમાન હોય છે.
For Private Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧: પુંડરીક
_
[ ૧૭ ]
તેઓ કુમાર્ગે જનારને સન્માર્ગે લાવીને મર્યાદામાં સ્થિર કરતા હોવાથી સેતુકર હોય છે, અદ્ભુત કાર્ય કરનારા હોવાથી કેતુકર હોય છે, કોશ, સૈન્યબલ આદિથી સમૃદ્ધ હોવાથી સાધારણ મનુષ્યોમાં શ્રેષ્ઠ હોય છે. તેઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તે ચારે પુરુષાર્થને સિદ્ધ કરનારા, પુરુષોમાં શ્રેષ્ઠ હોય છે. તેઓ સિંહ જેવા નિર્ભય હોવાથી પુરુષસિંહ, વાઘ જેવા શૂરવીર હોવાથી પુરુષ વ્યાઘ, સર્પની જેમ સફળ કાપવાળા હોવાથી પુરુષાશીવિષ, દીન-દુઃખીઓ માટે કમળ જેવા કોમળ હૃદયવાળા હોવાથી પુરુષ પુંડરીક, શત્રુઓનું મર્દન કરનારા હોવાથી પુરુષગંધહસ્તિ સમાન હોય છે.
તે આઢય–અખૂટ ધનના સ્વામી, દખ-શત્રુઓના અભિમાનનો નાશ કરનાર, વિત્ત-સ્વધર્મ અને સ્વદેશના પાલક હોવાથી પ્રખ્યાત હોય છે. તેઓ અનેક ભવન, શય્યા, આસન, યાન, વાહનો આદિથી સમૃદ્ધ હોય છે. તેમનો કોષ્ઠાગાર ધાન્યથી અને ભંડાર સોના, ચાંદી આદિ મૂલ્યવાન પદાર્થોથી ભરેલો હોય છે. તેઓ ધનલાભના પ્રયોગમાં અર્થાતુ મોટા-મોટા વ્યાપારોમાં હંમેશાં ઉદ્યમશીલ રહે છે. તેમના ભોજનઘરમાં પ્રચુર માત્રામાં ભોજન બનતું હોય છે. તેમના ઘરમાં જમી લીધા પછી પણ ઘણું ભોજન વધે, તે ગરીબોને અપાતું હોય છે. તેમની સેવામાં અનેક દાસ-દાસીઓ રહે છે તથા તેમની પશુશાળામાં ઘણા ગાય, ભેંસ, ઘેટા આદિ પશુધન રહે છે.
તેમના યંત્રાગારો વિવિધ પ્રકારના મંત્રોથી, ખજાના સોનાના સિક્કાઓ અને રત્નો આદિથી, કોઠારો ધાન્યથી અને શસ્ત્રાગારો વિવિધ જાતના અસ્ત્ર-શસ્ત્રોથી યુક્ત હોય છે. તેઓ શારીરિક બળ, ધન બળ અને સૈન્ય બળથી સંપન્ન હોય છે અને તેમણે અન્ય શત્રુ રાજાઓને બળહીન બનાવ્યા હોય છે. તેમનું રાજ્ય પ્રજાને પીડા કરનારા તસ્કર આદિરૂપ કંટકથી રહિત હોવાથી ઉપહતકંટક; ચોર આદિને કારાગૃહમાં પૂરી રાખ્યા હોવાથી નિહતકંટક; ચોર, લૂંટારા આદિને પ્રહારોથી મથિત કરી નાંખ્યા હોવાથી મથિતકંટક અને ઉપદ્રવકારી મનુષ્યોનો સર્વથા દેશનિકાલ કર્યો હોવાથી ઉદ્ભૂતકંટક હોય છે. આ રીતે ચોર આદિ કંટકોને વિવિધ ઉપાયો દ્વારા દૂર કર્યા હોવાથી તેમનું રાજ્ય સર્વ પ્રકારે નિર્કંટક હોય છે. તે જ રીતે તેમનું રાજ્ય ઉપહતશત્રુ, નિહતશત્રુ, મથિતશત્રુ, ઉદ્ધતશત્રુ, નિર્જિતશત્રુ અને પરાજિત શત્રુ હોય છે. તેમના રાજ્યમાં દુષ્કાળ આદિનો કે માર-મરકી આદિનો ભય હોતો નથી. આ રીતે ક્ષેમ-કુશળ, કલ્યાણકારી–ઉપદ્રવ રહિત, સુભિક્ષ–લોકોને સર્વ સામગ્રીઓ સુલભ હોય, કોઈ પણ પ્રકારના વિદન કે કલહ ન હોય, તે રીતે રાજ્યનું અનુશાસન કરતાં તેઓ વિચરણ કરે છે.
१० तस्स णं रण्णो परिसा भवइ- उग्गा उग्गपुत्ता, भोगा भोगपुत्ता, इक्खागा इक्खागपुत्ता, णाया णायपुत्ता, कोरव्वा कोरव्वपुत्ता, भट्टा भट्टपुत्ता, माहणा माहणपुत्ता, लेच्छई लेच्छई पुत्ता, पसत्थारो पसत्थपुत्ता, सेणावई सेणावईपुत्ता ।
तेसिं च णं एगइए सड्डी भवइ, कामं तं समणा य माहणा य संपहारिंसु गमणाए । तत्थ अण्णयरेणं धम्मेणं पण्णत्तारो वयं इमेणं धम्मेणं पण्णवइस्सामो, से एवमायाणह भयंतारो ! जहा मे एस धम्मे सुयक्खाए सुपण्णत्ते भवइ । શબ્દાર્થ - ૩ = ઉગ્નકુળમાં ઉત્પન્ન થયેલ ૩પુરા = ઉગ્રપુત્ર ભોજપુત્તા = ભોગપુત્ર વોરજ્ઞા = કુરુકુળમાં ઉત્પન્ન થયેલ, ભET = સુભટકુળમાં ઉત્પન્ન થયેલ લઠ્ઠી = શ્રદ્ધાવાનું. ભાવાર્થ:- તે રાજાની પરિષદ-સભામાં ઉગ્રકુળમાં ઉત્પન્ન થયેલા ઉગ્ર પુરુષો તથા ઉગ્રપુત્રો, ભોગકુળમાં
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ઉત્પન્ન થયેલા ભોગ પુરુષો તથા ભોગપુત્રો, ઇક્ષ્વાકુકુળમાં ઉત્પન્ન થયેલા ઇક્ષ્વાકુઓ તથા ઇક્ષ્વાકુપુત્રો, જ્ઞાતકુળ માં ઉત્પન્ન થયેલા જ્ઞાત પુરુષો તથા જ્ઞાતપુત્રો, કુરુકુળમાં ઉત્પન્ન થયેલા કૌરવો તથા કૌરવપુત્રો, સુભટકુળમાં ઉત્પન્ન થયેલા સુભટો તથા સુભટ-પુત્રો, બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલા બ્રાહ્મણો તથા બ્રાહ્મણપુત્રો, લિચ્છવી નામના ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થયેલા લિચ્છવીઓ તથા લિચ્છવીપુત્રો, પ્રશાસ્તાગણ મંત્રી વગેરે બુદ્ધિજીવી વર્ગમાં ઉત્પન્ન થયેલા પ્રશાસ્તા તથા મંત્રી વગેરેના પુત્રો, સેનાપતિ અને સેનાપતિપુત્રો હોય છે.
૧૪
તે સભાસદોમાંથી કેટલાક શ્રદ્ધાવાન હોય છે. તે શ્રદ્ધાવાન પુરુષ કોઈ શ્રમણ કે બ્રાહ્મણની પાસે ધર્મ પ્રાપ્તિની ઇચ્છાથી જાય છે. ત્યારે ધર્મની પ્રરૂપણા કરનાર કોઈ શ્રમણ કે બ્રાહ્મણ એ પ્રમાણે નિશ્ચય કરે છે કે અમે આ ધર્મશ્રદ્ઘાળુ પુરુષની સમક્ષ અમારા ધર્મની પ્રરૂપણા કરશું. તેમ નિર્ણય કરીને ધર્મનું કથન કરે છે. કથન કરીને અંતે કહે છે કે હે પુણ્યવાન પુરુષો ! હું જે કાંઈ ઉત્તમ ધર્મનો બોધ આપને આપી રહ્યો છું, તેને આપ પૂર્વપુરુષો દ્વારા સમ્યક્ પ્રકારે પ્રરૂપિત અને સત્ય સમજો.
પહેલો પુરુષ તજ્જીવ તત્શરીરવાદી :
११ तं जहा- उड्डुं पायतला, अहे केसग्गमत्थगा तिरियं तयपरियंते जीवे । एस आयापज्जवे कसिणे । एस जीवे जीवइ, एस मए णो जीवइ । सरीरे धरमाणे धरइ, विणट्ठम्मि य णो धरइ, एए तं जीवियं भवइ, आदहणाए परेहिं णिज्जइ, अगणिझामिए सरीरे कवोयवण्णाणि अट्ठीणि भवंति, आसदीपंचमा पुरिसा गाम पच्चागच्छंति । एवं असंते असंविज्जमाणे ।
શબ્દાર્થ :- પાયતતા = પાદતલથી, પગના તળિયાથી જેસામન્થા = મસ્તકના કેશાગ્રથી તયપરિયતે = ચામડી સુધી ધરમાણે = સ્થિત રહેવા પર વિળદ્રુમ્મિ = નષ્ટ થવા પર આવહળાÇ = બાળવા માટે ખિન્નદ્ = લઈ જાય છે અનભિજ્ઞામિમ્ = અગ્નિ વડે બાળવા પર અઠ્ઠÎખિ = હાડકાઓ વોયવળગિ = કપોતવર્ણવાળી, કબૂતરના વર્ણ જેવા વર્ણવાળી આસંવત્ = માંચી, નનામી પન્ના છતિ પાછા વળી જાય છે અસંવિજ્ઞમાળે - શરીરથી ભિન્ન જીવનું સંવેદન નથી, અનુભૂતિ નથી.
=
ભાવાર્થ:- સહુ પ્રથમ તજ્જીવ તચ્છરીરવાદીનો અભિપ્રાય આ પ્રમાણે છે– નીચે પગના તળિયાથી ઉપર મસ્તકના કેશના અગ્રભાગ સુધી તથા તિરછું(સર્વત્ર) ચામડી સુધીનું જે શરીર છે, તે જીવ છે. આ શરીર જ જીવનો સમસ્ત પર્યાય છે. આ શરીર જીવે છે ત્યાં સુધી જ જીવ જીવતો રહે છે, શરીરનો નાશ થાય, ત્યારે જીવ રહેતો નથી. શરીર સ્થિત(ટકી) રહે ત્યાં સુધી જ જીવ સ્થિત રહે છે અને શરીર નષ્ટ થાય ત્યારે તે પણ નષ્ટ થઈ જાય છે. તેથી જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી આ જીવ છે. શરીર મરી જાય છે ત્યારે બીજા લોકો તેને બાળવા માટે લઈ જાય છે, શરીર બળી જાય ત્યારે હાડકાં કપોતના વર્ણના—ભૂખરા થઈ જાય છે. ત્યાર પછી મૃત વ્યક્તિને સ્મશાનભૂમિમાં પહોંચાડનારા ચાર પુરુષો મૃત શરીરને જેમાં લઈ ગયા હોય, તે નનામી લઈને પોતાના ગામમાં પાછા આવે છે. તેથી સ્પષ્ટ થાય છે કે શરીરથી ભિન્ન જીવ નામનો કોઈ પદાર્થ નથી, કારણ કે શરીરથી જુદા જીવનું સંવેદન થતું નથી.
१२ सिं तं सुक्खायं भवइ- अण्णो भवइ जीवो, अण्णं सरीरं । तम्हा एवं णो विप्पडिवेदेंति- अयमाउसो ! आया दीहे इ वा हस्से इ वा परिमंडले इ
For Private Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧ઃ પુંડરીક
૧૫ ]
वा वट्टे इ वा तंसे इ वा चउरंसे इ वा छलंसे इ वा अटुंसे इ वा आयते इ वा किण्हे इ वा णीले इ वा लोहिए इ वा हालिद्दे इ वा सुक्किले इ वा सुब्भिगंधे इ वा दुब्भिगंधे इ वा तित्ते इ वा कडुए इ वा कसाए इ वा अबिले इ वा महुरे इ वा । कक्खडे इ वा मउए इ वा गरुए इ वा लहुए इ वा सिए इ वा उसिणे इ वा णिद्धे इ वा लुक्खे इ वा । एवं असते असविज्जमाणे । શબ્દાર્થ - છન્નતે વા = છ ખૂણાવાળા ૩૬ = અષ્ટકોણ, આઠ ખુણાવાળા, આઠ કિનારીવાળા. ભાવાર્થ :- જે લોકો યુક્તિપૂર્વક આ પ્રમાણે પ્રતિપાદન કરે છે કે જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે, તેઓ આ જીવ અને શરીરને અલગ-અલગ કરીને બતાવી શક્તા નથી. હે આયુષ્યમ– શ્રમણ ! જો આત્મા શરીરથી ભિન્ન હોય, તો આત્મા શું શરીરથી દીર્ઘ-લાંબો છે કે ટૂંકો છે? ચંદ્ર જેવો પરિમંડલાકાર છે કે દડાની જેવો ગોળ છે, ત્રિકોણ, ચતુષ્કોણ, ષટ્કોણ, અષ્ટકોણ કે લંબચોરસ છે? કાળો, નીલો, લાલ, પીળો કે સફેદ છે? સુગંધિત છે કે દુર્ગંધિત છે? તીખો, કડવો, કસાયેલો, ખાટો કે મીઠો છે? કર્કશ, કોમળ, ભારે, હલકો, શીતળ, ઉષ્ણ, સ્નિગ્ધ કે રુક્ષ છે?
તે પ્રમાણે ભણી શકાતો નથી, તેથી શરીરથી જુદો આત્મા નથી, તેમ માનવું યુક્તિસંગત છે. |१३ जेसिं तं सुयक्खायं भवइ- अण्णो जीवो अण्णं सरीरं, तम्हा ते णो एवं उवलभंतिसे जहाणामाए केइ पुरिसे कोसीओ असिं अभिणिव्वट्टित्ताणं उवदंसेज्जा- अयमाउसो! असी, अयं कोसी । एवामेव णत्थि केइ पुरिसे अभिणिव्वट्टित्ताणं उवदंसेइ- अयमाउसो! કાય, યે સરર શબ્દાર્થ :- કોપીઓ = મ્યાનથી અહિં = તલવારને આધ્ધિતિ = કાઢીને. ભાવાર્થ :- જે આ પ્રમાણે કહે છે કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે તેઓને જીવ અને શરીરને એક જ માનનારાઓ આ પ્રમાણે ઉપાલંભ આપે છે– જેમ કોઈ વ્યક્તિ મ્યાનમાંથી તલવાર બહાર કાઢી, બતાવીને કહે કે- હે આયુષ્યમાન ! આ તલવાર છે અને આ માન છે, તેમ કોઈ પુરુષ શરીરથી જીવને અલગ કરીને બતાવતા નથી કે હે આયુષ્યમાન ! આ આત્મા છે અને આ તેનાથી ભિન્ન શરીર છે, માટે જીવ અને શરીર ભિન્ન નથી, તેમ માનવું જોઈએ. १४ से जहाणामए केइ पुरिसे मुंजाओ इसीयं अभिणिव्वट्टित्ताणं उवदंसेज्जाअयमाउसो ! मुंजो, अयं इसीया । एवामेव णत्थि केइ पुरिसे अभिणिव्वट्टित्ताणं उवदंसेत्तारो- अयमाउसो ! आया अयं सरीरे । શબ્દાર્થ - મુંનાગો = મુંજ નામના ઘાસથી ય = શલાકા, સળી. ભાવાર્થ - જેમ કોઈ પુરુષ મુંજ નામના ઘાસમાંથી કોમળ સ્પર્શવાળી સળીને બહાર કાઢીને અલગ-અલગ બતાવે છે કે આયુષ્યમાન ! આ મુંજ છે અને આ સળી છે. તેમ કોઈ પુરુષ આત્માને અલગ કરીને બતાવતા નથી કે હે આયુષ્યમાન ! આ આત્મા છે અને આ શરીર છે. |१५ से जहाणामए केइ पुरिसे मंसाओ अढि अभिणिव्वट्टित्ताणं उवदंसेज्जा
Page #80
--------------------------------------------------------------------------
________________
|
१७
।
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
अयमाउसो ! मंसे, अयं अट्ठी । एवामेव पत्थि केइ पुरिसे अभिणिव्वट्टित्ताणं उवदंसेत्तारो- अयमाउसो ! आया, अयं सरीरे । ભાવાર્થ :- જેમ કોઈ પુરુષ માંસ અને હાડકાંને અલગ અલગ કરીને બતાવે છે કે હે આયુષ્યમાન ! આ માંસ છે અને આ હાડકાં છે, તેમ કોઈ પુરુષ શરીરથી આત્માને અલગ કરીને બતાવતા નથી કે હે આયુષ્યમાન! આ આત્મા છે અને આ શરીર છે. |१६ से जहाणामए केइ पुरिसे करतलाओ आमलकं अभिणिव्वट्टित्ताणं उवदसेज्जा- अयमाउसो ! करतले, अयं आमलए । एवामेव णत्थि केइ पुरिसे अभिणिव्वट्टित्ताणं उवदंसेत्तारो- अयमाउसो ! आया, अयं सरीरे । ભાવાર્થ :- જેમ કોઈ પુરુષ હથેળીથી આંબળાને અલગ કરીને દેખાડે છે કે હે આયુષ્યમાન ! આ હથેળી છે અને આ આંબળા છે, તેમ કોઈ પુરુષ શરીરથી આત્માને જુદો પાડીને દેખાડતા નથી કે હે આયુષ્યમાન ! આ આત્મા છે અને આ શરીર છે. १७ से जहाणामए केइ पुरिसे दहीओ णवणीयं अभिणिव्वट्टित्ताणं उवदंसेज्जाअयमाउसो ! णवणीयं, अयं दही । एवामेव पत्थि केइ पुरिसे अभिणिव्वट्टित्ताणं उवदंसेत्तारो- अयमाउसो ! आया, अयं सरीरे । ભાવાર્થ :- જેમ કોઈ પુરુષ દહીંમાંથી માખણને અલગ કાઢીને બતાવે છે કે હે આયુષ્યમાન ! આ માખણ છે અને આ દહીં છે, તેમ કોઈ પુરુષ શરીરથી આત્માને અલગ કરીને બતાવતા નથી કે હે આયુષ્યમાન ! આ આત્મા છે અને આ શરીર છે. १८ से जहाणामए केइ पुरिसे तिलहितो तेल्लं अभिणिव्वट्टित्ताणं उवदंसेज्जाअयमाउसो ! तेल्ले, अयं पिण्णाए । एवामेव पत्थि केइ पुरिसे अभिणिव्वट्टित्ताणं उवदंसेत्तारो- अयमाउसो ! आया, अयं सरीरे । शार्थ:- पिण्णाए = मोग, तेल्ले = तेस. ભાવાર્થ - જેમ કોઈ પુરુષ તલમાંથી તેલ કાઢીને બતાવે છે કે હે આયુષ્યમાન ! આ તેલ છે અને આ તલનો ખોળ છે, તેમ કોઈ પુરુષ શરીરથી આત્માને અલગ કરીને બતાવતા નથી કે હે આયુષ્યમાન ! આ આત્મા છે અને આ શરીર છે. |१९ से जहाणामए केइ पुरिसे इक्खूओ खोयरसं अभिणिव्वट्टित्ताणं उवदंसेज्जाअयमाउसो ! खोयरसे, अयं छोए । एवामेव पत्थि केइ पुरिसे अभिणिव्वट्टित्ताणं उवदंसेत्तारो- अयमाउसो ! आया, अयं सरीरे ।। शार्थ :- इक्खूओ = शे२ी खोयरसं = शे२डीनो २स छोए - शेरीन छोdi. ભાવાર્થ :- જેમ કોઈ પુરુષ શેરડીમાંથી રસ કાઢીને બતાવે છે કે હે આયુષ્યમાન ! આ શેરડીનો રસ છે અને આ તેના છોતાં છે, તેમ કોઈ પુરુષ શરીરથી આત્માને અલગ કરીને બતાવતા નથી કે હે આયુષ્યમાન આ આત્મા છે અને આ શરીર છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧: પુંડરીક
.
[ ૧૭ ]
२० से जहाणामए केइ पुरिसे अरणीओ अग्गि अभिणिव्वट्टित्ताणं उवदंसेज्जाअयमाउसो ! अरणी, अयं अग्गी । एवामेव णत्थि केइ पुरिसे अभिणिव्वट्टित्ताणं उवदंसेत्तारो- अयमाउसो ! आया, अयं सरीरे । एवं असतो असंविज्जमाणे । जेसिं तं सुयक्खायं भवइ तं जहा- अण्णो जीवो अण्णं सरीरं, तम्हा तं मिच्छा । ભાવાર્થ-જેમ કોઈ પુરુષ અરણિના લાકડામાંથી અગ્નિ પ્રગટાવીને પ્રત્યક્ષ બતાવે છે કે હે આયુષ્યમાન! આ અરણિ છે અને આ અગ્નિ છે, તેમ કોઈ પુરુષ શરીરથી આત્માને અલગ કરીને બતાવતા નથી તે આયુષ્યમાન ! આ આત્મા છે અને આ શરીર છે.
આ રીતે આત્મા શરીરથી અલગ નથી અને તેનું કોઈ સંવેદન–પ્રમાણ નથી. તેથી જે આ સિદ્ધાંતનું કથન કરે કે આત્મા અલગ છે અને શરીર અલગ છે, તે કથન મિથ્યા છે. | २१ से हंता हणह खणह छणह [छिंदह] दहह पयह आलुंपह विलुपह सहसक्कारेह विपरामुसह, एत्तावताव जीवे, णत्थि परलोए । ते णो एवं विप्पडिवेदेति, तं जहाकिरिया इ वा अकिरिया इ वा सुक्कडे इ वा दुक्कडे इ वा कल्लाणे इ वा पावए इ वा साहू इ वा असाहू इ वा सिद्धि इ वा असिद्धि इ वा णिरए इ वा अणिरए इ वा । एवं ते विरूवरूवेहिं कम्मसमारंभेहिं विरूवरूवाई कामभोगाई समारंभति भोयणाए । ભાવાર્થ :- આ શરીરથી ભિન્ન આત્માને ન માનનારા તજીવ તન્શરીરવાદી લોકાયતિક નાસ્તિકચાર્વાકદર્શનની માન્યતાઓનો સ્વીકાર કરનારા સ્વયં જીવોની હત્યા કરે છે તથા બીજાને એવો ઉપદેશ આપે છે કે આ જીવોને મારો, આ પૃથ્વી ખોદો, આ વનસ્પતિ કાપો, આ પદાર્થોને બાળો, પકાવો, લૂંટો(હનન કરો), વારંવાર લૂંટો, કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના મારી નાંખો, હેરાન કરો તથા શરીર જ જીવ છે, પરલોકગામી કોઈ જીવ ન હોવાથી પરલોક નથી, તેથી યથેષ્ટ સુખ ભોગવો. તજીવ તન્શરીરવાદી આ પ્રમાણે વિપરીત પ્રરૂપણા કરે છે કે ક્રિયા કે અક્રિયા, સુકૃત કે દુષ્કૃત, પુણ્ય કે પાપ, ભલું કે બૂરું, સિદ્ધિ કે અસિદ્ધિ, નરક કે સ્વર્ગ વગેરે કાંઈ જ નથી.
તેથી તજીવ તન્શરીરવાદીઓ વિવિધ પ્રકારના કામભોગો માટે તથા ભોજન માટે અનેક પ્રકારના કર્મ સમારંભ કરે છે.
२२ एवं एगे पागब्भिया णिक्खम्म मामगं धम्मं पण्णवेति । तं सद्दहमाणा तं पत्तियमाणा तं रोएमाणा साहु सुयक्खाए समणे ति वा माहणे ति वा । कामं खलु आउसो ! तुम पूययामो, तं जहा- असणेण वा पाणेण वा खाइमेण साइमेण वा वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुंछणेण वा । तत्थेगे पूयणाए समाउम्रिसु, तत्थेगे पूयणाए णिगायइंसु । શબ્દાર્થ :- સમાસુ = પ્રવૃત્ત થાય છે બિયાંસુ = દઢ કરે છે. ભાવાર્થ :- આ રીતે શરીરથી ભિન્ન આત્માને ન માનવાની ધૃષ્ટતા કરનારા કોઈ નાસ્તિક પોતાના મતાનુસાર પ્રવ્રજ્યા ધારણ કરીને “મારો ધર્મજ સત્ય છે એવી પ્રરૂપણા કરે છે. આ તજીવ તન્શરીરવાદમાં શ્રદ્ધા રાખીને, પ્રતીતિ અને રુચિ કરીને કોઈ રાજા આદિ તે તજીવ તન્શરીરવાદીને કહે છે- હે શ્રમણ !
Page #82
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
હે બ્રાહ્મણ ! આપે અમને આ તજીવ તત્સરીવાદ રૂપ ઉત્તમ ધર્મનું નિરૂપણ કરી સમજાવ્યું તે બહુ સારું કર્યું. હે આયુષ્યમાન ! અમે આપનો સત્કાર કરીએ છીએ; અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અથવા વસ્ત્ર, પાત્ર, કંબલ અથવા પાદ-પ્રોપ્શન વગેરેથી સન્માન કરીએ છીએ. આમ કહીને કેટલા ય રાજા વગેરે તેમની પૂજામાં પ્રવૃત્ત થાય છે અથવા તે તજીવ તસ્કૃરીરવાદી પોતાની પૂજા-પ્રતિષ્ઠામાં પ્રવૃત્ત થઈ જાય છે અને તે રાજા વગેરેને પોતાની પૂજા-પ્રતિષ્ઠા માટે પોતાના સિદ્ધાંતમાં દઢ કરે છે. | २३ पुवामेव तेसिं णायं भवइ- समणा भविस्सामो अणगारा अकिंचणा अपुत्ता अपस परदत्तभोई भिक्खणो, पावं कम्मं णो करिस्सामो समद्वाए । ते अप्पणा अप्पडिविरया भवति । सयमाइयंति, अण्णे वि आइयाति, अण्णं पि आइयंत समणुजाणंति । एवामेव ते इत्थिकामभोगेहिं मुच्छिया गिद्धा गढिया अज्झोववण्णा लुद्धा रागदोसवसट्टा । ते णो अप्पाणं समुच्छेदेति, णो परं समुच्छेदंति, णो अण्णाई पाणाई भूयाई जीवाई सत्ताई समुच्छेदेति । पहीणा पुव्वसंजोगं, आरियं मग्गं असंपत्ता, इति ते णो हव्वाए णो पाराए, अंतरा कामभोगेसु विसण्णा । इति पढमे पुरिसज्जाए तज्जीवतस्सरीरिए आहिए । શબ્દાર્થ -ળવં = પ્રતિજ્ઞા સર્વ = સ્વયં(પોતે) આતિ = પરિગ્રહ સ્વીકારે છે રાવોલવસE = રાગદ્વેષને વશીભૂત સમુછેલૈંતિ = મુક્ત કરી શકે છે મરિયં મા = આર્યમાર્ગને સંપત્તા = પ્રાપ્ત ન થતાં વિસા = નિમગ્ન, આસક્ત તનવતસરશિપ = તજીવ તન્શરીરવાદી, જે જીવ તે જ શરીર અને શરીર તે જ જીવ, એમ માનનારા. ભાવાર્થ:- તજીવ તન્શરીરવાદીઓ પહેલાં આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે કે અમે શ્રમણ થશું, ઘરબારનો ત્યાગ કરી અણગાર થશું, સર્વ પરિગ્રહનો, પુત્ર-પરિવારનો, પશુ આદિનો ત્યાગ કરશું, બીજા દ્વારા અપાયેલી ભિક્ષાનો સ્વીકાર કરનાર ભિક્ષુ બનીને, પાપકર્મનો ત્યાગ કરશું, આ પ્રકારની પ્રતિજ્ઞા કરીને શ્રમણ ધર્મમાં ઉદ્યમવંત થાય છે, પરંતુ દીક્ષા ગ્રહણ કરીને પણ તે સ્વયં પાપકર્મોથી નિવૃત્ત થતા નથી. તે સ્વયં પરિગ્રહને ગ્રહણ કરે છે, બીજાને ગ્રહણ કરાવે છે અને પરિગ્રહ ગ્રહણ કરનારાની અનુમોદના કરે છે; તેઓ સ્ત્રી તથા અન્ય કામભોગોમાં આસક્ત, વૃદ્ધ, તેમાં અત્યંત ઇચ્છા અને લાલસાવાળા, લોભી, રાગદ્વેષને વશીભૂત અને ચિંતાતુર રહે છે. તેઓ પોતાના આત્માને સંસારના કર્મબંધનથી મુક્ત કરી શકતા નથી કે બીજાને મુક્ત કરાવી શકતા નથી, તેમજ બીજા પ્રાણ, ભૂત, જીવ કે સત્ત્વોને મુક્ત કરી શકતા નથી. તેઓ સ્ત્રી-પુરુષ, ધન, ધાન્ય વગેરે પૂર્વસંયોગથી ભ્રષ્ટ થયેલા છે અને સમ્યગ્દર્શનાદિથી યુક્ત મોક્ષમાર્ગને પામી શકતા નથી. આ રીતે તેઓ આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના વચ્ચે જ કામભોગોમાં આસક્ત થઈ જાય છે. આ તજીવ તન્શરીરવાદી મતવાળા પ્રથમ પુરુષનું કથન થયું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સજીવ તન્શરીરવાદીઓની માન્યતાઓનું નિરૂપણ છે. તજજીવ તન્શરીરવાદી- શરીર તે જ જીવ છે અને જીવ છે તે શરીર છે. શરીરની ઉત્પત્તિ સાથે જીવની ઉત્પત્તિ અને શરીરના નારા સાથે જીવનો નાશ થાય છે. આ પ્રકારની માન્યતા–વિચારધારાવાળા તજીવ તન્શરીરવાદી કહેવાય છે. તેઓ પોતાના મતની પુષ્ટિ માટે આ રીતે કથન કરે છે– (૧) શરીરથી ભિન્ન
Page #83
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧: પુંડરીક
|
[ ૧૮ ]
જીવ નામની શક્તિનો કોઈ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કે સંસ્થાન જણાતું નથી. (૨) તલવાર અને માનની જેમ, મુંજ અને સળીની જેમ, માંસ અને હાડકાની જેમ, હથેળી અને આંબળાની જેમ, દહીં અને માખણની જેમ, તલના ખોળ અને તેલની જેમ, શેરડીનો રસ અને તેના છોતાંની જેમ, અરણિના લાકડા અને અગ્નિની જેમ જીવ અને શરીર બંને ભિન્ન-ભિન્ન જણાતા નથી.
શરીરથી ભિન્ન જીવ ન હોવાથી પરલોક, સ્વર્ગ, નરક આદિ પણ હોતા નથી અને તેથી તેઓ નિરંકુશપણે હિંસા, અસત્ય, ચોરી આદિ પાપપ્રવૃત્તિઓનું સેવન કરે છે, તેમને પાપ-પુણ્ય, ધર્મ-અધર્મ, હેય-ઉપાદેયનો વિવેક રહેતો નથી. તેમના મતાનુસાર
यावज्जीवेत् सुखं जीवेत्, ऋणं कृत्वा घृतं पिबेत् ।
भस्मीभूतस्य देहस्य, पुनरागमनं कुतः ॥१॥
જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સુખપૂર્વક જીવવું. જો સુખ સામગ્રી ન હોય તો બીજા પાસેથી કરજ કરીને પણ ખાઓ, પીવો, મોજ મજા કરો. શરીર ભસ્મીભૂત થાય, તેની સાથે જ આત્માપણ ભસ્મીભૂત થઈ જાય છે. પરલોકમાં જનાર કોઈ નથી અર્થાત્ પાંચભૂતથી બનેલું શરીર તે ભૂતોના નાશ થવાથી નષ્ટ થઈ જાય છે; તેની સાથે જ પાંચભૂતોના સંયોગથી ઉત્પન્ન થયેલો આત્મા પણ નષ્ટ થઈ જાય છે, તેનું અસ્તિત્વ રહેતું નથી.
શરીર અને જીવને એક જ રૂપે સ્વીકારનારા તજીવ તારીરવાદીની માન્યતા યથાર્થ નથી કારણ કે પ્રત્યેક પ્રાણી પોત-પોતાના જ્ઞાનનો અનુભવ કરે છે, પશુ-પક્ષીઓમાં પણ પોતાના હિત-અહિતની ચેષ્ટા જ્ઞાનપૂર્વક થતી જોઈ શકાય છે. તેથી સૂક્ષ્મ કે સ્થૂલ સર્વ જીવોમાં જ્ઞાનગુણ છે.
જ્ઞાન તે ગુણ છે. કોઈ પણ ગુણને ધારણ કરનાર ગુણી અવશ્ય હોય છે, ગુણી વિના ગુણ હોતા નથી. તેથી જ્ઞાન ગુણને ધારણ કરનાર ગુણી–આત્મા અવશ્ય છે અને જ્ઞાન અરૂપી હોવાથી આત્મા પણ અરૂપી છે.
જો શરીરથી ભિન્ન આત્મા ન હોય અને માત્ર પાંચ ભૂત જ હોય તો યુવાન અને સ્વસ્થ પ્રાણીનું મૃત્યુ થાય જ નહીં, કારણ કે મૃત્યુ થવા છતાં તેના શરીરમાં પાંચભૂત તો રહે જ છે. તેમ છતાં જીવોના જન્મ-મરણ પ્રત્યક્ષ જોવા મળે છે. આયુષ્ય પૂર્ણ થતાં આત્મા તે શરીરનો ત્યાગ કરીને અન્યત્ર જાય છે, તેને જ વ્યવહારમાં આપણે મૃત્યુ કહીએ છીએ અને આત્મા નવું શરીર ધારણ કરીને નવા શરીરમાં રહે છે, તેને આપણે જન્મ કહીએ છીએ. આત્મા સ્વયં અજર અમર સૈકાલિક શાશ્વત હોવા છતાં તેના કર્મ પ્રમાણે જન્મ-મરણ રૂપ અવસ્થાઓ બદલાયા કરે છે.
આ રીતે શરીરથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપી આત્મા પ્રત્યક્ષથી, અનુમાનથી અને આગમ પ્રમાણથી સિદ્ધ છે. આત્માની સિદ્ધિ થતાં જ તેના કર્મ, પુણ્ય-પાપ, સ્વર્ગ-નરક આદિ સહજ રીતે સિદ્ધ થઈ જાય છે.
તજીવ તન્શરીરવાદીઓ કદાચ પુત્ર-પરિવાર, ધન-ધાન્ય આદિનો ત્યાગ કરીને સંયમનો સ્વીકાર કરે, પાપના ત્યાગની પ્રતિજ્ઞા કરે તેમ છતાં તેમની દષ્ટિ જ વિપરીત હોવાથી તેમની વૃત્તિ કે પ્રવૃત્તિમાં પરિવર્તન થતું નથી. તેઓ ફરી ફરી પાપસેવન કરે જ છે. ઇન્દ્રિય વિષયોમાં આસક્ત થાય છે. સંયમી જીવનમાં આત્મ સાધના કરી શકતા નથી, તેથી તેઓ તો ઘણે તો ;, આ ઉક્તિ અનુસાર સંસારનો ત્યાગ કર્યો હોવાથી પૂર્વ સંયોગથી દૂર થઈ ગયા હોય છે અને જ્ઞાન-દર્શન ચારિત્રની આરાધના ન થવાથી મોક્ષ માર્ગને પ્રાપ્ત કરી શકતા નથી. તેમજ પોતાના દુરાગ્રહથી અન્ય ભોળા જીવોને પણ વિપરીત માન્યતામાં ફસાવે છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
બીજો પુરુષ ઃ પાંચ મહાભૂતવાદી :
-
२४ अहावरे दोच्चे पुरिसजाए पंचमहब्भूइए त्ति आहिज्जइ- इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति अणुपुव्वेणं लोयं उववण्णा, तं जहा - आरिया वेगे एवं जाव दुरूवा वेगे । तेसिं च णं महं एगे राया भवइ महया; एवं चेव णिरवसेसं जाव सेणावइपुत्ता । तेसिं च णं एगइए सड्ढी भवइ, कामं तं समणा य माहणा पहारिंसु गमणाए । तत्थ अण्णयरेणं धम्मेणं पण्णत्तारो वयमिमेणं पण्णवइस्सामो, से एवमायाणह भयंतारो ! जहा मे एस धम्मे सुअक्खाए सुपण्णत्ते भवइ ।
શબ્દાર્થ:- ભયંતારો = હે સભાસદો ! હે પુરુષો ! આ શ્રોતાઓને આદર સહિતનું સંબોધન છે. ભાવાર્થ:- ત્યાર પછી બીજો પુરુષ પંચમહાભૂતવાદિક છે– આ મનુષ્ય લોકમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ વગેરે દિશાઓમાં ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારના મનુષ્યો રહે છે. તેમાં કેટલાક આર્ય, કેટલાક અનાર્ય યાવત્ કેટલાક સુંદર, કેટલાક બેડોળ હોય છે. તેમાં કોઈ રાજા હોય છે. તે રાજા મહાન આદિ પૂર્વ સૂત્રોક્ત વિશેષણોથી યુક્ત હોય છે અને તેમની રાજપરિષદ પણ પૂર્વ સૂત્રોક્ત સેનાપતિ પુત્ર વગેરેથી યુક્ત હોય છે. તે સભાસદોમાંથી કોઈ પુરુષ શ્રદ્ધાવાન હોય છે. તે શ્રદ્ધાવાન પુરુષ ધર્મ પ્રાપ્તિની ઇચ્છાથી કોઈ શ્રમણ કે બ્રાહ્મણ પાસે જાય છે. ત્યારે ધર્મની પ્રરૂપણા કરનાર કોઈ શ્રમણ કે બ્રાહ્મણ એ પ્રમાણે નિશ્ચય કરે છે કે અમે આ ધર્મશ્રદ્ધાળુ પુરુષની સમક્ષ અમારા ધર્મની પ્રરૂપણા કરશું. તેમ નિર્ણય કરીને ધર્મનું કથન કરે છે. કથન કરીને અંતે કહે છે કે હે પુણ્યવાન પુરુષો ! હું જે કંઈ ઉત્તમ ધર્મનો બોધ આપી રહ્યો છું, તેને આપ પૂર્વ પુરુષો દ્વારા સમ્યક પ્રકારે પ્રરૂપિત અને સત્ય સમજો.
२५ इह खलु पंच महब्भूया जेहिं णो विज्जइ किरिया इ वा अकिरिया इवा सुकडे इ वा दुक्कडे इ वा कल्लाणे इ वा पावए इ वा साहू इ वा असाहू इ वा सिद्धि इ वा असिद्धि इ वा णिरए इ वा अणिरए इ वा अवि यंतसो तणमायमवि । ભાવાર્થ:- આ જગતમાં પંચમહાભૂત છે અર્થાત્ સમગ્ર સંસાર પંચમહાભૂતાત્મક છે. જેમાં પંચમહાભૂત દ્વારા જ આપણી સર્વ ક્રિયાઓ થાય છે. આત્મામાં ક્રિયા કે અક્રિયા, સુકૃત કે દુષ્કૃત, પુણ્ય કે પાપ, સારું કે ખરાબ, સિદ્ધિ કે અસિદ્ધિ, નરકગતિ કે નરકથી ભિન્ન અન્યગતિ યોગ્ય કોઈ ક્રિયા થતી નથી. વિશેષ શું કહેવું ? એક તણખલાની હલવા માત્રની ક્રિયા પણ પાંચ મહાભૂતોથી થાય છે.
२६ तं च पदुद्देसेणं [पिहुद्देसेणं ] पुढोभूयसमवायं जाणेज्जा, तं जहा- पुढवी एगे महब्भू, आऊ दोच्चे महब्भूए, तेऊ तच्चे महब्भूए, वाऊ चउत्थे महब्भू, आगासे पंचमे महब्भूए । इच्चेए पंच महब्भूया अणिम्मिया अणिम्माविया अ णो कित्तिमा णो कडगा अणाइया अणिहणा अवंझा अपुरोहिया सतंता सासया । શબ્દાર્થ :- વુદ્દેશેળ [fપદુદ્દેસેળ] = પૃથક્ ઉદ્દેશથી, જુદાં-જુદાં નામથી ભૂલસમવાય = ભૂત સમૂહને (પૃથ્વી, પાણી આદિ પાંચ મહાભૂતને) આrs = આકાશ જ્ઞિિમ્નયા = અનિર્મિત જ્ઞખિમ્માવિયા = બીજા
For Private Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧ : પુંડરીક
દ્વારા પણ નિર્માણ નહીં કરાયેલા વિત્તિમા = કૃત્રિમ અખિહળા = નાશરહિત અવજ્ઞા = અવંધ્ય, અવશ્ય કાર્ય કરનાર, અપુરોહિયા = કાર્યમાં પ્રવૃત્ત ન કરનાર સત્તતા = સ્વતંત્ર સાલયા = શાશ્વત.
ભાવાર્થ :– તે ભૂત-સમૂહને જુદા-જુદા નામથી ઓળખવા જોઈએ, જેમ કે– પૃથ્વી એક મહાભૂત છે, જળ બીજું મહાભૂત છે, અગ્નિ ત્રીજું મહાભૂત છે, વાયુ ચોથું મહાભૂત અને આકાશ પાંચમું મહાભૂત છે. આ પાંચ મહાભૂતો કોઈ કર્તા દ્વારા નિર્મિત નથી કે અન્ય દ્વારા પણ નિર્માણ કરાવેલા નથી, તે અમૃત છે, અન્યની અપેક્ષા રહિત છે, અકૃત્રિમ છે, તે અનાદિ, અનંત, અવશ્ય કાર્ય કરનાર છે. તેને કાર્યમાં પ્રવૃત્ત કરનાર કોઈ બીજો પદાર્થ નથી, તે સ્વતંત્ર તેમજ શાશ્વત-નિત્ય છે.
૨૧
२७ आयछट्ठा पुण एगे एवमाहु- सतो णत्थि विणासो, असतो णत्थि संभवो । ए तावताव जीवकाए, एतावताव अत्थिकाए, एतावताव सव्वलोए, एवं मुहं लोगस्स करणयाए, अवियंतसो तणमायमवि ।
से किणं किणावेमाणे, हणं घायमाणे, पयं पयावेमाणे, अवि अंतसो पुरिसमवि विक्किणित्ता घायइत्ता, एत्थ वि जाणाहि णत्थि एत्थ दोसो ।
ભાવાર્થ :- કેટલાક(સાંખ્યવાદી) પંચમહાભૂત અને છઠ્ઠા આત્મતત્ત્વને માને છે. તેઓ એમ કહે છે કે સત્નો વિનાશ નથી થતો ને અસત્ ની ઉત્પત્તિ નથી થતી, પંચમહાભૂત જીવ કાય છે, પંચભૂતોનું અસ્તિત્વ માત્ર જ અસ્તિકાય છે, સમગ્ર લોક પંચમહાભૂત રૂપ છે, આ પંચમહાભૂત જ લોકનું મુખ્ય કારણ છે. વિશેષ શું કહેવું? તણખલાનું કંપન માત્ર પણ આ પંચમહાભૂતોથી જ થાય છે.
આ દૃષ્ટિએ આત્મા અસત્ અથવા અકિચિત્કર હોવાથી સ્વયં ય-વિક્રય કરે કે કરાવે, અન્ય જીવોનો પ્રાણઘાત કરે કે કરાવે, સ્વયં રાંધે કે બીજા પાસે રંધાવે, ઉપલક્ષણથી આ બધાં અસદનુષ્ઠોનોનું અનુમોદન કરે અને કોઈ પુરુષની દાસ તરીકે ખરીદી કરી તેનો ઘાત કરે, તો પણ તે પુરુષ દોષનો ભાગીદાર થતો નથી કારણ કે આ બધી પાપપ્રવૃત્તિમાં કોઈ દોષ નથી, એ પ્રમાણે જાણો.
२८ ते णो एयं विप्पडिवेर्देति, तं जहा- किरिया इ वा जाव अणिरए इ वा । ए वामेव ते विरूवरूवेहिं कम्मसमारंभेहिं विरूवरूवाइं कामभोगाई समारंभइ भोयणाए । एवामेव ते अणारिया विप्पडिवण्णा तं सद्दहमाणा तं पत्तियमाणा जाव इति ते जो हव्वाए णो पाराए, अंतरा कामभोगेसु विसण्णा ।
दोच्चे पुरिसज्जाए पंचमहब्भूइए त्ति आहिए ।
શબ્દાર્થઃ-વિકિવ = વિપરીત વિચારવાળા.
ભાવાર્થ :- પંચ મહાભૂતવાદી આ પ્રમાણે વિપરીત પ્રરૂપણા કરે છે કે ક્રિયા-અક્રિયા, પુણ્ય-પાપ, નરક કે નરકથી ભિન્ન કોઈ ગતિ નથી. તેઓ વિવિધ પ્રકારના કામભોગની પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારની પાપ પ્રવૃત્તિ દ્વારા આરંભ-સમારંભ કરે છે. આ રીતે તેઓ અનાર્ય છે, વિપરીત માન્યતાવાળા છે. તે વિપરીત માન્યતાની જ શ્રદ્ધા અને પ્રરૂપણા કરતા યાવત્ આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના વચ્ચે જ કામભોગમાં ફસાઈને ખેદને પામે છે. આ રીતે અહીં બીજો પુરુષ પાંચ મહાભૂતવાદી કહેવામાં આવ્યો છે.
For Private Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
૨૨ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પંચમહાભૂતવાદ અને આત્મષષ્ઠવાદનું સ્વરૂપ અને તેનો સ્વીકાર કરનારાઓની મોક્ષ પ્રાપ્તિમાં અસફળતાનું પ્રતિપાદન છે. પંચ મહાભૂતવાદ- સર્વ લોકવ્યાપી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, આ પાંચ મહાભૂત
જ્યારે શરીર રૂપે પરિણત થાય, ત્યારે ચૈતન્ય ઉત્પન્ન થાય છે અને તેના વિનાશથી જીવનો પણ વિનાશ થાય છે. જેમ પાણીના પરપોટા પાણીમાંથી ઉત્પન્ન થાય અને પાણીમાં જ વિલીન થાય છે. પાણીના પરપોટા પાણીથી ભિન્ન નથી તેમ પાંચ મહાભૂતથી ભિન્ન કાંઈ જ નથી. સમગ્ર સંસાર, સંસારની સમસ્ત ક્રિયાઓ, લોકની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનું કારણ પંચમહાભૂત જ છે. લોકમાં પંચ મહાભૂત જ સર્વસ્વ હોવાથી તે મહાભૂત કહેવાય છે. આ પાંચમહાભૂત સ્વયં અનાદિ-અનંત, અકૃત, અનિર્મિત, ઈશ્વરાદિ દ્વારા અપ્રેરિત સ્વયં સ્વતંત્ર છે. આત્મષષ્ઠવાદ– સાંખ્યવાદી પૂર્વોક્ત પાંચ મહાભૂત તથા છઠ્ઠા આત્માને માને છે. તેઓના મતે છે એ તત્ત્વ શાશ્વત છે. તેનો નાશ કદાપિ થતો નથી, આ રીતે તેઓ આત્માને માને છે પરંતુ તેને નિષ્ક્રિય માને છે.
તેઓના મતાનુસાર સર્વ કાર્યો કરનાર પ્રકૃતિ છે. સત્ત્વ, રજ અને તમ આ ત્રણ પદાર્થ સંસારનું મૂળભૂત કારણ છે. આ ત્રણ પદાર્થોની સામ્ય અવસ્થાને જ પ્રકૃતિ કહે છે.
પ્રકૃતિમાંથી બુદ્ધિ અને બુદ્ધિથી અહંકારની ઉત્પત્તિ થાય છે. અહંકારમાંથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પાંચ તન્માત્રા(સૂક્ષ્મ ભૂતો) તથા પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન, આ સોળ ગુણ ઉત્પન્ન થાય છે. પાંચ તન્માત્રાથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ મહાભૂત, ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રકૃતિ + બુદ્ધિ + અહંકાર + ૧૬ ગુણ + ૫ મહાભૂત, સર્વ મળીને ૨૪ પદાર્થ થાય છે. તે સમસ્ત વિશ્વના પરિચાલક છે અને પચીસમું પુરુષ–આત્મતત્ત્વ છે, પરંતુ પુરુષ બુદ્ધિ દ્વારા ગૃહિત પદાર્થોને પ્રકાશિત કરે છે તે સિવાય તે કાંઈ જ કરતો નથી. પુણ્ય-પાપ આદિ સમસ્ત કાર્ય પ્રકૃતિથી જ થાય છે. તેથી પુરુષ પુણ્ય-પાપથી બંધાતોનથી. પુરુષ એટલે આત્મા સદાય અલિપ્ત જ રહે છે.
આત્મામાં સત્વગુણની વૃદ્ધિ થાય, ત્યારે શુભ કાર્યો થાય, રજોગુણની વૃદ્ધિ થાય ત્યારે પુણ્ય-પાપ બંને મિશ્રિત થાય, તમોગુણની વૃદ્ધિ થાય ત્યારે હિંસા, ચોરી આદિ અશુભ કાર્યો થાય છે. આ રીતે સત્વ, રજ અને તમોગુણની હાનિ-વૃદ્ધિથી જ જગતના સમસ્ત કાર્યો થયા કરે છે. આત્મા સ્વયં નિષ્ક્રિય રહે છે.
પંચમહાભૂતવાદ કે આત્મષષ્ઠવાદ–સાંખ્યવાદીઓનું કથન વિચારવાન પુરુષોની દષ્ટિએ સર્વથાનિઃસાર તથા યુક્તિરહિત પ્રતીત થાય છે. તેઓ પુરુષને ચેતન અને પ્રકૃતિને અચેતન તથા નિત્ય કહે છે તે યોગ્ય નથી. અચેતન અને નિત્ય સ્વરૂપી પ્રકૃતિથી વિશ્વની ઉત્પત્તિ થાય, તે શક્ય નથી. પ્રકૃતિ જડ અને જ્ઞાન રહિત છે. તેમજ સાંખ્ય મતાનુસાર સતુનો નાશ થતો નથી અને અસતની ઉત્પત્તિ નથી અને આ લોકમાં પ્રકૃતિ અને પુરુષ બે જ તત્ત્વ હોય, તો અન્ય તત્ત્વો ઉત્પન્ન કેવી રીતે થાય? પુણ્ય-પાપ આદિ પ્રકૃતિ કરે અને તેનું ફળ પુરુષને ભોગવવું પડે, તો એક કર્મનું ફળ બીજાને ભોગવવું પડે, આ સિદ્ધાંત પણ યુક્તિ સંગત નથી.
પંચમહાભૂત જડ હોવાથી તેમાંથી ચૈતન્ય તત્ત્વની ઉત્પત્તિ કદાપિ થઈ શકતી નથી. સંક્ષેપમાં પંચમહાભૂતવાદ કે આત્મષષ્ઠવાદના સિદ્ધાંતો મિથ્યાત્વ અને અજ્ઞાન કર્મના નિમિત્તથી ઉત્પન્ન થાય છે તે
Page #87
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧: પુંડરીક
_
૨૩ |
તર્કસંગત અને વ્યવહાર સંગત પણ નથી. જગતના વિવિધ ચરાચર પ્રાણી, તેની પરંપરાઓ અને પુદ્ગલ યુક્ત આ સર્વ સંસાર ક્રમની સંગતિ તેઓના અજ્ઞાનજન્ય સિદ્ધાંતોથી થઈ શકતી નથી.
જો પુણ્ય-પાપ આદિ ન હોય, તો ધર્મ-કર્મ સસ્પ્રવૃત્તિઓ આદિનો નાશ થાય છે અને સંસાર વર્ધક સ્વચ્છંદતા અને સંસારાસક્તિ, ભોગાસક્તિ આદિ ભાગો પુષ્ટ થાય છે, પાપ ત્યાગ અને મોક્ષ માર્ગનાં પરાક્રમ પ્રત્યે અનુત્સાહ ઉત્પન્ન થાય છે. તેના પરિણામે જીવ સદા પતનો—ખી થતો જાય છે તથા જન્મ-મરણ રૂપ સંસાર પરિભ્રમણ અને નરક નિગોદના દુઃખોને પામે છે. ત્રીજો પુરુષ : ઈશ્વર કારણવાદી - | २९ अहावरे तच्चे पुरिसजाए ईसरकारणिए त्ति आहिज्जइ । इह खलु पाइणं वा जाव संतेगइया मणुस्सा भवति अणुपुव्वेणं लोय उववण्णा, तं जहा- आरिया वेगे जाव तेसिं च णं महंते एगे राया भवइ जाव सेणावइपुत्ता । तेसिं च णं एगइए सड्डी भवइ, कामं तं समणा य माहणा य पहारिंसु गमणाए जाव जहा मे एस धम्मे सुअक्खाए सुपण्णत्ते भवइ । ભાવાર્થ - ત્યાર પછી ઈશ્વરકારણિક નામના ત્રીજા પુરુષનું વર્ણન કરવામાં આવે છે.
આ મનુષ્ય લોકમાં પૂર્વ-પશ્ચિમ વગેરે દિશાઓમાં ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારના મનુષ્યો રહે છે. તેમાં કેટલાક આર્ય, કેટલાક અનાર્ય હોય છે. તેમાં કોઈ રાજા અને તેની રાજપરિષદ, સેનાપતિપુત્ર વગેરેથી યુક્ત હોય છે. તે સભાસદોમાંથી કોઈ પુરુષ શ્રદ્ધાવાન હોય છે. તે શ્રદ્ધાવાન પુરુષ ધર્મ પ્રાપ્તિની ઇચ્છાથી કોઈ શ્રમણ કે બ્રાહ્મણ પાસે જાય છે. ધર્મની પ્રરૂપણા કરનાર કોઈ શ્રમણ કે બ્રાહ્મણ એ પ્રમાણે નિશ્ચય કરે છે કે અમે આ ધર્મશ્રદ્ધાળુ પુરુષની સમક્ષ અમારા ધર્મની પ્રરૂપણા કરશું. તેમ નિર્ણય કરીને ધર્મનું કથન કરે છે. કથન કરીને અંતે કહે છે કે હે પુણ્યવાન પુરુષો ! હું જે ઉત્તમ ધર્મનો બોધ આપી રહ્યો છું, તેને આપ પૂર્વ પુરુષો દ્વારા સમ્યક પ્રકારે પ્રરૂપિત અને સત્ય સમજો. ३० इह खलु धम्मा पुरिसादीया पुरिसोत्तरिया पुरिसप्पणीया पुरिससंभूया पुरिसपज्जोइया पुरिसमभिसमण्णागया पुरिसमेव अभिभूय चिटुंति ।
__से जहाणामए गंडे सिया सरीरे जाए सरीरे संवुड्ढे सरीरे अभिसमण्णागए सरीरमेव अभिभूय चिट्ठइ । एवामेव धम्मा वि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय વિતિ | શબ્દાર્થ:- પુરાવવા = પુરુષાદિક, પુરુષ(ઈશ્વર) કારણ છે પુરતોરિયા = પુરુષોત્તરા, ઈશ્વર કાર્ય છે પુરિબળવા = પુરુષ પ્રણીત, ઈશ્વર વડે રચાયેલ પુરસંપૂયા = પુરુષસંભૂત-ઈશ્વરથી ઉત્પન્ન થયેલા રિસન્નોફા = પુરુષપ્રદ્યોતિત, ઈશ્વરથી પ્રકાશિત પુરસમસમMITય = પુરુષ અભિસમન્વાગત, ઈશ્વરના અનુગામી ગામમૂથ = વ્યાપ્ત ડે = ગૂમડું. ભાવાર્થ :- આ જગતમાં જડ કે ચેતન જેટલા પદાર્થો છે, તે બધા પુરુષાદિક અર્થાત્ તેનું આદિ કારણ ઈશ્વર છે; ઈશ્વર જ બધા પદાર્થોનું કાર્ય છે, બધા પદાર્થો ઈશ્વર દ્વારા રચિત છે, ઈશ્વરથી ઉત્પન્ન થયેલા છે,
Page #88
--------------------------------------------------------------------------
________________
[ ૨૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ઈશ્વર દ્વારા પ્રકાશિત છે, ઈશ્વરના અનુગામી છે, ઈશ્વરનો આધાર લઈને સ્થિત છે.
જેમ કોઈ પ્રાણીના શરીરે થયેલું ગૂમડું શરીરથી જ ઉત્પન્ન થાય છે, શરીરમાં જ વધે છે, શરીરનું જ અનુગામી બને છે અને શરીરનો જ આધાર લઈને ટકે છે, તે રીતે સર્વ પદાર્થો ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે, ઈશ્વરથી જ વૃદ્ધિ પામે છે, ઈશ્વરના જ અનુગામી છે, ઈશ્વરનો આધાર લઈને જ સ્થિત રહે છે. ३१ से जहाणामए अरइयं [अरई] सिया सरीरे जाया, सरीरे संवुड्डा, सरीरे अभिसमण्णागए सरीरमेव अभिभूय चिट्ठइ । एवामेव धम्मा पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिट्ठति । ભાવાર્થ :- જેમ અરતિ- ફોડલીઓ શરીરમાં જ ઉત્પન્ન થાય છે, શરીરમાં જ વધે છે, શરીરની અનુગામી બને છે અને શરીરને જ મુખ્ય આધાર બનાવીને પીડા કરે છે, તે રીતે સમસ્ત પદાર્થો ઈશ્વરથી જ ઉત્પન્ન થાય, તેનાથી વૃદ્ધિ પામે અને તેના આશ્રયથી જ સ્થિત થાય છે. |३२ से जहाणामए वम्मिए सिया पुढविजाए पुढविसंवुड्डे पुढविअभिसमण्णागए पुढविमेव अभिभूय चिट्ठइ । एवामेव धम्मा वि पुरिसादिया जाव अभिभूय चिट्ठति । શબ્દાર્થ:- વણિ = રાફડો. ભાવાર્થ - જેમ રાફડો પૃથ્વીથી ઉત્પન્ન થાય છે, પૃથ્વીમાં જ વધે છે અને પૃથ્વીનો જ અનુગામી બને છે તથા પૃથ્વીનો જ આશ્રય લઈને રહે છે, તેમજ સમસ્ત પદાર્થો પણ ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે અને ઈશ્વરના જ અનુગામી બનીને ઈશ્વરના આધારે જ સ્થિત થઈને રહે છે. |३३ से जहाणामए रुक्खे सिया पुढविजाए पुढविसंवुड्डे पुढविअभिसमण्णागए पुढविमेव अभिभूय चिट्ठइ । एवामेव धम्मा वि पुरिसादिया जाव अभिभूय चिट्ठति । ભાવાર્થ :- જેમ કોઈ વૃક્ષ માટીમાંથી ઉત્પન્ન થાય છે, માટીથી જ વૃદ્ધિ પામે છે, માટીનું જ અનુગામી બને છે, અને માટીમાં જ વ્યાપ્ત થઈને રહે છે, તેમ બધા પદાર્થો ઈશ્વરથી ઉત્પન્ન થાય છે યાવત ઈશ્વરનો આશ્રય લઈને સ્થિત થાય છે. ३४ से जहाणामए पुक्खरणी सिया पुढविजाया जाव पुढविमेव अभिभूय चिट्ठति । एवामेव धम्मा वि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिट्ठति । ભાવાર્થ :- જેમ પુષ્કરિણી પૃથ્વીથી ઉત્પન્ન થાય છે અને યાવત્ અંતે પૃથ્વીનો આશ્રય લઈને સ્થિત થાય છે. તેમ સર્વ પદાર્થો ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે યાવત્ ઈશ્વરનો આશ્રય લઈને સ્થિત થાય છે. |३५ से जहाणामए उदगपुक्खले सिया उदगजाए जाव उदगमेव अभिभूय चिट्ठति। एवामेव धम्मा वि जाव पुरिसमेव अभिभूय चिट्ठति । શબ્દાર્થ:- ૩૬ પુજને = જળનું તળાવ. ભાવાર્થ :- જેમ કોઈ જળનું તળાવ જળથી જ ઉત્પન્ન થાય છે, જળથી જ વધે છે, જળનું અનુગામી
Page #89
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧: પુંડરીક
_
[ ૨૫ ]
બનીને, જળને જ વ્યાપ્ત કરીને રહે છે, તેમ જ સર્વ પદાર્થો ઈશ્વરથી ઉત્પન્ન થાય છે, સંવર્ધિત થાય છે અને તેના અનુગામી બનીને, તેમાં જ વ્યાપ્ત થઈને રહે છે. ३६ से जहाणामए उदगबुब्बुए सिया उदगजाए जाव उदगमेव अभिभूय चिट्ठति। एवामेव धम्मा वि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिट्ठति । શબ્દાર્થ:- ૩૧ળવુqણ = પાણીનો પરપોટો. ભાવાર્થ :- જેમ કોઈ પાણીનો પરપોટો પાણીમાંથી ઉત્પન્ન થાય છે, પાણીથી જ વધે છે, પાણીનું અનુગમન કરે છે અને અંતે પાણીમાં જ વિલીન થઈ જાય છે, તેમ જ સર્વ પદાર્થો ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે અને અંતે તેમાં જ વિલીન થઈ જાય છે. |३७ जं पि य इमं समणाणं णिग्गंथाणं उद्दिट्ठ पणीयं विअंजियं दुवालसंगं गणिपिडगं, तं जहा- आयारो जाव दिट्ठिवाओ, सव्वमेयं मिच्छा, ण एयं तहियं, ण एयं आहत्तहियं । इमं सच्चं, इमं तहियं, इमं आहतहियं, ते एवं सणं कुव्वंति, ते एवं सण्णं संठवेंति, ते एवं सण्णं सोवट्ठवयंति, तमेवं ते तज्जाइयं दुक्खं णाइउदृति सउणी पंजर जहा । શબ્દાર્થ –= ઉદ્દિષ્ટપળીયં = પ્રણીત, બનાવેલું વિનંતિયં = વ્યંજિત, પ્રગટ કરાયેલ પાંગણિપિટક તરિય = તથ્ય મહત્તયં = યથાતથ્ય, યથાર્થ સMi = સંજ્ઞા, મત સંતતિ = શિક્ષા આપે છે સોવિયંતિ = સ્થાપના કરે છે સફળી = શકુની-પક્ષી પંજર = પિંજરાને બાફ૩તિ = તોડી શકતા નથી. ભાવાર્થ :- શ્રમણ-નિગ્રંથો દ્વારા કથિત, પ્રણીત, તેમના દ્વારા પ્રગટ થયેલા આચારાંગ સૂત્ર યાવતું દષ્ટિવાદ સૂત્ર પર્વતના દ્વાદશાંગ ગણિપિટક મિથ્યા છે, આ સત્ય નથી, તથ્ય નથી, યથાતથ્ય નથી. ઈશ્વર કર્તુત્વવાદ જ સત્ય છે, તથ્ય છે, યથાતથ્ય છે. તેઓ આ પ્રકારની વિચાર ધારા રાખે છે, આ પ્રકારની વિચારધારાને સ્થાપિત કરે છે, આ પ્રકારે સ્વમતનું સંસ્થાપન કરે છે. જેમ પક્ષી પિંજરાને તોડી શક્યું નથી તેમ જ ઈશ્વર કર્તુત્વવાદી તજ્જાતીય-દુરાગ્રહજન્ય દુઃખના કારણભૂત કર્મસમૂહને તોડી શકતા નથી.
३८ ते णो एयं विप्पडिवेदेति तं जहा- किरिया इ वा जाव अणिरए त्ति वा । एवं ते विरूवरूवेहिं कम्मसमारंभेहिं विरूवरूवाई कामभोगाई समारंभइ भोयणाए । एवामेव ते अणारिया विप्पडिवण्णा, तं सद्दहमाणा जाव इति ते णो हव्वाए णो पाराए, अंतरा कामभोगेसु विसण्णा ।
तच्चे पुरिसज्जाए इस्सरकारणिए त्ति आहिए । ભાવાર્થ:- ઇશ્વર કર્તૃત્વવાદી આ પ્રમાણે વિપરીત પ્રરૂપણા કરે છે કે ક્રિયા-અક્રિયા, પુણ્ય-પાપ, નરક કે નરકથી ભિન્ન કોઈ ગતિ નથી. તેઓ વિવિધ પ્રકારના કામભોગની પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારની પાપપ્રવૃત્તિ દ્વારા આરંભ સમારંભ કરે છે. આ રીતે તેઓ અનાર્ય છે, વિપરીત માન્યતાવાળા છે. તેઓ વિપરીત માન્યતાની જ શ્રદ્ધા અને પ્રરૂપણા કરતા યાવતું આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના વચ્ચે જ કામ ભોગમાં ફસાઈને ખેદને પામે છે. આ રીતે અહીં ત્રીજા પુરુષ રૂપે ઈશ્વરકર્તુત્વવાદિકનું કથન કર્યું છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
[૨૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ઈશ્વર કર્તુત્વવાદ અને મોક્ષપ્રાપ્તિમાં તેની અસફળતાનું નિરૂપણ છે. ઈશ્વર કર્તવવાદ– તેમના મતાનુસાર સમગ્ર સૃષ્ટિનો કર્તા ઈશ્વર છે. ઈશ્વર એક, સર્વવ્યાપી, નિત્ય, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે. તે પોતાની ઇચ્છાનુસાર જીવોને કર્મોનું ફળ આપે છે, સ્વર્ગ-નરકમાં મોકલે છે. સમગ્ર સૃષ્ટિનું સંચાલન ઈશ્વર કરે છે.
अज्ञो जन्तुरनीशोऽयं, आत्मनः सुखदुःखयोः ।
ईक्तरप्रेरितो गच्छेत्, स्वर्ग वा क्तभ्रमेव वा ॥ આ અજ્ઞાની જીવમાં સુખ પ્રાપ્તિ કે દુઃખ મુક્તિની શક્તિ નથી, પોતાના સુખ-દુઃખનો માલિક તે સ્વયં નથી, પરંતુ ઈશ્વરની પ્રેરણાથી જ તે સ્વર્ગ કે નરકમાં જાય છે અને સુખ-દુ:ખ પ્રાપ્ત કરે છે.
આ પ્રકારની વિપરીત માન્યતાના કારણે તેઓ જગતની વિચિત્રતાના કારણભૂત ક્રિયા-અક્રિયા, પુણ્ય-પાપ, કર્મબંધ અને કર્મ મુક્તિ આદિ કોઈ પણ તત્ત્વને સ્વીકારતા નથી, તેથી તેઓ આરંભ સમારંભમાં અને કામભોગોમાં જ પ્રવૃત્ત થઈને, અનંત કર્મબંધ કરીને ઘોર સંસાર સાગરમાં ફસાઈ જાય છે, તે જીવો મોક્ષ કે મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી શકતા નથી. આત્માદ્વૈતવાદીનો સમાવેશ પણ આ તૃતીય પુરુષના વર્ણનમાં જ થાય છે. આત્મસ્વૈતવાદી- આત્માદ્વૈતવાદી એક આત્માને જ સમસ્ત વિશ્વનું કારણ કહે છે. જેમ કે
एक एव हि भूतात्मा, भूते भूते व्यवस्थितः ।
एकधा बहुधा चैव, दृश्यते जलचन्द्रवत् ॥ એક જ આત્મા સમસ્ત પ્રાણીઓમાં સ્થિત છે. તે એક હોવા છતાં અનેક કળશોના જલમાં પડતા એક ચંદ્રના અનેક પ્રતિબિંબોની જેમ ભિન્ન-ભિન્ન દેખાય છે.
આ જગતમાં જે કાંઈ થઈ ગયું છે, થાય છે અને થવાનું છે, તે સર્વ આત્મા જ છે, જેમાં પાણીનો પરપોટો પાણીમય છે, માટીના વાસણ માટીમય છે, તે જ રીતે સમસ્ત વિશ્વ આત્મા દ્વારા નિર્મિત હોવાથી આત્મામય છે. ઈશ્વર કત્વવાદી અને આત્માદ્વૈતવાદી બંને જગતના સમસ્ત કાર્યોમાં પુરુષ એટલે ઈશ્વર અથવા આત્માને કારણભૂત માને છે. તેથી આ અધ્યયનના પુંડરીક-પુષ્કરિણી સંબંધી દષ્ટાંત પૂર્વકના વર્ણનમાં તે બંનેનો સમાવેશ ત્રીજા પ્રકારના પુરુષમાં થાય છે.
ઈશ્વર અથવા આત્માને જગકર્તા માનવા ઉચિત નથી, કારણ કે જગત્કર્તા ઈશ્વર હોય, તો પ્રશ્ન થાય કે ઈશ્વરે કોની ઇચ્છાથી સૃષ્ટિનું સર્જન કર્યું ? અને ઈશ્વરનું સર્જન કોણે કર્યું? જો તેણે અન્યની પ્રેરણાથી સૃષ્ટિનું સર્જન કર્યું હોય કે ઈશ્વરનું સર્જન અન્ય કોઈએ કર્યું હોય, તો તે વ્યક્તિએ કોની ઇચ્છાથી સર્જન કર્યું? અને તે વ્યક્તિને કઈ વ્યક્તિએ ઉત્પન્ન કરી? આ રીતે સમાધાન કરતાં-કરતાં પ્રશ્નોની પરંપરાનો અંત આવતો નથી. તેથી અનવસ્થા દોષ આવે છે અને ઇચ્છા વિના જ સ્વયં સૃષ્ટિનું સર્જન થયું હોય કે ઈશ્વરનું સ્વતઃ સર્જન થયું હોય તો આ સમસ્ત સંસારનું સ્વતઃ જ સર્જન થયું છે, તેમ માનવું યથાસંગત છે, પરંતુ તેમાં કાંઈ ઈશ્વરને સંસારના કર્તા માનવાની જરૂર રહેતી નથી.
તે ઉપરાંત સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર હોય, તો પ્રશ્ન થાય કે તે ઈશ્વર સરાગી છે કે વીતરાગી? જો
Page #91
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧: પુંડરીક
_
૨૭ ]
તે સરાગી હોય, તો તે સામાન્ય મનુષ્ય જેવા જ છે તે સૃષ્ટિનું સર્જન કરી શકે નહીં. જો તે વીતરાગી હોય, તો આ સ્વર્ગ-નરક રૂપ વિચિત્ર સૃષ્ટિનું સર્જન કરી શકે નહીં, વીતરાગી પુરુષ એક જીવને પુણ્યની અને એક જીવને પાપની પ્રેરણા આપી શકે નહીં. તેથી સ્પષ્ટ થાય છે કે આ સૃષ્ટિના સર્જનહાર કે સંચાલક ઈશ્વર આદિ કોઈ વ્યક્તિ નથી. જીવ પોતાના કર્મજન્ય સંસ્કાર પ્રમાણે શુભાશુભ પ્રવૃત્તિ કરે છે, પરિણામે તદનુસાર કર્મબંધ કરીને શુભાશુભ ગતિમાં પોતેજ પરિભ્રમણ કરે છે.
તે જ રીતે એક જ આત્માને માનવો, તે પણ યોગ્ય નથી. આ જગતમાં જો એક જ આત્મા હોય તો મોક્ષ પ્રાપ્તિનો પુરુષાર્થ નિરર્થક જાય છે. આ લોકમાં અનંત જીવોની વિચિત્રતા પ્રત્યક્ષ સિદ્ધ છે, તેથી આત્માદ્વૈતવાદની માન્યતા પણ ન્યાયસંગત નથી, તે પ્રત્યક્ષ વિરુદ્ધ અને વ્યવહાર વિરુદ્ધ પ્રતીત થાય છે. ચોથો પુરુષ : નિયતિવાદી :|३९ अहावरे चउत्थे पुरिसजाए णियतिवाइए त्ति आहिज्जइ । इह खलु पाईणं वा तहेव जाव सेणावइपुत्ता वा; तेसिं च णं एगइए सड्डी भवइ, काम त समणा य माहणा संपहारिंसु गमणाए जाव जहा मे एस धम्मे सुअक्खाए सुपण्णत्ते भवइ । ભાવાર્થ:- ત્યાર પછી હવે નિયતિવાદી નામના ચોથા પુરુષનું વર્ણન કરવામાં આવે છે. આ મનુષ્યલોકમાં પૂર્વ-પશ્ચિમ વગેરે દિશાઓમાં ઉત્પન્ન થયેલા વિવિધ મનુષ્યો રહે છે. તેમાં કેટલાક આર્ય, કેટલાક અનાર્ય હોય છે. તેમાં કોઈ રાજા, સેનાપતિ, સેનાપતિ પુત્ર વગેરેથી યુક્ત રાજપરિષદ હોય છે. તે સભાસદોમાંથી કોઈ પુરુષ શ્રદ્ધાવાન હોય છે. તે શ્રદ્ધાવાન પુરુષ ધર્મપ્રાપ્તિની ઇચ્છાથી કોઈ શ્રમણ કે બ્રાહ્મણ પાસે જાય છે અને ધર્મની પ્રરૂપણા કરનાર પુરુષ તેને આ પ્રમાણે કહે છે- હું જે ઉત્તમ ધર્મનો બોધ આપું છું તેને આપ પૂર્વ પુરુષો દ્વારા સમ્યક પ્રકારે પ્રરૂપિત અને સત્ય સમજો. ४० इह खलु दुवे पुरिसा भवंति- एगे पुरिसे किरियमाइक्खइ, एगे पुरिसे णोकिरियमाइक्खइ । जे य पुरिसे किरियमाइक्खइ, जे य पुरिसे णोकिरियमाइक्खइ, दो वि ते पुरिसा तुल्ला एगट्ठा कारणमावण्णा ।
बाले पुण एवं विप्पडिवेदेइ कारणमावण्णे,तं जहा- जो अहमंसि दुक्खामि वा सोयामि वा जूरामि वा तिप्पामि वा पिडामि वा परितप्पामि वा अहं तमकासी, परो वा जं दुक्खइ वा सोयइ वा जूरइ वा तिप्पइ वा पिड्डइ वा परितप्पइ वा परो एयमकासि, एवं से बाले सकारणं वा परकारणं वा एवं विप्पडिवेदेइ कारणमावण्णे ।
मेहावी पुण एवं विप्पडिवेदेइ कारणमावण्णे- अहमंसि दुक्खामि वा सोयामि वा जूरामि वा तिप्पामि वा पिड्डामि वा परितप्पामि वा णो अहमेतमकासि परो वा जं दुक्खइ वा जाव परितप्पइ वा णो परो एयमकासि । एवं से मेहावी सकारणं वा परकारणं वा एवं विप्पडिवेदेइ कारणमावण्णे । શાર્થક-
= કારણને પ્રાપ્ત થયેલા. ઈશ્વર કર્મ આદિ સિદ્ધાંતને સુખ-દુઃખનું કારણ માનનારા અથવા નિયતિને સુખ-દુઃખનું કારણ માનનારા. આ રીતે આ શબ્દનો બે અર્થોમાં બે વાર પ્રયોગ થયો છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
[ ૨૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ભાવાર્થ - (નિયતિવાદી આ પ્રમાણે નિરૂપણ કરે છે) આ લોકમાં બે પ્રકારના પુરુષો હોય છે– એક પુરુષ ક્રિયાનું કથન કરે છે જ્યારે બીજો પુરુષ ક્રિયાનું કથન કરતો નથી(ક્રિયાનો નિષેધ કરે છે). જે પુરુષ ક્રિયાનું કથન કરે છે અને જે પુરુષ ક્રિયાનો નિષેધ કરે છે, તે બંને એક સમાન છે, એક જ અર્થવાળા અને એક જ કારણને પ્રાપ્ત થયેલા છે.(અર્થાત્ તે બંને નિયતિ પ્રમાણે જ બોલે છે.)
નિયતિવાદી પોતાના સિદ્ધાંતને સ્પષ્ટ કરે છે કે– સુખ અને દુઃખના કારણભૂત કાળ, કર્મ તથા ઈશ્વર આદિને સ્વીકારનારા અજ્ઞાની લોકો એમ સમજે છે કે હું જે કંઈ પણ દુઃખ પામી રહ્યો છું, શોક(ચિંતા) કરી રહ્યો છું, દુઃખમાં આત્મનિંદા(પશ્ચાતાપ) કરી રહ્યો છું અથવા શારીરિક શક્તિનો નાશ કરી રહ્યો છું, પીડા પામી રહ્યો છું, સંતપ્ત થઈ રહ્યો છું, તે બધું મારા કરેલા કર્મોનું જ ફળ છે તથા બીજાઓ જે દુઃખ પામે છે, શોક કરે છે, આત્મનિંદા કરે છે, શારીરિક બળનો નાશ કરે છે, પીડા પામે છે કે સંતપ્ત થાય છે, તે તેણે કરેલાં કર્મોનું ફળ છે. આ રીતે તે અજ્ઞાની લોકો કાળ, કર્મ, ઈશ્વર આદિને સુખ-દુઃખનું કારણ માનીને પોતાના તથા બીજાના સુખ-દુઃખાદિમાં પોત-પોતાના કર્મોને કારણભૂત માને છે.
પરંતુ નિયતિને સુખ-દુઃખનું કારણ માનવાવાળા બુદ્ધિમાન પુરુષ તો એમ સમજે છે કે હું જે કંઈ દુઃખ ભોગવું છું, શોકમગ્ન યાવતુ સંતપ્ત થાઉં છું, તે બધું મારા કરેલાં કર્મોનું ફળ નથી તથા બીજો પુરુષ જે દુઃખ ભોગવે છે યાવત સંતપ્ત થાય છે, તે પણ તેણે કરેલાં કર્મોનું ફળ નથી પણ આ બધો નિયતિનો પ્રભાવ છે. આ રીતે બુદ્ધિમાન પુરુષ સુખ-દુઃખના કારણભૂત નિયતિને જ સ્વીકારે છે, બીજા કારણોને સ્વીકારતા નથી. ४१ से बेमि- पाईणं वा जाव जे तसथावरा पाणा ते एवं संघायमावज्जति, ते एवं विपरियायमावज्जति, ते एवं विवेगमावज्जति, ते एवं विहाणमागच्छंति, ते एवं संगइयति । उवेहाए णो एयं विप्पडिवेदेति, तं जहा- किरिया इ वा जावणिरए इ वा अणिरए इ वा । एवं ते विरूवरूवेहिं कम्मसमारंभेहिं विरूवरूवाई कामभोगाई समारभंति भोयणाए । एवामेव ते अणारिया विप्पडिवण्णा तं सद्दहमाणा जाव इति ते णो हव्वाए णो पाराए, अंतरा कामभोगेसु विसण्णा ।
चउत्थे पुरिसजाए णियतिवाइए त्ति आहिए । શદાર્થ:- સંપાયમાવલિ = શરીરને પ્રાપ્ત થાય છે નિયિાયમાવતિ = બાલ, યુવા આદિ વિવિધ પર્યાયોને પ્રાપ્ત થાય છેfકવેરાની ઉન્નતિ = વિવેકને પ્રાપ્ત થાય છે– વિવેકવાન બને છેવિદાળમીતિક વિવિધ પ્રકારોને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- હું (નિયતિવાદી) કહું છું કે પૂર્વ આદિ દિશાઓમાં રહેનારા જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે, તે નિયતિના પ્રભાવથી જ ઔદારિક આદિ શરીર સંઘાતને પ્રાપ્ત કરે છે, નિયતિના પ્રભાવથી જ બાલ્ય, યુવા અને વૃદ્ધાવસ્થા આદિ પર્યાયોને પ્રાપ્ત કરે છે, નિયતિના પ્રભાવથી જ શરીરથી અલગ થાય છે અર્થાતુ મૃત્યુ પામે છે, નિયતિના પ્રભાવથી જ કાણા, કુબડા વગેરે વિવિધ પ્રકારોને પ્રાપ્ત કરે છે, નિયતિના પ્રભાવથી જ વિવિધ પ્રકારના સુખ દુઃખ પ્રાપ્ત કરે છે.
(શાસ્ત્રકાર કહે છે કે–) આ રીતે સર્વ શુભાશુભ કાર્યોના કારણભૂત નિયતિને સ્વીકારનારા નિયતિવાદી ક્રિયા-અક્રિયા, પુણ્ય-પાપ થાવ નરક કે નરકથી ભિન્ન અન્ય ગતિને માનતા નથી. નિયતિવાદીઓ
Page #93
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧: પુંડરીક
_
[ ૨૯ ]
વિવિધ પ્રકારનાં સાવધકર્મોનાં અનુષ્ઠાન કરીને કામ-ભોગનો ઉપભોગ કરે છે, તેથી તેઓ અનાર્ય છે. નિયતિવાદમાં શ્રદ્ધા રાખનારા તેઓ આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના વચ્ચે જ કામ-ભોગમાં ફસાઈને ખેદ પામે છે.
આ રીતે ચોથા પુરુષ રૂપે નિયતિવાદીનું કથન થયું. ४२ इच्चेए चत्तारि पुरिसजाया णाणापण्णा णाणाछंदा णाणासीला णाणादिट्ठी णाणारुई णाणारंभा णाणाअज्झवसाणसंजुत्ता पहीणपुव्वसंजोगा आरियं मग्गं असंपत्ता, इति ते णो हव्वाए णो पाराए, अंतरा कामभोगेसु विसण्णा । શબ્દાર્થ :- MITIYUT = ભિન્ન-ભિન્ન બુદ્ધિવાળા નાળાછલા = ભિન્ન-ભિન્ન અભિપ્રાયવાળા પાલીતા વિવિધ પ્રકારના શીલવાના વિવિધ પ્રકારની રુચિનગાગવાનસંગુત્તા=વિવિધ પ્રકારના અધ્યવસાયોથી સંયુક્ત પદાપુષ્ય નો T = પૂર્વસંયોગોને છોડેલા. ભાવાર્થ:- આ રીતે પૂર્વોક્ત ચારે ય પુરુષો ભિન્ન-ભિન્ન બુદ્ધિવાળા, વિભિન્ન અભિપ્રાયવાળા, વિભિન્ન આચારવાળા, વિવિધ દષ્ટિ(દર્શન)વાળા, વિવિધ રુચિવાળા, વિવિધ પ્રકારના આરંભ-સમારંભ કરનારા તથા વિવિધ વિચારધારાવાળા છે, તેમણે માતા-પિતા આદિ ગૃહસ્થાશ્રમના પૂર્વસંયોગો છોડી દીધા છે, પરંતુ મોક્ષ માર્ગને પ્રાપ્ત થયા નથી. તેથી તેઓ આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના વચ્ચે જ કામ-ભોગમાં આસક્ત બનીને ખેદને પામે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં નિયતિવાદનું સ્વરૂપ તથા તેમની મોક્ષ પ્રાપ્તિમાં અસફળતાનું નિદર્શન છે. નિયતિવાદ– આ મતાનુસાર સમસ્ત ચર-અચર જગત નિયતિથી જ બંધાયેલું છે. જે કાર્ય, જ્યારે, જે રીતે થવાનું હોય છે તે જ રીતે થાય છે, હોનહાર ફરનાર નથી. સંસારના સમસ્ત પ્રાણીઓ જે સુખ-દુઃખાદિ ભોગવે છે તે સર્વ નિયતિકૃત છે. ઘણીવાર એક જ કાર્યસિદ્ધિ માટે બે વ્યક્તિનો સમાન પુરુષાર્થ હોવા છતાં બંનેને સમાન ફળ પ્રાપ્ત થતું નથી તેથી સ્પષ્ટ થાય છે કે આ જગતની વિચિત્રતાનું કારણ કાળ, સ્વભાવ, ઈશ્વર, પુરુષાર્થ કે કર્મો નથી પરંતુ સર્વત્ર નિયતિ જ કારણભૂત છે.
આ પ્રકારની માન્યતાથી તેઓ ક્રિયા-અક્રિયા, પુણ્ય-પાપ આદિ તત્ત્વને સ્વીકારતા નથી. તેઓ નિશ્ચિત પણે આરંભ-સમારંભના કાર્યોમાં પ્રવૃત્ત થાય છે, કામભોગમાં આસક્ત બનીને સંસારમાં ફસાઈ જાય છે.
કોઈ પણ કાર્યની સિદ્ધિમાં કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને વર્તમાનનો પુરુષાર્થ તે પાંચે સમવાય કારણભૂત બને છે. એકાંત નિયતિથી જ કાર્યસિદ્ધિ થતી નથી. એક નિયતિને જ માનવાથી પુરુષાર્થ આદિનો નિષેધ થાય છે અને તેથી અનેક દોષોની સંભાવના છે.
આ રીતે તજીવ તન્શરીરવાદી, પંચ મહાભૂતવાદી કે આત્મષષ્ઠવાદી, ઈશ્વરકર્તુત્વવાદી તથા નિયતિવાદી, આ ચારે પ્રકારની માન્યતાને સ્વીકારનારા પુરુષોની દષ્ટિ જ વિપરીત હોવાથી તેઓની પ્રવૃત્તિ પણ વિપરીત જ થાય છે. તેઓ ધર્મની આરાધના માટે પુત્ર-પરિવાર આદિ સંસારનો ત્યાગ કરીને સંયમમાર્ગમાં ઉપસ્થિત થાય છે, પરંતુ તેઓ ધર્મ-અધર્મ, પુણ્ય-પાપ, બંધ-મોક્ષને સ્વીકારતા ન હોવાથી અને વિષયાસક્તિનો ત્યાગ થયો ન હોવાથી કર્મક્ષય કરી શકતા નથી, તેથી તેઓ આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના વચ્ચે જ કામભોગમાં ફસાઈ જાય છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
૩૦ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
પદાર્થો અને સંબંધોની અશરણતા :४३ से बेमि पाईण वा जाव संतेगइया मणुस्सा भवंति, तं जहा- आरिया वेगे अणारिया वेगे, उच्चागोया वेगे णीयागोया वेगे, कायमंता वेगे हस्समंता वेगे, सुवण्णा वेगे दुवण्णा वेगे, सुरूवा वेगे दुरूवा वेगे । तेसिं च णं खेत्तवत्थूणि परिग्गहियाणि भवंति, तं जहा- अप्पतरा वा भुज्जतरा वा । तेसिं च णं जण-जाणवयाई परिग्गहियाई भवंति, तं जहा- अप्पतरा वा भुज्जतरा वा; तहप्पगारेहिं कुलेहिं आगम्म अभिभूय एगे भिक्खायरियाए समुट्ठिया । सतो वा वि एगे णायओ य उवगरणं च विप्पजहाय भिक्खायरियाए समुट्ठिया; असतो वा वि एगे णायओ वा अणायओ य उवगरणं च विप्पजहाय भिक्खायरियाए समुट्ठिया भवति । ભાવાર્થ - (શ્રી સુધર્મા સ્વામી શ્રી જંબૂસ્વામીને કહે છે કે, હે જંબૂ! હું આ પ્રમાણે કહું છું કે પૂર્વ આદિ ચારે ય દિશાઓમાં વિવિધ પ્રકારના મનુષ્યો નિવાસ કરે છે, તેમાં કેટલાક આર્ય હોય છે, કેટલાક અનાર્ય હોય છે, કેટલાક ઉચ્ચ ગોત્રના અને કેટલાક નીચ ગોત્રના હોય છે, કેટલાક મનુષ્ય ઊંચા અને કેટલાક નીચા હોય છે, કેટલાકના શરીરનો રંગ સુંદર હોય છે, કેટલાકનો અસુંદર હોય છે, કેટલાક સુરૂપ હોય છે, કેટલાક કુરૂપ હોય છે. તેઓએ પોતાની માલિકીમાં થોડાં અથવા વધારે ખેતર અને મકાન વગેરે પરિગ્રહરૂપે ગ્રહણ કરેલા હોય છે, તેઓએ પોતાની માલિકીમાં થોડા-ઘણાં માણસો અને દેશોને પરિગ્રહરૂપે ગ્રહણ કરેલા હોય છે. આવા વિવિધ પ્રકારના કુળમાં જન્મેલા મનુષ્યોમાંથી કેટલાક મનુષ્યો વિષય-ભોગની આસક્તિ છોડીને ભિક્ષાવૃત્તિ ધારણ કરવાનો નિશ્ચય કરે છે. તેમાં કેટલાક મનુષ્યો વિદ્યમાન સ્વજન, પરિજન, તથા વિભિન્ન ભોગપભોગના સાધનો કે ધન-ધાન્યાદિ વૈભવને છોડીને ભિક્ષાવૃત્તિ ધારણ કરવા તત્પર બને છે અને કેટલાક મનુષ્યો અવિધમાન સ્વજન, પરિજન તથા વિભિન્ન ભોગોપભોગના સાધનોનો ત્યાગ કરીને ભિક્ષાવૃત્તિ ધારણ કરવા તત્પર થી ४४ जे ते सतो वा असतो वा णायओ अणायओ य उवगरणं च विप्पजहाय भिक्खायरियाए समुट्ठिया । पुव्वामेव तेहिं णायं भवइ, तं जहा- इह खलु पुरिसे अण्णमण्णं ममट्ठाए एवं विप्पडिवेदेइ, तं जहा- खेत्तं मे, वत्थु मे, हिरण्णं मे, सुवण्णं ને, થઇ ને, થઇને, વરસને, દૂ,વિડત-થા-પ-ર-ગ-નોત્તિ--સિનप्पवाल-रत्त-रयण-संतसार-सावएज्ज मे, सद्दा मे, रूवा मे, गंधा मे, रसा मे, फासा मे ।एते खलु मे कामभोगा, अहमवि एतेसिं । શબ્દાર્થ:- વસં = કાંસ્ય પાત્ર, કાંસાના વાસણ દૂi = દૂષ્ય, વસ્ત્ર. ભાવાર્થ-જે વિધમાન અથવા અવિધમાન સ્વજન, પરિજન, વિવિધ પ્રકારના ભોગોપભોગના સાધનોનો ત્યાગ કરીને ભિક્ષાચરી માટે તત્પર થાય છે, તે બંને પ્રકારના સાધકો પહેલેથી આ રીતે સમજી ગયા હોય છે કે આ લોકમાં મનુષ્યો પોતાનાથી ભિન્ન પર પદાર્થો વિષે મમત્વના કારણે આ પ્રમાણે માને છે કે આ ખેતર, મારું છે, આ મકાન મારું છે, આ ચાંદી મારી છે, આ સોનું, ધન, ધાન્ય, કાંસાના વાસણો, બહુમૂલ્યવાન વસ્ત્રો તથા લોખંડ આદિધાતુ મારાં છે, આ પ્રચુર ધન, ગાય, ભેંસ આદિ પશુધન, સોનું રત્ન, મણિ, મોતી, શંખ,
Page #95
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧: પુંડરીક
_
[
૩૧
]
શીલા, પ્રવાલ, લાલરત્ન-મૂંગા, પદ્મરાગ વગેરે ઉત્તમોત્તમ સારભૂત પદાર્થો મારા છે, આ કર્ણપ્રિય શબ્દો કરનારા વાજિંત્રો મારા છે, આ સુંદર અને રૂપવાન પદાર્થો મારા છે, આ અત્તર, તેલ વગેરે સુગંધિત પદાર્થો મારા છે, આ ઉત્તમોત્તમ સ્વાદિષ્ટ અને સરસ ખાદ્ય પદાર્થો મારા છે, આ કોમળ સ્પર્શવાળા ગાદી-તકિયા વગેરે પદાર્થો મારા છે. ઉપરોક્ત પદાર્થો મારા કામભોગના સાધન છે અને હું તેનો માલિક છું. ४५ से मेहावी पुव्वामेव अप्पणा एवं समभिजाणेज्जा, तं जहा- इह खलु मम अण्णयरे दुक्खे रोगायंके समुप्पज्जेज्जा- अणिढे अकंते अप्पिए असुभे, अमणुण्णे अमणामे, दुक्खे णो सुहे, से हंता भयंतारो कामभोगा ! इमं मम अण्णयरं दुक्खं रोगायंकं परियाइयह- अणिटुं अकंतं अप्पियं असुभं अमणुण्णं अमणामं, दुक्खं णो सुह, जेणाह दुक्खामि वा सोयामि वा झुरामि वा तिप्पामि वा पिड्डामि वा परितप्पामि वा: इमाओ ते अण्णयराओ दक्खाओ रोगायंकाओ पडिमोयह अणिद्राओ जाव अमणामाओ, दुक्खाओ णो सुहाओ । एवामेव णो लद्धपुव्वं भवइ ।
इह खलु कामभोगा णो ताणाए वा सरणाए वा; पुरिसे वा एगया पुव्वि कामभोगे विप्पजहइ, कामभोगा वा एगया पुट्वि पुरिसं विप्पजहंति, अण्णे खलु कामभोगा, अण्णो अहमंसि; से किमंग पुण वयं अण्णमण्णेहिं कामभोगेहिं मुच्छामो ? इति संखाए णं वयं कामभोगे विप्पजहिस्सामो।। શબ્દાર્થ - ITયં = તાવ વગેરે સામાન્ય રોગ, આતંક–જીવલેણ બિમારી ગિદ્દે = અનિષ્ટ તે = અકાંત અનguછે = અમનોજ્ઞ અમળાને = મનને ન ગમે તેવું રિયા = વેંચીને લઈ લ્યો વિનયક મુક્ત કરો. વિષ્ફળ = છોડી દે છે. ભાવાર્થ :- (પરંતુ)બુદ્ધિમાન પુરુષો સ્વયં પહેલેથી જ સમ્યક પ્રકારે જાણે છે કે મને જે કાંઈ દુઃખ કે રોગાતંક ઉત્પન્ન થાય છે, તે દુઃખ, રોગ કે વ્યાધિ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અધિક પીડાકારી, મનોવ્યથા કરાવનાર હોય છે, દુઃખરૂપ હોય છે, સુખરૂપ નથી, તે સમયે જો હું પ્રાર્થના કરું કે હે ભયથી રક્ષણ કરનાર મારા ધનધાન્ય આદિ કામભોગો ! મારા આ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અતિ દુઃખદ, દુઃખરૂપ અથવા અસુખરૂપ રોગ, વ્યાધિને તમે વહેંચીને લઈ લ્યો, કારણ કે હું આ રોગ અને વ્યાધિથી બહુ દુઃખી થઈ રહ્યો છું, ચિંતા અને શોકથી વ્યાકુળ છું, ઝૂરી રહ્યો છું, શરીરની શક્તિ ક્ષીણ કરી રહ્યો છું, પીડા ભોગવું છું, અતિસંતપ્ત છું, તેથી તમે બધા મને આ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, મનોવ્યથા કરાવનાર, દુઃખરૂપ અને અસુખરૂપ મારા કોઈ એક દુઃખથી કે રોગ-વ્યાધિથી મને મુક્ત કરાવો ! તો પણ તે કામભોગો ઉક્ત પ્રાર્થના સાંભળીને દુઃખાદિથી મુક્ત કરાવી દે, એવું ક્યારે ય બનતું નથી.
આ સંસારમાં કામ ભોગો રક્ષણ કરનારા નથી કે શરણભૂત નથી. કામભોગના સાધનભૂત પદાર્થોના સ્વામી ક્યારેક સ્વયં કામભોગને છોડીને ચાલ્યા જાય છે, ક્યારેક તે પદાર્થો પહેલા જ તે પુરુષને છોડી દે છે. આ કામ-ભોગ મારાથી ભિન્ન છે, હું તેનાથી ભિન્ન છું. તો પછી આપણે સ્વયંથી ભિન્ન એવા કામ-ભોગોમાં શા માટે મૂછિત થવું? આ રીતે સમજીને જ અમે કામભોગોનો પરિત્યાગ કરશું.
Page #96
--------------------------------------------------------------------------
________________
श्री सूयगडांग सूत्र (जीभे श्रुतस्टुंध)
४६ से मेहावी जाणेज्जा बाहिरंगमेतं, इणमेव उवणीयतरागं, तं जहा- माया मे, पिया मे, भाया मे, भज्जा मे, भगिणि मे, पुत्ता मे, धूया मे, णत्ता मे, सुण्हा मे, पेसा, सहा मे, सयण-संगंथ संथया मे, एए खलु आयओ, अहमवि एतेसिं ।
३२
=
AGEार्थ :- बहिरंगं = जहारना, दूरना उवणीयतरागं = नटुना भज्जा स्त्री धूया पुत्री पेसा= प्रेष्य, हास णत्ता = ज्ञाति ४न सुण्हा = पुत्रवधू सहा भित्र सयण स्व४न, पारिवारि5 संगंथ = सगा संबंधी संधुया परिथित, सोमपाशवाणा.
ભાવાર્થ :- તે વિવેકશીલ બુદ્ધિમાન સાધક એમ પણ જાણે છે કે આ મારા નિકટના સ્વજનો, માતા, पिता, भाई, जहेन, पत्नी, पुत्र, पुत्री छे; नोड२-याङ२, ज्ञातिभ्नो, पुत्रवधू, मित्र, स्व४न, सगा-संबंधी અને પરિચિત લોકો મારા જ્ઞાતિજનો છે અને હું તેઓનો આત્મીયજન છું.
४७ से मेहावी पुव्वामेव अप्पणा एवं समभिजाणेज्जा - इह खलु मम अण्णयरे दुक्खे रोगायंके समुप्पज्जेज्जा- अणिट्ठे जाव दुक्खे णो सुहे, से हंता भयंतारो णायओ ! इमं मम अण्णयरं दुक्खं रोगायंकं परियाइयह- अणिट्ठं जाव णो सुहं, माहं दुक्खामि वा जाव परितप्पामि वा, इमाओ मे अण्णयराओ दुक्खाओ रोगायंकाओ पडिमोयह अणिट्ठाओ जाव णो सुहाओ । एवमेव णो लद्धपुव्वं भवइ ।
सिं वा विभयंताराणं मम णाययाणं अण्णयरे दुक्खे रोगायंके समुप्पजेज्जा अणिट्ठे जाव णो सुहे, से हंता अहमेतेसिं भयंताराणं णागयाणं इमं अण्णतरं दुक्खं रोगायंकं परियाइयामि- अणि जाव णो सुहं, मा मे दुक्खंतु वा जाव परितप्पंतु वा, इमाओ णं अण्णयराओ दुक्खाओ रोगायंकाओ परिमोएमि अणिट्ठाओ जाव णो सुहाओ । एवामेव णो लद्धपुव्वं भवइ ।
ભાવાર્થ :– તેમ છતાં તે બુદ્ધિમાન સાધક એમ સમજે છે કે આ જીવનમાં મને કોઈ પ્રકારનો અત્યંત દુઃખકારી રોગાતંક ઉત્પન્ન થાય ત્યારે જો હું મારા સ્વજનોને પ્રાર્થના કરું કે– અહો સ્વજનો ! મારા આ અનિષ્ઠ, અપ્રિય, દુઃખરૂપ, અસુખરૂપ દુઃખકારી રોગાતંકને તમે સહુ બરાબર વહેંચી લો, જેથી હું આ દુઃખથી દુઃખી યાવત્ અતિસંતપ્ત ન થાઉં અથવા તો આપ લોકો મને આ અનિષ્ઠ, પીડાકારક રોગાતંકમાંથી કોઈ પણ એક રોગથી મુક્ત કરાવો. આ પ્રમાણે કહેવા છતાં તે સ્વજનો મારા દુઃખકારી રોગાતંકને વહેંચી લે અથવા મને આમાંથી કોઈ પણ દુઃખકારી રોગાતંકથી મુક્ત કરાવે, તેવું કદાપિ બનતું નથી.
અથવા મારા તે પૂજ્ય સ્વજનોને જ અનિષ્ટ, અપ્રિય યાવત્ દુઃખકારી રોગાતંક ઉત્પન્ન થાય, તો હું પણ તે પૂજ્ય સ્વજનોના અનિષ્ટ, અપ્રિય, અસુખરૂપ તે દુઃખકારી રોગાતંકને ભાગ પાડીને લઈ લું કે જેથી તેઓ તે દુઃખ રોગાતંકથી દુખિત ન થાય યાવત્ પરિતાપિત ન થાય અથવા તો તે દુઃખ રોગાતંકમાંથી કોઈ પણ દુઃખ રોગાતંકથી તે સ્નેહીજનોને મુક્ત કરાવી દઉં, તેવું પણ કદાપિ બનતું નથી.
४८ अण्णस्स दुक्खं अण्णो णो परियाइयइ, अण्णेण कडं कम्म अण्णो णो पडिसंवेदेइ, पत्तेयं जायइ, पत्तेयं मरइ, पत्तेयं चयइ, पत्तेय उववज्जइ, पत्तेयं झंझा,
For Private Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૧: પુંડરીક .
[ ૭૩ ]
पत्तेयं सण्णा, पत्तेयं मण्णा, एवं विण्णू वेयणा इति खलु णाइसंजोगा णो ताणाए वा णो सरणाए वा, पुरिसो वा एगया पुव्विं णाइसंयोगे विप्पजहइ, णाइसंयोगा वा एगया पुव्वि पुरिसं विप्पजहंति, अण्णे खलु णाइसंयोगा अण्णो अहमंसि, से किमंग पुण वयं अण्णमण्णेहिं णाइसंयोगेहिं मुच्छामो ? इति संखाए णं वयं णाइसंजोगे विप्पजहिस्सामो । શબ્દાર્થ - વત્તેવું = પ્રત્યેક, એકલા, વય = ત્યાગ કરે છે, સેવવા ? = ઉત્પન્ન થાય છે, ફાંફા = કલહ, = ચિંતન, વિUબૂ = વિદ્વાન, વેચT = વેદના, બાફર્સનો = જ્ઞાતિ સંયોગ, ભાવાર્થ :- વાસ્તવમાં અન્યના દુઃખને અન્ય વ્યક્તિ વહેંચીને લઈ શકતી નથી. બીજાએ કરેલાં કર્મનાં ફળ બીજા ભોગવી શક્તા નથી. પ્રત્યેક પ્રાણી એકલો જ જન્મે છે, આયુષ્ય પૂર્ણ થતાં એકલો જ મરે છે, પ્રત્યેક વ્યક્તિ એકલી જ ધન-ધાન્ય વગેરે પરિગ્રહ, શબ્દાદિ વિષયો કે માતા-પિતાના સંયોગોનો ત્યાગ કરે છે, પ્રત્યેક વ્યક્તિ એકલી જ વસ્તુઓનો ઉપભોગ કે સ્વીકાર કરે છે, પ્રત્યેક વ્યક્તિ એકલી જ કલહ આદિ કષાયોને ગ્રહણ કરે છે, એકલી જ પદાર્થોનું સંજ્ઞાન કરે છે. તથા પ્રત્યેક વ્યક્તિ એકલી ચિંતન-મનન કરે છે, પ્રત્યેક વ્યક્તિ એકલી વિદ્વાન બને છે, પ્રત્યેક વ્યક્તિ એકલી જ પોત-પોતાના સુખ દુઃખનો અનુભવ કરે છે, તેથી સ્વજનો કે જ્ઞાતિજનો રક્ષણ કરનાર કે શરણભૂત નથી. ક્યારેક ક્રોધાદિવશ કે મૃત્યુ સમયે મનુષ્ય પોતે જ સ્વજનોનો સંયોગ પહેલેથી છોડી દે છે, ક્યારેક સ્વજનો પણ તે પુરુષને પહેલેથી છોડી દે છે, માટે સ્વજનાદિનો સંયોગ મારાથી ભિન્ન છે, હું પણ સ્વજન આદિ સંયોગથી ભિન્ન છું.' તો પછી મારે આત્માથી ભિન્ન આ સ્વજનોના સંયોગમાં શા માટે આસક્ત થવું? આ તત્ત્વનો વિચાર કરીને તે સંકલ્પ કરે કે અમે સ્વજન સંયોગનો પરિત્યાગ કરશું.
४९ से मेहावी जाणेज्जा बाहिरगमेतं; इणमेव उवणीयतरागं, तं जहा- हत्था मे, पाया मे, बाहा मे, उरू मे, उदरं मे, सीसं मे, सील मे, आउ मे, बलं मे, वण्णो ને, તથા મે, છાયા છે, તો , ઘણું મે, યા કે, ફિલ્મ મે, પાલ ને, મનના जंसि वयाओ परिजूरइ तं जहा- आऊओ बलाओ वण्णाओ तयाओ छायाओ सोयाओ जाव फासाओ, सुसंधिता संधी विसंधी भवइ, वलितरंगे गाए भवइ, किण्हा केसा पलिया भवंति, जंपि य इमं सरीरगं उरालं आहारोवचियं एयं पि य मे अणुपुव्वेणं विप्पजहियव्वं भविस्सइ । શબ્દાર્થ:-૩વળતરા નિકટતમ ૩= જાંઘત ત્વચા છાયા = કાંતિલોયં શ્રોત્ર વય= ઉંમર વધતાં, ઉંમર વ્યતીત થતાં પરિબૂર = જીર્ણ થતું જાય છે સુસંધતા = સુઘટિત, દઢ પત્રિય = શ્વેતકેશ. ભાવાર્થ - મેધાવી સાધક એ નિશ્ચિતપણે જાણે છે કે સ્વજન આદિનો સંયોગ તો બાહ્ય સંયોગ છે. તે તો આત્માથી ભિન્ન છે જ, પરંતુ જે અત્યંત નિકટતમ અંગ છે, જેના પર પ્રાણી મમત્વ કરે છે કે- આ મારા હાથ છે, આ મારા પગ છે, આ મારી ભુજાઓ છે, આ મારું મસ્તક છે, આ મારું પેટ છે, આ મારી જાંઘ છે, આ મારો સદાચાર છે, આ રીતે મારું આયુષ્ય, મારું બળ, મારો વર્ણ, મારી ચામડી, મારી કાંતિ, મારા કાન, મારા નેત્રો, મારું નાક, મારી જીભ, મારી સ્પર્શેન્દ્રિય છે, આ પ્રકારે પ્રાણી “મારું મારું” કરે છે, પરંતુ ઉંમર
Page #98
--------------------------------------------------------------------------
________________
[૩૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
વધતાં આ બધું જીર્ણ-શીર્ણ થઈ જાય છે, ત્યારે મનુષ્ય પોતાના આયુષ્યથી, બળથી, વર્ણથી, ચામડીથી, કતિથી, કાનથી, યાવત સ્પર્શથી ક્ષીણ થઈ જાય છે, સુઘટિત દઢ સંધિઓ શિથિલ થઈ જાય છે. શરીરની ચામડી સુકાઈ-સંકોચાઈને કરચલીવાળી થઈ જાય છે. કાળા વાળ સફેદ થઈ જાય છે, આહારથી વૃદ્ધિ પામેલું ઔદારિક શરીર પણ ક્રમશઃ આયુષ્ય પૂર્ણ થતાં છોડી દેવું પડે છે. ५० एयं संखाए से भिक्खू भिक्खायरियाए समुट्ठिए दुहओ लोगं जाणेज्जा, तं जहा- जीवा चेव अजीवा चेव, तसा चेव थावरा चेव । ભાવાર્થ :- આ પ્રકારની વાસ્તવિકતાને જાણીને ભિક્ષાચર્યા(સંયમ સાધના) સ્વીકારવા માટે ઉપસ્થિત થયેલા તે બુદ્ધિમાન ભિક્ષુ લોકને બંને પ્રકારે જાણી લે છે, જેમ કે- લોક જીવરૂપ છે અને અજીવરૂપ છે તથા ત્રસરૂપ છે અને સ્થાવરરૂપ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંસારના પ્રત્યેક સંબંધો અને પ્રત્યેક પદાર્થોની અશરણતાને સ્પષ્ટ કરી છે.
સામાન્ય રીતે સંસારી જીવો જે ક્ષેત્રમાં જન્મ ધારણ કરે છે, જે-જે પદાર્થોનો ઉપભોગ કરે છે, જેની સાથે રહે છે, તેમાં મમત્વભાવ કરે છે અને તે સંયોગો પરિવર્તન પામે ત્યારે દુઃખી થાય છે.
વાસ્તવમાં કોઈ પત્યિ ને વરોડા પાડું માણસ વસ્તફા હું ચૈતન્ય સ્વરૂપી આત્મા છું, મારું કોઈ નથી અને હું પણ કોઈનો નથી.
આત્મા ચૈતન્ય સ્વરૂપ છે અને શરીર પૌગલિક છે, શરીર મારું નથી. શરીરથી સંબંધિત માતા-પિતા આદિ સ્વજનો મારા નથી અને પૌગલિક કોઈ પણ પદાર્થો મારા નથી. જે પદાર્થો મારા નથી, તે મારા માટે ત્રાણ-શરણભૂત થઈ શકતા નથી, દુઃખથી મુક્ત કરાવી શકતા નથી. તે જ રીતે હું પણ કોઈના માટે ત્રાણ-શરણભૂત થઈ શકતો નથી કે કોઈને દુઃખથી મુક્ત કરાવી શકતો નથી.
પ્રત્યેક જીવો પોત-પોતાના કર્મોને આધીન છે. કર્માનુસાર તેનો સંયોગ-વિયોગ થાય છે અને ભૌતિક પદાર્થો પોતાના સ્વભાવ પ્રમાણે પરિવર્તન પામે છે. આપણી ઇચ્છા પ્રમાણે કોઈ પણ જીવ કે પદાર્થો રહેતા નથી.
આ પ્રકારની દઢતમ વિચારણાથી એકત્વ ભાવનાની પરિપક્વતાથી જ સાધકનો વૈરાગ્યભાવ જાગૃત થાય છે, તેનું આત્મસામર્થ્ય પ્રગટ થાય છે અને તે સાધક સાધના માટે ઉદ્યમવંત બની જાય છે. શ્રમણ-માહણ અને નિગ્રંથ ભિક્ષુનું સ્વરૂપ – |५१ इह खलु गारत्था सारंभा सपरिग्गहा । संतेगइया समण-माहणा सारंभा सपरिग्गहा- जे इमे तस-थावरा पाणा ते सयं समारंभंति, अण्णेण वि समारंभावेंति, अण्णं पि समारंभंतं समणुजाणंति ।
इह खलु गारत्था सारंभा सपरिग्गहा, संतेगइया समण-माहणा वि सारंभा सपरिग्गहा, जे इमे कामभोगा सचित्ता वा अचित्ता वा ते सयं चेव परिगिण्हंति, अण्णेण वि परिगिण्हावेंति, अण्णं पि परिगिण्हतं समणुजाणंति ।
इह खलु गारत्था सारंभा सपरिग्गहा, संतेगइया समण-माहणा वि सारंभा
Page #99
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧: પુંડરીક
_
[ ૩૫ ]
सपरिग्गहा, अहं खलु अणारंभे अपरिग्गहे । जे खलु गारत्था सारंभा सपरिग्गहा, संतेगइया समण-माहणा वि सारंभा सपरिग्गहा, एएसिं चेव णिस्साए बंभचेरं चरिस्सामो, कस्स णं तं हेउ ? जहा पुव्वं तहा अवर, जहा अवरं तहा पुव्वं । अंजू चेते अणुवरया अणुवट्ठिया पुणरवि तारिसगा चेव ।। શબ્દાર્થ - ર = ગૃહસ્થ સરંભ = આરંભ સહિત સરજાઈ = પરિગ્રહ સહિત અારંભે = આરંભરહિત પરિવારે = પરિગ્રહરહિત જિલ્લા = નિશ્રા-આશ્રયમાં પુષ્ય = પહેલા નવરં = પછી અyવર = અનુપરત-દોષોથી અવિરત અનુવાદિયા = અનુપસ્થિત-જે ધર્મમાં ઉપસ્થિત નથી તે, ભાવાર્થ:- આ લોકમાં ગૃહસ્થો આરંભ અને પરિગ્રહવાળા હોય છે, કેટલાક શ્રમણો તથા બ્રાહ્મણો પણ આરંભ અને પરિગ્રહ યુક્ત હોય છે, કારણ કે તેઓ ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો સ્વયં આરંભ કરે છે, બીજા દ્વારા પણ આરંભ કરાવે છે અને આરંભ કરનારાની અનુમોદના પણ કરે છે.
આ લોકમાં ગૃહસ્થો તો આરંભ અને પરિગ્રહ યુક્ત હોય જ છે, કેટલાક શ્રમણો અને બ્રાહ્મણો પણ આરંભ અને પરિગ્રહયુક્ત હોય છે, કારણ કે તેઓ સચિત્ત અને અચિત્ત બંને પ્રકારના કામભોગો સ્વયં ગ્રહણ કરે છે, બીજા પાસે ગ્રહણ કરાવે છે તથા ગ્રહણ કરનારાની અનુમોદના કરે છે.
આ લોકમાં ગૃહસ્થો આરંભ અને પરિગ્રહયુક્ત હોય જ છે. કેટલાક શ્રમણો અને બ્રાહ્મણો પણ આરંભ પરિગ્રહયુક્ત હોય છે. (આવી સ્થિતિમાં આત્માર્થી સંયમી ભિક્ષુવિચાર કરે છે કે, હું (આરંતુ ધર્માનુયાયી મુનિ) આરંભ અને પરિગ્રહ રહિત છું. જે ગૃહસ્થો છે, તેઓ આરંભ પરિગ્રહ સહિત છે, કેટલાક શ્રમણશાક્ય ભિક્ષુ તથા બ્રાહ્મણો પણ આરંભ અને પરિગ્રહથી યુક્ત છે, તેથી આરંભ-પરિગ્રહ યુક્ત પૂર્વોક્ત ગૃહસ્થો અને શ્રમણ-બ્રાહ્મણોના આશ્રયથી હું બ્રહ્મચર્યનું(મુનિજમ)નું પાલન કરીશ. પ્રશ્ન- આરંભપરિગ્રહ સહિત ગૃહસ્થો અને કેટલાક શ્રમણ બ્રાહ્મણોની નિશ્રામાં જ જ્યારે રહેવાનું છે, તો પછી તેનો ત્યાગ કરવાનું શું કારણ છે? ઉત્તર-ગૃહસ્થ જેમ પહેલાં આરંભ-પરિગ્રહ સહિત હોય છે, તેમ પાછળથી પણ આરંભ-પરિગ્રહ સહિત હોય છે અને કેટલાક શ્રમણો બ્રાહ્મણો પણ પ્રવ્રજ્યા ધારણ કરતાં પહેલાં જેમ આરંભ-પરિગ્રહયુક્ત હોય છે, તે રીતે પછી પણ આરંભ-પરિગ્રહમાં આસક્ત રહે છે, આરંભ-પરિગ્રહથી નિવૃત્ત નથી, શુદ્ધ સંયમનું આચરણ કરવા માટે ઉધમવંત નથી. તે શાક્યાદિ ભિક્ષુઓ ગૃહસ્થ તુલ્ય જ હોય છે, તેથી સાધુઓએ એવા પુરુષોનો આશ્રય લેવો પડે છે અર્થાતુ અનારંભી અને અપરિગ્રહી બનીને સાધનાના સાધન ભૂત શરીરના નિર્વાહ માટે મુનિને આહારાદિ તો તેઓની પાસેથી જ પ્રાપ્ત કરવો પડે છે. |५२ जे खलु गारत्था सारंभा सपरिग्गहा, संतेगइया समण-माहणा सारंभा सपरिग्गहा, दुहओ पावाई इति संखाए दोहिं वि अंतेहिं अदिस्समाणे इति भिक्खू रीएज्जा । से बेमि- पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा एवं से परिण्णायकम्मे, एवं से विवेगकम्मे, एवं से वियंतकारए भवतीति मक्खायं । શબ્દાર્થ :- હિસ્સાને = અદશ્યમાન, દોષોથીરહિત થઈને રીપળા = સંયમમાં પ્રવૃત્તિ કરે પરિણય-શ્ન = પરિજ્ઞાત કર્મા, કર્મના રહસ્યને જાણનારા વિવેવને = કર્મબંધનથી રહિત નિયંતજાર = કર્મોનો અંત કરનાર.
Page #100
--------------------------------------------------------------------------
________________
[
૩૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ભાવાર્થ :- આરંભ-પરિગ્રહ સહિત જે ગૃહસ્થો છે તથા આરંભ અને પરિગ્રહયુક્ત શ્રમણો અને બ્રાહ્મણો છે, તેઓ આ બંને પ્રકારે અર્થાત્ આરંભ અને પરિગ્રહની ક્રિયાઓથી અથવા રાગ અને દ્વેષથી અથવા સ્વતઃ અને પરતઃ પાપકર્મ કરે છે. આ પ્રમાણે જાણીને સાધુ આરંભ અને પરિગ્રહ અથવા રાગ અને દ્વેષ બંનેથી રહિત થઈ સંયમમાં પ્રવૃત્તિ કરે. સંક્ષેપમાં કહું છું કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ ચારેય દિશાઓથી આવેલા પુરુષોમાંથી જે પૂર્વોક્ત વિશેષતાયુક્ત ભિક્ષુ આરંભ-પરિગ્રહ રહિત છે, તે કર્મના રહસ્યને જાણે છે, તે કર્મના બંધનથી રહિત હોય છે અને તે કર્મોનો અંત કરનારા થાય છે. આ પ્રમાણે શ્રી તીર્થંકરદેવે કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શાક્યાદિ ભિક્ષુઓ તથા નિગ્રંથમુનિના જીવન વ્યવહારની તુલના કરી છે.
શાક્યાદિ શ્રમણો તથા બ્રાહ્મણો પોતાના જીવન નિર્વાહ માટે સ્વયં આરંભ-સમારંભ કરે છે, હિંસક પ્રવૃત્તિ કરે છે, કામભોગનું સેવન કરે છે. આવી પાપકારી પ્રવૃત્તિ ભિક્ષાવૃત્તિના સ્વીકાર પૂર્વે પણ કરતા હતા અને ભિક્ષાવૃત્તિના સ્વીકાર પછી પણ કરે છે, બીજા પાસે કરાવે છે અને તેની અનુમોદના પણ કરે છે. તેઓ ભિક્ષાચરીનું પાલન કરવા છતાં પણ આરંભ-પરિગ્રહના કારણે ગૃહસ્થોની સમાન જ છે.
નિગ્રંથ મુનિઓ સંયમમાર્ગમાં પ્રવેશ કરે, ત્યારથી જ સર્વ પ્રકારની પાપ પ્રવૃત્તિનો ત્રિકરણ-ત્રિયોગ સર્વથા ત્યાગ કરે છે. દેહ નિર્વાહ માટે આરંભ-પરિગ્રહ યુક્ત ગૃહસ્થો કે શ્રમણ-બ્રાહ્મણોના આશ્રયે રહે છે, પરંતુ તેમાં આસક્ત થતા નથી. તેઓ નિર્દોષપણે પ્રાસુક આહાર-પાણી પ્રાપ્ત કરી સંયમપાલન કરે છે.
તેઓ કર્મસ્વરૂપ, કર્મબંધના કારણો અને કર્મફળને જાણે છે, તેથી કર્મબંધના કારણોનો ત્યાગ કરી ક્રમશઃ કર્મોથી મુક્ત થાય છે. નિગ્રંથમુનિ ચર્યા - |५३ तत्थ खलु भगवया छज्जीवणिकाय हेऊ पण्णत्ता, तं जहा- पुढविकाइया जाव तसकाइया । से जहाणामए मम अस्सायं दंडेण वा अट्ठीण वा मुट्ठीण वा लेलुणा वा कवालेणं वा आउट्टिज्जमाणस्स वा हम्ममाणस्स वा तज्जिज्जमाणस्स वा ताडिज्जमाणस्स वा परिताविज्जमाणस्स वा किलामिज्जमाणस्स वा उद्दविज्जमाणस्स वा जाव लोमुक्खणणमायमवि हिंसाकरं दुक्खं भयं पडिसंवेदेमि, इच्चेवं जाण सव्वे पाणा जाव सत्ता दंडेण वा जाव कवालेण वा आउट्टिज्जमाणा वा हम्ममाणा वा तज्जिज्जमाणा वा ताडिज्जमाणा वा परियाविज्जमाणा वा किलामिज्जमाणा वा उद्दविज्जमाणा वा जाव लोमुक्खणणमायमवि हिंसाकरं दुक्खं भयं पडिसंवेदेति। एवं णच्चा सव्वे पाणा जाव सव्वे सत्ता ण हंतव्वा, ण अज्जावेयव्वा, ण परिघेत्तव्वा, ण परियावेयव्वा, ण उद्दवेयव्वा । શબ્દાર્થઃ- છીવાવ = ષડૂજીવનિકાય, છકાયના જીવોને અઠ્ઠા = હાડકાથી નેતા = ઢેફાથી
વાનેદ = ઠીકરાથી ગટ્ટામા = મારતા રુમમા = પીટતા તન્નાનાગા = તર્જના,ઠપકો દેતા તાલિઝમાળ = તાડના કરતા રિયાલિઝમાળા = પરિતાપના પહોંચાડતા નિમિજમાના કિલામના, ક્લેશ ઉપજાવતા ૩વિજ્ઞાન = ઉદ્વેગ ઉપજાવતાં સાચું = અશાતા નોમુલુન
Page #101
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧: પુંડરીક
_
નીયવિ = રોમ, રૂંવાડા ઉખેડવા માત્રથી પણ અનાયબ્બા = આધીન બનાવે તિબ્બા = દાસ આદિ બનાવે રિલાયબ્બા = પરિતાપ આપે, ૩યબ્બા = ઉદ્વિગ્ન કરે. ભાવાર્થ:- સર્વજ્ઞ ભગવાન તીર્થકર દેવે ષડૂજીવનિકાય- છ પ્રકારના જીવ સમૂહને કર્મબંધના હેતુ કહ્યા છે, જેમ કે– પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સુધીના છ પ્રકારના જીવોનો સમૂહ છે. જેમ કોઈ વ્યક્તિ મને દંડાથી, હાડકાંથી, મુક્કાથી, ઢેફાં કે પથ્થરથી, ઠીકરા આદિથી મારે, ચાબુક આદિથી મારે, પીટે, આંગળી દેખાડીને ધમકાવે, ગુસ્સો કરે, મારે કે સતાવે, કલેશ કરે, ઉપદ્રવ કરે યાવતું મારું એક રૂંવાટું પણ ખેંચે, તો મને મરવા જેવું દુઃખ અને ભયનો અનુભવ થાય છે. તે જ રીતે સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વને પણ કોઈ દિંડાથી યાવતું ઠીકરાથી મારે, પીટે, આંગળી દેખાડી ધમકાવે, ગુસ્સો કરે, મારે, સતાવે, કલેશ કરે, ઉપદ્રવ કરે થાવતું તેનું એક રૂંવાટું પણ ખેંચવામાં આવે, તો તે જીવ પણ હિંસાકારક દુઃખ અને ભયનો અનુભવ કરે છે.
આ પ્રમાણે જાણીને સમસ્ત પ્રાણી, ભૂત, જીવ, અને સત્ત્વની હિંસા કરવી ન જોઈએ, બળજબરીથી આપણી આજ્ઞાનું પાલન કરાવવું ન જોઈએ, બળજબરીથી પકડીને તેને દાસ-દાસી રૂપે ન રાખવા જોઈએ, કોઈ પ્રકારે સંતાપ ન આપવો જોઈએ અને તેમને ભયભીત ન કરવા જોઈએ. ५४ से बेमि- जे य अईया जे य पडुपण्णा जे य आगमेस्सा अरहंता भगवंतो सव्वे ते एवमाइक्खति, एवं भार्सेति, एवं पण्णति, एवं परूर्वेति- सव्वे पाणा जाव सव्वे सत्ता ण हंतव्वा, ण अज्झावेयव्वा, ण परिघेतव्वा, ण परियावेयव्वा, ण उद्दवेयव्वा, एस धम्मे धुवे णिइए सासए, समेच्च लोगं खेयण्णेहिं पवेइए । શબ્દાર્થ:- અ = અતીત-ભૂતકાળમાં થયેલા પડુપUT = વર્તમાનમાં છે ગામેસા = ભવિષ્યમાં થશે. ભાવાર્થ:- હું (સુધર્માસ્વામી) કહું છું કે ભૂતકાળમાં ઋષભદેવ આદિ જે તીર્થકર થઈ ગયા, વર્તમાનમાં સીમંધર સ્વામી આદિ જે તીર્થકરો છે તથા ભવિષ્યમાં પદ્મનાભ આદિ જે તીર્થકર થશે; તે સર્વ આ જ ઉપદેશ આપે છે; આ જ ભાષણ કરે છે; આ જ હેતુ, દષ્ટાંત, યુક્તિ આદિ દ્વારા સમજાવે છે અને આ જ પ્રરૂપણા કરે છે કે કોઈ પણ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વની હિંસા કરવી નહીં, બળજબરીથી આજ્ઞા પાલન કરાવવું નહીં બળજબરીથી દાસ-દાસી રૂપે પકડીને કે ખરીદીને રાખવા નહીં, પીડા દેવી નહીં અને ભયભીત કે હેરાન કરવા નહીં. આ અહિંસા ધર્મ જ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે. કેવળ જ્ઞાનના પ્રકાશમાં સમસ્ત લોકોને જાણીને જીવોની પીડાને જાણનારા ખેદજ્ઞ શ્રી તીર્થકરોએ આ ધર્મનું પ્રતિપાદન કર્યું છે. ५५ एवं सेभिक्खूविरए पाणाइवायाओ जावविरए परिग्गहाओ। णो दंतपक्खालणेणं दंते पक्खालेज्जा, णो अंजणं, णो वमणं, णो धूमं णो धूमणेत्तं पि आविए । શબ્દાર્થ-વિર = વિરત તપાતi = દંતપ્રક્ષાલન-દાતણથી પSાનેન્ન = પ્રક્ષાલન કરે. ને આવ = સ્વીકાર ન કરે. ભાવાર્થ :- આ પ્રમાણે તે ભિક્ષુ પ્રાણાતિપાત (હિંસા)થી લઈને પરિગ્રહ પર્વતના પાંચે ય આશ્રવોથી વિરત થાય, દાતણ આદિ દાંત સાફ કરવાના પદાર્થોથી દાંત સાફ ન કરે, શોભા માટે આંખમાં આંજણ ન આંજે, દવા લઈને વમન ન કરે, વસ્ત્રો અને પોતાના રહેઠાણને ધુપ આદિથી સુગંધિત ન કરે તથા ધોતિ-નેતિ ક્રિયા પણ ન કરે.
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
५६ से भिक्खू अकिरिए अलूसए अकोहे अमाणे अमाए अलोभे उवसंते परिणिव्वुडे । जो आसंसं पुरओ करेज्जा- इमेण मे दिट्ठेण वा सुएण वा मुएण वा विण्णाएण वा इमेण वा सुचरिय तव-नियम-बंभचेरवासेणं इमेण वा जायामायावुत्तिए णं धम्मेणं इओ चुए पेच्चा देवे सिया कामभोगाण वसवत्ती, सिद्धे वा अदुक्खमसुभे, एत्थ वि सिया, एत्थ वि णो सिया ।
३८
શબ્દાર્થ :- અનૂસણ્ = અહિંસક સુયિ તવળિયમવંમત્તેરવાસેળ = સુચરિત-સારી રીતે આચરિત તપ, નિયમ, બ્રહ્મચર્ય વાસ દ્વારા પાયામાયાવૃત્તિ = સંયમયાત્રા માત્રાની વૃત્તિને માટે ામમો= કામભોગોને વસવત્તી = વશવર્તી.
ભાવાર્થ:- તે ભિક્ષુ સાવધક્રિયાઓથી રહિત, જીવોની હિંસા રહિત, ક્રોધ રહિત, માન રહિત, માયા–કપટ રહિત, લોભ રહિત, શાંત અને સમાધિયુક્ત થઈને રહે. તે ભિક્ષુ ભવિષ્ય માટે કોઈ પણ આકાંક્ષા ન કરે. જેમ કે— મેં જે કાંઈ જ્ઞાન દ્વારા જોયું છે, સાંભળ્યું છે, મનન કર્યું છે, વિશેષ પ્રકારે જાણ્યું છે તથા જે આ તપ, નિયમ, બ્રહ્મચર્ય આદિ ચારિત્રનું સમ્યક આચરણ કર્યું છે, તેમજ મોક્ષયાત્રાના સાધનરૂપ ધર્મનું પાલન કર્યું છે; આ બધાં સત્કાર્યોનાં ફળસ્વરૂપે અહીંથી મરીને પરલોકમાં સમસ્ત કામ-ભોગનો સ્વામી દેવ થાઉં અથવા હું બધાં દુઃખો તથા અશુભકર્મોથી રહિત બનું, આ પ્રકારે આશંસા ન કરે કારણ કે આ રીતે આકાંક્ષા રાખવા છતાં ક્યારેક ઇચ્છાપૂર્તિ થાય છે અને ક્યારેક થતી નથી, તેથી સાધુ કોઈ પણ પ્રકારની આકાંક્ષા ન કરે. |५७ से भिक्खू सद्देहिं अमुच्छिए, रूवेहिं अमुच्छिए, गंधेहिं अमुच्छिए, रसेहिं अमुच्छिए, फासेहिं अमुच्छिए, विरए कोहाओ माणाओ मायाओ लोभाओ पेज्जाओ दोसाओ कलहाओ अब्भक्खाणाओ पेसुण्णाओ परपरिवायाओ अरइरईओ मायामोसाओ मिच्छादंसणसल्लाओ, इति से महया आयाणाओ उवसंते उवट्ठिए पडिविरए ।
=
શબ્દાર્થ :- વસંતે = ઉપશાંત વનાિદ્ = સંયમમાં ઉપસ્થિત દિવિદ્ = પ્રતિ વિરત-પાપથી નિવૃત.
ભાવાર્થ :- જે ભિક્ષુ મનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ તેમજ કોમળ સ્પર્શમાં અનાસક્ત રહે છે તથા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન(દોષારોપણ), પૈશુન્ય, પરનિંદા, સંયમમાં અતિ અને અસંયમમાં રતિ, માયામૃષા–કપટસહિત અસત્ય અને મિથ્યાદર્શન રૂપ શલ્યથી વિરત રહે છે; તે ભિક્ષુ ઘણા કર્મબંધનથી મુક્ત થાય છે, તે સુસંયમમાં ઉદ્યત થાય છે તથા પાપોથી નિવૃત્ત થાય છે.
५८ से भिक्खू जे इमे तस थावरा पाणा भवंति ते णो सयं समारंभइ, जेव अण्णेहिं समारंभावेइ, अण्णे समारभंते वि ण समणुजाण, इति से महया आयाणाओ उवसंते उवट्ठिए पडिविरए ।
ભાવાર્થ :- જે ભિક્ષુ ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો સ્વયં સમારંભ કરતા નથી, બીજા પાસે કરાવતા નથી અને સમારંભ કરનાર વ્યક્તિનું અનુમોદન કરતા નથી, તે સાધુ ઘણા કર્મબંધથી મુક્ત થાય છે, શુદ્ધ
સંયમમાં ઉધમવંત થાય છે અને પાપ કર્મોથી વિરત થાય છે.
For Private Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧ : પુંડરીક
५९ से भिक्खू जे इमे कामभोगा सचित्ता वा अचित्ता वा ते णो सयं परिगिण्हइ, णेव अण्णेण परिगिण्हावेइ, अण्णं परिगिण्हतं पि ण समणुजाणइ, इति से महया आयाणाओ उवसंते उवट्ठिए पडिविरए ।
ભાવાર્થ :- જે ભિક્ષુ સચિત્ત કે અચિત્ત કામભોગના સાધનોનો સ્વયં પરિગ્રહ રાખતા નથી, બીજા પાસે પરિગ્રહ રખાવતા નથી અને પરિગ્રહ રાખનારનું અનુમોદન કરતા નથી, તે ભિક્ષુ ઘણા કર્મબંધથી મુક્ત થાય છે, શુદ્ધ સંયમ પાલનમાં ઉદ્યમવંત થાય છે અને પાપકર્મોથી વિરત થાય છે.
૩૯
६० भिक्खू जंपि य इमं संपराइयं कम्मं कज्जइ णो तं सयं करेइ, णेव अण्णेणं कारवेइ, अण्णं पि करेंतं णाणुजाण, इति से महया आयाणाओ उवसंते उवट्ठिए पडिविरए ।
AGEार्थ :- संपराइयं कम्मं = सपरायि अर्भ, दुषाय सहितना दुर्भ.
ભાવાર્થ :- જે ભિક્ષુ સાંપરાયિક કર્મબંધ કરતા નથી, બીજા પાસે કરાવતા નથી અને સાંપરાયિક કર્મબંધ કરનારની અનુમોદના કરતા નથી, તે ભિક્ષુ ઘણા કર્મબંધથી મુક્ત થાય છે, તે શુદ્ધસંયમમાં ઉધમવંત થાય છે અને પાપથી વિરત થાય છે.
६१ से भिक्खू जं पुण जाणेज्जा असणं वा पाणं वा खाइमं वा साइमं वा अस्सिं पडियाए एगं साहम्मियं समुद्दिस्स पाणाई भूयाइं जीवाइं सत्ताइं समारब्भ समुद्दिस्स कीयं पामिच्चं अच्छेजं अणिसिट्ठ अभिहडं आहट्टु उद्देसिय चेइयं तं णो सयं भुंजइ, णो अण्णणं भुंजावेइ, अण्णं पि भुंजंतं ण समणुजाणइ, इति से महया आदाणाओ उवसंते उवट्ठिए पडिविरए ।
शGधार्थ :- पामिच्चं = उधार सावेसुं अच्छेज्ज = छीनवी सीधेसुं अणिसिद्धं = भागीहारनी स्वीकृति विना सीधेनुं अभिहडं = सामे लावेलु.
ભાવાર્થ :- જો તે ભિક્ષુ આ પ્રમાણે જાણે કે કોઈ ગૃહસ્થે સાધુને દાન દેવાના ઉદ્દેશ્યથી પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વનો આરંભ કરીને અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ રૂપ ચારે પ્રકારનો આહાર બનાવ્યો છે, ખરીદ્યો છે, કોઈ પાસેથી ઉધાર લીધો છે, બળજબરીથી છીનવી લીધો છે, તેના માલિકને પૂછ્યા વિના જ લઈ લીધો છે, સાધુની સન્મુખ લાવ્યા છે, આ પ્રકારના ઔદ્દેશિક આદિ દોષયુક્ત તે સદોષ આહારનું ભિક્ષુ પોતે સેવન ન કરે, બીજા સાધુઓને પણ તે આહારનું સેવન ન કરાવે અને તે સદોષ આહારનું સેવન કરનારની અનુમોદના ન કરે. આ પ્રકારના સદોષ આહાર ત્યાગી તે ભિક્ષુ ઘણા કર્મબંધથી મુક્ત થાય છે,
તે
શુદ્ધ સંયમ પાલનમાં ઉધમવંત થાય છે અને પાપકર્મોથી વિરત થાય છે.
६२ से भिक्खु अह पुण एवं जाणेज्जा, तं जहा - विज्जइ तेसि परक्कमे जस्सट्ठाए चेइयं सिया, तं जहा- अप्पणो से पुत्ताणं, धूयाणं, सुण्हाणं, धाईणं, णाईणं, राईणं, दासाणं, दासीणं कम्मकराणं, कम्मकरीणं, आएसाए, पुढो पहेणाए, सामासाए, पायरासाए, सण्णिहिसंण्णिचओ कज्जइ, इहमेगेसिं माणवाणं भोयणाए । तत्थ भिक्खू परकड
For Private Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
[ ૪૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
परणिट्ठियं उग्गमुप्पायणेसणासुद्धं सत्थाईयं सत्थपरिणामियं अविहिंसियं एसियं वेसियं सामुदाणियं [पण्णमसणं] छण्णमण्णं कारणट्ठा पमाणजुत्तं अक्खोवंजण वणलेवणभूयं संजमजायामायावत्तियं बिलमिव पण्णगभूएणं अप्पाणेणं आहारं आहारेज्जा, तं जहा- अण्णं अण्णकाले, पाणं पाणकाले, वत्थं वत्थकाले, लेणं लेणकाले, सयणं सयणकाले । શબ્દાર્થ:- માણસા = અતિથિને માટે સામાસા = સાંજના ભોજન માટે પાયાના = પ્રાતઃકાળ સવારના નાસ્તા માટે બનાવેલું જયિંત્ર બનાવેલું વિહિંસિકં = નિર્જીવ સિય = એષણાથી પ્રાપ્ત વસિય = સાધુવેશને કારણે મળેલું મુકાયું = માધુકરી (ભિક્ષા) વૃત્તિથી મળેલું છvમvu @TRUટ્ટછ કારણોમાંથી કોઈ પણ કારણથી અવોર્વનન = ગાડાના પૈડાની ધરીને તેલ ઉંજવા સમાન વખતેવાપૂર્વ = વ્રણ (ઘાવ) પર લેપ લગાડવા સમાન, વિનવઘણ ભૂખ = બિલ(દર)માં પ્રવેશ કરતા સાપની સમાન, ધમૅ = ધર્મને. ભાવાર્થ :- જો સાધુ આ પ્રમાણે જાણે કે ગૃહસ્થ બીજા માટે આહાર બનાવ્યો છે, જેમ કે– ગૃહસ્થ પોતાનાં પુત્રો, પુત્રીઓ, પુત્રવધૂઓ, ધાત્રીઓ, જ્ઞાતિજનો, સ્વજનો, રાજપુરુષો, દાસ, દાસી, કર્મચારી–નોકર, નોકરાણી તથા અતિથિ કે કોઈ બીજા સ્થાને મોકલવા માટે, સાંજના ભોજન માટે અથવા પ્રાતઃકાલના નાસ્તા માટે કે અન્ય પણ કોઈ મનુષ્યોના નિમિત્તે આ આહાર બનાવ્યો છે, રાખી મૂક્યો છે. સાધુ બીજા દ્વારા બીજા માટે બનાવેલા તે આહારને પણ ઉગમ, ઉત્પાદનો અને એષણા દોષથી રહિત, શુદ્ધ અને અગ્નિ આદિ શસ્ત્ર દ્વારા પરિણત થવાથી પ્રાસુક–અચેત હોય ત્યારે તેને અહિંસક વૃત્તિથી અર્થાત્ ઈસમિતિ યુક્ત ચાલીને, ભિક્ષાવૃત્તિથી પ્રાપ્ત, સાધુના વેશની મર્યાદાથી પ્રાપ્ત, સામુદાનિક ભિક્ષાથી પ્રાપ્ત, વૈયાવૃત્ય આદિ છ કારણોમાંથી કોઈ પણ કારણથી, પ્રમાણોપેત આહાર ગ્રહણ કરે. ગાડી ચલાવવા માટે તેની ધરીમાં નાંખવામાં આવતા તેલ તથા ઘા પર લગાવેલા મલમની જેમ કેવળ સંયમયાત્રાના નિર્વાહ અર્થે ગ્રાહ્ય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચતુર્વિધ આહારનું દરમાં પ્રવેશ કરતાં સાપની જેમ સ્વાદ માણ્યા વગર જ અસ્વાદ ભાવે સેવન કરે, તે ભિક્ષુ અન્નકાળમાં આહારનું પાનકાળમાં પાણીનું વસ્ત્ર પરિધાન કાળમાં વસ્ત્રનું, મકાનમાં પ્રવેશ કે નિવાસના સમયે મકાનનું, શયનકાળમાં શય્યાનું ગ્રહણ કરીને, તેનો ઉપયોગ કરે છે. ६३ से भिक्खू मायण्णे अण्णयरिं दिसंवा अणुदिसंवा पडिवण्णे धम्म आइक्खे, विभए, किट्टे; उवट्ठिएसु वा अणुवट्ठिएसु वा सुस्सूसमाणेसु पवेयए । संतिं विरतिं उवसम णिव्वाणं सोयविय अज्जवियं मद्दवियं लाघवियं अणइवाइयं सव्वेसिं पाणाणं सव्वसिं भूयाणं सव्वेसिं जीवाणं सव्वेसिं सत्ताणं अणुवीइ किट्टए धम्म। ભાવાર્થ:- તે ભિક્ષુ આહાર, ઉપધિ, શયન, સ્વાધ્યાય, ધ્યાન આદિ પ્રત્યેક સાધુ ચર્યાની માત્રા તેમજ વિધિના જ્ઞાતા થઈને દિશા કે અનુદિશામાં વિચરતાં ધર્મનો ઉપદેશ આપે, સાવધ-નિરવનો વિભાગ કરીને પ્રતિપાદન કરે, ધર્મના ફળનું કથન કરે. ધર્મમાં ઉપસ્થિત કે અનુપસ્થિત અર્થાતુ ધર્મમાં જોડાયેલા કે નહીં જોડાયેલા કોઈ પણ સાંભળવા માટે ઉપસ્થિત થયેલા શ્રોતાઓના કલ્યાણ માટે ધર્મનું પ્રતિપાદન કરે.
ભિક્ષ પ્રસંગોનુસાર આ વિષયોમાંથી કોઈ વિષય પર ઉપદેશ આપે જેમ કે– સમસ્ત
Page #105
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૧ : પુંડરીક
ક્લેશોપશમરૂપ શાંતિ, પ્રાણાતિપાતાદિ પાપસ્થાનથી નિવૃત્તિ રૂપ વિરતિ, કષાયોના શમનરૂપ ઉપશમ, સમસ્ત દુઃખોથી મુક્તિરૂપ નિર્વાણ, મનની શુદ્ધિ રૂપ શૌચ, સરળતા, કોમળતા, લઘુતા, નિષ્પરિગ્રહતા તથા સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વના કલ્યાણનો વિચાર કરીને અહિંસા પ્રધાન ધર્મ કહે ઉપદેશ આપે. ६४ से भिक्खू धम्मं किट्टमाणे णो अण्णस्स हेठं धम्मं आइक्खेज्जा, णो पाणस्स हे धम्मं आइक्खेज्जा, णो वत्थस्स हेउं धम्मं आइक्खेज्जा, णो लेणस्स हेउ धम्मं आइक्खेज्जा, णो सयणस्स हेउं धम्मं आइक्खेज्जा, जो अण्णेसिं विरूवरूवाणं कामभोगाणं हेडं धम्ममाइक्खेज्जा, अगिलाए धम्ममाइक्खेज्जा, गण्णत्थ कम्मणिज्जरट्ठयाए धम्मं आइक्खेज्जा ।
શબ્દાર્થ:- આશ્લેખ્ખા = કહે
મભિન્નદયાQ = કર્મ નિર્જરા માટે.
ભાવાર્થ :- ધર્મનો ઉપદેશ આપતા તે સાધુ આહાર પ્રાપ્તિ માટે, પાણીની પ્રાપ્તિ માટે, વસ્ત્ર પ્રાપ્તિ માટે, મકાન કે શય્યા પ્રાપ્તિ માટે તથા વિવિધ પ્રકારના ઇન્દ્રિય વિષયોની પ્રાપ્તિ માટે ધર્મ કથા ન કરે. અગ્લાનભાવે કર્મની નિર્જરાના ઉદ્દેશ સિવાય અન્ય કોઈ પણ ફળની આકાંક્ષાથી ધર્મોપદેશ ન કરે.
=
६५ इह खलु तस्स भिक्खुस्स अंतियं धम्मं सोच्चा णिसम्म उट्ठाय वीरा अस्सि धम्मे समुट्ठिया, जे तस्स भिक्खुस्स अंतियं धम्मं सोच्चा णिसम्म सम्मं उट्ठाणेणं उट्ठाय वीरा अस्सि धम्मे समुट्ठिया, ते एवं सव्वोवगया, ते एवं सव्वोवरया, ते एवं सव्वोवसंता, ते एवं सव्वत्ताए परिणिव्वुडे त्ति बेमि ।
૪૧
શબ્દાર્થ:- સવ્યોવનવા = સર્વોપગત, સમ્યગ્દર્શનાદિ મોક્ષ પ્રાપ્તિના સર્વ કારણોને પ્રાપ્ત કરીને
સ∞ોવયા = સર્વાત્મના ઉપરત.
ભાવાર્થ :- આ જગતમાં તે ભિક્ષુ પાસેથી ધર્મ સાંભળીને, તેના પર વિચાર કરીને વીર પુરુષ જ આ આર્હત ધર્મમાં ઉપસ્થિત—દીક્ષિત થાય છે. જે વીર સાધક તે ભિક્ષુ પાસેથી ધર્મને સાંભળીને, સમજીને સમ્યક પ્રકારે મુનિધર્મનું આચરણ કરવા માટે ઉઘત થઈને આ આર્હત ધર્મમાં દીક્ષિત થાય છે, તે સમ્યગ્દર્શનાદિ સમસ્ત મોક્ષ કારણોની નિકટ પહોંચી જાય છે, સમસ્ત પાપ સ્થાનોથી ઉપરત થઈ જાય છે, તે સર્વ કષાયોથી ઉપશાંત થઈ જાય છે, તેમજ તે સમસ્ત કર્મોનો ક્ષય કરીને પરિનિર્વાણને પ્રાપ્ત કરે છે. ६६ एवं से भिक्खु धम्मट्ठी धम्मविऊ णियागपडिवण्णे, से जहेयं बुइयं, अदुवा पत्ते पउमवरपोंडरीयं अदुवा अपत्ते पउमवरपोंडरीयं ।
ભાવાર્થ:- આ રીતે પૂર્વોક્ત વિશેષણયુક્ત તે ભિક્ષુ ધર્માર્થી—શ્રુત અને ચારિત્રધર્મની જ ઇચ્છા રાખનારા, ધર્મના જ્ઞાતા હોય છે અને તે સંયમ કે મોક્ષને પ્રાપ્ત કરે છે.
આવા ભિક્ષુ, પૂર્વોક્ત પુરુષોમાંથી પાંચમા પુરુષની સમાન છે. તે ભિક્ષુ શ્રેષ્ઠ પુંડરીક સમ નિર્વાણને પ્રાપ્ત કરે છે. તે નિવાર્ણને પ્રાપ્ત ન કરે તો પણ તે સર્વશ્રેષ્ઠ પુરુષ છે.
६७ एवं से भिक्खू परिण्णायकम्मे परिण्णायसंगे परिण्णायगिहवासे उवसंते समिए सहिए सया जए । से एयं वयणिज्जे तं जहा- समणे ति वा माहणे ति
For Private Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
[
૪૨ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
वा खंते ति वा दंते ति वा गुत्ते ति वा मुत्ते ति वा इसी ति वा मुणी ति वा कई ति वा विदू ति वा भिक्खू ति वा लूहे ति वा तीरट्ठी ति वा चरणकरणपारविउ त्ति बेमि। શબ્દાર્થ :- રણાવાવ = ગૃહવાસનો ત્યાગી ફરી= ઋષિ = કૃતિ નૂ = રુક્ષતારી = તીરાર્થી, કિનારે જવાની ઇચ્છાવાળા વરખવરાવાવઝ = ચરણ-કરણ પારવિદ્, મૂળગુણ-ઉત્તરગુણના પારને જાણનાર. ભાવાર્થ :- આ પ્રકારના ભિક્ષુ કર્મસ્વરૂપના પરિજ્ઞાતા, બાહ્ય-અત્યંતર સંબંધના પરિજ્ઞાતા, તથા ગૃહવાસના પરિજ્ઞાતા થઈ જાય છે. તે ઇન્દ્રિય અને મનના વિષયોનું ઉપશમન કરવાથી ઉપશાંત, પંચસમિતિઓથી યુક્ત, જ્ઞાનાદિથી યુક્ત અને સદૈવ સંયમમાં પ્રયત્નશીલ હોય છે.
તે ભિક્ષુઓ કર્મક્ષય માટે શ્રમ કરતા હોવાથી શ્રમણ, પ્રાણીઓની હિંસા ન કરવાનો ઉપદેશ આપતા હોવાથી માહણ તેમજ બ્રહ્મચર્ય નિષ્ઠ હોવાથી બ્રાહ્મણ, ક્ષમાશીલ હોવાથી શાંત, ઇન્દ્રિય અને મનનું દમન કરતા હોવાથી દાંત, મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિથી રહિત હોવાથી ગુપ્ત, કર્મબંધના કારણોથી મુક્ત, વિશિષ્ટ તપશ્ચર્યાની આરાધના કરતા હોવાથી ત્રષિ, જગતની સૈકાલિક સ્થિતિનું મનન કરતા હોવાથી મુનિ, સત્કાર્યો કરતા હોવાથી કુતિ, વિધાસંપન્ન હોવાથી વિદ્વાન, ભિક્ષાચરીથી નિર્વાહ કરતા હોવાથી ભિક્ષુ, કોઈ પણ પદાર્થમાં સ્નેહ રૂપ આસક્તિ નહીં રાખતા હોવાથી તથા આંત-પ્રાંત આહાર ગ્રહણ કરતા હોવાથી રૂક્ષ, સંસાર સાગરને તરવાની કામના હોવાથી તીરાર્થી તથા મૂળ ગુણ-ઉત્તરગુણરૂપ ચરણ-કરણના પારગામી કહેવાય છે. તે પ્રમાણે હું કહું છું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નિગ્રંથ મુનિચર્યાનું વિસ્તૃત વર્ણન છે. તેમાં સહુ પ્રથમ અહિંસા ધર્મની સૈકાલિક શાશ્વતતાને સ્પષ્ટ કરી છે.
- પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના ત્રસ જીવો, આ છ એ પ્રકારના સંસારી જીવોમાં ગતિ, જાતિ, ઇન્દ્રિયાદિની અપેક્ષાએ વિભિન્નતા હોવા છતાં તે પ્રત્યેક જીવોનું ચેતન્ય તત્ત્વ એક સમાન છે. દરેક જીવો જીવન ઇચ્છે છે. મૃત્યુને ઇચ્છતા નથી, તેથી નાના કે મોટા કોઈ પણ જીવોની હિંસા ન કરવી તે જ જિનેશ્વરનો ધર્મ છે. ન હતધ્યા, માળા - જિનેશ્વર કથિત અહિંસા ધર્મમાં અહિંસાની વ્યાખ્યા વિસ્તૃત છે. જીવોને મારી નાખવા તે માત્ર હિંસા નથી, તે જીવોને પ્રાપ્ત થયેલી પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આ દશ પ્રાણમાંથી કોઈ પણ પ્રાણનો નાશ કરવો તે પ્રાણાતિપાત-હિંસા છે તેથી જ તે જીવોને હણવા, આધીન બનાવવા, પકડી રાખવા, પરિતાપ પહોંચાડવા રૂપ પ્રવૃત્તિઓ પણ હિંસા જ છે. | સર્વ પ્રકારની હિંસાના ત્યાગ રૂપ અહિંસાધર્મ ત્રિકાલ શાશ્વત છે. નિગ્રંથ મુનિચર્યાના પ્રત્યેક નિયમોના પાલનનો મુખ્ય ઉદ્દેશ અહિંસાધર્મની આરાધના જ છે. આહાર વિધિ– અહિંસાધર્મની આરાધના કરતા મુનિ આધાકર્મી, ઔદેશિક આદિ ૪૨, ૪૭, ૯૬ દોષ રહિત આહાર ગ્રહણ કરે.(ગોચરીના દોષો સંબંધી વિસ્તૃત વિવેચન માટે જુઓ શ્રી દશવૈકાલિક સૂત્ર) ગ્રહણ કરેલા પ્રાસુક, નિર્દોષ અને પ્રમાણોપેત આહારને રસેન્દ્રિયની આસક્તિ વિના માત્ર દેહ નિર્વાહ
Page #107
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૧: પુંડરીક
_
માટે જ ભોગવે. સૂત્રકારે તેના માટે બે દષ્ટાંત આપ્યા છે. ગાડાના ઉંજન અથવા ઘા પર લગાવેલા મલમની જેમ સુધાવેદનીયની પીડાને શાંત કરવા માટે જ મુનિ આહાર કરે છે. દરમાં પ્રવેશ કરતો સર્પ પોતાના દેહની સુરક્ષા માટે આડી-અવળી ગતિ કર્યા વિના સીધો, સડસડાટ પ્રવેશ કરી જાય છે, તેમ મુનિ પણ સ્વાદના લક્ષે આહારને મમળાવે નહીં.
- સાધુચર્યામાં નિર્દોષ આહારની પ્રાપ્તિ કઠિન છે. તે જ રીતે પ્રાપ્ત થયેલા આહારને અનાસક્ત ભાવે ભોગવવો, તે અત્યંત કઠિનતમ છે.
તે ઉપરાંત નિગ્રંથ મુનિ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અનાસક્ત, શરીરની શોભા વિભુષા આદિ સર્વ અનાચારોનો ત્યાગ કરનાર ભવિષ્યકાલની આકાંક્ષા કે લાલસા ન રાખનાર હોય છે. આ રીતે સાધુ સમસ્ત પાપ પ્રવૃત્તિનો સર્વથા ત્યાગ કરીને ક્ષમા આદિ દશ પ્રકારના શ્રમણ ધર્મની આરાધના કરે અને કોઈ પણ પ્રકારની કામના વિના, અગ્લાન ભાવે જગજીવોને શુદ્ધ અહિંસાધર્મનો ઉપદેશ આપે.
જે મુનિ સૂત્રોક્ત સમસ્ત મુનિચર્યાનું પાલન કરે છે, તે ઘણા કર્મબંધથી મુક્ત થાય છે, સંયત ભાવમાં પરિપકવ બને છે ક્રમશઃ સર્વ કર્મોનો ક્ષય કરીને નિર્વાણને પ્રાપ્ત કરે છે.
જે મુનિ જલ અને કીચડથી નિર્લેપ પુંડરીકની જેમ ભૌતિક ભાવોથી નિર્લેપ રહે છે તે જ નિર્વાણને પ્રાપ્ત કરે છે અને તે સર્વશ્રેષ્ઠ છે.
અંતિમ સૂત્રમાં સૂત્રકારે નિગ્રંથ મુનિઓ માટે અનેક ગુણવાચક ભિક્ષના પર્યાયવાચી નામોનો પ્રયોગ કર્યો છે, તે શબ્દોનું તાત્પર્ય ભાવાર્થથી સ્પષ્ટ છે.
તે પ્રથમ અધ્યયન સંપૂર્ણ
Page #108
--------------------------------------------------------------------------
________________
[ ૪૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
બીજુંઅધ્યયના *********
પરિચય
*****
આ અધ્યયનનું નામ કિયાસ્થાન છે. ક્રિયા-ચિત્તે તિક્રિયા જે કરાય છે તે ક્રિયા, જે કર્મબંધનું કારણ છે, તે ક્રિયા. હલન, ચલન, કંપન,
સ્પંદન આદિ પ્રવૃત્તિને પણ ક્રિયા કહે છે. જૈન દાર્શનિકોએ ક્રિયાના બે ભેદ કહ્યા છે– દ્રવ્ય ક્રિયા અને ભાવક્રિયા. ૧. દ્રવ્ય ક્રિયા- સચેત કે અચેત દ્રવ્યમાં પ્રયત્નપૂર્વક કે સહજરૂપે, ઉપયોગપૂર્વક કે ઉપયોગ વિના, જે પરિણમન થયા કરે છે, તે દ્રવ્યક્રિયા છે. ૨. ભાવ કિયા- જીવના પરિણામ અનુસાર વિવિધ પ્રવૃત્તિઓ થાય, તે ભાવક્રિયા છે. ભાવક્રિયાના આઠ ભેદ છે. (૧) પ્રયોગ ક્રિયા- મન, વચન, કાયા, આ ત્રણે યોગની પ્રવૃત્તિરૂપ ક્રિયા. (૨) ઉપાય કિયા- ઘટ-પટ આદિના નિર્માણ માટે થતી ઉપાયરૂપ ક્રિયા. (૩) કરણીય કિયા- જે વસ્તુ માટે જેવો પ્રયોગ કરવો આવશ્યક હોય તેવો પ્રયોગ કરવો, જેમ કે- ઘટ નિર્માણ કરવા માટે માટીમાં જ પ્રયોગ કરવો પડે, પત્થરમાં પ્રયોગ કરવાથી ઘટ બનતો નથી. આ રીતે કરવા યોગ્ય ક્રિયા, તે કરણીય ક્રિયા. (૪) સમદાન કિયા- જે ક્રિયા દ્વારા પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ ૩૫ ચાર પ્રકારનો બંધ સમુદાય રૂપે થાય, તે સમુદાન ક્રિયા છે. પહેલાથી દશમા ગુણસ્થાનવર્તી જીવોની ક્રિયા સમુદાન ક્રિયા છે. (૫) ઈર્યાપથિકક્રિયા-કષાય રહિત કેવળ યોગની પ્રવૃત્તિ. અગિયારમા, બારમા અને તેરમા ગુણસ્થાનવર્તી વીતરાગી જીવોની ક્રિયા. (૬) સમ્યકત્વ કિયા- સમ્યકત્વી જીવોની ક્રિયા. (૭) મિથ્યાત્વ કિયા– મિથ્યાત્વી જીવોની ક્રિયા. (૮) સમ્યગુ-મિથ્યા ક્રિયા- મિશ્ર દષ્ટિવાળા જીવોની ક્રિયા.
પ્રસ્તુત અધ્યયનમાં કર્મબંધના કારણભૂત કષાય સહિતના બાર ક્રિયાસ્થાન અને કષાય રહિતનું એક ક્રિયા સ્થાન, કુલ તેર ક્રિયા સ્થાનનું વર્ણન હોવાથી તેનું ફિયાસ્થાન નામ સાર્થક છે. - ક્રિયાસ્થાન સંબંધિત ધર્મપક્ષ, અધર્મપક્ષ અને મિશ્રપક્ષ, તેના સંબંધી જીવો, તેની વૃત્તિ, પ્રવૃત્તિ અને પરિણામનું વિસ્તૃત વિશ્લેષણ આ અધ્યયનની વિશેષતા છે.
સાધકો અધર્મયુક્ત બાર ક્રિયા સ્થાનોનો ત્યાગ કરીને કષાય રહિત બનીને ધર્મયુક્ત ક્રિયાસ્થાનને પ્રાપ્ત કરી ક્રમશઃ સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે, તે જ તેનો ઉદ્દેશ્ય છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨: ફિયાસ્થાન,
। ४५ ।
બીજું અધ્યયન ક્રિયાસ્થાના
6666666666666666666666666
मध्ययन प्रारंभ:| १ सुयं मे आउसं तेणं भगवया एवमक्खायं- इह खलु किरियाठाणे णाम अज्झयणे, तस्स णं अयमढे- इह खलु संजूहेणं दुवे ठाणा एवमाहिज्जति, तं जहाधम्मे चेव, अधम्मे चेव, उवसंते चेव अणुवसंते चेव ।
तत्थ णं जे से पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे तस्स णं अयमढेइह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहा- आरिया वेगे, अणारिया वेगे, उच्चागोया वेगे, णीयागोया वेगे, कायमंता वेगे, हस्समंता वेगे, सुवण्णा वेगे, दुवण्णा वेगे, सुरूवा वगे, दुरूवा वेगे ।
तेसिं च णं इमं एयारूवं दंडसमादाणं संपेहाए, तं जहा- णेरइएसु तिरिक्खजोणिएसु माणुसेसु देवेसु जे यावण्णे तहप्पगारा पाणा विण्णू वेयणं वेयंति । तेसिं पि य णं इमाई तेरस किरियाठाणाई भवंतीति मक्खायं, तंजहा- अट्ठादंडे अणट्ठादंडे, हिंसादंडे, अकम्हादंडे, दिट्ठिविपरियासियादंडे, मोसवत्तिए, अदिण्णादाणवत्तिए, अज्झत्थवत्तिए, माणवत्तिए, मित्तदोसवत्तिए, मायावत्तिए, लोभवत्तिए, इरियावहिए । शार्थ :- संजूहेणं = सामान्यथी, संक्षेपमा अणुवसंते = अनुपशात दंडसमादाणं = हिंसात्म
आय२९ किरियाठाणाई = जिया स्थान अकम्हादंडे = मस्भात दिट्ठिविपरियासियादंडे = दृष्टि विपर्यास मोसवत्तिए = भुषा प्रत्ययि अदिण्णादाणवत्तिए = महत्तहान प्रत्यायिक अज्झत्थवत्तिए = अध्यात्मप्रत्ययि इरियावहिए = पिथि. ભાવાર્થ :- હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે કે શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું છે કે– આ નિગ્રંથ પ્રવચનમાં ક્રિયાસ્થાન નામનું અધ્યયન છે, તેનો ભાવ આ પ્રમાણે છે– આ લોકમાં સામાન્ય રૂપે બે સ્થાન છે, એક ધર્મસ્થાન અને બીજું અધર્મસ્થાન અથવા એક ઉપશાંતસ્થાન અને બીજું અનુપશાંત સ્થાન.
આ બંને સ્થાનમાંથી પ્રથમ સ્થાન અધર્મપક્ષનું કથન આ પ્રમાણે છે– આ લોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, આ ચારે દિશાઓમાં અનેકવિધ મનુષ્યો રહે છે, તેમાં કેટલાક આર્યો અને કેટલાક અનાર્યો હોય છે, કેટલાક ઉચ્ચગોત્રીય અને કેટલાક નીચગોત્રીય હોય છે, કેટલાક ઊંચા અને કેટલાક ઠીંગણા હોય છે, કેટલાક સુંદર વર્ણવાન અને કેટલાક અસુંદર વર્ણવાળા હોય છે, કેટલાક સ્વરૂપવાન અને કેટલાક કદરૂપા હોય છે.
તે આર્ય આદિ મનુષ્યોમાં હિંસાત્મક આચરણ–પાપ પ્રવૃત્તિની ઇચ્છા જોવા મળે છે. નારકીઓમાં, તિર્યચોમાં, મનુષ્યોમાં અને દેવોમાં જે-જે પ્રકારના પ્રાણીઓ અને વિજ્ઞ-વિશેષ વિજ્ઞાનવાળા જીવો છે તે
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂચગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
સુખ-દુઃખનું વેદન કરે છે, તે જીવોમાં આ તેર પ્રકારનાં ક્રિયાસ્થાન અવશ્ય હોય છે, એવું શ્રી તીર્થંકર દેવે કહ્યું છે. તે ક્રિયાસ્થાનો આ પ્રમાણે છે–
૪૬
(૧) અર્થદંડ– પ્રયોજન પૂર્વક થતી પાપ પ્રવૃત્તિ (ર) અનર્થદંડ– નિષ્પ્રયોજન થતી પાપ પ્રવૃત્તિ (૩) હિંસા દંડ– જીવ હિંસા (૪) અકસ્માત્ દંડ– અચાનક થતી પાપ પ્રવૃત્તિ (૫) દષ્ટિ વિપર્યાસ દંડદૃષ્ટિ ભ્રમથી થતી પાપ ક્રિયા, (૬) મૃષા પ્રત્યયિક- અસત્ય ભાષણથી લાગતી ક્રિયા (૭) અદત્તાદાન પ્રત્યયિક— ચોરીથી લાગતી ક્રિયા (૮) અધ્યાત્મ ક્રિયા- અપ્રશસ્ત પરિણામોથી લાગતી ક્રિયા (૯) માન પ્રત્યયિક- અભિમાનથી લાગતી ક્રિયા (૧૦) મિત્રદ્વેષ પ્રત્યયિક- મિત્રો સાથે દ્વેષ રાખવાથી લાગતી ક્રિયા (૧૧) માયા પ્રત્યયિક- છળ-કપટથી લાગતી ક્રિયા (૧૨) લોભ પ્રત્યયિક- લોભના નિમિત્તથી લાગતી ક્રિયા (૧૩) ઇપિથિક ક્રિયા- વીતરાગી આત્માઓને યોગ પ્રવૃત્તિથી લાગતી ક્રિયા. વિવેચન :
પ્રસ્તુત સૂત્ર વિષયની ઉત્થાનિકા રૂપ છે. ક્રિયાસ્થાનના વિસ્તૃત વિવેચન પૂર્વે સૂત્રકારે ક્રિયાસ્થાનના આધારરૂપ ધર્મપક્ષ અધર્મપક્ષ તથા ક્રિયાસ્થાનને પ્રાપ્ત થનારા જીવોનું કથન કર્યું છે. પુર્વે તાજ... :- સામાન્ય રીતે જગતના સર્વ જીવો બે સ્થાનમાં સમાવિષ્ટ છે– ધર્મસ્થાન અને અધર્મસ્થાન. ધર્મસ્થાન કષાયોના ઉપશમનરૂપ છે, તેથી તે ઉપશમસ્થાન અને અધર્મસ્થાન કષાયોના ઉદયરૂપ છે, તેથી તે અનુપશમસ્થાન કહેવાય છે.
જે જીવોમાં શુભભાવ હોય, તે ધર્મસ્થાનમાં સ્થિત હોય છે અને જે જીવોમાં અશુભભાવ હોય અથવા જે જીવો પાપપ્રવૃત્તિની ઇચ્છાવાળા હોય, તે અધર્મસ્થાનમાં સ્થિત હોય છે.
આર્ય-અનાર્ય આદિ વિવિધ પ્રકારના મનુષ્યો તેમજ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ, આ ચારે ગતિના જીવો પ્રાયઃ અધર્મસ્થાનમાં સ્થિત હોય છે.
ક્રિયાસ્થાન :– (૧) કોઈ પણ ક્રિયા કે પ્રવૃત્તિનું સ્થાન, તે ક્રિયાસ્થાન છે. (૨) કર્મબંધના ઉપાદાન કારણ કે નિમિત્ત કારણને ક્રિયાસ્થાન કહે છે. (૩) જે નિમિત્તથી કોઈ પણ ક્રિયા થાય, તે ક્રિયાસ્થાન છે.
સુખ-દુઃખનું વેદન કરતા ચારે ગતિના સમસ્ત સંસારી જીવોમાં સૂત્રોક્ત તેર ક્રિયાસ્થાનમાંથી કોઈ પણ એક કે અનેક ક્રિયાસ્થાન હોય છે.
વિષ્ણુ વેયાં વેયંતિ :- વિશેષ વિજ્ઞાનપૂર્વક સુખ-દુઃખ આદિ વેદનાનું વેદન કરનારા એટલે કે સંક્ષી જીવોને આ તેર ક્રિયાઓ હોય છે. કોઇ પણ સંસારી જીવ તેર ક્રિયાસ્થાનમાંથી કોઈ પણ એક કે અનેક ક્રિયાસ્થાનમાં સ્થિત હોય છે અને તે ક્રિયાસ્થાન દ્વારા જીવ કર્મબંધ કરે છે.
ફંડ સમાવાળ:-૧૦૩: પાપોષાવાનસંપસ્તસ્ય ક્ષમાવાન-પ્રફળ । પાપપ્રવૃત્તિનો સંકલ્પ ઇંડરૂપ છે અને તેનું ગ્રહણ જેનાથી થાય તે દંડ સમાદાન છે. જે ક્રિયા દ્વારા જીવ કર્મબંધ કરે છે. જેના દ્વારા જીવ દંડિત થાય, પીડિત થાય, તે સમસ્ત ક્રિયાઓ દંડ સમાદાન કહેવાય છે. સૂત્રોક્ત ક્રિયાસ્થાનો દ્વારા જીવ કર્મોનો બંધ કરે છે, તે-તે ક્રિયાસ્થાનો દંડ સમાદાનરૂપ છે.
સૂત્રોક્ત તેર ક્રિયાસ્થાનોમાં કષાયની અપેક્ષાએ બે વિભાગ છે– (૧) સાંપરાયિક ક્રિયાસ્થાન (૨) ઐર્યાપથિક ક્રિયાસ્થાન.
Page #111
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨: ફિયાસ્થાન
૪૭ ]
એકથી દશ ગુણસ્થાનવર્તી સકષાયી જીવોની ક્રિયાને સાંપરાયિક ફિયાસ્થાન અને તેનાથી થતાં કર્મબંધને સાંપરાયિક કર્મબંધ કહે છે. સાંપરાયિક કર્મબંધ જ સંસાર પરિભ્રમણનું કારણ છે.
અગિયારમા, બારમા અને તેમાં ગુણસ્થાનવર્તી વીતરાગી જીવોની ક્રિયાને ઐર્યાપથિક ક્રિયાસ્થાન અને તેનાથી થતાં કર્મબંધને ઐયપથિક કર્મબંધ કહે છે. ઐર્યાપથિક કર્મબંધ અત્યંત અલ્પકાલીન હોવાથી તે સંસાર પરિભ્રમણનું કારણ નથી. અર્થદંડ આદિ પ્રથમ બાર ક્રિયાસ્થાનો સાંપરાયિક ક્રિયાસ્થાન છે અને તેરમું ક્રિયાસ્થાન ઐર્યાપથિક ક્રિયાસ્થાન છે. પ્રથમ ક્રિયાસ્થાનઃ અર્થદંડ પ્રત્યયિક :| २ पढमे दंडसमादाणे अट्ठादंडवत्तिए त्ति आहिज्जइ । से जहाणामए केइ पुरिसे आयहेडं वा णायहेडं वा अगारहेडं वा परिवारहेडं वा मित्तहेउं वा णागहेडं वा भूयहेडं वा जक्खहेउवा तं दंडं तसथावरेहिं पाणेहि सयमेव णिसिरइ, अण्णेण वि णिसिरावेइ, अण्णं पि णिसिरतं समणुजाणइ, एवं खु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ । पढमे दंडसमादाणे अट्ठादंडवत्तिए त्ति आहिए । શબ્દાર્થ – માલંદવત્તા = અર્થદંડપ્રત્યયિક નાયકં = પોતાને માટે પાયકં = જ્ઞાતિને માટે કરવું = ઘરને માટે ખાસ દેવું = નાગને માટે ભૂકં = ભૂતને માટે કહેવું = યક્ષને માટે સિક્ક પ્રાણીઓને દંડ આપે છે તધ્વત્તિય = તે ક્રિયાના કારણે સાવજો = સાવધ કર્મનો, પાપકારી પ્રવૃત્તિનો. ભાવાર્થ :- પ્રથમ દંડસમાદાન અર્થાત્ પ્રથમ ક્રિયાસ્થાન અર્થદંડપ્રત્યયિક કહેવાય છે, જેમ કે- કોઈ પુરુષ પોતાના માટે, પોતાના જ્ઞાતિજનો માટે, ઘર કે પરિવાર માટે, મિત્રજનો માટે, નાગ, ભૂત, અને યક્ષ આદિ માટે, ત્રસ અથવા સ્થાવર જીવોને સ્વયં દંડ આપે છે, બીજા પાસે દંડ અપાવે છે, બીજા દંડ આપી રહ્યા હોય, તેની અનુમોદના કરે છે. આ સ્થિતિમાં તેને તે સાવધક્રિયાના નિમિત્તથી પાપકર્મોનો બંધ થાય છે. આ પ્રથમ અર્થદંડ પ્રત્યયિક દંડસમાધાન કહેવાય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં તેર ક્રિયાસ્થાનોમાંથી અર્થદંડ પ્રત્યયિક પ્રથમ ક્રિયા સ્થાનનું વિશ્લેષણ છે. અર્થદંડઃ-સપ્રયોગનો બ્લોગઈવવું. આ પ્રયોજન પૂર્વક જે પાપપ્રવૃત્તિ થાય, તે અર્થદંડ છે.
જેમ કે પોતાના દેહ નિર્વાહ માટે, પરિવારના પાલન પોષણ માટે છકાય જીવોના આરંભ-સમારંભ કરે, આજીવિકા માટે વ્યાપાર ધંધામાં કોઈ પાપ પ્રવૃત્તિ કરે, કુલ પરંપરા પ્રમાણે દેવ-દેવીના ધૂપ-દીપ, નૈવેદ્ય આદિ કરે, આમ કોઈ પણ પ્રયોજનપૂર્વક થતી પાપ પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થદંડમાં થાય છે.
કેટલાક મતાનુયાયી પ્રયોજનપૂર્વકની પાપ પ્રવૃત્તિમાં દોષ માનતા નથી, જેમ કે-ગૃહસ્થ જીવનમાં પરિવારના ભરણ-પોષણ માટે થતી પ્રવૃત્તિ હિંસક હોવા છતાં તે પ્રયોજન પૂર્વક થાય છે તેથી તેઓ તે પ્રવૃત્તિને ગૃહસ્થોના કર્તવ્ય તરીકે સ્વીકારે છે.
ભગવાન મહાવીર સ્વામીનો દષ્ટિકોણ અત્યંત વિશાળ છે. તેમાં જગતના સૂક્ષ્મ કે સ્થલ સર્વ જીવોના કલ્યાણની કામના છે. કોઈ પણ પ્રવૃત્તિ પ્રયોજનપૂર્વક થાય કેનિધ્ધયોજન થાય, પરંતુ તે પ્રવૃત્તિમાં
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
જો હિંસા આદિ કોઈ પણ પાપસ્થાનનું સેવન થતું હોય, તો તે પ્રવૃત્તિ અવશ્ય કર્મબંધનું કારણ બને છે. પ્રયોજનપૂર્વક થતી પ્રવૃત્તિમાં કર્તા જો જાગૃત અને અનાસક્ત હોય, તો તેનો કર્મબંધ અલ્પકાલીન અને મંદ રસવાળો થાય અને કર્તા જો પ્રમાદી અને આસક્ત હોય, તો તેનો કર્મબંધ દીર્ઘકાલીન અને તીવ્ર રસવાળો થાય છે. આ રીતે કર્તાના ભાવાનુસાર તેના કર્મબંધમાં તરતમતા જરૂર થાય, પરંતુ પ્રયોજનપૂર્વકની પ્રવૃત્તિમાં પણ કર્મબંધ ન થાય તેમ શક્ય નથી.
પુરિલે ઃ– અહીં પુરુષ શબ્દ ચારે ય ગતિઓનાં સર્વ જીવો માટે
૪૮
બીજું ક્રિયાસ્થાન : અનર્થદંડ પ્રત્યયિક :
1
३ अहावरे दोच्चे दंडसमादाणे अणट्ठादंडवत्तिए त्ति आहिज्जइ । से जहाणामए केइ पुरिसे जे इमे तसा पाणा भवंति ते णो अच्चाए णो अजिणाए जो मंसाए णो सोणियाए णो हिययाए जो पित्ताए णो वसाए णो पिच्छाए णो पुच्छाए णो बालाए णो सिंगाए जो विसाणाए णो दंताए णो दाढाए णो णहाए णो ण्हारुणिए जो अट्ठीए णो अट्ठिमिंजाए, णो हिंसिसु मे त्ति, णो हिंसंति मे त्ति, णो हिंसिस्संति मे त्ति, णो पुत्तपोसणयाए णो पसुपोसणयाए णो अगारपरिवूहणयाए णो समण-माहणवत्तणाहेउं, णो तस्स सरीरगस्स किंचि विपरियाइत्ता भवइ, से हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुंपइत्ता उद्दवइत्ता उज्झिउं बाले वेरस्स आभागी भवइ, अट्ठादंडे |
પ્રયુક્ત છે.
શબ્દાર્થ -- અળકાવંડવત્તિર્ = અનર્થદંડ પ્રત્યયિક અન્નાર્ = અર્ચા—શરીરને માટે અનિવાર્ = ચામડી(ચર્મ)ને માટે સોળિયાણ્ = લોહીને માટે હિયયાQ = હૃદયને માટે પિાર્ = પાંખો કે પીંછાને માટે વિસાળાQ = શિંગડા માટે CTQ = નખને માટે જ્ઞાષિર્ = સ્નાયુ(નાડી)ને માટે અટ્વીર્ = હાડકાને માટે અટ્વિમિંગાવ્ = અસ્થિમજ્જાને માટે અારપરિવૂહળયાપ્= ઘરને વધારવા માટે ૩ાિતં = વિવેકને છોડીને વેરલ્સ = વેરનો આમાળી = ભોગવનાર, પ્રાપ્ત કરનાર.
ભાવાર્થ :- ત્યાર પછી બીજું ક્રિયાસ્થાન અનર્થદંડ પ્રત્યયિક કહેવાય છે. જેમ કે કોઈ પુરુષ આ ત્રસપ્રાણીઓને પોતાના શરીરની રક્ષા માટે અથવા શરીર સંસ્કાર માટે, ચામડા માટે, તેમજ માંસ, લોહી, હૃદય, પિત્ત, ચરબી,પીંછા, પૂંછ, વાળ, શીંગ, વિષાણ, દાંત, દાઢ, નખ, સ્નાયુઓ, હાડકાં અને હાડકાંની મજ્જા માટે મારતા નથી. આ વ્યક્તિએ મને અથવા મારા કોઈ સંબંધીને માર્યું હતું, મારી રહ્યા છે અથવા મા૨શે, તેમ વિચારીને મારતા નથી; પુત્રોનું ભરણ-પોષણ, પશુપોષણ તથા પોતાના ઘરના સમારકામ કે મરામત માટે પણ મારતા નથી; શ્રમણ અને માહણ(બ્રાહ્મણ)ના જીવન નિર્વાહ માટે, તેના કે પોતાના શરીર ઉપર ઉપદ્રવ ન થાય, તેના માટે મારતા નથી પરંતુ પ્રયોજન વિના જ તે અજ્ઞાની જીવ પ્રાણીઓને દંડ દેતા-દેતાં તેને ઠંડા આદિથી મારે છે, તેના કાન-નાક આદિ અંગોનું છેદન કરે છે, શૂળી આદિથી ભેદન કરે છે, તે પ્રાણીઓનાં અંગોપાંગ છૂટા પાડે છે, તેની આંખો કાઢે છે, ચામડી ઉતરડે છે, તેને ડરાવે-ધમકાવે છે, વિવિધ ઉપાયોથી તેને પીડા પહોંચાડે છે કે પ્રાણરહિત પણ કરે છે. અનર્થદંડના કટુફળનો વિચાર કર્યા વિના, નિષ્પ્રયોજન ત્રસપ્રાણીઓની હિંસા કરનારા જીવો તે પ્રાણીઓની સાથે(જન્મ-જન્માંતર સુધી) વેર ભાવને પ્રાપ્ત કરે છે અર્થાત્ વેર બાંધે છે.
For Private
Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨: ફિયાસ્થાન
૪૯ ]
|४ से जहाणामए केइ पुरिसे जे इमे थावरा पाणा भवंति, तं जहा- इक्कडा इ वा कडिणा इ वा तुगा इ वा परगा इ वा मोरका इ वा तणा इ वा कुसा इ वा कुच्छगा इ वा पव्वगा ति वा पलालएइवा,तेणो पुत्तपोसणयाए णो पसुपोसणयाए णो अगारपोसणयाए णो समण-माहणपोसणयाए, णो तस्स सरीरगस्स किं चि वि परियाइत्ता भवइ, से हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुपइत्ता उज्झिउं बाले वेरस्स आभागी भवइ, अणट्ठादंडे । ભાવાર્થ - કોઈ પુરુષ, આ સ્થાવર પ્રાણીઓની હિંસા કરે છે, જેમ કે– ઇક્કડ, કઠિણ-વાંસમાં ઉત્પન્ન થતું ઘાસ, જંતુક, પરક, મયુરક-મુસ્તા(મોથ), તૃણ, કુશ, કુચ્છક, પર્વક અને પરાળ નામની વિવિધ વનસ્પતિ હોય છે, તેને નિરર્થક દંડ આપે છે. તે પુરુષ આ વનસ્પતિને પુત્રાદિના પોષણાર્થે પશુના પોષણાર્થે ગૃહરક્ષાર્થે, શ્રમણ કે માહણ (બ્રાહ્મણ)ના પોષણાર્થે અથવા પોતાના શરીરની રક્ષા માટે મારતા નથી, પરંતુ નિપ્રયોજન તે જીવોની હિંસા કરીને તેનું છેદન, ભેદન, ખંડન, મર્દન, ઉત્પીડન કરે છે, તેને ભયભીત કરે છે અથવા જીવન રહિત કરે છે અને જન્મ જન્માંતર સુધી વેરના ભાગી બની જાય છે અર્થાતુ તે જીવો સાથે વેર બાંધે છે.
५ से जहाणामए केइ पुरिसे कच्छसि वा दहंसि वा उदगंसि वा दवियंसि वा वलयसि व णूमंसि वा गहणंसि वा गहणविदुग्गंसि वा वर्णसि वा वणविदुग्गंसि वा पव्वयंसि वा पव्वयविदुग्गंसि वा तणाई ऊसविय ऊसविय सयमेव अगणिकायं णिसिरइ, अण्णेण वि अगणिकायं णिसिरावेइ, अण्णं पि अगणिकायं णिसितं समणुजाणइ-अणट्ठादंडे । एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ । दोच्चे दंडसमादाणे अणट्ठादंडवत्तिए त्ति आहिए । શબ્દાર્થ:- છંસ = નદીના કિનારા પર વાવિવુજાંતિ = દુર્ગમ વનમાં વિય = ઢગલો કરીને. ભાવાર્થ - કોઈ પુરુષ નદીના કિનારા પર, તળાવ કે ઝરણાના કિનારા પર, કોઈ જળાશયમાં, તુણરાશિ પર, નદી આદિ દ્વારા ઘેરાયેલા સ્થાનમાં, અંધકારપૂર્ણ સ્થાનમાં, કોઈ ગહન સ્થાનમાં, વિશેષ ગહન સ્થાનમાં વનમાં, ઘોર વનમાં, પર્વત પર અથવા પર્વતના કોઈ ગહન સ્થાનમાં, તૃણ–ઘાસને પાથરીને, ઘાસના ઊંચા ઢગલા કરીને, સ્વયં તેમાં આગ લગાવે, બીજા પાસે આગ લગાવરાવે અથવા આગ લગાવતી અન્ય વ્યક્તિઓનું અનુમોદન કરે, તે પુરુષ નિપ્રયોજન વનસ્પતિકાયિક, અગ્નિકાયિક તથા સદાશ્રિત અન્ય ત્રસાદિ પ્રાણીઓની હિંસાના નિમિત્તે પાપ કર્મોનો બંધ કરે છે. આ અનર્થદંડ પ્રચયિક નામનું બીજું ક્રિયાસ્થાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિભિન્ન અભિપ્રાયોથી અનર્થદંડ પ્રચયિક ક્રિયાસ્થાનનું નિરૂપણ છે. અનર્થદંડપ્રત્યયિક ફિયાસ્થાન-નિયોજનનેન સાવદિયાનુષ્ઠાન અનર્થ ડૂ: I કોઈ પણ પ્રયોજન વિના કેવળ આદત, કૌતુક, કુતુહલ, મનોરંજન આદિથી પ્રેરાઈને કોઈ પણ ત્રસ કે સ્થાવર જીવની કોઈ પણ રીતે કરવામાં આવેલી હિંસા (દંડ)ના નિમિત્તે જે પાપ કર્મનો બંધ થાય છે, તેને અનર્થદંડપ્રત્યયિક ક્રિયાસ્થાન કહે છે, જેમ કે– ઘાસ પર ચાલવું. સૌંદર્ય પ્રસાધનના સાધનોનો ઉપયોગ કરવો, હોળી પ્રગટાવવી, ફટાકડા ફોડવા વગેરે. અર્થદંડwત્યયિકકિયા સ્થાનની અપેક્ષાએ અનર્થદંડ-પ્રત્યાયિકકિયાસ્થાન અધિક પાપકર્મબંધક છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
૨૦ |
e
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
સૂત્રકારે ત્રણ-સ્થાવર જીવોની હિંસાના પ્રયોજનોનું નિષેધાત્મક રૂપે કથન કર્યું છે. તે જ રીતે અસત્ય, ચોરી, આદિ કોઈ પણ પાપપ્રવૃત્તિનું નિમ્પ્રયોજન સેવન થાય, તે અનર્થદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાન છે. જે વ્યક્તિને કર્મબંધ અને તેના પરિણામનો કોઈ વિચાર નથી તે વ્યક્તિ જ નિરર્થક પાપપ્રવૃત્તિનું સેવન કરે છે. ત્રીજુ ક્રિયાસ્થાન: હિંસાદંડ પ્રત્યયિક:|६ अहावरे तच्चे दंडसमादाणे हिंसादंडवत्तिए त्ति आहिज्जइ । से जहाणामए केइ पुरिसे ममं वा ममि वा अण्णं वा अण्णियं वा हिंसिंसु वा हिंसंति हिंसिस्संति वा तं दंडं तस-थावरेहिं पाणेहिं सयमेव णिसिरइ, अण्णेण वि णिसिरावेइ, अण्णं पि णिसिरंत समणुजाणइ-हिंसादंडे । एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ। तच्चे दंडसमादाणे हिंसादंडवत्तिए त्ति आहिए । ભાવાર્થ :- ત્યાર પછી ત્રીજે ક્રિયાસ્થાન હિંસાદંડપ્રત્યયિક કહેવાય છે, જેમ કે કોઈ પુરુષ આ પ્રમાણે વિચારે કે આ ત્રસ કે સ્થાવર જીવે મને, મારા સંબંધીને, બીજાને અથવા બીજાના સંબંધીને માર્યું હતું, મારે છે અથવા મારશે, એવું સમજીને તે ત્રસ અને સ્થાવર પ્રાણીઓની સ્વયં હિંસા કરે, બીજા પાસે હિંસા કરાવે અથવા હિંસા કરનાર પુરુષની અનુમોદના કરે, તેને હિંસારૂ૫ દંડ આપે તો તે વ્યક્તિને હિંસાના નિમિત્તે સાવધકર્મનો બંધ થાય છે. આ હિંસાદંડપ્રત્યયિક નામનું ત્રીજું ક્રિયાસ્થાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં હિંસા દંડપ્રત્યયિક ક્રિયાસ્થાનનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. હિંસાદંડ પ્રત્યયિકકિયાસ્થાન -
, યુપર્વ તથા, સૈવ વા બ્લોહિસા ખ્વકા જીવના દશ પ્રાણમાંથી કોઈ પણ પ્રાણનું મર્દન કરવું, તે હિંસાદંડ છે. હિંસા પ્રત્યયિકદંડ વૈકાલિક તથા કૃત, કારિત અને અનુમોદિત ત્રણે પ્રકારથી થાય છે, જેમ કે– (૧) કોઈ વ્યક્તિ પોતાના સંબંધીની હત્યાનો બદલો લેવા માટે ક્રોધિત થઈને સંબંધિત વ્યક્તિને મારી નાખે, જેમ કે- પરશુરામે પોતાના પિતાની હત્યા કરનારને મારી નાંખ્યો હતો . (૨) કેટલીક વ્યક્તિઓ વર્તમાનમાં કોઈ વ્યક્તિ બીજાને મારી રહી હોય, તો તેને મારવા માટે તેના પર તૂટી પડે છે. (૩) ભવિષ્યમાં મારી હત્યા કરશે, આવી આશંકાથી કોઈ વ્યક્તિ સંબંધિત વ્યક્તિને મારે કે મરાવી નાખે છે, જેમ કે કંસે દેવકીના પુત્રોને મરાવી નાખવાનો ઉપક્રમ કર્યો હતો. સિંહ, સર્પ કે વીંછી આદિ પ્રાણીઓ જીવતાં રહેશે તો મને કે અન્ય પ્રાણીઓને મારશે એમ વિચારીને તે હિંસક પ્રાણીઓની કોઈ હિંસા કરે છે. આ રીતે ભૂતકાળના વેરને યાદ કરીને, વર્તમાનના વેરને સતત નજર સમક્ષ રાખીને અને ભવિષ્યની શત્રુતાની આશંકાથી જીવોની હિંસા કરવામાં આવે છે. તે હિંસા કર્મબંધનું કારણ હોવાથી હિંસાદંડપ્રચયિક ક્રિયાસ્થાન કહેવાય છે. ચોથું ક્રિયાસ્થાન : અકસ્માત્ દંડ પ્રત્યયિકઃ| ७ अहावरे चउत्थे दंडसमादाणे अकम्हा दंडवत्तिए आहिज्जइ । से जहाणामए केइ पुरिसे कच्छंसि वा जाव पव्वयविदुग्गंसि वा मियवित्तिए मियसंकप्पे मियणिहाणे मियवहाए गंता एते मिय ति काउं अण्णयरस्स मियस्स वहाए उसु आयामेत्ता णं णिसिरेज्जा, से मियं वहिस्सामि त्ति कटु तित्तिरं वा वट्टगं वा चडगं वा लावगं
Page #115
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨: ફિયાસ્થાન
[૫૧]
वा कवोयगं वा कविं वा कविंजलं वा विधित्ता भवइ; इति खलु से अण्णस्स अट्ठाए अण्णं फुसए-अकम्हादंडे । શબ્દાર્થ:- અઠ્ઠાવંડવત્તY = અકસ્માત્ દંડ પ્રચયિક મિત્તિ = મૃગવૃત્તિ, શિકાર, મૃગને મારવા, ૩ણું = બાણને આવાને = તાણીને ગિરિજ્ઞા = ચલાવે છોડે રિત્તિર = તેતર વE = બટેરને, બતકને વલ = ચકલીને તાવ = લાવક, લાવરી વોવ = કબૂતરને લિંક વાંદરાને વિંનતં = કપિંજલને ભાવાર્થ :- ત્યાર પછી ચોથું અકસ્માત્ દંડપ્રચયિક ક્રિયાસ્થાન છે, જેમ કે– શિકારના હેતુથી કોઈ વ્યક્તિ નદીના તટ પર અથવા ઝરણાના કિનારે યાવતું ઘોર દુર્ગમ જંગલમાં જઈને મૃગને મારવાનો સંકલ્પ કરે, મૃગનું જ ધ્યાન રાખે, મૃગનો વધ કરવા જાય, આ મૃગ છે, એમ સમજીને કોઈ એક મૃગને મારવા માટે પોતાના ધનુષ્યની પણછ તાણીને, બાણ છોડે છે પણ મૃગને મારવાનો આશય હોવા છતાં પણ તેના બાણથી તેતર, બતક, ચકલી, લાવક, કબૂતર, વાનર, કપિંજલ આદિ પક્ષી વીંધાય જાય, આ રીતે બીજા માટે પ્રયુક્ત દંડથી બીજા જીવનો ઘાત થઈ જાય, તે અકસ્માત્ દંડ ક્રિયાસ્થાન કહેવાય છે.
८ से जहाणामए केइ पुरिसे सालीणि वा वीहीणि वा कोद्दवाणि वा कंगूणि वा परगाणि वा रालाणि वा णिलिज्जमाणे अण्णयरस्स तणस्स वहाए सत्थं णिसिरेज्जा, से सामगं तणगं कुमुदगं वीहिऊसियं कलेसुयं तणं छिंदिस्सामि त्ति कटु सालिं वा वीहिं वा कोहवं वा कंगुं वा परगं वा रालयं वा छिदित्ता भवइ, इति खलु से अण्णस्स अट्ठाए अण्णं फुसइ-अकम्हादंडे । एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ । चउत्थे दंडसमादाणे अकम्हादंडवत्तिए त्ति आहिए । શબ્દાર્થ :- સિમ્બનાવે = શોધન(નિંદવાનું કાર્ય કરતો થકો સામi = શ્યામકનામના ઘાસને કુલ = કુમુદ નામના ઘાસને વદિસય = વ્રીહિ પાસે ઉગેલા સુર્ય = નિરર્થક, અનુપયોગી ઘાસને. ભાવાર્થ :- જેમ કોઈ પુરુષ, ચોખા, ઘઉં, કોદરી, કંગ, પરક અને કાંગ નામના ધાન્યોનું નિંદામણ કરતાં ઘાસ આદિને કાપવા માટે દાતરડું ચલાવે અને હું શ્યામક, સુણ અને કુમુદ, વ્રીહિના પાસે ઉગેલા અનુપયોગી ઘાસને કાપું, એવો વિચાર કરીને ઘાસને કાપતાં વચ્ચે જ ચોખા, ઘઉં, કોદરી, કંગુ, પરક અને કાંગના છોડનું છેદન થઈ જાય, આ રીતે અન્ય વસ્તુને લક્ષ્યમાં રાખીને કરેલો દંડ અન્યને સ્પર્શી જાય, તો તે દંડ અકસ્માત દંડ કહેવાય છે. આ રીતે અકસ્માતુ દંડના નિમિત્તે તે પુરુષને પાપ કર્મોનો બંધ થાય છે. આ ચોથું અકસ્માતુ દંડ પ્રત્યયિક ક્રિયાસ્થાન છે. વિવેચન :
પ્રતત સૂત્રમાં અકસ્માતૃદંડપ્રત્યયિક ક્રિયાસ્થાનનું સ્વરૂપ બે દષ્ટાંતો દ્વારા સમજાવ્યું છે. अकम्हा दंडे:-अकस्माद् अनुपयुक्तस्य दण्डोऽकस्माद्दण्डः, अन्यस्य क्रिययाऽन्यस्य व्यापादनमिति। અન્ય જીવોની હિંસા કરતા ઉપયોગ વિના અચાનક અન્ય જીવોની હિંસા થાય, તે અકસ્માત્ દંડ છે. જેમ કે (૧) કોઈ મગને મારવાની ઇચ્છાથી છોડેલા બાણથી તેતર આદિ અન્ય પ્રાણીનો ઘાત થઈ થાય, (૨)
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
કોઈ ઘાસ કાપવાની ઇચ્છાથી ચલાવેલા ઓજાર દ્વારા અન્ય છોડ કપાઈ જાય, તો તે અકસ્માત્ દંડ છે. પાંચમું ક્રિયાસ્થાન : દૃષ્ટિ વિપર્યાસદંડ પ્રત્યયિક :
९ अहावरे पंचमे दंडसमादाणे दिट्ठीविपरियासियादंडे त्ति आहिज्जइ । से जहाणामए केइ पुरिसे माईहिं वा पिईहिं वा भाईहिं वा भगिणीहिं वा भज्जाहिं वा पुत्तेहिं वा धूयाहिं वा सुण्हाहिं वा सद्धिं संवसमाणे मित्तं अमित्तमिति मण्णमाणे मित् हयपुव्वे भवइ दिट्ठीविप्परियासियादंडे ।
પર
ભાવાર્થ :- ત્યાર પછી પાંચમું દષ્ટિ વિપર્યાસદંડપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે, જેમ કે– કોઈ વ્યક્તિ પોતાનાં માતા, પિતા, ભાઈઓ, બહેનો, સ્ત્રી, પુત્રો, પુત્રીઓ અને પુત્રવધૂઓની સાથે નિવાસ કરતા, તે પોતાના મિત્રને શત્રુ સમજીને મારી નાંખે, તો તે દૃષ્ટિવિપર્યાસદંડ છે.
१० से हाणामए वा केइ पुरिसे गामघायंसि वा नगरघायंसि वा खेडघायंसि कब्बडघायंसि मडंबघायंसि वा दोणमुहघायंसि वा पट्टणघायंसि वा आसमघायंसि वा सण्णिवेसघायंसि वा णिगमघायंसि वा रायहाणिघायंसि वा अतेणं तेणमिति मण्णमाणे अतेणे हयपुव्वे भवइ, दिट्ठीविपरियासियादंडे, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ । पंचमे दंडसमादाणे दिट्ठीविप्परियासियादंडे त्ति आहिए । શબ્દાર્થ :- ગામ = ગ્રામ. વાડથી વીંટાયેલો પ્રદેશ ખર્ = નગર–જ્યાં કોઈ કરવેરા ન લેવાય તે પ્રદેશ. ઘેડ = ખેટ, ધૂળના કોટથી યુક્ત સ્થાન. ગ્લેંડ = કર્બટ, નાનું નગર મડવ = અઢી ગાઉ સુધી વચ્ચે બીજું ગામ ન હોય તેવું સ્થાન લોળમુહ = દ્રોણમુખ, જલ અને સ્થલ માર્ગથી યુક્ત સ્થાન પટ્ટ = સર્વ વસ્તુની પ્રાપ્તિ થાય તે સ્થાન આલમ = આશ્રમ, તાપસોનું નિવાસ સ્થાન મળિવેલ = મુખ્ય વ્યાપારી રહેતા હોય તે સ્થાન બિનમ = ઘણા વણિકોથી યુક્ત સ્થાન રૉયહાખિ = રાજધાની તેનેં = ચોર મતેનેં = ચોરી ન કરનાર વ્યક્તિ, શાહુકાર.
ભાવાર્થ:- જેમ કોઈ પુરુષ ગામ, નગર, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પત્તન, આશ્રમ, સંનિવેશ,નિગમ અથવા રાજધાનીનો ઘાત થતો હોય ત્યારે અર્થાત્ રાજધાની આદિ પર શત્રુઓ હુમલો કરતા હોય, ત્યારે
કોઈ ચોરથી ભિન્ન અચોરને ચોર સમજીને મારી નાંખે તો તે દૃષ્ટિવિપર્યાસદંડ કહેવાય છે.
આ રીતે દષ્ટિ ભ્રમથી જે હિંસાદિ થાય, તે દૃષ્ટિવિપર્યાસદંડ છે. તે વ્યક્તિ દષ્ટિવિપર્યાસના નિમિત્તે સાવધ કર્મબંધ કરે છે. આ દૃષ્ટિવિપર્યાસ દંડપ્રત્યયિક નામનું પાંચમું ક્રિયાસ્થાન છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં દષ્ટિવિપર્યાસ દંડને બે દષ્ટાંતો દ્વારા સમજાવ્યો છે.
વિકીવિપરિયા લવન્ડ :– દૃષ્ટિભ્રમ, દૃષ્ટિની વિપરીતતાને દષ્ટિ વિપર્યાસ કહેવાય છે. તેના નિમિત્તથી જે હિંસાદિ પાપપ્રવૃત્તિનું સેવન થાય, તે દૃષ્ટિ વિપર્યાસ દંડ છે, જેમ કે– (૧) મિત્રમમિત્રેવ મન્યમાનઃ મિત્ર હતપૂર્યો મવતીતિ દૃષ્ટિવિપર્યાસ′: । હિતૈષી પારિવારિકજનમાંથી કોઈને ભ્રમવશ શત્રુ માનીને દંડ દેવો, (૨) ગામ, નગર આદિમાં કોઈ ઉપદ્રવના સમયે ચોર, હત્યારા આદિ દંડનીય વ્યક્તિને
For Private Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨: ફિયાસ્થાન
પ૩ ]
શોધતાં કોઈ અદંડનીય વ્યક્તિને ભ્રમથી દંડનીય સમજીને દંડ દેવો, તે દષ્ટિ વિપર્યાસ દંડ છે. છઠું ક્રિયાસ્થાન: મૃષાવાદ પ્રત્યચિક:|११ अहावरे छठे किरयाठाणे मोसवत्तिए त्ति आहिज्जइ । से जहाणामए केइ पुरिसे आयहेउं वा णायहेउं वा अगारहेउं वा परिवारहेउं वा सयमेव मुसं वयइ, अण्णेण वि मुसं वयावेइ, मुसं वयंत पि अण्णं समणुजाणइ, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ । छठे किरियाठाणे मोसवत्तिए त्ति आहिए । શબ્દાર્થ - મોસવરણ = મૃષા પ્રત્યયિક, જૂઠ સંબંધી સયમેવ = સ્વયં મુi = મૃષા, અસત્ય વચઃ બોલે છે વાક્ = અન્ય પાસે બોલાવે છે વયd = બોલતા હોય તેને સમજુબાપ = સારું જાણે છે, અનુમોદના કરે છે. ભાવાર્થ :- ત્યાર પછી છઠ્ઠ અષાપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે, જેમ કે- કોઈ પુરુષ પોતાના માટે, સ્વજનો માટે, ઘર માટે, પરિવાર માટે સ્વયં અસત્ય બોલે, બીજા પાસે અસત્ય બોલાવરાવે અથવા અસત્ય બોલનાર અન્ય વ્યક્તિનું અનુમોદન કરે, તો તે વ્યક્તિને અસત્ય પ્રવૃત્તિ નિમિત્તક પાપ કર્મોનો બંધ થાય છે. આ છઠ્ઠું મૃષાવાદ પ્રત્યયિક ક્રિયાસ્થાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મૃષા પ્રત્યયિક ક્રિયાસ્થાનનું સ્વરૂપ દર્શાવ્યું છે. પોલવત્તિ:- સ ર સબૂતનિધવાસબૂતારોપણ રપઃ | સદ્ભુત ભાવોને છુપાવીને અસભૂત ભાવોને પ્રગટ કરવા, તે મૃષાવાદ પ્રત્યયિક ક્રિયાસ્થાન છે. આ ક્રિયાસ્થાન મન, વચન, કાયાથી કોઈ પણ પ્રકારના અસત્ય ભાષણ કરવાથી, કરાવવાથી અને અનુમોદન આપવાથી થાય છે.
પહેલાં પાંચ ક્રિયાસ્થાનમાં પ્રાયઃ પ્રાણીઓનો ઘાત થાય છે, તેથી શાસ્ત્રકારે તેને દંડસમાધાન કહ્યા છે, પરંતુ છટ્ટાથી લઈને તેરમા ક્રિયાસ્થાન સુધીના ભેદમાં પ્રાયઃ પ્રાણીઘાત થતો નથી, તેથી તેના માટે સૂત્રકારે ‘ક્રિયાસ્થાન” શબ્દનો પ્રયોગ કર્યો છે. સાતમું ક્રિયાસ્થાન: અદત્તાદાન પ્રત્યયિક :१२ अहावरे सत्तमे किरियाठाणे अदिण्णादाणवत्तिए त्ति आहिज्जइ । से जहाणामए केइ पुरिसे आयहेडं वा जाव परिवारहेडं वा सयमेव अदिण्णं आदियइ, अण्णेणं अदिण्णं आदियावेइ, अदिण्णं आदियंत अण्णं समणुजाणइ, एवं खल तस्स तप्पत्तिय सावज्जे त्ति आहिज्जइ । सत्तमे किरियाठाणे आदिण्णादाणवत्तिए त्ति आहिए । શબ્દાર્થ - વેળાવાળવત્તર = અદત્તાદાન પ્રત્યયિક વખi = અદત્ત, વસ્તુના સ્વામી દ્વારા ન દેવાયેલી વસ્તુ ચ = ગ્રહણ કરે છે આ વાવેઃ = ગ્રહણ કરાવે છે આ યત = ગ્રહણ કરતા હોય તેને. ભાવાર્થ :- ત્યાર પછી સાતમું અદત્તાદાનપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે, જેમ કોઈ વ્યક્તિ પોતાના માટે યાવતુ પોતાના ઘર અને પરિવાર માટે અદત્ત વસ્તુને સ્વયં ગ્રહણ કરે, બીજા પાસે ગ્રહણ કરાવે અને
Page #118
--------------------------------------------------------------------------
________________
૫૪ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
અદત્ત ગ્રહણ કરનાર અન્ય વ્યક્તિનું અનુમોદન કરે, તો તે વ્યક્તિને અદત્તાદાન નિમિત્તે પાપ કર્મોનો બંધ થાય છે. આ સાતમું અદત્તાદાનપ્રત્યયિક ક્રિયાસ્થાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અદત્તાદાન પ્રત્યયિક ક્રિયાસ્થાનનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. अदिण्णादाणवत्तिए:-अदत्तस्य परकीयस्याऽऽदानं-स्वीकरणमदत्तादानं-स्तेयं तत्प्रत्ययिको दण्डः। વસ્તના માલિક કે અધિકારીને પૂછયા વિના, તેઓએ આપી ન હોય, તેમની અનુમતિ, સહમતિ કે ઇચ્છા વિના તેમની કોઈ વસ્તુને ગ્રહણ કરવી, તેના પર પોતાનો અધિકાર જમાવવો, તે વસ્તુ પડાવી લેવી, તે અદત્તાદાન, સ્તન અથવા ચોરી છે. ચોરીના નિમિત્તે થતાં કર્મબંધને અદત્તાદાન પ્રત્યયિક ક્રિયાસ્થાન કહે છે. આઠમું ક્રિયાસ્થાન : અધ્યાત્મ પ્રત્યયિક :|१३ अहावरे अट्ठमे किरियाठाणे अज्झथिए त्ति आहिज्जइ । जहाणामए केइ पुरिसे, से णत्थि णं केइ किंचि विसंवादेइ, सयमेव हीणे दीणे दुढे दुम्मणे ओहयमणसंकप्पे चिंतासोगसागरसंपविढे करयलपल्हत्थमुहे अट्टज्झाणोवगए भूमिगयदिट्ठीए झियाइ, तस्स णं अज्झत्थिया असंसइया चत्तारि ठाणा एवमाहिज्जति, तं जहा- कोहे माणे माया लोभे, अज्झत्थमेव कोह-माण-माया-लोहा, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ । अट्ठमे किरियाठाणे अज्झथिए त्ति आहिए । શબ્દાર્થ:- અસ્થિu = અધ્યાત્મપ્રત્યયિક–અંતઃકરણમાં ઉત્પન્ન થયેલા ક્રોધાદિ ભાવો વિસંવાહક કલેશ દેનારાકુળ = દુર્મનસ્ક, દુષ્ટમનવાળા દયનસંખે = મનમાં ખરાબ સંકલ્પ કરનારધિનાનોસારસંવિદ્ = ચિંતા અને શોકના સાગરમાં ડૂબેલો રયેત્તપન્દસ્થમુદ્દે = લમણે હાથ રાખીને અદૃાાળોવાણ = આર્તધ્યાન કરતો ભૂમિકાર્દીિ = ભૂમિ પર દષ્ટિ રાખીને મસા = નિઃસંદેહ, ભાવાર્થ:- ત્યાર પછી આઠમું અધ્યાત્મપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે, જેમ કોઈ પુરુષ વિસંવાદના બાહ્ય કોઈ પણ કારણ વિના જ સ્વયં હીન, દીન, દુઃખિત, દુર્મનસ્ક, ઉદાસ થઈને મનમાં ખરાબ સંકલ્પ કરે, ચિંતા અને શોકના સાગરમાં ડૂબેલો રહે અને લમણે હાથ દઈને (ઉદાસીન મુદ્રાથી) પૃથ્વીપર દષ્ટિ રાખીને આર્તધ્યાન કરે ત્યારે નિઃસંદેહ તેના હૃદયમાં સંચિત ચાર કારણો હોય છે– ક્રોધ, માન, માયા, અને લોભ. વસ્તુતઃ ક્રોધ, માન, માયા અને લોભ આધ્યાત્મિક ભાવો છે. તે અધ્યાત્મભાવના નિમિત્તે જીવ પાપકર્મોનો બંધ કરે છે. આ આઠમું અધ્યાત્મપ્રત્યયિક ક્રિયાસ્થાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અધ્યાત્મપ્રત્યયિક ક્રિયાસ્થાનનું સ્વરૂપ સમજાવ્યું છે. અત્યિા - આત્મચંદ્ઘધ્યાત્મ તત્ર મવ આધ્યાત્મિજો !? | અંતઃકરણમાં પ્રગટ થતાં મલિન ભાવોથી જે પાપપ્રવૃત્તિ થાય, તે અધ્યાત્મ પ્રત્યયિક ક્રિયાસ્થાન છે, ક્યારેક બાહા કોઈ પણ નિમિત્ત વિના વ્યક્તિ ઉદાસ કે ચિંતિત બની જાય છે. ક્રોધાદિ ભાવો તેના અંતરમાં પ્રગટે છે. તે મલિન ભાવોના નિમિત્તે જીવ પાપ કર્મનો બંધ કરે છે, તે અધ્યાત્મ પ્રત્યયિક ક્રિયાસ્થાન છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨: ફિયાસ્થાન
[ પ
]
નવમું ક્રિયાસ્થાન: માનપ્રત્યયિકઃ१४ अहावरे णवमे किरियाठाणे माणवत्तिए त्ति आहिज्जइ । से जहाणामए केइ पुरिसे जाइमएण वा कुलमएण वा बलमएण वा रूवमएण वा तवमएण वा सुयमएण वा लाभमएण वा इस्सरियमएण वा पण्णमएण वा अण्णयरेण वा मयट्ठाणेणं मत्ते समाणे परं हीलेइ णिंदेइ खिसइ गरहइ परिभवइ अवमण्णइ, इत्तरिए अयं, अहमंसि पुण विसिट्ठजाइकुलबलाइगुणोववेए एवं अप्पाणं समुक्कसे, देहा चुए कम्मबिइए अवसे पयाइ,तं जहा- गब्भाओगब्भं, जम्माओ जम्म, माराओ मारं, णरगाओ णरगं, चंडे थद्धे चवले माणी यावि भवइ, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ, णवमे किरियाठाणे माणवत्तिए त्ति आहिए । શબ્દાર્થ :- માવત્તિ = માનપ્રત્યયિક ÍરિયHU = ઐશ્વર્યમદથી પUUUM = પ્રજ્ઞા, બુદ્ધિના મદથી મયાા = મદસ્થાનથી રિકવર્ = તિરસ્કાર કરે છે અવમvણ = અવજ્ઞા કરે છેfસદ્દગાર ગુરુનાવનારોવવે = વિશિષ્ટ જાતિ, કુલ, બલ આદિ ગુણોથી યુક્ત સમુવસે = ઉત્કૃષ્ટ માને છે
માણો = એક ગર્ભથી ક = બીજા ગર્ભને કે = ચંડ, ક્રોધી થ = સ્તબ્ધ-અભિમાની વવસે ચપળ. ભાવાર્થ :- ત્યાર પછીનું નવમું માનપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે, જેમ કે– જાતિમદ, કુળમદ, રૂપમદ, તપમદ, શ્રતમદ, લાભમદ, ઐશ્વર્યમદ અને પ્રજ્ઞામદ, આ આઠ મદસ્થાનમાંથી કોઈ એક મદ સ્થાનથી મત્ત થયેલી વ્યક્તિ બીજી વ્યક્તિની અવહેલના(અવજ્ઞા) કરે છે, નિંદા કરે છે, તેને તરછોડે છે, ધૃણા કરે છે, ગર્તા કરે છે, બીજાનો પરાભવ કરે છે, અપમાન કરે છે. આ વ્યક્તિ હીન છે, હું વિશિષ્ટ જાતિ, કુળ, બળ, આદિ ગુણોથી સંપન્ન છું, આ પ્રકારે ગર્વ કરે છે.
તે જાતિ આદિ મદથી ઉન્મત્ત પુરુષ આયુષ્ય પૂર્ણ થતાં આ શરીરને અહીં જ છોડીને કર્મ માત્રને સાથે લઈને પરવશપણે પરલોકમાં જાય છે. ત્યાં તે એક ગર્ભથી બીજા ગર્ભને, એક જન્મથી બીજા જન્મને, એક મરણથી બીજા મરણને, એક નરકથી બીજી નરકને પ્રાપ્ત કરે છે. તે ભયંકર ક્રોધી, અતિ રૌદ્રસ્વરૂપી નમ્રતા રહિત, ચપળ અને અતિમાની તે જીવ અભિમાનના નિમિત્તે પાપકર્મોનો બંધ કરે છે. આ નવમું માનપ્રત્યયિક ક્રિયાસ્થાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં માનપ્રત્યયિક ક્રિયાસ્થાનને સમજાવ્યું છે. માવત્તિપ:- જાતિ આદિ આઠ પ્રકારના મદમાંથી કોઈ એક કે અનેક મદસ્થાનોમાં ઉન્મત્ત બનેલો જીવ વિવિધ પ્રકારે પોતાનું અભિમાન પ્રગટ કરે છે. તે જીવ બીજાની અવજ્ઞા, નિંદા, ધૃણા, પરાભવ, અપમાન આદિ કરે છે તથા બીજાને જાતિ આદિથી હીન તથા પોતાને ઉત્કૃષ્ટ સમજે છે. માનજન્ય દુષ્કર્મ બંધના પરિણામે તે જીવ ચિરકાળ સુધી જન્મ-મરણના ચક્રમાં ભ્રમણ કરે છે. આ રીતે માનપ્રત્યયિક ક્રિયાસ્થાનનો આધાર આઠ પ્રકારના મદ સ્થાનો છે. તેનું પ્રગટીકરણ અન્યની અવહેલના, નિંદા તથા આત્મપ્રશંસા દ્વારા થાય છે અને તેના પરિણામે તે જીવ દીર્ઘ સંસારમાં પરિભ્રમણ કરે છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
[ પ
]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
દસમું ક્રિયાસ્થાન: મિત્રદોષપ્રત્યચિક:|१५ अहावरे दसमे किरियाठाणे मित्तदोसवत्तिए त्ति आहिज्जइ । से जहाणामए केइ पुरिसे माईहिं वा पिईहिं वा भाईहिं वा भगिणीहिं वा भज्जाहिं वा धूयाहिं वा पुत्तेहिं वा सुण्हाहिं वा सद्धिं संवसमाणे तेसिं अण्णयरंसि अहालहुगंसि अवराहसि सयमेव गरुयं दंड णिवत्तेइ, तं जहा- सीओदग-वियडंसि वा कायं उबोडित्ता भवइ; उसिणोदगवियडेण वा काय ओसिंचित्ता भवइ; अगणिकाएण वा काय उद्दहित्ता भवइ; जोत्तेण वा वेत्तेण वा णेत्तेण वा तयाए वा कसेण वा छिवाए वा लयाए वा अण्णयरेण वा दवरएण पासाई उद्दालित्ता भवइ; दंडेण वा अट्ठीण वा मुट्ठीण वा लेलुणा वा कवालेण वा कायं आउट्टित्ता भवइ । तहप्पगारे पुरिसजाए संवसमाणे दुम्मणा भवति, पवसमाणे सुमणा भवति, तहप्पगारे पुरिसजाए दंडपासी, दंडगुरुए, दंडपुरक्कडे, अहिए इमसि लोगसि, अहिए परंसि लोगसि, संजलणे, कोहणे, पिट्टिमंसि यावि भवइ, एवं खलु तस्स तप्पत्तियं सावज त्ति आहिज्जइ । दसमे किरियाठाणे मित्तदोसवत्तिए त्ति आहिए । શબ્દાર્થ :- મિત્તલોત્તર = મિત્ર દોષ પ્રત્યયિક ગણાહુતિ અવરાતિ = કોઈ નાનો એવો અપરાધ થઈ જવા પર ગર્ચ= ભારે શિવ = આપે છે જીગોવિયસ = ઠંડા પાણીમાં ૩ોહિત્તાક ડૂબાડે છે ઓલિંપિત્તા = સિંચન કરે છે સત્તા = બાળે છે સરિતા = ઉખેડી નાખે છે તેનુ = ઢેફાથી જવાબ = ઠીકરાથી વંડા = ભારે દંડ દેનાર લંડ પુર = દંડને આગળ રાખનાર ઉમિતિ = ચુગલીખોર, પરોક્ષમાં નિંદા કરનાર. ભાવાર્થ :- ત્યાર પછી દસમું મિત્ર દોષપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે, જેમ કોઈ પુરુષ માતા, પિતા, ભાઈઓ, બહેનો, પત્ની, કન્યાઓ, પુત્રો અથવા પુત્રવધૂઓ સાથે રહેતો હોય તે સ્વજનોથી કોઈ નાનો એવો અપરાધ થઈ જાય, તો સ્વયં તે સ્વજનોને ભારે દંડ આપે છે, તે આ પ્રમાણે છે– અત્યંત ઠંડા પાણીમાં તેને ડૂબાડે છે; અત્યંત ઉકળતું પાણી તેના ઉપર છાંટે છે, આગથી ગરમ ડામ દે છે તથા જોતરથી, નેતરથી, છડીથી, ચામડાની ચાબુકથી અથવા કોઈ પણ જાતની રસ્સીથી પ્રહાર કરીને તેની પીઠની ચામડી ઉતરડી નાખે છે; દંડાથી, હાડકાંથી, મુક્કાથી, ઢેફાથી, ઠીકરા કે પથ્થરથી મારી મારીને તેનું શરીર ઢીલું કરી નાખે છે, આવા અતિક્રોધી પુરુષ સાથે રહેવાથી તેના પારિવારિકજનો દુઃખી રહે છે, તે પુરુષના પરદેશગમનથી પારિવારિકજનો સુખી રહે છે. જે હંમેશાં પોતાની પાસે દંડો રાખે છે, થોડા અપરાધમાં ભારે દંડ આપે છે, દરેક વાતમાં દંડને આગળ રાખીને વાત કરે છે, તેવા પુરુષ આ લોકમાં, પોતાનું અહિત કરે છે અને પરલોકમાં પણ પોતાનું અહિત કરે છે. તે પ્રતિક્ષણ ઈર્ષ્યાથી બળતો રહે છે, વાત વાતમાં ક્રોધ કરે છે, પીઠ પાછળ બીજાની નિંદા કરે છે અથવા ચાડી ખાય છે.
આ રીતે તે વ્યક્તિ મિત્ર આદિ સ્વજનોને મહાદંડ આપવાના નિમિત્તે પાપકર્મોના બંધ કરે છે. આ દસમું ‘મિત્રદોષ પ્રત્યયિક’ ક્રિયાસ્થાન છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૨ : ક્રિયાસ્થાન
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં મિત્રદોષપ્રત્યયિક ક્રિયાસ્થાનનું સ્વરૂપ તથા તેના દુષ્પરિણામને સ્પષ્ટ કર્યા છે. મિત્તલોલવત્તિÇ :-મિત્રાબાનુપતાપેન લોષો મિત્રોષ સ્તપ્રત્યયિો વળ્યો મવૃત્તિ । મિત્ર-માતા-પિતા આદિ હિતૈષી સ્વજનોને અહીં ‘મિત્ર’ સંજ્ઞા આપી છે. કોઈ પણ કારણથી સ્વજનોને પીડિત કરવા તે મિત્રદોષ છે. તેના નિમિત્તે જે ક્રિયા સ્થાનનું સેવન થાય, તે મિત્રદોષ પ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે.
૫૭
કોઈ સત્તાધીશ પુરુષ પોતાની સાથે રહેતા સ્વજનોના અલ્પ અપરાધમાં પણ પોતાની તુચ્છ પ્રકૃતિના કારણે તેને મહાદંડ આપે છે. તેવી વ્યક્તિઓ સ્વભાવની ઉગ્રતાથી હંમેશાં તનાવગ્રસ્ત રહે છે, વાત વાતમાં ગુસ્સે થાય, પરિણામે તે સ્વયં દુઃખી થાય અને આસપાસમાં રહેતા સ્વજનોને પણ હંમેશાં દુઃખી બનાવે છે. આ રીતે તે ઘોરતમ કર્મબંધ કરીને પરલોકમાં પણ દુઃખની પરંપરાનું સર્જન કરે છે. અગિયારમું ક્રિયાસ્થાન ઃ માયાપ્રત્યયિકઃ
१६ अहावरे एक्कारसमे किरियाठाणे मायावत्तिए त्ति आहिज्जइ । जे इमे भवंति गूढायारा तमोकसिया उलूगपत्तलहुया, पव्वयगुरुया, ते आरिया वि संता अणारियाओ भासाओ पउंजंति, अण्णहा संत अप्पाणं अण्णहा मण्णंति, अण्णं पुट्ठा अण्णं वागरेंति, अण्णं आइक्खियव्वं अण्णं आइक्खति ।
से जहाणामए केइ पुरिसे अंतोसल्ले तं सल्लं णो सयं णिहरइ, जो अण्ण णिहरावेइ णो पडिविद्धंसेइ एवमेव णिण्हवेइ, अविउट्टमाणे अंतो- अंतो रियाई [झियाइ ], एवमेव माई मायं कट्टु णो आलोएइ णो पडिक्कमइ णो जिंदइ णो गरिहइ णो विउट्टइ णो विसोहेइ णो अकरणयाए अब्भुट्ठेइ णो अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जइ, माई अस्सिं लोए पच्चायाइ, माई परंसि लोए पुणो-पुणो पच्चायाइ, जिंदइ, गरिहइ, पसंसइ, णिच्चरइ, णणियट्टइ, णिसिरियं दंड छाएइ, माई असमाहडसुहलेस्से यावि भवइ, एवं खलु तस्स तप्पत्तियं सावज्जं त्ति आहिज्जइ । एक्कारसमे किरियाठाणे मायावत्तिए त्ति आहिए ।
શબ્દાર્થ :- મૂઢાયા – ગૂઢ આચારવાળા તમોસિયા = અંધારામાં છુપાઈને ખરાબ(પાપકારી) કાર્યો કરનારા શૂળપત્તતડ્ડયા = ઘૂવડની પાંખ જેવા હલકા પવ્યયય = પર્વતની સમાન ભારે અગરિયાઓ- અનાર્ય પડĪતિ = પ્રયોગ કરે છે, બોલે છે અંતોષન્તે = અંદરના શલ્યવાળા હિરફ = કાઢે છેપહિ- વિસેફ = નાશ કરે છેવિ-વિવર્તન કરે છે પવ્વાયાફ =જન્મ લેછેખિત્ત્વજ્ઞ = વધારે ખરાબ કામ કરે છેિિસરિય = કાઢેલા અસમા ડયુ જેસ્સે = શુભલેશ્યાથી રહિત, સારા વિચાર વિનાનો.
ભાવાર્થ:ત્યાર પછી અગિયારમું માયાપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે, જેમ કોઈ વ્યક્તિ ગૂઢ આચરણવાળી હોય છે, લોકોને અંધારામાં રાખીને કામ કરે છે, પોતે ઘૂવડની પાંખ સમાન તુચ્છ હોવા છતાં પણ પોતાની જાતને પર્વત સમાન મહાન સમજે છે, તે આર્ય હોવા છતાં પણ સ્વયંને છુપાવવા માટે અનાર્ય ભાષાનો પ્રયોગ કરે છે, તે અન્ય રૂપમાં હોવા છતાં પણ સ્વયંને અન્યથા માને છે; તેને કંઈક
For Private Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
૫૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
પૂછવામાં આવે ત્યારે વાચાળતાવશ બીજી વાતનું વ્યાખ્યાન કરવા લાગે છે.
જેમ કોઈ યુદ્ધમાંથી પલાયન થયેલ પુરુષના અંતરમાં તીર કે તીક્ષ્ણ કાંટો ધૂસી ગયો હોય, તે પુરુષ તે શૂળને કાઢતો નથી કે બીજા પાસે કઢાવતો નથી અને તે શલ્યનો નાશ પણ કરતો નથી, નિમ્પ્રયોજન જ તેને છુપાવે છે અને તેની વેદનાથી અંદર અંદર પીડા સહન કર્યા કરે છે, તેમ માયાવી વ્યક્તિ પણ માયા કપટ કરીને આલોચના કરતા નથી, પ્રતિક્રમણ કરતા નથી, આત્મસાક્ષીથી નિંદા કે ગુરુજનો સમક્ષ તેની ગહ કરતા નથી, પ્રાયશ્ચિત્ત આદિ ઉપાયોથી તેનું નિવારણ કરતા નથી અને તેની શુદ્ધિ કરતા નથી, તેને પુનઃ ન કરવા માટે પ્રયત્ન પણ કરતા નથી તથા તે પાપકર્મને અનુરૂપ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તનો પણ સ્વીકાર કરતા નથી.
આવા માયાવી પુરુષો આ લોકમાં અને પરલોકમાં પણ પુનઃ પુનઃ જન્મ મરણ કરતાં દુઃખ ભોગવે છે, તે બીજાની નિંદા કરે છે, પોતાની પ્રસંશા કરે છે, તે માયાચારપૂર્વકના અનુષ્ઠાનો કરે છે, માયા-કપટ સહિતના દુષ્કૃત્યોથી નિવૃત્ત થતા નથી. પ્રાણીઓની હિંસા કરીને પણ તેને છુપાવે છે. તે માયાવી પુરુષ અશુભલેશ્યાવાળા હોય છે.
તે માયાવી પુરુષ માયા-કપટના નિમિત્તે પાપકર્મોનો બંધ કરે છે. આ અગિયારમું માયાપ્રત્યયિક નામનું ક્રિયા સ્થાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં માયાપ્રત્યયિક ક્રિયાસ્થાનનું સ્વરૂપ તથા તેના પરિણામનું નિરૂપણ છે. માયાવત્તિt:- પરવશ્વનદ્વિત ર0ો મર્યો પ્રત્યય: I બીજાને છેતરવાની બુદ્ધિ તે માયા છે. માયાના નિમિત્તે થતી પ્રવૃત્તિ માયાપ્રત્યયિક ક્રિયાસ્થાન છે. આ સૂત્રમાં માયાવી પુરુષની માયાયુક્ત વિવિધ ક્રિયાઓનું નિરૂપણ છે.
તે માયાવી પુરુષ પોતાના દોષોને છુપાવવા માટે, પોતાની વાસ્તવિકતા પ્રગટ ન કરવા માટે અવનવા પ્રયોગ કરે છે. તે કુશળતાપૂર્વકના વચન પ્રયોગ કરે, મનના મલિન ભાવોને છુપાવીને સારા આચરણનો દેખાવ કરે, તુચ્છ વૃત્તિ હોવા છતાં ઉદારતાનું પ્રદર્શન કરે, હિંસાદિ પાપ પ્રવૃત્તિને હંમેશાં છુપાવ્યાં કરે. આ રીતે ગમે તેમ કરીને લોકમાં પોતાની પ્રખ્યાતિ કે પ્રશંસા થાય તે માટે પ્રયત્નશીલ રહે છે.
માયાને એક પ્રકારનું શલ્ય કહ્યું છે. તેવા માયાવી પુરુષ કદાચ માયા પૂર્વકના આચરણથી લોકમાં પ્રખ્યાતિ પામે પરંતુ અંદર શલ્ય ખૂંચેલું હોવાથી તે કદાપિ શાંતિ કે સમાધિ પામી શકતો નથી.
માયા કપટના ભાવોથી તે દોષની આલોચના, નિંદા, ગહ કે પ્રાયશ્ચિત્ત કરી શકતો નથી, તેથી આ લોકમાં અને ભવ ભવાંતરમાં માયાના દુષ્પરિણામને ભોગવે છે. બારમું ક્રિયાસ્થાન : લોભ પ્રત્યચિક:|१७ अहावरे बारसमे किरियाठाणे लोभवत्तिए त्ति आहिज्जइ, तं जहा- जे इमे भवंति आरण्णिया आवसहिया गामंतिया कण्हुईरहस्सिया, णो बहुसंजया, णो बहुपडिविरया सव्वपाण-भूय-जीव-सत्तेहिं; ते सच्चामोसाइं एवं विउति- अहं ण हंतव्वो अण्णे हंतव्वा, अहं ण अज्जावेयव्वो अण्णे अज्जावेयव्वा, अहं ण परिघेत्तव्वो अण्णे परिघेत्तव्वा, अहं ण परितावेयव्वो अण्णे परितावेयव्वा, अहं
Page #123
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨: ક્રિયાસ્થાન
૫૯ ]
ण उद्दवेयव्वो अण्णे उद्दवेयव्वा, एवामेव ते इत्थिकामेहिं मुच्छिया गिद्धा गढिया अज्झोववण्णा जाव वासाइं चउपंचमाइं छहसमाई अप्पयरो वा भुज्जयरो वा भुंजित्तु भोगभोगाई कालमासे काल किच्चा अण्णयरेसु आसुरिएसु किव्विसिएसु ठाणेसु उववत्तारो भवंति, तओ विप्पमुच्चमाणा भुज्जो-भुज्जो एलमूयत्ताए [तमूयत्ताए जाइमूयत्ताए] पच्चायति, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ । दुवालसमे किरियाठाणे लोभवत्तिए त्ति आहिए।
इच्चेयाई दुवालस किरियाठाणाई दविएणं समजेणं वा माहणेण वा सम्म सुपरिजाणियव्वाइं भवइ । શબ્દાર્થ – મરણિયા = અરણ્યક, વનવાસી માવદિયા = આવસયિક-ઝૂંપડી બનાવીને નિવાસ કરનારા મતિયા = ગામની નજીક રહેનારા દુલિય = રહસ્યમય સાધના કરનારા દુરંગયાબહુસંયમી વસ્તુપાવરયા = બહુપ્રતિવિરત-હિંસાથી નિવૃત્ત સન્થાનોમાઠું = સત્યમૃષા અન્નાયબ્બો આજ્ઞાપનીય-આજ્ઞા આપવા યોગ્ય રબ્બો = દાસ થવા યોગ્ય પરિતાબ્દો = પરિતાપ આપવા યોગ્ય ૩યબ્બો = ઉપદ્રવ કરવા યોગ્ય ગણુરિપતું = અસુર લોકમાંવિબ્રિલિપણુ = કિલ્વિષિકદેવોમાં પત્નસૂયા = બકરાની જેમ મૂંગો. ભાવાર્થ :- ત્યાર પછી બારમું લોભ પ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે, તે આ પ્રમાણે છે- વનમાં નિવાસ કરનારા, કુટિર બનાવીને રહેનારા, ગામની નજીક ડેરા નાખીને રહેનારા, એકાંત સ્થાનમાં છપાઈને રહેનારા તે વનવાસી આદિ સંયમી હોતા નથી, તેઓ પાપકારી પ્રવૃત્તિથી વિરતા નથી, તે પ્રાણ-ભૂત જીવ અને સત્વની હિંસાથી નિવૃત્ત હોતા નથી. તે હંમેશાં મિશ્ર ભાષાનો પ્રયોગ કરે છે, જેમ કે- હું બ્રાહ્મણ કે તાપસ છું, તેથી અપરાધી હોવા છતાં હું વધુ યોગ્ય નથી, આ શુદ્રાદિ ચાબૂક, દંડાદિથી મારવા યોગ્ય છે. હું વર્ણમાં ઉત્તમ બ્રાહ્મણવર્ણીય હોવાથી આજ્ઞામાં રહેવા યોગ્ય નથી, પરંતુ બીજા શુદ્રવર્ણીય મનુષ્યો આજ્ઞામાં રહેવા યોગ્ય છે. હું દાસી-દાસ આદિ રૂપે ખરીદીને પરિગ્રહણ કરવા યોગ્ય અથવા નિગ્રહ કરવા યોગ્ય નથી, બીજા શુદ્રાદિ વર્ષીય મનુષ્યો પરિગ્રહણ કે નિગ્રહ કરવા યોગ્ય છે. હું સંતાપ દેવા યોગ્ય નથી, પરંતુ અન્ય જીવો સંતાપ દેવા યોગ્ય છે. હું ઉપદ્રવ કરવા યોગ્ય નથી, બીજા પ્રાણી ઉપદ્રવ કરવા યોગ્ય છે.
આ રીતે પરમાર્થથી અનભિજ્ઞ તે લોભી સ્વાર્થી લોકો, સ્ત્રીઓ અને શબ્દાદિ કામભોગમાં મૂચ્છિત, આસક્ત, સતત વિષયભોગમાં વૃદ્ધ, ગહિત અને લીન રહે છે.
તે ચાર, પાંચ, છ અથવા દસ વર્ષ સુધી અલ્પ કે અધિક કામભોગનો ભોગવટો કરીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને અસુરલોકમાં કિલ્વિષી દેવ રૂપે ઉત્પન્ન થાય છે. તે આસુરી યોનિમાંથી આયુક્ષય થવાથી મનુષ્ય જન્મ પામે, તો પણ તે બકરાની જેમ મૂકપણાને પ્રાપ્ત થાય છે. (જન્માંધ–દ્રવ્યથી અંધ તથા ભાવથી અજ્ઞાનાંધને પ્રાપ્ત થાય છે.) આ રીતે લોભના નિમિત્તે તે જીવ પાપ કર્મોનો બંધ કરે છે. આ બારમું લોભપ્રત્યયિક ક્રિયાસ્થાન છે.
આ પૂર્વોક્ત બાર ક્રિયાસ્થાનો મોક્ષગમન યોગ્ય ભવી જીવોએ, શ્રમણો અને માતણોએ સમ્યક પ્રકારે જાણવા જોઈએ અને ત્યાર પછી તેનો ત્યાગ કરવો જોઈએ.
Page #124
--------------------------------------------------------------------------
________________
Fo
વિવેચનઃ
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
પ્રસ્તુત સૂત્રમાં લોભપ્રત્યયિક ક્રિયાસ્થાનનું સ્વરૂપ દર્શાવ્યું છે.
લોભ પ્રત્યયિક ક્રિયાસ્થાન ઃ– લોભના નિમિત્તે થતી પ્રવૃત્તિ લોભ પ્રત્યયિક ક્રિયાસ્થાન છે. સંસારી જીવોને પ્રાયઃ વિષયોની પ્રાપ્તિનો, પ્રાપ્ત થયેલા વિષયોના સંરક્ષણનો લોભ હોય જ છે અને તે લોભ કષાયના નિમિત્તે તે વિવિધ પ્રકારે પાપ પ્રવૃત્તિ કરે છે. તે જ રીતે કેટલાક તાપસાદિ સંન્યાસીઓ સંસારનો ત્યાગ કરીને વનવાસનો સ્વીકાર કરે, એકાંત સાધના કરે છે, તેમ છતાં તેના અંતરમાંથી પણ લોભના ભાવો છૂટતા નથી. તે તાપસાદિ સ્ત્રી આદિમાં મૂર્છિત થાય છે. કામભોગની આસક્તિથી પોતાની પાપલીલાને છુપાવી પાખંડી પ્રવૃત્તિ કરે છે. તેવા જીવો લોભના નિમિત્તે ઘણા કર્મોનો બંધ કરે છે.
પોતાની પાખંડી પ્રવૃત્તિથી આ ભવમાં બે-પાંચ વર્ષ સુધી ઇચ્છાપૂર્તિ કરે પરંતુ તે દુષ્કર્મના પરિણામે ભવ-ભવાંતરમાં દુઃખી થાય છે.
જ્ઞમૂયત્તાÇ :– બકરાની જેમ મૂકપણાને પ્રાપ્ત થાય છે, પશુની જેમ મૂકપણાને પ્રાપ્ત કરે છે. કેટલીક પ્રતોના મૂળપાઠમાં આ શબ્દની સાથે તે તનૂયત્તાર્ = તે બકરાની જેવા મૂકપણાને પ્રાપ્ત કરે છે અને નામૂયત્તાણ્ = જન્મથી મૂકપણાને પ્રાપ્ત કરે છે, આવા બે શબ્દો વધારાના જોવા મળે છે, પરંતુ દશવૈકાલિક આદિ અનેક શાસ્ત્રોમાં આ ભાવોને સૂચવવા માટે નમૂયત્તાર્ એક જ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. આ સૂત્રની પ્રાચીન તાડપત્રીય પ્રતમાં મૂયત્તાÇ એક જ શબ્દ હોવાની સૂચના શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈથી પ્રકાશિત પ્રતના ટિપ્પણમાં આપેલ છે. તેથી અહીં મૂળપાઠમાં એક જ શબ્દને સ્વીકારીને બે શબ્દોને કોષ્ટકમાં આપ્યા છે.
તેરમું ક્રિયાસ્થાન : ઐર્યાપથિક :
१८ अहावरे तेरसमे किरियाठाणे इरियावहिए त्ति आहिज्जइ, इह खलु अत्तत्ताए संवुडस्स अणगारस्स इरियासमियस्स भासासमियस्स एसणासमियस्स आयाणभंडमत्तणिक्खेवणासमियस्स उच्चार- पासवण - खेल - सिंघाण- जल्ल-पारिट्ठावणियासमियस्स मणसमियस्स वइसमियस्स कायसमियस्स मणगुत्तस्स वइगुत्तस्स कायगुत्तस्स [गुत्तस्स ] गुत्तिंदियस्स गुत्तबंभयारिस्स आउत्तं गच्छमाणस्स आउत्तं चिट्ठमाणस्स आउत्तं णिसीय- माणस्स आउत्तं तुयट्टमाणस्स आउत्त भुंजमाणस्स आउत्तं भासमाणस्स आउत्तं वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं गिण्हमाणस्स वा णिक्खिवमाणस्स वा जाव चक्खुपम्ह- णिवायमवि अत्थि वेमाया सुहुमा किरिया इरियावहिया णामं कज्जइ, सा पढमसमए बद्धा पुट्ठा, बिईयसमए वेइया, तइयसमए णिज्जिण्णा, सा बद्धा पुट्ठा उदीरिया वेइया णिज्जिण्णा सेयकाले अकम्मा यावि भवइ । एवं खलु तप्पत्तियं असावज्जे त्ति आहिज्जइ । तेरसमे किरियाठाणे इरियावहिए त्ति आहिए ।
से बेमि- जे य अईया जे य पडुप्पण्णा जे य आगमिस्सा अरहंता भगवंतो सव्वे ते एयाइं चेव तेरस किरियाठाणाई भासिंसु वा भासेंति वा भासिस्संति वा पण्णविंसु
For Private Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨: ક્રિયાસ્થાન.
૧
|
वा पण्णवेति वा पण्णविस्संति वा, एवं चेव तेरसमं किरियाठाणं सेविंसु वा सेवंति વિતિ વા | શબ્દાર્થ - સત્તા = આત્મહિતને માટે રૂરિયામય = ઈર્ષા સમિતિથી યુક્ત મળમુત્ત = મનોપ્તિથી યુક્ત રંજિયસ = ગુખેન્દ્રિય, ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર આરd = ઉપયોગપૂર્વક વહુપટ્ટાવાયવ = આંખનો પલકારો મારતા થકા પણ વેમાથી = વિમાત્રા-વિવિધ માત્રાવાળી સુહુમા = સૂમ વતી = બદ્ધ પુઠ્ઠા = સ્પષ્ટ વ = વેદિત કવરિયા = ઉદીરિત
ઉ UST = નિર્જીર્ણ. નિર્જરેલા અમ્મા = અકર્મ. ભાવાર્થ :- ત્યાર પછી તેરમું ઐયપથિક ક્રિયાસ્થાન કહેવાય છે. આ જગતમાં જે વ્યક્તિ પોતાના આત્મભાવોની અનુભૂતિ માટે સમસ્ત પરભાવ કે પાપ પ્રવૃત્તિથી નિવૃત્ત થયા છે તથા ગૃહસ્થપણાને છોડીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા છે, જે ગમનાગમનમાં યતનારૂપ ઈર્યાસમિતિ, સાવધભાષાના ત્યાગરૂપ ભાષા સમિતિ, નિર્દોષ આહાર પાણીને ગ્રહણ કરવા રૂપ એષણા સમિતિ, વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોને વિવેકપૂર્વક ગ્રહણ કરવા અને મૂકવા રૂપ આદાનભંડ-માત્ર-નિક્ષેપ-સમિતિ, મળ-મૂત્રાદિ શરીરની અશુચિના વિવેકપૂર્વક ત્યાગ કરવા રૂપ ઉચ્ચાર-પ્રસવણ-ખેલ-જલ્લ-સિંઘાણ-પરિસ્થાપનિકા સમિતિ અર્થાત્ પરઠવવાની સમિતિ, મન, વચન અને કાયાની શુભ પ્રવૃત્તિ રૂપ મનસમિતિ, વચન સમિતિ અને કાયસમિતિ, આ આઠે પ્રકારની સમિતિઓથી યુક્ત, મન, વચન, કાયાને વશમાં રાખવા રૂપ મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, આ ત્રણે ગુપ્તિઓથી ગુખ, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી છે, જે ઉપયોગ પૂર્વક ગમન કરે છે, ઉપયોગ પૂર્વક ઊભા થાય છે, ઉપયોગપૂર્વક બેસે છે, ઉપયોગસહિત(પડખું) બદલે છે, ઉપયોગ પૂર્વક ભોજન કરે છે, ઉપયોગ પૂર્વક બોલે છે, ઉપયોગપૂર્વક વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન આદિને ગ્રહણ કરે છે અને ઉપયોગ પૂર્વક જ તેને મૂકે છે. ત્યાં સુધી કે આંખની પાંપણો પણ ઉપયોગ પૂર્વક ઉઘાડ-બંધ કરે છે.
આવા પૂર્વોક્ત ગુણસંપન્ન સાધુ વિવિધ પ્રકારે સૂમ ઐર્યાપથિકી નામની ક્રિયા કરે છે. તે ઐર્યાપથિકી ક્રિયાના પ્રથમ સમયમાં બંધ અને સ્પર્શ, દ્વિતીય સમયમાં તેનું વેદના અને ત્રીજા સમયમાં તેની નિર્જરા થાય છે. આ રીતે ઐર્યાપથિકી ક્રિયા સ્થાનના નિમિત્તથી બંધાતા કર્મો ક્રમશઃ બદ્ધ, સ્પષ્ટ, ઉદીરિત, વેદિત અને નિર્જીર્ણ થાય છે ત્યાર પછી તે અકસ્મતાને પ્રાપ્ત થાય છે.
આ રીતે વીતરાગ પુરુષની પૂર્વોક્ત ઔર્યાપથિક ક્રિયા નિરવ હોય છે. તેને પાપ કર્મોનો બંધ થતો નથી. આ તેરમું ઐર્યાપથિક ક્રિયાસ્થાન છે.
શ્રી સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે ભૂતકાળમાં જે તીર્થકરો થઈ ગયા છે, વર્તમાન કાળમાં જેટલા તીર્થકરો છે અને ભવિષ્યમાં જે તીર્થકરો થશે, તે સર્વ તીર્થકરોએ આ તેર ક્રિયાસ્થાનનું કથન કર્યું છે, કરે છે અને કરશે. આ તેર ક્રિયાસ્થાનોની પ્રરૂપણા કરી હતી, પ્રરૂપણા કરે છે, પ્રરૂપણા કરશે અને વીતરાગપણામાં આ તેરમા ક્રિયાસ્થાનનું સેવન કર્યું છે, સેવન કરે છે અને સેવન કરશે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઐર્યાપથિક ક્રિયાસ્થાન અને તેનાથી થતાં કર્મબંધનનું નિરૂપણ છે. ફરિયાવહિા - સર્વત્ર ઉપયુક્ત(ઉપયોગવાન) અકષાયી–વીતરાગી પુરુષના મન, વચન, કાયાથી જે
Page #126
--------------------------------------------------------------------------
________________
|
२
|
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ક્રિયા થાય, તે ઐર્યાપથિક ક્રિયા અને તેનાથી થતાં કર્મબંધને ઐર્યાપથિક કર્મબંધ કહે છે.
સૂત્રકારે ઐર્યાપથિક ક્રિયાસ્થાનવાળા જીવોના ગુણોનું વિસ્તૃત વર્ણન કર્યું છે. अत्तत्ताए संवुडस्स:-आत्म स्याना तुथी सर्व प्र॥२॥ ५२माथी मने षायि परि॥भोथी અને રાગ-દ્વેષથી સર્વથા નિવૃત્ત વીતરાગી પુરુષ.
વીતરાગી પુરુષમાં રાગ-દ્વેષ આદિ મલિન ભાવો ન હોવાથી તેની એક પણ પ્રવૃત્તિમાં ચંચળતા હોતી નથી, તેની પ્રત્યેક ક્રિયા ઉપયોગપૂર્વક હોય છે, તે જીવો આઠ સમિતિઓથી યુક્ત, ત્રણે ગુપ્તિથી ગુપ્ત આદિ સૂત્રોક્ત ગુણોથી યુક્ત હોય છે.
વીતરાગી પુરુષને મન, વચન, કાયાની પ્રવૃત્તિથી કર્મબંધ થાય છે, પરંતુ કષાયનો અભાવ હોવાથી તેમના કર્મબંધમાં સ્થિતિ બંધ કે અનુભાગ બંધ થતો નથી. તે જીવોને પ્રથમ સમયે કર્મનો બંધ થાય, બીજા સમયે તેનો ઉદય થાય અને ત્રીજા સમયે તે કર્મ અકર્મરૂપ બનીને ખરી જાય અર્થાત્ તેની નિર્જરા થઈ જાય છે.
આ રીતે વીતરાગી પુરુષને ગણાવને સંપૂર્ણ પાપરહિત, યૌગિક પ્રવૃત્તિના નિમિત્તે થતો કર્મબંધ, તે ઐયંપ્રત્યયિક બંધ છે. પ્રથમ સ્થાન અધર્મપક્ષ:१९ अदुत्तरं च णं पुरिसविजयविभंगमाइक्खिस्सामि ।
___ इह खलु णाणापण्णाणं णाणाछंदाणं णाणासीलाणं णाणादिट्ठीणं णाणारुइणं णाणारंभाणं णाणाझवसाणसंजुत्ताणं णाणाविहं पावसुयज्झयणं एवं भवइ, तं जहा- १भोम्मं २ उप्पायं ३ सुविणं ४ अंतलिक्ख ५ अंगं ६ सरं ७ लक्खणं ८ वंजणं ९ इत्थिलक्खणं १० पुरिसलक्खणं ११ हयलक्खणं १२ गयलक्खणं १३ गोणलक्खणं १४ मेंढलक्खणं १५ कुक्कुडलक्खणं १६ तित्तिरलक्खणं १७ वट्टगलक्खण १८ लावगलक्खणं १९ चक्कलक्खणं २० छत्तलक्खणं २१ चम्मलक्खणं २२ दंडलक्खणं २३ असिलक्खणं २४ मणिलक्खणं २५ कागिणिलक्खणं २६ सुभगाकरं २७ दुब्भगाकर २८ गब्भकरं २९ मोहणकरं ३० आहव्वणिं ३१ पागसासणिं ३२ दव्वहोमं ३३ खत्तियविज्ज ३४ चंदचरियं ३५ सूरचरियं ३६ सुक्कचरियं ३७ बहस्सइचरियं ३८ उक्कापायं ३९ दिसादाहं ४० मियचक्कं ४१ वायसपरिमंडलं ४२ पंसुवुढेि ४३ केसवुढेि ४४ मंसवुढेि ४५ रुहिरवुढेि ४६ वेतालिं ४७ अद्धवेतालिं ४८ ओसोवणि ४९ तालुग्घाडणिं ५० सोवागिं५१ साबरि ५२ दामिलिं ५३ कालिंगिं५४ गोरिं५५ गंधारिं५६ ओवयणिं ५७ उप्पयणिं ५८ जभणि ५९ थभणि ६० लेसणि ६१ आमयकरणि ६२ विसल्लकरणि ६३ पक्कमणि ६४ अंतद्धाणिं ६५ आयमणिं । एवमाइयाओ विज्जाओ अण्णस्स हेडं पउंजंति, पाणस्स हे पउंति, वत्थस्स हेउं पउंति, लेणस्स हेउं पउंति, सयणस्स हेडं पउंति, अण्णेसिं वा विरूवरूवाणं कामभोगाण हेउं पउंजंति, तेरिच्छं ते विज्जं सेवंति, ते अणारिया विप्पडिवण्णा ते कालमासे कालं किच्चा अण्णयरेसु आसुरिएसु किव्विसिएसु ठाणेसु उववत्तारो भवति, तओ वि विप्पमुच्चमाणा भुज्जो एलमूयत्ताए तमंधयाए पच्चायति ।
Page #127
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨: ક્રિયાસ્થાન
શબ્દાર્થ :- પાણી છવાઈ = ભિન્ન ભિન્ન (વિવિધ) અભિપ્રાયવાળા ગણાવીળસંગુત્તાળ = વિવિધ અધ્યવસાયવાળા બાળવિદ પાનસુયાય= વિવિધ પ્રકારના પાપ સૂત્રોનું અધ્યયન. ભાવાર્થ :- પાપના કારણભૂત ક્રિયાસ્થાનોના નિરૂપણ પછી હવે પાપકારી વિદ્યાનું કથન થાય છે, જેના દ્વારા અલ્પસત્ત્વવાન પુરુષો અનર્થાનુબંધી વિજયને પ્રાપ્ત કરે છે. તે વિદ્યાના વિવિધ વિકલ્પોનું હું કથન કરીશ.
આ મનુષ્યક્ષેત્રમાં વિવિધ પ્રકારની પ્રજ્ઞા, વિવિધ અભિપ્રાય, વિવિધ પ્રકારના આચાર, વિવિધ પ્રકારની દષ્ટિ, વિવિધ પ્રકારની રુચિ, વિવિધ પ્રકારના આરંભ તથા વિવિધ પ્રકારના અધ્યવસાયોથી યુક્ત મનુષ્યો દ્વારા પોત-પોતાની રુચિ, દષ્ટિ આદિ અનુસાર અનેકવિધ પાપ પ્રેરક સૂત્રોનું અધ્યયન કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે– (૧) ભૌમ– ભૂકંપ આદિ તથા ભૂમિગત જળ તથા ખનિજ પદાર્થોનું જ્ઞાન દેનારું શાસ્ત્ર, (૨) ઉત્પાત- કોઈ પ્રકારના પ્રાકૃતિક ઉત્પાત-ઉપદ્રવનું અને તેનાં ફળને સૂચિત કરતું શાસ્ત્ર, (૩) સ્વપ્નસ્વપ્નના પ્રકાર અને તેનાં શુભાશુભ ફળ બતાવનારું શાસ્ત્ર, (૪) અંતરિક્ષ- આકાશમાં થનારાં મેઘ, વિધુત, નક્ષત્ર આદિની ગતિવિધિનું જ્ઞાન કરાવનારું શાસ્ત્ર, (૫) અંગ- નેત્ર, ભ્રમર, ભુજા આદિ અંગોના ફુરણનું ફળ બતાવનારું શાસ્ત્ર, (૬) સ્વર- કાગડા, શિયાળ અને પક્ષી વગેરેના અવાજનું ફળ બતાવનારા શાસ્ત્ર અથવા સ્વર શાસ્ત્ર, (૭) લક્ષણ- નરનારીના હાથ પગ વગેરે અંગોમાં રહેલાં યવ, મત્સ્ય, ચક્ર, પદ્મ, શ્રીવત્સ આદિ રેખાઓ યુક્ત ચિન્હોનું ફળ બતાવનારું શાસ્ત્ર, (૮) વ્યંજનમસા, તલ આદિનું ફળ બતાવનારું શાસ્ત્ર, (૯) સ્ત્રીલક્ષણ- વિવિધ પ્રકારની સ્ત્રીઓનાં લક્ષણસૂચક શાસ્ત્ર, (૧૦) પુરુષલક્ષણ- વિવિધ પ્રકારના પુરુષોનાં લક્ષણોનું પ્રતિપાદક શાસ્ત્ર, (૧૧) હયલક્ષણઘોડાના લક્ષણ બતાવનારું શાસ્ત્ર, (૧૨) ગજલક્ષણ-હાથીના લક્ષણોનું પ્રતિપાદક શાસ્ત્ર, (૧૩) ગોલક્ષણવિવિધ પ્રકારના ગૌવંશના લક્ષણસૂચક શાસ્ત્ર, (૧૪) મેષલક્ષણ- ઘેટાનાં લક્ષણોનું સૂચક શાસ્ત્ર, (૧૫) કુક્ટ લક્ષણ- મરઘાના લક્ષણ બતાવનારું શાસ્ત્ર, (૧૬) તિતિરલક્ષણ- વિવિધ પ્રકારનાં તેતરોના લક્ષણ બતાવનારું શાસ્ત્ર, (૧૭) વર્તકલક્ષણ- બતકનાં લક્ષણોનું પ્રતિપાદક શાસ્ત્ર, (૧૮) લાવક લક્ષણ- લાવક પક્ષીનાં લક્ષણોનું પ્રતિપાદક શાસ્ત્ર, (૧૯) ચક્રલક્ષણ- ચક્ર નાં લક્ષણો બતાવનારું શાસ્ત્ર, (૨૦) છત્રલક્ષણ- છત્રનાં લક્ષણોનું સૂચક શાસ્ત્ર, (ર૧) ચર્મ લક્ષણ– ચર્મરત્નનાં લક્ષણો બતાવનારું શાસ્ત્ર, (૨૨) દંડલક્ષણ-દંડ રત્નનાં લક્ષણો બતાવનારું શાસ્ત્ર, (૨૩) અસિલક્ષણ-તલવારનાં લક્ષણોનું પ્રતિપાદક શાસ્ત્ર, (૨૪) મણિલક્ષણ– મણિ-રત્નોનાં લક્ષણો બતાવનારું શાસ્ત્ર, (૨૫) કાકિણી લક્ષણ- કાકિણી રત્નનાં લક્ષણો બતાવનારું શાસ્ત્ર, (૨૬) સુભગાકર કુરૂપને સુરૂપ બનાવનારી વિધા, (૨૭) દુર્ભાગાકરસુરૂપને કુરૂપ બનાવનારી વિદ્યા, (૨૮) ગર્ભકરી– ગર્ભની રક્ષા કરવાનો ઉપાય બતાવનારી વિદ્યા, (ર૯), મોહનકરી- પુરુષ કે સ્ત્રીને મોહિત કરનારી, મતિ ભ્રમ પેદા કરનારી વિદ્યા, (૩૦) આથર્વણી- તત્કાલ અનર્થ ઉત્પન્ન કરનારી અથવા જગતનો ધ્વંસ કરનારી વિધા, (૩૧) પાકશાસન- ઈન્દ્રજાલ વિધા, (૩૨) દ્રવ્યહોમ-મારણ, ઉચ્ચાટન આદિ કરવા માટે મંત્રોની સાથે મધ, ધી આદિ દ્રવ્યોની હોમવિધિ બતાવનારી વિધા, (૩૩) ક્ષત્રિયવિધા- ક્ષત્રિયોની શસ્ત્રાસ્ત્ર ચાલન તથા યુદ્ધ આદિની વિદ્યા, (૩૪) ચંદ્રચરિતચંદ્રની ગતિ આદિને બતાવનારું શાસ્ત્ર, (૩૫) સૂર્યચરિત- સૂર્યની ગતિ આદિને બતાવનારું શાસ્ત્ર, (૩૬) શુક્રચરિત-શુક્રતારાની ગતિને બતાવનારું શાસ્ત્ર, (૩૭) બૃહસ્પતિચરિત-ગુરુની ગતિ બતાવનારું શાસ્ત્ર, (૩૮) ઉલ્કાપાત- ખરતા તારાના શુભાશુભ ફળને સૂચિત કરતું શાસ્ત્ર, (૩૯) દિગ્દાહ– દિશાદાહનું
Page #128
--------------------------------------------------------------------------
________________
[ ૬૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
સૂચક શાસ્ત્ર, (૪૦) મૃગચક્ર-ગામનાં પ્રવેશ સમયે મૃગાદિ પશુઓનાં દર્શનનું શુભાશુભ ફળ બતાવનારું શાસ્ત્ર, (૪૧) વાયસપરિમંડલ- કાગડા આદિ પક્ષીઓના બોલવાનાં શુભાશુભ ફળ બતાવનારું શાસ્ત્ર, (૪૨) પાંસવૃષ્ટિ- ધૂળવર્ષાના ફળનું નિરૂપક શાસ્ત્ર, (૪૩) કેશવૃષ્ટિ- કેશવર્ષાના ફળનું પ્રતિપાદક શાસ્ત્ર, (૪૪) માંસવૃષ્ટિ– માંસવર્ષાના ફળનું સૂચક શાસ્ત્ર, (૪૫) રૂધિરવૃષ્ટિ- રક્ત-વર્ષાના ફળનું નિરૂપક શાસ્ત્ર, (૪૬) વૈતાલી- જેના પ્રભાવથી અચેતન કાષ્ઠમાં પણ ચેતના આવી જાય, તે વૈતાલી વિદ્યા છે, (૪૭) અર્ધર્વતાલી-વૈતાલી વિદ્યાની વિરોધીની વિદ્યા અથવા જે વિદ્યાના પ્રભાવથી ઉઠાવેલો દંડ પાડી નાખવામાં આવે, (૪૮) અવસ્થાપિની– જાગતા મનુષ્યને નિદ્રાધીન બનાવતી વિદ્યા, (૪૯) તાલોદ્ઘાટિની–તાળાને ખોલી નાખનારી વિદ્યા, (૫૦) શ્વપાકી વિદ્યા- ચાંડલોની વિદ્યા, (૫૧) શાબરી વિધા, (પર) દ્રાવિડી વિધા, (૫૩) કાલિંગી વિદ્યા, (૫૪) ગૌરી વિદ્યા, (૫૫) ગાંધારી વિદ્યા, (૫૬) અવપતની નીચે પાડી દેનારી વિદ્યા, (૫૭) ઉત્પતની ઉપર ઉઠાવનારી વિદ્યા, (૫૮) જૂભણી– બગાસા સંબંધી અથવા મકાન, વૃક્ષ કે પુરુષને કંપાવનારી વિધા, (૫૯) સ્તંભની- ખંભિત કરનારી, થંભાવનારી વિદ્યા, (so) શ્લેષણીહાથ પગ આદિ ચોંટાડી દેનારી વિદ્યા, (૧) આમયકરણી- કોઈ પ્રાણીને રોગી કે ગ્રહગ્રસ્ત બનાવનારી વિધા, (૨) વિશલ્યકરણી- શરીરમાં પ્રવિષ્ટ વળગાડ આદિ શલ્યને કાઢનારી અથવા નિરોગી બનાવનારી વિદ્યા, () પ્રક્રમણી– કોઈ પ્રાણીને ભૂત-પ્રેત આદિની પીડા ઉત્પન્ન કરી દેનારી વિદ્યા (૬૪) અંતર્ધાનીઅંજનાદિ પ્રયોગ કરીને મનુષ્ય અદશ્ય થઈ જાય, તે વિદ્યા, (૫) આયામિની- નાની વસ્તુને મોટી બનાવીને બતાવનારી વિદ્યા. અન્યતીર્થિક સાધુઓ, દ્રવ્યલિંગી સાધુઓ તથા ગૃહસ્થો આ વિદ્યાઓ તથા આ પ્રકારની અનેક વિદ્યાઓના પ્રયોગ અન્ય માટે, ઉદર પૂર્તિ માટે, ભોજન માટે, પેય પદાર્થને માટે, વસ્ત્ર માટે, આવાસ સ્થાન માટે, શય્યાની પ્રાપ્તિ માટે તથા અન્ય વિવિધ પ્રકારના કામભોગની પ્રાપ્તિ માટે કરે છે. આ વિદ્યાઓનો પ્રયોગ આત્મહિત તથા પરલોકથી પ્રતિકૂળ છે.
વિપરીત દષ્ટિવાળા તે અનાર્ય પરુષો મત્યના સમયે મત્ય પામીને આસરિક કિલ્વિષિક સ્થાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં તે પુનઃપુનઃ બકરાની જેમ મૂક અથવા જન્મથી અંધ, થાય છે.
२० से एगइओ आयहेउं वा णायहेउं वा सयणहेउ वा अगारहेउं वा परिवारहे वा णायगं वा सहवासियं वा णिस्साए, अदुवा अणुगामिए, अदुवा उवचरए, अदुवा पाडिपहिए, अदुवा संधिच्छेयए, अदुवा गंठिच्छेयए, अदुवा ओरब्भिए, अदुवा सोयरिए, अदुवा वागुरिए, अदुवा साउणिए, अदुवा मच्छिए, अदुवा गोवालए, अदुवा गोघायए, अदुवा सोवणिए, अदुवा सोवणियंतिए । શબ્દાર્થ - મથવું = આત્મા માટે ગાયકં = જ્ઞાતિને માટે સહેલું = સ્વજનને માટે શિક્ષા-નિમિત્ત. ભાવાર્થ - કોઈ પાપી મનુષ્ય પોતાના માટે, પોતાના સ્વજનો માટે, પોતાનું ઘર બનાવવા માટે, પોતાના પરિવારના ભરણ-પોષણ માટે પોતાના સહવાસી કે પાડોશી માટે નિમ્નોક્ત પાપકર્મનું આચરણ કરે છે–
(૧) અનુગામિક– બીજાના ધનનું અપહરણ કરવા માટે તે ધનિક પુરુષનો પીછો પકડે છે. (૨) ઉપચરક– તક મળતાં તે પુરુષને મારીને તેનું ધન લઈશ તેવી મલિન ભાવનાથી ધનિકના સેવક બનીને રહે છે. (૩) પ્રતિપથિક– ધન લૂંટવાના આશયથી ધનિક જે માર્ગેથી આવતા હોય, તેની સામે જાય છે. (૪) સંધિચ્છદક– બાકોરું પાડીને ઘરમાં પ્રવેશ કરીને ચોરી કરે છે. (૫) ગ્રંથિચ્છેદક– ગાંઠડી છોડીને, ખિસ્સ કાપીને ધન લઈલે છે, (૬) ઔરબ્રિક ધેટાં ચરાવનારા બનીને, (૭) શૌકરિક– સૂવર પાળનારા
Page #129
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨: ક્રિયાસ્થાન
[
પ
]
બનીને, (૮) વાગરિક–પારધી અથવા શિકારી બનીને, (૯) શકુનિક–પક્ષીઓને જાળમાં ફસાવનારા બનીને (૧૦) મચ્છિક–માચ્છીમાર બનીને, (૧૧) ગોવાળ બનીને, (૧૨) ગોઘાતક–કસાઈ બનીને, (૧૩) શ્વાનપાલક- કૂતરાને પાળનારા બનીને, (૧૪) શૌનાન્તિક-શિકારી કૂતરા પાસે પશુઓનો શિકાર કરાવી તેનો અંત લાવનારા બનીને વિવિધ પ્રકારે પાપની પ્રવૃત્તિ કરે છે. २१ से एगइओ अणुगामियभावं पंडिसंधाय तमेव अणुगामियाणुगमियं हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुपइत्ता उद्दवइत्ता आहारं आहारेइ, इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । શબ્દાર્થ - અબ = પોતાની જાતને સવવફા = પ્રખ્યાત, પ્રસિદ્ધ. ભાવાર્થ :- કોઈ પાપી બીજે ગામ જતા કોઈ ધનિક પાસે ધન છે તે જાણીને તેનો પીછો કરવાના ઇરાદાથી, સાથે ચાલવાની અનુકૂળતા સમજાવીને તેની પાછળ-પાછળ ચાલે છે અને તક મળતાં તેને હનન-દંડા વગેરેથી મારે છે, છેદન-તલવાર વગેરેથી તેના હાથ પગ કાપી નાંખે છે, ભેદન–મુક્કાદિના પ્રહારોથી તેના અંગોપાંગનું ભેદન કરે છે, લંપન–વાળ ખેંચીને વિડંબના કરે છે, વિલેપન–ચાબુકાદિના પ્રહારોથી વિશેષ પીડિત કરે છે, ઉપદ્રવ–મારી નાંખવાની ધમકી આપે છે અથવા મારી નાખે છે અને તેનું ધન લૂંટીને પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર પાપકર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. २२ से एगइओ उवचरगभावं पडिसंधाय तमेव उवचरिय-उवचरिय हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुंपइत्ता उद्दवइत्ता आहारं आहारेइ, इति से महया पावेहिं कम्मेहिं अत्ताण उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ પાપી પુરુષ કોઈ ધનવાનની અનુચરવૃત્તિ કે સેવકવૃત્તિનો સ્વીકાર કરીને તેને વિશ્વાસમાં લઈને તેનું હનન, છેદન, ભેદન, લેપન, વિલેપન અને ઉપદ્રવ કરીને તેને મારી નાંખીને તેનું ધન લૂંટીને પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર પાપકર્મોથી પોતાની જાતને મહાપાપી રૂપે જગતમાં કુખ્યાત કરે છે. २३ से एगइओ पाडिपहियभावं पडिसंधाय तमेव पडिपहे ठिच्चा हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुंपइत्ता उद्दवइत्ता आहारं आहारेइ, इति से महया पावेहि कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ પાપી જીવ કોઈ ધનિક પથિકને સામેથી આવતાં જોઈને પથિકને લૂંટવાની વૃત્તિથી તેની સામે ચાલીને પથિકનો માર્ગ રોકીને દગાથી તેનું હનન, છેદન, ભેદન, લેપન, વિલેપન અને ઉપદ્રવ કરીને તેને મારી નાંખીને તેનું ધન લૂંટીને પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર પાપકર્મોથી પોતાની જાતને મહાપાપી રૂપે જગતમાં કુખ્યાત કરે છે. २४ से एगइओ संधिच्छेदगभावं पडिसंधाय तमेव संधि छेत्ता भेत्ता जाव इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ ।
Page #130
--------------------------------------------------------------------------
________________
[
s ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ભાવાર્થ :- કોઈ પાપી જીવ ધનિકોના ઘરમાં બાકોરું પાડીને ધનહરણ કરવાની વૃત્તિ સ્વીકારીને, ધનિકોના ઘરમાં બાકોરું પાડી તેના પરિવારને મારપીટ કરીને, તેનું હનન, છેદન, ભેદન, લેપન, વિલેપન અને ઉપદ્રવ કરીને તેને મારી નાંખીને તેનું ધન લૂંટીને પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ જૂર પાપકર્મોથી પોતાની જાતને મહાપાપી રૂપે જગતમાં કુખ્યાત કરે છે. | २५ से एगइओ गंठिच्छेदगभावं पडिसंधाय तमेव गंठिं छत्ता भेत्ता जाव इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ પાપી વ્યક્તિ ધનાઢયોના ધનની ગાંઠડી કાપવાનો ધંધો અપનાવીને ધનિકોની ગાંઠડી કાપે છે અર્થાત્ ખિસ્સા કાપે છે, તેનું હનન, છેદન, ભેદન, લેપન, વિલેપન અને ઉપદ્રવ કરીને તેને મારી નાંખીને તેનું ધન લૂંટીને પોતાની આજીવિકા ચલાવે છે.
આ રીતે મહાપાપી જીવ દૂર પાપકર્મોથી પોતાની જાતને મહાપાપી રૂપે જગતમાં કુખ્યાત કરે છે. | २६ से एगइओ ओरब्भियभावं पडिसंधाय उरब्भं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ । एसो अभिलावो सव्वत्थ । ભાવાર્થ :- કોઈ પાપી જીવ ઘેટાઓને ચરાવવાનો ધંધો સ્વીકારીને, ઘેટાં અથવા અન્ય કોઈ પણ ત્રસ પ્રાણીઓને મારપીટ કરીને, તેનું છેદન, ભેદન, તાડન આદિ કરીને તથા તેને પીડા ઉપજાવીને, તેની હત્યા કરીને પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર કર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. २७ से एगइओ सोयरियभावं पडिसंधाय महिसं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ પાપી જીવ સુવરોને પાળવાનો કે કસાઈનો ધંધો અપનાવી ભેંસ, સૂવર(ડુક્કર) કે બીજા ત્રસ પ્રાણીઓને મારપીટ કરીને, તેના અંગોના છેદન-ભેદન કરીને, વિવિધ પ્રકારે પીડા પહોંચાડીને, તેનો વધ કરીને પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર કર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. | २८ से एगइओ वागुरियभावं पडिसंधाय मियं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ પાપી જીવ શિકારનો ધંધો અપનાવીને મગ કે અન્ય કોઈ ત્રસ પ્રાણીને મારીને, તેનું છેદન-ભેદન કરીને, વિવિધ પ્રકારે પીડા પહોંચાડીને, તેનો વધ કરીને પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર કર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. २९ से एगइओ साउणियभावं पडिसंधाय सउणिं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ પાપી જીવ પક્ષીઓને જાળમાં ફસાવનાર પારધિ બનીને, પક્ષીઓને જાળમાં ફસાવીને, પક્ષી કે અન્ય કોઈ ત્રસ પ્રાણીને મારીને, તેનાં અંગોનું છેદન-ભેદન કરીને, તેને વિવિધ યાતનાઓ
Page #131
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨: ફિયાસ્થાન
[ ક૭ ]
દઈને, તેનો વધ કરીને, તેનાથી પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર કર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. ३० से एगइओ मच्छियभावं पडिसंधाय मच्छं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ પાપી જીવ માછીમાર, માછલીઓને પકડવાનો ધંધો અપનાવીને માછલી કે અન્ય ત્રસ જળચર જીવોનું હનન, છેદન, ભેદન, તાડન આદિ કરીને તથા તેને અનેક પ્રકારની યાતના આપીને, તે જીવોનો વધ કરીને પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર કર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. |३१ से एगइओ गोपालगभावं पडिसंधाय तमेव गोणं वा परिजविय परिजविय हंता जाव उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ વ્યક્તિ ગોપાલનનો ધંધો સ્વીકારીને તે ગાયો અથવા તેના વાછરડાંને ટોળામાંથી જુદાં પાડીને વારંવાર મારે, ભૂખ્યા રાખે, તેનું છેદન-ભેદન આદિ કરે, કસાઈને વેચે અથવા સ્વયં તેની હત્યા કરે અને તેનાથી પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર કર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. |३२ से एगइओ गोघायगभावं पडिसंधाय गोणं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ પાપી જીવ ગોવંશ ઘાતક–કસાઈનો ધંધો અપનાવીને ગાય, બળદ કે અન્ય કોઈ પણ ત્રસ પ્રાણીનું હનન, છેદન, ભેદન, તાડન આદિ કરીને, તેને વિવિધ યાતનાઓ દઈને, તે જીવોનો વધ કરીને, તેનાથી પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર કર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. |३३ से एगइओ सोवणियभावं पडिसंधाय सुणगं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ । ભાવાર્થ - કોઈ પાપી જીવ કૂતરાઓ પકડીને, તેને પાળવાનો ધંધો અપનાવીને કૂતરાનું કે અન્ય કોઈ ત્રસ પ્રાણીનું હનન, છેદન, ભેદન, તાડન આદિ કરીને, તેને વિવિધ પ્રકારે પીડા પહોંચાડીને, તે જીવોનો વધ કરીને પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર કર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. ३४ से एगइओ सोवणियंतियभावं पडिसंधाय मणुस्सं वा अण्णयरं वा तसं पाणं हंता जाव आहारे आहारेइ, इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ પાપી જીવ શિકારી કૂતરાઓ રાખીને ચાંડલ વૃત્તિ અપનાવીને ગામના અંતિમ છેડા પર રહે છે અને ત્યાંથી પસાર થતાં મનુષ્યો કે પ્રાણી પર શિકારી કૂતરાને છોડીને તેને કરડાવે છે, ફફડાવે છે, તેનું છેદન, ભેદન, તાડન આદિ કરીને, તેને વિવિધ પ્રકારે પીડા પહોંચાડીને, તે જીવોનો વધ કરીને પોતાની આજીવિકા ચલાવે
Page #132
--------------------------------------------------------------------------
________________
૮
|
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
છે. આ રીતે મહાપાપી જીવ દૂર કર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. ३५ से एगइओ परिसामज्झाओ उद्वित्ता अहमेयं हणामि त्ति कटु तित्तिर वा वट्टगं वा लावगं कवोयगं वा कविं वा कविंजल वा अण्णयर वा तसं पाणं हता जाव उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ વ્યક્તિ સભામાં ઊભા થઈને- “હું આ પ્રાણીને મારીશ” તેવી પ્રતિજ્ઞા કરીને ત્યાર પછી તે વ્યક્તિ તેતર, બતક, લાવક, કબૂતર, વાનર, કપિંજલ કે અન્ય કોઈ ત્રસજીવોને મારે, છેદન-ભેદન, તાડન કરે કે તેને પ્રાણરહિત કરી નાંખે છે. તે મહાપાપી જીવ દૂર કર્મોથી જગતમાં પોતાની જાતને મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. ३६ से एगइओ केणइ आदाणेणं विरुद्ध समाणे अदुवा खलदाणेणं, अदुवा सुराथालएणं, गाहावईण वा गाहावइपुत्ताण वा सयमेव अगणिकाएणं सस्साइं झामेइ, अण्णेण वि अगणिकाएणं सस्साइं झामावेइ, अगणिकाएणं सस्साइं झामतं पि अण्णं समणुजाणइ, इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । શબ્દાર્થ-સડેલુંગળેલું અન્ન આપવાથી કુરીથાન = સુરાપાન કરાવવાથી Tછવફા = ગાથાપતિને ગણાવપુરાણ = ગાથાપતિ પુત્રોને સારું = શસ્ય-ધાન્યાદિ આદિને મેટ્ટ = બાળે છે. ભાવાર્થ :- કોઈ પ્રકૃતિથી ક્રોધી પુરુષ કોઈ પણ પ્રયોજનથી કુદ્ધ થઈને અથવા સડેલાં અન્ન આદિ આપવાથી કે મદિરાપાન કરાવવાથી, વગેરે કારણોથી રુષ્ટ થઈને) ગૃહપતિ કે ગૃહપતિના પુત્રોના ખળામાં રાખેલ શાળ, ડાંગર, જવ, ઘઉં આદિ ધાન્યને પોતે આગ લગાડીને બાળી નાંખે છે, બીજા પાસે આગ લગાવરાવીને બનાવી નાંખે છે, ધાન્યને બાળનારાની અનુમોદના કરે છે. આ રીતે તે મહાપાપી જીવ મહાપાપકર્મોથી જગતમાં પોતાની જાતને મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. |३७ से एगइओ केणइ आयाणेणं विरुद्ध समाणे अदुवा खलदाणेणं अदुवा सुराथालएणं, गाहावईण वा गाहावइपुत्ताण वा उट्टाणं वा गोणाणं वा घोडगाणं वा गद्दभाणं वा सयमेव घूराओ कप्पेइ, अण्णेण वि कप्पावेइ, कप्पंत पि अण्णं समणुजाणइ, इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । શબ્દાર્થ - ૩ri = ઊંટને ગોગા= ગાયને ઘોડા ઘોડાનેરામાં = ગઘેડાઓને પૂરતોઅવયવોને ખેફ = કાપે છે. ભાવાર્થ :- કોઈ પ્રકૃતિથી ક્રોધી પુરુષ કોઈ પણ પ્રયોજનથી ક્રુદ્ધ થઈને અથવા સડેલાં અન્ન આદિ આપવાથી કે મદિરાપાન કરાવવાથી,(વગેરે કારણોથી રુષ્ટ થઈને) તે ગૃહસ્થ અથવા તેના પુત્રોના ઊંટ, ગાય, બળદ, ઘોડા, ગધેડા વગેરે પશુઓના જાંઘ વગેરે અંગોને કુહાડીથી કાપી નાખે છે, બીજા દ્વારા તેના અંગોપાંગ કપાવે છે, અંગોપાંગ કાપનારાની અનુમોદના કરે છે. આ રીતે તે મહાપાપી જીવ મહાપાપકર્મોથી જગતમાં પોતાની જાતને મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. |३८ से एगइओ केणइ आदाणेणं विरुद्ध समाणे, अदुवा खलदाणेणं, अदुवा सुरा
Page #133
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨: ક્રિયાસ્થાન
|
९
|
थालएणं गाहावईण वा गाहावइपुत्ताण वा उट्टसालाओ वा गोणसालाणो वा घोडगसालाओ वा गद्दभसालाओ वा कंटगबोंदियाए परिपेहित्ता सयमेव अगणिकाएणं झामेइ, अण्णेण वि झामावेइ, झामेंतं पि अण्णं समणुजाणइ, इति से महया पावेहि कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । शार्थ :-कंटकबोंदियाए = sinमोनी वाऽथी परिपेहित्ता = ढीने उट्टसालाओ= 612णाथी, Seने रापवाना स्थानथी अवहरइ = ४२९ ४२छे. ભાવાર્થ - કોઈ પ્રકૃતિથી ક્રોધી પુરુષ કોઈ પણ પ્રયોજનથી શુદ્ધ થઈને અથવા સડેલાં અન્ન આદિ આપવાથી કે મદિરાપાન કરાવવાથી,(વગેરે કારણોથી રુષ્ટ થઈને) ગૃહપતિની અથવા ગૃહપતિના પુત્રોની ઊંટશાળા, ગૌશાળા, અશ્વશાળા અથવા ગર્દભશાળાને કાંટાની વાડથી ઢાંકીને સ્વયં તેમાં આગ લગાવીને બાળે છે, બીજા પાસે બળાવે છે અથવા બાળનારની અનુમોદના કરે છે. આ રીતે તે મહાપાપી જીવ મહાન પાપકર્મોથી જગતમાં પોતાની જાતને મહાપાપી રૂપે કુખ્યાત કરે છે.
३९ से एगइओ केणइ आयाणेणं विरुद्ध समाणे, अदुवा खलदाणेणं, अदुवा सुराथालएणं, गाहावईण वा गाहावइपुत्ताण वा कुडलं वा गुणं वा मणिं वा मोत्तियं वा सयमेव अवहरइ, अण्णेण वि अवहरावेइ, अवहरंत पि अण्णं समणुजाणइ, इति से महया पावेहि कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । ભાવાર્થ - કોઈ પ્રકૃતિથી ક્રોધી પુરુષ કોઈ પણ પ્રયોજનથી કુદ્ધ થઈને અથવા સડેલાં અન્ન આદિ આપવાથી કે મદિરાપાન કરાવવાથી,(વગેરે કારણોથી રુષ્ટ થઈને) ગૃહપતિના અથવા ગૃહપતિના પુત્રોના કુંડળ, સોનાનો દોરો, મણિ કે મોતીનું અપહરણ કરે છે, બીજા પાસે અપહરણ કરાવે છે અથવા અપહરણ કરનારની અનુમોદના કરે છે. આ રીતે મહાપાપ કર્મોથી જગતમાં પોતાની જાતને મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. ४० से एगइओ केणइ आयाणेणं विरुद्ध समाणे, समणाण वा माहणाण वा दंडगं वा छत्तगं भंडगं वा मत्तगं लट्ठिगं वा भिसिगं वा चेलगं वा चिलिमिलिगं वा चम्मगं वा चम्मच्छेयणगं वा चम्मकोसियं वा सयमेव अवहरइ जाव समणुजाणइ इति से महया पावेहि कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । शार्थ:- दंडगं = छत्तगं = छत्र भंडगं = (मांड मत्तगं = पात्र लट्टिगं = साही भिसिगं = सासन चेलगं वस्त्र चिलिमिलिगं = 45हो, भ२७२हानी चम्मगं = य चम्मछेयणगं = यछेहन चम्म- कोसियं = याशिलानो. ભાવાર્થ :- કોઈ દ્વેષી પુરુષ અપમાનજનક કોઈપણ કારણોથી ક્રોધિત થઈને શ્રમણો કે માહણોના છત્ર, દંડ, 6५४२५, पात्र, साही, आसन, वस्त्र, भ८७२हानी, यमसिन, यामी-छन (यप्Y) अथवा यशચામડાની થેલીનું સ્વયં અપહરણ કરે છે, બીજા પાસે અપહરણ કરાવે છે અથવા અપહરણ કરનારની અનુમોદના કરે છે. આ રીતે તે મહાપાપી જીવ મહાન પાપ કર્મોથી પોતાને મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. ४१ से एगइओ णो वितिगिंछइ, तं जहा- गाहावईण वा गाहावइपुत्ताण वा सयमेव
Page #134
--------------------------------------------------------------------------
________________
| ७०
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
अगणिकाएणं ओसहीओ झामेइ जाव अण्णं पि झामतं समणुजाणइ । इति से महया पावेहि कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । शब्दार्थ :- वितिगिंछइ = वियार विमर्श याविना ४. ભાવાર્થ - કોઈ વ્યક્તિ પોતાના કુકૃત્યના ફળનો વિચાર કર્યા વિના જ ગૃહપતિ કે તેના પુત્રોના અનાજ આદિને પોતે આગ લગાવીને બાળે છે, તે બીજા પાસે બળાવે છે અથવા બાળનારાની અનુમોદના કરે છે. આ રીતે તે મહાપાપી જીવ યાવતુ જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. ४२ से एगइओ णो वितिगिंछइ- गाहावईण वा गाहावइपुत्ताण वा उट्टाण वा गोणाण वा घोडगाण वा गद्दभाण वा सयमेव घूराओ कप्पेइ, अण्णेण वि कप्पावेइ, अण्णं पि कप्पत समणुजाणइ, इति से महया पावेहिं कम्मेहि अत्ताणं उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ વ્યક્તિ પોતાનાં દુષ્કર્મોના ફળનો વિચાર કર્યા વિના જ કોઈ ગૃહસ્થ કે તેના પુત્રોનાં ઊંટ, ગાય, ઘોડાં તથા ગધેડાં આદિ પશઓના જાંઘ આદિ અંગોપાંગને કાપે છે, બીજા પાસે કપાવે છે, અંગોપાંગ કાપનારની પ્રશંસા અને અનુમોદના કરે છે. ४३ से एगइओ णो वितिगिंछइ- गाहावईण वा गाहावइपुत्ताण वा उट्टसालाओ वा जाव गद्दभसालाओ वा कंटकबोंदियाए पडिपेहित्ता सयमेव अगणिकाएणं झामेइ जाव समणुजाणइ, इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ વ્યક્તિ પોતાના દુષ્કર્મોના પરિણામનો વિચાર કર્યા વિના જ ગૃહસ્થ કે તેના પુત્રોની ઉષ્ટ્રશાળા, ગૌશાળા, અશ્વશાળા કે ગદર્ભશાળાને કાંટાળી ઝાડી કે ડાળીઓથી ઢાંકીને આગ લગાવી તેને બાળે છે, બીજા પાસે બળાવે છે, બાળનારાની અનુમોદના કરે છે. ४४ से एगतिओ णो वितिगिंछइ- गाहावईण वा गाहावइपुत्ताण वा कुंडलं वा जाव मणि वा मोत्तिय वा सयमेव अवहरइ जाव समणुजाणइ, इति से महया पावहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ વ્યક્તિ પોતાના દુષ્કર્મોના ફળનો વિચાર કર્યા વિના જ ગૃહપતિ કે તેના પુત્રોના કુંડળ, મણિ કે મોતી વગેરેની ચોરી કરે છે, બીજા પાસે ચોરી કરાવે છે, ચોરી કરનારની અનુમોદના કરે છે. ४५ से एगतिओ णो वितिगिंछइ- समणाण वा माहणाण वा छत्तग वा दंडगं वा जाव चम्मच्छेयणगं वा चम्मकोसियं वा सयमेव अवहरइ जाव समणुजाणइ । इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । ભાવાર્થ - કોઈ વ્યક્તિ પોતાના દુષ્કર્મોનાં ફળનો વિચાર કર્યા વિના જ શ્રમણાદિના દ્વેષી બનીને શ્રમણો કે બ્રાહ્મણોનાં છત્ર, દંડ યાવતુ ચર્મછેદનક તથા ચર્મકોશ વગેરે સાધનોનું સ્વયં અપહરણ કરે છે, બીજા પાસે અપહરણ કરાવે છે અને અપહરણ કરનારની અનુમોદના કરે છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
अध्ययन -२ : डियास्थान
આ પ્રકારની મહાન પાપ પ્રવૃત્તિથી તે જગતમાં પોતાને મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. ४६ से एगइओ समणं वा माहणं वा दिस्सा णाणाविहेहिं पावकम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ, अदुवा णं अच्छराए आफालित्ता भवइ, अदुवा णं फरुसं वदित्ता भवइ, कालेण वि से अणुपविट्ठस्स असणं वा पाणं खाइमं वा साइमं वा णो दवावेत्ता भवइ; जे इमे भवंति - वोण्णमंता भारक्कंता अलसगा वसलगा किवणगा समणगा ते इणमेव जीवितं धिज्जीवियं संपडिबूर्हेति, णाई ते पारलोइयस्स अट्ठस्स किंचि वि सिलिस्संति, ते दुक्खंति ते सोयंति ते जूरंति ते तिप्पंति ते पिट्टति ते परितप्पंति ते दुक्खण-सोयण-जूरण-तिप्पण-पिट्टण-परितप्पण-वह-बंधणपरिकिलेसाओ अपडि
૭૧
विरया भवंति;
ते महया आरंभसमारंभेण विरूवरूवेहिं पावकम्मकिच्चेहिं उरालाई माणुस्सगाई भोगभोगाई भुंजित्तारो भवंति, तं जहा- अण्णं अण्णकाले, पाणं पाणकाले, वत्थं वत्थकाले, लेणं लेणकाले, सयणं सयणकाले, सपुव्वावरं च णं ण्हाए कयवलिकम्मे कयकोउयमंगलपायच्छित्ते सिरसा ण्हाए कंठेमालाकडे आविद्धमणिसुवण्णे कप्पियमालामउली पडिबद्धसरीरे वग्घारिय-सोणिसुत्तग-मल्ल-दामकलावे अहयवत्थपरिहिए चंदणोक्खित्तगायसरीरे महइ महालियाए कूडागारसालाए महइमहालयंसि सीहासणंसि इत्थीगुम्मसंपरिवुडे, सव्वराइएणं जोइणा झियायमाणेणं महयाहयनट्ट-गीय-वाइयतंती-तल-ताल-तुडिय-घण-मुइंगपडुप्पवाइय-रवेणं उरालाई माणुस्सागाइं भोगभोगाई भुंजमाणे विहरइ ।
तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच जणा अवुत्ता चेव अब्भुति, भण देवाणुप्पिया ! किं करेमो ? किं आहारेमो ? किं उवणेमो ? किं उवट्ठावेमो ! किं भे हिय इच्छियं ? किं भे आसगस्स सयइ ?
तमेव पासित्ता अणारिया एवं वयंति- देवे खलु अयं पुरिसे, देवसिणाए खलु अयं पुरिसे देवजीवणिज्जे खलु अयं पुरिसे ! अण्णे वि य णं उवजीवंति । तमेव पासित्ता आरिया वयंति- अभिक्कंतकूरकम्मे खलु अयं पुरिसे अइधूएअइआयरक्खे दाहिणगामिए रइए कण्हपक्खिए आगमिस्साणं दुल्लहबोहिए यावि भविसस् ।
इच्चेयस्स ठाणस्स उट्ठिया वेगे अभिगिज्झति, अणुट्ठिया वेगे अभिगिज्झंति, अभिझंझाउरा अभिगिज्झति ।
एस ठाणे अणारिए अकेवले अप्पडिपुण्णे अणेयाउए असंसुद्धे असल्लगत्तणे असिद्धिमग्गे अमुत्तिमग्गे अणिव्वाणमग्गे अणिज्जाणमग्गे असव्वदुक्खप्पहीणमग्गे एगंतमिच्छे असाहू | एस खलु पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे एवमाहिए ।
For Private Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
૭ર |
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
શબ્દાર્થ -ળો વિતછિદ્ = વિચાર વિમર્શ કર્યા વિના જ વોઇનંત = બિચારા, દીન ભારત = ભાર વહન કરનારા અને સT = આળસુ વસા = વૃષલ-નીચ વિMIT = કૃપણ, ગરીબ, દીન.
fધનિય = ધિક્કારપૂર્ણ જીવનને યુવતિને = સ્નાન સંબંધી બધા કાર્ય કરીને, યોડય- સંતઋત્તે = કૌતુક, મંગલ અને પ્રાયશ્ચિત કરીને રેમાના = ગળામાં માળા પહેરીને આવિ- નળસુવઇને = મણિ અને સુવર્ણના આભૂષણો પહેરીને વધારિયળસુત્તા માલામનાવે = કમ્મરપટ્ટો અને પુષ્પમાળા યુક્ત કંદોરો પહેરીને અદયવસ્થારિદિપ = અખંડ, નવા અને સ્વચ્છ વસ્ત્ર પહેરીને વેજિત /વારે = શરીરના અંગો પર ચંદનનો લેપ કરીને જૂડા IIR સાતા કૂટાગાર શાળામાં પ્રસ્થીકુમાંરવુ? = સ્ત્રી સમૂહથી ઘેરાયેલા મહયા ય= મહાન પ્રયત્નથી આહત કરાતા નટ્ટ જય વાવ = નાટય, ગીત, વાદ્યતંતી તરનતાર = વીણા, તાલ, હાથ તાળીઓ સુડિયા = તૂર્ય, ઘંટ મુફા = મૃદંગના કુપવાડ્ય = કુશળ વાદકો દ્વારા વગાડવામાં આવતા વેv = સ્વરની સાથે.
આવેમાસ = આજ્ઞા દેવા પર આહારનો = લાવીએ ૩વોનો = હાજર કરીએ રેવસિTE = દેવ સ્નાતક–શ્રેષ્ઠ દેવ દેવ નીવળને = દેવ જેવું જીવન જીવનારા અજંતજૂરને = અત્યંત ક્રૂર કર્મ કરનારા ૩ પૂE = અત્યંત ધૂર્તતા ન = દક્ષિણ દિશામાં જનાર જિલ્ડ = કૃષ્ણપાક્ષિક દુલ્લાહવોદિયા-દુર્લભબોધિ.
મળજ્ઞાતિ= ઇચ્છા કરે છે ફાંફાડા = તુષ્ણાતુર અMgિs = અપ્રતિપૂર્ણ ાિળા મને = નિર્માણ માર્ગ રહિત અમાઉસ = અધર્મ પક્ષનો. ભાવાર્થ :- કોઈ પાપસાહસી વ્યક્તિ શ્રમણ અને માહણને જોઈ, તેમની સાથે અનેક પ્રકારના પાપમય વ્યવહાર કરે છે અને તે મહાપાપમય વ્યવહારથી મહાપાપી રૂપે કુખ્યાત થાય છે. તે સાધુના દર્શનને અપશુકન માનીને સાધુને પોતાની સામેથી હટાવવા માટે ચપટી વગાડે છે અથવા ઓ ઓદનમુંડ ! દુર્બદ્ધ ! સામેથી દૂર થા, આવા પ્રકારનાં કઠોર વચનો બોલે છે. ભિક્ષાકાળમાં પણ જો સાધુ તેને ત્યાં ભિક્ષા માટે પ્રવેશ કરે, તો પણ તે સાધુને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, આ ચારે પ્રકારના આહારાદિ આપતા નથી, બીજા આપતા હોય તો પણ દ્વેષવશ તેને રોકે છે કે આ બિચારા ઘાસ અને લાકડીનો ભાર વેંઢારતા હતા, નીચ કર્મ કરતા હતા, કુટુંબના ભારથી ગભરાયેલા હતા, બહુ આળસુ અને શુદ્ર-નીચ દરિદ્ર અને કુટુંબ પાલનમાં અસમર્થ હોવાથી સુખલિપ્સાથી પ્રવ્રજિત બની ગયા છે, તેમનું જીવન ધિક્કારમય છે. એ દ્રોહી સાધુ પરલોક માટે તપ-સંયમ વગેરે સાધના કરતા નથી, તેઓ દુઃખ પામે છે, શોક પામે છે, પશ્ચાત્તાપ કરે છે, ક્લેશ પામે છે, પીડાવશ માથું કૂટવું આદિ ક્રિયા કરે છે, તે સંતાપ પામે છે. તે દુઃખ, શોક, ઝૂરણા, તાપ, પીડા પરિતાપ, વધ, બંધન આદિ ક્લેશોથી ક્યારે ય નિવૃત્ત થતા નથી.
વળી તે પાપી જીવ આ પ્રકારે વ્યવહાર કરતાં પોતાના પૂર્વ પુણ્ય પ્રભાવે મહારંભ તથા મહા સમારંભના વિવિધ પ્રકારનાં પાપકર્મજનક કૃત્યો કરીને ઉત્તમોત્તમ ઉદાર–પ્રધાન મનુષ્ય સંબંધી કામ ભોગનો ઉપભોગ કરે છે, જેમ કે તે આહારના સમયે સરસ સ્વાદિષ્ટ આહારનો, પીવાના સમયે ઉત્તમ પેય પદાર્થોનો, વસ્ત્ર પરિધાન સમયે વસ્ત્રોનો, આવાસના સમયે સુંદર સુસજ્જિત આવાસ સ્થાનનો, શયનના સમયે ઉત્તમ-કોમળ શયનીય પદાર્થોનો ઉપભોગ કરે છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨: ફિયાસ્થાન
આ રીતે પુણ્ય ભોગવતા તે સંપૂર્ણ વિધિ પૂર્વક સ્નાન કરે છે અને વિવિધ કૌતુક મંગલનું આચરણ કરીને, પછી તે માથે હાઈને કંઠમાળા, મણિ(રત્ન) તથા સોનાના આભૂષણો ધારણ કરે છે. માથા પર પુષ્પમાળાથી યુક્ત મુગટ ધારણ કરે છે. યુવા અવસ્થાને કારણે તે શરીર સુડોળ અને હૃષ્ટપુષ્ટ હોય છે. તે કમ્મર પર કંદોરો તથા વક્ષસ્થળ પર ફૂલોની માળા તથા નવાં અને સ્વચ્છ વસ્ત્રો પહેરે છે. પોતાના અંગો પર ચંદનનો લેપ કરે છે. આ પ્રકારે સુસજ્જિત થઈને અત્યંત ઊંચા વિશાળ પ્રાસાદમાં જાય છે. ત્યાં તે મોટા ભવ્ય સિંહાસન પર બેસે છે. ત્યાં વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત તે પુરુષને યુવતીઓ તથા પરિવાર સહિત દાસીઓ આદિ ઘેરી વળે છે, ત્યાં આખી રાત દીપક વગેરેનો પ્રકાશ ઝગમગતો રહે છે. ત્યાં નાચ, ગાન, વાધ, વીણા, તલ, તાલ, ત્રુટિત, ધન-પડહ મૃદંગ તથા કરતાલ આદિનો ધ્વનિ થયા કરે છે. આ પ્રકારે ઉત્તમોત્તમ મનુષ્યસંબંધી ભોગોનો ઉપભોગ કરીને તે પુરુષ પોતાનું જીવન વ્યતીત કરે છે.
તે વ્યક્તિ જ્યારે કોઈ એક નોકરને આજ્ઞા આપે છે ત્યારે ચાર પાંચ મનુષ્યો બોલાવ્યા વિના પણ ત્યાં આવીને સામે ઊભા રહી જાય છે અને હાથ જોડી પૂછે છે– હે દેવાનુપ્રિય ! અમે આપની શું સેવા કરીએ? શું લાવીએ? શું ભેટ આપીએ? કયા કયા કાર્ય કરીએ? આપને શું હિતકર છે? શું ઇષ્ટ(ઇચ્છિત) છે? આપના મુખને કઈ વસ્તુ સ્વાદિષ્ટ લાગે છે, તે કહો?
તે પુરુષનો આ પ્રકારનો ભોગ વૈભવ જોઈને શુદ્ધ ધર્માચરણથી દૂર અનાર્ય લોકો એમ કહે છેઆ પુરુષ તો દેવ છે, આ પુરુષ તો દેવોથી પણ શ્રેષ્ઠ છે. આ પુરુષ તો દેવો જેવું જીવન જીવી રહ્યો છે, આ પુરુષના આશ્રયથી અન્ય લોકો પણ આનંદપૂર્વક જીવે છે.
આ પ્રકારે ભોગવિલાસમાં ડૂબેલા તે વ્યક્તિને જોઈને વિવેકી આર્યપુરુષ કહે છે– આ પુરુષ તો અત્યંત ક્રુર કર્મોમાં પ્રવત્ત છે, અત્યંત ધૂર્ત છે, અત્યંત સ્વાર્થી છે. તે દક્ષિણદિશાવર્તી નરકાવાસોમાં કૃષ્ણપક્ષી નરયિક રૂપે ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં દુલર્ભબોધિ બને છે.
કેટલાક મૂઢ જીવો સંયમ ધર્મ સ્વીકાર કર્યા પછી પણ આ પૂર્વોક્ત સ્થાનો માટે અર્થાત્ તે સુખ સાધનોને મેળવવા માટે લલચાય છે. કેટલાક ગૃહસ્થો સંયમ ધર્મના સ્વીકાર વિના પણ સુખ-સાધનો મેળવવાની લાલસા કરે છે. કેટલાક અત્યંત વિષય સુખાંધ કે તૃષ્ણાધ મનુષ્યો પણ આ સુખ-સાધનો માટે તલસે છે.
વસ્તુતઃ આ સ્થાન આર્યપુરુષો દ્વારા અનાચરણીય છે, કેવળજ્ઞાન રહિત, અશુદ્ધ છે અને પરિપૂર્ણ સુખરહિત, સગુણ યુક્ત ન હોવાથી અપૂર્ણ અને તુચ્છ છે, ન્યાયયુક્ત નથી, અસંશુદ્ધ–પવિત્ર નથી, માયાદિ શલ્યને કાપનારું નથી, આ મોક્ષ માર્ગ નથી, સમસ્ત કર્મક્ષયરૂપ મુક્તિનો માર્ગ નથી, નિર્વાણનો માર્ગ નથી, નિર્માણ-સંસાર સાગરથી પાર થવાનો માર્ગ નથી, સર્વ દુઃખોનો નાશક માર્ગ નથી, આ એકાંત મિથ્યા અને અશોભનીય સ્થાન છે.
આ અધર્મપક્ષનામક પ્રથમ સ્થાનનો વિકલ્પ શ્રી તીર્થંકરદેવોએ આ પ્રમાણે કહ્યો છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં અધર્મપક્ષનામક પ્રથમ સ્થાનની વિસ્તૃત વિચારણા છે. અધર્મપક્ષ – જ્ઞાન-દર્શન રૂ૫ આત્મધર્મને છોડીને પુલ ધર્મને સર્વસ્વ માનવું, પૌલિક પદાર્થોની પ્રાપ્તિ, તેનું સંરક્ષણ અને તેના ભાગમાં જ તલ્લીન રહેવું, તે અધર્મપક્ષ છે.
સુત્રકારે ક્રમશઃ અધર્મપક્ષીય લોકો દ્વારા શીખવામાં આવતી સાવધવિદ્યાઓ, પાપમય વ્યવસાય,
Page #138
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
તેના ક્રૂર આચાર-વિચાર, તેની વિષય સુખભોગમયી દિનચર્યા, તદ્વિષયક આર્ય-અનાર્ય પુરુષોનો અભિપ્રાય પ્રદર્શિત કર્યો છે તથા અંતે તેના જીવનની આકાંક્ષા કરનારના ત્રણ પ્રકાર બતાવી સંક્ષિપ્તમાં અધર્મ પક્ષનું સ્વરૂપ દર્શન કરાવ્યું છે. અધર્મ પક્ષની આકાંક્ષાવાળા જીવો :- (૧) કેટલાક દંભી સાધુઓ પ્રવ્રજિત થઈને પણ વિષય સુખ મેળવવા લાલાયિત રહે છે. (૨) પ્રવ્રજિત ન થયા હોય તેવા કેટલાક ગૃહસ્થો અને (૩) સતત ભોગવિલાસની ઝંખના રાખનારા વિષયાંધ જીવો ભોગ સુખના આકર્ષણથી આકર્ષિત થઈને અધર્મપક્ષને સ્વીકારે છે. આચાર-વિચાર - અધર્મપક્ષીય લોકો પોતપોતાની રુચિ, દષ્ટિ અથવા મનોવૃત્તિ અનુસાર ભૌમથી લઈને આયામિની સુધીની ૫ પ્રકારની સાવદ્ય(પાપમય) વિધાઓનું તથા તેના પ્રતિપાદક શાસ્ત્રો આદિનું અધ્યયન કરે છે.
તેઓ પોતાના માટે તથા પરિવાર આદિ માટે આનુગામિકથી લઈને શૌવાંતિક સુધીના ચૌદ પ્રકારના વ્યવસાયોમાંથી કોઈ પણ પાપમય વ્યવસાય ચલાવે છે. પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે તુચ્છ વૃત્તિથી, રૌદ્ર પરિણામથી ચોરી, લૂંટફાટ, છેદન, ભેદન, દહન, તર્જન, તાડન આદિ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય જીવોને ત્રાસિત કરે છે. આ પાપમય વ્યવસાયથી જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત થઈ જાય છે.
તેઓ પ્રાતઃકાળથી રાત્રિના શયનકાળ સુધી નિરંતર ભોગ-વિલાસની પ્રાપ્તિમાં અને તેના ભોગવટામાં જ તલ્લીન રહે છે.
જેઓની દષ્ટિ ભોગ વિલાસમય છે, તેવા અનાર્ય લોકો, તેની ભોગમગ્ન જિંદગી જોઈને, તેને દેવતુલ્ય, દેવથી પણ શ્રેષ્ઠ તેમજ આશ્રિતોના પાલક વગેરે રૂપે ગણાવે છે, પરંતુ આર્ય પુરુષ એટલે ધર્મના જાણકાર જ્ઞાની પુરુષો તે અધર્મપક્ષીય લોકોની વર્તમાન વિષય-સુખમગ્નતાની પાછળ હિંસા આદિ મહાન પાપોના પરિણામ જોઈને તેને પાપી, ધૂર્ત, શરીરપોષક, વિષયના લાલચુ માને છે. આ પ્રકારના આચારવિચાર આત્મધર્મથી સર્વથા વિપરીત હોવાથી, સાધકોને માટે સર્વથા અસ્વીકાર્ય છે. દ્વિતીય સ્થાનઃ ધર્મપક્ષ - |४७ अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिज्जइ- इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहाआरिया वेगे, अणारिया वेगे, उच्चागोया वेगे, णीयागोया वेगे, कायमंता वेगे, हस्समंता वेगे, सुवण्णा वेगे, दुवण्णा वेगे, सुरूवा वेगे, दुरूवा वेगे, तेसिं च णं खेत्तवत्थूणि परिग्गहियाणि भवति, एसो आलावगो तहा णेयव्वो जहा पोंडरीए जाव सव्वोवसंता सव्वत्ताए परिनिव्वुडे त्ति बेमि । एस ठाणे आरिए केवले जाव सबदुक्खप्पहीणमग्गे एगंतसम्म साहू । दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिए । ભાવાર્થ :- ત્યાર પછી દ્વિતીય સ્થાન ધર્મપક્ષના વિકલ્પો આ પ્રમાણે કહેવામાં આવે છે આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં અનેક પ્રકારના મનુષ્યો રહે છે, જેમકેકેટલાક આર્ય અને કેટલાક અનાર્ય, કેટલાક ઉચ્ચ ગોત્રના અને કેટલાક નીચ ગોત્રના, કેટલાક વિશાળ
Page #139
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨: ફિયાસ્થાન
| ૭૫ |
કાય ઊંચા અને કેટલાક ઠીંગણા, કેટલાક સારા વર્ણના અને કેટલાક ખરાબ વર્ણના, કેટલાક રૂપવાન અને કેટલાક કદરૂપા હોય છે. તે મનુષ્યોએ ખેતરાદિ ખુલ્લી જમીન, મકાનાદિ ઢાંકેલી જમીન વગેરે પદાર્થોને પરિગ્રહ રૂપે ગ્રહણ કરેલા છે ઇત્યાદિ પુંડરીક અધ્યયન અનુસાર જાણવું યાવતું તે પુરુષોના સર્વ કષાયો ઉપશાંત છે, સર્વ ઇન્દ્રિય વિષયોથી વિમુખ છે, પ્રાણાતિપાત આદિ સર્વ પાપોથી નિવૃત્ત છે, તે ધર્મપક્ષીય છે. આ પ્રમાણે હું સુધર્માસ્વામી કહું છું– આ(બી) સ્થાન આર્ય છે, તે કેવળજ્ઞાનની પ્રાપ્તિનું કારણ છે થાવત્ સમસ્ત દુઃખોનો નાશ કરનારો માર્ગ છે, આ એકાંત સમ્યક અને ઉત્તમ સ્થાન છે.
આ રીતે ધર્મપક્ષનામક બીજા સ્થાનનો વિકલ્પ શ્રી તીર્થકરોએ આ પ્રમાણે કહ્યો છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ધર્મપક્ષ નામના બીજા પક્ષનું અતિદેશાત્મક સંક્ષિપ્ત નિરૂપણ છે. ધર્મપક્ષ – જ્ઞાન-દર્શન રૂપ આત્મધર્મને જ ઉપાદેય માનીને તેની પ્રાપ્તિ માટે સતત પુરુષાર્થશીલ રહેવું, ક્રમશઃ આત્મધર્મમાં સ્થિર રહેવું તે ધર્મપક્ષ છે.
આત્મધર્મ જીવમાત્રનો સ્વભાવ છે. તેનો સંબંધ કોઈ પણ દેશ કે વેશ સાથે નથી. જે મનુષ્ય આત્મ ધર્મની રુચિપૂર્વક, તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે તે આત્મ કલ્યાણકામી કોઈ પણ મનુષ્ય ધર્મપક્ષને પામી શકે છે. “પુંડરીક અધ્યયનમાં કથિત નિઃસ્પૃહતા, રાગ-દ્વેષ રહિતતા, કષાયોની ઉપશાંતતા, વિષયોથી વિમુખતા, પાપસ્થાનથી નિવૃત્તિ વગેરે તેના અનિવાર્ય ગુણો છે.
ધર્મપક્ષીય લોકો નિર્વધ જીવન વ્યવહારને સ્વીકારે છે. આ પ્રકારનો આચાર-વિચાર આત્મધર્મને અનુકૂળ હોવાથી સાધકોને માટે સ્વીકાર્ય છે અને તે જ પૂર્ણતાનો, કર્મમુક્તિનો માર્ગ છે. ત્રીજું સ્થાન : મિશ્રપક્ષ:४८ अहावरे तच्चस्स ठाणस्स मिस्सगस्स विभंगे एवमाहिज्जइ- जे इमे भवंति आरणिया आवसहिया गामणियंतिया कण्हुइरहस्सिया जाव तओ विप्पमुच्चमाणा भुज्जो एलमूयत्ताए पच्चायंति, एस ठाणे अणारिए अकेवले जाव असव्वदुक्खप्पहीणमग्गे एगतमिच्छे असाहू । एस खलु तच्चस्स ठाणस्स मिस्सगस्स विभगे एवमाहिए । શબ્દાર્થ :- આરવ = અરણ્ય અર્થાતુ જંગલમાં રહેનારા આવા = મઠ અથવા કુટિર બનાવીને રહેનારા તાપસાતિયા = ગામની નજીક રહેનારા તાપસ વરઘુરાસિયા = એકાંત સ્થાનમાં રહીને ધ્યાન, મૌન આદિ કરનારા તાપસ. ભાવાર્થ-ત્યાર પછી ત્રીજા સ્થાન મિશ્રપક્ષનો વિકલ્પ આ પ્રમાણે કહેવામાં આવે છે– વનમાં રહેનારા તાપસી, ગામની નજીક ઝૂંપડી કે કુટિર બનાવીને રહેનારા, કોઈ ગુપ્ત સ્થાનમાં રહીને રહસ્યમય ક્રિયાનું અનુષ્ઠાન કરનારા અથવા એકાંતમાં રહેનારા યાવતું તે શરીરને છોડીને આ લોકમાં બકરાની જેમ ખૂંક પણે જન્મ ધારણ કરે છે. આ સ્થાન આર્યપુરુષો દ્વારા અનાચરણીય છે, કેવળજ્ઞાનની પ્રાપ્તિથી રહિત છે, સમસ્ત દુ:ખથી મુક્ત કરાવતો માર્ગ નથી. આ સ્થાન એકાંત મિથ્યા અને અસાધુ છે. આ રીતે ત્રીજા મિશ્રસ્થાનનો વિકલ્પ શ્રી તીર્થકરોએ કહ્યો છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
| ७
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં મિશ્ર પક્ષના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મિશ્રપક્ષ- જેમાં જ્ઞાન-દર્શન રૂ૫ આત્મધર્મનું લક્ષ્ય ન હોય, તે જ રીતે પૌગલિક સુખની પણ પ્રધાનતા ન હોય તેવા મિશ્રિત આચાર-વિચારને સ્વીકારવા, તે મિશ્રપક્ષ છે.
મિશ્રપક્ષને સ્વીકારનારા લોકો સંસારનો ત્યાગ કરીને પ્રવ્રજિત થાય, વનમાં, ગુફામાં, આશ્રમ આદિ સ્થાનમાં નિવાસ કરે, વિવિધ તપ-જપની સાધના કરે, વિવિધ પ્રકારે કાયકલેશ તપ કરે અને આંશિક રૂપે વ્રત-નિયમોનું પાલન પણ કરે છે, પરંતુ તેમની ભોગાસક્તિ છૂટી નથી. તેઓ સાધનાના ફળ સ્વરૂપે ભોગસુખની જ આશા રાખે છે. આ રીતે તેમની દષ્ટિ મિથ્યાત્વથી મલિન હોવાથી, તેમની પ્રત્યેક પ્રવૃત્તિ ઉખરભૂમિમાં પડેલી વર્ષાની જેમ અથવા પિતપ્રકોપમાં સાકર મિશ્રિત દૂધની જેમ ફળદાયી બનતી નથી. તેઓ આંશિક રૂપે પુણ્યબંધ કરે છે, તેમ છતાં સર્વ કર્મોથી મુક્ત થતાં નથી.
તેઓ કાયકલેશાદિ તપ સાધનાથી પુણ્યબંધ કરતા હોવાથી દેવગતિને પ્રાપ્ત કરે છે, પરંતુ આશય શુદ્ધ ન હોવાથી આસુરી જાતિના નિમ્ન કોટિના દેવ થાય છે. પ્રથમ સ્થાનઃ અધર્મપક્ષ વૃત્તિ, પ્રવૃત્તિ અને પરિણામ - ४९ अहावरे पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे एवमाहिज्जइ- इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति महिच्छा महारंभा महापरिग्गहा अधम्मिया अधम्माणुया अधम्मिट्ठा अधम्मक्खाई अधम्मजीविणो अधम्म- पलोइणो अधम्मपलज्जणा अधम्मसीलसमुदायारा अधम्मेण चेव वित्ति कप्पेमाणा विहरति ।
हण छिंद भिंद विगत्तगा लोहियपाणी चंडा रुद्दा खुद्दा साहस्सिया उक्कंचणवंचण-माया-णियडि-कूड-कवड-साइसंपओगबहुला दुस्सीला दुव्वया दुप्पडियाणंदा असाहू । सव्वाओ पाणाइवायाओ अप्पडिविरया जावज्जीवाए जाव सव्वाओ परिग्गहाओ अप्पडिविरया जावज्जीवए, सव्वाओ कोहाओ जाव मिच्छादसणसल्लाओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ णहाणुम्मद्दण-वण्णग-विलेवण-सहफरिस-रस-रूव-गंध मल्लालंकाराओ अप्पडिविरया जावज्जीवाए, सव्वओ सगडरहजाण-जुग्ग-गिल्लि-थिल्लि-सीया-संदमाणिया-सयणासण-जाण-वाहण-भोग-भोयणपवित्थरविहीओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ कय-विक्कय-मास-अद्धमासरूवगसववहाराओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ हिरण्ण-सुवण्ण-धण-मणिमोत्तियं संख-सिल-प्पवालाओ अप्पडिविरया जावज्जीवाए सव्वाओ कूडतुलकूडमाणाओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ आरंभसमारंभाओ अप्पडिविरया जावजीवाए, सव्वाओ करण-कारावणाओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ पयण-पयावणाओ अप्पडिविरया जावज्जीवाए,सव्वाओ कुट्टण-पिट्टण-तज्जण-ताडणवह-बधपरिकिलेसाओ
Page #141
--------------------------------------------------------------------------
________________
અધ્યયન—૨ ઃ ક્રિયાસ્થાન
अप्पडिविरया जावज्जीवाए, जे यावण्णे तहप्पगारा सावज्जा अबोहिया कम्मंता परपाण परियावणकरा जे अणारिएहिं कज्जति ततो वि अप्पडिविरया जावज्जीवाए । શબ્દાર્થ :- મહિબા - મહાન ઇચ્છાવાળા અભિયા - અધર્મ કરનારા અમ્માળુવા - અધર્મને અનુસરનારા અમ્મિા - અધર્મને પોતાનું અભીષ્ટ માનનારા અમારૂં - અધર્મનું કથન કરનારા અધમ્મનીવિગો = અધર્મમય આજીવિકા ચલાવનારા અધમ્મપોળો = અધર્મને જોનારા અધમ્મપણ બળદ - અધર્મમાં આસક્ત ધમ્મસીતસમુદ્રના - અધર્મમય સ્વભાવ અને આચરણ કરનારા.
૭૭
વિત્ત = ચામડી ઉખેડનારા લોહિયપાળી = લોહીથી ખરડાયેલા હાથવાળા ૩ વન-વચનમાયાવિધિ- ૢ૪-વક - ઠગાઈ, વંચના, માયા, બગવૃત્તિ-ગૂઢમાયા, ફૂડ-કપટ કરનારા સાસપો। વદુલા = કપટ સહિતની પ્રવૃત્તિવાળા અસલી વસ્તુ બતાવીને નકલી વસ્તુ આપનાર રૂખદિવાનંવા - દુષ્પ્રત્યાનંદ, દુઃખે પ્રસન્ન કરી શકાય તેવા, જેને પ્રસન્ન કરવામાં ઘણો પ્રયાસ કરવો પડે તેવા. અજિવિયા- અવિરત, અપ્રતિવિરત સજી - શકટ, ગાડુંર૪ = રથ નાખ = સવારી નુશિનિડોળી, પાલખી ચિલ્લી = ઊંટનું પલાણ, હાથી અંબાડી, પાલખી વિશેષ લિયા = શિબિકા સંમાળિયા - સ્કંદમાનિકા સંચળ - શય્યા આસળ- આસન ગાળ – યાન વાપણું - વાહન ભોયણ – ભોજનના પવિત્સર - વિસ્તીર્ણ વિરીઓ - વિધિઓથી વિજય - ક્રય-વિક્રય(ખરીદવું વેંચવું) માનમાલ - માષા, અર્ધમાષા રૂવT= રૂપિયાથી થનારા સંવવારાઓ = વ્યવહારોથી પયળપયાવળો = પચન-પાચનથી છુટ્ટા” ફૂટવું, પિતૃપ- પીટવું, પીડા આપવી શખ્શ – તર્જના કરવી, મારવુંTS – તાડન કરવું વદ - વધ કરવો અંધ – બાંધવું પરવિને સામો - પરિક્લેશ, વારંવાર ક્લેશ કરવો પરપાળ – બીજા પ્રાણીઓને રિયાવળા = પરિતપ્ત કરનારા, ક્લેશ પહોંચાડનારા અયોરિયા - બોધિબીજથી રહિત.
–
=
=
ભાવાર્થ :- ત્યાર પછી પ્રથમ સ્થાન અધર્મપક્ષનો વિશ્લેષણપૂર્વક વિચાર આ પ્રમાણે કરવામાં આવ્યો છે— આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આદિ દિશાઓમાં રહેતાં કેટલાક મનુષ્યો મોટી ઇચ્છાઓ-મહત્ત્વાકાંક્ષાવાળા હોય છે, તે મહારંભી અને મહાપરિગ્રહી હોય છે, તેઓ અધાર્મિક, અધર્મનું અનુસરણ કરનારા અથવા અધર્મની અનુજ્ઞા દેનારા; અધર્મિષ્ઠ, અધર્મની જ ચર્ચા કરનારા, અધર્મમય જીવન જીવનારા, અધર્મને જ જોનારા, અધર્મના કાર્યોમાં જ અનુરક્ત, અધર્મમય શીલ અને આચારવાળા અને પાપયુક્ત ધંધાથી આજીવિકા ઉપાર્જન કરતાં જીવન પસાર કરે છે. તે હંમેશાં આ પ્રકારની આજ્ઞા આપતા રહે છે— “આ પ્રાણીઓને ઠંડા વગેરેથી મારો, તેના અંગોપાંગ કાપી નાંખો, ટુકડે ટુકડા કરી નાંખો અથવા શૂળ આદિથી વીંધી નાંખો, ચામડી ઉતરડી નાંખો’” તેના હાથ પ્રાણીઓના લોહીથી ખરડાયેલા રહે છે, તે અત્યંત ક્રોધી, ભયંકર, રૌદ્ર અને નીચ, પાપકૃત્ય કરવામાં અત્યંત સાહસિક હોય છે. તે પ્રાયઃ પ્રાણીઓને ઉપર ઉછાળીને શૂળી પર ઝીલે છે, બીજાને દગો આપે છે, છળ-કપટ કરે છે, બગત્તિથી બીજાને છેતરે છે, ઠગે છે– દંભ કરે છે, લોકોને ઠગવા માટે દેશ, વેશ અને ભાષા બદલે છે, અસલી વસ્તુ બતાવી નકલી વસ્તુ આપે છે, તે દુઃશીલ-દુરાચારી અથવા દુષ્ટ સ્વભાવવાળા, માંસભક્ષણ, મદિરાપાન આદિનું સેવન કરનારા દુવૃત્તિ અને દુરાચરણ કે દુર્વ્યવહાર કરવામાં આનંદ માનનારા દુર્જન હોય છે. તે સર્વ પ્રકારની હિંસાથી કે સર્વ પ્રકારના અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહથી જીવન પર્યંત નિવૃત્ત
=
Page #142
--------------------------------------------------------------------------
________________
| ७८
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
થતા નથી; ક્રોધથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢારે ય પાપસ્થાનોથી જીવન પર્યત નિવૃત્ત થતા નથી. તે આજીવન સંપૂર્ણ રીતે સ્નાન, તેલમર્દન, સુગંધિત પદાર્થો લગાડવા, સુગંધિત ચંદનાદિનું ચૂર્ણ લગાડવું વિલેપન કરવું મનોહર શબ્દ, મનોજ્ઞ રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો ઉપભોગ કરવો, પુષ્પમાલા વગેરે અલંકાર ધારણ કરવા, ઇત્યાદિ ઉપભોગ-પરિભોગના સાધનોનો ત્યાગ કરતા નથી; સર્વ પ્રકારે ગાડી(શકટ) રથ, યાન–સર્વ પ્રકારના વાહન અર્થાત્ જળયાન, આકાશયાન-વિમાન, ઘોડાગાડી આદિ સ્થળયાન, સવારી; જુગ્ગ-ડોળી, ગિલ્લી-પાલખી, શિલ્લી—ઊંટનું પલાણ, હાથી અંબાડી, શિયા–શિબિકા, ચંદમાનિકા–પુરુષ પ્રમાણ પાલખી તથા શય્યા, આસન, યાન-વાહન, ભોગ અને ભોજન આદિ પરિગ્રહને વધારવાની વૃત્તિને જીવન પર્યત છોડતા નથી. તે સર્વ પ્રકારના ક્રય-વિક્રય તથા માસા, અર્ધા માસા અને તોલા આદિ વ્યવહારોથી જીવનપર્યત નિવૃત્ત થતા नथी,तेसोना, यांही, धन, धान्य, भा, भोती,शंप, शिक्षा, प्रवास आहिषभूख्य पाना संग्रहथीवनपर्यंत નિવૃત્ત થતા નથી, તે સર્વ પ્રકારના ખોટા તોલ-માપ જીવનપર્યત છોડતા નથી, તે સર્વ પ્રકારના આરંભ-સમારંભ તથા સર્વ પ્રકારના દુષ્કૃત્યો કરવા, કરાવવાથી; સર્વ પ્રકારની પચન-પાચન આદિ સાવધ ક્રિયાઓથી, પ્રાણીઓને મારવાં, પીટવાં, ધમકાવવાં, પ્રહાર કરવાં, વધ કરવાં અને બાંધવા તથા તેને પીડા આપવાની પ્રવૃત્તિથી નિવૃત્ત થતા નથી. આ પ્રકારના સર્વ કાર્યો તથા અન્ય પણ પરપીડાકારી સાવધ કર્મો છે જે બોધિબીજનાશક છે, જે બીજા પ્રાણીઓને સંતાપ દેનારા છે, તેનું ક્રૂર કર્મો કરનારા અનાર્ય પુરુષો આચરણ કરે છે અને તેવા દુષ્કૃત્યોથી પણ તે જીવનપર્યત નિવૃત્ત થતા નથી. ५० से जहाणामए केइ पुरिसे कल-मसूर-तिल-मुग्ग-मास-णिप्फाव-कुलत्थआलिसंदग-पलिमंथगमादिएहिं अजए कूरे मिच्छादंड पउंजइ, एवामेव तहप्पगारे पुरिसजाए तित्तिर-वट्टग-लावग-कवोय-कविंजल-मिय-महिस-वराह-गाह-गोह-कुम्मसरीसिवमादिएहिं अजए कूरे मिच्छादंड पउजइ ।
जा वि य से बाहिरिया परिसा भवइ, तं जहा- दासे इ वा पेसे इ वा भयए इ वा भाइल्ले इ वा कम्मकरए इ वा भोगपुरिसे इ वा तेसि पि य णं अण्णरंसि अहालहुसगंसि अवराहसि सयमेव गरुयं दंड निव्वत्तेइ, तं जहा- इमं दंडेह, इमं मुंडेह, इमं तज्जेह, इमं तालेह, इमं अंदुयबंधणं करेह, इमं णियलबंधणं करेह, इमं हडिबंधणं करेह, इमं चारगबंधणं करेह, इमं णियलजुयलसंकोडियमोडियं करेह, इमं हत्थच्छिण्णय करेह, इमं पायच्छिण्णय करेह, इमं कण्णच्छिण्णय करेह, इमं णक्कच्छिण्णयं करेह, इमं ओट्ठच्छिण्णयं करेह, इमं सीसच्छिण्णयं करेह, इमं मुहच्छिण्णयं करेह, इमं वेयवहियं करेह, इमं अंगवहियं करेह, इम फोडियपयं करेह, इमं णयणुप्पाडियं करेह, इमं दसणुप्पाडियं करेह, इमं वसणुप्पाडियं करेह, जिब्भुप्पाडियं करेह, इमं ओलंबियं करेह, इमं घंसियं करेह, इमं घोलियं करेह, इमं सूलाइयं करेह, इमं सूलाभिण्णयं करेह, इमं खारवत्तियं करेह, इमं वज्झवत्तियं करेह, इमं सीहपुच्छियगं करेह, इमं वसहपुच्छियगं इमं कडग्गिदड्डयं करेह, इमं कागणिमंसखावितयं करेह, इमं भत्तपाणनिरुद्धयं करेह, इमं जावज्जीवं वहबंधणं करेह, इमं अण्णतरेणं असुभेणं कुमारेणं मारेह ।
Page #143
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૨ : ક્રિયાસ્થાન
=
શબ્દાર્થ :- અગણ્ - નિરર્થક ટૂરે - નિર્દયતા પૂર્વક, ક્રૂરતા પૂર્વક ભય = ભૃતક-નોકર ભાì ભાગીદાર જન્મરણ્ = કર્મચારી મુંડેહ = મુંડિત કરો અંતુબંધળ = ભૂજાઓ બાંધવી બિયાબંધળ હાથપગમાં બેડી નાંખવી પિયતનુયલસંજોડિયમોડિયું = બે સાંકળોથી બાંધીને અંગોને વાળવા ખોદક્ષીસમુ∞િળય = નાક, હોઠ, મસ્તક અને મુખને કાપવા વસમુખાડિય= અંડકોશ ઉખેડવું ઓલંવિય = ઊંધું લટકાવવું સ્વાવત્તિય = કાપેલા અંગો પર મીઠું ભભરાવવું ાનબિમલાવિયાં માંસ કાપીને કાગડાને ખવડાવવું મત્તપાળખિજી = ભોજન, પાણી બંધ કરી દેવા વહબંધળ = વધ બંધન-જિંદગીપર્યંત જેલમાં નાખવા.
૭૯
ભાવાર્થ :- જેમ કોઈ પુરુષ ચણા, મસૂર, તલ, મગ, અડદ, વટાણા, કળથી, આલિસંદક ધાન્ય વિશેષ, પરિમંથક— કાળા ચણા આદિના લીલા છોડ કે પાકને નિરર્થક ક્રૂરતા પૂર્વક ઉખેડી નાંખવા રૂપ મિથ્યાદંડની પ્રવૃત્તિ કરે છે. તેમજ તે અધર્મી પુરુષ તેતર, બતક, લાવક, કબૂતર, કપિંજલ, મૃગ, ભેંસ, સૂવર, ગ્રાહ— ઘડિયાલ કે મગરમચ્છ, ગોહ, કાચબા, જમીન પર સરકીને ચાલનારા સરીસૃપ આદિ પ્રાણીઓને અપરાધ વિના જ ક્રૂરતા પૂર્વક વ્યર્થ દંડે છે.
તે ક્રૂર પુરુષો પોતાના દાસ, દૂત, દૈનિક વેતન પર રાખેલા નોકરો, ભાગીદારો, સામાન્ય કામ કરનારા કર્મચારીઓ, ભોગની સામગ્રી દેનારા ભોગ્યપુરુષો ઇત્યાદિ બાહ્ય પરિષદના લોકોમાંથી કોઈનો જરાપણ અપરાધ થઈ જાય તો સ્વયં તેને ભારે દંડ આપે છે, જેમ કે– આ પુરુષને ડંડાથી પીટો, તેનું માથું મૂંડી નાંખો, તેનો તિરસ્કાર કરો, ફટકારો, હાથ પાછળ બાંધો, હાથ-પગમાં હાથકડી અને બેડી નાંખો, હેડ બંધનમાં નાંખો, કારાગારમાં બંધ કરો, સાંકળથી જકડીને તેનાં અંગોને મરડી નાંખો, તેના હાથ-પગ, કાન, નાક, હોઠ, માથું અને મોઢું કાપો, વેદ–પુરુષેન્દ્રિય અને અંગોને કાપો, ચાબુક મારીને તેની ખાલ ઉતારો, તેની આંખો કાઢી નાંખો, અંડકોશ ખેંચો, દાંત પાડી નાંખો, જીભ ખેંચો, ઊંધો લટકાવો, જમીન પર ઘસડો, પાણીમાં ડૂબાડો, શૂળીમાં પરોવો, શૂળ ભોંકીને તેના ટુકડે ટુકડા કરો, અંગો છેદી તેના ઉપર મીઠું છાંટો, મૃત્યુદંડ આપો, સિંહના પૂંછડા સાથે બાંધો, બળદના પૂંછડા સાથે બાંધો, વાંસની અગ્નિમાં બાળો, માંસ કાપીને કાગડાઓને ખવડાવો, ભોજન-પાણી દેવાનું બંધ કરો, માર મારીને, બંધન કરીને, જીવનભર કેદમાં નાંખો, કોઈ પણ પ્રકારે તેને ભયંકર ઢોર માર મારો.
५१ जाविय से अब्भितरिया परिसा भवइ, तं जहा- माया इ वा पिया इ वा भाया इ वा भगिणी इ वा भज्जा इ वा पुत्ता इ वा धूया इ वा सुण्हा इ वा, तेसिं पि य णं अण्णयरंसि अहालहुसगंसि अवराहंसि सयमेव गरुयं दंडं णिव्वत्तेइ, तं जहासीओदगवियडंसि उबोलेत्ता भवइ, एवं जहा मित्तदोसवत्तिए जाव अहिए परंसि लोगंसि । ते दुक्खंति सोयंति जूरंति तिप्पंति पिट्टंति परितप्यंति । ते दुक्खण-सोयणजूरण-तिप्पण-पिट्टण-परितप्पण वह बंधणपरिकिलेसाओ अपडिविरया भवति । શબ્દાર્થ:- તુ ંતિ = દુઃખ આપે છે સોયંતિ = શોક કરાવે છે નૂરતિ = ઝૂરણા કરાવે છે, ટપ ટપ આંસુ પડાવે છે તિષ્વતિ = સંતાપ ઉપજાવે છે પિવૃતિ = પીડા પમાડે છે, પીડા ઉપજાવે છે પતિપ્થતિ = વિશેષ પરિતાપ ઉપજાવે છે.
For Private Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ભાવાર્થ :- આ ક્રૂર પુરુષો પોતાના માતા, પિતા, ભાઈ, બહેન, પત્નિ, પુત્ર, પુત્રી, પુત્રવધૂ આદિ
આત્યંતર પરિષદના લોકોમાંથી કોઈનો જરા પણ અપરાધ થાય તો તેને ભારે દંડ આપે છે. જેમ કે– તેને
ઠંડા પાણીમાં ડુબાડે છે યાવત્ મિત્રદ્વેષ પ્રત્યયિક ક્રિયાસ્થાનમાં કહ્યા છે તે પ્રકારના બધા દંડ આપે છે. આ પ્રકારના આચરણથી સ્વયં પોતાના પરલોકનું અહિત કરે છે. તે ક્રૂરકર્મા પુરુષ અંતર્બાહ્ય બંને પ્રકારના લોકોને દુઃખ પમાડે છે. શોક કરાવે છે, સૂરણા કરાવે છે, સંતાપ ઉપજાવે છે, પીડા પમાડે છે, વિશેષ પરિતાપ ઉપજાવે છે. આ રીતે તે પુરુષ બીજાઓ માટેના દુઃખ, શોક, ઝૂરણા, સંતાપ, વધ બંધન આદિ ક્લેશ કરાવવાની દુષ્પ્રવૃત્તિઓથી જીવન પર્યંત નિવૃત્ત થતા નથી.
८०
५२ एवामेव ते इत्थिकामेहिं मुच्छिया गिद्धा गढिया अज्झोववण्णा जाव वासाई चउपंचमाइं छद्दसमाइं वा अप्पतरो वा भुज्जतरो वा कालं भुंजित्तु भोगभोगाई पसवित्तु वेरायतणाई संचिणित्ता बहूइं कूराणि कम्माई उस्सण्णाई संभारकडेण कम्मुणा - से जहाणामए अयगोले इ वा सेलगोले इ वा उदगंसि पक्खित्ते समाणे उदगतलमइवइत्ता अहे धरणितलपइट्ठाणे भवइ, एवामेव तहप्पगारे पुरिसजाए वज्जबहुले धुयबहुले [ धुण्णबहुले] पंकबहुले वेरबहुले अप्पत्तियबहुले दंभबहुले णि डिबहुले साइबहुले अयसबहुले उस्सण्णं तसपाणघाई कालमासे कालं किच्चा धरणितल- मइवइत्ता अहे णरगतलपइट्ठाणे भवइ ।
શબ્દાર્થ:- અયનોને = લોખંડનો ગોળો સેલોતે = પત્થરનો ગોળો વાતલમવત્તા = પાણીને ઓળંગીને ધખિત પઠ્ઠાળે = પૃથ્વીતળમાં જઈને ટકે છે વસવદુત્તે = અપયશકીર્તિ થાય તેવું કામ કરનારા ગુસ્સળ તસપાળવાર્ફ = પ્રાયઃ કરીને ત્રસ પ્રાણીઓની ઘાત કરનાર.
ભાવાર્થ:- આ રીતે તે અધાર્મિક પુરુષ સ્ત્રીસંબંધી કામ ભોગોમાં તથા અન્ય ઇન્દ્રિય વિષયોમાં મૂર્છિત, વૃદ્ધ, અત્યંત આસક્ત તથા તલ્લીન થઈને પૂર્વોક્ત પ્રકારે ચાર, પાંચ, છ કે દસ વર્ષ સુધી અર્થાત્ અલ્પ કે અધિક સમય સુધી શબ્દાદિ વિષય ભોગનો ઉપભોગ કરીને પ્રાણીઓ સાથે વેરનો બંધ બાંધીને, ઘણાં ક્રૂરકર્મોનો સંચય કરીને, પાપકર્મના ભારથી દબાઈ જાય છે.
જે રીતે કોઈ લોઢાના ગોળા કે પત્થરના ગોળાને પાણીમાં નાંખવાથી તે ગોળો પાણીના તળિયાનું અતિક્રમણ કરીને અર્થાત્ પાણીની નીચે પૃથ્વીતલ પર બેસી જાય છે, તેવી રીતે પાપકર્મોના ભારથી દબાયેલો અત્યધિક પાપથી યુક્ત, પૂર્વકૃત કર્મોથી અત્યંત ભારે, કર્મપંકથી અતિમલિન, અનેક પ્રાણીઓ સાથે વેર બાંધીને, અત્યંત અવિશ્વસનીય, દંભી, કપટી, દેશ, વેશ અને ભાષા બદલીને ધૂર્તતા કરવામાં અતિનિપુણ, અપયશના કામ કરનાર તથા ત્રસ પ્રાણીઓનો ઘાતક; તે પુરુષ આયુષ્ય પૂર્ણ થાય, ત્યારે મરીને પૃથ્વીતળને ઓળંગીને નીચે જાય અને નરકતલમાં(નરકમાં) સ્થિત થાય છે.
५३ ते णं णरया अंतो वट्टा बाहिं चउरंसा अहे खुरप्पसंठाणसंठिया णिच्चंधयारतमसा ववगय- गह-चंद-सूर-णक्खत्त- जोइसपहा मेद- वसा-मंस- रुहिर-पूयपडल- चिक्खल्ललित्ताणुलेवणतला असुई वीसा परमदुब्भिगंधा काऊअगणिवण्णाभा कक्खडफासा दुरहियासा असुभा णरगा, असुभा णरएसु वेयणाओ, जो चेव णं णरएसु रइया णिद्दायंति
For Private Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨: ક્રિયાસ્થાન
૮૧ |
वा पयलायति वा सई रई वा धिई वा मई वा उवलभंते, ते णं तत्थ उज्जलं विउलं पगाढं कडुयं कक्कसं चंडं दुक्खं दुग्गं तिव्वं दुरहियासं णेरइय वेयणं पच्चणुभवमाणा વિદરતિ !
से जहाणामए रुक्खे सिया पव्वयग्गे जाए मूले छिण्णे अग्गे गरुए जओ णिण्णं जओ विसमं जओ दुग्गं तओ पवडइ, एवामेव तहप्पगारे पुरिसजाए गब्भाओ गब्भ, जम्माओ जम्म, माराओ मार, णरगाओ णरगं, दुक्खाओ दुक्ख, दाहिणगामिए णेरइए कण्हपक्खिए आगमिस्साणं दुल्लभबोहिए यावि भवइ ।
एस ठाणे अणारिए अकेवले जाव असव्वदुक्खप्पहीणमग्गे एगंतमिच्छे असाहू। पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे एवमाहिए । શબ્દાર્થ :- શુરવિંટાળાંડિયા = અસ્ત્રાના આકાર જેવી આકૃતિવાળા વિંધારતનHT = તમોમય, નિરંતર અંધકારયુક્ત વવાય = રહિત(પ્રકાશથી રહિત) ગઢવંદસૂરણવા -ગોફer = ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર અને જ્યોતિષ મંડળના પ્રકાશથી રહિત મેવાસદરપૂથપડત= મેદ, ચરબી, માંસ, લોહી અને પરુથી ઉત્પન્ન થયેલા વિવ7 = કીચડ(કાદવ)ના નિત્તાપુત્તે વખતના = અનુલેપથી લેપાયેલા તળિયાવાળા વીસા = સડેલા, માંસયુક્ત શામ વિઘTH = કાપોત રંગની અગ્નિની સમાન વર્ણવાળા ઉપાસા = કઠોર સ્પર્શવાળા વાસા = અસહ્ય વેદનાવાળા પથરાતિ = પ્રચલા એટલે કે બેઠા બેઠા ઊંઘ લેવી. પળને = પર્વતના અગ્રભાગમાં ળિUM = નીચા. ભાવાર્થ :- નરકના નરકાવાસો અંદરથી ગોળ અને બહારથી ચતુષ્કોણ હોય છે તથા નીચે અસ્ત્રાના આકારના; નિત્ય અંધકારમય હોવાથી ગાઢ અંધકારવાળા; ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર આદિ જ્યોતિષી વિમાનોની પ્રભાથી રહિત છે. તેનો ભૂમિભાગ મેદ, ચરબી, પરુ, રુધિર, માંસના કીચડથી ખરડાયેલો છે. તે અપવિત્ર, બીભત્સ, અશુચિમય, અત્યંત દુર્ગધમય, કાપોત રંગની અત્યંત જાજ્વલ્યમાન અગ્નિ સમાન વર્ણવાળા છે; તેનો સ્પર્શ અત્યંત કઠોર છે. તે દુઃસહ્ય, અશુભ અને અશુભ વેદનાવાળા છે. તે નરકમાં રહેનારા નૈરયિકો ક્યારેય સુખપૂર્વકની નિદ્રા કે પ્રચલા–બેઠાં-બેઠાં નિદ્રાને પ્રાપ્ત કરી શકતા નથી. તેને શ્રુતિ-ધર્મશ્રવણ, રતિ વિષયમાં રુચિ, તિ–શૈર્ય અને મતિ-વિચારવાની બુદ્ધિ પ્રાપ્ત થતી નથી. તે નારકી ત્યાં કઠોર, વિપુષ્ક, પ્રગાઢ, કટુ, કર્કશ, પ્રચંડ, દુઃખદ, દુર્ગમ્ય, તીવ્ર, દુઃસહ્ય નરક વેદના ભોગવતા પોતાનું આયુષ્ય વ્યતીત કરે છે.
જેમ પર્વતના આગળના ભાગમાં કોઈ વૃક્ષ ઉત્પન્ન થયું હોય, તેનું મૂળ કાપી નાંખવામાં આવે, તો તે વૃક્ષ તેના ભારથી નીચે કોઈ પણ વિષમ કે દુર્ગમ સ્થાન પર પડી જાય છે. તેમ પૂર્વોક્ત પાપી પુરુષ એક ગર્ભથી બીજા ગર્ભને, એક જન્મથી બીજા જન્મને, એક મરણથી બીજા મરણને, એક નરકથી બીજી નરકને તથા એક દુઃખથી બીજા દુઃખને પ્રાપ્ત કરે છે. તે દક્ષિણગામી કૃષ્ણપાક્ષિક નરકાવાસમાં ઉત્પન્ન થાય છે તથા ભવિષ્યમાં દુર્લભ-બોધિ થાય છે.
આ પ્રથમ અધર્મપક્ષીય સ્થાન છે. તે અનાર્ય છે. આર્ય પુરુષો દ્વારા આચરણ કરવા યોગ્ય નથી, તે કેવળ-જ્ઞાનરહિત યાવતુ સમસ્ત દુઃખોનો નાશ કરનાર માર્ગ નથી. આ સ્થાન એકાંત મિથ્યા અને ખરાબ છે.
આ પ્રકારે અધર્મ નામના પ્રથમ સ્થાનની વિચારણા છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
૮૨ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં અધર્મપક્ષીની મનોવૃત્તિ તેની પ્રવૃત્તિ અને તેના પરિણામનું દિગ્દર્શન છે. વૃત્તિ-પ્રવૃતિ :- સામાન્ય કોટિના સર્વ મનુષ્યોનો અધર્મપક્ષમાં સમાવેશ થાય છે. તેઓ મોટી-મોટી આકાંક્ષાઓ રાખે છે. મહારંભી, મહાપરિગ્રહી અને અધર્મિષ્ઠ હોય છે. અઢારેય પાપસ્થાનોમાં આસક્ત રહે છે. સ્વભાવથી નિર્દય, દંભી, દગાબાજ, દુરાચારી, છળકપટમાં નિપુણ, અતિક્રોધી, અતિમાની, અતિસાહસી અને અતિરૌદ્ર હોય છે. નાની-નાની વાતમાં ક્રોધ કરીને પોતાનાં સ્વજનો અને અનુચરોને ભયંકર દંડ આપે છે. તે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ગાઢ આસક્ત અને કામ-ભોગોમાં રચ્યા-પચ્યા રહે છે. પરિણામ:- તે આ લોકમાં સદા દુઃખ, શોક, સંતાપ, માનસિક ક્લેશ, પીડા, પશ્ચાત્તાપ આદિથી ઘેરાયેલા રહે છે, અનેક પ્રાણીઓ સાથે વેર બાંધીને, વિષયભોગમાં અધિકાધિક આસક્ત બની કુકર્મ સંચિત કરીને પરલોકમાં જાય છે. ત્યાં નીચેની નરક ભૂમિમાં તેનો નિવાસ થાય છે, જ્યાં નિદ્રા, ધૃતિ, મતિ, રતિ, શ્રુતિ, બોધિ આદિ બધું લુપ્ત થઈ જાય છે. અસહ્ય વેદનાઓ અને યાતનાઓમાં જ તેનું દીર્ઘકાલીન જીવન વ્યતીત થાય છે. ત્યાર પછી પણ ચિરકાળ સુધી તે સંસારમાં પરિભ્રમણ કરે છે. બીજું સ્થાન ધર્મપક્ષ વૃત્તિ, પ્રવૃત્તિ, સુપરિણામ:५४ अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिज्जइ इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहीणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहा- अणारंभा अपरिग्गहा धम्मिया धम्माणुगा धम्मिट्ठा जाव धम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति, सुसीला सुव्वया सुप्पडियाणंदा सुसाहू सव्वाओ पाणाइवायाओ पडिविरया जावज्जीवाए जाव जे यावण्णे तहप्पगारा सावज्जा अबोहिया कम्मंता परपाणपरियावणकरा कज्जति ततो वि पडिविरया जावज्जीवाए । ભાવાર્થ :- ત્યાર પછી બીજા ધર્મપક્ષનું વિવરણ આ પ્રમાણે છે- આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાઓમાં રહેતા કેટલાક પુરુષો ધર્મપક્ષને સ્વીકારે છે. તેમનો જીવન વ્યવહાર આ પ્રકારનો હોય છે, જેમ કે તેઓ અનારંભી અને અપરિગ્રહી, ધાર્મિક, ધર્મનું જ અનુસરણ કરનારા, ધર્મપ્રિય, ધર્મનું જ કથન કરનારા, ધર્મને જ ઉપાદેય રૂપે જોનારા, ધર્મમાં વિશેષ રૂપે તલ્લીન રહેનારા, ધર્મમાં આનંદ માનનારા, ધર્મનું સમ્યક આચરણ કરનારા, ધર્મ દ્વારા જ પોતાનું જીવન ચલાવનારા, સુશીલ, સવતી, આત્મ પરિતુષ્ટ અને શ્રેષ્ઠ જીવન જીવનારા હોય છે. તેઓ જીવન પર્યત પ્રાણાતિપાત યાવત મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢારે પાપોથી સર્વથા નિવૃત્ત હોય છે તથા તેવી અન્ય પણ સાવધકારી, બોધિબીજ નાશક, અન્ય પ્રાણીઓને પરિતાપજનક હોય તેવી સર્વ ક્રિયાઓથી જીવનપર્યત દૂર રહે છે. ५५ से जहाणामए अणगारा भगवंतो इरियासमिया भासासमिया एसणासमिया आयाणभंडमत्तणिक्खेवणासमिया उच्चार-पासवण-खेल-जल्ल-सिंघाण-पारिट्ठावणिया समिया मणसमिया वइसमिया कायसमिया मणगुत्ता वइगुत्ता कायगुत्ता गुत्ता गुत्तिर्दिया गुत्तबंभयारी अकोहा अमाणा अमाया अलोभा संता पसंता उवसंता परिणिव्वुडा अणासवा अगंथा छिण्णसोया णिरुवलेवा कंसपाई व मुक्कतोया, संखो इव णिरंगणा,
Page #147
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨ : ક્રિયાસ્થાન
जीवो इव अप्पडिहयगई, गगणतलं पि व णिरालंबणा, वायुरिव अपडिबद्धा सारदसलिलं व सुद्धहियया, पुक्खरपत्तं व णिरुवलेवा, कुम्मो इव गुत्तिंदिया, विहग इव विप्पमुक्का, खग्गविसाणं व एगजाया, भारंडपक्खीव अप्पमत्ता, कुंजरो इव सोंडीरा, वसभो इव जायत्थामा, सीहो इव दुद्धरिसा, मंदरो इव अप्पकंपा, सागरो इव गंभीरा, चंदो इव सोमलेसा, सूरो इव दित्ततेया, जच्चकणगं व जायरूवा, वसुंधरा इव सव्वफासविसहा, सुहुयहुयासणो विव तेयसा जलता ।
૮૩
ભાવાર્થ:- તે ધાર્મિક પુરુષ ગૃહત્યાગી અણગાર હોય છે. તે ઇર્યાસમિતિવૃંત—અન્ય જીવોની વિરાધના ન થાય, તે રીતે ઉપયોગપૂર્વક ગમનક્રિયા કરનારા, ભાષા સમિતિવૃંત–નિરવધ વચન બોલનારા, એષણા સમિતિયંત નિર્દોષ, શુદ્ધ અને અચેત આહારને ગ્રહણ કરીને અનાસક્તપણે ભોગવનારા, આદાન-ભંડ મત્ત નિક્ષેપ સમિતિવૃંત–સાધુ જીવનના આવશ્યક ઉપકરણોને યતનાપૂર્વક ગ્રહણ કરનારા અને મૂકનારા, ઉચ્ચાર પાસવણ ખેલ જલ્લ સિંઘાણ પરિષ્ઠાપનિકા સમિતિવંત-મળ-મૂત્ર આદિ શરીરના ત્યાજ્ય પદાર્થોનો નિર્દોષ ભૂમિમાં ત્યાગ કરનારા, મન, વચન અને કાયાની શુભ પ્રવૃત્તિ રૂપ મનસમિતિ, વચનસમિતિ અને કાયસમિતિ, આ આઠે પ્રકારની સમિતિઓથી યુક્ત, મનોગુપ્ત-આર્ટ-રૌદ્ર ધ્યાનયુક્ત વિચારધારાનો ત્યાગ કરી ધર્મ-શુક્લ ધ્યાનમાં ચિત્તને એકાગ્ર કરનારા, વચનગુપ્ત–અશુભ વચનોનો ત્યાગ કરી અત્યંત આવશ્યક હોય ત્યારે જ શુભ વચનો બોલનારા, કાયગુપ્ત–પાપકારી શારીરિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરી અનિવાર્ય નિર્દોષ કાયિક ચેષ્ટા કરનારા, ગુપ્ત–અશુભ યોગનો નિગ્રહ કરનારા, ગુપ્તેન્દ્રિય–પાપકારી પ્રવૃત્તિમાંથી ઇન્દ્રિયોને સુરક્ષિત રાખનારા; ગુપ્તબ્રહ્મચારી–નવવાડ સહિત બ્રહ્મચર્યનું પાલન કરનારા; ક્રોધ, માન, માયા, લોભ તે ચારે ય કષાયથી રહિત; બાહ્ય પ્રવૃત્તિથી શાંત, આત્યંતર પાપકારી પ્રવૃત્તિથી પ્રશાંત, બાહ્ય-આત્યંતર બંને પ્રકારે ઉપશાંત, પરિનિવૃત્ત-કર્મોના આશ્રવથી રહિત, નિગ્રંથ-રાગદ્વેષરૂપ ગ્રંથીથી રહિત અથવા છિન્નગ્રંથ-શરીરજન્ય સંબંધરૂપ દ્રવ્ય ગ્રંથી અને મિથ્યાત્વાદિ રૂપ ભાવથીથી રહિત, છિન્નસ્રોત–સંસારના પ્રવાહરૂપ સ્રોતથી રહિત હોય છે.
તે અણગારો– (૧) કાંસ્યપાત્ર– કાંસાના વાસણને પાણીનો લેપ લાગતો નથી તેની જેમ સાંસારિક સંબંધોથી નિર્લેપ, (૨) શંખની જેમ નિરંગણ– રાગાદિ રંજન યોગ્ય ભાવોથી મુક્ત, (૩) જીવની જેમ અપ્રતિહત ગતિવાળા અર્થાત્ અપ્રતિબંધપણે વિચરણ કરનારા, (૪) આકાશની જેમ સ્વજનો આદિના આલંબન રહિત (૫) પવનની જેમ અપ્રતિબદ્ધ– ઘર રહિત, (૬) શરદ ઋતુના જલની જેમ નિર્મળ અને શુદ્ધ હૃદયી (૭) કમળ પત્રની જેમ વિષય ભોગથી નિર્લેપ (૮) કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય (૯) પક્ષીની જેમ નિશ્ચિત આવાસથી વિપ્રમુક્ત (૧૦) ગેંડાના શિંગની જેમ રાગાદિ દ્વંદ્રથી રહિત હોવાથી એક સ્વરૂપ (૧૧) ભારેંડપક્ષીની જેમ અપ્રમત્ત (૧૨) હાથીની જેમ કષાય રૂપ શત્રુનો નાશ કરવામાં શૂરવીર, (૧૩) વૃષભની જેમ બલિષ્ઠ (૧૪) સિંહની જેમ દુર્ધર્ષ–અજેય (૧૫) મેરુ પર્વતની જેમ અકંપ (૧૬) સાગરની જેમ ગંભીર (૧૭) ચંદ્રની જેમ સૌમ્યલેશી (૧૮) સૂર્યની જેમ શારીરિક ક્રાંતિ અને જ્ઞાનના તેજથી તેજસ્વી (૧૯) ઉત્તમ જાતિના શુદ્ધ કરેલા સુવર્ણની જેમ નિર્મળ (૨૦) પૃથ્વીની જેમ સર્વ પરિસ્થિતિઓને સમભાવે સહન કરનારા, (૨૧) હોમની અગ્નિની જેમ તપ-સંયમના તેજથી દેદીપ્યમાન હોય છે.
५६ णत्थि णं तेसिं भगवंताणं कत्थवि पडिबंधे भवइ, से य पडिबंधे चउव्विहे पण्णत्ते, तं जहा अंडए इ वा पोयए इ वा उग्गहे इ वा पग्गहे इ वा, जण्णं जण्णं दिसं
For Private Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
૮૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
इच्छंति तणं तण्णं दिसं अप्पडिबद्धा सुइभूया लहुभूया अणुप्पग्गंथा संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरति । ભાવાર્થ :- મુનિજનો કોઈ પણ વિષયમાં પ્રતિબંધ રહિત(આસક્તિ રહિત) હોય છે. તે પ્રતિબંધના ચાર પ્રકાર છે- (૧) અંડજ–ઈડામાંથી ઉત્પન્ન થનારા મોર વગેરે પક્ષીઓથી અથવા કોશેટાથી ઉત્પન્ન થયેલા રેશમી વસ્ત્રના પ્રતિબંધથી (૨) પોતજ-પોતજ જન્મથી ઉત્પન્ન થનારા હાથી આદિના બચ્ચાથી અથવા પોતજ-વસ્ત્રના પ્રતિબંધથી (૩) અવગ્રહ-વસતિ-નિવાસ સ્થાનના પ્રતિબંધથી તથા (૪) ઔપગ્રહિક–પીઠ, ફલક, દંડાદિ ઔપગ્રહિક ઉપકરણના પ્રતિબંધથી રહિત હોય છે. તેઓ જે દિશામાં વિચરણ કરવાની ઇચ્છા કરે છે, તે દિશામાં અપ્રતિબદ્ધપણે, પવિત્ર ભાવે, લઘુભૂત-અલ્પ ઉપધિવાળા થઈને, બાહ્ય-આત્યંતર પરિગ્રહ રૂ૫ ગ્રંથીથી રહિત, સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં વિચરે છે. ५७ तेसिं णं भगवंताणं इमा एयारूवा जायामायावित्ती भवइ, तं जहा- चउत्थे भत्ते, छठे भत्ते, अट्ठमे भत्ते, दसमे भत्ते, दुवालसमे भत्ते, चोइसमे भत्ते सोलसभत्ते, अद्धमासिए भत्ते, मासिए भत्ते, दोमासिए भत्ते, तेमासिए भत्ते, चउम्मासिए भत्ते, पंचमासिए भत्ते, छम्मासिए भत्ते । अदुत्तरं च णं उक्खित्तचरगा णिक्खित्तचरगा उक्खित्तणिक्खित्तचरगा अंतचरगा पंतचरगा लूहचरगा सामुदाणचरगा संसट्ठचरगा असंसट्ठचरगा तज्जायसंसट्टचरगा दिट्ठलाभिया अदिट्ठलाभिया पुट्ठलाभिया अपुट्ठलाभिया भिक्खलाभिया अभिक्खलाभिया अण्णायचरगा अण्णगिलायचरगा उवणिहिया संखादत्तिया परिमियपिंडवाइया सुद्धसणिया अंताहारा पंताहारा अरसाहारा विरसाहारा लूहाहारा तुच्छाहारा अंतजीवी पंतजीवी पुरिमड्डिया आयबिलिया णिव्विगइया अमज्ज-मंसासिणो णो णिकामरसभोई ठाणाइया पडिमट्ठाइया णेसज्जिया वीरासणिया दंडायतिया लगंडसाईणो अवाउडा अकंडुया अणिठ्ठहा धुयकेस-मंसु-रोम-णहा सव्वगाय-पडिकम्मविप्पमुक्का चिटुंति । ભાવાર્થ :- અણગાર ભગવંતો સંયમ યાત્રાના નિર્વાહાથે આ પ્રકારની વૃત્તિ ધારણ કરે છે, જેમ કે- ચતર્થભક્તએક ઉપવાસ, ષષ્ઠભક્ત- બે ઉપવાસ, અઠ્ઠમભક્ત-ત્રણ ઉપવાસ, દશમભક્તચાર ઉપવાસ, દ્વાદશભક્ત- પાંચ ઉપવાસ, ચતુર્દશભક્ત- છ ઉપવાસ, ષોડશભક્ત- સાત ઉપવાસ, અર્ધમાસિકભક્ત– પંદર ઉપવાસ, માસિકભક્ત- એક માસના ઉપવાસ, દ્વિમાસિકભક્ત- બે માસના ઉપવાસ, ત્રિમાસિકભક્ત- ત્રણ માસના ઉપવાસ, ચામસિકભક્ત- ચાર માસના ઉપવાસ, પંચમાસિકભક્ત- પાંચ માસના ઉપવાસ, છમાસિકભક્ત– છ માસના ઉપવાસ કરે છે તે ઉપરાંત કેટલાક શ્રમણો આ પ્રકારના અભિગ્રહ ધારક હોય છે, જેમ કે- ઉત્સિતચરક- ભોજનને વાસણમાંથી બહાર કાઢી રહેલી વ્યક્તિ પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરનારા, નિક્ષિપ્ત ચરક– ભોજનને વાસણની અંદર નાખી રહેલી વ્યક્તિ પાસેથી ભિક્ષા ગ્રહણ કરનારા, ઉલ્લિતનિક્ષિપ્તચરક– ભોજનને એક વાસણમાંથી કાઢીને બીજા વાસણમાં નાખી રહેલી વ્યક્તિ પાસેથી ભિક્ષા ગ્રહણ કરનારા, અંતાહારી- અત્યંત હલકી જાતના ધાન્યમાંથી બનાવેલો આહાર ગ્રહણ કરનારા, પ્રાંતાહારી-ગૃહસ્થોએ ભોજન કર્યા પછી વધેલા
Page #149
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨: ફિયાસ્થાન
[ ૮૫ |
આહારમાંથી ગ્રહણ કરનારા, રુક્ષાહારી- લૂખો-સૂકો આહાર લેનારા, સામુદાનિકચરક- સામુદાનિક ભિક્ષા લેનારા,(પંક્તિમાં ક્રમશઃ આવતા ઘરોથી ભિક્ષા લેનારા) સંસૃષ્ટચરક-દાળ, શાકાદિથી લેપાયેલા હાથ, પાત્ર, ચમચાદિથી જ ભિક્ષા ગ્રહણ કરનારા, અસંસૃષ્ટચરક- દાળ-શાકાદિથી નહીં લેપાયેલા હાથ, પાત્ર, ચમચાદિથી જ ભિક્ષા ગ્રહણ કરનારા, તાતસંસૃષ્ટ ચરક દેય પદાર્થોથી જ લેપાયેલા હાથ વગેરેથી ભિક્ષા ગ્રહણ કરનારા, દષ્ટલાભિક– સામે દેખાતો જ આહાર ગ્રહણ કરનારા, ખુલ્લા વાસણમાં રહેલો આહાર લેનારા) અદષ્ટલાભિક– સામે ન દેખાતો હોય, બંધ રાખેલો હોય, તેને ખોલીને આપે, તેવો આહાર ગ્રહણ કરનારા, પૃષ્ઠલાભિક- તમોને શું જોઈએ છે? તે પ્રમાણે પૂછીને અપાતો આહાર ગ્રહણ કરનારા, અપૃષ્ઠલાભિક- કાંઈ પણ પૂછ્યા વિના અપાતો આહાર ગ્રહણ કરનારા, ભિક્ષાલાભિક- “મને ભિક્ષા આપો” આ પ્રમાણે યાચનાપૂર્વક પ્રાપ્ત થતો આહાર ગ્રહણ કરનારા,(યાચના કર્યા વિના સ્વતઃ આપે તો ન લેનારા) અભિક્ષાલાભિક- યાચના વિના જ પ્રાપ્ત થતો આહાર ગ્રહણ કરનારા, અજ્ઞાતચરક- ઘરમાં પ્રવેશ્યા પહેલાં કોઈ પણ પ્રકારે સાધુના આવવાની જાણકારી ન હોય તેવા અજ્ઞાત ઘરોથી ભિક્ષા ગ્રહણ કરનારા, અન્નગ્લાયક– અમનોજ્ઞ, ઉચ્છિષ્ટ, વાસી પદાર્થોને ગ્રહણ કરનારા, ઉપનિહિત દાતાની સમીપે પડેલો આહાર ગ્રહણ કરનારા, સંખ્યાદત્તિક– નિશ્ચિત કરેલી સંખ્યામાં જ આહારની દત્તિ ગ્રહણ કરનારા, પરિમિતપિંડપાતિકા- પરિમિત દ્રવ્યોને જ ગ્રહણ કરનારા, શહેષણિકએષણા સમિતિપૂર્વક નિર્દોષ આહાર ગ્રહણ કરનારા, અતાહારી, પ્રાંતાહારી, અરસાહારી– હિંગ, જીરું આદિથી વઘાર્યા વિનાનો અરસ આહાર લેનારા, વિરસાહારી- સ્વાદરહિત ભોજન લેનારા, રૂક્ષાહારી- વિગય રહિત લૂખો-સૂકો આહાર લેનારા, તુચ્છાદાર ફેંકી દેવા યોગ્ય તુચ્છ આહાર લેનારા, અંતજીવી- હંમેશાં હલકા અનાજમાંથી બનેલો આહાર લેનારા, પ્રાન્તજીવી– હંમેશાં ગૃહસ્થોએ જમી લીધા પછી વધેલામાંથી આહાર લેનારા, પુરિમઢ- બે પ્રહર વ્યતીત થયા પછી જ આહાર લેનારા, આયબિલ તપની આરાધના કરનારા, નિર્વિકૃતિક- નીવી તપ કરનારા, મધ-માંસનું સેવન ન કરનારા, નિકામરસભોજી– પ્રતિદિન સરસ આહાર ન કરનારા,(ધાર વિગયનો ત્યાગ કરનારા) સ્થાનસ્થિતિક– ઊભા રહેનારા, નહીં બેસનારા, પડિમાસ્થાયી– ભિક્ષુની બાર પ્રતિમાનું વહન કરનારા, નૈષધિક- કોઈ પણ આસને બેસનારા એટલે શયન નહીં કરનારા, વીરાસનિક- સમય મર્યાદાથી વીરાસને બેસનારા, દંડાયતિક- દંડની જેમ લાંબા પગ કરીને સ્થિરતા પૂર્વક સૂનારા, લકુટશાયીવૃક્ષની વાંકી-ચૂકી ડાળીની જેમ સૂનારા, અપ્રાવૃત્ત- નિર્વસ્ત્ર રહેનારા અકંડૂયક- ખુજલી આવવા છતાં નહીં ખંજવાળનારા, અનિષ્ઠીવક- થૂક આવવા છતાં નહીં ચૂંકનારાં અને કેશ, પૂંછ, દાઢી, નખ વગેરે તેમજ સંપૂર્ણ શરીરના સંસ્કાર-પરિકર્મનો ત્યાગ કરીને વિચરણ કરનારા હોય છે. ५८ ते णं एएणं विहारेणं विहरमाणा बहूई वासाई सामण्णपरियागं पाउणंति, बहूई वासाइं सामण्णपरियागं पाउणित्ता आबाहंसि उप्पण्णंसि वा अणुप्पण्णंसि वा बहूई भत्ताई पच्चक्खाइंति, बहूई भत्ताई पच्चक्खित्ता बहूई भत्ताइ अणसणाए छेदंति, छेदित्ता जस्सट्ठाए कीरइ णग्गभावे मुंडभावे अण्हाणगे अदंतवणगे अछत्तए अणोवाहणए भूमिसेज्जा फलगसेज्जा कट्ठसेज्जा केसलोए बंभचेरवासे परघरपवेसे लद्धावलद्धं माणावमाणणाओ हीलणाओ जिंदणाओ खिसणाओगरहणाओ तज्जणाओ
Page #150
--------------------------------------------------------------------------
________________
| ८७
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
तालणाओ उच्चावया गामकंटगा बावीसं परीसहोवसग्गा अहियासिज्जंति तमद्वं आराहेति, तमटुं आराहेत्ता चरमेहिं उस्सासणिस्सासेहिं अणतं अणुत्तरं णिव्वाघायं णिरावरणं कसिणं पडिपुण्णं केवलवरणाण-दसणं समुप्पाडेंति, तओ पच्छा सिझंति बुज्झति मुच्चंति परिणिव्वायति सव्वदुक्खाणं अत करेति । ભાવાર્થ :- અણગાર ભગવંતો આ પ્રમાણે વિચરતાં બહુ વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરે છે. રોગાદિ અનેકાનેક વિઘ્નો આવે કે ન આવે તો પણ તેઓ ઘણા ભક્ત-આહારનો ત્યાગ કરે છે, અનેક દિવસો સુધી આહાર ત્યાગ કરીને, અંતે ભક્ત પ્રત્યાખ્યાન–સંથારો કરે છે. સંથારાને પૂર્ણતઃ સિદ્ધ કરીને જે ઉદ્દેશ્યથી નગ્નભાવ- અલ્પ વસ્ત્ર ધારણ કરી અને શરીર સંસ્કારનો ત્યાગ, મંડભાવ- સાંસારિક સંબંધોનો ત્યાગ, સ્નાનનો ત્યાગ, દંત પ્રક્ષાલન ત્યાગ, છત્ર ત્યાગ, પગરખા(ચપ્પલ) ત્યાગ, ભૂમિ શયન, લાકડાના પાટિયા પર શયન, કાષ્ઠ પર શયન, કેશલુંચન, બ્રહ્મચર્યનું પાલન, ભિક્ષા માટે બીજાના ઘરમાં प्रवेश, भिक्षा समये साहारनो सामसखाम, मान-अपमान, सवसना, निंह, सिना, गह, તર્જના, તાડના થપ્પડાદિનો માર, અનેક પ્રકારના અનુકૂળ-પ્રતિકૂળ ઇન્દ્રિયવિષયો, બાવીસ પરીષહોને સહન કરવા વગેરે નિયમોનો સ્વીકાર કર્યો હોય છે, તે લક્ષ્યની આરાધના કરીને અંતિમ શ્વાસોશ્વાસમાં અનંત, અનુત્તર, નિર્વાઘાત, નિરાવરણ, સંપૂર્ણ અને પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત કરે છે. ત્યાર પછી તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, સર્વ કર્મોથી મુક્ત થાય છે, પરિનિર્વાણ–અક્ષય શાંતિને પ્રાપ્ત કરે છે અને સમસ્ત દુઃખોનો અંત કરે છે. ५९ एगच्चाए पुण एगे भयंतारो भवंति, अवरे पुण पुव्वकम्मावसेसेणं कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवंति, तं जहा- महिड्डिएसु महज्जुइएसु महापरक्कमेसु महाजसेसु महब्बलेसु महाणुभावेसु महासोक्खेसु, ते णं तत्थ दवा भवति महिड्डिया महज्जुइया जाव महासोक्खा हारविराइयवच्छा कडग तुडियर्थभियभुया अंगय कुंडल-मट्ठगंडयल-कण्णपीढधारी विचित्तहत्थाभरणा विचित्तमालामउलिमउडा कल्लाणगपवरवत्थपरिहिया कल्लाणगपवरमल्लाणु-लेवणधरा भासुरबोंदी पलंबवणमालधरा दिव्वेणं रूवेणं दिव्वेणं वण्णेणं दिव्वेणं गंधेणं दिव्वेणं फासेणं दिव्वेणं संघाएणं दिव्वेणं संठाणेणं दिव्वाए इड्डीए दिव्वाए जुईए दिव्वाए पभाए दिव्वाए छायाए दिव्वाए अच्चीए दिव्वेणं तेएणं दिव्वाए लेसाए दस दिसाओ उज्जोवेमाणा पभासेमाणा; गइकल्लाणा ठिइकल्लाणा आगमेसि-भद्दया यावि भवंति, एस ठाणे आरिए जाव सव्वदुक्खप्पहाणमग्गे एगतसम्म सुसाहू । दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिए । शार्थ:-कडगतुडियर्थभियभुया =323, 51 अने यु२, माध, अंगूठी, वीटा माहिाभूपोथी युत डायव अंगयकुंडलमट्ठगंडयलकण्णपीढधारी = 6५२ संग मने 42 कुंड तथा
भूषाने धा२९। ४२नारा कल्लाणग= स्यारी, पवर = श्रेष्ठ, उत्तम मल्लाणुलेवणधरा = भाणा અને અંગલેપનને ધારણ કરનારા.
Page #151
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨: ક્રિયાસ્થાન
ભાવાર્થ :- કેટલાક અણગારો એક જ ભવ(જન્મ)માં સંસારનો અંત થાય તેવી યોગ્યતા પ્રાપ્ત કરે છે અર્થાતુ એક ભવાવતારી થાય છે. બીજા કેટલાક અણગારો પૂર્વકર્મો બાકી રહી જવાથી મૃત્યુના સમયે મૃત્યુ પામીને કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે દેવલોક મહાન ઋદ્ધિવાળા, મહા ધુતિવાળા, મહાપરાક્રમ યુક્ત, મહાયશસ્વી, મહાન બળશાળી, મહાપ્રભાવશાળી અને મહાસુખદાયી છે. તેમાં ઉત્પન્ન થયેલા તે દેવ મહાઋદ્ધિ સંપન્ન, મહાતિસંપન્ન યાવતું મહાસુખસંપન્ન હોય છે. તેમના વક્ષસ્થળ હારથી સુશોભિત રહે છે, તેમની ભુજાઓમાં કડા, બાજુબંધ આદિ આભૂષણ પહેરેલાં હોય છે, ગાલ પર અંગદ અને કંડળ આદિ કાનના આભૂષણો લટકતાં રહે છે, હાથ વિધવિધ આભૂષણોથી યુક્ત રહે છે, મસ્તક પર વિવિધ માળાઓથી સુશોભિત મુગટ ધારણ કરે છે. તેઓ કલ્યાણકારી તથા સુગંધિત ઉત્તમ વસ્ત્રો પહેરે છે તથા કલ્યાણમયી શ્રેષ્ઠ માળા અને અંગલેપન ધારણ કરે છે. તેઓના શરીર તેજસ્વી રહે છે. તેઓ લાંબી વનમાળા ધારણ કરે છે. તેઓ પોતાના દિવ્ય રૂ૫, દિવ્ય વર્ણ, દિવ્યગંધ, દિવ્યસ્પર્શ, દિવ્ય સંહનન, દિવ્ય સંસ્થાન, તથા દિવ્ય ઋદ્ધિ, ધૃતિ, પ્રભા, છાયા(કાંતિ), જ્યોતિ–તેજ અને વેશ્યાથી દસેય દિશાઓને પ્રકાશિત કરતા, ચમકાવતા કલ્યાણમયી ગતિ અને કલ્યાણમયી સ્થિતિવાળા તથા ભવિષ્યમાં પોતાનું કલ્યાણ કરનારા થાય છે.
આ બીજું સ્થાન છે, તે આર્ય પુરુષો દ્વારા આચરણીય યાવત સમસ્ત દુઃખોનો નાશ કરનારો માર્ગ છે. આ સ્થાન એકાંત સમ્યક તથા શ્રેષ્ઠ છે. આ રીતે બીજા સ્થાન રૂપે ધર્મપક્ષની વિચારણા છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ઉત્તમોત્તમ આચાર વિચારનિષ્ઠ નિગ્રંથ અણગારને ધર્મપક્ષવાળા દર્શાવીને તેના તપ-સંયમ સંબંધી મહત્ત્વપૂર્ણ વિવેચના કરવામાં આવી છે.
તે અણગારો સાધનાના પ્રારંભથી લઈને અંતિમ શ્વાસોશ્વાસ સુધી તપ, ત્યાગ અને સંયમ, અપ્રતિબદ્ધતા, વિવિધ તપશ્ચર્યા, વિવિધ અભિગ્રહયુક્ત ભિક્ષાચરી, આહાર-વિહારની ઉત્તમચર્યા, શરીર સંસ્કાર ત્યાગ, પરીષહોપસર્ગસહન તથા અંતિમ સમયમાં સંલેખનાપૂર્વક અનશનની આરાધના કરે છે. સુપરિણામ:- ધર્મપક્ષીય અણગાર ભગવંત પોતાની અંતર્મુખી જીવન ચર્યાના પરિણામે કર્મોનો ક્ષય કરીને (૧) કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત કરીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પરિનિવૃત્ત થાય છે, (૨) કેટલાક સાધકો એકબવાવતારી થાય છે અર્થાત્ એક શરીર ધારણ કરી મોક્ષે જનારા હોય છે અને (૩) કેટલાક સાધકોના કર્મો શેષ રહી ગયા હોવાથી તે મહાદ્ધિ આદિથી સંપન્ન દેવતા થાય છે. આલિપત વ પ ડામવા :- દર્પણની જેમ પ્રગટ ભાવવાળા. પ્રસ્તુત સૂત્રની ચૂર્ણિમાં અણગારોને આપેલી ઉપમાઓનો પાઠ ઔપપાતિક સૂત્ર પ્રમાણે ગ્રહણ કરવાનો ઉલ્લેખ છે. તેમાં દર્પણની ઉપમા સહિત રર ઉપમાઓનું કથન છે. પ્રસ્તુત પાઠમાં લિપિ દોષ આદિ કોઈ પણ કારણથી દર્પણની એક ઉપમા છૂટી ગઈ હોય તેવી સંભાવના છે. ત્રીજું સ્થાન: મિશ્રપક્ષઃ વૃત્તિ, પ્રવૃત્તિ અને પરિણામ:६० अहावरे तच्चस्स ठाणस्स मीसगस्स विभंगे एवमाहिज्जइ- इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहाअप्पिच्छा अप्पारंभा अप्पपरिग्गहा धम्मिया धम्माणुया जाव धम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरति ।
Page #152
--------------------------------------------------------------------------
________________
| ८८
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
सुसीला सुव्वया सुप्पडियाणंदा साहू । एगच्चाओ पाणाइवायाओ पडिविरया जावज्जीवाए एगच्चाओ अप्पडिविरया जाव जेयावण्णे तहप्पगारा सावज्जा अबोहिया कम्मंता परपाण-परियावणकरा कज्जंति ततो वि एगच्चाओ पडिविरया एगच्चाओ अप्पडिविरया । ભાવાર્થ :- ત્યાર પછી ત્રીજા મિશ્રપક્ષનું વિશ્લેષણ આ પ્રમાણે છે– આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આદિ દિશાઓમાં કેટલાક મનુષ્યો મિશ્ર પક્ષનો સ્વીકાર કરનારા હોય છે, તેમનો જીવન વ્યવહાર આ પ્રકારનો હોય છે– તેઓ અલ્પ ઇચ્છાવાળા, અલ્પારંભી અને અલ્પપરિગ્રહી હોય છે. તેઓ ધર્માચરણ કરે છે, ધર્મ અનુસાર પ્રવૃત્તિ કરે છે અને ધર્મપૂર્વક પોતાની આજીવિકા ચલાવતાં જીવન પસાર કરે છે. તેઓ સુશીલ, સુવતી, સુગમતાથી પ્રસન્ન થનારા અને સજ્જન હોય છે. એક દેશથી(સર્વતઃ નહીં પરંતુ આંશિક) પ્રાણાતિપાતથી જીવન પર્યત વિરત હોય છે તથા એક દેશથી પ્રાણાતિપાતથી નિવૃત્ત હોતા નથી, આ રીતે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહમાં એક દેશથી વિરત હોય છે અને એક દેશથી નિવૃત્ત હોતા નથી અથવા આવી અન્ય પ્રકારની સાવધકારી, બોધિ બીજનાશક અને અન્ય પ્રાણીઓને પરિતાપ દેનારી પાપકારી પ્રવૃત્તિઓથી એક દેશથી વિરત હોય છે, એક દેશથી નિવૃત્ત હોતા નથી.
६१ से जहाणामए समणोवासगा भवंति-अभिगयजीवाजीवा उवलद्धपुण्णपावा आसवसंवर-वेयण-णिज्जर-किरिया-अहिगरण-बंध-मोक्खकुसला असहेज्ज-देवासुर-णागसुवण्ण-जक्ख-रक्खस-किण्णर-किंपुरिस-गरुल-गंधव्व-महोरगाइएहिं देवगणेहिं णिग्गंथाओ पावयणाओ अणइक्कमणिज्जा इणमो णिग्गंथे पावयणे णिस्संकिया णिक्कंखिया णिव्वितिगिंछा लट्ठा गहियट्ठा पुच्छियट्ठा विणिच्छियट्ठा अभिगयट्ठा अट्टिमिंजपेम्माणुरागरत्ता अयमाउसो णिग्गंथे पावयणे अढे, अयं परमढे, सेसे अणट्टे। ऊसियफलिहा अवंगयद्वारा चियत्तंतेउरपरघरदारपवेसा चाउद्दसमट्रिपण्णमासिणीसु पडिपुण्णं पोसह सम्म अणुपालेमाणा समणे णिग्गथे फासुएसणिज्जेणं असण-पाण-खाइम-साइमेणं वत्थ-पडिग्गह-कंबल-पायपुंछणेणं ओसहभेसज्जेणंपीढफलग-सेज्जासंथारएणं पडिलाभेमाणा बहूहिं सीलव्वय-गुण-वेरमण-पच्चक्खाणपोसहोववासेहिं अहापरिग्गहिएहिं तवोकम्मेहि अप्पाणं भावेमाणा विहरति । शार्थ :- अभिगयजीवाजीवा = ® वने एन आसवसंवरवेयणा = आश्रव, संव२, वेहना णिज्जरा किरिया = निर्ड, डिया अहिगरण बंध = अधि:२५, ध मोक्खकुसला = भोक्षन। विषयमांश असहेज्ज = सहायता न २७।२। देवासुर णाग = हेव, असुर, नाग सुवण्णजक्खरक्खस = सुवामा२, यक्ष, राक्षस किण्णरकिंपुरिसगरुल = निर, पुरुष, २७ गंधव्वमहोरगाइएहिं देवगणेहिं = गंधर्व, भडोरगाहवारा अणइक्कमणिज्जा निग्रंथ प्रवयननु संघनन ४२ना। अट्ठिमिंज पेम्माणुरागरत्ता = प्रेमानुरागथी अनु२७ मस्थि मने भवा . ભાવાર્થ :- આ મિશ્રસ્થાનને પ્રાપ્ત શ્રમણોપાસકો આ પ્રમાણે હોય છે– જીવ-અજીવ આદિ પદાર્થોના
Page #153
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨: ફિયાસ્થાન
૮૯ ]
જ્ઞાતા; પુણ્ય-પાપના ભેદોને સારી રીતે જાણનારા; આશ્રવ, સંવર, વેદના, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષ તત્ત્વમાં હેય-ઉપાદેયનો વિવેક કરવામાં કુશળ હોય છે; બીજાની સહાયતાને ન ઇચ્છનારા; દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગંધર્વ, મહોરગ આદિ દેવો દ્વારા નિગ્રંથ પ્રવચનથી ચલિત ન થનારા, નિગ્રંથ પ્રવચનમાં શંકારહિત, આત્મોત્થાન સિવાય અન્ય આકાંક્ષાથી રહિત; ધર્મકરણીના ફળમાં સંદેહ રહિત; ધર્મના યથાર્થ તત્ત્વને પ્રાપ્ત, તત્ત્વના જ્ઞાતા, પ્રશ્નો પૂછીને તેમાં સ્થિર થયેલા, ધર્મને આત્મસાત્ કરનારા, ધર્મને સારી રીતે સમજેલા તથા તેમના અસ્થિમજ્જા ધર્મના અનુરાગથી ભરેલા હોય છે.
હે આયુષ્યમાન ! તેમને વિશ્વાસ હોય છે કે આ નિગ્રંથ પ્રવચન જ અર્થભૂત અર્થાત્ પ્રયોજનભૂત છે, તે જ પરમ અર્થ-મોક્ષદાયક છે, તેના સિવાય બીજા સર્વ પદાર્થો આત્મ કલ્યાણમાં અપ્રયોજનભૂત છે. તેઓ સ્ફટિક સમાન સ્વચ્છ તથા નિર્મળ હૃદયવાળા હોય છે, તેઓ ઘરના દ્વારનો આગળીઓ ઊંચો રાખે છે અર્થાત્ તેમના દરવાજા ભિક્ષુકો, યાચકો કે અતિથિઓ માટે હંમેશાં ખુલ્લા રહે છે; અંતઃપુરમાં અને બીજાના ઘરોમાં પણ તેમનો પ્રવેશ પ્રતીતિકારી હોય છે; તેઓ ચૌદસ, અષ્ટમી, અમાસ તથા પૂર્ણિમા આદિ પર્વતિથિઓમાં પ્રતિપૂર્ણ પૌષધોપવાસનું સમ્યક પ્રકારે પાલન કરતાં તથા શ્રમણ નિગ્રંથોને પ્રાસુક એષણીય અશન, પાન, ખાધ, સ્વાધ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન, ઔષધ, ભૈષજ, પીઠ, ફલક, શય્યા-સંસ્મારક, તૃણ (ઘાસ) આદિ દ્વારા પ્રતિલાભિત કરતાં અને પોતાની યોગ્યતા અનુસાર ઘણા શીલવ્રત (શિક્ષાવ્રત), ગુણવ્રત અને વિરમણવ્રત(અણુવ્રત, તપ, ત્યાગ, નિયમ અને પૌષધોપવાસનું પાલન કરતાં પોતાનું જીવન વ્યતીત કરે છે.
६२ ते णं एयारूवेणं विहारेणं विहरमाणा बहूई वासाई समणोवासगपरियागं पाउणंति, पाउणित्ता आबाहसि उप्पण्णंसि वा अणुप्पण्णंसि वा बहूई भत्ताई पच्चक्खाइंति, बहूई भत्ताई पच्चक्खाइत्ता बहूई भत्ताई अणसणाए छेदेंति, बहूई भत्ताइ अणसणाए छेदित्ता आलोइयपडिक्कता समाहिपत्ता कालमासे कालं किच्चा अण्णयरेस देवलोएस देवत्ताए उववत्तारो भवति, तं जहा- महिडिएस महज्जइएस जाव महासोक्खेसु । सेसं तहेव जाव एस ठाणे आरिए जाव एगंतसम्मे साहू । तच्चस्स ठाणस्स मीसगस्स विभंगे एवमाहिए । ભાવાર્થ :- તેઓ આ પ્રકારના આચરણપૂર્વક જીવન વ્યતીત કરતાં ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરે છે. આ રીતે શ્રાવકવ્રતની આરાધના કરતાં રોગાદિ કોઈ વિઘ્ન ઉત્પન્ન થાય કે ન થાય તો પણ ઘણા દિવસો સુધી આહારનો ત્યાગ કરે છે, અનેક દિવસો સુધી આહાર ત્યાગ કરીને, અંતે ભક્ત પ્રત્યાખ્યાન (અનશન) ગ્રહણ કરે છે. અનશન (સંથારા)ને પૂર્ણતઃ સિદ્ધ કરીને આલોચના-પ્રતિક્રમણ સહિત સમાધિપૂર્વક મૃત્યુના સમયે મૃત્યુ પામીને કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાં મહાદ્ધિ, મહાવ્રુતિ, મહાબળ, મહાયશ અને મહાસુખ સંપન્ન દેવ થાય છે. શેષ કથન પૂર્વપાઠ અનુસાર જાણવું. આ રીતે આ સ્થાન આર્ય પુરુષો દ્વારા આચરણીય, એકાંત સમ્યક અને શ્રેષ્ઠ છે.
આ ત્રીજા સ્થાન રૂપ મિશ્ર પક્ષ એટલે શ્રાવક જીવનની વિચારણા છે. ६३ अविरई पडुच्च बाले आहिज्जइ विरई पडुच्च पंडिए आहिज्जइ, विरयाविरई पडुच्च बालपडिए आहिज्जइ, तत्थ णं जा सा सव्वओ अविरई एस ठाणे आरंभट्ठाणे
Page #154
--------------------------------------------------------------------------
________________
[ ૯૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
अणारिए जाव असव्वदुक्खप्पहीणमग्गे एगंतमिच्छे असाहू, तत्थ णं जा सा सव्वओ विरई एस ठाणे अणारंभट्ठाणे, एस ठाणे आरिए जाव सव्वदुक्ख-प्पहीणममग्गे एगंतसम्मे साहू । तत्थ णं जा सा सव्वओ विरया-विरई एस ठाणे आरंभाणारंभट्ठाणे, एस ठाणे आरिए जाव सव्वदुक्खप्पहीणमग्गे एगंतसम्मे साहू । ભાવાર્થ:- આ ત્રણે સ્થાનવાળા જીવો ક્રમશઃ અવિરતિની અપેક્ષાએ બાલ, વિરતિની અપેક્ષાએ પંડિત અને વિરતા-વિરતિની અપેક્ષાએ બાલપંડિત કહેવાય છે.
(૧) આ ત્રણે સ્થાનોમાંથી જે સમસ્ત પાપથી અવિરત સ્થાન છે, તે આરંભસ્થાન છે, તે આર્ય પુરુષો દ્વારા અનાચરણીય યાવતુ સમસ્ત દુઃખોનો નાશ ન કરનાર એકાંત મિથ્યા અને ખરાબ છે. (૨) જે સર્વ પાપથી વિરત સ્થાન છે, તે અનારંભ સ્થાન છે, તે આર્ય પુરુષો દ્વારા આચરણીય યાવત સમસ્ત દુઃખોનું નાશક, એકાંત સમ્યક અને ઉત્તમ છે. (૩) જે સર્વ પાપસ્થાનોમાં એક અંશે વિરત અને એક અંશે અવિરત સ્થાન છે, તે આરંભ-અનારંભ સ્થાન છે, સર્વદુઃખનો નાશ કરનાર, એકાંત સમ્યક અને ઉત્તમ સ્થાન છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં ત્રીજા સ્થાન રૂ૫ મિશ્ર પક્ષને પ્રાપ્ત શ્રમણોપાસકોના જીવનનું નિરૂપણ છે અને ઉપસંહાર રૂપે ત્રણે સ્થાનમાં તફાવત પ્રગટ કર્યો છે.
શ્રમણોપાસકો સામાન્ય રીતે ધાર્મિક અને ધર્મનિષ્ઠ હોવાની સાથે અલ્પારંભી, અલ્પપરિગ્રહી, અલ્પ ઇચ્છાવાળા તથા એક દેશથી પ્રાણાતિપાત આદિ પાપથી વિરત હોય છે. તે શ્રમણોપાસકો જીવાદિ તત્ત્વોના જ્ઞાતા, વગેરે સૂત્રોક્ત અનેક ગુણોથી સંપન્ન હોય છે. સંક્ષેપમાં તે નિગ્રંથ પ્રવચન પ્રતિ દઢ શ્રદ્ધાળુ અને ધર્મ સિદ્ધાંતોના સમ્યજ્ઞાતા અને તે સરળ, સ્વચ્છ તથા ઉદાર હૃદયવાળા હોય છે.
તે શ્રમણોપાસકો પર્વતિથિઓમાં પરિપૂર્ણ પષધોપવાસ કરે છે, યથાશક્તિ વ્રત, નિયમ, ત્યાગ, તપ, પ્રત્યાખ્યાન આદિ અંગીકાર કરે છે, શ્રમણોને યોગ્ય એષણીય પદાર્થનું શુદ્ધ ભાવે દાન આપે છે. ચિરકાળ સુધી શ્રાવકવૃત્તિમાં જીવન વ્યતીત કરીને અંતિમ સમયમાં સંલેખનાપૂર્વક અનશન કરે છે, આલોચના, પ્રતિક્રમણ કરીને સમાધિપૂર્વક મૃત્યુનો અવસર આવે ત્યારે શરીરનો(ત્યાગ) કરે છે. પરિણામ:- તે વિશિષ્ટ ઋદ્ધિ, ધુતિ આદિથી સંપન્ન દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે.
સંક્ષેપમાં (૧) જે પાપસ્થાનથી અવિરત છે તે બાલ જીવોનું આરંભયુક્ત જીવન અધર્મસ્થાન છે, તે આર્ય પુરુષો દ્વારા આચરણીય નથી. (૨) જે પાપસ્થાનથી સર્વથા વિરત છે, તે પંડિત જીવોનું આરંભ રહિત જીવન ધર્મસ્થાન છે, તે આર્ય પુરુષો દ્વારા આચરણીય છે. (૩) જે પાપસ્થાનથી એક દેશથી વિરત અને એક દેશથી અવિરત છે તે બાલપંડિત જીવોનું આરંભ–અનારંભયુક્ત ધર્માધર્મ રૂપ મિશ્ર સ્થાન છે, તે પણ આર્ય પુરુષો દ્વારા આચરણીય છે. ધર્મસ્થાન અને મિશ્રસ્થાન કર્મનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્તિનું કારણ હોવાથી શ્રેષ્ઠ છે અને અધર્મસ્થાન સંસારવર્ધક હોવાથી અસાધુ-અગ્રાહ્ય છે. પન્નાઓ ડિવિયા, દવાઓ અપવિત્યા - શ્રમણોપાસકો એક દેશથી વિરત હોય છે, એક દેશથી અવિરત હોય છે, જેમ કે– શ્રાવકોને સંકલ્પ પૂર્વક હિંસાનો ત્યાગ હોય છે, પરંતુ આવશ્યક
Page #155
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨: ફિયાસ્થાન
કાર્યોના કરવામાં થતી આરંભી હિંસાનો આગાર હોય છે. ત્રસ જીવોની હિંસાનો ત્યાગ હોય, સ્થાવર જીવોની હિંસાનો સર્વથા ત્યાગ હોતો નથી. આ રીતે અસત્ય આદિ દરેક પાપસ્થાનના ત્યાગમાં શ્રાવકોને કેટલાક આગાર-છૂટ હોય છે તેથી શ્રાવકના પચ્ચકખાણ આગારયુક્ત એટલે તે એક દેશથી વિરત અને એક દેશથી અવિરત હોય છે.. દર્શાનિકોના ૩૬૩ વિભાગ અને અહિંસા પ્રધાન સ્વ-સિદ્ધાંત - ६४ एवामेव समणुगम्ममाणा इमेहिं चेव दोहिं ठाणेहिं समोयरंति, तं जहाधम्मे चेव अधम्मे चेव, उवसंते चेव अणुवसंते चेव । तत्थ णं णं जे से पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे एवमाहिए, तस्स णं इमाई तिण्णि तेवट्ठाई पावाउयसयाई भवंतीति मक्खायाई, तं जहा- किरियावाईणं अकिरियावाईणं अण्णाणियवाईण वेणइयवाईण, ते वि णिव्वाणमासु, ते वि मोक्खमाहसु, ते वि लवंति सावगे, ते वि लवंति सावइत्तारो । शार्थ:-तिण्णि सयाई = त्रासो तेवट्ठाई = त्रेस पावाउय = प्रापा-पापडीओ लवंति= थन रेछ सावइत्तारो= ध पहेश संभावना२, ता. ભાવાર્થ :- આ રીતે સંક્ષેપમાં સમ્યક વિચાર કરતાં આ ત્રણેય પક્ષોનો બે સ્થાનમાં સમાવેશ થઈ જાય છે, જેમ કે- ધર્મસ્થાન અને અધર્મસ્થાન અથવા ઉપશાંત અને અનુપશાંત. તેમાંથી અધર્મસ્થાનમાં આ ૩૩ પાખંડીઓનો સમાવેશ થઈ જાય છે, એ પ્રમાણે પૂર્વાચાર્યોએ કહ્યું છે. તે આ પ્રમાણે છે– ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી. તે પણ પરિનિર્વાણનું પ્રતિપાદન કરે છે, તે પણ મોક્ષનું નિરૂપણ કરે છે, તે પણ પોતાના શ્રાવકોને ધર્મોપદેશ કરે છે, તે પણ પોતાના શ્રાવકોને ધર્મમાં જોડે છે. |६५ ते सव्वे पावाउया आइगरा धम्माणंणाणापण्णा णाणाछंदा णाणासीला णाणादिट्ठी णाणारुई णाणारंभा णाणाज्झवसाणसंजुत्ता एग मह मंडलिबंध किच्चा सव्वे एगओ चिट्ठति, पुरिसे य सागणियाणं इंगालाणं पाइं बहुपडिपुण्णं अयोमएणं संडासए णं गहाय ते सव्वे पावाउए आइगरे धम्माण णाणापण्णे जाव णाणाज्झवसाण-संजुत्ते एवं वयासी-हं भो पावाउया आइगरा धम्माणं णाणापण्णा जावणाणाज्झवसाण-संजुत्ता ! इमं ताव तुब्भे सागणियाणं इंगालाणं पाई बहुपडिपुण्णं गहाय मुहुत्तगं मुहुत्तगं पाणिणा धरेह, णो य हु संडासगं संसारियं कुज्जा, णो य हु अग्गिथंभणियं कुज्जा, णो य हु साहम्मियवेयावडियं कुज्जा, णो य हु परधम्मियवेयावडियं कुज्जा, उज्जुया णियागपडिवण्णा अमायं कुव्वमाणा पाणिं पसारेह, इति वुच्चा से पुरिसे तेसिं पावादुयाणं तं सागणियाणं इंगालाणं पाई बहुपडिपुण्णं अओमएणं संडासएणं गहाय पाणिंसु णिसिरइ,
तए णं ते पावाउया आइगरा धम्माणं णाणापण्णा जाव णाणाज्झवसाणसंजत्ता पाणिं पडिसाहरेतं, तए णं से पुरिसे ते सव्वे पावाउए आइगरे धम्माणं जाव
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
णाणाअज्झवसाणसंजुत्ते एवं वयासी- हं भो पावाडया आइगरा धम्माणं जाव णाणाअज्झवसाणसंजुत्ता ! कम्हा णं तुब्भे पाणिं पडिसाहरह ? पाणी णो डज्झेज्जा ? दड्ढे किं भविस्सइ ? दुक्खं । दुक्खं ति मण्णमाणा पडिसाहरह ? एस तुला, एस पमाणे, ક્ષ સમોસરણે, પત્તેયં તુલા, પત્તેય પમાળે, જ્ઞેયં સમોસરણે ।
૯૨
શબ્દાર્થ :- સામખિયાળ = અગ્નિસહિત-બળતા રૂમલાળ = અંગારાઓનો પારૂં = પાત્રી-પાત્રને અયોમË = લોખંડની સંડાસફ્ળ = સાણસીથી અથિમળિય = અગ્નિનું સ્થંભન
ભાવાર્થ:તે પૂર્વોક્ત ૩૩ પ્રાવાદુકો–પાસંડીઓ પોતપોતાના ધર્મના આદિ–પ્રવર્તક છે. વિવિધ પ્રકારની બુદ્ધિ(પ્રજ્ઞા), વિવિધ અભિપ્રાય, વિભિન્ન શીલ, વિવિધ દષ્ટિ, વિવિધ રુચિ, વિવિધ આરંભ અને વિભિન્ન પ્રકારના નિશ્ચયવાળા હોય છે. તે બધાં પ્રાવાદુકો એક સ્થાનમાં મંડળીબદ્ધ થઈને બેઠા હોય, ત્યાં કોઈ પુરુષ આગના અંગારાથી ભરેલા કોઈ વાસણને લોખંડની સાણસીથી પકડીને લાવે અને વિવિધ પ્રકારની પ્રજ્ઞા, અભિપ્રાય, શીલ, દષ્ટિ, રુચિ, આરંભ અને નિશ્ચયવાળા, ધર્મના આદિ પ્રવર્તક તેવા તે પ્રાવાદુકોને કહે છે—
અરે ! વિવિધ પ્રકારની બુદ્ધિ આદિ તથા વિભિન્ન નિશ્ચયવાળા ધર્મના આદિ પ્રવર્તક પ્રાવાદુકો ! આપ લોકો અંગારાથી ભરેલા આ પાત્રને લઈને થોડી-થોડી વાર સુધી હાથમાં પકડી રાખો, તેમાં તમારે સાણસીની સહાય લેવી નહીં, અગ્નિનું સ્તંભન પણ કરવું નહીં, આ અગ્નિને ધારણ કરવામાં સાધર્મિકોની સહાયતા પણ ન લેવી તેમજ પરધાર્મિકોની સેવા પણ ન લેવી, તમે સરળ ભાવે મોક્ષ માર્ગના આરાધક બનીને, માયા-કપટ કર્યા વિના હાથ લાંબો કરો, આ પ્રમાણે કહીને તે પુરુષ તે અંગારાથી ભરેલા પાત્રને લોઢાની સાણસીથી પકડીને તે પ્રાવાદુકોના હાથ પર રાખે, તે સમયે ધર્મના આદિ પ્રવર્તક તથા વિવિધ પ્રજ્ઞા, શીલ, અધ્યવસાય આદિથી સંપન્ન તે બધા પ્રાવાદુકો પોતાના હાથ અવશ્ય સંકોચીને પાછા ખેંચે છે. આ જોઈને તે પુરુષ વિવિધ પ્રકારની પ્રજ્ઞા, શીલ, અધ્યવસાય આદિથી સંપન્ન, ધર્મના પ્રવર્તક તે પ્રાવાદુકોને આ પ્રમાણે પૂછે છે— “હે ! વિવિધ પ્રજ્ઞા અને નિશ્ચયવાળા ધર્મના આદિકર પ્રાવાદુકો ! આપ આપના હાથ શા માટે પાછા ખેંચી રહ્યા છો ?’” શું તમારા હાથ દાઝે છે? હાથ દાઝવાથી શું થાય છે? દુઃખ થાય છે. જો દાઝવાથી તમને દુઃખ થાય છે, તો સર્વ જીવોને માટે પણ તે વાત સમાન છે અર્થાત્ સર્વ જીવોને દુઃખ થાય છે, આ કથન જ સર્વ જીવો માટે પ્રમાણભૂત છે, આ જ સમવસરણ એટલે ધર્મનો સાર છે. આ કથન પ્રત્યેક જીવને માટે સમાન છે, પ્રત્યેક જીવને માટે પ્રમાણભૂત છે અને પ્રત્યેક જીવને માટે આ જ સમવસરણ એટલે ધર્મનો સાર છે. ६६ तत्थ समणा माहणा एवमाइक्खंति जाव एवं परूवेंति- सव्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता हंतव्वा अज्जावेयव्वा परिघेत्तव्वा परितावेयव्वा किलामेयव्वा उद्दवेयव्वा, ते आगंतु छेयाए ते आगंतु भेयाए, ते आगंतुं जाइ- जरा-मरण- जोणिजम्मणसंसार-पुणब्भव-गब्भवास-भवपवंच-कलंकली भावभागिणो भविस्संति, ते बहूणं दंडणाणं बहूणं मुंडणाणं बहुणं तज्जणाणं बहुणं तालणाणं बहुणं अंदुबंधणाणं घोलणाणं माइमरणाणं पिइमरणाणं भाइमरणाणं भगिणीमरणाणं भज्जामरणाणं पुत्तमरणाणं धूयमरणाणं सुण्हामरणाणं दारिद्दाणं दोहग्गाणं अप्पिय-संवासाणं पियविप्पओगाणं
For Private Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૨: ફિયાસ્થાન,
बहूणं दुक्खदोमणस्साणं आभागिणो भविस्संति, अणाइयं च णं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसारकतारं भुज्जो-भुज्जो अणुपरियट्टिस्संति ते णो सिज्झिस्संति णो बुझिस्संति जाव णो सव्वदुक्खाणं अंतं करिस्संति । [एस तुला, एस पमाणे, एस समोसरणे, पत्तेयं तुला, पत्तेयं पमाणे, पत्तेयं समोसरणे ।] શબ્દાર્થ-આગાફરીના ભવિષ્યમાં થનારા જન્મ, જરા, મરણ નોળિગમ્મસંસાર યોનિ, જન્મ, સંસારપુoભવ=પુનર્ભવ વાસગર્ભવાસમવારંવ-ભવપ્રપંચમાં નં ખાવમાવોવ્યાકુળણિયસંવાલાઇ=અપ્રિયસંવાસ, અપ્રિયવ્યક્તિ સાથેનિવાસપિવિખ્યો =પ્રિયવ્યક્તિનો વિયોગરીમદ્ધ-દીર્ઘમાર્ગવાળા વીરરંત સંસારતારં ચાર ગતિરૂપી સંસારવનમાં. ભાવાર્થ - વાસ્તવમાં અહિંસા ધર્મ જ સિદ્ધ હોવા છતાં પણ જે શ્રમણો અને બ્રાહ્મણો આ પ્રમાણે કહે છે થાવત્ પ્રરૂપણા કરે છે કે સમસ્ત પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વોનું હનન કરવું જોઈએ, તેના પર આજ્ઞા ચલાવવી જોઈએ, તેમને દાસ-દાસીના રૂપમાં રાખવાં જોઈએ, તેમને પરિતાપ તથા કલેશ આપવો જોઈએ, તેમને ભયભીત કરવા જોઈએ. આ પ્રમાણે પ્રરૂપણા કરનારા તે શ્રમણો, બ્રાહ્મણો આદિ ભવિષ્યમાં પોતાના શરીરના છેદન-ભેદન આદિ પીડાઓના ભાગી (ભોગવનાર) બને છે. ભવિષ્યમાં જન્મ, જરા, મરણ, વિવિધ યોનિઓમાં ઉત્પત્તિ, સંસારમાં પુનર્જન્મ, ગર્ભવાસ અને સાંસારિક પ્રપંચમાં વ્યાકુળ થાય છે. તે ઘોર દંડ મુંડન, તર્જન, તાડન, અંદુબંધન-પગને સાંકળથી બાંધવા, ઘોલન-દધિમંથનની જેમ શરીરના મંથન વગેરે દુઃખના ભાગી થાય છે. તેને માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ આદિ પ્રિયજનોના મરણના દુઃખને ભોગવવું પડે છે. તે દરિદ્રતા, દુર્ભાગ્ય, અપ્રિય વ્યક્તિ સાથે નિવાસ, પ્રિયવિયોગ તથા ઘણાં દુઃખ અને વૈમનસ્યના ભાગી થાય છે. તે અનાદિ અનંત તથા દીર્ઘકાલિક ચાતુર્ગતિક સંસાર રૂપ ઘોર જંગલમાં વારંવાર પરિભ્રમણ કરે છે. તે સિદ્ધિ(મુક્તિ) પ્રાપ્ત કરી શકતા નથી. બોધને પ્રાપ્ત કરી શકતા નથી યાવતુ સર્વ દુઃખોનો અંત કરી શકતા નથી. આ કથન સર્વ જીવોને માટે સમાન છે, આ પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી સિદ્ધ છે, સમસ્ત આગમોના સારભૂત છે. આ સિદ્ધાંત પ્રત્યેક પ્રાણી માટે સમાન છે, પ્રત્યેક પ્રાણીને માટે પ્રમાણ સિદ્ધ છે તથા ધર્મના સારભૂત વિચાર છે. ६७ तत्थ णं जे ते समण-माहणा एवं आइक्खंति जाव परूवेति- सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता ण हंतव्वा ण अज्जावेयव्वा ण परिघेत्तव्वा ण परितावेयव्वा ण उद्दवेयव्वा, ते णो आगंतु छेयाए, ते णो आगंतु भेयाए, ते णो आगंतु जाइ-जरामरण-जोणिजम्मण-संसार-पुणब्भव-गब्भवास-भवपवंचकलंकली-भावभागिणो भविस्संति, ते णो बहूणं दंडणाणं जाव णो बहूणं दुक्खदोमणसाणं आभागिणो भविस्संति, अणाइयं च णं अणवदग्गं दीहमद्धं चाउरतं संसारकंतारं भुज्जो-भुज्जो णो अणुपरियट्टिस्संति, ते सिज्झिस्संति जाव सव्वदुक्खाणं अंतं करिस्संति । ભાવાર્થ:- જે શ્રમણો અને માહણો આ પ્રમાણે કહે છે કે સમસ્ત પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વોને મારવાં ન જોઈએ, તેમને આજ્ઞામાં રાખવા ન જોઈએ, દાસ-દાસીના રૂપમાં પકડીને ગુલામ બનાવવાં ન જોઈએ, ડરાવવાં-ધમકાવવાં કે ભયભીત કરવાં ન જોઈએ; આ પ્રમાણે પ્રરૂપણા કરનારા તે મહાત્મા
Page #158
--------------------------------------------------------------------------
________________
૯૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ભવિષ્યમાં છેદન-ભેદન આદિ કષ્ટ પ્રાપ્ત કરતા નથી; તે જન્મ, જરા, મરણ, અનેક યોનિઓમાં જન્મ-ધારણ, સંસારમાં પુનઃ પુનઃ જન્મ, ગર્ભવાસ તથા સંસારના અનેકવિધ પ્રપંચ તથા વિવિધ દુઃખોના ભાજન થતા નથી થાવત દરિદ્રતા, દુર્ભાગ્ય, આદિને પ્રાપ્ત કરતા નથી તથા તે અનાદિ અનંત દીર્ઘકાલિક ચતુર્ગતિક સંસારરૂપી ઘોર વનમાં વારંવાર પરિભ્રમણ કરતા નથી. અંતે તે સિદ્ધિ યાવતુ કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત કરીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે. સમસ્ત દુઃખોનો સદાને માટે અંત કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાખંડીઓના ૩૩ ભેદો તથા હિંસામાં ધર્મની પ્રરૂપણા કરનારાઓના કથનનું સયુક્તિક ખંડન કરીને અહિંસા પ્રધાન ધર્મની સપ્રમાણ પુષ્ટિ કરવામાં આવી છે.
અધર્મપક્ષ, ધર્મપક્ષ અને મિશ્રપક્ષ, આ ત્રણેનો સમાવેશ ધર્મ સ્થાન અને અધર્મ સ્થાન, આ બે સ્થાનમાં થઈ જાય છે. ૩૩ પાસડ મત :- ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ વિનયવાદી અને સર અજ્ઞાનવાદી, આ ૩૩ પાખંડીઓ અધર્મસ્થાનમાં સ્થિત છે. [પાખંડીઓના ૩૩ ભેદને સમજવા માટે જુઓ પરિશિષ્ટ-૩] તે-તે મતના પ્રવર્તકો પોત-પોતાની દષ્ટિ, રુચિ અને વૃત્તિ અનુસાર પોતાના મતનું પ્રવર્તન કરવા માટે ઉપદેશ આપે છે. પોતાના અનુયાયીઓને વિવિધ વ્રત-નિયમોનું પાલન કરાવે છે. તેઓ મોક્ષની વાતો તો કરે છે, પરંતુ તેમના કથનમાં ક્યાંય ઐક્યતા કે પૂર્ણતા જણાતી નથી.
તેઓ અહિંસાધર્મની પૂર્ણ આરાધના કરી શકતા નથી. તેમના મતાનુસાર પ્રાણી, ભૂત, જીવ કે સત્ત્વની હિંસા કરવામાં, તે જીવોને પોતાને આધીન બનાવવામાં, દાસ-દાસી રૂપે સ્વીકાર કરવામાં કે તેને ભયભીત કરવામાં કોઈ દોષ નથી.
જૈન દર્શનાનુસાર નાના કે મોટા, સ્થૂલ કે સૂક્ષ્મ દરેક જીવોનું ચૈતન્યતત્ત્વ એક સમાન છે અને તે જીવની પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ કે આયુષ્ય, આ દશ પ્રાણમાંથી એક પણ પ્રાણનો નાશ કરવો, તે જીવોને પીડિત કરવા, તે હિંસા જ છે. જેમ આપણને સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે તે જ રીતે જગતના સર્વ જીવોને પણ સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે. તેથી કોઈનું સુખ છીનવી લેવાનો કે તેને દુઃખી કરવાનો આપણો અધિકાર નથી.
સર્વ જીવોને આત્મ સમાન જાણીને તેની સાથે આત્મસમ વ્યવહાર કરવો, તે જ સર્વ ધર્મનો સાર છે.
જે સાધકો આ અહિંસાધર્મને પૂર્ણતયા સ્વીકારે છે, તે આ ભવમાં શાંતિ-સમાધિ અને ભવાંતરમાં સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષ ગતિને પામે છે.
જે સાધકો પ્રવ્રજ્યાનો સ્વીકાર કરવા છતાં અન્ય જીવો સાથે આત્મસમ વ્યવહાર કરતા નથી તે અન્ય જીવો સાથે વૈર બાંધીને આ ભવમાં શોક, દુઃખ, વિલાપ, પશ્ચાત્તાપ અને પીડાને પામે છે અને ભવાંતરમાં જન્મ-મરણના ઘોર દુઃખને પામે છે. ઉપસંહાર:६८ इच्चेएहिं बारसहि किरियाठाणेहिं वट्टमाणा जीवा णो सिझिसु णो बुझिसु जावणो सव्वदुक्खाणं अंतं करेंसु वा करेंति वा करिस्संति वा । एयंसि चेव तेरसमे
Page #159
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૨: ફિયાસ્થાન
[ ૯૫ ]
किरियाठाणे वट्टमाणा जीवा सिझिसु बुझिसु मुच्चिसु परिणिव्वाइंसु सव्वदुक्खाणं अंतं करिंसु वा करेंति वा करिस्संति वा । एवं से भिक्खू आयट्ठी आयहिए आयगुत्ते आयजोगी आयपरक्कमे आयरक्खिए आयाणुकंपए आयणिप्फेडए आयाणमेव पडिसाहरेज्जासि । त्ति बेमि । શબ્દાર્થ :- આયનોને = આત્મયોગી આયપર્વજને = આત્મપરાક્રમી, આત્માને માટે પરાક્રમ કરનારા માળખડા = આત્મરક્ષક, આત્માની રક્ષા કરનારા પરિસાઇક્લિાસિ = આત્માને પાપોથી નિવૃત્ત કરે. ભાવાર્થ :- આ પૂર્વોક્ત બાર ક્રિયાસ્થાનોમાં વર્તતા જીવોએ ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાવત્ સર્વ દુઃખોનો અંત કરી શક્યા નથી, કરતા નથી અને કરશે નહીં. તેરમા ક્રિયાસ્થાનમાં વર્તતા જીવો અતીત, વર્તમાન અને ભવિષ્યકાલમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત યાવત્ સર્વ દુઃખોનો અંત કરનાર થાય છે.
આ રીતે બાર ક્રિયાસ્થાનોનો ત્યાગ કરનારા ભિક્ષુઓ આત્માર્થી, આત્મહિતમાં તત્પર, આત્મગુપ્ત- આત્માનું પાપથી રક્ષણ કરનારા, આત્મયોગી, આત્મભાવમાં પરાક્રમી, આત્મરક્ષક આત્મા પર અનુકંપા કરનારા, આત્માનો જગતથી ઉદ્ધાર કરનારા, ઉત્તમ સાધક પોતાના આત્માને સમસ્ત પાપોથી નિવૃત્ત કરે. એ પ્રમાણે હું કહું છું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આ અધ્યયનના ઉપસંહાર રૂપે પૂર્વોક્ત ૧૩ ક્રિયાસ્થાનોના ફળનું કથન કર્યું છે, જેથી સાધક હેય-શૈય-ઉપાદેયનો વિવેક કરી શકે છે.
અર્થદંડ આદિ પ્રથમ વાર ક્રિયાસ્થાનો સંસારવર્ધક છે, કારણ કે તે પ્રત્યેક ક્રિયાસ્થાનો કષાય યુક્ત છે. કર્મ સિદ્ધાંત અનુસાર કષાયપૂર્વક થતો કર્મબંધ સંસાર પરિભ્રમણ કરાવે છે અને તેરમું ક્રિયાસ્થાન સંસાર નાશક છે, કારણ કે તેરમું ઐર્યાપથિક ક્રિયાસ્થાન કષાય રહિત વીતરાગી જીવોને હોય છે. વીતરાગી જીવોમાં કષાયનો અભાવ હોવાથી, કેવળ યોગની પ્રવૃત્તિથી જ કર્મબંધ થતો હોવાથી તે કર્મબંધ સંસાર પરિભ્રમણ કરાવતો નથી.
ઐર્યાપથિક ક્રિયાસ્થાન અગિયારમા, બારમા અને તેરમા ગુણસ્થાનવર્સી વીતરાગી જીવોને હોય છે. તેમાંથી અગિયારમા ગુણસ્થાનવર્તી ઉપશમ શ્રેણીવાળા જીવો તે જ ભવમાં મોક્ષ ગતિને પ્રાપ્ત કરતા નથી. સૂત્રોક્ત તે જ ભવમાં મોક્ષ પ્રાપ્તિનું કથન ક્ષેપક શ્રેણીવાળા બારમા અને તેરમા ગુણસ્થાનવર્તી જીવોની અપેક્ષાએ છે. તે જીવો અવશ્ય તે જ ભવમાં ચૌદમા ગુણસ્થાને સર્વ ક્રિયાસ્થાનનો ત્યાગ કરીને અંતે સિદ્ધ થાય છે.
આ રીતે કોઈ પણ ક્રિયાસ્થાન સિદ્ધગતિનું કારણ નથી. સર્વ ક્રિયાસ્થાનનો ત્યાગ થાય ત્યારે જ મોક્ષ થાય છે, પરંતુ ક્ષપક શ્રેણીવાળા ઐર્યાપથિક ક્રિયાસ્થાનવાળા જીવો અવશ્ય તે જ ભવમાં સિદ્ધ થાય છે, તેથી વ્યવહારનયની અપેક્ષાએ ઐર્યાપથિક ક્રિયાસ્થાનને સિદ્ધ ગતિનું કારણ કહ્યું છે, તેથી સાધકોએ સંસારવર્ધક બારક્રિયાસ્થાનોનો ત્યાગ કરીને ઐયંપથિક ક્રિયાસ્થાનના ગુણસ્થાન સુધી પહોંચવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
Page #160
--------------------------------------------------------------------------
________________
૯૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર (બીજો શ્રુતસ્કંધ)
આ અધ્યયનમાં ૧૩ ક્રિયાઓના નિરૂપણ પછી ધર્મ-અધર્મ પક્ષના અવલંબનથી જીવોનું ત્રણ પ્રકારે વિભાજન અને વિશ્લેષણ કરવામાં આવ્યું છે– (૧) પ્રથમ વિભાજનમાં– ૧. અધર્મ પક્ષમાં પાપી સંસારી દુર્ગતિગામી જીવો ૨.ધર્મ પક્ષમાં વીતરાગ ધર્મી શ્રમણાદિ ૩.મિશ્રપક્ષમાં અન્ય મતાવલંબીનું વર્ણન કર્યું છે. (૨) બીજ વિભાજનમાં– ૧. અધર્મ પક્ષમાં અધર્મી સંસારી જીવો ૨. ધર્મ પક્ષમાં નિગ્રંથ મુનિઓ ૩. મિશ્ર પક્ષમાં શ્રમણોપાસકોનું વર્ણન કર્યું છે. (૩) ત્રીજા વિભાજનમાં– ૧. અધર્મ પક્ષમાં ૩૩ પાસંડ મત ૨. ધર્મ પક્ષમાં અહિંસા પ્રધાન ધર્મ નિરૂપક નિગ્રંથ શ્રમણોનું સૂચન છે. આ ત્રીજા વિભાજનમાં ધર્મ-અધર્મ બે પક્ષનું જ કથન છે.
આ રીતે ભિન્ન-ભિન્ન અપેક્ષાએ ધર્મ-અધર્મ પક્ષને અહીં વિવિધ રીતે સમજાવ્યા છે.
છે બીજું અધ્યયન સંપૂર્ણ
Page #161
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૩: આહાર પરિક્ષા ,
[ ૯૭]
ત્રીજું અધ્યયન * * * શો
પરિચય
*
)
આ અધ્યયનું નામ “આહારપરિજ્ઞા” છે. તેમાં બે શબ્દ છે. આહાર અને પરિજ્ઞા. આહાર- શરીરને ટકાવી રાખવા માટે જીવ જે પુગલોને ગ્રહણ કરે, તેને આહાર કહે છે.
આહારના ત્રણ ભેદ છે– સચેત, અચેત અને મિશ્ર. પૃથ્વીકાયાદિ છ કાયના જીવ સહિતના આહાર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરવા, તે સચિત્તાહાર છે. છ કાય જીવ રહિતના આહાર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરવા, તે અચિત્તાહાર છે. જીવને ગ્રાહ્ય આહાર યોગ્ય પગલોનો કેટલોક ભાગ જીવ સહિત અને કેટલોક ભાગ જીવ રહિત હોય, તે મિશ્રાહાર છે.
બીજી રીતે આહારના ત્રણ ભેદ છે– ઓજ, રોમ અને કવલ આહાર.
सरीरेणोयाहारो, तयाय फासेण लोम आहारो। पक्खेवाहारो पुण, कावलिओ होइ णायव्वो ॥
ઉત્પત્તિના પ્રથમ સમયે તૈજસ-કાશ્મણ શરીર દ્વારા જે પગલોનું ગ્રહણ થાય, તે ઓજાહાર છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી અપર્યાપ્ત કે પર્યાપ્ત અવસ્થામાં ત્વચા દ્વારા જે પુગલોનું ગ્રહણ થાય, તે લોમાહાર છે અને પર્યાપ્તાવસ્થામાં મુખમાં કે શરીરમાં ઇચ્છાપૂર્વક જે પુગલોનો પ્રક્ષેપ કરાય, તે પ્રક્ષેપાહાર છે.
જીવ અનાદિકાલીન ભવભ્રમણમાં જ્યાં જન્મ ધારણ કરે, ત્યાં તે શરીરને યોગ્ય પગલો ગ્રહણ કરીને પોતાનું શરીર બનાવે છે અને શરીરને ટકાવી રાખે છે. સંસારી પ્રત્યેક જીવ નિરંતર આહારક હોય છે, માત્ર ચાર અવસ્થામાં તે અનાહારક હોય છે– (૧) બે, ત્રણ કે ચાર સમયની વિગ્રહ ગતિમાં (૨) કેવળી સમુદ્યાતના ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં (૩) અયોગી કેવળી અવસ્થામાં (૪) સિદ્ધાવસ્થામાં.
આ રીતે સંસારી જીવોના જીવનમાં આહારક અવસ્થાની જ પ્રધાનતા છે. પરિણા- એટલે જાણકારી, બોધ, જ્ઞાન, વિવેક વગેરે. તેના બે ભેદ છે– જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. પદાર્થોના હેય–ઉપાદેયનો યથાર્થ બોધ કરવો, તે પરિજ્ઞા છે અને જ્ઞપરિજ્ઞાથી જાણ્યા પછી હેય તત્ત્વોનો ત્યાગ કરવો, તે પ્રત્યાખ્યાન પરિજ્ઞા છે.
આ અધ્યયનમાં સંસારી જીવોના આહાર સંબંધી વિવિધ માહિતી હોવાથી અધ્યયનનું આહાર પરિશા નામ સાર્થક છે.
સુત્રકારે નારકી અને દેવતાને છોડીને શેષ ઔદારિક શરીરધારી પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય,
Page #162
--------------------------------------------------------------------------
________________
૯૮
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો, આ દસ દંડકના જીવોના આહારનું નિરૂપણ કર્યું છે.
સામાન્ય રીતે પ્રત્યેક જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે પોતાના ઉત્પત્તિ સ્થાન-યોનિ સ્થાનમાં રહેલા પુદ્ગલોને જ ઓજાહાર રૂપે ગ્રહણ કરે છે. તેથી જીવોનો ઓજાહાર તે-તે જીવોની યોનિ પ્રમાણે નિશ્ચિત થાય છે અને ત્યાર પછી જીવ પોતાના શરીરની યોગ્યતા પ્રમાણે પૃથ્વી આદિ છકાય જીવોના શરીરના પુદ્ગલોને લોમાહાર કે કવલાહાર રૂપે ગ્રહણ કરે છે.
પ્રસ્તુત અધ્યયનમાં જીવોની વિવિધ યોનિઓ, તેની ઉત્પત્તિની પ્રક્રિયા અને તેની સંવૃદ્ધિમાં નિમિત્તભૂત આહારગ્રહણની પદ્ધતિનું વિશ્લેષણ છે.
આ રીતે સંસારી પ્રત્યેક જીવોનું જીવન અન્ય જીવોના આધારે જ ટકી રહ્યું છે. તેથી જ સાધકે આહારના વિષયમાં સંયમ કેળવી અનાહારક ભાવમાં સ્થિર થવા યથાશક્ય પુરુષાર્થશીલ રહેવું, તે જ આ અધ્યયનનું ઉપાદેય તત્ત્વ છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૩: આહાર પરિણા
|
]
ત્રીજું અધ્યયન : આહાર પરિજ્ઞા
|
66666666666666666666666
मध्ययन प्रारंभ:| १ सुयं मे आउसं तेणं भगवया एवमक्खायं- इह खलु आहारपरिण्णा णाम अज्झयणे, तस्स णं अयमढे- इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा सव्वओ सव्वावंति लोगंसि चत्तारि बीयकाया एवमाहिज्जति, तं जहाअग्गबीया मूलबीया पोरबीया खंधबीया । शार्थ :- बीयकाया = पी४ आय अग्गबीया = अपी४ मूलबीया - भूगजी४ पोरबीया = पर्वणी४ खंधबीया = धनी४. ભાવાર્થ:- હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે, ભગવાન શ્રી મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ-પ્રવચનમાં આહારપરિજ્ઞા નામનું એક અધ્યયન છે. તેનો ભાવ આ પ્રમાણે છે- આ લોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આદિ દિશાઓ તથા ઊર્ધ્વ આદિ વિદિશાઓમાં સર્વત્ર ચાર પ્રકારના બીજકાયવાળા જીવો હોય છે, તેનાં નામ આ પ્રમાણે છે– અઝબીજ, મૂળબીજ, પર્વબીજ અને સ્કંધબીજ. विवेयन:
પ્રસ્તુત સુત્ર ઉત્થાનિકારૂપ છે. તેમાં બીજકાયિક વનસ્પતિના મુખ્ય ચાર પ્રકારનું કથન છે. (૧) જે વનસ્પતિના અગ્રભાગમાં બીજ હોય, અગ્રભાગમાં ઉગવાની શક્તિ હોય, તે અઝબીજ છે, જેમ કે- ઘઉં, ચોખા वगेरे (२) वनस्पतिना भूभागवानी शक्ति होय, ते भूगली४ छ,भ-मनाहि. (3) हे वनस्पतिनो पर्व भाग-is, आतणीमागवानी शति डोय, ते पक्षी छ,भ3-शे२४ी माहि. (४) વનસ્પતિના સ્કંધમાં બીજ હોય, તે ઔધબીજ છે જેમ કે– વડલો, પીપળો, થોર આદિ. પૃથ્વીયોનિક વૃક્ષોનો આહાર:| २ तेसिं च णं अहाबीएणं अहावगासेणं इह एगइया सत्ता पुढविजोणिया पुढविसंभवा पुढविवक्कमा ।
__ तज्जोणिया तस्संभवा तव्वक्कमा कम्मोवगा कम्मणियाणेणं तत्थवक्कम्मा णाणाविहजोणियासु पुढवीसु रुक्खत्ताए विउद॒ति ।
ते जीवा तेसिं णाणाविहजोणियाणं पुढवीणं सिणेहमाहारैति- ते जीवा आहारेंति पुढविसरीरं आउसरीरं तेउसरीरं वाउसरीरं वणस्सइसरीरं णाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति, परिविद्धत्थं तं सरीरगं पुव्वाहारियं तयाहारियं विपरिणयं(विपरिणामियं) सारूवियकडं संतं सव्वप्पणत्ताए आहारैति।
Page #164
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
अवरे वि य णं तेसिं पुढविजोणियाणं रुक्खाणं सरीरा णाणावण्णा णाणागंधा णाणारसा णाणाफासा णाणासंठाणसंठिया णाणाविह-सरीरपोग्गल-विउव्विया; ते जीवा कम्मोववण्णगा भवतीति मक्खायं । શબ્દાર્થ :- અહીવM = પોત-પોતાના બીજ અનુસાર અહીવIIM = પોતપોતાના અવકાશ (સ્થાન)ને અનુસાર યુદ્ધવિરંમવા = પૃથ્વી પર ઉત્પન્ન થનાર પુનિવમા = પૃથ્વી પર વૃદ્ધિ પામનારા તધ્વજના = તે વિકાસ પામનારા તત્થવના = ત્યાં વૃદ્ધિ પામનારા વિદ્વત્થ = પરિવિધ્વસ્ત નષ્ટ કરાયેલું તલાયિં = ત્વચા વડે આહાર કરનારા સાવવું = પોતાના શરીરના રૂપમાં નાણાવદર રીપોલિમ્બિયા = વિવિધ પ્રકારના શરીર-પુદ્ગલોથી વિરચિત ભાવાર્થ :- બીજકાય જીવોમાંથી જે જીવ, યથાબીજ– બીજ અનુસાર, યથાવકાશ ઉત્પત્તિસ્થાન અનુસાર અર્થાત્ ભૂમિ, જળ, આકાશ, કાળ આદિના સંયોગ અનુસાર ઉત્પન્ન થવાની યોગ્યતા ધરાવે છે. તે જીવ- તે બીજથી અને તે અવકાશથી ઉત્પન્ન થાય છે અને ત્યાં જ વૃદ્ધિ પામે છે. તે જીવ–પૃથ્વીયોનિક છે, પૃથ્વી પર ઉત્પન્ન થાય છે, પૃથ્વી પર વિકાસ પામે છે.
તે પૃથ્વીયોનિક, પૃથ્વી પર ઉત્પન્ન થનારા, પૃથ્વી પર વિકાસ પામનારા તે જીવો કર્મોને આધીન થઈને, કર્મ રૂપ નિદાનથી આકર્ષિત થઈને અર્થાત્ કર્મના ઉદયથી ત્યાં(પૃથ્વી પર) જ વૃદ્ધિ પામીને વિવિધ યોનિ રૂપ પૃથ્વીમાં વૃક્ષ રૂપે જન્મ ધારણ કરે છે.
તે જીવો વિવિધ યોનિવાળી પૃથ્વીની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે જીવ ક્રમશઃ વૃદ્ધિ પામતાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ શરીરનો આહાર કરે છે, વિવિધ પ્રકારના ત્રણ-સ્થાવર જીવોના શરીરોને અચિત્ત કરે છે, તે શરીરોનો નાશ(ખંડ-ખંડ) કરે છે, પૂર્વે ગ્રહણ કરેલા તથા ત્વચા દ્વારા ગ્રહણ થતાં આહારને પૂર્ણ રૂપે પરિણત કરે છે. ત્યાર પછી તે પરિણત આહારને સર્વાત્મના ગ્રહણ કરે છે અર્થાત્ પોતાના શરીર રૂપે પરિણત કરે છે.
ત્યાર પછી તે પૃથ્વીયોનિક વૃક્ષોના શરીરો વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા તથા વિવિધ સંસ્થાનથી સંસ્થિત થાય છે. તે વિવિધ પ્રકારના શરીરો પુદ્ગલોથી બનેલા હોય છે. આ રીતે તે જીવો પોત-પોતાના કર્મોને વશ થઈને ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે. | ३ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवक्कमा तज्जोणिया तस्संभवा तव्वक्कमा कम्मोवगा कम्मणियाणेणं तत्थवक्कमा पुढविजोणिएहिं रुक्खेहिं रुक्खत्ताए विउदृति ।
__ ते जीवा तेसिं पुढविजोणियाणं रुक्खाणं सिणेहमाहारेंति, ते जीवा आहारैति पुढविसरीरं आउसरीरं तेउसरीरं वाउसरीरं वणस्सइसरीरं, णाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति, परिविद्धत्थं तं सरीरगं पुव्वाहारियं तयाहारियं विपरिणयं सारूवियकडं संत सव्वप्पणत्ताए आहारं आहारैति ।
अवरे वि य णं तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सरीरा णाणावण्णा णाणागंधा
Page #165
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૩: આહાર પરિક્ષા ,
[ ૧૦૧ ]
णाणारसा णाणाफासा णाणासंठाणसंठिया णाणाविहसरीरपोग्गलविउव्विया; ते जीवा कम्मोववण्णगा भवतीति मक्खायं । ભાવાર્થ:- શ્રી તીર્થકર દેવે કહ્યું છે કે કોઈ સત્ત–વનસ્પતિકાયિક જીવો પૃથ્વીયોનિક વૃક્ષમાં જ યોનિને પ્રાપ્ત થાય છે તે વૃક્ષમાં જ ઉત્પન્ન થાય છે, વૃક્ષમાં જ સ્થિત થાય છે, વૃક્ષમાં જ વૃદ્ધિ પામે છે. તે વૃક્ષયોનિક વૃક્ષમાં ઉત્પન્ન, વૃક્ષમાં સ્થિત અને વૃક્ષમાં વૃદ્ધિને પ્રાપ્ત કરનારા જીવો પોતાના કર્મોને આધીન થઈને, કર્મોના ઉદયથી આકર્ષિત થઈને, ત્યાં જ વૃદ્ધિ પામીને વિવિધ યોનિવાળા પૃથ્વીયોનિક વૃક્ષમાં વૃક્ષ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે પૃથ્વીયોનિક વૃક્ષોની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ શરીરનો આહાર કરે છે, વિવિધ પ્રકારના ત્રણ-સ્થાવર જીવોના શરીરોને અચેત કરે છે, તે શરીરોનો નાશ(ખંડ-ખંડ) કરે છે. તે પૂર્વે ગ્રહણ કરેલા તથા ત્વચા દ્વારા ગ્રહણ થતાં આહારને પૂર્ણ રૂપે પરિણત કરે છે ત્યાર પછી તે પરિણત આહારને સર્વાત્મના આહાર કરે છે અર્થાત્ પોતાના શરીર રૂપે પરિણત કરે છે. તે વૃક્ષયોનિક વૃક્ષ કહેવાય છે.
તે વૃક્ષયોનિક વૃક્ષોના બીજા શરીરો વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા તથા વિવિધ સંસ્થાનથી સંસ્થિત હોય છે. તેમના વિવિધ પ્રકારના શરીર, પુદ્ગલોથી બનેલા હોય છે. તે જીવો પોત-પોતાના કર્મોને વશ થઈને ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે. | ४ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवक्कमा तज्जोणिया तस्संभवा तव्वक्कमा कम्मोवगा कम्मणियाणेण तत्थवक्कमा रुक्खजोणिएसु रुक्खेसु रुक्खत्ताए विउदृति । ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सिणेहमाहरॆति,तेजीवा आहारैति पुढविसरीरं आउसरीरंतेउसरीरंवाउसरीरंवणस्सइसरीरं, णाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति परिविद्धत्थं तं सरीरगं पुव्वाहारियं तयाहारियं विपरिणयं सारूवियकडं संतं सव्वप्पणत्ताए आहारं आहारैति। अवरे वि य णं तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सरीरा णाणावण्णा जाव ते जीवा कम्मोववण्णगा भवंतीति मक्खायं । ભાવાર્થ :- શ્રી તીર્થકરદેવે કહ્યું છે કે કોઈ સત્ત્વ-વનસ્પતિકાયિક જીવો વૃક્ષયોનિક હોય છે, તે વૃક્ષમાં ઉત્પન્ન થાય છે, વૃક્ષમાં જ સ્થિત થાય છે અને વૃક્ષમાં જ વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. વૃક્ષમાં ઉત્પન્ન થનારા, તેમાં સ્થિત રહેનારા તથા તેમાં સંવૃદ્ધિ પામનારા વૃક્ષયોનિક જીવો કર્મોને આધીન થઈને, કર્મના ઉદયથી, ત્યાં જ વૃદ્ધિ પામીને વૃક્ષયોનિક વૃક્ષમાં વૃક્ષ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો વૃક્ષયોનિક વૃક્ષોની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત તે જીવ ક્રમશઃ વૃદ્ધિ પામતાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને વનસ્પતિનાં શરીરોનો પણ આહાર કરે છે. તે વિવિધ પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના શરીરને અચેત કરે છે, તે શરીરોનો નાશ(ખંડ-ખંડ) કરે છે. પૂર્વે ગ્રહણ કરેલા અને ત્વચા દ્વારા ગ્રહણ થતા આહારને પૂર્ણપણે પરિણત કરે છે, ત્યાર પછી તે પરિણત આહારને સર્વાત્મના ગ્રહણ કરે છે અર્થાત્ પોતાના શરીર રૂપે પરિણત કરે છે. તે વૃક્ષયોનિક વૃક્ષોનાં વિવિધ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા બીજા શરીર(મૂળ, કંદ, અંધાદિ) હોય છે. તે જીવો કમોદય વશ વૃક્ષયોનિક વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે, આ પ્રમાણે શ્રી તીર્થંકરદેવે કહ્યું છે. | ५ अहावरं परक्खायं- इहेगइया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवक्कमा
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
तज्जोणिया तस्संभवा तव्वक्कमा कम्मोवगा कम्मणियाणेणं तत्थवक्कम्मा रुक्खजोणिएसु रुक्खेसु मूलत्ताए कंदत्ताए खंधत्ताए तयत्ताए सालत्ताए पवालत्ताए पत्तत्ताए पुप्फत्ताए फलत्ताए बीयत्ताए विउट्टंति, ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सिणेहमाहारैति, ते जीवा आहारैति पुढविसरीरं आउसरीरं तेउसरीरं वाउसरीरं वणस्सइसरीरं, णाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति, परिविद्धत्थं तं सरीरगं जाव सारूवियकडं संतं सव्वप्पणत्ताए आहारं आहारैति । अवरे वि य णं तेसिं रुक्खजोणियाणं मूलाणं कंदाणं खंधाणं तयाणं सालाणं पवालाणं जाव बीयाणं सरीरा णाणावण्णा णाणागंधा जाव णाणाविहसरीरपोग्गलविउव्विया, ते जीवा कम्मोववण्णगा भवतीति मक्खायं । ભાવાર્થ :- શ્રી તીર્થંકરદેવે કહ્યું છે કે કોઈ સત્ત્વ-વનસ્પતિકાયિક જીવો વૃક્ષયોનિક હોય છે, તેઓ વૃક્ષમાં જ ઉત્પન્ન થાય છે, વૃક્ષમાં જ સ્થિત રહે છે, વૃક્ષમાં જ સંવર્ધિત થતાં રહે છે. તે વૃક્ષયોનિક જીવ વૃક્ષમાં ઉત્પન્ન, સ્થિત અને સંવૃદ્ધ થઈને કર્મોને આધીન થઈને, કર્મના ઉદયથી ત્યાં જ વૃદ્ધિ પામીને વૃક્ષયોનિક વૃક્ષોમાં મૂળ, કંદ, સ્કંધ, ત્વચા(છાલ), શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજના રૂપમાં ઉત્પન્ન થાય છે. તે જીવ તે વૃક્ષયોનિક વૃક્ષોની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત તે જીવ પૃથ્વી, જળ, તેઉ, વાયુ અને વનસ્પતિ શરીરનો આહાર કરે છે. તે જીવ વિવિધ પ્રકારના ત્રસ અને સ્થાવર જીવોના(સચેત શરીરમાંથી રસ ખેંચી તેના) શરીરને અચેત કરે છે, તે શરીરોનો નાશ(ખંડ-ખંડ) કરે છે. પૂર્વે ગ્રહણ કરેલા અને ત્વચા દ્વારા ગ્રહણ થતાં આહારને પૂર્ણપણે પરિણત કરે છે, ત્યાર પછી તે પરિણત આહારને સર્વાત્મના ગ્રહણ કરે છે અર્થાત્ પોતાના શરીર રૂપે પરિણત કરે છે. તે વૃક્ષયોનિક મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજરૂપ જીવોનાં બીજા પણ શરીરો હોય છે, તે વિવિધ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા તથા વિવિધ પ્રકારના સંસ્થાનથી સંસ્થિત હોય છે. તે વિવિધ પ્રકારના પુદ્ગલોથી બનેલા હોય છે. આ જીવો કર્મોદયવશ ત્યાં ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે શ્રી તીર્થંકરદેવે કહ્યું છે.
વિવેચનઃ
૧૦૨
પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીયોનિક(પૃથ્વી રૂપ ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન) વૃક્ષોના આહારનું કથન છે. કોઈ પણ વનસ્પતિ પોતાની યોગ્યતા પ્રમાણે તથાપ્રકારના બીજમાંથી, અનુકૂળ ક્ષેત્ર, કાળ, પાણી, માટી આદિનો સંયોગ પામીને ઉત્પન્ન થાય છે.
મહાવીË :- યથાબીજ. જે બીજમાંથી જેવા પ્રકારની વનસ્પતિને ઉત્પન્ન થવાની યોગ્યતા હોય, તે બીજમાંથી તે જ વનસ્પતિ ઉત્પન્ન થાય છે. જેમ કે– આંબાની ગોઠલીમાંથી આમ્રવૃક્ષ ઉત્પન્ન થાય છે, વડના બીજમાંથી વટવૃક્ષ ઉત્પન્ન થાય છે.
અહાવાલેળ :- યથાવકાશ. જે વનસ્પતિને જે ક્ષેત્ર, કાળ, જલ, હવા આદિ બાહ્ય સંયોગોની આવશ્યકતા હોય, તે-તે સંયોગોને પ્રાપ્ત કરીને જ તે વનસ્પતિ વિકાસ પામે છે.
મ્મોવા, મળિયાનેળ :- કર્મને વશ થઈને, કર્મના ઉદયથી. વનસ્પતિકાયિક આદિ વિવિધ પ્રકારના જીવોની ઉત્પત્તિ માટે ક્ષેત્ર, કાલ આદિ બાહ્ય નિમિત્ત છે અને તે જીવના તથાપ્રકારના કર્મો, તેનું અંતરંગ કારણ છે. કોઈ પણ જીવ પોતાના પૂર્વકૃત કર્મોને વશ થઈને, કર્મરૂપ નિદાનથી આકર્ષિત થઈને
For Private Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૩: આહાર પરિક્ષા
૧૦૩]
અર્થાત્ તે-તે ગતિ-જાતિ આદિ નામ કર્મના ઉદયથી તે-તે જીવ તે વનસ્પતિ રૂપે ઉત્પન્ન થાય છે. આહાર ગ્રહણ પદ્ધતિ જે જીવ જે યોનિમાં–ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે, તે ક્ષેત્રમાં રહેલા પુગલોને તે સર્વ પ્રથમ આહાર રૂપે ગ્રહણ કરે છે. સૂત્રકારે વિવિધ યોનિ–ઉત્પત્તિસ્થાન તથા તેના દ્વારા ગ્રહણ થતાં પ્રથમ આહારની અપેક્ષાએ ચાર-ચાર આલાપકનું કથન કર્યું છે. જેમ કે(૧) કોઈક જીવ પૃથ્વીયોનિક વૃક્ષ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવની પૃથ્વીરૂપ યોનિ હોવાથી સહુ પ્રથમ પૃથ્વીની સ્નિગ્ધતાનો આહાર કરે છે, જેમ કે પૃથ્વી પર ઉગેલું આમ્ર વૃક્ષ. (૨) કોઈક જીવ પૃથ્વીયોનિક વૃક્ષમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવની યોનિ પૃથ્વીયોનિક વૃક્ષ હોવાથી તે જીવ સહુ પ્રથમ પૃથ્વીયોનિક વૃક્ષની સ્નિગ્ધતાનો આહાર કરે છે. જેમ કે પૃથ્વી પર ઊગેલા એક વૃક્ષના આધારે ઉગતું બીજું વૃક્ષ. (૩) કોઈક જીવ વૃક્ષયોનિક વૃક્ષમાં વૃક્ષ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવની યોનિ વૃક્ષયોનિક વૃક્ષ હોવાથી તે જીવ સહુ પ્રથમ વૃક્ષયોનિક વૃક્ષની સ્નિગ્ધતાનો આહાર કરે છે. જેમ કે આંબાના વૃક્ષના આધારે ઊગતું અન્ય આમ્રવૃક્ષ. (૪) કોઈક જીવ વૃક્ષયોનિક વૃક્ષમાં તેના મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજા રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવની યોનિ વૃક્ષયોનિક વૃક્ષ જ હોવાથી તે જીવ સહુ પ્રથમ તે વૃક્ષની સ્નિગ્ધાતાનો આહાર કરે છે.
સમગ્ર વૃક્ષનો એક મુખ્ય જીવ હોય છે, તે મુખ્ય જીવને આશ્રિત વૃક્ષના વિભાગ રૂપ મૂળ, કંદાદિમાં અન્ય-અન્ય જીવો ઉત્પન્ન થાય છે. તે વૃક્ષના આશ્રયે ઉત્પન્ન થયા હોવાથી સર્વ પ્રથમ વૃક્ષની સ્નિગ્ધતાનો આહાર કરે છે.
આ રીતે કોઈ પણ જીવ સર્વ પ્રથમ પોતાના ઉત્પત્તિ સ્થાનમાંથી જ પુદ્ગલોને આહાર રૂપે ગ્રહણ કરે છે, તે તેનો ઓજાહાર છે. તે જીવ ક્રમશઃ શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થાય અને ત્યાર પછી તે ત્વચા દ્વારા લોમાહારને ગ્રહણ કરે છે. તે જીવની આસપાસ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ કે વનસ્પતિના શરીરોના જે-જે પુગલો હોય, તેમાંથી જીવ પોતાની યોગ્યતા અનુસાર તે-તે પુદ્ગલોને આહાર રૂપે ગ્રહણ કરે છે. ત્ર-સ્થાવર જે જીવોના શરીરમાંથી સારભાગને એટલે રસને ચૂસે છે, તે જીવોના શરીર અચેત થઈ જાય છે, તે શરીર ખંડ-ખંડ થઈને નાશ પામે છે. ગ્રહણ કરેલા તે પુગલોને જીવ પોતાના શરીર રૂપે પરિણત કરે છે. આ રીતે આહાર ગ્રહણથી અને તેના પરિણમનથી વનસ્પતિના શરીરની વૃદ્ધિ થાય છે.
વનસ્પતિના જીવો જે પ્રકારના વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળી પૃથ્વી આદિનો આહાર કરે છે. તે પ્રમાણે તે વનસ્પતિના વર્ણાદિમાં વિવિધ આકાર અને પ્રકારનું સર્જન થાય છે.
સંક્ષેપમાં કોઈ પણ જીવની ઉત્પત્તિ, સ્થિતિ, સંવૃદ્ધિ, તેના વિવિધ વર્ણાદિ, આકાર–પ્રકારાદિ સર્વ બાબતો જીવોના કર્માનુસાર અને આહાર આદિના સંયોગ અનુસાર જ થાય છે. તેમાં ઈશ્વર આદિ કોઈ નિમિત્ત નથી. વૃક્ષયોનિક અધ્યારુહનો આહાર:
६ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवक्कमा तज्जोणिया तस्संभवा तव्वक्कमा कम्मोवगा कम्मणियाणेणं तत्थवक्कमा रुक्ख
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૦૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
जोणिएहिं रुक्खेहिं अज्झारुहत्ताए विउदृति । ते जीवा रुक्खजोणियाणं रुक्खाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेति पुढविसरीरं जाव सारूवियकडं संतं सव्वप्पणाए आहारं आहारैति, अवरे वि य णं तेसिं रुक्खजोणियाणं अज्झारुहाणं सरीराणाणावण्णा जाव मक्खाय । શબ્દાર્થ:- મારા = અધ્યારુહ રૂપે-કલમ કરવાથી ઊગતા વૃક્ષ, લતા આદિ રૂપે. ભાવાર્થ :- શ્રી તીર્થકર દેવે વનસ્પતિકાયના સંબંધમાં અન્ય પણ કથન કર્યું છે– આ વનસ્પતિકાયિક જીવોમાંથી કેટલાક વૃક્ષયોનિક જીવો વૃક્ષમાં જ ઉત્પન્ન થાય છે, વૃક્ષમાં જ સ્થિત થાય છે, વૃક્ષમાં જ વૃદ્ધિ પામે છે. આ રીતે વૃક્ષમાં જ ઉત્પન્ન, સ્થિત અને સંવર્ધિત તે વૃક્ષયોનિક જીવો કર્મના ઉદયને વશ થઈને, કર્મના ઉદયથી ત્યાં જ વૃદ્ધિ પામીને વૃક્ષયોનિક વૃક્ષમાં અધ્યારુહ-કલમ કરવાથી ઊગતા વૃક્ષ કે લતા રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો વૃક્ષયોનિક વૃક્ષની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત પૃથ્વી, પાણી વાવ વનસ્પતિ શરીરનો આહાર કરે છે યાવતું તે-તે પુદ્ગલોને સર્વાત્મના પોતાના શરીર રૂપે પરિણત કરે છે.
તે વૃક્ષયોનિક અધ્યારુહ-કલમથી ઊગતા વૃક્ષ-વેલાદિના બીજા પણ શરીરો હોય છે. તે વિવિધ વર્ણાદિવાળા યાવત વિવિધ પુદ્ગલોથી બનેલા હોય છે. તે જીવો પોત-પોતાના કર્માનુસાર ત્યાં ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે શ્રી તીર્થકરોએ કહ્યું છે. | ७ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता अज्झारुहजोणिया अज्झारुहसंभवा जाव कम्मणियाणेणं तत्थवक्कमा रुक्खजोणिएसु अज्झारुहेसु अज्झारुहत्ताए विउटुंति, ते जीवा तेसिं रुक्खजोणियाणं अज्झारुहाणं सिणेहमाहारेंति, ते जीवा आहारैति पुढविसरीरं जाव सारूवियकडं संतं सव्वप्पणाए आहारं आहारैति, अवरे वि य णं तेसिं अज्झारुहजोणियाणं सरीरा णाणावण्णा जाव मक्खायं । ભાવાર્થ :- શ્રી તીર્થકરોએ વનસ્પતિકાયના સંબંધમાં અન્ય પણ કથન કર્યું છે- આ વનસ્પતિકાયિક જીવોમાંથી કેટલાક અધ્યારુહ- વૃક્ષ પર ચઢતી વેલ યોનિક જીવો વેલ રૂપે ઉત્પન્ન થાય છે યાવતુ તે જીવ પોતાના કર્મના ઉદયથી ત્યાં વૃદ્ધિ પામીને વૃક્ષયોનિક વેલમાં વેલ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો વૃક્ષયોનિક વેલની સ્નિગ્ધતાનો આહાર કરે છે. ત્યાર પછી તે જીવો પૃથ્વી આદિના શરીરનો આહાર કરે છે યાવતું તે-તે પુગલોને સર્વાત્મના પોતાના શરીર રૂપે પરિણત કરે છે.
તે વેલયોનિક જીવોના અન્ય શરીરો પણ હોય છે. તે વિવિધ વર્ણાદિવાળા હોય છે યાવત્ તે પ્રમાણે શ્રી તીર્થકરોએ કહ્યું છે. |८ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता अज्झारुहजोणिया अज्झारुहसंभवा जाव कम्मणियाणेणं तत्थवक्कमा अज्झारुहजोणिएसु अज्झारुहेसु अज्झारुहत्ताए विउलृति, ते जीवा तेसिं अज्झारुहजोणियाणं अज्झारुहाणं सिणेहमाहारेति, ते जीवा आहारैति पुढविसरीरं जाव सारूवियकडं संत आहारे सव्वप्पणाए आहारति, अवरे वि य णं तेसिं अज्झारुहजोणियाणं अज्झारुहाणं सरीरा णाणावण्णा जाव मक्खायं ।
Page #169
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૩: આહાર પરિણા
૧૦૫ ]
ભાવાર્થ :- શ્રી તીર્થકર દેવે વનસ્પતિકાયના સંબંધમાં અન્ય કથન પણ કર્યું છે. આ વનસ્પતિકાયિક જીવોમાંથી કેટલાક જીવો અધ્યારુહ–વેલયોનિક, વેલમાંથી ઉત્પન્ન થાવતુ પોતાના કર્મના ઉદયથી, ત્યાં જ વૃદ્ધિ પામીને વેલયોનિક વેલમાં અન્ય વેલરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો વેલયોનિક વેલની સ્નિગ્ધતાનો આહાર કરે છે. ત્યાર પછી તે જીવો ક્રમશઃ વૃદ્ધિ પામતાં પૃથ્વી આદિના શરીરનો આહાર કરે છે યાવત તે-તે પુગલોને સર્વાત્મના પોતાના શરીર રૂપે પરિણત કરે છે.
તે અધ્યારુહયોનિક અધ્યારુહના(વેલયોનિક વેલના) બીજા પણ શરીરો હોય છે. તે વિવિધ વર્ણવાળા યાવત્ પોત-પોતાના કર્માનુસાર ત્યાં ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે શ્રી તીર્થકરોએ કહ્યું છે.
९ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता अज्झारुहजोणिया अज्झारुहसंभवा जाव कम्मणियाणेणं तत्थवक्कमा अज्झारुहजोणिएसु अज्झारुहेसु मूलत्ताए जाव बीयत्ताए विउदृति, ते जीवा तेसिं अज्झारुहजोणियाणं अज्झारुहाणं सिणेहमाहारेति जाव अवरे वि य णं तेसिं अज्झारुहजोणियाणं मूलाणं जाव बीयाणं सरीरा णाणावण्णा जाव मक्खायं। ભાવાર્થ:- શ્રી તીર્થકરોએવનસ્પતિકાયના સંબંધમાં અન્ય પણ કથન કર્યું છે કે આ વનસ્પતિકાયિકજીવોમાંથી કેટલાક અધ્યાયોનિક જીવો અધ્યારુહમાં ઉત્પન્ન થાય છે યાવતું કર્મના ઉદયથી ત્યાં વૃદ્ધિ પામીને અધ્યાયોનિક અધ્યારુહમાં(કલમથી થતાં વૃક્ષમાં) મૂળપણે યાવતુ બીજપણે ઉત્પન્ન થાય છે. તે જીવો તે અધ્યારુહયોનિક અધ્યારુહની સ્નિગ્ધતાનો આહાર કરે છે યાવત્ અધ્યારુહયોનિક મૂળ યાવતુ બીજના અન્ય શરીરો પણ હોય છે. તે વિવિધ વર્ણવાળા યાવતુ પોત-પોતાના કર્માનુસાર ત્યાં ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે શ્રી તીર્થકરોએ કહ્યું છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં વૃક્ષયોનિક અધ્યારુહના આહારનું નિરૂપણ છે. अज्झारुह :- वृक्षेषु उपर्युपरि अध्यारोहन्तीत्यध्यारुहाः । वृक्षोपरिजाता वृक्षा इत्यभिधीयन्ते, ते च વીવૃક્ષપ્રધાન - વૃક્ષની ઉપર ચઢનારા વૃક્ષ કે લતાઓને અધ્યારુહ કહે છે અર્થાત્ વૃક્ષની ઉપર કલમથી ઊગતા વૃક્ષ તથા વેલાઓને અધ્યારુહ કહે છે. તેના પણ ચાર આલાપક થાય છે– (૧) વૃક્ષયોનિક અધ્યારુહ રૂપે (૨) વૃક્ષયોનિક અધ્યારુહમાં અધ્યારુહ રૂપે (૩) અધ્યાયોનિક અધ્યારુહમાં અધ્યારુહ રૂપે (૪) અધ્યારુહ યોનિક અધ્યારુહના મૂળ, કંદ, અંધાદિ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ પોતાના યોનિઉત્પત્તિસ્થાન પ્રમાણે સર્વ પ્રથમ ઓજ આહાર ગ્રહણ કરે છે અને ત્યાર પછી તે જીવોની યોગ્યતા પ્રમાણે પૃથ્વી આદિ કોઈ પણ જીવોના શરીરના પુગલોને, લોમાહાર રૂપે ગ્રહણ કરીને પોતાના શરીરની પુષ્ટિ કરે છે. પૃથ્વીયોનિક તૃણાદિનો આહાર:|१० अहावरं पुरक्खायं- इहेगइया सत्ता पुढविजोणिया पुढविसंभवा जावणाणाविह जोणियासु पुढवीसु तणत्ताए विउम॒ति । ते जीवा तेसिं णाणाविहजोणियाणं पुढवीणं सिणेहमाहारेंति जाव ते जीवा कम्मोववण्णगा भवंतीति मक्खायं ।
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
एवं पुढविजोणिएसु तणेसु तणत्ताए विउटुंति जाव मक्खायं । एवं तणजोणिएसु तणेसुतणत्ताए विउति जाव मक्खायं । एवं तणजोणिएसुतणेसु मूलत्ताए जावबीयत्ताए विउदृति, ते जीवा जाव एवमक्खायं ।
एवं ओसहीण वि चत्तारि आलावगा । एवं हरियाण वि चत्तारि आलावगा। ભાવાર્થ :- શ્રી તીર્થંકરદેવે વનસ્પતિકાયિક જીવોના સંબંધમાં અન્ય પણ કથન કર્યું છે– (૧) આ વનસ્પતિકાયિક જીવોમાંથી કેટલાક પૃથ્વીયોનિક હોય છે. તે પૃથ્વીથી જ ઉત્પન્ન થાય છે, પૃથ્વીમાં જ સ્થિત થઈને, તેમાં વૃદ્ધિ પામે છે. આ રીતે પૃથ્વીમાં જ ઉત્પન્ન, સ્થિત અને સંવૃદ્ધ તે જીવ પોતાના કર્મના ઉદયને વશ થઈને વિવિધ જાતિવાળી પૃથ્વીઓ પર તૃણરૂપે ઉત્પન્ન થાય છે. તે તૃણના જીવો તે વિવિધ જાતિવાળી પૃથ્વીની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત ક્રમશઃ વૃદ્ધિ પામતા તે જીવો પૃથ્વીથી લઈને વનસ્પતિ સુધીના શરીરોનો આહાર કરે છે યાવતુ પોત-પોતાના કર્માનુસાર ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ સર્વ કથન પૂર્વવત્ જાણવું. આ પ્રમાણે શ્રી તીર્થંકર પ્રભુએ કહ્યું છે.
(૨) કેટલાક વનસ્પતિકાયિક જીવો પૃથ્વીયોનિક તૃણોમાં તૃણ રૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં સ્થિત અને સંવદ્ધ થાય છે. તે પૃથ્વીયોનિક તણોના શરીરની સ્નિગ્ધતાનો આહાર કરે છે, ઇત્યાદિ સમસ્ત વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ.
(૩) કેટલાક વનસ્પતિકાયિક જીવો તૃણ યોનિક તૃણોમાં તૃણરૂપે ઉત્પન્ન થાય છે, ત્યાં સ્થિત રહે છે અને ત્યાં જ સંવૃદ્ધ થાય છે. તે જીવ તૃણયોનિક તૃણોના શરીરની સ્નિગ્ધતાનો આહાર ગ્રહણ કરે છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ.
(૪) કેટલાક વનસ્પતિકાયિક જીવો તણયોનિક તૃણોનાં મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજરૂપે ઉત્પન્ન થાય છે, ત્યાં સ્થિત અને સંવૃદ્ધ થાય છે. તે જીવો તે તૃણયોનિક તૃણોની સ્નિગ્ધતાનો આહાર કરે છે. શેષ સમસ્ત વર્ણન પણ પૂર્વવત્ જાણવું જોઈએ.
આ રીતે ઔષધિ (ધાન્ય) રૂપમાં ઉત્પન્ન(વનસ્પતિકાયિક) જીવોના પણ ચાર આલાપક જાણવા. આ રીતે હરિતકાય (ભાજી) રૂપે ઉત્પન્ન વનસ્પતિકાયિક જીવોના પણ ચાર આલાપક થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીયોનિક તૃણ, ઔષધિ અને હરિતકાયના આહારનું કથન છે. તેમાં પણ પૂર્વવત્ ચાર-ચાર આલાપક છે– (૧) કેટલાક જીવો પૃથ્વીયોનિક ઔષધિ રૂપે(ધાન્યની ફસલ રૂપે) ઉત્પન્ન થાય છે. તે જીવ સહુ પ્રથમ પૃથ્વીની સ્નિગ્ધતાનો આહાર કરે છે. (૨) કેટલાક જીવો પૃથ્વીયોનિક ઔષધિમાં ઔષધિરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો સહુ પ્રથમ પૃથ્વીયોનિક ઔષધિની સ્નિગ્ધતાનો આહાર કરે છે. (૩) કેટલાક જીવો ઔષધિયોનિક ઔષધિમાં ઔષધિરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો સહુ પ્રથમ ઔષધિયોનિક ઔષધિની સ્નિગ્ધતાનો આહાર કરે છે. (૪) કેટલાક જીવો ઔષધિયોનિક ઔષધિમાં મૂળ, કંદ, સ્કંધ, આદિ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો સહુ પ્રથમ ઔષધિયોનિક ઔષધિની સ્નિગ્ધતાનો આહાર કરે છે.
૧. અનેકવિધ પૃથ્વીયોનિક હરિતકાયરૂપે, ૨. પૃથ્વીયોનિક હરિતકામમાં હરિતકાયરૂપે ૩. હરિતયોનિક હરિતકામાં હરિતકાયરૂપે અને ૪. હરિત યોનિક હરિતકાયના મૂળ, કંદ, આદિ રૂપે ઉત્પન્ન
Page #171
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૩: આહાર પરિક્ષા ,
[ ૧૦૭ ]
થાય છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. ત્યાર પછી તે જીવો પૃથ્વી આદિ કોઈ પણ જીવોના શરીરનો આહાર ગ્રહણ કરીને પોતાના શરીરને પુષ્ટ કરે છે. પૃથ્વીયોનિક કુહણાદિનો આહાર:११ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता पुढविजोणिया पुढविसंभवा जाव कम्मणियाणेणं तत्थवक्कमा णाणाविहजोणियासु पुढवीसु आयत्ताए वायत्ताए कायत्ताए कुहणत्ताए कंदुकत्ताए उव्वेहणियत्ताए णिव्वेहणियत्ताए सच्छत्ताए छत्तगत्ताए वासाणियत्ताए कूरत्ताए विउम॒ति । ते जीवा तेसिं णाणाविहजोणियाणं पुढवीणं सिणेहमाहारैति, ते जीवा आहारंति पुढविसरीरं जाव संत, अवरे वि य णं तेसिं पुढविजोणियाणं आयाण जाव कूराण सरीरा णाणावण्णा जाव मक्खायं । एक्को चेव आलावगो, सेसा तिण्णि णत्थि ।। શબ્દાર્થ:- સત્તા = આય નામની વનસ્પતિમાં ૩ળેëયત્તા = ઉપેહણી નામની વનસ્પતિમાં. ભાવાર્થ :- શ્રી તીર્થંકરદેવે વનસ્પતિકાયના સંબંધમાં અન્ય પણ કથન કર્યું છે કે આ વનસ્પતિકાયિક જીવોમાંથી કેટલાક જીવો પૃથ્વીયોનિક હોય છે, તે પૃથ્વીથી ઉત્પન્ન થાય છે, પૃથ્વી પર જ રહે છે અને તેના પર વૃદ્ધિ પામે છે. તે પૃથ્વીયોનિક વનસ્પતિના જીવો સ્વકર્મોદયવશ, કર્મના ઉદયથી જ ત્યાં આવીને ઉત્પન્ન થાય છે. તે વિવિધ જાતિવાળી પૃથ્વીઓ પર આય, વાય, કાય, કુહણા, કંદુક, ઉપેહણી, નિર્વેહણી, સછત્રક, છત્રક, વાસાની અને કૂર નામની વનસ્પતિ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો વિવિધ યોનિઓવાળી પૃથ્વીની સ્નિગ્ધતાનો આહાર કરે છે, તે ઉપરાંત ક્રમશઃ વૃદ્ધિ પામતા તે જીવો પૃથ્વીકાય આદિ છએ કાયના જીવોના શરીરનો આહાર કરે છે. પહેલા તેનો રસ ખેંચીને તેને અચેત કરે છે, પછી તેને પોતાના રૂપમાં પરિણત કરે છે. તે પૃથ્વીયોનિક (વિવિધ પૃથ્વીઓથી ઉત્પન્ન) આય નામની વનસ્પતિથી લઈને કૂર વનસ્પતિ સુધીના જીવોના વિભિન્ન વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આકાર-પ્રકારવાળા તથા વિવિધ મુદ્દગલોથી રચિત બીજા શરીરો પણ હોય છે. તે જીવો પોત-પોતાના કર્મના ઉદયથી જ જન્મ ધારણ કરે છે. આ પ્રમાણે શ્રી તીર્થકરોએ કહ્યું છે. આ જીવોનો એક જ આલાપક છે, શેષ ત્રણ આલાપક નથી. વિવેચન :
પૃથ્વીયોનિક આય, વાય, કુહણક આદિ વનસ્પતિ સર્વ પ્રથમ પૃથ્વીનો આહાર કરે છે. તે વનસ્પતિના આશ્રયે કોઈ વનસ્પતિ જીવ ઉત્પન્ન થતા ન હોવાથી તેનો એક જ આલાપક છે.
સુત્રોક્ત વનસ્પતિના નામો અપરિચિત છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ વનસ્પતિના આવા પ્રકારના નામો પ્રાપ્ત થાય છે. ઉદકયોનિક વૃક્ષનો આહાર:१२ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता उदगजोणिया उदगसंभवा जाव कम्म णियाणेणं तत्थवक्कमा णाणाविहजोणिएसु उदएसु रुक्खत्ताए विउद्भृति, ते जीवा तेसिं णाणाविहजोणियाणं उदगाणं सिणेहमाहारैति, ते जीवा आहारैति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं उदगजोणियाणं रुक्खाणं सरीरा णाणावण्णा
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
जाव मक्खायं, जहा पुढविजोणियाणं रुक्खाणं चत्तारि गमा । अज्झारुहाण वि तहेव, तणाणं, ओसहीणं, हरियाणं चत्तारि आलावगा भाणियव्वा एक्केक्के । ભાવાર્થ :- શ્રી તીર્થંકરપ્રભુએ વનસ્પતિકાય સંબંધી અન્ય પણ કથન કર્યું છે કે આ વનસ્પતિકાયિક જીવોમાંથી કેટલીક ઉદકયોનિક(જળમાં ઉત્પન્ન થનારી) વનસ્પતિઓ હોય છે, જે જળમાં જ ઉત્પન્ન થાય છે, જળમાં જ રહે છે અને તેમાં જ વધે છે. તે ઉદકયોનિક વનસ્પતિ જીવ પૂર્વકૃત કર્મોદયવશ, કર્મોના ઉદયથી જ તેમાં આવે છે અને વિવિધ પ્રકારની જાતિઓવાળા પાણીમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો વિવિધપ્રકારની જાતિવાળા જળની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત તે જીવો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને વનસ્પતિકાયનાં શરીરોનો આહાર કરે છે. તે જલયોનિક વૃક્ષોનાં વિભિન્ન વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનવાળા તથાવિવિધ પુદ્ગલોથી રચિત બીજા શરીરો પણ હોય છે. તે જીવો સ્વકર્મોદયવશ જ જલયોનિક વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે. જેમ પૃથ્વીયોનિક વૃક્ષના ચાર ભેદના ચાર-ચાર આલાપક કહ્યા છે. તેમ જલયોનિક વૃક્ષોના પણ ચાર આલાપક થાય. તે જ રીતે અધ્યારુહ, તૃણ, ઔષધિ અને હરિતના પણ ચાર-ચાર આલાપક કહેવા જોઈએ.
વિવેચન :
૧૦૮
પ્રસ્તુત સૂત્રમાં ઉદકયોનિક વૃક્ષ વગેરેના ભેદ તથા તેના આહારનું કથન છે.
જલને આશ્રયે ઉત્પન્ન થતી વનસ્પતિ ઉદકયોનિક વૃક્ષાદિ કહેવાય છે. પૃથ્વીયોનિક વૃક્ષાદિની જેમ ઉદકયોનિક વૃક્ષાદિના પાંચ ભેદ છે– (૧) ઉદકયોનિક વૃક્ષ (૨) ઉદકયોનિક અધ્યારુહ (૩) ઉદકયોનિક તૃણ (૪) ઉદકયોનિક ઔષધિ અને (૫) ઉદકયોનિક હરિતકાય. દરેકના પૂર્વવત્ ચાર-ચાર આલાપક છે, જેમ કે– ૧. ઉદકયોનિક વૃક્ષ રૂપે ઉત્પન્ન થતાં જીવો સર્વ પ્રથમ જલની સ્નિગ્ધતાનો આહાર કરે છે. ૨. ઉદકયોનિક વૃક્ષમાં વૃક્ષ રૂપે ઉત્પન્ન થતાં જીવો સર્વ પ્રથમ ઉદકયોનિક વૃક્ષની સ્નિગ્ધતાનો આહાર કરે છે. ૩. વૃક્ષયોનિક વૃક્ષમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થતાં જીવો સર્વ પ્રથમ વૃક્ષની સ્નિગ્ધતાનો આહાર કરે છે ૪. તે વૃક્ષમાં મૂળ, કંદ, સ્કંધાદિ રૂપે ઉત્પન્ન થતાં જીવો સર્વ પ્રથમ વૃક્ષની સ્નિગ્ધતાનો આહાર કરે છે.
ત્યાર પછી તે જીવો પોત-પોતાની યોગ્યતા અનુસાર પૃથ્વી આદિ કોઈ પણ શરીરના પુદ્ગલોને ગ્રહણ કરીને પોતાના શરીરની પુષ્ટિ કરે છે.
તે જ રીતે ઉદકયોનિક અધ્યારુહ આદિના ચાર-ચાર આલાપક તથા તેનો આહાર જાણવો જોઈએ. ઉદકયોનિક સેવાળાદિનો આહાર:
१३ अहावरं पुरक्खायं - इहेगइया सत्ता उदगजोणिया जाव कम्मणियाणेणं तत्थवक्कमा णाणाविहजोणिएसु उदगत्ताए अवगत्ताए पणगत्ताए सेवालत्ताए कलंबुगत्ताए हढत्ताए कसेरुयत्ताए कच्छभाणियत्ताए उप्पलत्ताए पउमत्ताए कुमुदत्ताए णलिणत्ताए सुभगत्ताए सोगंधियत्ताए पोंडरियत्ताए महापोंडरियत्ताए सयपत्तत्ताए सहस्सपत्तत्ताए एवं कल्हारत्ताए कोकणयत्ताए अरविंदत्ताए तामरसत्ताए भिसत्ताए भिसमुणालत्ताए पुक्खलत्ताए पुक्खलच्छिभगत्ताए विउट्टंति, ते जीवा तेसिं णाणाविहजोणियाणं उदगाणं सिणेहमाहारेंति, ते जीवा आहारैति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं उदगाणं
For Private Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૩ : આહાર પરિક્ષા
जाव पुक्खलच्छिभगाणं सरीरा णाणावण्णा जाव मक्खायं, एक्को चेव आलावगो । ભાવાર્થ:- શ્રી તીર્થંકર ભગવાને વનસ્પતિકાયના સંબંધમાં અન્ય પણ કથન કર્યું છે– આ વનસ્પતિકાયિક જીવોમાંથી કેટલાક જીવો ઉદકયોનિક હોય છે. જે જળમાં ઉત્પન્ન થાય છે, ત્યાં જ રહે છે અને ત્યાં જ સંવૃદ્ધિ પામે છે. તે જીવો પોતાના કર્મોને વશ થઈને, કર્મોના ઉદયથી અનેક પ્રકારની જાતિવાળા પાણીમાં ७६, अवड, पन, सेवाण, सम्जुङ, हड, डसे३ड, अच्छलाडि, उत्पस, पद्म, डुभुह, नलिन, सुभग, सौगंधि, पुंडरीड, महापुंडरीड, शतपत्र, सहस्रपत्र, उल्हार, डोटुनह, अरविन्छ, तामरस, लिस, ભિસમૃણાલ, પુષ્કર, પુષ્કરાક્ષિભગના રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો વિવિધ જાતિવાળા જળની સ્નિગ્ધતાનો આહાર કરે છે તે ક્રમશઃ વૃદ્ધિ પામતાં પૃથ્વીકાય આદિનાં શરીરોનો પણ આહાર કરે છે. તે જલયોનિક વનસ્પતિઓના ઉદકથી લઈને પુષ્કરાક્ષિભગ સુધી જે નામ બતાવવામાં આવ્યા છે, તેનાં વિભિન્ન વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન(અવયવ રચના)થી યુક્ત તથા અનેકવિધ પુદ્દગલોથી રચિત બીજાં શરીરો પણ હોય છે. તે બધા જીવો સ્વકૃત કર્માનુસાર આ જીવોમાં ઉત્પન્ન થાય છે, આ પ્રમાણે તીર્થંકરદેવે કહ્યું છે. આમાં કેવળ એક જ આલાપક હોય છે.
विवेयन :
જલને આશ્રિત ઉત્પન્ન થતી સેવાળ આદિ વનસ્પતિઓની જલ યોનિ હોવાથી તે જીવ સર્વ પ્રથમ જલનો આહાર કરે છે. તે જીવોને આશ્રિત અન્ય વનસ્પતિઓ ઉગતી ન હોવાથી તેમાં એક જ આલાપક થાય છે.
૧૦૯
વૃક્ષયોનિકાદિ ત્રસ જીવોનો આહાર :
१४ अहावरं पुरक्खायं - इहेगइया सत्ता तर्हि चेव पुढविजोणिएहिं रुक्खेहिं रुक्खजोणिएहिं रुक्खेहिं, रुक्खजोणिएहिं मूलेहिं जाव बीएहिं । रुक्खजोणिएहिं अज्झारुहेहिं, अज्झारुहजोणिएहिं अज्झारुहेहिं, अज्झारुहजोणिएहिं मूलेहिं जाव बीएहिं, पुढवि- जोणिएहिं तणेहिं, तणजोणिएहिं तेणेहिं तणजोणिएहिं मूलेहिं जाव बीएहिं । एवं ओसहीहिं तिण्णि आलावगा, एवं हरिएहिं वि तिण्णि आलावगा, पुढविजोणिएहिं आएहिं काएहिं जाव कूरेहिं, उदगजोणिएहिं रुक्खेहिं, रुक्खजोणिए हिं रुक्खेहिं, रुक्खजोणिएहिं मूलेहिं जाव बीएहिं, एवं अज्झारुहेहिं वि तिण्णि, तणेहिं वि तिण्णि आलावगा, ओसहीहिं वि तिण्णि, हरिएहिं वि तिण्णि, उदगजोणिएहिं उदहिं अवएहिं जाव पुक्खलच्छिभगेहिं तसपाणत्ताए विउट्टंति ।
ते जीवा तेसिं पुढविजोणियाणं उदगजोणियाणं रुक्खजोणियाणं अज्झारुहजोणियाणं तणजोणियाणं ओसहिजोणियाणं हरियजोणियाणं रुक्खाणं अज्झारुहाणं तणाणं ओसहीणं हरियाणं मूलाणं जाव बीयाणं आयाणं कायाणं जाव पुक्खलच्छिभगाणं सिणेहमार्रेति । ते जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं रुक्ख- जोणियाणं अज्झारुहजोणियाणं तणजोणियाणं ओसहिजोणियाणं हरियजोणियाणं मूलजोणियाणं कंदजोणियाणं जाव बीयजोणियाणं आयजोणियाणं
For Private Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૧૦]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
कायजोणियाणं जाव कूरजोणियाणं उदगजोणियाणं अवगजोणियाणं जाव पुक्खलच्छिभगजोणियाणं तसपाणाणं सरीरा णाणाविण्णा जाव मक्खायं । ભાવાર્થ - શ્રી તીર્થંકરદેવે જીવોના સંબંધમાં અન્ય પણ કથન કર્યું છે– ત્રસ જીવોમાંથી કેટલાક જીવો પૃથ્વીયોનિક વૃક્ષોમાં, કેટલાક વૃક્ષયોનિક વૃક્ષોમાં, કેટલાક વૃક્ષયોનિક મૂળથી લઈને બીજપર્યંતના અવયવોમાં, કેટલાક વૃક્ષયોનિક અધ્યારુહમાં, કેટલાક અધ્યાયોનિક અધ્યારુહોમાં, કેટલાક અધ્યારુહયોનિક મૂળથી લઈને બીજ પર્યંતના અવયવોમાં, કેટલાક પૃથ્વીયોનિક તૃણોમાં, કેટલાક તૃણયોનિક તૃણોમાં, કેટલાક તૃણયોનિક મૂળથી લઈને બીજપર્યંતના અવયવોમાં ઉત્પન્ન થાય છે. આ રીતે ઔષધિ અને હરિતકાય સંબંધિત ત્રણ-ત્રણ આલાપક છે; કેટલાક પૃથ્વીયોનિક આય, કાયથી લઈને કૂર સુધીના વનસ્પતિકાયિક અવયવોમાં, કેટલાક ઉદાયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક વૃક્ષોમાં તથા વૃક્ષયોનિક મૂળથી લઈને બીજ સુધીના અવયવોમાં, આ રીતે અધ્યારુહો, તૃણો, ઔષધિ તથા હરિતોમાં પૂર્વોક્ત ત્રણ-ત્રણ આલાપક છે તથા કેટલાક ઉદાયોનિક ઉદક, અવકથી લઈને પુષ્કરાHિભગોમાં ત્રસપ્રાણી રૂપે ઉત્પન્ન થાય છે.
તે ત્રસ જીવો પૃથ્વીયોનિક વૃક્ષોની, જલયોનિક વૃક્ષોની, વૃક્ષયોનિક વૃક્ષોની, અધ્યારુહ યોનિક, તૃણયોનિક, ઔષધયોનિક, હરિતયોનિક વૃક્ષોના તથા અધ્યારુહોના તેમજ તૃણ, ઔષધિ, હરિતના મૂળથી લઈને બીજ સુધીના અને આય, કાયથી લઈને પુષ્કારાલિભગ વનસ્પતિ સુધીના સ્નેહનો આહાર કરે છે. તે જીવો ક્રમશઃ વૃદ્ધિ પામતાં પૃથ્વી આદિના શરીરોનો પણ આહાર કરે છે. તે વૃક્ષયોનિક, અધ્યારુયોનિક, તૃણયોનિક, ઔષધયોનિક, હરિતયોનિક, મૂળયોનિક, કંદયોનિકથી લઈને બીજયોનિક તથા આય, કાયથી લઈને કુરોનિક અને ઉદકોનિક, અવકયોનિક યાવત પુષ્કરાક્ષિભગયોનિક પર્વતના ત્રસજીવોના વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી યુક્ત તથા વિવિધ મુદ્દગલોથી રચિત બીજા શરીરો પણ હોય છે. આ બધા જીવો પોત-પોતાના કર્માનુસાર વિવિધ યોનિમાં ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે તીર્થકરદેવે કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ યોનિવાળા ત્રસ જીવોના આહારનું નિરૂપણ છે.
ત્રસ જીવોની ઉત્પત્તિ પૃથ્વી આદિ વિવિધ સ્થાનોમાં થઈ શકે છે. પ્રસ્તુત પ્રસંગમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓને આશ્રિત ઉત્પન્ન થતાં ત્રસ જીવોનું કથન છે. પૂર્વોક્ત સુત્રોમાં પૃથ્વીયોનિક વૃક્ષાદિથી લઈને જેટલી વનસ્પતિ અને તેના વિભાગોનું કથન છે, તે દરેક વનસ્પતિને આશ્રિત બેઇન્દ્રિયાદિ ત્રસ જીવો ઉત્પન્ન થાય છે.
તે ત્રસ જીવો જ્યાં ઉત્પન્ન થાય, ત્યાં રહેલાં પુગલોને જ સર્વ પ્રથમ આહાર રૂપે ગ્રહણ કરે છે. ત્યાર પછી તે જીવ પૃથ્વીકાયાદિના શરીરોનો યથાયોગ્ય આહાર કરે છે. શેષ કથન પૂર્વવત્ જાણવું. મનુષ્યોની ઉત્પત્તિ અને આહાર - १५ अहावरं पुरक्खायं- णाणाविहाणं मणुस्साणं, तं जहा- कम्मभूमगाणं अकम्मभूमगाणं अंतरदीवगाणं आरियाणं मिलक्खूणं, तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य कम्मकडाए जोणीए एत्थ णं मेहुणवत्तिए णामं संजोगे समुप्पज्जइ, ते दुहओ वि सिणेहं संचिणंति, तत्थ णं जीवा इत्थित्ताए पुरिसत्ताए णपुंसगत्ताए
Page #175
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૩: આહાર પરિક્ષા
[ ૧૧૧ |
विउद्धृति, ते जीवा माउओयं पिउसुक्कं तदुभय संसटुं कलुसं किब्बिसं तप्पढमयाए आहारमाहारैति, तओ पच्छा जं से माया णाणाविहाओ रसवईओ आहारमाहारेइ, ततो एगदेसेणं ओयमाहारैति । अणुपुव्वेणं वुड्डा पलिपागमणुपवण्णा तओ कायाओ अभिणिव्वट्टमाणा इत्थि वेगया जणयंति, पुरिसं वेगया जणयंति, णपुंसगं वेगया जणयंति । ते जीवा डहरा समाणा माउक्खीरं सप्पिं आहारैति, आणुपुव्वेणं वुड्डा ओयणं कम्मासं तस-थावरे य पाणे, ते जीवा आहारति पढविसरीरं जाव सारूवियकर्ड संतं, अवरे वि य णं तेसिं णाणाविहाणं मणुस्साणं कम्मभूमगाणं अकम्मभूमगाणं अंतरदीवगाणं आरियाणं मिलक्खूणं सरीरा णाणावण्णा जाव मक्खायं ।। શાર્થ-અંતરવીવIf= અંતરદ્વીપમાં જન્મેલા આરિવાાં આર્યબિનહૂણં મ્યુચ્છ મેહુણવત્તયાણ = મૈથુન પ્રત્યયિક(હેતુક) સિદં = સ્નેહનો, સ્નિગ્ધતાનો ગુસં = કલુષ, મલિન જિબિસં કિલ્વેિષ, ધૃણિત N = ઓજ આહાતિ = આહાર કરે છે નાનપુરૂવાળ = પરિપાક થવાપરમાડી રંમાતાનું દૂધf= સ્નેહનો સોય = ઓદન, ચોખાનો માસં = કુલ્માષ-પલાળેલા અડદ અથવા મગ. ભાવાર્થ :- ત્યાર પછી શ્રી તીર્થંકરદેવે અનેક પ્રકારના મનુષ્યોના ભેદ કહ્યા છે, જેમ કે– કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા કર્મભૂમિજ મનુષ્યો, અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા અકર્મભૂમિજ મનુષ્યો, અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલા અંતરદ્વીપજ મનુષ્યો, આર્ય મનુષ્યો, મ્લેચ્છ–અનાર્ય મનુષ્યો. તે મનુષ્યોની ઉત્પત્તિ યથાશુક્ર અને શોણિત રૂપ બીજ પ્રમાણે તથા યથાવકાશ-અવિધ્વસ્ત યોનિ આદિ અનુકૂળ સંયોગો પ્રમાણે થાય છે.
સ્ત્રી-પુરુષનો કર્મકૃત યોનિમાં મૈથુન નિમિત્તક સંયોગ થાય છે. સંયોગ પછી તે સ્ત્રી-પુરુષ બંનેની સ્નિગ્ધતાનો સંચય થાય છે. ત્યાર પછી તેમાં જીવ સ્ત્રી રૂપે, પુરુષ રૂપે અથવા નપુંસક રૂપે ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતાં જ તે જીવ સર્વ પ્રથમ માતાના રજ અને પિતાના વીર્ય તે બંનેના સંમિશ્રિત, મલિન અને ધૃણિત પુદ્ગલોનો આહાર કરે છે. ત્યાર પછી તે જીવ માતાએ ગ્રહણ કરેલા અનેક પ્રકારના રસયુક્ત આહારમાંથી એક દેશના ઓજનો આહાર કરે છે. ક્રમશઃ ગર્ભની વૃદ્ધિ થતાં, ગર્ભકાલ પરિપક્વ થતાં તદનંતર શરીરની નિષ્પત્તિ થઈ જવા પર તે જીવ માતાના શરીરમાંથી સ્ત્રી, પુરુષ કે નપુંસક રૂપે બહાર નીકળે છે. ત્યાર પછી તે જીવ બાલ્યાવસ્થામાં માતાના દૂધ અને સ્નેહનો આહાર કરે છે, ક્રમશઃ મોટા થતાં તે જીવ ઓદન, કુલ્માષ આદિ તેમજ ત્ર-સ્થાવર જીવોના શરીરનો આહાર કરે છે, તથા પૃથ્વી આદિ જીવોના શરીરનો આહાર કરીને પોતાના શરીર રૂપે પરિણત કરે છે.
તે ઉપરાંત કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલા આર્ય-અનાર્ય આદિ અનેક વિધ મનુષ્યોનાં શરીર વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનવાળા, વિવિધ પુલોથી બનેલા હોય છે. આ પ્રમાણે શ્રી તીર્થકર દેવે કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મનુષ્યોની ઉત્પત્તિ, વૃદ્ધિ અને તેના આહારનું વિશ્લેષણ છે.
ગર્ભજ મનુષ્યોની ઉત્પત્તિમાં તેના માતા-પિતા કારણ બને છે અને તે જીવોના કર્મોદય પણ તેના જન્મનું કારણ બને છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૨ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
જીવની ઉત્પત્તિ માટે મુખ્ય બે કારણ છે- યથાબીજ અને યથાવકાશ. (૧) અહીં શુક્ર અને શોણિતના મિશ્રણને બીજ કહેલ છે. સામાન્ય રીતે સ્ત્રી, પુરુષ અથવા નપુંસકની ઉત્પત્તિ ભિન્ન-ભિન્ન બીજ પ્રમાણે થાય છે. (૨) સ્ત્રીનું રજ અને પુરુષનું વીર્ય, બંને અવિધ્વસ્ત હોય, સંતાનોત્પત્તિની યોગ્યતાવાળું તથા દોષરહિત હોય તેને યથાવકાશ કહેવાય છે.
૫૫ વર્ષથી નાની ઉંમરની સ્ત્રીની અને ૭૦ વર્ષથી ઓછી ઉંમરના પુરુષની અવિધ્વસ્તયોનિ સંતાનોત્પત્તિનું કારણ બને છે. તે ઉપરાંત શુક્ર-શોણિત બાર મુહૂર્ત સુધી જ સંતાનોત્પત્તિની યોગ્યતા ધરાવે છે, તેનું ગ્રહણ યથાવકાશ શબ્દમાં થાય છે. ત્યાર પછી તે શક્તિહીન અને વિધ્વસ્તયોનિ થઈ જાય છે.
રજની અપેક્ષાએ વીર્યની માત્રા અધિક હોય તો પુરુષની ઉત્પત્તિ, રજની માત્રા અધિક અને વીર્યની માત્રા ઓછી હોય તો સ્ત્રીની ઉત્પત્તિ અને બંને સમાન માત્રામાં હોય તો નપુંસકની ઉત્પત્તિ થાય છે.
આ સર્વ બાહા સંયોગોની સાથે સ્ત્રી, પુરુષ કે નપુંસક થવાનું મુખ્ય કારણ જીવના પોતાના કર્મો છે, તેથી સ્ત્રી મરીને સ્ત્રી જ થાય, પુરુષ મરીને પુરુષ જ થાય, તે પ્રમાણે નથી, પરંતુ પોત-પોતાના કર્માનુસાર અને તથા પ્રકારના બીજ અને અવકાશના સંયોગ પ્રમાણે સ્ત્રી, પુરુષ કે નપુંસક થાય છે. સ્થિતિ, વૃદ્ધિ અને આહાર - ગર્ભસ્થ જીવ સર્વ પ્રથમ શુક્ર-શોણિતથી સંમિશ્રિત, મલિન અને ધૃણિત પુગલોનો આહાર કરે છે. ત્યાર પછી ગર્ભમાં માતાએ ગ્રહણ કરેલા આહારમાંથી એક અંશના ઓજને ગ્રહણ કરે, ગર્ભમાંથી બહાર આવ્યા પછી તે બાળક માતાનું સ્તનપાન કરે છે. ત્યાર પછી મોટા થતાં દૂધ, દહીં, ઘી, ચોખા વગેરે પદાર્થોનો અને પોતાના આહારને યોગ્ય ત્રસ અથવા સ્થાવર પ્રાણીઓના શરીરના પુગલોનો આહાર કરે છે, શરીર રૂપે પરિણમન કરે છે, પરિણત કરીને શરીરની વૃદ્ધિ અને પુષ્ટિ કરે છે. તિર્યંચ પંચેન્દ્રિયોની ઉત્પત્તિ અને આહાર:१६ अहावरं पुरक्खायं- णाणाविहाणं जलचरपंचिंदियतिरिक्खजोणियाणं, तंजहामच्छाणं जाव सुसुमाराणं, तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य कम्मकडाए जोणिए तहेव जावततो एगदेसेणं ओयमाहारैति अणुपुव्वेण वुड्डा पलिपागमणुपवण्णा तओ कायाओ अभिणिव्वट्टमाणा अंडं वेगया जणयंति, पोयं वेगया जणयंति, से अंडे उब्भिज्जमाणे इत्थि वेगया जणयंति पुरिसं वेगया जणयंति णपुसगं वेगया जणयंति, ते जीवा डहरा समाणा माउसिणेहमाहारैति, अणुपुव्वेणं वुड्डा वणस्सइकायं तस थावरे य पाणे, ते जीवा आहारैति पुढविसरीरं जाव आहारेंति, अवरे वियणं तेसिं णाणाविहाणं जलचरपंचिंदियतिरिक्खजोणियाणं मच्छाणं जाव सुंसुमाराणं सरीरा णाणावण्णा जाव मक्खायं । શબ્દાર્થ-જોવું = પોતજ જન્મથી ઉત્પન્ન થનારા, હાથીનું બચ્ચું વગેરે ભિન્નનળ = ફૂટી જવા પર. ભાવાર્થ :- ત્યાર પછી અનેક પ્રકારના જળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોનું વર્ણન આ પ્રમાણે છે, જેમ કે મસ્યથી લઈને સુસુમાર સુધીના જીવો જલચરતિર્યંચ પંચેન્દ્રિય છે. તેજીવોની ઉત્પત્તિ યથાબીજ-શુક્ર શોણિતરૂપ બીજ પ્રમાણે તથા યથાવકાશ-અવિધ્વસ્તયોનિ આદિ અનુકૂળ સંયોગો પ્રમાણે થાય છે.
સ્ત્રી-પુરુષનો કર્મકૃત યોનિમાં મૈથુન નિમિત્તક સંયોગ થાય, તે નિમિત્તથી થયેલા રજ-વીર્યરૂપ
Page #177
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૩: આહાર પરિક્ષા ,
૧૧૩ ]
સ્નેહના સંચયમાં તિર્યંચ જળચર જીવો ઉત્પન્ન થાય છે. તે જીવ સ્ત્રી-પુરુષ બંનેની બ્ધિતાનો આહાર કરે છે, ઇત્યાદિ વર્ણન મનુષ્યના આહારની સમાન છે યાવતુ તે જીવ માતાએ ગ્રહણ કરેલા આહારના એક દેશમાંથી જ આહાર કરે છે. ક્રમશઃ ગર્ભની વૃદ્ધિ થતાં, ગર્ભકાલ પરિપકવ થતાં તે જીવ શરીરમાંથી ઈડારૂપે અથવા પોતજ–બચ્ચા રૂપે બહાર નીકળે છે. જ્યારે તે ઈડું સેવાય જાય ત્યારે કોઈ જીવ સ્ત્રી (માદા) રૂપે, કોઈ પુરુષ(નર) રૂપે અને કોઈ નપુંસક રૂપે ઉત્પન્ન થાય છે. તે જલચર જીવ બાલ્યાવસ્થામાં જળની સ્નિગ્ધતાનો આહાર કરે છે. ત્યાર પછી ક્રમશઃ મોટા થતાં વનસ્પતિકાય તથા ત્રસ-સ્થાવર પ્રાણીઓનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી આદિના શરીરોનો પણ આહાર કરે છે અને તે પુગલોને સર્વાત્મના પોતાના શરીર રૂપે પરિણત કરે છે. તે માછલી આદિજલચર પંચેન્દ્રિયતિર્યંચ જીવોના વિવિધ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શવાળા, વિવિધ આકૃતિ અને અવયવોની રચનાવાળાં વિવિધ મુદ્દગલોથી રચિત અન્ય અનેક શરીરો હોય છે, આ પ્રમાણે શ્રી તીર્થંકરદેવે કહ્યું છે. १७ अहावरं पुरक्खायं- णाणाविहाणं चउप्पयथलचरपंचिंदियतिरिक्खजोणियाणं, तजहा- एगखुराण दुखुराणगंडीपयाण सणप्फयाण,तेसिंचणं अहाबीएण अहावगासेण इत्थीए पुरिसस्स य कम्मकडाए जोणिए जाव मेहुणवत्तिए णामं संजोगे समुप्पज्जइ, ते दुहओ सिणेहं संचिणंति, संचिणित्ता तत्थ णं जीवा इत्थित्ताए पुरिसत्ताए णपुंसगत्ताए विउद्धृति, ते जीवा माउओयं पिउसुक्कं एवं जहा मणुस्साणं जाव इत्थि वेगया जणयंति, पुरिसं वेगया जणयंति, णपुंसगं वेगया जणयंति । ते जीवा डहरा समाणा माउक्खीर सप्पिं आहारैति, अणुपुव्वेण वुड्डा वणस्सइकायं तसथावरे य पाणे, ते जीवा आहारैति पुढविसरीरं जाव आहारैति । अवरे वि य णंतेसिं णाणाविहाणं चउप्पयथलचरपंचिंदिय तिरिक्खजोणियाणं एगखुराणं जावसणप्फयाणं सरीरा णाणावण्णा जाव मक्खायं। શબ્દાર્થ -પુરા = એકખુરવાળા, નડીયા = ગંડીપદ-સોનીની એરણની જેમ, લાખથાબંને સનખપદ-નખયુક્ત પગવાળા, નહોરયુક્ત પંજાવાળા પશુ, હિંસક પશુ. ભાવાર્થ :- ત્યાર પછી શ્રી તીર્થંકરદેવે અનેકજાતિવાળા સ્થલચર ચતુષ્પદ તિર્યચપંચેન્દ્રિયનું કથન કર્યું છે, જેમ કે- ગધેડાં, ઘોડાં આદિ એક ખરીવાળા; ગાય, ભેંસ આદિ બે ખરીવાળા; હાથી, ગેંડા વગેરે ગંડીપદ અને સિંહ, વાઘ વગેરે નહોરયુક્ત પગવાળા સ્થલચર જીવો હોય છે.
તે જીવો શુક્ર-શોણિત રૂપ પોત-પોતાના બીજ પ્રમાણે અને યથાવકાશ-અવિધ્વસ્ત યોનિ વગેરે અનુકૂળ સંયોગો પામીને ઉત્પન્ન થાય છે.
સ્ત્રી-પુરુષનો કર્મકૃત યોનિમાં મૈથુન નિમિત્તક સંયોગ થાય ત્યારે તે બંનેના સ્નેહનું(રજ-વીર્યનું) સંચયસંમિશ્રણ થાય છે ત્યાં સ્થલચર જીવો સ્ત્રી, પુરુષ કે નપુંસકરૂપે જન્મ ધારણ કરે છે. તે જીવ સર્વ પ્રથમ માતાના રજ અને પિતાના શુક્રના સંમિશ્રિત, મલિન અને ધૃણિત પુલોનો આહાર કરે છે. શેષ કથન મનુષ્યની ઉત્પત્તિ પ્રમાણે જાણવું યાવત્ ગર્ભકાળ પૂર્ણ થતાં તે જીવ માતાની કુક્ષીમાંથી સ્ત્રી, પુરુષ કે નપુંસકરૂપે બહાર નીકળે છે. ત્યાર પછી બાલ્યવસ્થામાં તે જીવ માતાના દૂધ અને સ્નેહનો આહાર કરે છે. ક્રમશઃ મોટા થતાં તે જીવ વનસ્પતિ,ઓદન, કુલ્માષ આદિ તથા ત્રણ-સ્થાવર જીવોના શરીરનો આહાર કરે છે. તે ઉપરાંત પૃથ્વી આદિ જીવોના શરીરના પુલોનો આહાર કરીને સર્વાત્મના પોતાના શરીર રૂપે પરિણત કરે છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
| ११४ ।
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
તે ઉપરાંત અનેકવિધ ચતુષ્પદ સ્થલચર તિર્યંચયોનિક એક ખરીવાળા યાવત નહોર યુક્ત પગવાળા જીવોના શરીરો વિવિધ વર્ણાદિવાળા, વિવિધ પુદ્ગલોથી બનેલા હોય છે. આ પ્રમાણે શ્રી તીર્થકરોએ કહ્યું છે. | १८ अहावरं पुरक्खायं- णाणाविहाणं उरपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं, तं जहा- अहीणं अयगराणं आसालियाणं, महोरगाणं । तेसिं च णं अहाबीएणं, अहावगासेणं इत्थीए पुरिसस्स जाव एत्थ णं मेहुणे एवं तं चेव, णाणत्तं- अंड वेगया जणयंति, पोयं वेगया जणयंति, से अंडे उब्भिज्जमाणे इत्थ वेगया जणयंति, पुरिसंपि णपुंसगंपिवेगया जणयंति, ते जीवा डहरा समाणा वाउकायमाहारैति अणुपुव्वेणं वुड्डा वणस्सइकायं तस-थावरे य पाणे, ते जीवा आहारैति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं णाणाविहाणं उरपरिसप्प-थलयरपंचिंदिय तिरिक्खजोणियाणं अहीणं जाव महोरगाणं सरीरा णाणावण्णा जाव मक्खाय । शार्थ :- अहीणं = सम् अयगराणं = ४२ आसालियाणं = मसालिs (सनी sad). ભાવાર્થ :- ત્યાર પછી શ્રી તીર્થકર દેવે અનેક પ્રકારની જાતિવાળા ઉરપરિસર્પ-છાતીના બળે સરકીને ચાલનારાં-લપસનારાં, સ્થળચર પંચેન્દ્રિય, તિર્યંચયોનિક જીવોનું વર્ણન કર્યું છે, જેમ કે– સર્પ, અજગર, આસાલિક– સર્પવિશેષ અને મહોરગ– મોટા વિશાળ કાય સાપ આદિ ઉરપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવો છે. તે જીવો પોત-પોતાના યથાયોગ્ય બીજ અને અવકાશ દ્વારા ઉત્પન્ન થાય છે. તે જીવોમાં પણ સ્ત્રી અને પુરુષનો પરસ્પર મૈથુન નિમિત્તક સંયોગ થાય છે, તે સંયોગથી બંનેના સ્નેહનો સંચય થાય છે. ત્યાં તે જીવ પોતાના કર્માનુસાર, નિયત યોનિમાં ઉત્પન્ન થાય છે. શેષ કથન પૂર્વવતુ જાણવું ગર્ભકાળ પૂર્ણ થતાં તે જીવ માતાના શરીરમાંથી ઈડા રૂપે અથવા બચ્ચા રૂપે બહાર નીકળે છે. તે ઈંડા સેવાય જાય ત્યારે તેમાંથી કોઈ સ્ત્રી રૂપે, કોઈ પુરુષ રૂપે અને કોઈક નપુંસક રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ બાલ્યાવસ્થામાં વાયુકાયનો આહાર કરે છે. ક્રમશઃ મોટા થાય ત્યારે તે વનસ્પતિકાય તથા અન્ય ત્રણ-સ્થાવર પ્રાણીઓનો આહાર કરે છે. તે ઉપરાંત તે જીવ પૃથ્વી આદિ જીવોના શરીરનો પણ આહાર કરીને તેને પોતાના શરીરના રૂપમાં પરિણત કરે છે. તે ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચના અનેક વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનવાળા અન્ય શરીરો પણ હોય છે, એ પ્રમાણે શ્રી તીર્થકર પ્રભુએ કહ્યું છે. |१९ अहावरं पुरक्खायं- णाणाविहाणं भुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं, तं जहा- गोहाणं णउलाणं सेहाणं सरडाणं सल्लाणं सरवाणं खाराणं घरकोइलियाणं विस्संभराणं मूसगाणं मंगुसाणं पयलाइयाणं बिरालियाणं जोहाणं चाउप्पाइयाणं, तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य जहा उरपरिसप्पाणं तहा भाणियव्वं जाव सारूवियकडं संतं, अवरे वि य णं तेसिं णाणाविहाणं भुयपरिसप्पपचिंदियथलयरतिरिक्खाणं तं चेव जाव गोहाणं जाव जोहाणं चाउप्पाइयाणं सरीरा णाणावण्णा जाव मक्खाय । शार्थ:-गोहाणं = गोड- यंहनधोणउलाणं = नमुस-नोगियो सरडाणं = सर2-5डीडीखाराणं५२-नोणियानी भयासतुं प्राी घरकोइलियाणं = गुडओडिसा, ढगरोणी.
Page #179
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૩: આહાર પરિક્ષા
૧૧૫ ]
ભાવાર્થ :- ત્યાર પછી શ્રી તીર્થકર ભગવાને અનેક પ્રકારની જાતિવાળા ભુજાને સહારે પૃથ્વી પર ચાલનારા ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોનું વર્ણન કર્યું છે, જેમ કે- ચંદનઘો, નોળિયો, સેહ, કાકીડો, સલ્લક, સરવણ, ખર–નોળિયાની જેમ ચાલતું પ્રાણી, ગરોળી, વિશ્વભર, ઊંદર, મંગુસ, પદલાતિક, બિલાડો, ગોધિક આદિ ચતુષ્પદ ભુજપરિસર્પ છે. તે જીવોની ઉત્પત્તિ પણ પોતપોતાના યોગ્ય બીજ અને અવકાશ પ્રમાણે સ્ત્રી-પુરુષના મૈથુન નિમિત્તક સંયોગથી ઉત્પન્ન થાય છે. શેષ સર્વ કથન ઉરપરિસર્પની સમાન જાણવું. આ જીવો પણ ગ્રહણ કરેલા આહારને પોતાના શરીર રૂપે પરિણત કરે છે. ચંદન ઘો આદિ પૂર્વોક્ત અનેક જાતિવાળા ભુજપરિસર્પ સ્થળચર તિર્યચપંચેન્દ્રિય જીવોના વિવિધ વર્ણાદિયુક્ત અનેક શરીરો હોય છે. એ પ્રમાણે શ્રી તીર્થંકરદેવે કહ્યું છે.
२० अहावरं पुरक्खायं- णाणाविहाणं खहयरपंचिंदियतिरिक्खजोणियाणं, तं जहा- चम्मपक्खीणं लोमपक्खीणं समुग्गपक्खीणं विततपक्खीणं । तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए जहा उरपरिसप्पाणं, णाणत्तं ते जीवा डहरा समाणा माउगायसिणेहं आहारैति; अणुपुव्वेणं वुड्डा वणस्सइकायं तस-थावरे य पाणे, ते जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं णाणाविहाणं खहयरपंचिंदियतिरिक्खजोणियाणं चम्मपक्खीणं जाव विततपक्खीणं सरीरा णाणावण्णा जाव मक्खायं । ભાવાર્થ - ત્યાર પછી શ્રી તીર્થંકરદેવે અનેક પ્રકારની જાતિવાળા ખેચર પંચેન્દ્રિય તિર્યંચનું વર્ણન કર્યું છે, જેમ કે– ચામાચીડીયું વગેરે ચર્મપક્ષી; હંસ, સારસ વગેરે રોમપક્ષી; અઢી દ્વીપની બહાર પાંખોને ડબ્બીની સમાન બંધ રાખનારા સમુપક્ષી અને પાંખોને હંમેશાં ફેલાવીને જ રાખનારા વિતતપક્ષી આદિ ખેચર તિર્યંચ પંચેન્દ્રિય હોય છે. તે પ્રાણીઓની ઉત્પત્તિ પણ પોતાને યોગ્ય બીજ અને અવકાશ પ્રમાણે માદા અને નરના સંયોગથી થાય છે. શેષ કથન ઉરપરિસર્પની સમાન જાણવું જોઈએ. તે જીવ ગર્ભમાંથી બહાર નીકળી માતાના શરીરના સ્નેહનો આહાર કરે છે. ક્રમશઃ મોટા થતાં વનસ્પતિકાય તથા ત્ર-સ્થાવર પ્રાણીઓના આહાર કરે છે. તે ઉપરાંત તે જીવો પૃથ્વી આદિનાં શરીરોનો પણ આહાર ગ્રહણ કરીને પોતાના શરીર રૂપે પરિણત કરે છે. આ અનેક પ્રકારની જાતિવાળા ચર્મપક્ષી આદિ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ જીવોના બીજા પણ અનેક પ્રકારનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનવાળા શરીરો હોય છે, આ પ્રમાણે શ્રી તીર્થકરદેવે કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ પ્રકારના તિર્યચપંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ, સ્થિતિ, સંવૃદ્ધિ અને આહારાદિની પ્રક્રિયાનું નિરૂપણ છે.
પંચેન્દ્રિયતિર્યંચના પાંચ પ્રકાર છે- જલચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભજપરિસર્પ અને ખેચર. આ પાંચેયના કેટલાંક નામ પણ શાસ્ત્રકારે બતાવ્યા છે. તેમાંથી કેટલાક નામો લોકપ્રસિદ્ધ છે અને કેટલાક અપ્રસિદ્ધ છે.
તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, આ બે પ્રકારના જીવો હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ ગર્ભજ જન્મથી થાય છે. તેની ઉત્પત્તિની પ્રક્રિયા ગર્ભજ
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૧૬ |
શ્રી સૂયગડાંગ સૂત્ર (બીજો શ્રુતસ્કંધ)
મનુષ્યોની ઉત્પત્તિની સમાન છે. ગર્ભમાં ઉત્પન્ન થનારો તે જીવ સર્વ પ્રથમ મનુષ્યોની જેમ શુક્ર-શોણિતના સંમિશ્રિત યુગલોને જ ગ્રહણ કરીને શરીરનું નિર્માણ કરે છે, ગર્ભમાં માતાએ ગ્રહણ કરેલા આહારમાંથી એક દેશના ઓજને ગ્રહણ કરે છે. ગર્ભજ તિર્યંચોની ગર્ભમાંથી બહાર નીકળવાની–જન્મની રીત જુદી-જુદી હોય છે. કેટલાક જીવો ઈડા રૂપે, કેટલાક જીવો પોતજ-બચ્ચા રૂપે જન્મ પામે છે અને ત્યાર પછીની તે જીવોની આહાર ગ્રહણની પદ્ધતિ પણ ભિન્ન-ભિન્ન હોય છે.
જલચર જીવ ઈંડામાંથી અથવા પોતજ–બચ્ચાં રૂપે બહાર નીકળીને સર્વપ્રથમ જન્મ લેતાં જ પાણીના જીવોની સ્નિગ્ધતાનો આહાર કરે છે.
સ્થલચર જીવ મનુષ્યની જેમ ગર્ભમાંથી બહાર નીકળીને સર્વપ્રથમ માતાના દૂધનો આહાર કરે છે. ૩. ઉરપરિસર્પ જીવ ઈંડારૂપે અથવા પોતજ-બચ્ચાં રૂપે ગર્ભમાંથી બહાર નીકળીને સર્વપ્રથમ
વાયુકાયનો આહાર કરે છે. ૪. ભુજપરિસર્પ જીવ ઉરપરિસર્પની જેમ વાયુકાયનો આહાર કરે છે.
ખેચર જીવ ઈંડા રૂપે ગર્ભમાંથી બહાર નીકળીને માતાના શરીર સ્નેહનો(ગરમીનો) આહાર કરે
છે. શેષ સમગ્ર પ્રક્રિયા પ્રાયઃ મનુષ્યોની સમાન છે. વિકલેન્દ્રિય જીવોની ઉત્પત્તિ અને આહાર:
२१ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता णाणाविहजोणिया णाणविहसंभवा णाणाविहवक्कमा तज्जोणिया तस्संभवा तव्वक्कमा कम्मोवगा कम्मणियाणेणं तत्थवक्कमा णाणाविहाणं तसथावराणं पोग्गलाणं सरीरेसु सचित्तेसु वा अचित्तेसु वा अणुसूयत्ताए विउद्धृति, ते जीवा तेसिं णाणाविहाणं तसथावराणं पाणाणं सिणेहमाहारैति, ते जीवा आहारेति पुढविसरीरं जावसंतं, अवरे वि य णं तेसिं तस-थावरजोणियाणं अणुसूयाणं सरीरा णाणावण्णा जाव मक्खायं ।
एवं दुरूवसंभवत्ताए । एवं खुरदुगत्ताए । [अहावरं पुरक्खाय- इहेगइया सत्ता णाणाविहजोणिया जाव कम्मणिदाणेणं खुरदुगत्ताए वक्कमति ।] શબ્દાર્થ:- પુસુયા = અન્ય આશ્રયે ઉત્પન્ન વસંમવાર = પંચેન્દ્રિયના મળ-મૂત્રમાં ઉત્પન્ન થતાં જીવ કુરકુરાણ = ગાય-ભેંસ આદિની ચામડીમાં ઉત્પન્ન થતાં કીડા આદિ. ભાવાર્થ:- ત્યાર પછી શ્રી તીર્થકર દેવે અન્ય વિકલેન્દ્રિયાદિ જીવોની ઉત્પત્તિ અને આહારનાં સંબંધમાં નિરૂપણ કર્યું છે. તે જીવો વિવિધ પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થાય છે, અનેક પ્રકારની યોનિઓમાં રહે છે, વિવિધ યોનિઓમાં આવીને સંવર્ધન પામે છે. વિવિધ પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન, સ્થિત અને સંપદ્ધિત તે જીવ પોતાના પૂર્વોક્ત કર્માનુસાર, કર્મોના જ પ્રભાવથી વિવિધ યોનિઓમાં આવીને વિકસેન્દ્રિય ત્રસ જીવ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો અનેક પ્રકારના ત્રણ-સ્થાવર-જીવોના સચેત-અચેત શરીરોમાં તેને આશ્રિત થઈને રહે છે. તે જીવો અનેકવિધ ત્રણ-સ્થાવર પ્રાણીઓના સ્નેહનો આહાર કરે છે. તે ઉપરાંત તે જીવ પૃથ્વીથી લઈને વનસ્પતિ સુધીના શરીરોનો પણ આહાર કરે છે. તે ત્રણ-સ્થાવર યોનિઓમાં ઉત્પન્ન અને તેને આશ્રિત રહેનારા જીવોના વિભિન્ન વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા, વિવિધ સંસ્થાન-આકાર તથા રચનાવાળા બીજા પણ અનેક પ્રકારનાં શરીરો હોય છે. આ પ્રમાણે શ્રી તીર્થકરદેવે કહ્યું છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૩: આહાર પરિણા
[ ૧૭ ]
આ રીતે વિષ્ટા અને મૂત્ર આદિમાં ઉત્પન્ન થતાં વિકસેન્દ્રિય જીવો અને ગાય,ભેંસ આદિના શરીરમાં ઉત્પન્ન થતાં ચર્મકીટ વગેરે જીવો પણ પોત-પોતાના કર્માનુસાર જન્મ ધારણ કરે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વિશ્લેન્દ્રિયોના વિવિધ પ્રકારના ઉત્પત્તિ સ્થાનો તથા તેના આહારનું નિરૂપણ છે.
વિકલેન્દ્રિય જીવો ત્રસ કે સ્થાવર જીવોના આશ્રયે ઉત્પન્ન થાય છે, જેમ કે– મનુષ્યો અને તિર્યચ પંચેન્દ્રિયોના સચેત શરીરમાં અર્થાતુ પસીના આદિમાં જા, લીખ આદિ ઉત્પન્ન થાય છે, મનુષ્યના અને વિશ્લેન્દ્રિય પ્રાણીઓના અચેત કલેવરમાં કૃમિ આદિ ઉત્પન્ન થાય છે. સચેત અગ્નિકાય તથા વાયુકાયથી પણ વિકસેન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. પૃથ્વીમાંથી અળસિયા આદિ ઉત્પન્ન થાય છે. વર્ષાઋતુમાં ગરમીના કારણે જમીનમાંથી કંથવા, માખી, મચ્છર આદિ જીવોની ઉત્પત્તિ થાય છે. જળથી પણ અનેક વિકલેન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. વનસ્પતિકાયથી ભમરા આદિ; પંચેન્દ્રિય પ્રાણીઓના મળમુત્ર, પરુ આદિમાં પણ કીડા આદિ; ઉત્પન્ન થાય છે. સચેત અચેત વનસ્પતિઓમાં પણ ધુણ-કીડા આદિ ઉત્પન્ન થાય છે. તે જીવો જ્યાં-જ્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં ત્યાં આશ્રયદાયી સચેત કે અચેત પ્રાણીઓનાં શરીરોમાંથી મળ, મૂત્ર, પસીના, રક્ત, જળ, પરુ આદિનો સર્વ પ્રથમ આહાર કરે છે. આ સર્વ જીવો સમૂર્છાિમ અને અસશી કહેવાય છે. અકાચની ઉત્પત્તિ અને આહારાદિ - २२ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता णाणाविहजोणिया जाव कम्मणियाणेणं तत्थवक्कमा णाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरेसु सचित्तेसु वा अचित्तेसु वा उदगत्ताए विउम॒ति । तं सरीरगं वायसंसिद्धं वा वायसंगहियं वा वायपरिगयं उड्डे वाएसु उड्डभागी भवइ, अहे वाएसु अहेभागी भवइ, तिरियं वाएसु तिरियभागी भवइ, तं जहा- ओसा हिमए महिया करए हरतणुए सुद्धोदए । ते जीवा तेसिं णाणाविहाणं तस-थावराणं पाणाणं सिणेहमाहारेति । ते जीवा आहारैति पुढविसरीरं जाव आहारेति । अवरे वि य णं तेसिं तस-थावर जोणियाणं उस्साणं जाव सुद्धोदगाणं सरीरा णाणावण्णा जाव मक्खायं । શબ્દાર્થ:- વાયસિદ્ધ = વાયુથી યુક્ત
વાર્થ = વાયુ દ્વારા સંગૃહિત વાયાયં = વાયુમાં સ્થિત, વાયુ દ્વારા ધારણ કરાયેલો રૂઠ્ઠું વાપણુ = ઊર્ધ્વવાયુ થવા પર 3ઠુમાન = ઉપર જનારો ગોસા = ઓસ, ઝાકળ મરિયા = મહિકાદરતપુર = હરતનુ—ઘાસ ઉપર જામી જતાં જલબિંદુ સુદ્ધોવા= શુદ્ધ જળ. ભાવાર્થ :- શ્રી તીર્થકરોએ કહ્યું છે કે આ લોકમાં કેટલાક જીવો વિવિધ પ્રકારની યોનિઓમાં યથાવત પોત-પોતાના કર્મના ઉદયથી ત્યાં આવીને વિવિધ પ્રકારના ત્ર-સ્થાવર જીવોના સચેત કે અચેત શરીરમાં અખાય રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવોના શરીરો વાયુથી યુક્ત, વાયુથી ગ્રહણ કરાયેલા, વાયુથી ધારણ કરાયેલા હોય છે. તે જીવો વાયુ ઉપર જતાં ઉપર જાય છે; વાયુ નીચે જાય ત્યારે નીચે જાય છે; વાયુ તિરછો જાય ત્યારે તિરછા જાય છે. તે વાયુયોનિક અપ્લાયિક જીવો આ પ્રમાણે છે- ઝાકળ, હીમ, ધુમ્મસ, કરા, હરતનુ, શુદ્ધોદક વગેરે. તે જીવો અનેક પ્રકારના ત્રણ-સ્થાવર જીવોની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત પૃથ્વી આદિના શરીરોનો પણ આહાર કરીને પોતાના શરીર રૂપે પરિણત કરે છે. તે ઓસ યાવત શુદ્ધોદક વગેરે
Page #182
--------------------------------------------------------------------------
________________
[૧૧૮]
2
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
(
૬
જીવોના શરીરો વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનવાળા હોય છે. આ પ્રમાણે શ્રી તીર્થકરોએ કહ્યું છે. २३ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता उदगजोणिया जाव कम्मणियाणेणं तत्थवक्कमा तस-थावरजोणिएसु उदएसु उदगत्ताए विउट्टति, ते जीवा तेसिं तस-थावरजोणियाणं उदगाणं सिणेहमाहारेंति, ते जीवा आहारैति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेर्सि तस-थावरजोणियाणं उदगाणं सरीरा णाणावण्णा जाव मक्खायं । ભાવાર્થ :- ત્યારપછી શ્રી તીર્થકરપ્રભુએ અપ્લાયથી ઉત્પન્ન થનારા વિવિધ અષ્કાયિક જીવોનું કથન કર્યું છે. આ જગતમાં કેટલાંક અષ્કાયિક જીવો જળમાં જ રહે છે અને જળમાં જ વધે છે યાવતુ તે પોતાના પૂર્વકૃત કર્મના પ્રભાવથી ત્રસ-સ્થાવર યોનિક જળમાં જળરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો ત્રસ-સ્થાવર યોનિક જલની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત તે જીવો પૃથ્વી આદિનાં શરીરોનો પણ આહાર કરે છે તથા તેને પોતાના શરીર રૂપે પરિણત કરે છે. તે ત્ર-સ્થાવર યોનિક અપ્લાયિક જીવોના અનેક વર્ણાદિવાળા બીજા શરીરો પણ હોય છે, એ પ્રમાણે શ્રી તીર્થંકરપ્રભુએ કહ્યું છે. २४ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता उदगजोणियाणं जाव कम्मणियाणेणं तत्थवक्कमा उदगजोणिएसु उदएसु उदगत्ताए विउम॒ति, ते जीवा उदगजोणियाणं उदगाणं सिणेहमाहारेति, ते जीवा आहारेति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं उदगजोणियाणं उदगाणं सरीरा णाणावण्णा जाव मक्खायं । ભાવાર્થ:- ત્યાર પછી શ્રી તીર્થંકરદેવે જલયોનિક જલકાયનાં સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. આ જગતમાં કેટલાક જીવો ઉદકયોનિક જલમાં પોતાના પૂર્વકૃત કર્મોને વશીભૂત થઈને આવે છે તથા ઉદકયોનિક અપ્લાયિક જીવોમાં જલરૂપે જન્મ ધારણ કરે છે. તે જીવ ઉદકયોનિક જલની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત તે પૃથ્વી આદિ શરીરોનો પણ આહાર ગ્રહણ કરે છે અને તેને પોતાના શરીરરૂપે પરિણત કરે છે. તે અપ્લાયિક જીવોના અનેક વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનવાળા બીજા પણ શરીરો હોય છે. આ પ્રમાણે શ્રી તીર્થકરોએ કહ્યું છે. २५ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता उदगजोणिया जाव कम्मणियाणेणं तत्थवक्कमा उदगजोणिएसु उदगेसु तसपाणत्ताए विउति । ते जीवा तेसिं उदगजोणियाण उदगाणं सिणेहमाहारैति, ते जीवा आहारति पढविसरीरं जाव संत । अवरे वि यण तेसिं उदगजोणियाणं तसपाणाणं सरीरा णाणावण्णा जाव मक्खायं । ભાવાર્થ :- ત્યાર પછી શ્રી તીર્થંકરદેવે ઉદકયોનિક ત્રસકાયના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. આ લોકમાં કેટલાક જીવો પોતાના પૂર્વકૃત કર્મના ઉદયથી ઉદકયોનિક જલમાં ત્રસ જીવ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ તે ઉદકયોનિવાળા ઉદકના સ્નેહનો આહાર કરે છે. તે ઉપરાંત તે પૃથ્વી આદિના શરીરોનો પણ આહાર કરે છે. તે ઉદકોનિક ત્રસ પ્રાણીઓના વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી યુક્ત અન્ય અનેક શરીરો પણ હોય છે, આ પ્રમાણે શ્રી તીર્થંકરપ્રભુએ કહ્યું છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં અષ્કાયિક જીવોની ઉત્પત્તિ અને તેના આહારનું કથન છે. અષ્કાયિક જીવોની ઉત્પત્તિ વિવિધ પ્રકારે થાય છે. સૂત્રોમાં તેના ચાર આલાપક કહ્યા છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૩: આહાર પરિક્ષા ,
[ ૧૧૯ ]
(૧) રાસ-સ્થાવર યોનિક અપ્લાય(ઓસ યાવત્ સુદ્ધોદક)– જે અખાયિક જીવો ત્રસ કે સ્થાવર જીવોના શરીરમાં રહેલા વાયુના આધારે ઉત્પન્ન થાય છે, તે જીવો સર્વ પ્રથમ પોતાના ઉત્પત્તિ સ્થાનાનુસાર ત્રસ કે સ્થાવર જીવોની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે જીવો ત્રસ-સ્થાવર યોનિક હોવા છતાં તેની સ્થિતિ અને સંવૃદ્ધિ વાયુના આધારે થાય છે. આકાશમાં રહેલા અષ્કાયિક જીવો વાયુના આધારે ગમનાગમન કરે છે અને ભૂમિ પર રહેલા અષ્કાયિક જીવો ભૂમિના આધારે વાયુમાં ગમનાગમન કરે છે. (ર) ત્રણ-સ્થાવર યોનિક ઉદકમાં અપ્લાય :- જે જીવો પૂર્વકત કર્માનસાર ત્રસ-સ્થાવર યોનિક અપ્લાયમાં જ બીજા અપ્લાય રૂપે ઉત્પન્ન થાય છે, તે ઉદક્યોનિક અપ્લાય કહેવાય છે. જેમાં શુદ્ધ પાણીમાં પાણીના આશ્રયે બીજા અષ્કાયના જીવોની ઉત્પત્તિ થતી રહે છે. (૩) ઉદક યોનિક ઉદકમાં અપ્લાય :- ઉદક યોનિક અપ્લાયમાં અષ્ઠાયિક જીવો ઉત્પન્ન થાય છે, તે ઉદક યોનિક કહેવાય છે. (૪) ઉદકયોનિક ઉદકમાં ત્રસકાય - ઉદકયોનિક ઉદકમાં કીડા, પોરા આદિ રૂપે કેટલાક જીવો ઉત્પન્ન થાય છે, તે ઉદક યોનિક ત્રસકાય છે. આ સર્વ જીવો પોત-પોતાના ઉત્પત્તિ સ્થાન અનુસાર આહાર ગ્રહણ કરીને પોતાના શરીરની પુષ્ટિ કરે છે. અગ્નિકાચિક જીવોની ઉત્પત્તિ અને આહાર:२६ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता णाणाविहजोणिया जाव कम्मणियाणेणं तत्थवक्कमा णाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरेसु सचित्तेसु वा अचित्तेसु वा अगणिकायत्ताए विउम॒ति, ते जीवा तेसिं णाणाविहाणं तस-थावराणं पाणाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेति पुढविसरीरं जाव संतं, अवरे वि य णं तेसिं तस-थावरजोणियाणं अगणीणं सरीरा णाणावण्णा जाव मक्खायं । सेसा तिण्णि आलावगा जहा उदगाणं । ભાવાર્થ :- શ્રી તીર્થંકરદેવે કહ્યું છે કે આ કેટલાક જીવો વિવિધ યોનિવાળા યાવતુ પોત-પોતાના કર્મના ઉદયથી ત્યાં આવીને વિવિધ પ્રકારના ત્રસ-સ્થાવર પ્રાણીઓનાં સચેત તથા અચેત શરીરમાં અગ્નિકાય રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ તે વિભિન્ન પ્રકારના ત્રણ-સ્થાવર પ્રાણીઓના સ્નેહનો-સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત તે જીવો પથ્વી આદિના શરીરોનો પણ આહાર કરે છે. તે ત્ર-સ્થાવરયોનિક અગ્નિકાયના વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનવાળા બીજા પણ શરીરો હોય છે. શેષ ત્રણ આલાપક અપ્લાયના આલાપકોની જેમ સમજી લેવા જોઈએ અર્થાત્ (૧) ત્ર-સ્થાવર યોનિક અગ્નિકાયમાં અગ્નિ જીવ રૂપે (૨) અગ્નિ યોનિક અગ્નિકાયમાં અગ્નિ જીવ રૂપે (૩) અગ્નિ યોનિક અગ્નિમાં ત્રસ જીવ રૂપે ઉત્પન્ન થાય છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં અગ્નિકાય જીવોની ઉત્પત્તિ અને આહાર સંબંધી અતિદેશાત્મક કથન છે. અપ્લાયિકની જેમ અગ્નિકાય સંબંધી પણ ચાર આલાપક છે. (૧) ત્રણ-સ્થાવર યોનિક અગ્નિકાય- જે અગ્નિકાયિક જીવો ત્રસ-સ્થાવર જીવોના સચેત કે અચેત શરીરના આશ્રયે ઉત્પન્ન થાય, તે ત્ર-સ્થાવર યોનિક અગ્નિકાય છે, જેમ કે– હાથી દાંત, ભેંસ વગેરેના
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
શીંગડા વગેરે સચેત શરીરના પરસ્પરના ઘર્ષણથી, અચેત હાડકાંના ઘર્ષણથી, અરણીકાષ્ઠના ઘર્ષણથી, પથ્થરના ઘર્ષણથી અગ્નિકાયિક જીવો ઉત્પન્ન થાય, તે ત્રણ-સ્થાવર યોનિક અગ્નિકાય છે. (૨) ત્રસ-સ્થાવર યોનિક અગ્નિમાં અગ્નિકાય- જે અગ્નિકાયિક જીવો વાયુના આધારે જન્મ ધારણ કરે, વાયુના આધારે જ તેની સ્થિતિ અને સંવૃદ્ધિ થાય, તે વાયુયોનિક અગ્નિકાય છે. (૩) અગ્નિકાય યોનિક અગ્નિકાય- અગ્નિકાયિક જીવોના આશ્રયે બીજા અગ્નિના જીવોની ઉત્પત્તિ થાય, તે અગ્નિયોનિક અગ્નિકાય છે. (૪) અગ્નિયોનિક અગ્નિમાં ત્રણ-સ્થાવરકાય- અગ્નિના આશ્રયે અન્ય ત્રસ કે સ્થાવર જીવોની ઉત્પત્તિ થાય, તે અગ્નિયોનિક ત્રસ-સ્થાવરકાય છે. જેમ પાણીમાં ત્રસ જીવો ઉત્પન્ન થાય છે તેમ ૨૪ કલાક રહેનારી ભટ્ટીની અગ્નિમાં અગ્નિયોનિક ત્રસ જીવો ઉત્પન્ન થાય છે. વાયુકાયિક જીવોની ઉત્પત્તિ અને આહાર:२७ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता णाणाविहजोणिया जाव कम्मणियाणेणं तत्थवक्कमा णाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरेसु सचित्तेसु वा अचित्तेसु वा वाउक्कायत्ताए विउदृति, जहा अगणीणं तहा भाणियव्वा चत्तारि गमा । ભાવાર્થ:- ત્યાર પછી શ્રી તીર્થંકરદેવે કહ્યું છે કે આ લોકમાં કેટલાક જીવો વિવિધ પ્રકારની યોનિઓમાં પોત-પોતાના પૂર્વકર્મના ઉદયથી ત્યાં આવીને વિવિધ પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓનાં સચેત અથવા અચેત શરીરમાં વાયુકાય રૂપે ઉત્પન્ન થાય છે. અહીં પણ વાયુકાયના સંબંધમાં ચાર આલાપક અગ્નિકાયના આલાપકની સમાન કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વાયુકાયની ઉત્પત્તિ સંબંધી ચાર આલાપકનું અતિદેશાત્મક કથન છે. વાયુકાયિક જીવોની ઉત્પત્તિ વિવિધ રીતે થાય છે. (૧) ત્ર-સ્થાવર યોનિક વાયુકાય- ત્રણ-સ્થાવર જીવોના સચેત-અચેત શરીરના આશ્રયે ઉત્પન્ન થતો વાયુ (૨) ત્ર-સ્થાવર યોનિક વાયુમાં વાયુકાય. (૩) વાયુયોનિક વાયુમાં ઉત્પન્ન વાયુકાય. (૪) વાયુયોનિક વાયુકાર્યમાં ઉત્પન્ન ત્રણ-સ્થાવર જીવો અર્થાત્ વાયુના આશ્રયે ઉત્પન્ન થતાં ત્રણ-સ્થાવર જીવો.
દરેક જીવો પોત-પોતાના ઉત્પત્તિ સ્થાન પ્રમાણે અને પોતાના શરીરને યોગ્ય પગલો આહાર રૂપે ગ્રહણ કરે છે. પૃથ્વીકાયિક જીવોની ઉત્પત્તિ અને આહાર :
२८ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता णाणाविहजोणिया जाव कम्मणियाणेणं तत्थवक्कमा णाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरेसु सचित्तेसु वा अचित्तेसु वा पुढवित्ताए सक्करत्ताए वालुयत्ताए, इमाओ गाहाओ अणुगंतव्वाओ
पुढवी य सक्करा वालुया य, उवले सिला य लोणूसे । अय तउय तंब सीसग, रुप्प सुवण्णे य वइरे य ॥१॥
Page #185
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૩: આહાર પરિણા
[ ૧૨૧]
हरियाले हिंगुलए, मणोसिला सासगंजण पवाले । अब्भपडलब्भवालुय, बायरकाए मणिविहाणा ॥२॥ गोमेज्जए य रुयगे, अंके फलिहे य लोहियक्खे य । मरगय मसारगल्ले, भुयमोयग इंदणीले य ॥३॥ चंदण गेरुय हंसगब्भे, पुलए सोगंधिए य बोधव्वे ।
चंदप्पह वेरुलिए, जलकते सूरकते य ॥४॥ एयाओ एएसु भाणियव्वाओ जाव सूरकतत्ताए विउद्भृति, ते जीवा तेसिं णाणाविहाणं तस-थावराणं पाणाणं सिणेहमाहारैति, ते जीवा आहारैति पुढविसरीर जाव आहारति, अवरे वि य णं तेसिं तस-थावरजोणियाणं पुढवीणं जाव सूरकंताणं सरीरा णाणावण्णा जाव मक्खाया, सेसा तिण्णि आलावगा जहा उदगाणं । શબ્દાર્થ:- અyતબાગો = જાણવું જોઈએ. ૩૧ = ઉપલ-પત્થર નોબૂ = નમક ત૩ય = કથીર તંવ = તાંબુ લીસા = સીસુ વ = વજ દરિયાને = હરતાલfહંત = હિંગળો મળfસત્તા = મણશીલ સાસરાપવાને = શાસક, અંજન, પરવાળા ગામડામવાનુય = અભ્રપટલ-અબરખ, અભ્રવાલુકા
ને જાણ = ગોમેદક રત્ન પનદે = સ્ફટિક મરામતીરાન્તિ = મરકતરન અને મસારગલ્લરત્ન વંદ વેલિપ = ચન્દ્રપ્રભ અને વૈડૂર્યરતે = જલકાંત રત્નસૂરલતે = સૂર્યકાંત રત્ન. ભાવાર્થ :- શ્રી તીર્થકર ભગવાને કહ્યું છે કે આ લોકમાં કેટલાક જીવો વિવિધ પ્રકારની યોનિઓમાં પોત-પોતાના કર્મના ઉદયથી આવીને અનેક પ્રકારના ત્ર-સ્થાવર પ્રાણીઓનાં સચેત કે અચેત શરીરોમાં પૃથ્વી, શર્કરા-કાંકરા અથવા રેતી રૂપે ઉત્પન્ન થાય છે. આ ગાથાઓ અનુસાર તેના ભેદ જાણવા જોઈએ
પૃથ્વી, શર્કરા-કાંકરા, રેતી, પત્થર, શિલા, મીઠું લોઢું, રાંગા(કથીર), તાંબુ, સીસુ, ચાંદી, સોનું અને વજ (હીરા) તથા હરતાલ, હિંગળો, મણસિલ, સાસક, અંજન, પરવાળા, અબરખ, અભ્રવાલુકા; આ બધાં પૃથ્વીકાયના ભેદો છે. રત્નોના ભેદઆ પ્રમાણે છે–ગોમેદકરત્ન, રૂચકરત્ન, અંકરન, સ્ફટિકરત્ન, લોહિતાક્ષરત્ન, મરકતરત્ન, મારગલ, ભુજમોચકરત્ન તથા ઇદ્રનીલમણિ, ચંદન, ગેરૂક, હંસગર્ભ, પુલક, સૌગંધિક, ચન્દ્રપ્રભ, વૈર્ય, જલકાંત અને સૂર્યકાંત, આ મણિઓના ભેદ છે. ઉપર્યુક્ત ગાથાઓમાં કથિત પૃથ્વીથી સૂર્યકાંત મણિરૂપે જે ઉત્પન્ન થાય છે, તે જીવો અનેક પ્રકારના ત્રણ-સ્થાવર પ્રાણીઓની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત તે જીવો પૃથ્વી આદિ શરીરોનો પણ આહાર કરે છે. તે ત્રસ અને સ્થાવર જીવોથી ઉત્પન્ન પૃથ્વીથી લઈને સૂર્યકાંતમણિ પર્યતના પૃથ્વીકાયિક જીવોના બીજા શરીરો પણ વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન યુક્ત હોય છે. શેષ ત્રણ આલાપક જલકાયિક, જીવના આલાપકની સમાન સમજી લેવા જોઈએ. વિવચન :
પ્રસ્તુત સૂત્રમાં પૃથ્વીકાયના અનેક ભેદો, તેની ઉત્પત્તિ તથા આહારનું નિરૂપણ છે. પૃથ્વીકાયિકની ઉત્પત્તિ સંબંધી ચાર આલાપક અપ્લાય પ્રમાણે થાય છે
(૧) ત્ર-સ્થાવર યોનિક પૃથ્વીકાયિક જીવો- ત્ર-સ્થાવર જીવોના સચેત કે અચેત શરીરના
Page #186
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૨ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર (બીજો શ્રુતસ્કંધ)
આશ્રયે ઉત્પન્ન થતાં પૃથ્વીકાયિક જીવો ત્રસ-સ્થાવર યોનિક પૃથ્વીકાય છે, જેમ કે- હાથીના ગંડસ્થલમાં ઉત્પન્ન થતાં મોતી, સર્પના મસ્તક પર ઉત્પન્ન થતો મણિ, છીપમાં ઉત્પન્ન થતું મોતી, પાણીમાં ઉત્પન્ન થતું મીઠું વગેરે પૃથ્વીકાયિક જીવો ત્રસ-સ્થાવર યોનિક પૃથ્વીકાય છે. (૨) વાયુયોનિક પૃથ્વીકાય. (૩) પૃથ્વી યોનિક પૃથ્વીકાય- પૃથ્વીના આધારે ઉત્પન્ન થતાં બીજા પૃથ્વીકાયિક જીવો. (૪) પૃથ્વીયોનિક ત્રણસ્થાવરકાય-માટીમાં ઉત્પન્ન થતાં અળસિયા આદિત્રસ જીવો, પત્થરના ઘર્ષણથી ઉત્પન્ન થતાં અગ્નિકાયિક આદિ સ્થાવર જીવો પૃથ્વીયોનિક ત્ર-સ્થાવરકાય છે. ઉપસંહાર:२९ अहावरं पुरक्खायं- सव्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता णाणाविहजोणिया णाणाविहसंभवा णाणाविहवक्कमा, सरीरजोणिया सरीरसंभवा सरीरवक्कमा, सरीराहारा कम्मोवगा कम्मणियाणा कम्मगइया कम्मठिइया कम्मुणा चेव विप्परियासुर्वेति । से एवमायाणह, से एवमायाणित्ता आहारगुत्ते समिए सहिए सया जए । त्ति વેજિા . ભાવાર્થ :- શ્રી તીર્થંકરદેવે કહ્યું છે કે સર્વ પ્રાણીઓ, સર્વ ભૂતો, સર્વ જીવો, સર્વ સત્ત્વો વિવિધ પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થાય છે, ત્યાં તે સ્થિત રહે છે, ત્યાં વૃદ્ધિ પામે છે. તે શરીરથી જ ઉત્પન્ન થાય છે, શરીરમાં જ રહે છે તથા શરીરમાં જ વૃદ્ધિ પામે છે અને તે શરીરનો જ આહાર કરે છે. દરેક જીવો પોત-પોતાના કર્મનું જ અનુસરણ કરે છે, કર્મના ઉદયથી જ તેની ઉત્પત્તિ થાય છે. તેની ગતિ અને સ્થિતિ પણ કર્મ પ્રમાણે થાય છે. તે કર્મના પ્રભાવથી ભિન્ન-ભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત કરતાં દુઃખના ભાગી બને છે.
હે શિષ્યો! સર્વ કર્મોને આધીન છે. આ પ્રમાણે જાણો અને આ પ્રકારે જાણીને સદા આહારગુપ્ત, સમિતિયુક્ત, જ્ઞાન-દર્શન-ચારિત્ર સહિત અને સંયમપાલનમાં સદા યત્નશીલ બનો. વિવેચન :
આ જગતના સૂક્ષ્મ કે ચૂલ, ત્રસ કે સ્થાવર સર્વ જીવો કર્માધીન છે. એક જીવનું શરીર અન્ય જીવની ઉત્પત્તિનું નિમિત્ત બને છે, એક જીવ અન્ય જીવોના શરીરોનો આહાર કરીને પોતાના શરીરની પુષ્ટિ કરે છે. આ રીતે જગજીવો પોત-પોતાના કર્માનુસાર ગતિ, સ્થિતિ, સંવૃદ્ધિ કરતા હોવા છતાં પરસ્પર સંબંધિત છે. એક જીવનું જીવન પ્રાયઃ અન્ય જીવોના આધારે ટકી રહ્યું છે, તેથી સાધકે અહિંસાધર્મની આરાધના માટે હંમેશાં આહાર સંયમ કેળવીને જ્ઞાન-દર્શન–ચારિત્રની આરાધનામાં લીન રહેવું તે જ હિતાવહ છે.
ને ત્રીજું અધ્યયન સંપૂર્ણ
Page #187
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૪: પ્રત્યાખ્યાન ક્રિયા
[ ૧૨૩ ]
ચોથું અધ્યયન જોઈએ)
પરિચય
આ અધ્યયનનું નામ પ્રત્યાખ્યાન ક્રિયા છે. પ્રત્યાખ્યાન- અઢાર પાપની પ્રવૃત્તિઓ અને ચારે ય પ્રકારના આહારને ત્યાગવાનો સંકલ્પ કરવો અને તેને માટે વ્રતપ્રતિજ્ઞા ગ્રહણ કરવી તે પ્રત્યાખ્યાન કહેવાય છે. પ્રત્યાખ્યાનના પ્રકાર તેના મુખ્ય બે પ્રકાર છે– દ્રવ્ય પ્રત્યાખ્યાન અને ભાવ પ્રત્યાખ્યાન. (૧) કોઈ પણ પ્રકારના લક્ષ્ય વિના, અવિધિપૂર્વક પાપપ્રવૃત્તિનો ત્યાગ કરવો, તે દ્રવ્ય પ્રત્યાખ્યાન છે. (૨) આત્મશુદ્ધિના લક્ષ્મપૂર્વક, ગુરુજનો આદિ સમક્ષ વિધિસહિત પાપપ્રવૃત્તિનો કે આહારાદિનો ત્યાગ કરવો, તે ભાવ પ્રત્યાખ્યાન છે.
શ્રી ભગવતી સૂત્રમાં પ્રત્યાખ્યાનના મૂળગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન રૂ૫ બે ભેદ અને તેના પ્રભેદોનું વિસ્તૃત વર્ણન છે.
પ્રત્યાખ્યાન આત્માના દઢતમ સંકલ્પ રૂપ છે તેમ છતાં સૂત્રકારે તેની સાથે ક્રિયા શબ્દનો પ્રયોગ કરીને પ્રત્યાખ્યાનનો વિશિષ્ટ અર્થ પ્રગટ કર્યો છે. પ્રત્યાખ્યાન માનસિક સંકલ્પ સ્વરૂપ હોવા છતાં તેની સાથે સંકલ્પના પ્રગટીકરણની એક ચોક્કસ ક્રિયા જરૂરી છે, જેમ કે– (૧) કોઈ પણ પ્રત્યાખ્યાનનો સંકલ્પ ગુરુજનો આદિ સમક્ષ પ્રગટ કરવો અને તેમના શ્રીમુખે તે પ્રતિજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કરવો. (૨) પ્રતિજ્ઞાના સ્વીકાર સમયે મનને દઢતમ બનાવવું, ગુરુજનો વોસિરે વોસિરે શબ્દ બોલે ત્યારે શિષ્ય વચનથી “વોસિરામિ-વોસિરામિ' શબ્દનું ઉચ્ચારણ કરવું. કાયાથી તે પ્રતિજ્ઞાને અનુકૂળ વ્યવહાર કરવો. (૩) ગ્રહણ કરેલા પ્રત્યાખ્યાનમાં કોઈ પણ પ્રકારે અલના ન થાય તે માટે જાગૃત રહેવું.
ઉપરોક્ત વિધિપૂર્વક પ્રત્યાખ્યાનનો સ્વીકાર થવાથી સાધકની દઢતા વધે છે. અન્ય જીવોને ત્યાગની પ્રેરણા મળે છે અને શાસન પ્રભાવનાનું મહત્તમ કાર્ય થાય છે.
પ્રત્યાખ્યાનથી અનાદિકાલીન પાપપ્રવાહ રોકાઈ જાય છે. ત્યારે જ સાધકોની આત્મશુદ્ધિની કે સંવરની આરાધનાનો પ્રારંભ થાય છે. ગુણસ્થાનની અપેક્ષાએ ચોથા ગુણસ્થાનમાં સાધકની સાધનાની ભૂમિકા બને છે અને દેશ વિરતિ કે સર્વવિરતિ રૂપ પાંચમા-છઠ્ઠા ગુણસ્થાને સાધનાનો પ્રારંભ થાય છે.
પ્રસ્તુત અધ્યયનમાં પ્રત્યાખ્યાનના ભેદ-પ્રભેદ કે પ્રત્યાખ્યાનની ગ્રહણ વિધિ વગેરે વિષયોનું કથન નથી, પરંતુ વિવિધ પ્રશ્ન અને પ્રતિ પ્રશ્ન દ્વારા અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની જીવનું સ્વરૂપ સ્પષ્ટ કરીને પ્રત્યાખ્યાન ગ્રહણની વિશેષ મહત્તા દર્શાવી છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ચોથું અધ્યયન : પ્રત્યાખ્યાન ક્રિયા |
66666666666666666666666
અપ્રત્યાખ્યાની આત્માનું સ્વરૂપ - | १ सुयं मे आउसं तेणं भगवया एवमक्खायं- इह खलु पच्चक्खाणकिरिया णामज्झयणे, तस्स णं अयमढे- आया अपच्चक्खाणी यावि भवइ, आया अकिरियाकुसले यावि भवइ, आया मिच्छासंठिए यावि भवइ, आया एगंतदंडे यावि भवइ, आया एगंतबाले यावि भवइ, आया एगंतसुत्ते यावि भवइ, आया अवियारमण-वयणकायवक्के यावि भवइ, आया अप्पडिहय-अपच्चक्खायपावकम्मे यावि भवइ, एस खलु भगवया अक्खाए असंजए-अविरए अप्पडिहयपच्चक्खायपावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतबाले एगंतसुत्ते । से बाले अवियारमण-वयण-काय-वक्के सुविणमवि ण पस्सइ, पावे य से कम्मे कज्जइ । શબ્દાર્થ:-પક્વવારિયાધામ = પ્રત્યાખ્યાન ક્રિયા નામનું = અધ્યયન માયા = આત્મા, જીવ અધ્વરાળ = અપ્રત્યાખ્યાની રિયાલ્યુસને = શુભ ક્રિયા કરવામાં અકુશળ મિચ્છીપિ = મિથ્યા સંસ્થિત તત્તે = એકાંત સુપ્ત નિયામાવયાચવજો = મન, વચન, કાયા અને વાક્યના વિચારથી રહિત અખંડ = પાપ કર્મને ન રોકનાર અશ્વિgાવવાને = પાપ કર્મના પ્રત્યાખ્યાન ન કરનાર વિર્ષ = સ્વપ્ન, વાવ = પણ. ભાવાર્થ:- હે આયુષ્માન ! મેં સાંભળ્યું છે કે તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે- આ નિગ્રંથ પ્રવચનમાં પ્રત્યાખ્યાનક્રિયા નામનું અધ્યયન છે. તેનો અર્થ (ભાવ) આ પ્રમાણે છે– આ લોકમાં આત્મા અપ્રત્યાખ્યાની–સાવધકર્મોનો ત્યાગ ન કરનારા પણ હોય છે; આત્મા અક્રિયાકુશળશુભક્રિયા કરવામાં અકુશળ પણ હોય છે; આત્મા મિથ્યાત્વ ભાવમાં સ્થિત પણ હોય છે; આત્મા એકાંતે બીજા પ્રાણીઓને દંડ દેનાર પણ હોય છે અર્થાતુ દિન-રાત પ્રાયઃ પાપમાં વ્યસ્ત હોય છે અથવા આત્મા એકાંતે કર્મના ભોગવનાર હોય છે. આત્મા એકાંતે બાલ અજ્ઞાની પણ હોય છે; આત્મા એકાંતે સુષુપ્ત પણ હોય છે; આત્મા પોતાના મન, વચન, કાયા અને વાક્યની પ્રવૃત્તિ પર વિચાર ન કરનાર અર્થાત્ અવિચારી પણ હોય છે. આત્મા પોતાના પાપ કર્મોનો નાશ ન કરનાર તથા પાપ કર્મોના પ્રત્યાખ્યાન ન કરનાર પણ હોય છે. આ પ્રકારના આત્માને ભગવાને અસંયત-સંયમહીન, અવિરત-વ્રતરહિત, પાપકર્મ નહીં રોકનાર અને પાપોના ત્યાગ ન કરનાર, ક્રિયાસહિત, સંવરરહિત, પ્રાણીઓને એકાંત દંડ દેનારા, એકાંત બાળ, એકાંત સુપ્ત કહ્યા છે. તે અજ્ઞાની જીવ મન, વચન, કાયા અને વાક્ય પ્રયોગના વિચારથી રહિત હોય, તે સ્વપ્ન પણ ન જોતાં હોય અર્થાત્ અત્યંત અવ્યક્ત વિજ્ઞાનથી યુક્ત હોવા છતાં પણ તે જીવ પાપકર્મનો બંધ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અપ્રત્યાખ્યાની આત્માના સ્વરૂપનું નિરૂપણ છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૪: પ્રત્યાખ્યાન ક્રિયા
[ ૧૨૫ ]
:- પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે અપ્રત્યાખ્યાની જીવનું સ્વરૂપ સમજાવવા માટે જ “જીવ'ને બદલે આત્મા’ શબ્દનો પ્રયોગ કર્યો છે.
જૈન દર્શનની દષ્ટિએ આત્મા પરિણામી(પરિણમનશીલ) અને નિત્ય છે. તેના મૂળભૂત સ્વરૂપમાં સદાય એક સમાનતા જ હોવા છતાં તેની અવસ્થાઓમાં–પર્યાયોમાં સતત પરિવર્તન થયા જ કરે છે.
જો આત્માને એકાંતે ક્ષણિક માનીએ કે કૂટસ્થ નિત્ય માનીએ તો તેમાં પ્રત્યાખ્યાન-અપ્રત્યાખ્યાન આદિ કોઈ પણ પ્રકારનું પરિવર્તન શક્ય નથી. આત્મા પર્યાયોની અપેક્ષાએ પરિણામી અને દ્રવ્યની અપેક્ષાએ નિત્ય હોવાથી જ તેમાં પર્યાયોનું પરિવર્તન થાય છે અને તેથી જ અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન આદિ સર્વ અવસ્થાઓ સંભવે છે. અપનહાળી :- અપ્રત્યાખ્યાની. જેણે પાપકર્મનો ત્યાગ ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો નથી, તે અપ્રત્યાખ્યાની કહેવાય છે. અનાદિકાલથી આત્મા મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભયોગથી યુક્ત હોવાથી પાપનો પ્રવાહ સતત આવી રહ્યો છે. જ્યાં સુધી જીવ પાપપ્રવાહને રોકવા માટે સમજણ પૂર્વક પાપસ્થાનના ત્યાગનો સંકલ્પ ન કરે, ત્યાં સુધી તે અપ્રત્યાખ્યાની જ કહેવાય છે.
અપ્રત્યાખ્યાનીપણું તે જીવની અનાદિકાલીન અશુદ્ધ અવસ્થા છે. જીવ જ્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને પાપસ્થાનના ત્યાગ માટે પુરુષાર્થશીલ બને ત્યારે જ તે પ્રત્યાખ્યાની થઈ શકે છે.
અપ્રત્યાખ્યાની જીવના સ્પષ્ટીકરણ માટે સુત્રકારે અન્ય વિશેષણોનો પ્રયોગ કર્યો છે. વિરિયા - અક્રિયાકુશળ. પ્રસ્તુતમાં શુભ ક્રિયા, શુભ અનુષ્ઠાનોને ક્રિયા કહી છે. શુભક્રિયામાં કુશળ હોય, તે ક્રિયાકુશળ કહેવાય છે અને જે શુભક્રિયામાં કુશળ નથી તે અક્રિયાકુશળ છે. અપ્રત્યાખ્યાની જીવ વ્રત પચ્ચકખાણથી રહિત હોવાથી અક્રિયાકુશળ હોય છે. મિચ્છાવિર :- મિથ્યા ભાવમાં સંસ્થિત. મિથ્યાત્વના ઉદયથી તે જીવ વિપરીત વિચાર ધારામાં જ સ્થિત હોય છે. grid :- તે સ્વયં કર્મરૂપ દંડથી દંડિત છે અથવા અન્ય પ્રાણીઓને દંડ દેનારા હોય છે. તે જીવોમાં જીવદયાના પરિણામ ન હોવાથી અન્ય જીવોને ત્રાસિત કરવામાં જ તેનું ચિત્ત સંલગ્ન હોય છે. તે જ રીતે તે પોતાના આત્માને પણ દંડિત કરનાર હોય છે. પsia Rાને - એકાંતે બાલ. તે જીવ બાળકની જેમ આત્માના હિતાહિતના વિવેક રહિત હોવાથી બાલ અર્થાત્ અજ્ઞાની છે. પતિ કુત્તે :- એકાંતે સુપ્ત. તે જીવ મિથ્યા ભાવોથી ગ્રસિત હોવાથી દ્રવ્યથી જાગૃત હોવા છતાં ભાવ નિદ્રામાં સુપ્ત હોય છે.
વીરમાવાવ :- જે જીવ પાપ-પુણ્યનો વિચાર કર્યા વિના જ મન, વચન, કાયાની પ્રવૃત્તિ તથા વાક્ય પ્રયોગ કરે છે. “વાક્ય પ્રયોગ” આ શબ્દ દ્વારા સૂત્રકાર જીવના કર્મબંધમાં વાક્ય પ્રયોગની પ્રધાનતાને સૂચિત કરે છે.
ઉપરોક્ત વિશેષણોથી યુક્ત જીવને પાપકર્મના આવતા પ્રવાહને રોકવાની, પાપનો ત્યાગ કરવાની ઇચ્છા થતી જ નથી, તે જીવ અપ્રત્યાખ્યાની કહેવાય છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
અપ્રત્યાખ્યાની જીવ પાપકારી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોવાથી અસંયત છે, તે પાપપ્રવૃત્તિથી વિરામ પામ્યા ન હોવાથી અવિરત છે, તેણે પૂર્વકૃત પાપકર્મોની સ્થિતિ અને અનુભાગનો તપસ્યાદિ દ્વારા નાશ ન કર્યો હોવાથી અપ્રતિહત પાપકમાં છે, ભવિષ્યકાલીન પાપકર્મોનો ત્યાગ કર્યો ન હોવાથી અપ્રત્યાખ્યાની છે, સાવધક્રિયા સંપન્ન હોવાથી સક્રિય છે અને પાપકર્મના નિરોધ રહિત હોવાથી અસંવૃત્ત છે. યાવિ(અપિ) :- પણ. આત્માની અવસ્થાઓ પરિવર્તનશીલ હોવાથી વર્તમાને જે અપ્રત્યાખ્યાની હોય તે આત્મા જ, અવસ્થાનું પરિવર્તન થતાં પ્રત્યાખ્યાની પણ થઈ શકે છે; અક્રિયાકુશળ હોય, તે ક્રિયાકુશળ પણ થઈ શકે છે. આ રીતે આત્મામાં સર્વ ભાવોની સંભાવનાને સૂત્રકારે યાત્ત્વિ એટલે ‘પણ’ શબ્દ દ્વારા સૂચિત કરી છે. તેથી જ સૂત્રમાં આપન્નવાળી આદિ દરેક શબ્દો સાથે યવિ શબ્દનો પ્રયોગ છે. પ્રત્યાખ્યાનની મહત્તા ઃ
૧૨૦
२ तत्थ चोय पण्णवगं एवं वयासी- असंतएणं मणेणं पावएणं असंतियाए वईए पाविया असंतएणं कारणं पावएणं अहणंतस्स अमणक्खस्स अवियार मणवयण-काय-वक्कस्स सुविणमवि अपस्सओ पावे कम्मे णो कज्जइ ।
कस्स णं तं हेउं ? चोयए एवं वयासी- अण्णयरेणं मणेणं पावएणं मणवत्तिए पावे कम्मे कज्जइ, अण्णयरीए वईए पावियाए वइवत्तिए पावे कम्मे कज्जइ, अण्णयरेणं काएणं पावएणं कायवत्तिए पावे कम्मे कज्जइ । हणंतस्स समणक्खस्स सवियार मण-वयण-काय-वक्कस्स सुविणमवि पासओ एवं गुणजाईयस्स पावे कम्मे कज्जइ ।
पुणरवि चोयए एवं वयासी- तत्थं णं जे ते एवामाहंसु- असंतएणं मणेणं पावएणं, अंसंतियाए वईए पावियाए, असंतएणं कारणं पावएणं, अहणंतस्स अमणक्खस्स अवियारमण-वयण-काय वक्कस्स सुविणमवि अपस्सओ पावे कम्मे कज्जइ, जे ते एवमाहंसु मिच्छा ते माहं ।
શબ્દાર્થ :- ચોયણ્ = પ્રેરક, પ્રશ્નકર્તા પળવĪ = પ્રજ્ઞાપક-ઉપદેશક અસંતĪ = ન થવા પર પાવĪ પાપયુક્ત અદ્દગંતસ્ત્ર = હિંસા ન કરતા થકા અમળવલ્સ = અમનસ્ક(મનથી પણ વિચાર રહિત). ભાવાર્થ -- (ઉપદેશક—આચાર્યના અભિપ્રાયને જાણીને તેનો નિષેધ કરતા) પ્રશ્નકર્તાએ આચાર્યને આ પ્રમાણે કહ્યું કે— જે પ્રાણી મન, વચન કે કાયા દ્વારા પાપ કર્મ કરતા નથી, જે હિંસા કરતા નથી, જે મનરહિત છે, જેના મન, વચન, કાયા અને વાક્ય પ્રયોગ પાપકર્મના વિચારથી રહિત છે. જે સ્વપ્ન પણ જોતાં નથી અર્થાત્ જે જીવો અત્યંત અવ્યક્ત ચેતનાવાળા છે, તે જીવોને પાપકર્મનો બંધ થતો નથી.
આચાર્યે પૂછ્યું– તેનું શું કારણ છે ?
પ્રશ્નકર્તાએ આ પ્રમાણે કહ્યું કે મન પાપયુક્ત હોય, તો જ માનસિક પાપકર્મ થાય છે, વચન પાપયુક્ત હોય, જ વાચિક પાપકર્મ થાય છે. કાયા પાપયુક્ત હોય, તો જ કાયિક પાપકર્મ થાય છે. જે જીવ હિંસા કરે છે, જે મન સહિત છે, જેના મન, વચન, કાયા અને વાક્ય પ્રયોગ પાપકર્મના વિચારયુક્ત હોય છે. જે સ્વપ્ન જુએ છે અર્થાત્ જે જીવો પ્રગટ–સ્પષ્ટ ચેતનાવાળા છે, આ પ્રકારના વિશેષણ યુક્ત જીવ જ પાપકર્મ કરે છે.
=
For Private Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૪: પ્રત્યાખ્યાન કિયા.
| ૧૨૭ |
પ્રશ્નકર્તાએ પુનઃ આ પ્રમાણે કહ્યું કે જે લોકો આ પ્રમાણે કહે છે કે જે પ્રાણી મન, વચન કે કાયા દ્વારા પાપકર્મ કરતા નથી, જે હિંસા કરતા નથી, જે મનરહિત અસંજ્ઞી છે, જેના મન-વચન-કાયા અને વાક્ય પ્રયોગ પાપકર્મના વિચારથી રહિત છે, જે જીવો અત્યંત અવ્યક્ત ચેતનાવાળા છે, તે જીવો પણ પાપકર્મનો બંધ કરે છે, આ પ્રકારનું કથન મિથ્યા છે. | ३ तत्थ पण्णवए चोयगं एवं वयासी- जं मए पुव्वं वुत्तं असंतएणं मणेणं पावएणं असंतियाए वईए पावियाए, असंतएणं काएणं पावएणं, अहणंतस्स, अमणक्खस्स, अवियारमण-वयण-काय-वक्कस्स, सुविणमवि अपस्सओ पावे कम्मे कज्जइ, तं सम्मं । कस्स णं तं हे? आयरिए आह- तत्थ खलु भगवया छज्जीवणिकायहेऊ पण्णत्ता, तं जहा- पुढविकाइया जाव तसकाइया । इच्चेएहिं छहिं जीवणिकाएहिं आया अप्पडिहयपच्चक्खायपावकम्मे णिच्चं पसढविओवायचित्तदंडे, तं जहापाणाइवाए जाव परिग्गहे, कोहे जाव मिच्छादसणसल्ले । શબ્દાર્થ:- સ = સમ્યક છે, યથાર્થ છે જીવવા દેવું = છ જવનિકાયને કારણે (કર્મબંધનું કારણ) પુસવોવાના ? = તીવ્રતાપૂર્વક પ્રાણીઓની ઘાતમાં ચિત્ત લગાવનાર, દુર્ભાવપૂર્વક પ્રાણીઓની ઘાતમાં ચિત્ત લગાવનાર(ભવ પરંપરાની અપેક્ષાએ). ભાવાર્થ :- ત્યારે ઉપદેશક આચાર્યે પ્રશ્નકર્તાને આ પ્રમાણે કહ્યું કે–જે મેં પહેલાં કહ્યું હતું કે મન પાપયુક્ત ન હોય, વચન પણ પાપયુક્ત ન હોય તથા કાયા પણ પાપયુક્ત ન હોય, તે જીવ કોઈ પ્રાણીની હિંસા કરતા ન હોય, મનોવિકલ હોય, ભલે તે મન, વચન, કાયા અને વાક્યનો વિચારપૂર્વક પ્રયોગ કરતા ન હોય અને સ્વપ્ન પણ ન જોતાં હોય અર્થાતુ અવ્યક્ત ચેતનાવાળા હોય, એવા જીવ પણ પાપકર્મ કરે છે, તે સત્ય છે. તેનું શું કારણ છે? સાંભળો.....
આચાર્યે કહ્યું– આવિષયમાં શ્રી તીર્થકર ભગવંતોએ પૃથ્વીકાય યાવતુત્રસકાય રૂપ ષજીવનિકાયને કર્મબંધના હેતુ રૂપ કહ્યા છે. આ જ પ્રકારના જીવનિકાયના જીવોની હિંસાથી ઉત્પન્ન થયેલા પાપને જે આત્માએ પ્રતિહત કર્યા નથી તથા ભાવી પાપને પ્રત્યાખ્યાન દ્વારા રોક્યા નથી, જે હંમેશાં તીવ્રતાપૂર્વક(ભવ પરંપરાએ) પ્રાણીઓની ઘાતમાં ચિત્તને જોડેલું રાખે છે, તે જીવોને દંડ આપે છે, પ્રાણાતિપાતથી લઈને પરિગ્રહ પર્યત તથા ક્રોધથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીના પાપસ્થાનોથી નિવૃત્ત થતા નથી, તે જીવ કોઈ પણ અવસ્થામાં, અવશ્યમેવ પાપકર્મનો બંધ કરે છે, આ સત્ય છે. | ४ आयरिए आह- तत्थ खलु भगवया वहए दिटुंते पण्णत्ते-से जहाणामए वहए सिया गाहावइस्स वा गाहावइपुत्तस्स वा रण्णो वा रायपुरिसस्स वा खणं णिदाए पविसिस्सामि खणं लभ्रूण वहिस्सामि त्ति मणं संपहारेमाणे, से किं णु हु णाम से वहए तस्स वा गाहावइस्स, तस्स वागाहावइपुत्तस्स, तस्स वा रण्णो, तस्स वा रायपुरिसस्स, खणं णिदाए पविसिस्सामि खणं लभ्रूण वहिस्सामि त्ति मणं संपहारेमाणे दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए णिच्चं पसढविओवायचित्तदंडे भवइ ? एवं वियागरेमाणे समियाए वियागरे ? चोयए- हंता भवइ ।
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ભાવાર્થ :– આચાર્ય પુનઃ કહે છે– આ વિષયમાં ભગવાન મહાવીર સ્વામીએ વધક– હત્યારાનું દૃષ્ટાંત કહ્યું છે, જેમ કે– કોઈ હત્યારો હોય, તે ગાથાપતિની અથવા ગાથાપતિપુત્રની, રાજાની અથવા રાજપુરુષની હત્યા કરવા ઇચ્છે છે. તે વિચાર કરે છે કે યોગ્ય અવસર જોઈને હું ઘરમાં પ્રવેશ કરીશ અને તક મળશે ત્યારે તેના ઉપર પ્રહાર કરીને તેની હત્યા કરીશ. તે પુરુષ ગાથાપતિ, ગાથાપતિપુત્ર, રાજા અથવા રાજપુરુષના ઘરમાં પ્રવેશ કરવાનો સતત વિચાર કરતાં, દિવસે કે રાત્રે, સૂતા કે જાગતા હંમેશાં ગાથાપતિ આદિનો દુશ્મન બનીને તેનાથી પ્રતિકૂળ માનસિક વ્યવહાર કરે છે.તે સદાય તીવ્રતાપૂર્વક તેની ઘાતનો જ વિચાર કરે છે.(તે વ્યક્તિ ઘાત ન કરી શકે, તો પણ) શું આ વ્યક્તિ ગાથાપતિ આદિનો વધક છે કે નહીં ?
૧૨૮
આચાર્ય શ્રીએ આ પ્રમાણે કહ્યું ત્યારે પ્રશ્નકર્તાએ સમભાવ પૂર્વક કહ્યું કે હા, ભગવન્ ! તે વ્યક્તિ ગાથાપતિ આદિનો વધક જ કહેવાય છે.
५ आयरिए आह- जहा से वहए तस्स वा गाहावइस्स, तस्स वा गाहावइपुत्तस्स, तस्स वा रण्णो, तस्स वा रायपुरिसस्स, खणं णिदाए पविसिस्सामि, खणं लद्धूण वहिस्सामि त्ति मणं संपहारेमाणे दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए णिच्चं पसढविओवायचित्तदंडे एवामेव बाले वि सव्वेसिं पाणाणं जाव सव्वेसिं सत्ताणं दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए णिच्चं पसढ-विओवाय-चित्तदंडे, तं जहा- पाणाइवाए जाव मिच्छादंसणसल्ले, एवं खलु भगवया अक्खाए अस्संजए अविरए अप्पडिहयपच्चक्खायपावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतबाले एगंतसुत्ते यावि भवइ, से बाले अवियारमण-वयण-काय-वक्के सुविणमवि ण पस्सइ, पावे य से कम्मे कज्जइ ।
ભાવાર્થ :- આચાર્યે (પૂર્વોક્ત દૃષ્ટાંતને સ્પષ્ટ કરવાના હેતુથી) કહ્યું– જેમ તે ગાથાપતિ કે ગાથાપતિના પુત્રને અથવા રાજા કે રાજપુરુષને મારવાની ઇચ્છાવાળો તે વધક પુરુષ વિચારે છે કે હું અવસર મેળવીને તેના ઘરમાં પ્રવેશ કરીશ, અને તક મળતાં જ તેના પર પ્રહાર કરીને વધ કરીશ; આવા કુવિચારથી તે દિવસે કે રાતે, સૂતા કે જાગતા સદા તેનો શત્રુ બનીને પ્રતિકૂળ માનસિક વ્યવહાર કરે છે, તે સદાય તીવ્રતાપૂર્વક(ભવ પરંપરાએ) તેની ઘાતનો જ વિચાર કરે છે. ભલે તે ઘાત ન કરી શકે, પરંતુ તે ઘાતક જ છે. તે જ રીતે અપ્રત્યાખ્યાની, અજ્ઞાની જીવ પણ સમસ્ત પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વોના દિવસે કે રાતે, સૂતા કે જાગતા સદા શત્રુ થઈને રહે છે, તે મિથ્યા બુદ્ધિથી ગ્રસ્ત રહે છે, તે સદાય નિષ્ઠુરતાપૂર્વક તેની ઘાતનો જ વિચાર કરે છે. તે જીવ પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધીના અઢારે પાપસ્થાનોમાં તલ્લીન રહે છે.
તે અસંયત, અવિરત, પાપકર્મોનો તપ આદિથી નાશ અને પ્રત્યાખ્યાન ન કરનારા, પાપક્રિયાથી યુક્ત, સંવરરહિત, એકાંતરૂપે પ્રાણીઓને દંડ દેનારા, સર્વથા અજ્ઞાની અને સર્વથા સુપ્ત પણ હોય, તે અજ્ઞાની જીવ ભલે મન, વચન, કાયા અને વાક્યનો વિચારપૂર્વક પાપકર્મમાં પ્રયોગ કરતા ન હોય, સ્વપ્ન પણ જોતાં ન હોય અર્થાત્ તેની ચેતના અત્યંત અસ્પષ્ટ હોય, તો પણ તે અપ્રત્યાખ્યાની હોવાથી પાપકર્મનો બંધ કરે છે.
६ | जहा से वहए तस्स वा गाहावइस्स वा जाव रायपुरिसस्स पत्तेयं-पत्तेय चित्त सामादाय दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए णिच्च
For Private Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૪: પ્રત્યાખ્યાન ક્રિયા
૧૨૯ ]
पसढविओवायचित्तदंडे भवइ, एवामेव बाले सव्वेसिं पाणाणं जाव सव्वेसिं सत्ताणं पत्तेयं चित्त समादाय दिया वा राओ सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए णिच्चं पसढविओवायचित्तदंडे भवइ । ભાવાર્થ :-જેમ વધનો વિચાર કરનારો ઘાતક પુરુષ તે ગાથાપતિ કે ગાથાપતિ પુત્રની અથવા રાજા કે રાજપુરુષની પ્રત્યેકની અલગ-અલગ હત્યા કરવાનો વિચાર કરીને, રાત્રે કે દિવસે, સૂતા કે જાગતા તેના શત્રુ જેવો બની જાય છે, તે મિથ્યાભાવમાં, દગો કરવાના દુષ્ટ વિચારમાં જ હોય છે, તે સદૈવ તેની હત્યા કરવાની ધૂનમાં રહે છે. તે જ રીતે અજ્ઞાની જીવ પણ સમસ્ત પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વોમાંથી, પ્રત્યેક જીવની હિંસા કરવાના વિચારમાં જ રહે છે. રાત્રે કે દિવસે, સૂતા કે જાગતા તે તેના શત્રુ જેવો બની જાય છે. તે મિથ્યાભાવમાં અર્થાત્ દગો કરવાના દુષ્ટ વિચારમાં જ હોય છે. તે સદાય તેની હત્યા કરવાની ધૂનમાં જ રહે છે. આ રીતે અજ્ઞાની જીવ જ્યાં સુધી પ્રત્યાખ્યાન ન કરે ત્યાં સુધી તે પાપકર્મથી વિરત થતા નથી, તેને પાપકર્મનો બંધ થતો રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રશ્ન અને પ્રતિપ્રશ્ન તેમજ દષ્ટાંતના માધ્યમે પ્રત્યાખ્યાનની મહત્તા સમજાવી છે.
જીવ અનાદિકાલથી કર્મયુક્ત છે, કર્મમુક્ત થવા માટે તેણે સમજણ પૂર્વક કોઈ વિશેષ પુરુષાર્થ કર્યો નથી, તેથી કોઈ પણ ગતિ કે જાતિનો જીવ અનાદિકાલથી અપ્રત્યાખ્યાની જ હોય છે.
તે જીવ સૂક્ષ્મ હોય કે સ્કૂલ હોય, પાપપ્રવૃત્તિ કરતો હોય કે ન કરતો હોય, તેને પાપવૃત્તિનું સ્પષ્ટ જ્ઞાન હોય કે ન હોય પરંતુ જ્યાં સુધી અનાદિકાલીન પાપપ્રવૃત્તિનો સ્વેચ્છાથી સમજણપૂર્વક ત્યાગ ન થાય, ત્યાં સુધી તે જીવ સહજ રીતે અપ્રત્યાખ્યાની જ રહે છે અને તજ્જન્ય કર્મબંધ પણ તેને થતો જ રહે છે.
જેમ કોઈ હત્યારો અન્ય પુરુષની હત્યાનો વિચાર કરે, હત્યા માટે તક શોધતો રહે પરંતુ તે કોઈ પણ કારણથી અન્ય પુરુષની હત્યા ન કરી શકે. તો પણ જ્યાં સુધી તે હત્યાની વિચારધારાનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે હત્યારો જ કહેવાય છે. તે તેનો શત્રુ જ કહેવાય છે.
તે પુરુષે વર્તમાનમાં તક ન મળવાથી હત્યા કરી નથી પરંતુ તેને હત્યાની વિચારધારાનો ત્યાગ ન હોવાથી ક્યારે હત્યા કરી નાખે તે કહી શકાતું નથી.
તે જ રીતે હિંસાદિ પાપપ્રવૃત્તિનું સેવન થાય કે ન થાય પરંતુ જ્યાં સુધી પાપપ્રવૃત્તિનો સમજણપૂર્વક ત્યાગ ન થાય ત્યાં સુધી તે જીવ અપ્રત્યાખ્યાની જ કહેવાય છે.
તે જીવ વર્તમાનમાં મન, વચનાદિ અંતરંગ સાધનો તથા શસ્ત્ર-અસ્ત્રાદિ બાહ્ય સાધનોના અભાવે કદાચ પાપપ્રવૃત્તિનું સેવન કરી શકતો નહોય, પરંતુ તેને પાપકારી સાધનોનો સંયોગ થતાં ક્યારે પાપપ્રવૃત્તિનું સેવન કરે તે કહી શકાતું નથી;
તેથી જ અત્યંત અલ્પ ચેતનાવાળા નિગોદાદિ જીવો કે વિકસિત ચેતનાવાળા સંજ્ઞી પંચેન્દ્રિય જીવો પ્રગટપણે પાપપ્રવૃત્તિનું સેવન કરતા ન હોય છતાં પણ પાપપ્રવૃત્તિનો ત્યાગ-પ્રત્યાખ્યાન ન કરે ત્યાં સુધી તે અપ્રત્યાખ્યાની જ કહેવાય છે. જ્યાં સુધી તે સર્વ જીવોની હિંસાદિનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે સર્વ જીવોનો શત્રુ જ કહેવાય છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
| १३०
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
સ્વેચ્છાથી સમજપૂર્વક પાપપ્રવૃત્તિનો ત્યાગ કરે, પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરે ત્યારે જ તેનો તજન્ય કર્મબંધ અટકે છે. प्रत्याण्याननी महत्ता : संज्ञा-असंज्ञाना Eष्टांत :|७ चोयए- णो इणढे समढे । इह खलु बहवे पाणा जे इमेणं सरीरसमुस्सएणं णो दिवा वा सुया वा णाभिमया वा विण्णाया वा जेसिं णो पत्तेयं-पत्तेयं चित्त समादाय दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए णिच्चं पसढविओवायचित्तदंडे, तं जहा- पाणाइवाए जाव मिच्छादसणसल्ले । शार्थ :- सरीरसमुस्सएणं = शरी२प्रभाए। अभिमया = मभिमत-शात. ભાવાર્થ – પ્રશ્નકર્તાએ કહ્યું– આપની પૂર્વોક્ત વાત યોગ્ય નથી. આ જગતમાં ઘણાં એવા પ્રાણી છે, જેનું શરીર પ્રમાણ અત્યંત સૂક્ષ્મ છે, જે જીવોને ક્યારેય જોયા નથી, સાંભળ્યા નથી, તે જીવો શત્રુ છે કે મિત્ર છે, તેનું જ્ઞાન નથી, વિજ્ઞાન નથી. તેવા પ્રત્યેક જીવમાં હિંસક વૃત્તિ થાય, દિવસે કે રાત્રે, સૂતા કે જાગતા તેના શત્રુ બનીને તેની સાથે પ્રતિકૂળ વ્યવહાર કરાય, હંમેશાં નિષ્ફરતાપૂર્વક તેના ઘાતનું ચિંતન થાય અને પ્રાણાતિપાતથી મિથ્યાદર્શનશલ્ય સુધી પાપ સ્થાનનું સેવન થાય છે, તે વાત યોગ્ય નથી. |८ आयरिए आह- तत्थ खलु भगवया दुवे दिटुंता पण्णत्ता,तं जहा-सण्णिदिटुंते य असण्णिदिट्ठते य ।
___ से किं तं सण्णिदिटुंते ? सण्णिदिटुंते-जे इमे सण्णिपंचिंदिया पज्जत्तगा। एएसिं णं छज्जीवणिकाए पडुच्च तं जहा- पुढविकायं जाव तसकायं, से एगइओ करेमि वि कारवेमि वि । णो चेव णं से पुढविकाएण किच्चं करेमि वि कारवेमि वि, तस्स णं से एवं भवइ- एवं खलु अहं पुढविकाएणं किच्च करेमि वि कारवेमि वि, णो चेव णं से एवं भवइ इमेण वा, इमेण वा से य तेणं पुढविकाएणं किच्चं करेइ वा कारवेइ वा, से य तओ पुढविकायाओ असंजयविरय-अपडिहयपच्चक्खायपावकम्मे यावि भवइ ।
एवं जाव तसकाएत्ति भाणियव्वं, से एगइओ छहिं जीवणिकाएहिं किच्चं करेइ वि कारवेइ वि । तस्स णं एवं भवइ- एवं खलु छहिं जीवणिकाएहिं किच्चं करेमि वि कारवेमि वि । णो चेव णं से एवं भवइ- इमेहिं वा इमेहिं वा । से य तेहिं छहिं जीवणिकाएहिं किच्चं करेइ वि कारवेइ वि । से य तेहिं छहिं जीवणिकाएहिं असंजय अविरयअपडिहयपच्चक्खायपावकम्मे, तं जहा- पाणाइवाए जावमिच्छादसणसल्ले, एस खलु भगवया अक्खाए असंजए अविरए अपडिहयपच्चक्खायपावकम्मे सुविणमवि अपस्सओ पावे य कम्मे कज्जइ । से तं सण्णिदिट्ठते । ભાવાર્થ – આચાર્યે પૂર્વોક્ત પ્રતિપ્રશ્નનું સમાધાન કરતા કહ્યું– આ વિષયમાં ભગવાન મહાવીર સ્વામીએ बेष्टांत ह्या छ, ते आप्रभाछ- (१) संशीहष्टांत अने. (२) असंशी इष्टांत.
Page #195
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૪: પ્રત્યાખ્યાન કિયા
[ ૧૩૧ ]
પ્રશ્ન- તે સંજ્ઞીનું દષ્ટાંત શું છે?
ઉત્તર- સંજ્ઞીનું દષ્ટાંત આ પ્રમાણે છે–જે આ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવો છે, તે સંજ્ઞી જીવોમાંથી કોઈ પુરુષ પુથ્વીકાયથી લઈને ત્રસકાય પર્વતના છ કાયના જીવોમાંથી પૃથ્વીકાયથી જ પોતાના આહારાદિ કાર્યો કરે છે અને કરાવે છે, તો તેના મનમાં એવો વિચાર આવે છે કે હું પૃથ્વીકાયથી મારું કાર્ય કરું છું અને કરાવું છું. તે સમયે તેને એવો વિચાર આવતો નથી કે હું અમુક પૃથ્વીકાયથી જ કાર્ય કરું છું અને કરાવું છું, તેના સંબંધમાં અન્ય જીવો પણ એ પ્રમાણે જ કહે છે કે તે પુરુષ પૃથ્વીકાયથી કાર્ય કરે છે અને કરાવે છે તેથી તે પુરુષ પૃથ્વીકાયનો અસંયમી, તેની હિંસાથી અવિરત, હિંસાજન્ય પાપ કર્મના અનાશક અને તેના પ્રત્યાખ્યાનથી રહિત છે.
આ રીતે ત્રસકાય સુધીના જીવોના વિષયમાં જાણવું જોઈએ. કોઈ પુરુષ છ કાયના જીવોથી કાર્ય કરતા હોય, કરાવતા પણ હોય, તો તે પુરુષ એવો વિચાર કરે છે કે હુંછ કાયના જીવોથી કાર્ય કરું છું કરાવું છું. તે વ્યક્તિને એવો વિચાર આવતો નથી કે હું અમુક જીવોથી જ કાર્ય કરું છું અને કરાવું છું. તેના સંબંધમાં અન્ય જીવો પણ આ જ પ્રમાણે કહે છે કે તે પુરુષ છકાયના જીવોથી કાર્ય કરે છે અને કરાવે છે, તેથી તે પુરુષછ કાય જીવોનો અસંયમી, અવિરત, હિંસા આદિ જન્ય પાપના નાશ અને પ્રત્યાખ્યાનથી રહિત કહેવાય છે.
શ્રી તીર્થકરોએ તેવા જીવોને અસંયત, અવિરત, પાપકર્મના અનાશક અને પાપકર્મના પ્રત્યાખ્યાન રહિત કહ્યા છે. તે જીવો સ્વપ્ન પણ ન જોતાં હોય અર્થાત્ અત્યંત અસ્પષ્ટ ચેતનાવાળા હોવા છતાં પણ તે પાપકર્મનો બંધ કરે છે. આ સંજ્ઞીનું દષ્ટાંત છે. | ९ से किं तं असण्णिदिटुंते ? असण्णिदिटुंते-जे इमे असण्णिणो पाणा, तं जहापुढविकाइया जाव वणस्सइकाइया छट्ठा वेगइया तसा पाणा, जेसिं णो तक्का इ वा सण्णा इ वा पण्णा इ वा मणे इ वा वई इ वा सयं वा करणाए, अण्णेहिं वा कारवेत्तए करेंतं वा समणजाणित्तए ते विणं बाला सव्वेसिं पाणाणं जाव सत्ताण दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूया मिच्छासंठिया णिच्च पसढविओवायचित्तदंडा, तं जहा- पाणाइवाए जाव मिच्छादसणसल्ले । इच्चेवं जाणे,
णो चेव मण्णे णो चेव वई पाणाणं जाव सत्ताणं दुक्खणयाए सोयणयाए जूरणयाए तिप्पणयाए पिट्टणयाए परितप्पणयाए ते दुक्खण-सोयण जाव परितप्पण-वहबंधण परिकिलेसाओ अप्पडिविरया भवंति । इति खलु ते असण्णिणो वि संता अहोणिसं पाणाइवाए उवक्खाइज्जति जाव मिच्छादसणसल्ले उवक्खाइज्जति । શબ્દાર્થ:- અલ્ફિતે = અસંશીનું દષ્ટાંત આપશો જોતો નહોય(દેખતો ન હોય.) તવ = તર્ક સUT = સંજ્ઞા પUNT = પ્રજ્ઞા અહિં = દિનરાત ૩વસ્થાતિ = પાપ કરનાર કહેવાય છે, પાપકાર્યમાં પ્રવૃત્ત થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- અસંજ્ઞીનું દષ્ટાંત શું છે?
ઉત્તર– અસંજ્ઞીનું દષ્ટાંત આ પ્રમાણે છે– પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય સુધીના પાંચ સ્થાવર જીવો અને છઠ્ઠા મનરહિત કેટલાક ત્રસ જીવો હોય છે, તે અસંજ્ઞી છે. તે જીવોમાં તર્ક, સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
વાણી નથી. તે સ્વયં કોઈ પણ કાર્ય કરી શકતા નથી, બીજા પાસે કરાવી શકતા નથી કે કરનારની અનુમોદના પણ કરતા નથી. તોપણ તે અજ્ઞાની જીવ સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોના દિવસે કે રાત્રે, સૂતા કે જાગતા (અમિત્ર) શત્રુ બનીને રહે છે, મિથ્યાભાવમાં– તે જીવોની સાથે દુર્ભાવમાં રહે છે, તેના પ્રતિ સદૈવ હિંસાત્મક ચિત્તવૃત્તિ રાખે છે. તે જીવ પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢારે પાપમાં લિપ્ત રહે છે.
૧૩૨
આ જ રીતે અસંજ્ઞી જીવોને મન કે વચન ન હોવા છતાં પણ તે જીવો સમસ્ત પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વોને દુઃખ આપવા, શોક ઉત્પન્ન કરવા, વિલાપ કરાવવા, રડાવવા, પીડા આપવા, વધ કરવા તથા પરિતાપ આપવા અથવા તેને એક જ સાથે(સામુહિકરૂપે) દુઃખ, શોક, વિલાપ, રુદન, પીડન, સંતાપ, વધ-બંધન, પરિક્લેશ આદિ કરવાથી વિરત નથી. તે પ્રાણી અસંજ્ઞી હોવા છતાં પણ અહર્નિશ(દિવસ-રાત) પ્રાણાતિપાતમાં પ્રવૃત્ત કહેવાય છે તથા મૃષાવાદથી લઈને પરિગ્રહ સુધીના તથા મિથ્યાદર્શનશલ્ય સુધીના સમસ્ત પાપસ્થાનોમાં પ્રવૃત્ત કહેવાય છે.
१० सव्वजोया व खलु सत्ता सण्णिणो हुच्चा असण्णिणो होंति, असण्णिणो हुच्चा सण्णिणो होंति, होच्चा सण्णी अदुवा असण्णी । तत्थ से अविविचित्ता अविधूणिया असमुच्छिया अणणुताविया असण्णिकायाओ सण्णिकायं संकमंति, सणिकायाओ वा असण्णिकायं संकमंति, सण्णिकायाओ वा सण्णिकायं संकमंति, असण्णिकायाओ वा असण्णकायं संकमंति ।
जे एए सण्णी वा असण्णी वा सव्वे ते मिच्छायारा णिच्चं पसढविओवायचित्तदंडा, तं जहा- पाणाइवाए जाव मिच्छादंसणसल्ले । एवं खलु भगवया अक्खा - असंजए अविरए अप्पडिहयपच्चक्खायपावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतबाले एतत्ते । से बाले अवियार-मण-वयण काय वक्के, सुविणमवि ण पासइ, पावे य से कम्मे कज्जइ ।
શબ્દાર્થ:- અવિવિવિત્તા - કર્મોને પોતાનાથી અલગ કર્યા વિના અવિધૂળિયા = ખંખેર્યા વિના અસમુ∞િયા = છેધા વિના ગળણુતાવિયા = પશ્ચાત્તાપ કર્યા વિના સંમંતિ = સંક્રમણ કરે છે. ભાવાર્થ :- સર્વ યોનિઓના પ્રાણી નિશ્ચિતરૂપે સંશી થઈને અસંશી પર્યાયમાં ઉત્પન્ન થાય છે તથા અસંજ્ઞી થઈને ફરી સંજ્ઞી પર્યાયમાં ઉત્પન્ન થાય છે. સંજ્ઞી કે અસંજ્ઞી પર્યાયને પ્રાપ્ત કરીને જે જીવો પાપકર્મોને પોતાનાથી પૃથક્ કરતા નથી, તપસ્યાદિથી પ્રક્ષાલન કરતા નથી, તેનો નાશ—નિર્જરા કરતા નથી, આલોચનાદિ દ્વારા તેનો પ્રશ્ચાતાપ કરતા નથી, તે જીવો (૧) અસંજ્ઞી પર્યાયથી સંજ્ઞી પર્યાયમાં, (૨) સંજ્ઞી પર્યાયથી અસંજ્ઞી પર્યાયમાં, (૩) સંજ્ઞી પર્યાયથી સંજ્ઞી પર્યાયમાં અને (૪) અસંજ્ઞી પર્યાયથી અસંજ્ઞી પર્યાયમાં સંક્રમણ કરે છે.
જે આ સંજ્ઞી અથવા અસંશી પ્રાણીઓ છે, તે બધા મિથ્યાચારી અને સદૈવ શઠતાપૂર્ણ હિંસાત્મક ચિત્તવૃત્તિ ધારણ કરે છે. તે પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શન શલ્ય સુધી અઢારે ય પાપસ્થાનોનું સેવન કરે છે, તેથી જ ભગવાન મહાવીરે તે જીવોને અસંયત, અવિરત, પાપ કર્મોનો નાશ અને પ્રત્યાખ્યાન ન કરનારા, અશુભક્રિયાયુક્ત, સંવરરહિત, એકાંત હિંસક, એકાંત અજ્ઞાની અને એકાંત ભાવનિદ્રામાં સુપ્ત કહ્યા છે. તે અજ્ઞાની—અપ્રત્યાખ્યાની જીવ મન, વચન, કાયા અને વાક્યનો પ્રયોગ વિચારપૂર્વક કરતા ન હોય
For Private Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૪: પ્રત્યાખ્યાન કિયા.
૧૩૩ ]
તથા સ્વપ્ન પણ જોતા ન હોય અર્થાત્ અવ્યક્ત ચેતનાયુક્ત હોય તો પણ તે જીવ પાપકર્મનો બંધ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંશી-અસંશીના દાંતથી પુનઃ પ્રત્યાખ્યાનની મહત્તા સમજાવી છે.
પ્રશ્ન થાય કે જે જીવો ક્ષેત્ર અને કાળથી અત્યંત દૂર, અત્યંત સૂક્ષ્મ, સર્વથા અપરિચિત હોય, આંખે દેખાતા ન હોય, જેના નામ પણ સાંભળ્યા ન હોય, જેની સાથે કોઈ સંબંધ કે વ્યવહાર પણ ન હોય, તેવા જીવો પ્રતિ હિંસાત્મક વૃત્તિ કેવી રીતે થાય? અપ્રત્યાખ્યાની જીવને સર્વ જીવોનો શત્રુ કેમ કહેવાય ?
જેમ એક સંજ્ઞી જીવે પૃથ્વીકાયના આરંભ-સમારંભની છૂટ રાખીને અન્ય જીવોના આરંભસમારંભનો ત્યાગ કર્યો હોય, પૃથ્વીકાયમાં પણ દૂરવર્તી પૃથ્વીકાયનો આરંભ તે કરતો નથી, તે અમુક પૃથ્વીનો જ આરંભ કરે છે. તેમ છતાં તેને પૃથ્વીકાયના આરંભ-સમાંરભના પ્રત્યાખ્યાન ન હોવાથી તે સમગ્ર પૃથ્વીકાયનો ઘાતક કહેવાય છે.
જેમ પૃથ્વીકાય આદિ કોઈ પણ અસંજ્ઞી જીવોમાં તર્કસમ્યગુજ્ઞાન, વિકસિત ચેતના, મનન કરવાની શક્તિ, તર્ક, સંજ્ઞા, પ્રજ્ઞા આદિ નથી. પાપ કરવાના પ્રગટ સાધનો પણ તેની પાસે નથી. તે જીવ અન્ય જીવોને પ્રગટપણે દુઃખ, શોક કે સંતાપ આપતા નથી, તેમ છતાં તેને અઢારે પાપસ્થાનનો ત્યાગ ન હોવાથી તે જીવને સતત પાપકર્મનો બંધ થયા જ કરે છે.
સંક્ષેપમાં સંજ્ઞી કે અસંજ્ઞી જીવ કોઈ પણ અવસ્થામાં હોય, તે સ્વયં પાપકર્મ કરતો કે કરાવતો હોય કે ન હોય, તેને પાપપ્રવૃત્તિનું સ્પષ્ટ જ્ઞાન હોય કે ન હોય, વધ્ય જીવો દેશ-કાળથી દૂર હોય કે નિકટ હોય, જીવ પરિચિત હોય કે અપરિચિત હોય, તેની સાથે કોઈ પણ સંબંધ કે વ્યવહાર હોય કે ન હોય પરંતુ તે જીવ જ્યાં સુધી પાપપ્રવૃત્તિના ત્યાગરૂપ પ્રત્યાખ્યાનનો સ્વીકાર ન કરે, ત્યાં સુધી તે પાપકર્મનો બંધ કરે છે.
સંજ્ઞી કે અસંજ્ઞી જીવો પાપકર્મનો બંધ કરીને પોત-પોતાના કર્માનુસાર સંજ્ઞી કે અસંજ્ઞીમાં પરિભ્રમણ કર્યા કરે છે. કર્મ પ્રમાણે તેની અવસ્થાઓ સતત પરિવર્તિત થયા જ કરે છે. પ્રત્યાખ્યાની જીવનું સ્વરૂપ - |११ चोयए पण्णवगंएवं वयासी-से किं कुव्वं? किं कारवं? कहं संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे भवइ ?
___ आयरिय आह- तत्थ खलु भगवया छज्जीवणिकाया हेऊ पण्णत्ता, तं जहापुढविकाइया जाव तसकाइया । से जहाणामए मम अस्सायं, दंडेण वा अट्ठीण वा मुट्ठीण वा लेलुणा वा कवालेण वा आतोडिज्जमाणस्स वा हम्ममाणस्स वा तज्जिज्जमाणस्स वा ताडिज्जमाणस्स वा परिताविज्जमाणस्स वा किलामिज्जमाणस्स वा उद्दविज्जमाणस्स वा जाव लोमुक्खणणमायमवि हिंसाकारगं दुक्खं भयं पडिसंवेदेमि, इच्चेव जाण-सव्वे पाणा जावसव्वे सत्ता दंडेण वा जावकवालेण वा आतोडिज्जमाणा वा जाव उद्दविज्जमाणा वा जाव लोमुक्खणणमायमवि हिंसाकारगं दुक्खं भयं पडिसंवेदेति ।
Page #198
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
एवं णच्चा सव्वे पाणा जाव सव्वे सत्ता ण हंतव्वा जावण उद्दवेयव्वा, एस धम्मे धुवेणिइए सासए समिच्च लोगखेयण्णेहिं पवेइए । एवं से भिक्खु विरए पाणाइवायाओ जाव मिच्छादसणसल्लाओ । से भिक्खू णो दंतपक्खालणेणं दंते पक्खालेज्जा, णो अंजणं, णो वमणं, णो धूवणेत्तं पि आइए । से भिक्खू अकिरिए अलूसए अकोहे अमाणे अमाए अलोभे उवसंते परिणिव्वुडे ।
एस खलु भगवया अक्खाए संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे अकिरिए संवुडे एगंतपंडिए यावि भवइ त्ति बेमि । શબ્દાર્થ-
વિંä = શું કરવુંવિંરવું = કરાવવું સંગર્યાવરયાકિયપક્વાયાવચ્ચેસંયત, વિરત, પાપકર્મનો નાશ અને પ્રત્યાખ્યાન કરનારા દંતપવાનો = દાંતોને ધોવાના સાધનોથી. નો તપસ્થાને = દાંત સાફ કરે નહીં. ભાવાર્થ - પ્રશ્નકર્તાએ ફરી પોતાની જીજ્ઞાસા પ્રસ્તુત કરી કે મનુષ્ય શું કરવું? શું કરાવવું? તથા તે કેવી રીતે સંયત, વિરત તથા પાપકર્મનો નાશ અને પ્રત્યાખ્યાન કરનારા થાય છે?
આચાર્યે કહ્યું – તીર્થકર ભગવાને પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સુધીના ષજીવનિકાયને સંયમ અનુષ્ઠાનના કારણ કહ્યા છે– જેમ કોઈ વ્યક્તિ મને દંડાથી, હાડકાથી, મુક્કાથી, ઠીકરાંથી યાવતુ પીડિત કરે કે મારો કેવળ એક રોમ પણ ખેંચે તો હું હિંસાજનિત દુઃખ, ભય અને અશાતાનો અનુભવ કરું છું, તેવીજ રીતે સમસ્ત પ્રાણીઓને યાવતુ સમસ્ત સત્ત્વોને દંડા યાવતુ ઠીકરાંથી મારવામાં આવે અને પીડિત કરવામાં આવે, કે એક રોમ પણ ખેંચવામાં આવે, તો તે પણ હિંસાજનિત દુઃખ, ભય અને અશાતાનો અનુભવ કરે છે. આ પ્રમાણે જાણીને સમસ્ત પ્રાણીઓ યાવત્ સત્ત્વોને મારવા ન જોઈએ યાવતું તેમને પીડિત કરવા ન જોઈએ. આ અહિંસા ધર્મ જ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે તથા લોકના સ્વભાવને સમ્યક પ્રકારે જાણનારા ખેદજ્ઞ અથવા ક્ષેત્રજ્ઞ તીર્થંકરદેવો દ્વારા પ્રતિપાદિત છે.
આ પ્રમાણે જાણીને સાધુ પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢારે ય પાપસ્થાનોથી વિરત થાય છે. તે દાંત સાફ કરવાના સાધનોથી દાંત સાફ ન કરે; નેત્રોમાં અંજન ન લગાવે, દવા લઈને વમન ન કરે અને ધૂપ દ્વારા પોતાનાં વસ્ત્રો કે કેશને સુવાસિત ન કરે. તે સાધુ સાવધક્રિયા રહિત, હિંસારહિત, ક્રોધ, માન, માયા અને લોભથી રહિત, ઉપશાંત અને પાપથી નિવૃત્ત થઈને રહે.
આ પ્રકારના પ્રત્યાખ્યાની સાધુને તીર્થકર ભગવંતોએ સંયત, હિંસાદિ પાપોથી વિરત, પાપકર્મોનાં પ્રતિઘાતક અને પ્રત્યાખ્યાનકર્તા, અક્રિય-સાવધ ક્રિયાથી રહિત, સંવૃત્ત-સંવરયુક્ત અને એકાંત પંડિત કહ્યા છે. શ્રી તીર્થકર દેવે કહ્યું છે. તે પ્રમાણે હું કહું છું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રત્યાખ્યાની જીવનું સ્વરૂપ પ્રદર્શિત કર્યું છે.
સમસ્ત સંસારી જીવો અનાદિકાળથી અપ્રત્યાખ્યાની જ છે, તેને પાપપ્રવૃત્તિનું સેવન ન કરવા છતાં પણ પાપકમોનો બંધ થાય છે, તો શું કરવાથી જીવ સંયત, વિરત, પાપકર્મનાશક અને પ્રત્યાખ્યાની થઈ શકે છે?
Page #199
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૪: પ્રત્યાખ્યાન કિયા
[ ૧૩૫ ]
સંયત, વિરત આદિ અવસ્થાઓ જીવના જાગૃતિપૂર્વકના સમ્યક પુરુષાર્થજન્ય છે. સાધક સ્વયં હિંસાદિ પાપપ્રવૃત્તિનું સ્વરૂપ સમજીને સ્વેચ્છાથી વિધિપૂર્વક પાપ સેવનના પ્રત્યાખ્યાન કરે છે તે પાપપ્રવૃત્તિનું સેવન ન કરતા હોવાથી સંયત છે, પાપપ્રવૃત્તિનો ત્યાગ કર્યો હોવાથી વિરત છે, તપસ્યાદિ દ્વારા પૂર્વકૃત કર્મોની સ્થિતિ તથા અનુભાગના નાશક હોવાથી પાપકર્મનાશક અને ભવિષ્યકાલીન પાપ સેવનના પ્રત્યાખ્યાન કર્યા હોવાથી પ્રત્યાખ્યાની થાય છે.
સંયતાદિ અવસ્થાઓ પ્રાપ્ત કરવા માટે સુત્રકારે અંતે સાધકોને વ્યવહાર શુદ્ધિ માટેની હિતશિક્ષાઓ આપી છે– (૧) સમસ્ત પ્રાણીઓને આત્મતુલ્ય સમજીને તેની કોઈ પણ પ્રકારે હિંસા ન કરે, ન કરાવે, અને તેનું અનુમોદન ન કરે.(૨) પ્રાણાતિપાતથી મિથ્યાદર્શન શલ્ય સુધીનાં અઢાર પાપસ્થાનોથી વિરત થાય, (૩) દંતમંજન, અંજન, વમન, ધૂપ આદિ અનાચારોનું સેવન ન કરે. (૪) સાવધક્રિયારહિત, અહિંસક, ક્રોધાદિ ચારે કષાય રહિત, ઉપશાંત, અને પાપથી પરિનિવૃત્ત થઈને રહે.
સંક્ષેપમાં સાધકો સર્વ પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ કરીને આત્મભાવમાં સ્થિર થવાનો પુરુષાર્થ કરે.
ને ચોથું અધ્યયન સંપૂર્ણ
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૩૬
પરિચય
શ્રી સૂચગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
પાંચમું અધ્યયન
આ અધ્યયનનું નામ ‘આચારજીત’ છે.
સંયમી જીવનની શુદ્ધિ માટે આચરવા યોગ્ય વ્યવહારને આચાર કહે છે. તેના પાંચ ભેદ છે— જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. આ પાંચ પ્રકારના આચારને પ્રદર્શિત કરતા શાસ્ત્રને આચારદ્ભુત કહે છે. આ અધ્યયનમાં મુખ્યતયા આચારશુદ્ધિના ઉદ્દેશથી અનાચાર ત્યાગનો ઉપદેશ હોવાથી તેનું નામ આચારદ્ભુત છે. આ અધ્યયનમાં કથિત આચાર-અનાચાર અણગારોથી સંબંધિત હોવાથી કેટલાક આચાર્યોના મતાનુસાર આ અધ્યયનનું નામ અણગારજીત છે.
આ અધ્યયનમાં દષ્ટિ, શ્રદ્ધા, પ્રરૂપણા, માન્યતા અને ભાષા પ્રયોગ આદિથી સંબંધિત અનાચારોના નિષેધાત્મક વર્ણન દ્વારા આચારશુદ્ધિનો સંકેત છે.
જ્યાં સુધી સાધક સમગ્ર અનાચારોનો ત્યાગ કરીને શાસ્ત્રોક્ત જ્ઞાનાચારાદિ પંચવિધ આચારોમાં સ્થિર થઈને તેનું પાલન ન કરે, ત્યાં સુધી તે મોક્ષ માર્ગનો આરાધક થતો નથી.
જ્યાં સુધી આચાર અને અનાચારનું સમ્યજ્ઞાન ન થાય ત્યાં સુધી આચાર-અનાચારનો વિવેક કે અનાચારનો ત્યાગ થઈ શકતો નથી.
સાધનાની સફળતાનો આધાર શ્રદ્ધાની દઢતા છે, તેથી પ્રસ્તુત અધ્યયનમાં સૂત્રકારે દર્શનાચારની વિશુદ્ધિ માટે દર્શનાચાર સંબંધિત અનાચારોનું વિવિધ પ્રકારે વર્ણન કર્યું છે.
લોક-અલોક, જીવ-અજીવ, પુણ્ય-પાપ આશ્રવ-સંવર, બંધ-મોક્ષ આદિ તત્ત્વોના સમ્યજ્ઞાન માટે તવિષયક અનેતિક વિચારધારાનો સ્વીકાર, તે પણ આચારશુદ્ધિનું કારણ બને છે.
સાધુ જીવનમાં પ્રત્યેક વ્યવહારમાં વચન સંયમ અથવા નિરવધ ભાષા પ્રયોગથી ચારિત્રાચારની વિશુદ્ધિ થાય છે. સૂત્રકારે પ્રસ્તુત વિષયના સ્પષ્ટીકરણ માટે સાધુને બોલવા અને ન બોલવા યોગ્ય ભાષા પ્રયોગોના કેટલાક ઉદાહરણો આપ્યા છે.
સંક્ષેપમાં સાધક સર્વ અનાચારોને સમ્યક પ્રકારે જાણીને, તેનો ત્યાગ કરીને પંચાચાર પાલનમાં પરિપકવ બની આત્મભાવમાં સ્થિર થાય, તે જ આ અધ્યયનનો ઉદ્દેશ છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
અધ્યયન—૫ ઃ આચારશૃત
ઉત્થાનિકા :
પાંચમુ અધ્યયન : આચારમ્રુત
आदाय बंभचेरं च, आसुपणे इमं वरं । अस्सि धम्मे अणायारं, णायरेज्ज कयाइ वि ॥
શબ્દાર્થ :- આવાય = ગ્રહણ કરીને, સ્વીકાર કરીને વંશવેR = બ્રહ્મચર્યને આસુપળે = આશુપ્રજ્ઞ, કુશાગ્ર બુદ્ધિવાન રૂમ વડું = આ વચનોને અલ્સિ ધર્મો = આ ધર્મમાં અગયાર = અનાચારનું ળ = નહીં
આરેખ્ખ = સેવન કરે.
ભાવાર્થ :- કુશાગ્ર બુદ્ધિવાન સાધક આ અધ્યયનમાં કથિત વચનોને તથા બ્રહ્મચર્યને ધારણ કરીને આ જિનેશ્વર પ્રરૂપિત ધર્મમાં સ્થિત રહીને કદાપિ અનાચારનું સેવન ન કરે ॥૧॥
વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં અનાચારોના ત્યાગની પવિત્ર પ્રેરણા આપી છે.
आसुपण्णे:ì:-આશુપ્રજ્ઞ, કુશાગ્ર બુદ્ધિમાન. જેમ હંસની ચાંચ ક્ષીર-નીરનો ભેદ કરે, તેમ જે જડ-ચૈતન્યનો, સત્-અસત્નો, હેય-ઉપાદેયનો વિવેક કરી શકે તે કુશાગ્રબુદ્ધિવાન કહેવાય છે. તેવા સાધકો જ હેય તત્ત્વનો ત્યાગ અને ઉપાદેય તત્ત્વનો સ્વીકાર કરીને આત્મભાવમાં સ્થિર થઈ શકે છે.
વંશવેર :- બ્રહ્મચર્ય. બ્રહ્મષિ, આત્મનિ પતિ કૃતિ બ્રહ્મચર્યઃ । આત્મ સ્વરૂપમાં વિચરણ–રમણ કરવું, તે બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યની પ્રાપ્તિ માટેના મુખ્ય ચાર ઉપાયોને પણ બ્રહ્મચર્ય કહે છે.
३
૧૩૭
સત્યં બ્રહ્મ, તો બ્રહ્મ:, બ્રહ્મ રૂન્દ્રિયનિગ્રહઃ । सर्वभूतदया ब्रह्म, एतद् ब्रह्मलक्षणः ॥
d
અર્થ– સત્ય, તપ, ઇન્દ્રિયનિગ્રહ અને સમસ્ત જીવો પ્રત્યે દયાભાવ, આ ચાર ગુણોની આરાધનાથી સાધક ક્રમશઃ વિભાવથી દૂર થઈને બ્રહ્મ સ્વરૂપી આત્મભાવમાં સ્થિર થાય છે, તેથી તે ચાર ગુણો બ્રહ્મચર્ય રૂપ છે.
આ નિગ્રંથ પ્રવચનમાં સ્થિત થયેલા કુશાગ્ર બુદ્ધિવાન સાધકો આત્મભાવમાં સ્થિર થવા માટે આ અધ્યયનમાં કથિત ઉપદેશનો તથા બ્રહ્મચર્યનો સ્વીકાર કરીને અનાચારનો ત્યાગ કરે.
એકાંતવાદ-અનાચાર :
२
अणाइयं परिण्णाय, अणवदग्गे ति वा पुणो । सासयमसासए वा, इइ दिट्ठि ण धारए ॥
एहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जइ । एहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए ॥
For Private Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
શબ્દાર્થ:- ગળાડ્યું = અનાદિ રિdણાય = જાણીને નવો = જેનો અવદગ્ર એટલે અંત ન હોય તે અનંત સસ = શાશ્વત (નિત્ય) સાસણ = અશાશ્વત લિટું = દષ્ટિને વવદર = વ્યવહાર. ભાવાર્થ :- આ ચતુર્દશરજ્વાત્મક અથવા ષ દ્રવ્યાત્મક લોક અનાદિ અનંત છે, આ પ્રમાણે જાણીને વિવેકી પુરુષ આ લોક એકાંત નિત્ય છે અથવા એકાંત અનિત્ય છે; આ પ્રકારની એકાંત દષ્ટિ ન રાખે |રા.
એકાંત નિત્ય તથા એકાંત અનિત્ય, આ બંને સ્થાનથી વ્યવહાર થતો નથી, તેથી આ બંને એકાંત પક્ષોનો સ્વીકાર કરવો, તે અનાચાર રૂપ છે, તેમ જાણવું જોઈએ II
समुच्छिज्जिहिंति सत्थारो, सव्वे पाणा अणेलिसा । गंठिगा वा भविस्संति, सासयं ति य णो वए ॥ एएहिं दोहि ठाणेहिं, ववहारो ण विज्जइ ।
एएहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए ॥ શબ્દાર્થ :- સછિન્નિધતિ = ઉચ્છિન્ન-નાશ થશે.સત્થા = પ્રશાસ્તા, સર્વજ્ઞ તીર્થકર અનિક અનીદશ, અસમાન, નંદિ = ગ્રંથિક, કર્મબંધનથી યુક્ત. ભાવાર્થઃ- (૧) શાસનપ્રવર્તક તીર્થકર વિચ્છેદને પ્રાપ્ત થશે. (૨) સર્વ જીવો પરસ્પર એક સમાન નથી. (૩) સર્વ જીવો કર્મગ્રંથિથી બદ્ધ રહેશે.(૪) તીર્થકર સદૈવ શાશ્વત રહેશે. (૫) સર્વ જીવો સદા એકરૂપ રહેશે. (૬) સર્વ જીવો કાળક્રમથી મોક્ષ પ્રાપ્ત કરશે, ઇત્યાદિ એકાંત વચન બોલવા ન જોઈએ જો આ બંને એકાંત વચનોથી વ્યવહાર થતો નથી. આ બંને એકાંત વચનો અનાચાર રૂપ છે, તેમ જાણવું જોઈએ પી.
जे केइ खुङगा पाणा, अदुवा संति महालया । सरिसं तेहिं वेरं ति, असरिसं ति य णो वए । एएहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जइ ।
एएहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए । શબ્દાર્થ - કુ = ક્ષુદ્ર(નાના) માયા = મહાકાયવાળા સારસં = સમાન અરિસં = અસમાન વેર = વેર થાય છે. ભાવાર્થ- આ સંસારમાં એકેદ્રિય આદિ ક્ષુદ્ર પ્રાણી અથવા હાથી, ઊંટ, મનુષ્ય આદિ મહાકાય પ્રાણીઓ છે, આ બંને પ્રકારના પ્રાણીઓની હિંસાથી, બંનેની સાથે સમાન જ વેર થાય છે અથવા સમાન વેર થતું નથી આ પ્રમાણે એકાંત વચન બોલવા ન જોઈએ IIણા આ બંને એકાંત વચનોથી વ્યવહાર થતો નથી. આ બંને એકાંત વચનો અનાચાર રૂપ છે, તેમ જાણવું જોઈએ ill.
अहाकडाई भुंजंति, अण्णमण्णे सकम्मुणा । उवलित्ते ति जाणिज्जा, अणुवलित्ते त्ति वा पुणो ॥
Page #203
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૫: આચારત
[ ૧૩૯]
एएहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जइ ।
एएहिं दोहि ठाणेहिं, अणायारं तु जाणए ॥ શબ્દાર્થ :- ડાડું = આધાકર્મી આહારાદિ ગતિ = ખાય છે, સેવન કરે છે અUામvછે = પરસ્પર સવારે = ઉપલિપ્ત અનુવતિને = ઉપલિપ્ત થતા નથી. ભાવાર્થ :- જે સાધુ પરસ્પર મળીને આધાકર્મદોષ યુક્ત આહારાદિનો ઉપભોગ કરે છે, તે સર્વે પાપ કર્મથી લિપ્ત થાય છે અથવા લિપ્ત થતા નથી, આ પ્રમાણે એકાંત વચનો બોલવા ન જોઈએ તો આ બંને એકાંત વચનોથી વ્યવહાર થતો નથી. આ બંને એકાંત વચનો અનાચાર રૂપ છે, તેમ જાણવું જોઈએ લા.
जमिदं ओरालमाहारं, कम्मगं च तहेव य । ૧૦
सव्वत्थ वीरियं अत्थि, णत्थि सव्वत्थ वीरियं ।।१०।।
एएहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जइ । ११
एएहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए ।।११॥ શબ્દાર્થ:- ગોરીd = ઔદારિક માહરં = આહારક મi = કાશ્મણશરીર વરિય = વીર્યશક્તિ. ભાવાર્થ :- જે આ પ્રત્યક્ષ જોઈ શકાય છે, તેવું ઔદારિક શરીર, આહારક શરીર, કાર્મણ શરીર અને ઉપલક્ષણથી વૈક્રિય અને તૈજસ શરીર, આ પાંચેય શરીર એકાંતે ભિન્ન નથી અથવા સર્વથા ભિન્ન જ છે, બધા પદાર્થોમાં બધા પદાર્થોની શક્તિ વિદ્યમાન છે અથવા બધા પદાર્થોમાં બધાની શક્તિ નથી. આવા એકાંતવચન બોલવા ન જોઈએ ૧૭ll આ બંને એકાંત વચનોથી વ્યવહાર થતો નથી. આ બંને એકાંત વચનો અનાચાર રૂપ છે, તેમ જાણવું જોઈએ /૧૧/l. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓ દ્વારા શાસ્ત્રકારે જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી એકાંત દષ્ટિકોણ રૂ૫ અનાચારનું કથન કરીને તેનો વિવેક કરવાનો ઉપદેશ આપ્યો છે. અTયાનં:- અનાચાર. આચરવા યોગ્ય ન હોય, તેવા કૃત્યો અનાચાર કહેવાય છે. અનાચારનો શબ્દાર્થ સમ્યકચારિત્રથી સંબંધિત છે, પરંતુ તેનો ભાવાર્થ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યકુચારિત્ર, તે રત્નત્રયીથી સંબંધિત છે. સાધકોને માટે વિપરીત શ્રદ્ધા, વિપરીત બોધ અને વિપરીત આચરણ, આ ત્રણેય અનાચારરૂપ છે.
અનાચારનું મૂળભૂત કારણ એકાંત દષ્ટિકોણ છે. જૈન દર્શન અનેકાંત દષ્ટિકોણને સ્વીકારે છે. કોઈ પણ પદાર્થોનું અનેક દષ્ટિથી અવલોકન કરતાં તેનું વાસ્તવિક દર્શન થાય છે, એકાંત દષ્ટિથી વાસ્તવિક દર્શન થતું નથી. એકાંત દષ્ટિકોણથી જ જ્ઞાન દર્શન અને ચારિત્રમાં વિપરીતતા આવે છે, તેથી પ્રસ્તુતમાં સૂત્રકારે વિવિધ પ્રકારના એકાંત દષ્ટિકોણને અનાચાર રૂપ કહીને તેના ત્યાગનું કથન કર્યું છે. (૧) નિત્ય-અનિત્યઃ- લોક એકાંતે નિત્ય છે અથવા એકાંતે અનિત્ય છે તે અનાચાર વચન છે. જ્યાં છ દ્રવ્યો સ્થિત છે તેને લોક કહે છે. તે છએ દ્રવ્યો, દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. પ્રત્યેક વસ્તુમાં ધ્રુવ અને અધ્રુવ, આ બે અંશ છે. ધ્રુવ અંશ હંમેશાં નિત્ય રહે છે, અધ્રુવ અંશમાં ઉત્પાદ
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રી ચગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
અને વ્યય થાય છે. આ રીતે કોઈ પણ વસ્તુમાં પોતાનું મૂળભૂત સ્વરૂપ છોડયા વિના સતત ઉત્પત્તિ અને વિનાશ થયા જ કરે છે, જેમ કે– આત્મા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને તેની મનુષ્ય, તિર્યંચાદિભિન્ન-ભિન્ન અવસ્થાઓ બદલાયા કરે છે. આ રીતે પ્રત્યેક પદાર્થ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે.
૧૦
સાંખ્ય તથા નૈયાયિકો લોકને એકાંતે નિત્ય અને બૌદ્ધો એકાંતે અનિત્ય-ક્ષણિક કહે છે. લોક એકાંતે નિત્ય હોય, તો તેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થઈ શકતું નથી અને એકાંત અનિત્ય-ક્ષણિક હોય, તેમાં ધ્રુવ અંશ ન હોય તો કર્મ, પુનર્જન્મ, બંધ, મોક્ષ વગેરે સિદ્ધાંતો ઘટિત થતા નથી.
લોકને એકાંતે નિત્ય કે અનિત્ય કહેવાથી લૌકિક કે લોકોત્તર, આ લોક સંબંધી કે પરલોક સંબંધી પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ વ્યવહાર થતો નથી. બંને એકાંત વચન સત્ય ન હોવાથી અનાચાર છે. (૨) તીર્થંકર વિચ્છેદ—અવિચ્છેદ ઃ– સર્વ તીર્થંકરોનો વિચ્છેદ થશે અથવા થશે નહીં, આ પ્રમાણે એકાંત વચન કહેવું, તે અનાચાર છે.
એક તીર્થંકરનું આયુષ્ય પૂર્ણ થતાં તે સિદ્ધ થાય છે અર્થાત્ તેના તીર્થંકરપણાનો વિચ્છેદ થાય છે, તે ભરત—ઐરવતક્ષેત્રની અપેક્ષાએ સમજવું જોઈએ અને મહાવિદેહક્ષેત્રમાં એક તીર્થંકર નિર્વાણ પામે ત્યાં અન્ય તીર્થંકર કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ રીતે ત્યાં પ્રવાહની અપેક્ષાએ તીર્થંકરો શાશ્વત છે, મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરોનો વિચ્છેદ કદાપિ થતો નથી.
આ રીતે એક તીર્થંકરની અપેક્ષાએ નીર્થંકરોનો વિચ્છેદ થાય છે અને અનેક તીર્થંકરોની અપેક્ષાએ તેનો વિચ્છેદ થતો નથી. આ પ્રકારનું અનેકાંત વચન યથાર્થ છે.
(૩) ભવી જીવ નાશ—અનાશ ઃ- સર્વ ભવી જીવોનો નાશ થશે અથવા ઘશે નહીં, આ પ્રમાણે એકાંત વચન કહેવું, તે અનાચાર છે.
મોક્ષગમનને યોગ્ય જીવોને ભવી કહે છે. ભવી જીવ રત્નત્રયીની સાધના દ્વારા મોક્ષગતિને પામે છે. ત્યારે તેના ભવીપણાનો નાશ થાય છે, કારણ કે સિદ્ધ થયેલો જીવ નોભવી નોઅભવી કહેવાય છે.
ભવી જીવો અનંત છે. ભૂતકાલમાં અનંત ભવી જીવો મોક્ષે ગયા છે અને ભવિષ્યકાલમાં અનંત ભવી જીવો મોક્ષે જશે, તેમ છતાં ભવી જીવો અનંત હોવાથી તેનો અંત કદાપિ થતો નથી. આ લોકમાં ભવી અને અભવી બંને પ્રકારના જીવો શાશ્વત છે. લોક ક્યારેય ભવી કે અભવી જીવોથી રહિત થતો નથી. (૪) જીવોની સમાનતા—અસમાનતા :– સર્વ જીવો એક સમાન છે અથવા સર્વ જીવો અસમાન છે. આ કથન પણ એકાંતિક હોવાથી યધાર્થ નથી.
સર્વ જીવો ચૈતન્ય લક્ષણની અપેક્ષાએ એક સમાન છે. નરક-નિગોદના જીવોથી લઈને સર્વે સંસારી અને સિદ્ધ જીવોનું આત્મતત્ત્વ એક સમાન છે, પરંતુ પ્રત્યેક જીવોની વર્તમાન પરિસ્થિતિ એક સમાન નથી. કર્મની અપેક્ષાએ તથા ગતિ, જાતિ આદિ અપેક્ષાએ સંસારી જીવોની વિભિન્નતા પ્રત્યક્ષ જોઈ શકાય છે. તે-તે જીવોના કર્મ પ્રમાણે તેની અવસ્થાઓમાં પરિવર્તન થયા જ કરે છે. એક જીવની અવસ્થાઓ પણ પરિવર્તન પામે છે. આ રીતે સર્વ જીવો ચૈતન્યની અપેક્ષાએ સમાન છે અને મનુષ્યાદિ ગતિ, એકેન્દ્રિયાદિ જાતિની અપેક્ષાએ અસમાન છે.
(૫) જીવ કર્મ સહિત–કર્મ રહિત :– સર્વ જીવો હંમેશા સકર્મક રહેશે અથવા સર્વ જીવો અકર્મક થઈ જશે. આ કધન પણ એકાંતિક હોવાથી યથાર્થ નથી.
Page #205
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૫: આચારત
[ ૧૪૧ ]
અનંત જીવો અનાદિકાલથી સકર્મક જ હોય છે, પરંતુ કેટલાક જીવોમાં અકર્મક થવાની યોગ્યતા હોય છે. તેવા ભવી જીવો સમ્યક પુરુષાર્થ દ્વારા સકર્મક અવસ્થામાંથી અકર્મક અવસ્થાને પ્રાપ્ત કરે છે. અભવી જીવોમાં અકર્મક થવાની યોગ્યતા નથી, તેથી તે જીવો હંમેશાં સકર્મક જ રહે છે. તેવા જીવો પણ અનંત છે.
અનંત અભવી જીવો હંમેશાં સકર્મક જ રહે છે. અનંત ભવી જીવોએ પુરુષાર્થ દ્વારા સકર્મક અવસ્થામાંથી અકર્મક અવસ્થાને પ્રાપ્ત કરી છે અને અનંત ભવી જીવો સકર્મકપણે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તેથી સર્વ જીવો હંમેશાં સકર્મક જ રહેશે તેમ પણ નથી અને અનંત કાલે સર્વ જીવો અકર્મક થઈ જશે તેમ પણ નથી. સકર્મક અને અકર્મક બંને પ્રકારના જીવો શાશ્વત છે.
આ રીતે તીર્થકરો, ભવી જીવો, સર્વ જીવની સમાનતા અને જીવોના વિષયમાં કોઈ પણ પ્રકારનું એકાંતિક વચન અનાચાર રૂપ છે, તેથી સાધુએ તેવા વચન પ્રયોગનો ત્યાગ કરવો જોઈએ. () વૈરાનબંધ સમાન–અસમાન - નાના અથવા મોટા જીવોની હિંસામાં સમાન વૈરનો બંધ થાય છે અથવા સમાન વૈરનો બંધ થતો જ નથી. આ પ્રકારના વચન, અનાચાર વચન છે.
પ્રાણીઓ મોટા શરીરવાળા હોય, તો તેની હિંસાથી અધિક કર્મબંધ થાય અને નાના શરીરવાળા હોય, તો તેની હિંસાથી કર્મબંધ અલ્પ થાય, આ કથન યથાર્થ નથી. કર્મબંધની ન્યૂનાધિકતાનો આધાર પ્રાણીઓના પરિણામ પર છે. પ્રાણીઓના તીવ્રભાવ, મંદભાવ, મહાવીર્યતા, અલ્પવીર્યતા વગેરેથી કર્મબંધજનિત વેરબંધમાં ભિન્નતા થાય છે. વેરબંધનો આધાર હિંસા અને હિંસાના ભાવોની તીવ્રતા-મંદતા છે. જીવોની સંખ્યા અથવા જીવોના શરીરની સ્થૂલતા કે સૂક્ષ્મતા વેરભાવની સમાનતા-અસમાનતાનું મુખ્ય કારણ થતું નથી, ઘાતક પ્રાણીઓના ભાવોની અપેક્ષાથી વેર બંધમાં સમાનતા અથવા અસમાનતા થાય છે. (૭) આધાકર્મી સેવનથી કર્મબંધ અબંધ:- આધાકર્મી આહારાદિનું સેવન કરનાર પાપકર્મથી લિપ્ત થાય છે અથવા પાપકર્મથી લિપ્ત થતા નથી. આ પ્રકારના વચન, અનાચાર વચન છે.
સાધુના ઉદ્દેશથી તૈયાર થયેલા ભોજન, વસ્ત્ર, પાત્ર, મકાનાદિ આધાકર્મ દોષથી દૂષિત છે. સાધુને માટે આધાકર્મી દોષથી દૂષિત આહારાદિ સર્વથા વર્યુ છે. શ્રી દશવૈકાલિક સૂત્ર, આચારાંગ સૂત્ર, સૂયગડાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ સૂત્ર આદિ અનેક આગમ સૂત્રોમાં સાધુને આધાકર્મી આહારાદિ ગ્રહણ કરવાનો નિષેધ દર્શાવ્યો છે. આધાકર્મી આહારાદિ તૈયાર કરવામાં છ કાય જીવોનો આરંભ-સમારંભ થાય છે, તેથી તેનું સેવન સાધુ માટે સર્વથા ત્યાજ્ય છે.
તેમ છતાં આધાકર્મી આહારનું સેવન કરનાર બે સાધુઓની વૃત્તિમાં, પરિસ્થિતિમાં ભિન્નતા હોય છે. તેથી તેના સંબંધી કર્મબંધમાં પણ ભિન્નતા થાય છે. જેને છાસ્થ સાધુ જાણી શકતા નથી. તેથી તેઓના કર્મબંધ સંબંધી એકાંત વચન પ્રયોગ કરવો યોગ્ય નથી કારણ કે કર્મબંધમાં, પ્રવૃત્તિ કરતાં આશયની(ભાવની), મુખ્યતા હોય છે. માટે પ્રવૃત્તિના આધારે કોઈના વ્યક્તિગત કર્મબંધ વિષયક નિર્ણય આપવો તે એકાંત વચન હોવાથી અનાચાર રૂપ છે.
| શ્રી ભગવતી સૂત્ર, શતક–૧, ઉદ્દેશક–૯માં આધાકર્મી આહારનું સેવન કરનાર માટે દીર્ઘકાલીન સંસાર પરિભ્રમણનું નિરૂપણ છે. આધાકર્મી આહારનું સેવન કર્મબંધનું કારણ છે, તે એક સિદ્ધાંત છે. પ્રસ્તુત પ્રસંગમાં જિનેશ્વર કથિત કોઈ પણ સિદ્ધાંતના કથનનો નિષેધ નથી, પરંતુ કોઈ ચોક્કસ વ્યક્તિના કર્મબંધ વિષયક નિર્ણય આપવો, તે છદ્મસ્થો માટે અનાચારરૂપ છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
(૮) શરીરની ભિન્નતા-અભિન્નતા :– ઔદારિક આદિ શરીરો સર્વથા ભિન્ન છે અથવા અભિન્ન છે, આ પ્રકારનું વચન, અનાચાર વચન છે.
૧૪૨
ઔદારિક આદિ પાંચ શરીરનાં કારણો તથા લાણાદિમાં ભેદ હોવાથી તેમાં એકાંત અભેદ નથી, જેમ કે ઔદારિક શરીર ઉદાર પુદ્દગલોથી બન્યું છે. તેમાં હાડમાંસ આદિ હોય છે. કામણ શરીર, કાર્પણ વર્ગણાના પુદ્ગલોથી તથા તૈજસ શરીર, તૈજસ વર્ગણાના પુદ્ગલોથી બન્યું છે. તૈજસ-કાર્યણ શરીર સૂક્ષ્મ છે. આ રીતે તેના કારણોમાં અને લક્ષણોમાં ભિન્નતા હોવાથી તે એકાંતે અભિન્ન નથી, તેમ છતાં બધાં શરીરો સામાન્ય રીતે પુદ્ગલ પરમાણુઓથી નિર્મિત છે, તેથી તેમાં સર્વથા ભેદ માનવો, તે પણ ઉચિત નથી. ક્યારેક ઔદારિક, તૈજસ કાર્મા, આ ત્રણે શરીર એક સ્વરૂપ બનીને સાથે રહે છે. ક્યારેક ઔદારિક શરીર કલેવરની અપેક્ષાએ તૈજસ-કાર્પણ વિના પણ રહે છે અને જીવની વિગ્રહગતિમાં તૈજસ-કાર્મણ શરીર ઔદારિક શરીર વિના જ રહે છે. આ રીતે પાંચે શરીર ક્યારેક ભિન્ન અને ક્યારેક અભિન્ન બંને રીતે અનુભવાય છે. માટે અનેકાંત દષ્ટિથી આ શરીરોમાં કËચત્ ભેદ અને કËચત્ અભેદ માનવો, તે જ વ્યાવહારિક રાજમાર્ગ છે.
(૯) સવીર્ય—અવીર્ય :– સર્વ પદાર્થોમાં સર્વ શક્તિ વિદ્યમાન છે અથવા નથી તેવું એકાંત વચન અનાચાર વચન છે. સાંખ્યમતાનુસાર જગતના સર્વ પદાર્થો પ્રકૃતિજન્ય છે, પ્રકૃતિ જ સમસ્ત પદાર્થોનું કારણ છે. પ્રકૃતિ એક હોવાથી સર્વ પદાર્થો સર્વાત્મક છે અને સર્વ પદાર્થોમાં સર્વ શક્તિ વિદ્યામાન છે.
સાંખ્યમતાનુયાયીનું ઉપરોક્ત કથન સંગત નથી, કારણ કે સર્વ પદાર્થો પોત-પોતાના સ્વરૂપમાં સ્થિત છે, પદાર્થોની શક્તિ પણ પરસ્પર વિલક્ષણ છે. પદાર્થોની વિભિન્નતા પ્રત્યક્ષ સિદ્ધ છે. જગતના જીવોમાં પણ સુખ-દુઃખ, જન્મ-મરણ, સુરૂપ-કુરુપ આદિ અનેક પ્રકારે વિવિધતા જોઈ શકાય છે. તેથી ‘સર્વ પદાર્થો સર્વાત્મક છે અને સર્વ પદાર્થોમાં સર્વ પદાર્થોની શક્તિ વિદ્યમાન છે' આ પ્રકારનું એકાંત વચન મિથ્યા છે.
સર્વ પદાર્થ સત્ ધર્મની અપેક્ષાએ સમાન છે. સર્વ પદાર્થોમાં અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ સામાન્ય ગુણો એક સમાન છે અને પ્રત્યેક પદાર્થ અનંત ગુણાત્મક છે. તેથી જગતના જડ અને ચૈતન્યવંત પદાર્થો વિશેષ ગુણોની અપેક્ષાએ અસમાન પણ છે.
સંક્ષેપમાં કોઈ પણ વિષયમાં એકાંત દષ્ટિકોણથી કે એકાંત વચન પ્રયોગથી વાસ્તવિકતાનું દર્શન થતું નથી, પરંતુ અનૈતિક દષ્ટિકોણથી કે અનેકાંતિક વચન પ્રયોગથી જ વાસ્તવિકતાનું દર્શન થાય છે. તેથી પ્રસ્તુતમાં એકાંત વચનને અનાચાર રૂપે સૂચિત કરીને તેના ત્યાગનો સંદેશ આપ્યો છે.
લોક અલોક સંબંધી આસ્તિકતા :
"
णत्थि लोए अलोए वा णेवं सण्णं णिवेसए । अत्थि लोए अलोए वा, एवं सण्णं णिवेसए ॥
| १२|
શબ્દાર્થ :- સબ્જ = સંજ્ઞા, જ્ઞાન ખિવેલણ્ = રાખે.
ભાવાર્થ :- લોક નથી અથવા અલોક નથી, તેવી સંજ્ઞા-બુદ્ધિ ન રાખવી જોઈએ. લોક પણ છે અને અલોક પણ છે, તેવી બુદ્ધિ રાખવી જોઈએ.
Page #207
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૫: આચારક્ષત
૧૪૩ |
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં નાસ્તિકતાનો નિષેધ કરીને આસ્તિકતાનું વિધાન કરવામાં આવ્યું છે. આસ્તિકતા જ આચાર છે અને નાસ્તિકતા અનાચાર છે. તેથી સાધકે કેટલાક વિષયો સંબંધી નાસ્તિકતાનો ત્યાગ કરી તેના સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકારી, તેના પર શ્રદ્ધા રાખવી જોઈએ. જે આ પદાર્થના સ્વતંત્ર અસ્તિત્વને
સ્વીકારતા નથી, તે નાસ્તિક છે અને જૈનધર્મની પરિભાષામાં તે મિથ્યાત્વી કહેવાય છે. પ્રસ્તુતમાં તેવી મિથ્યા માન્યતાનો સ્વીકાર કરનાર પુરુષને દર્શનાચારથી રહિત હોવાથી અનાચાર સેવી કહ્યા છે.
સૂત્રકારે ક્રમશઃ પંદર મિથ્યા માન્યતાનું કથન કરીને તેનું નિરાકરણ કર્યું છે.
સર્વશુન્યતાવાદી લોક અને અલોક બંનેનું અસ્તિત્વ સ્વીકારતા નથી. તેઓના મતાનુસાર સ્વપ્ન, ઇન્દ્રજાળ અને માયામાં પ્રતીત થનારા પદાર્થોની જેમ લોક અને અલોક બધું મિથ્યા છે. તેમનો આ સિદ્ધાંત ભ્રાંતિમૂલક હોવાથી યુક્તિ સંગત નથી. પ્રત્યક્ષ દશ્યમાન ચૌદ રજુ પરિમાણ, ષ દ્રવ્યાત્મક લોકનું અસ્તિત્વ સ્વતઃ સિદ્ધ છે અને જ્યાં ધર્માસ્તિકાય આદિ ષદ્રવ્ય નથી, કેવળ આકાશ છે, તે અલોકનું અસ્તિત્વ પણ અનુમાન અને આગમ પ્રમાણથી સિદ્ધ છે. જીવ-અજીવ સંબંધી આસ્તિકતા :
णत्थि जीवा अजीवा वा, णेवं सणं णिवेसए । ___अत्थि जीवा अजीवा वा, एवं सणं णिवेसए ॥ ભાવાર્થઃ- જીવ અને અજીવ પદાર્થો નથી, એવી સંજ્ઞા ન રાખવી જોઈએ, પરંતુ જીવ અને અજીવ પદાર્થો છે એવી સંજ્ઞા(બુદ્ધિ) રાખવી જોઈએ. વિવેચન :- પંચમહાભૂતવાદી જીવ (આત્મા)નું પૃથ અસ્તિત્વમાનતા નથી. તેઓના મતાનુસાર પૃથ્વી, પાણી અગ્નિ, વાયુ અને આકાશ, આ પાંચ મહાભૂત જ્યારે શરીરાકારે પરિણત થાય ત્યારે તેમાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે અને પાંચ મહાભૂતના વિનાશથી ચૈતન્ય તત્ત્વનો પણ નાશ થાય છે. આત્મા નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી.
અદ્વૈતવાદી(વેદાંતી) અજીવનું પૃથક અસ્તિત્વ માનતા નથી, તેઓના મતાનુસાર- આખું જગત બ્રહ્મ રૂપ છે, ચેતન-અચેતન સર્વ પદાર્થો બ્રહ્મરૂપ છે, તે સર્વ બ્રહ્મના કાર્ય છે. બ્રહ્મથી ભિન્ન જીવ-અજીવ પદાર્થને માનવા તે ભ્રમ છે.
ઉપરોક્ત બંને મત પ્રમાણ વિરુદ્ધ છે. જૈનદર્શનના મતાનુસાર ઉપયોગ લક્ષણવાળા જીવનું સ્વતંત્ર અસ્તિત્વ પ્રત્યક્ષ, અનુમાન, આગમ આદિ પ્રમાણોથી સિદ્ધ છે, તે અનાદિ છે અને તે પંચમહાભૂતનું કાર્ય નથી, જડ પંચમહાભૂતોથી ચૈતન્યની ઉત્પત્તિ સંભવ નથી. તે જ રીતે અજીવ દ્રવ્યનું પણ સ્વતંત્ર અસ્તિત્વ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ છે, જો જીવાદિ પદાર્થો એક આત્મા(બ્રહ્મ)થી ઉત્પન્ન થયા હોત તો તેમાં પરસ્પર સમાનતા હોય, સંસારમાં આત્મા એક જ હોય, તો કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ બદ્ધ, કોઈ મુક્ત આદિ વિભિન્ન અવસ્થાઓ દષ્ટિગોચર ન થાય. એક જીવનાં સુખથી સમસ્ત જીવ સુખી અને એકના દુઃખે સર્વ
Page #208
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
જીવો દુઃખી થઈ જાય, પરંતુ આ પ્રકારે થતું નથી. તેથી પ્રત્યેક જીવનું પૃથક પૃથઅસ્તિત્વ અને ધર્માસ્તિકાયાદિ અજીવ દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ માનવું તે જ યુક્તિ સંગત છે. ધર્મ-અધર્મ સંબંધી આસ્તિકતા :
णत्थि धम्मे अधम्मे वा, णेवं सण्णं णिवेसए । १४
अत्थि धम्मे अधम्मे वा, एवं सणं निवेसए ॥ ભાવાર્થ:- ધર્મ-અધર્મ નથી એવી માન્યતા ન રાખવી જોઈએ, પરંતુ ધર્મ પણ છે અને અધર્મ પણ છે, એવી માન્યતા રાખવી જોઈએ. વિવેચન :
સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર તે આત્માના ગુણો છે, તેથી તે ધર્મ કહેવાય છે. તેનાથી વિપરીત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ તે આત્માના વૈભાવિક પરિણામો અથવા અશુદ્ધ ગુણો છે અને તે શુદ્ધ ધર્મના વિરોધી છે, તેથી તે અધર્મ કહેવાય છે. ધર્મ અને અધર્મના કારણે સંસારી જીવોના કર્મબંધમાં ભિન્નતા અને તેનાથી જ સંસારની વિચિત્રતા પ્રતીત થાય છે, તેથી ધર્મ અને અધર્મ, આ બંનેનાં સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર કરવો જોઈએ. ઉપર્યુક્ત કથન સત્ય હોવા છતાં પણ કેટલાક દાર્શનિકો કાળ, સ્વભાવ, નિયતિ અથવા ઈશ્વર આદિને જ જગતની વિચિત્રતાઓનાં કારણ માનીને ધર્મ,અધર્મનાં સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકારતા નથી, પરંતુ ધર્મ-અધર્મને સ્વીકાર્યા વિના વ્યક્તિઓમાં વિભિન્નતાઓ થઈ શક્તી નથી, તેથી જીવોની વિભિન્નતાના કારણભૂત કર્મનો અને શુભાશુભ કર્મબંધના કારણભૂત ધર્મ-અધર્મનો સ્વીકાર કરવો, તે યુક્તિસંગત છે. બંધ-મોક્ષ સંબંધી આસ્તિકતા :- णत्थि बंधे व मोक्खे वा, णेवं सण्णं णिवेसए ।
अत्थि बंधे व मोक्खे वा, एवं सण्ण णिवेसए ॥ ભાવાર્થ-બંધ અને મોક્ષ નથી એ પ્રમાણે ન માનવું જોઈએ પરંતુ બંધ અને મોક્ષ છે, એવી શ્રદ્ધા રાખવી જોઈએ. વિવેચન :
કર્મપુદ્ગલનો જીવ સાથે દૂધ પાણીની જેમ સંબંધ થવો, તે બંધ છે અને સમસ્ત કર્મોનો ક્ષય થવો અર્થાત્ આત્માથી કર્મોનું સર્વથા પૃથક્ થવું તે મોક્ષ છે. બંધ અને મોક્ષનું અસ્તિત્વ પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ થાય છે. આ બંનેના અસ્તિત્વ પર અશ્રદ્ધાનો ભાવ, વ્યક્તિને નિરંકુશપણે પાપાચાર કે અનાચારનું સેવન કરાવે છે.
કેટલાક સાંખ્યાદિ દાર્શનિકો આત્માનો બંધ અને મોક્ષ માનતા નથી. તેઓના મતાનુસાર આત્મા અરૂપી છે અને કર્મપુદ્ગલ રૂપી છે. અરૂપી આત્માની સાથે રૂપી કર્મપુદ્ગલોનો બંધ થતો નથી અને આત્મા બદ્ધ થઈ શકતો ન હોવાથી મોક્ષની વાત નિરર્થક બની જાય છે. બંધના અભાવમાં મોક્ષ પણ અસંભવિત થાય છે.
વસ્તુતઃ ઉપરોક્ત માન્યતા યથાર્થ નથી. આત્મામાં મધ આદિ પદાર્થના સેવનથી થતી વિકૃતિ સ્પષ્ટ જોઈ શકાય છે. સંસારી આત્મા એકાંતે અરૂપી નથી, તે કથંચિત્ રૂપી છે, તેથી તેનો કર્મ પુદ્ગલોની સાથે સંબંધ થાય છે. જેનો બંધ થાય છે તેનો એક દિવસ મોક્ષ પણ સંભવે છે. સંક્ષેપમાં બંધનું અસ્તિત્વ ન
Page #209
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૫: આચારક્ષત
.
[ ૧૪૫ ]
માનવાથી સંસારી વ્યક્તિનો સંયમ-તપનો પુરુષાર્થ વ્યર્થ થાય અને મોક્ષ ન માનવાથી સાધ્ય અથવા અંતિમ લક્ષ્યની દિશામાં પુરુષાર્થ થતો નથી, તેથી બંનેનું અસ્તિત્વ માનવું અનિવાર્ય છે. પુણ્ય-પાપ સંબંધી આસ્તિકતા :१ णत्थि पुण्णे व पावे वा, णेवं सणं णिवेसए ।
अत्थि पुण्णे व पावे वा, एस सण्णं णिवेसए । ભાવાર્થ:- પુણ્ય અને પાપ નથી એવી બુદ્ધિ રાખવી ન જોઈએ પરંતુ પુણ્ય પણ છે અને પાપ પણ છે, એવી બુદ્ધિ રાખવી જોઈએ. વિવેચન -
શુભકર્મ પુણ્ય છે અને અશુભકર્મ પાપ છે. આ બંને તત્ત્વોના પૃથક પૃથક સ્વતંત્ર અસ્તિત્વ છે. કેટલાક અન્યતીર્થિકો કહે છે કે આ જગતમાં પુણ્ય નામનું કોઈ તત્ત્વ નથી, એકમાત્ર પાપ જ છે. પાપ ઓછાં થવાથી સુખ ઉત્પન્ન થાય છે અને પાપ વધી જવાથી દુઃખ ઉત્પન્ન થાય છે.
કેટલાક દાર્શનિકો કહે છે – જગતમાં પાપ નામનો કોઈ પદાર્થ નથી, એકમાત્ર પુણ્ય જ છે. પુણ્ય ઘટી જાય ત્યારે દુઃખોત્પત્તિ અને પુણ્ય વધી જાય ત્યારે સુખોત્પત્તિ થાય છે.
કેટલાક દાર્શનિકો કહે છે – પુણ્ય અને પાપ બંને ય પદાર્થ મિથ્યા છે, કેમ કે જગતની વિચિત્રતા નિયતિ, સ્વભાવ આદિના કારણે થાય છે.
વાસ્તવિક રીતે વિચારતાં શુભાશુભ કર્મોના પરિપાક સ્વરૂપ પુણ્ય અને પાપ બંને સ્વતંત્ર તત્ત્વો છે. એકનું અસ્તિત્વ સ્વીકારતાં બીજાનો સહજ સ્વીકાર થઈ જાય છે. જો જગતની વિચિત્રતા નિયતિ કે સ્વભાવથી જ થતી હોય તો સત્કાર્યમાં પ્રવૃત્તિ અને દુષ્કૃત્યોથી નિવૃત્તિ માટે ઉપદેશાદિ વ્યર્થ જાય, પરંતુ આ પ્રમાણે થતું નથી, તેથી પુણ્ય અને પાપ બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ માનવું, તે જ યથોચિત છે. આશ્રવ-સંવર સંબંધી આસ્તિકતા:कम णत्थि आसवे संवरे वा, णेवं सण्णं णिवेसए ।
अत्थि आसवे संवरे वा, एवं सण्णं णिवेसए ॥ ભાવાર્થ:- આશ્રવ અને સંવર નથી એવી શ્રદ્ધા ન રાખવી જોઈએ, પરંતુ આશ્રવ પણ છે અને સંવર પણ છે, એવી શ્રદ્ધા રાખવી જોઈએ. વિવેચન :
જેના દ્વારા આત્મામાં કર્મનું આગમન થાય તે આશ્રવ. બંધના કારણ રૂપ પ્રાણાતિપાત આદિ પાપપ્રવૃત્તિ આશ્રવ છે અને તે આશ્રવનો નિરોધ કરવો તે સંવર છે. આ બંને તત્ત્વ અવયંભાવી અને શાસ્ત્રસંમત છે.
કેટલાક દાર્શનિકો આશ્રવ અને સંવર બંનેને મિથ્યા માને છે. તેઓનો તર્ક છે કે આશ્રવ આત્માથી ભિન્ન હોય તો ઘટપટાદિ પદાર્થની જેમ આશ્રવ કર્મ બંધનું કારણ થઈ શકે નહીં અને જો તે આત્માથી
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ]
| શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
અભિન્ન હોય તો મુક્તાત્મામાં પણ તેની સત્તા માનવી પડશે, પરંતુ તે યોગ્ય નથી, તેથી આશ્રવની કલ્પના મિથ્યા છે અને તે આશ્રવ ન હોય, તો તેના નિરોધરૂપ સંવર પણ માની શકાય નહીં.
ઉપરોક્ત માન્યતા યુક્તિસંગત નથી. આશ્રવનું અસ્તિત્વ ન માનવાથી સાંસારિક જીવોની વિચિત્રતા સિદ્ધ થઈ શકતી નથી અને સંવર ન માનવાથી કર્મોનો નિરોધ ઘટિત થઈ શકતો નથી, તેથી બંનેનું અસ્તિત્વ માનવું જ ઉચિત છે. આશ્રવ સંસારી આત્માથી સર્વથા ભિન્ન કે સર્વથા અભિન્ન નથી. આશ્રવ અને સંવર બંનેને સંસારી આત્માથી કથંચિત્ ભિન્ન, કથંચિત્ અભિન્ન માનવા તે જ ન્યાયસંગત છે. વેદના-નિર્જરા સંબંધી આસ્તિકતા :क पत्थि वेयणा णिज्जरा वा, णेवं सणं णिवेसए ।
अत्थि वेयणा णिज्जरा वा, एवं सण्णं णिवेसए ॥ ભાવાર્થ:- વેદના અને નિર્જરા નથી, એવી બુદ્ધિ રાખવી ન જોઈએ પરંતુ વેદના અને નિર્જરા છે, એવી બુદ્ધિ રાખવી જોઈએ. વિવેચન :
કર્મનું ફળ ભોગવવું તે ‘વેદના છે અને કર્મોનું આત્મપ્રદેશોથી છૂટી જવું તે “નિર્જરા છે.
કેટલાક દાર્શનિકોના મતાનુસાર વેદના અને નિર્જરા આ બંને પદાર્થ નથી, કારણ કે અજ્ઞાની પુરુષ અનેક કોટિ વર્ષોમાં જે કર્મોનો ક્ષય કરે છે, તેને જ્ઞાની પુરુષ એક ઉચ્છવાસ માત્રમાં ક્ષય કરે છે. આ સિદ્ધાંતાનુસાર સેંકડો સાગરોપમ કાળમાં ભોગવવા યોગ્ય કર્મો ભોગવ્યા વિના અંતર્મુહૂર્તમાં ક્ષય થઈ જાય છે, તેથી સિદ્ધ થાય છે કે બદ્ધકર્મોનું વેદન ક્રમશઃ થતું નથી. આ રીતે વેદના નામના કોઈ તત્ત્વને માનવાની આવશ્યક્તા નથી અને જો વેદનાનો અભાવ સિદ્ધ થાય, તો નિર્જરાનો અભાવ, સ્વતઃ સિદ્ધ થાય છે.
અનેકાંતવાદી જૈન દર્શનના સિદ્ધાંત અનુસાર કેટલાક કર્મો પ્રદેશોદયથી ભોગવાઈને ખરી જાય છે અને કેટલાક કર્મો વિપાકોદયથી ભોગવાઈને નાશ પામે છે. જે કર્મો પ્રદેશોદયથી ભોગવાય છે તેનું પ્રગટ વેદન થતું નથી અને વિપાકોદયથી ભોગવાતાં કર્મોનું પ્રગટ વેદના થાય છે. કર્મોનું વેદન પ્રગટ કે અપ્રગટ પણે થાય, પરંતુ પૂર્વકૃત કર્મોને ભોગવ્યા વિના કોઈ પણ જીવનો મોક્ષ થતો નથી. આ રીતે વેદનાનું અસ્તિત્વ સિદ્ધ હોવાથી નિર્જરાનું અસ્તિત્વ સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. ક્રિયા-અક્રિયા સંબંધી આસ્તિકતા :1 णत्थि किरिया अकिरिया वा, णेवं सणं णिवेसए ।
अस्थि किरिया अकिरिया वा, एवं सणं णिवेसए ॥ ભાવાર્થ:- ક્રિયા અને અક્રિયા નથી એવી સંજ્ઞા ન રાખવી જોઈએ, પરંતુ ક્રિયા પણ છે અને અક્રિયા પણ છે, એવી સંજ્ઞા રાખવી જોઈએ. વિવેચન : -
ચાલવું, ફરવું આદિ ક્રિયા છે અને ક્રિયાનો અભાવ તે અક્રિયા છે. મન, વચન, કાયા સંબંધી સર્વ પ્રવૃત્તિઓ ક્રિયા છે, યોગનિરોધની અવસ્થા અક્રિયા છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૫: આચારક્ષત
૧૪૭ ]
૨૦
(૨)
સાંખ્યમતવાદી આત્માને આકાશ સમાન વ્યાપક માનીને તેમાં ક્રિયાનું અસ્તિત્વ માનતા નથી. તેઓ આત્મા–પુરુષને નિષ્ક્રિય કહે છે. બૌદ્ધો સમસ્ત પદાર્થોને ક્ષણિક માને છે તેથી તેઓ પદાર્થમાં ઉત્પત્તિ સિવાય અન્ય કોઈ ક્રિયા સ્વીકારતા નથી.
આત્મામાં ક્રિયાનો સર્વથા અભાવ માનવાથી બંધ-મોક્ષની વ્યવસ્થા થઈ શક્તી નથી. તેમજ આત્મા સુખ-દુઃખનો ભોક્તા બની શકતો જ નથી. તે જ રીતે આત્મા ક્ષણિક હોવાથી તેમાં ઉત્પત્તિ સિવાયની ક્રિયા થતી, નથી તે કથન પણ યોગ્ય નથી કારણ કે પદાર્થોમાં ઉત્પત્તિ સિવાયની ક્રિયાઓ પ્રત્યક્ષ પ્રતીત થાય છે.
આ રીતે ક્રિયા અને અક્રિયા, બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. સયોગી અવસ્થામાં આત્મા સક્રિય છે. અયોગી અવસ્થામાં આત્મા અક્રિય બની જાય છે. ક્રોધાદિ ચાર કષાયો સંબંધી આસ્તિકતા:
त्थि कोहे व माणे वा, णेवं सण्णं णिवेसए ।
अत्थि कोहे व माणे वा, एवं सण्णं णिवेसए । ભાવાર્થ:- ક્રોધ અને માન નથી એવી માન્યતા ન રાખવી જોઈએ, ક્રોધ પણ છે અને માન પણ છે, એવી માન્યતા રાખવી જોઈએ.
णत्थि माया व लोभे वा, णेवं सण्णं णिवेसए ।
अत्थि माया व लोभे वा, एवं सण्णं णिवेसए । ભાવાર્થ- માયા અને લોભ નથી, આ પ્રકારની માન્યતા ન રાખવી જોઈએ, માયા પણ છે અને લોભ પણ છે, એવી માન્યતા રાખવી જોઈએ. વિવેચન :
પોતાના અથવા બીજાના પર અપ્રીતિ કરવી ક્રોધ છે, ગર્વ કરવો માન છે, કપટ કરવું માયા છે અને તૃષ્ણા રાખવી તેને લોભ કહે છે.
ચારે ય કષાયોનું અસ્તિત્વ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ છે. દસમા ગુણસ્થાન સુધી જીવ સકષાયી છે ત્યાર પછી આત્મા કષાયરહિત અકષાયી બની જાય છે. રાગ-દ્વેષ સંબંધી આસ્તિકતા :૨૨ । णत्थि पेज्जे व दोसे वा, णेवं सण्णं णिवेसए ।
अत्थि पेज्जे व दोसे वा, एवं सण्णं णिवेसए ॥ ભાવાર્થ:- રાગ અને દ્વેષ નથી એવી બુદ્ધિ રાખવી ન જોઈએ, પરંતુ રાગ પણ છે અને દ્વેષ પણ છે, એવી બુદ્ધિ રાખવી જોઈએ. વિવેચન :
પોતાનાં ધન, સ્ત્રી, પુત્ર, આદિ પદાર્થો પ્રતિ પ્રીતિ, આસક્તિનો ભાવ થવો તે રાગ છે અને ઇષ્ટ
Page #212
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
વસ્તુને હાનિ પહોંચાડનાર વ્યક્તિ પ્રત્યે ચિત્તમાં અપ્રીતિ, ધૃણા થવી, તે દ્વેષ છે. કેટલાક લોકોના મતે માયા તથા લોભમાં રાગ અને ક્રોધ તથા માનમાં દ્વેષ અંતર્ગત થઈ જાય છે, તેથી રાગ અથવા ક્રેષને અલગ પદાર્થ માનવાની આવશ્યક્તા નથી, પરંતુ આ માન્યતા એકાંતતઃ સત્ય નથી. સમુદાય(અવયવી) પોતાના અવયવોથી કથંચિત્ ભિન્ન તથા કથંચિત્ અભિન્ન હોય છે. તે અપેક્ષાએ રાગ અને દ્વેષ ચારે કષાયથી ભાવની દષ્ટિએ અભિન્ન પણ છે અને ભિન્ન સ્વરૂપી હોવાથી ભિન્ન પણ છે. ચાતુગર્તિક સંસાર સંબંધી આસ્તિકતા :२३ पत्थि चाउरते संसारे, णेवं सणं णिवेसए ।
अत्थि चाउरते संसारे, एवं सणं णिवेसए ।।२३।। ભાવાર્થ:- ચાર ગતિવાળો સંસાર નથી, એવી શ્રદ્ધા રાખવી ન જોઈએ, પરંતુ ચાતુર્ગતિક સંસાર પ્રત્યક્ષ સિદ્ધ છે, એવી શ્રદ્ધા રાખવી જોઈએ. વિવેચન :
નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, આ ચાર ગતિઓ છે. જીવ સ્વ કર્માનુસાર આ ચારે ય ગતિઓમાં જન્મ-મરણ રૂપે સંસરણ-પરિભ્રમણ કરતો રહે છે, આ ચાતુર્ગતિક સંસાર છે. જો ચાતુર્ગતિક સંસાર માનવામાં ન આવે તો શુભાશુભ કર્મ-ફળ ભોગવવાની વ્યવસ્થા થઈ શકતી નથી, તેથી ચાર ગતિયુક્ત સંસાર માનવો અનિવાર્ય છે.
કેટલાક લોકોના મતાનુસાર આ જગતમાં મનુષ્ય અને તિર્યચ, આ બે જ પ્રકારના પ્રાણીઓ દષ્ટિગોચર થાય છે, દેવ અને નારકી દેખાતા નથી, તેથી સંસાર બે જ ગતિવાળો છે. આ બે ગતિમાં કર્માનુસાર જ સુખ-દુઃખની ન્યૂનાધિક્કા થાય છે. આ માન્યતા, અનુમાન અને આગમ પ્રમાણોથી ખંડિત થાય છે. નારકી અને દેવ છદ્મસ્થોને પ્રત્યક્ષ પ્રતીત થતા નથી, પરંતુ અનુમાન અને આગમ પ્રમાણથી આ બંને ગતિની સિદ્ધિ થાય છે. દેવ ઉત્કૃષ્ટ પુણ્યફળના ભોક્તા અને નારકી ઉત્કૃષ્ટ પાપફળના ભોક્તા છે. આ રીતે ચારે ય ગતિઓનું અસ્તિત્વ સિદ્ધ થવાથી ચાતુર્ગતિક સંસાર સહજ રીતે સિદ્ધ થઈ જાય છે. દેવ-દેવી સંબંધી આસ્તિકતા:२४ पत्थि देवो व देवी वा, णेवं सणं णिवेसए ।
अत्थि देवो व देवी वा, एवं सणं णिवेसए ॥ ભાવાર્થ:- દેવી અને દેવ નથી એવી માન્યતા રાખવી નહીં અને દેવ-દેવી છે એવી માન્યતા રાખવી. વિવેચન :
ચાતુર્ગતિક સંસારમાં દેવગતિની સિદ્ધિ થવાથી દેવો અને દેવીઓનું પણ પ્રથકુ અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે. તો પણ કેટલાક મતવાદી મનુષ્યોની અંતર્ગત જ રાજા, ચક્રવર્તી અથવા ધનપતિ આદિ પુણ્યશાળી પુરુષોને દેવ અને પુણ્યશાળી સ્ત્રીઓને દેવી માને છે અથવા બ્રાહ્મણ કે વિદ્વાનોને દેવ અને વિદુષી સ્ત્રીઓને દેવી માને છે, પથક દેવગતિમાં ઉત્પન્ન દેવ અથવા દેવીને માનતા નથી. તેમની આ ભ્રાંત માન્યતાનું નિરાકરણ કરવા માટે શાસ્ત્રકારે કહ્યું છે–દેવ કે દેવીનું પૃથક અસ્તિત્વ માનવું જોઈએ. ભવનપતિ, વ્યંતર,
Page #213
--------------------------------------------------------------------------
________________
અધ્યયન—૫ ઃ આચારશ્રુત
જ્યોતિષ્ક અને વૈમાનિક, આ ચારે ય પ્રકારના દેવ પૃથ-પૃથક્ નિકાયના હોવા છતાં પણ દેવપદથી સર્વનું ગ્રહણ થઈ જાય છે. જ્યોતિદેવ તો પ્રત્યક્ષ છે, શેષ દેવ અને દેવી પણ અનુમાન અને આગમ પ્રમાણથી સિદ્ધ છે. સિદ્ધિ-અસિદ્ધિ સંબંધી આસ્તિકતા :
२५
ભાવાર્થ :- સિદ્ધિ અથવા અસિદ્ધિ રૂપ સંસાર નથી, એવી બુદ્ધિ રાખવી ન જોઈએ, પરંતુ સિદ્ધિ પણ છે અને અસિદ્ધિ—સંસાર પણ છે, એવી બુદ્ધિ રાખવી જોઈએ.
२६
णत्थि सिद्धी असिद्धी वा, जेवं सण्णं णिवेसए । अत्थि सिद्धी असिद्धी वा, एवं सण्णं णिवेस ॥
णत्थि सिद्धी णियं ठाणं, णेवं सण्णं णिवेसए । अत्थि सिद्धी णियं ठाणं, एवं सण्णं णिवेसए ॥
૧૪૯
શબ્દાર્થ :- બિછ્યું - નિજ, પોતાનું આખું = સ્થાન.
ભાવાર્થ :- સિદ્ધિ(મુક્તિ) જીવનું નિજ સ્થાન નથી, એવી ખોટી માન્યતા ન રાખવી જોઈએ, પરંતુ સિદ્ધિ જીવનું નિજસ્થાન છે, એવી માન્યતા રાખવી જોઈએ.
વિવેચન :
સમસ્ત કર્મોનો ક્ષય થઈ જાય ત્યારે અનંતજ્ઞાન, દર્શન ગુણરૂપ આત્મસ્વરૂપની ઉપલબ્ધિ થવી તે સિદ્ધિ છે, તેને મોક્ષ અથવા મુક્તિ પણ કહે છે. સિદ્ધિથી જે વિપરીત હોય તે અસિદ્ધિ છે અર્થાત્ શુદ્ધસ્વરૂપની ઉપલબ્ધિ ન થવી, સંસારમાં પરિભ્રમણ કરવું, તે અસિદ્ધિ સંસારરૂપ છે.
અસિદ્ધિ સંસાર તો પ્રત્યક્ષ સિદ્ધ છે અને તેથી તેના પ્રતિપક્ષ રૂપ સિદ્ધિ પણ સત્ય છે. દરેક પદાર્થોના પ્રતિપક્ષી પદાર્થો અવશ્ય હોય છે. સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપશ્ચરણરૂપ મોક્ષમાર્ગની - આરાધના કરવાથી સમસ્ત કર્મોનો ક્ષય થાય છે અને જીવને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અનુમાન, આગમ આદિ પ્રમાણોથી તથા મહાપુરુષો દ્વારા સિદ્ધિને માટે પ્રવૃત્તિ થતી હોવાથી સિદ્ધ ગતિ સિદ્ધ થઈ જાય છે.
કેટલાક દાર્શનિકોના મતાનુસાર સિદ્ધિ નથી, કારણ કે સમગ્ર લોક જીવોથી વ્યાપ્ત છે. તે જીવો જે કોઈ ક્રિયા કરે, તેમાં જીવ હિંસા થાય છે અને તે ર્કિસાનો દોષ સર્વ જીવોને લાગે છે, તેથી કોઈ પણ સાધક હિંસાના દોષથી સર્વથા નિવૃત્ત થઈને પૂર્ણ અહિંસક બની શકતા નથી. આ રીતે સમસ્ત દોષ નિવૃત્તિ જ શક્ય ન હોવાથી સર્વ કર્મક્ષય રૂપ સિદ્ધિ નથી.
ઉપરોક્ત માન્યતા યથાર્થ નથી, કારણ કે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સંપન્ન સાધુ નિર્દોષ ભિક્ષાથી જીવન નિર્વાહ કરે છે, ઇર્યાસમિતિપૂર્વક ગમનાગમનાદિ ક્રિયા કરે છે, તેની સર્વ પ્રવૃત્તિઓ ઉપયોગપૂર્વક, અહિંસાના લક્ષે થતી હોવાથી તે સાધુ પૂર્ણ અહિંસક જ કહેવાય છે. તે સમસ્ત પાપપ્રવૃત્તિથી સર્વથા નિવૃત્ત થઈ ગયા હોય છે અને સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધનાથી પૂર્વકૃત કર્મોનો પૂર્ણ રૂપે ક્ષય કરીને સિદ્ધ થઈ શકે છે.
કેટલાક દર્શાનિકોના મતાનુસાર શુદ્ધ થયેલો મુક્ત જીવ સમસ્ત લોક વ્યાપી બને છે. મુક્ત જીવને સ્થિર થવા માટે કોઈ નિજસ્થાન નથી. આ કથન પ્રમાણ વિરુદ્ધ છે. મુક્ત જીવ આકાશની જેમ વ્યાપક
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૫૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
હોય તેમ શક્ય નથી. આકાશ લોકાલોક વ્યાપી છે અને અલોકમાં આકાશદ્રવ્ય સિવાય અન્ય કોઈ પણ દ્રવ્ય નથી તેવું આગમ પ્રમાણથી સિદ્ધ છે, તેથી મુક્ત જીવ અલોકમાં હોય શકે નહીં.
મુક્ત થયેલો જીવ પોતાના ઊર્ધ્વગતિના સ્વભાવથી ધર્માસ્તિકાયના નિમિત્તથી ઊર્ધ્વગતિ કરે છે અને લોકાંતે પહોંચી જાય છે. અલોકમાં ધર્માસ્તિકાય ન હોવાથી ત્યાં મુક્ત જીવની ગતિ થતી નથી. ઊર્ધ્વલોકમાં સિદ્ધશિલાની ઉપર લોકાંતે ૩૩૩ ધનુષ અને ઉર અંગુલ પ્રમાણનું સિદ્ધક્ષેત્ર છે. ત્યાં મુક્ત થયેલા અનંત જીવો સ્થિત છે અને અનંતકાલ સુધી ત્યાં જ રહે છે, તે જીવનું નિજસ્થાન છે. સાધુ-અસાધુ સંબંધી આસ્તિકતા :२७ णत्थि साहू असाहू वा, णेवं सण्णं णिवेसए ।
___अस्थि साहू असाहू वा, एवं सण्णं णिवेसए ॥ ભાવાર્થ - સંસારમાં કોઈ સાધુ નથી અને અસાધુ નથી, એવી માન્યતા રાખવી ન જોઈએ, સાધુ અને અસાધુ બને છે, એવી શ્રદ્ધા રાખવી જોઈએ. વિવેચન : -
જે સ્વ-પરનાહિતને સિદ્ધ કરે છે, પ્રાણાતિપાત આદિ ૧૮ પાપસ્થાનોથી વિરત થઈને પંચમહાવ્રતોનો સ્વીકાર કરે છે, રત્નત્રય રૂપ મોક્ષમાર્ગની આરાધના કરે છે, તે સાધુ છે. જેનામાં સાધુતા નથી, તે અસાધુ છે. આ જગતમાં સાધુ પણ છે, અસાધુ પણ છે, એમ માનવું જોઈએ.
કેટલાક લોકો કહે છે– રત્નત્રયનું પૂર્ણરૂપે પાલન અસંભવ હોવાથી જગતમાં કોઈ સાધુ નથી અને સાધુ જ નથી, તો તેના પ્રતિપક્ષી અસાધુ પણ હોઈ શકે નહીં.
આ માન્યતા ઉચિત નથી. જે સાધક હંમેશાં યતનાપૂર્વક સમસ્ત પ્રવૃત્તિ કરે છે, સુસંયમી અને ચારિત્રવાન છે, શાસ્ત્રોક્ત વિધિથી શુદ્ધ નિર્દોષ આહાર કરે છે, તેવા પુરુષો સાધુ છે. સાધુ પુરુષથી કદાચ કોઈ પણ વ્રત-નિયમમાં આંશિક દોષનું સેવન થઈ જાય, તેટલા માત્રથી તે અસાધુ થઈ જતા નથી, તે પ્રાયશ્ચિત્તાદિથી શુદ્ધ થઈ શકે છે.
આ રીતે સાધુનું અસ્તિત્વસિદ્ધ હોવાથી તેના પ્રતિપક્ષી અસાધુનું અસ્તિત્વ પણ સિદ્ધ થઈ જાય છે. કલ્યાણ-પાપ સંબંધી આસ્તિકતા:२४ णस्थि कल्लाणे पावे वा, णेवं सण्णं णिवेसए ।
अस्थि कल्लाणे पावे वा, एवं सण्णं णिवेसए ॥ ભાવાર્થ:- કોઈ પણ પુણ્યાત્મા અને પાપાત્મા નથી, એવી માન્યતા ન રાખવી જોઈએ, પુણ્યાત્મા અને પાપાત્મા બંને છે, એવી શ્રદ્ધા રાખવી જોઈએ. વિવેચન :
અભીષ્ટ અર્થની પ્રાપ્તિને કલ્યાણ અને હિંસા આદિને પાપ કહેવામાં આવે છે, જે પુરુષ કલ્યાણ અને પાપની પ્રવૃત્તિ કરતા હોય, તેને ક્રમશઃ કલ્યાણવાન તથા પાપવાન કહે છે. જગતમાં કલ્યાણ અને પાપ, બંને પ્રકારની પ્રવૃત્તિ કરનારા પુરુષો પ્રત્યક્ષ દશ્યમાન છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૫: આચારક્ષત
૧૫૧ ]
બૌદ્ધોના મતાનુસાર સર્વ પદાર્થો અશુચિમય અને અનાત્મ સ્વરૂપ છે, તેથી જગતમાં કલ્યાણ નામનો કોઈ પદાર્થ નથી અને કલ્યાણ જ ન હોવાથી કલ્યાણવાન પણ નથી. આત્માદ્વૈતવાદીના મતાનુસાર સર્વ પદાર્થો એક આત્મસ્વરૂપ છે તેથી કલ્યાણ કે પાપ, આ દ્વૈતની સંભાવના નથી.
વિવેકી પુરુષે આ માન્યતા સ્વીકારવી ન જોઈએ કારણ કે બૌદ્ધોના મતે સર્વ પદાર્થો અશુચિમય જ હોય, તો તેમના ઉપાસ્ય દેવ પણ અશુચિમય થઈ જાય, પરંતુ તે યોગ્ય નથી. તે જ રીતે સર્વ પદાર્થો અનાત્મ સ્વરૂપ પણ નથી કારણ કે સર્વ પદાર્થો સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ સતુ છે અને પર દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ અસતુ છે, તેથી અનાત્મવાદનો સિદ્ધાંત યુક્તિ સંગત નથી.
આ જગતની વિચિત્રતાને જોતાં આત્માદ્વૈતવાદનો સિદ્ધાંત પણ પ્રમાણ વિરુદ્ધ સિદ્ધ થાય છે. આ લોકમાં પૂણ્ય અને પાપ, આ બંને તત્ત્વ સ્વતંત્ર છે. તે જ રીતે કલ્યાણવાન અને પાપવાન જીવો પણ સ્વતંત્ર છે.
સાધકે સુત્રોક્ત વિવિધ મિથ્યા માન્યતાનો ત્યાગ કરીને અનેકાંતવાદના આશ્રયે પોતાની શ્રદ્ધાને દઢતમ બનાવી દર્શનાચારની શુદ્ધિ કરવી જોઈએ. વચનસંયમ-આચાર સંબંધી આસ્તિકતા :२९ १. कल्लाणे पावए वा वि, ववहारो ण विज्जइ ।
जं वरं तं ण जाणंति, समणा बालपडिया ॥ ભાવાર્થ :- આ વ્યક્તિ એકાંત કલ્યાણવાન (પુણ્યવાન) છે અને આ વ્યક્તિ એકાંત પાપી છે, આવો વ્યવહાર થતો નથી, તથાપિ બાલપંડિત- સદુ-અસદુના વિવેકથી રહિત હોવા છતાં પણ સ્વયંને પંડિત માનનાર શાક્ય આદિ શ્રમણો એકાંત પક્ષનાં અવલંબનથી ઉત્પન્ન થનાર વેર-કર્મબંધનને જાણતા નથી. १. असेसं अक्खयं वा वि, सव्वदुक्खे त्ति वा पुणो ।
वज्झा पाणा अवज्झ त्ति, इति वाय ण णीसिरे ॥ શબ્દાર્થ:- અgવું = અક્ષય, એકાંત નિત્ય વફા = વધ્યા મારવા યોગ્ય નહિરે = વચન ન બોલે. ભાવાર્થ :- જગતના સમસ્ત પદાર્થો અક્ષય-એકાંત નિત્ય છે, એકાંત અનિત્ય છે તથા આખું જગત એકાંતે દુઃખમય છે, અમુક પ્રાણી વધ્ય છે, અમુક અવધ્ય છે, એવા વચન સાધુએ બોલવા ન જોઈએ.
दीसंति समियायारा, भिक्खुणो साहुजीविणो ।
एए मिच्छोवजीवि त्ति, इइ दिट्ठि ण धारए ॥ શબ્દાર્થ :- સમાચાર = યતના પૂર્વક આચરણ કરનારા સાહુનીવો = નિર્દોષ–પાપ રહિત જીવન જીવનારા મોવનવી = મિથ્થોપજીવી-કપટ પૂર્વક આજીવિકા ચલાવનાર ભાવાર્થ :- લોકમાં જે સાધુતાપૂર્વક જીવનારા, સમ્યક આચારના પરિપાલક, નિર્દોષ ભિક્ષાજીવી સાધુ દષ્ટિગોચર થાય છે, તેઓ માટે “આ સાધુ કપટથી જીવનનિર્વાહ કરે છે,” એવી દષ્ટિ રાખવી ન જોઈએ.
का दक्खिणाए पडिलंभो, अत्थि णत्थि त्ति वा पुणो । ३२
ण वियागरेज्ज मेहावी, संतिमग्गं च बूहए ॥
Page #216
--------------------------------------------------------------------------
________________
[ ૧૫ર ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
શબ્દાર્થ :-વિMTS = દક્ષિણા, અન્ન વગેરે દાનની નંબો = પ્રાપ્તિ તમi = શાંતિમાર્ગ, મોક્ષ માર્ગ. ભાવાર્થ :- દાનની પ્રાપ્તિ અમુક વ્યક્તિ પાસેથી થશે, અમુક વ્યક્તિ પાસેથી થશે નહીં, આ પ્રકારનું કથન બુદ્ધિમાન સાધકે કરવું ન જોઈએ. બુદ્ધિમાન સાધકે તો મોક્ષમાર્ગની વૃદ્ધિ થાય, તેવા વચનો બોલવા જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં સાધુઓ માટે વચનસંયમના પાલનથી આચાર શુદ્ધિનું કથન છે. (૧) એકાંતે પુરયવાન છે કે પાપી છે, તે પ્રમાણે ન કહેવું. કોઈ પણ વિષયમાં એકાંતિક કથન યોગ્ય નથી. વ્યક્તિની પરિસ્થિતિઓ પરિવર્તનશીલ છે. પુણ્યશાળી પાપી બની જાય અને પાપી પુણ્યશાળી બની જાય તે પ્રમાણે પરિવર્તનની સંભાવના હોવાથી સાધુ નિશ્ચયકારી ભાષા ન બોલે. “આ પુરુષ પુણ્યવાન છે, તે પ્રમાણે કહેવાથી લોકો તેના તરફ ખેંચાઈને તેનો ગેરલાભ ઉઠાવે, તેવી સંભાવના છે અને આ પુરુષ પાપી છે, તે પ્રમાણે કહેવાથી તે પુરુષ સાથે વૈરનો બંધ થાય છે, તે ભાષા કઠોર અને અપ્રિયકારી છે તેથી સાધુ તેવા પ્રકારનો વચન પ્રયોગ ન કરે. (૨) જગત એકાંતે નિત્ય કે અનિત્ય છે, તેવું કથન ન કરવું. જગતના પ્રત્યેક પદાર્થો ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત છે. તે દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છે. કથંચિત્ નિત્યાનિત્ય પદાર્થોથી જ સર્વ વ્યવહાર થાય છે. (૩) જગત એકાતે દુઃખમય છે, સુખમય છે, આ પ્રકારે ન બોલવું, કારણ કે આ લોકના સંસારી જીવો જન્મ-મરણ, આધિ-વ્યાધિ-ઉપાધિના દુઃખથી પીડિત છે તેમ છતાં તેમાં પણ કેટલાક ઉચ્ચ કોટિના સાધકો જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના દ્વારા આત્મિક સુખની, અખંડ આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. જગતને એકાંતે દુઃખમય માનવાથી સુખ પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ થઈ શકતો નથી, તેથી જ સાધુએ નિશ્ચયકારી ભાષાનો પ્રયોગ કરવો ન જોઈએ. (૪) અમુક પ્રાણી વધ્યું છે કે વધ્ય નથી, આ પ્રકારનું વચન ન બોલવું. કોઈ અપરાધી ચોર, ડાકુ વગેરેને અથવા સિંહ, વાઘ વગેરે હિંસક પ્રાણીને જોઈને, આ પ્રાણી વધ્ય છે, તે પ્રમાણે ન બોલવું. તેમ બોલવાથી કોઈ તે પ્રાણીને પકડીને મારી નાખે, તેથી સાધુનું અહિંસાવ્રત ખંડિત થાય છે. કોઈ અપરાધી પુરુષને દંડ દેવાતો હોય તેને જોઈને તે પુરુષને બચાવવાના દષ્ટિકોણથી “આ પુરુષ વધ્ય નથી', તેમ ન કહે, તેમ બોલવાથી સાધુનું સત્ય વ્રત ખંડિત થાય છે.
સાધુ સર્વ જીવો પર સમભાવ રાખીને મધ્યસ્થભાવ ધારણ કરે. (૫) ભિક્ષાજવી સાધુને આ કપટી છે, તેમ ન કહેવું. સાધ્વાચારનું યથાર્થ રીતે પાલન કરનારા, ગુણસંપન્ન સાધુને ઠગભગત કે માયાવી ન કહેવા. આ પુરુષ વર્ષોથી સાધના કરે છે તેમ છતાં તેને વીતરાગતા પ્રાપ્ત થઈ નથી, તે માત્ર વીતરાગનો દેખાવ કરે છે, તે માયાવી છે, આ પ્રકારે ન કહવું.
અન્ય વ્યક્તિના મનોભાવો સામાન્ય વ્યક્તિ જાણી શકતી નથી, તેથી કોઈ પણ વ્યક્તિના વિષયમાં ગમે તેવો અભિપ્રાય આપવો તે યોગ્ય નથી. () આ વ્યક્તિ પાસેથી ધન પ્રાપ્ત થશે કે નહીં થશે, તે પ્રમાણે ન કહેવું. દાન પ્રાપ્તિના વિષયમાં
Page #217
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૫: આચારત.
૧૫૩ ]
સાધુના કથનથી વિપરીત પરિસ્થિતિનું સર્જન થાય, તો લોકોને સાધુ પ્રતિ અશ્રદ્ધાનો ભાવ થાય છે. સાધુને નિશ્ચયકારી ભાષાપ્રયોગનો દોષ લાગે છે. દાનનો નિષેધ કરવાથી પ્રશ્નકર્તાના મનમાં નિરાશા, દુઃખ અને અપ્રીતિનો ભાવ થાય છે. દાનની અનુમોદના કરવાથી સાધુને અધિકરણાદિ દોષોની સંભાવના છે.
એકાંતિક ભાષા પ્રયોગથી મોક્ષ માર્ગની વિરાધના થાય છે અનેકાંતિક ભાષા પ્રયોગથી મોક્ષ માર્ગની આરાધના થાય છે, તેથી સાધુ મોક્ષ માર્ગની વૃદ્ધિ થાય, તે પ્રમાણે અનેકાંતિક, નિરવ ભાષા પ્રયોગ દ્વારા આચારશુદ્ધિ કરે. ઉપસંહાર:सन इच्चेएहिं ठाणेहिं, जिणदिलैहिं संजए । । धारयंते उ अप्पाणं, आमोक्खाए परिव्वएज्जासि ॥
-ત્તિ વેગિ | ભાવાર્થ:- આ રીતે આ અધ્યયનમાં જિનેશ્વર દ્વારા ઉપદિષ્ટ સ્થાનોને ધારણ કરી તેના દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય ત્યાં સુધી સમ્યક રીતે તેનું પરિપાલન કરે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અધ્યયનનો ઉપસંહાર કરતાં શાસ્ત્રકારે જિનોપદિષ્ટ અનાવરણીય માર્ગોને છોડીને આચરણીય સમ્યગુ શ્રદ્ધા અને ભાષા વિવેકને ધારણ કરવાનો નિર્દેશ કર્યો છે.
તે પાંચમુ અધ્યયન સંપૂર્ણ
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
છડું અધ્યયન
પરિચય
))
આ અધ્યયનનું નામ આકાય છે.
તેમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પરંપરામાં સ્વયં દીક્ષિત થયેલા આદ્રક મુનિના સંબંધમાં કથન હોવાથી આ અધ્યયનનું નામ “આÁકીય” રાખવામાં આવ્યું છે.
મૂળ પાઠમાં આદ્રક મુનિનું કથાનક નથી, પરંતુ નિર્યુક્તિ ભાષ્ય આદિમાં આદ્રક મુનિના પૂર્વભવ સહિતનું કથાનક જોવા મળે છે. આર્દકકુમારનો પૂર્વભવઃ સામાયિક નામના ગાથાપતિ - મગધ દેશમાં વસંતપુર નામનું નગર હતું. ત્યાં “સામાયિક નામના એક ગૃહસ્થ રહેતા હતા. તેમને મુહપત્તિ, આસન, પંજણી વગેરે સામાયિકના ઉપકરણો અત્યંત પ્રિય હતા. તેઓ પોતાના પારિવારિકજનો સહિત પ્રતિદિન ઉભયકાલ સામાયિકની આરાધના કરતા હતા. સમય વ્યતીત થતાં, સંસારની અસારતાનો બોધ પ્રાપ્ત થતાં સામાયિક ગાથાપતિએ તથા તેમની પત્નીએ સમન્તભદ્ર નામના આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. સામાયિક મુનિ સંતો સાથે અને તેમની પત્ની સાધ્વીજીઓ સાથે વિચરતા સંયમ-તપની આરાધના કરવા લાગ્યા.
એકદા સામાયિક મુનિને, પોતાના સાથ્વી પત્નીને ભિક્ષા માટે ભ્રમણ કરતા જોઈને મોહકર્મના ઉદયથી રાગભાવ જાગૃત થયો. અન્ય સાધુઓએ સામાયિક મુનિના ભાવને જાણીને પ્રવર્તિની સાધ્વીને સૂચના આપી. પ્રવતિની સાધ્વીજીએ પત્ની સાધ્વીને સર્વ વૃત્તાંત કહ્યો. સાધ્વીજી પોતાના બ્રહ્મચર્યવ્રતમાં દઢ હતા. તેણે વ્રતમાં આંશિક પણ દોષ સેવન ન કરવાના હેતુથી અનશનનો સ્વીકાર કરીને શરીરનો ત્યાગ કર્યો અને મૃત્યુ પામી દશમા દેવલોકમાં ઉત્પન્ન થયા.
સામાયિક મુનિને જ્યારે આ વૃત્તાંતની જાણ થઈ ત્યારે તેણે પણ ગુરુની આજ્ઞાપૂર્વક ભક્ત પ્રત્યાખ્યાન અનશનનો સ્વીકાર કરી શરીરનો ત્યાગ કર્યો. તે પણ દશમા દેવલોકમાં દેવ થયા. આદ્રકકુમાર- દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં તે દેવે આદ્રક નગરમાં રિપુમર્દન રાજા અને આર્ટૂકવતી રાણીની કુક્ષીએ પુત્રપણે જન્મ ધારણ કર્યો. તેનું નામ આર્વકકુમાર રાખ્યું.
તેની પત્નીએ પણ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, ધનપતિ નામના શ્રેષ્ઠીને ત્યાં પુત્રીપણે જન્મ ધારણ કર્યો. તેનું નામ કામમંજરી રાખવામાં આવ્યું, તે અદ્ભુત રૂપ-લાવણ્યથી યુક્ત હતી.
કોઈ સમયે આર્દકકુમારના પિતા રિપુમર્દન રાજાએ મગધાધિપતિ શ્રેણિક રાજા સાથેના સ્નેહસંબંધને ગાઢ બનાવવા માટે કેટલીક વસ્તુઓ ભેટ સ્વરૂપે મોકલી. તેની સાથે રાજકુમાર આદ્રકે પણ શ્રેણિક રાજાના પુત્ર અભયકુમાર માટે મૂલ્યવાન વસ્તુઓ ભેટરૂપે મોકલી. અભયકુમારે વિચાર્યું કે આદ્રકકુમાર કોઈ ભવી
Page #219
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-s: આદ્રીય .
[ ૧૫૫ ]
અને નિકટ મોક્ષગામી જીવ હશે તેથી જ તે મારી સાથે સ્નેહ સંબંધ ગાઢ બનાવવા ઇચ્છે છે. આ પ્રમાણે વિચાર કરીને અભયકુમારે મોક્ષ સાધનામાં સહાયક એવા સામાયિકના ઉપકરણો આર્દકકુમારને ભેટ રૂપે મોકલ્યા. આદ્રકકુમાર તે ઉપકરણો જોતાં જ ગહન ચિંતનમાં ઉતરી ગયા અને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પૂર્વભવની સાધનાનું સ્મરણ થતાં જ તે પ્રતિબોધ પામી ગયા અને તેમને સંયમ સ્વીકારવાની ભાવના જાગૃત થઈ. પુત્ર મોહના કારણે તેમના પિતાએ, આદ્રકકુમાર ક્યાંય ભાગી ન જાય તેનું ધ્યાન રાખવા ૫00 યોદ્ધાઓની નિમણૂક કરી. તેમ છતાં સંયમ ભાવનાની તીવ્રતા અને પિતાની સહમતિની શક્યતા ન હોવાથી આદ્રકકુમાર અશ્વશાળામાંથી એક અશ્વ લઈને નાસી ગયા. તેઓ અનાર્ય ક્ષેત્રમાંથી નીકળીને આર્યક્ષેત્રમાં આવીને સ્વયં દીક્ષિત થવા કટિબદ્ધ થયા. ત્યાં દેવોએ દિવ્યવાણી દ્વારા સૂચન કર્યું કેહે મિત્ર! તારું ભોગાવલી કર્મ બાકી છે, પરંતુ આદ્રકકુમાર દિવ્યવાણીની અવગણના કરીને સ્વયં દીક્ષિત થઈ ગયા અને એકાકીપણે વિચરવા લાગ્યા. આર્તકમુનિ–એકદા આÁકમુનિવસંતપુર નગરનારમ્યક નામના ઉદ્યાનમાં ભિક્ષુપ્રતિમાનો સ્વીકાર કરીને કાયોત્સર્ગમાં સ્થિત હતા.
તે ઉદ્યાનમાં કામમંજરી પોતાની સખીઓ સાથે ક્રીડા કરી રહી હતી. તે સમયે સખીઓ રમતમાં વરપસંદગીમાં એક-બીજાને વર રૂપે સ્વીકારવા લાગી, તે સમયે કામમંજરીએ ધ્યાનસ્થ મુનિ તરફ સંકેત કરીને સખીઓને કહ્યું “આ મારા પતિ છે.
કામમંજરીએ આ પ્રમાણે કહ્યું, ત્યાં જ દેવે સાડા બાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ કરી. રાજા તેને લેવા ગયા, ત્યારે દેવે રાજાને રોકીને કહ્યું કે આ સોનૈયાની હકદાર આ કન્યા છે. ત્યારે કામમંજરીના પિતાએ સોના મહોરો ગ્રહણ કરી. આદ્રકમુનિ અનુકુળ ઉપસર્ગ સમજીને ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા.
આ તરફ કામમંજરીને વરવા માટે અનેક શ્રેષ્ઠી પત્રો આવવા લાગ્યા પરંતુ મનથી આÁકમુનિને જ વરી ગયેલી કામમંજરીએ એક પણ કુમારનો સ્વીકાર ન કર્યો. ત્યાર પછી કામમંજરી દાનશાળા ખોલીને ભિક્ષકો અને યાચકોને દાન આપવા લાગી. બાર વર્ષ પછી આદ્રકમુનિ ગ્રામાનુગ્રામ વિચરતાં ત્યાં પધાર્યા. કામમંજરી આદ્રકમુનિના પદ ચિહ્નોથી તેમને ઓળખી ગઈ. પોતાના સ્વજનોની સાથે મુનિની પાછળ ગઈ. યોગાનુયોગ મુનિ પણ દિવ્યવાણીનું સ્મરણ થતાં કર્મના ઉદયને આધીન બનીને સંયમભાવથી પતિત થઈ ગયા અને પૂર્વભવના સ્નેહ સંબંધથી આકર્ષિત થઈ કામમંજરી સાથે કામભોગનું સેવન કરવા લાગ્યા. સંયમ ભ્રષ્ટ આર્તકમુનિ-કામમંજરી અને આર્દિકકુમારને ગૃહસ્થ જીવન વ્યતીત કરતાં એક પુત્રની પ્રાપ્તિ થઈ, એકવાર નિષ્પાપ સંયમી જીવનની મસ્તી માણી હોવાથી આÁકને પુનઃ પુનઃ સંયમી જીવનનું સ્મરણ થવા લાગ્યું. પોતાની પ્રિયતમાને કહ્યું, “હવે તારો નિર્વાહ કરનાર પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ છે તેથી હું પુનઃ સંયમભાવમાં સ્થિર થવાની ઇચ્છા રાખું છું, પરંતુ રાગના બંધનો સહજતાથી છૂટી શકતા નથી. કામમંજરીએ પુત્રને સમજાવવા માટે સૂતર કાંતવાનો પ્રારંભ કર્યો અને પુત્રને કહ્યું, તારા પિતા સંયમી જીવનનો સ્વીકાર કરવાની ઇચ્છા રાખે છે. આપણા નિર્વાહ માટે હું આ કાર્ય કરું છું. પિતાના અનુરાગથી તે જ ક્ષણે પિતાને રોકવા માટે બાળકે એક યુક્તિ કરી. પિતા ખાટલા પર સૂતા હતા. પુત્રે માતાએ કાંતેલા સૂતરને લઈને પિતાને
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૫૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
વીંટાળી દીધા. પિતાએ વિચાર્યું કે પુત્ર જેટલા આંટા વીંટશે તેટલા વર્ષ હું સંસારમાં રહીશ. પુત્રે બાર આંટા વીંટયા હોવાથી આÁકકુમાર બાર વર્ષ સંસારમાં રહ્યા અને ત્યાર પછી પુનઃ સંયમધર્મનો સ્વીકાર
કર્યો.
સંયમસ્થિર આદ્રકમુનિ-આર્દક મુનિ સ્વયં પ્રતિબોધ પામી સંયમભાવમાં સ્થિર થઈ ગયા. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં તેઓ રાજગૃહ નગર તરફ જઈ રહ્યા હતા. તેના પિતાએ નિમણૂક કરેલા ૫૦૦ યોદ્ધાઓ આદ્રકકુમારના ભાગી ગયા પછી રાજાના ડરથી જંગલમાં ચાલ્યા ગયા હતા, ત્યાં ચોરી આદિ કરીને પોતાનો જીવન નિર્વાહ કરતા હતા. તેઓ આદ્રકમુનિને જતાં જોયા અને ઓળખી ગયા. તેઓ આદ્રકમુનિને પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યા, ત્યારે આદ્રકમુનિએ તે ૫00 પુરુષોને પ્રતિબોધ પમાડી દીક્ષિત કર્યા.
પોતાના ૫૦૦ શિષ્યો સાથે આદ્રકનિ પ્રભુ મહાવીર સ્વામીના દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને ક્રમશઃ ગોશાલક, બૌદ્ધ ભિક્ષુઓ, વેદાંતપાઠી બ્રાહ્મણો, સાંખ્ય મતવાદીઓ અને હસ્તિતાપસોનો સમાગમ થયો.
દરેક દાર્શનિકોએ આÁકમુનિને પોત-પોતાના દર્શનમાં આકર્ષિત કરવા માટે વિવિધ પ્રયત્નો કર્યા, પરંતુ આÁકમુનિ સ્વધર્મમાં દઢ શ્રદ્ધાવાન, જ્ઞાન સંપન્ન અને ચારિત્રમાં પરિપકવ હોવાથી અન્ય દાર્શનિકોને યુક્તિથી તથા નિગ્રંથધર્મના મૌલિક સિદ્ધાંતોથી પરાજિત કર્યા.
આ અધ્યયનમાં આદ્રકમુનિનો અન્ય દાર્શનિકો સાથે થયેલો વાદ-પ્રતિવાદ રોચક શૈલીમાં છે, તેના દ્વારા અન્ય દાર્શનિકોના સિદ્ધાંતો, તેની અપૂર્ણતા તથા નિગ્રંથ ધર્મના સિદ્ધાંતોની સૈકાલિક સત્યતા તથા પૂર્ણતા તેમજ નિગ્રંથમુનિનો આચાર સ્પષ્ટ થઈ જાય છે, જે સાધકોની શ્રદ્ધાની દઢતા માટે અત્યંત ઉપયોગી છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-s: આદ્રીય .
૧૫૭ ]
છડું અધ્યયન : આદ્રકીય
66666666666666666666666 આદ્રકમુનિ અને ગોશાલક:
पुराकडं अद्द ! इमं सुणेह, एगंतयारी समणे पुरासी ।
से भिक्खुणो उवणेत्ता अणेगे, आइक्ख इण्डिं पुढो वित्थरेणं ॥ શબ્દાર્થ –પુર૪= પૂર્વે જે આચરણ કર્યુ હતું. મદ્ ! = હે આદ્રકતિયારી = એકલા વિચરણ કરનારા પુરાણી = પહેલાં હતા ૩ વોરા = અનેક મુનિઓને એકત્રિત કરીને વિસ્થ = વિસ્તારથી બાહુ = ઉપદેશ આપે છે. ભાવાર્થ :- (ગોશાલકે આદ્રકમુનિને કહ્યું–) હે આદ્રક ! મહાવીર સ્વામીએ પહેલાં જે આચરણ કર્યું હતું, તે મારી પાસેથી સાંભળો. પહેલાં તેઓ એકાંત નિર્જન પ્રદેશમાં એકાકીપણે વિચરણ કરતા હતા. હવે તેઓ અનેક ભિક્ષુઓને એકઠા કરીને અથવા પોતાની સાથે રાખીને વિસ્તાર પૂર્વક જુદો જુદો ધર્મોપદેશ આપે છે.
आजीविया पट्टवियाथिरेणं, समागओ गणओ भिक्खु मज्झे ।
आइक्खमाणो बहुजण्णमत्थं, ण संधयाइ अवरेण पुव्वं ॥२॥ શબ્દાર્થ :- આળાવિયા = આજીવિકા Êવિયા = સ્થાપિત કરી છે થM = અસ્થિર ચિત્તવાળા વહુના મલ્થ = ઘણા લોકોના હિતને માટે જ સંથથા = અનુસંધાન થતું નથી એવરેજ = વર્તમાનનો વ્યવહાર પુત્રં = પૂર્વના વ્યવહારનું. ભાવાર્થ :- હે આદ્રક! તે અસ્થિર–ચંચળ ચિત્તવાળા મહાવીરે તો પોતાની આજીવિકા સ્થાપિત કરી લીધી છે. તે સભામાં જઈને અનેક ભિક્ષુઓની વચ્ચે બેસીને ઘણાં લોકોના હિતને માટે ધર્મોપદેશ આપે છે, આ તેમનો વર્તમાન વ્યવહાર અને પૂર્વ વ્યવહારનું અનુસંધાન થતું નથી અર્થાતુ પહેલાંનો અને અત્યારનો વ્યવહાર પરસ્પર વિરુદ્ધ છે.
एगंतमेव अदुवा वि इण्हि, दो वण्णमण्णं ण समेति जम्हा ।
पुव्वि च इहि च अणागय च, एगतमेव पडिसंधयाइ ॥३॥ ભાવાર્થ :- હે આદ્રક ! આ રીતે મહાવીરસ્વામીનો શું ભૂતકાલીન એકાકી વિચરણરૂપ વ્યવહાર સારો છે કે વર્તમાન કાલીન અનેક લોકો સાથે રહેવા રૂપ વ્યવહાર પણ સારો છે? પરંતુ આ બંને ય પરસ્પર વિરુદ્ધ વ્યવહાર હોવાથી, આ બંને સારા છે, તેમ અનુસંધાન થતું નથી.
ગોશાલકના આક્ષેપનું આદ્રકમુનિએ આ પ્રમાણે સમાધાન કર્યું કે હે ગોશાલક ! શ્રમણ ભગવાનું મહાવીર સ્વામી પૂર્વકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યમાં એકત્વનું જ અનુભવ કરે છે, તેથી તેમના ભૂતકાલીન અને વર્તમાન કાલીન આચરણમાં પરસ્પર વિરોધ નથી.
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૫૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
समेच्च लोगं तस-थावराणं, खेमंकरे समणे माहणे वा ।
आइक्खमाणो वि सहस्समझे, एगंतयं सारयइ तहच्चे ॥ શબ્દાર્થ:- સન્ન = જાણીને મંજરે = ક્ષેમંકર, કલ્યાણ કરનારા સદસ્ય મ = હજારોની વચ્ચે wતયં = એકાંતનો જ રથ = અનુભવ કરી રહ્યા છે. ભાવાર્થ:- હે ગોશાલક! બાર પ્રકારની તપ સાધના દ્વારા આત્મશુદ્ધિ માટે શ્રમ કરનારા શ્રમણ અને કોઈ જીવોને ન મારો’ તેવો ઉપદેશ દેનારા માહણ સ્વરૂપી ભગવાન મહાવીર સ્વામી કેવળજ્ઞાન દ્વારા સંપૂર્ણ ચરાચર જગતને જાણીને ત્રસ-સ્થાવર જીવોના કલ્યાણને માટે હજારો લોકોની વચ્ચે ધર્મોપદેશ આપી રહ્યા છે છતાં પણ તેઓ રાગ-દ્વેષ રહિત એકાંત આત્મસ્વરૂપનો જ અનુભવ કરી રહ્યા છે કારણ કે તેમની ચિત્તવૃત્તિ સદૈવ એકત્વભાવમાં જ લીન રહે છે.
धम्म कहतस्स उ णत्थि दोसो, खंतस्स दंतस्स जिइदियस्स।
भासा य दोसे य विवज्जगस्स, गुणे य भासा य णिसेवगस्स ॥ શબ્દાર્થ - થઞ = ધર્મનું તલ્સ = કથન કરનાર વિવMલ્સ = ત્યાગ કરનારા, રેવ/સ = સેવન કરનારા. ભાવાર્થ :- શ્રત-ચારિત્ર ધર્મનો ઉપદેશ કરનારા ભગવાન મહાવીર સ્વામીને કોઈ દોષ લાગતો નથી, કારણ કે ભગવાન ક્ષમાશીલ, મનોવિજેતા અને જિતેન્દ્રિય છે, તેમજ તેઓ ભાષાના દોષોનો ત્યાગ કરનારા અને ભાષાના ગુણોનું સેવન કરનારા છે, તેથી તેઓમાં કોઈ દોષ નથી.
महव्वए पंच अणुव्वए य, तहेव पंचासव संवरे य ।
विरई इह सामणियम्मि पुण्णे, लवावसक्की समणे त्ति बेमि ॥ શબ્દાર્થ -વિર = વિરતિને, સામામિ = સાધુપણામાં, તલાવડી ઘાતી કર્મથી દૂર રહેનારા. ભાવાર્થ:- ઘાતી કર્મોથી દૂર રહેનારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી શ્રમણો માટે પંચ મહાવ્રત અને શ્રાવકો માટે પાંચ અણુવ્રત તથા પાંચ પ્રકારના આશ્રવ અને પાંચ પ્રકારના સંવરનો ઉપદેશ આપે છે, પૂર્ણ શ્રમણત્વના પાલનાર્થે તેઓ સર્વ વિરતિનો ઉપદેશ આપે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં આજીવિકા મતપ્રવર્તક ગોશાલક દ્વારા ભગવાન મહાવીર સ્વામી પર કરાયેલા કેટલાક આક્ષેપો અને આÁકમુનિ દ્વારા આપેલા સમાધાનોનું નિરૂપણ છે.
મૂળ પાઠમાં ગોશાલકનું નામ ક્યાંય નથી, પરંતુ નિયુક્તિકાર અને વૃત્તિકાર તેનો સંબંધ ગોશાલક સાથે જોડે છે, કારણ કે સૂત્રોક્ત આક્ષેપોને જોતાં પ્રતીત થાય છે કે જે વ્યક્તિ ભગવાન મહાવીર સ્વામીથી પરિચિત હોય, તે જ ભગવાનના પવિત્ર જીવન પર કટાક્ષ કરી શકે અને તે વ્યક્તિ ગોપાલક સિવાય બીજી કોઈ ન હોય શકે.
આદ્રકમુનિ ભગવાન મહાવીરના સાંનિધ્યમાં જઈ રહ્યા હતા, તેથી આજીવિક મતાનુયાયી
Page #223
--------------------------------------------------------------------------
________________
અધ્યયન–૬ : આર્દ્રક્રીય
ગોશાલકે આર્દકમુનિને પોતાના સંઘમાં આકર્ષિત કરવા માટે ભગવાન પર મિથ્યા દોષારોપણ કર્યા. ગોશાલકના આક્ષેપો– (૧) ભગવાન મહાવીર પહેલાં જન સંપર્ક રહિત એકાકીપણે વિચરતા હતા, હવે તેઓ જનસમૂહમાં રહે છે, અનેક શિષ્યોને પોતાની સાથે રાખે છે. (ર) પહેલાં તેઓ પ્રાયઃ મૌન રહેતા હતા, હવે દેવો, મનુષ્યો અને તિર્યંચોની પરિષદમાં ધર્મોપદેશ આપે છે. (૩) પહેલાં તેઓ કઠોર તપસાધના કરતા હતા, હવે તેઓએ તપસાધનાનો ત્યાગ કર્યો છે.
૧૫૯
(૪) મહાવીરે પોતાની આજીવિકા ચલાવવા માટે જ એકાકી રહેવા રૂપ અને જનસમૂહમાં રહેવા રૂપ પૂર્વાપર વિરોધી આચારનો સ્વીકાર કર્યો છે. (૫) પૂર્વાપર વિરોધી વ્યવહારને સ્વીકારવાથી મહાવીર અસ્થિર ચિત્તવાળા લાગે છે.
આર્દ્રમુનિ દ્વારા સમાધાન– ભગવાન મહાવીર સ્વામીએ આત્મશુદ્ધિ માટે સંયમનો, એકાંત ધ્યાન સાધનાનો, કઠોર તપસાધનાનો અને મૌનનો સ્વીકાર કર્યો હતો. તેઓએ સંયમ અને તપની સાધના દ્વારા ઘાનીકર્મોનો ક્ષય કરીને વીતરાગતા અને સર્વજ્ઞતાને પ્રાપ્ત કરી. સર્વજ્ઞ થયા પછી તીર્થંકર નામકર્મના ઉદયે ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને તીર્થંકર થયા. ત્યાર પછી તીર્થંકર નામ કર્મના ઉદયે જગજ્જીવોના કલ્યાણને માટે સાધુ ધર્મ અને શ્રાવક ધર્મનો ઉપદેશ આપી રહ્યા છે. ભગવાનના વ્યવહારમાં બાહ્ય દૃષ્ટિએ પૂર્વાપર વિરોધ જણાય પરંતુ પરમાત્માના ભાવો સદાય સમભાવ યુક્ત જ રહ્યા છે. તેમાં કોઈ વિરોધ થયો નથી અને થશે પણ નહીં. ગોશાલકના પાંચે તર્કનો જવાબ આપતા આર્દ્રક મુનિએ કહ્યું કે–
(૧) તેઓ એકાકીપણે વિચરતા હોય કે કરોડો લોકો વચ્ચે ધર્મોપદેશ આપી રહ્યા હોય કે હજારો પ્રભુના ચરણોની સેવા કરી રહ્યા હોય, પરંતુ આ સર્વ પરિસ્થિતિમાં પ્રભુ હંમેશાં એકાંતનો જ અનુભવ કરે છે. તેઓ એક માત્ર પોતાના આત્મગુણોમાં જ વિચરણ કરી રહ્યા છે.
શિષ્યો
(૨) પહેલાં ધ્યાન સાધના માટે પ્રાયઃ મૌનનું પાલન કરતા હતા, પરંતુ હવે કાર્યસિદ્ધિ પછી, દેવળજ્ઞાન દ્વારા લોકાલોકના ભાવોને જાણ્યા પછી જિનનામકર્મના ઉદયે નિષ્કામ કરુણાભાવે ધર્મોપદેશ દ્વારા જગજ્જીવોને સન્માર્ગનું દર્શન કરાવી રહ્યા છે. પરમાત્મા વીતરાગ હોવાથી તેમના ભાષાપ્રયોગમાં કોઈ પણ દોષની સંભાવના નથી, તેથી જ પ્રભુનો ભાષાપ્રયોગ દોષનું નહીં, પરંતુ ગુણનું જ કારણ બને છે. ધર્મોપદેશ દ્વારા પરમાત્માના જિનનામ કર્મનો ક્ષય થાય છે અને જગજ્જીવોને મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય છે.
(૩) પહેલાં તેઓ ઇન્દ્રિય વિજય કરી, અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે કઠોર તપ સાધના કરતા હતા. હવે સર્વજ્ઞતાની પ્રાપ્તિ પછી પરમાત્માના પ્રકૃષ્ટ પુણ્યોદયે દેવો સમવસરણની કે અષ્ટ પ્રાતિહાર્યની રચના કરે છે, બાહ્ય દષ્ટિએ પ્રભુનો વૈભવ પ્રદર્શિત થાય, પરંતુ વીતરાગી પરમાત્મા તેમાં અંશ માત્ર પણ લિપ્ત થતા નથી. પરમાત્માને કઠોર તપસાધનાની હવે આવશ્યક્તા નથી. તપ કર્મની નિર્જરા માટે છે. તેઓને ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો છે અને સમવસરણ, પ્રાતિહાર્ય વગેરે પ્રભુનો પુણ્ય પ્રભાવ છે.
(૪) પ્રભુએ પોતાની આજીવિકા ચલાવવા માટે પોતાના વ્યવહારમાં પરિવર્તન કર્યું નથી. કેવળજ્ઞાન પ્રાપ્તિની પહેલાં કે પછી, તેમની પ્રત્યેક પ્રવૃત્તિ આજીવિકા માટે નહીં, પરંતુ કર્મક્ષય માટે જ થતી હતી અને થાય છે. પ્રભુ વીતરાગ હોવાથી તેમને બાહ્ય ઋદ્ધિ કે શિષ્ય પરિવારનો કોઈ રાગ નથી.
(૫) પરમાત્માના પૂર્વાપર વ્યવહારોમાં વિસંવાદિતા જણાતા પ્રભુને અસ્થિર ચિત્તવાળા કહેવા, તેમાં કહેનારનું અજ્ઞાન સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
બાહ્ય વ્યવહાર, તે કોઈ પણ વ્યક્તિનો માપદંડ નથી. ભગવાન એકલા હોય કે પરિષદમાં હોય, ગામમાં હોય કે જંગલમાં હોય, દિવસ હોય કે રાત્રિ હોય, ગમે તે પરિસ્થિતિમાં રાગ-દ્વેષ રહિત અખંડ વીતરાગ ભાવોમાં જ સ્થિત હોય છે. તેમની પહેલાં કે પછીની પ્રત્યેક પ્રવૃત્તિ કર્મક્ષયના એક લક્ષે જ થાય છે, તેથી તેમાં અસ્થિરતા કે ચંચળતાને કોઈ સ્થાન નથી. ગોશાલક અને આર્દિકમુનિની વ્યવહારધર્મની ચર્ચા -
सीओदगं सेवउ बीयकायं, आहायकम्मं तह इत्थियाओ ।
एगंतचारिस्सिह अम्ह धम्मे, तवस्सिणो णाभिसमेइ पावं ॥ શબ્દાર્થ -રોલ = શીતોદક, કાચું પાણી જેવ૩ = સેવન કરવામાં આવશí = આધાકર્મ દોષ યુક્ત આહારાદિ ત્થિવાળો = સ્ત્રીઓ કાંતવારિસિંદ = એકાકીપણે વિચરણ કરનારા અષ્ટ = અમારા બન્ને = ધર્મમાં નામ = લાગતું નથી પાવું = પાપ. ભાવાર્થ :- (ગોશાલકે પોતાના આજીવિક ધર્મસંપ્રદાયના આચાર સમજાવવા માટે આદ્રક મુનિને કહ્યું–) કોઈ કાચું જળ, બીજકાય, આધાકર્મ દોષયુક્ત આહારાદિ તથા સ્ત્રીઓનું સેવન કરતા હોય, પરંતુ તે એકાકીપણે નિર્જનપ્રદેશમાં વિચરણ કરનારા તપસ્વી સાધક હોય, તો તેને અમારા ધર્મમાં પાપ લાગતું નથી.
सीओदगं वा तह बीयकायं, आहायकम्मं तह इत्थियाओ ।
एयाइ जाण पडिसेवमाणा, अगारिणो अस्समणा भवति ॥ ભાવાર્થ :- (ગોશાલકના સિદ્ધાંતનું ખંડન કરતાં આદ્રકમુનિએ કહ્યું) સચેત જળ, બીજકાય, આધાકર્મ દોષ યુક્ત આહારાદિ તથા સ્ત્રીઓનું સેવન કરનાર ગૃહસ્થ હોય છે, તે શ્રમણ થઈ શક્તા નથી.
सिया य बीओदग इत्थियाओ, पडिसेवमाणा समणा भवंतु ।
अगारिणो वि समणा भवंतु, सेवंति उ ते वि तहप्पगारं ॥ ભાવાર્થ - હે ગોશાલક! જો બીજકાય, સચેત જળ અને સ્ત્રીઓનું સેવન કરનાર પુરુષ પણ શ્રમણ હોય તો ગૃહસ્થો પણ શ્રમણ કહેવાય, કારણ કે તેઓ પણ પૂર્વોક્ત વિષયોનું સેવન કરે છે. ૧૦
जे यावि बीओदगभोई भिक्खू, भिक्खं विहं जायइ जीवियट्ठी ।
ते णाइसंजोगमविप्पहाय, काओवगाणंतकरा भवति ॥ શબ્દાર્થ - વીરોમોર્ડ = સચેત બીજ, જલ આદિનો ઉપભોગ કરનાર વિઠ્ઠી = જીવન રક્ષાને માટે બિસ્કુલિ = ભિક્ષાવૃત્તિ બાય = કરે છે બાફળો = જ્ઞાતિના સંયોગને, સંસર્ગને જોવITE શરીરનું પોષણ કરનારા વિ= પણ પહાય = છોડીને જોવા = શરીરનું જ પોષણ કરનારા જ = નહીં અંતe૨T = કર્મોનો નાશ કરનારા. ભાવાર્થ :- હે ગોશાલક! જે ભિક્ષ થઈને પણ સચેત બીજકાય, સચેત જળ અને આધાકર્મદોષ યુક્ત આહારાદિનો ઉપભોગ કરે છે, તેઓ માત્ર આજીવિકા માટે ભિક્ષાવૃત્તિ કરે છે. તેઓ પોતાના જ્ઞાતિજનોનો સંયોગ છોડીને પણ પોતાના શરીરનું જ પોષણ કરે છે. તેઓ પોતાનાં કર્મોનો નાશ કરનારા નથી.
૨ )
Page #225
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-s: આદ્રીય .
[ ૧૬૧ |
१२
की इमं वयं तु तुम पाउकुव्वं, पावाइणो गरिहसि सव्व एव ।
पावाइणो उ पुढो किट्टयंता, सयं सयं दिद्धिं करेंति पाउं ॥ શબ્દાર્થ-ડબ્ધ = પ્રગટ કરતા થકા Hવાફળો = પ્રાવાદક એટલે કે વાદકરનારા-વાદી રિતિક નિંદા કરો છો frદું = ઇષ્ટ-દર્શનને પs #તિ = પ્રગટ કરે છે. ભાવાર્થ :- ગોશાલકે પુનઃ આદ્રક મુનિને કહ્યું- હે આદ્રક! આ પ્રકારના વચન કહીને તમે સમસ્ત પ્રાવાદુકો- વિભિન્ન ધર્મના વ્યાખ્યાતાઓની નિંદા કરો છો. વિભિન્ન ધર્મવ્યાખ્યાકારો પોત-પોતાના ધર્મસિદ્ધાંતોની પૃથક-પૃથક વ્યાખ્યા કરતાં-કરતાં પોત-પોતાની દષ્ટિ કે માન્યતા પ્રગટ કરે છે.
ते अण्णमण्णस्स वि गरहमाणा, अक्खति उ समणा माहणा य ।
सतो य अस्थि असतो य पत्थि, गरहामो दिट्टि ण गरहामो किंचि ॥ શબ્દાર્થ:- તો ય અસ્થિ = સ્વધર્મની આરાધનાથી પુણ્ય, મોક્ષ છે અસતો ય ત્નિ = પરધર્મની આરાધનાથી પુણ્ય કે મોક્ષ નથી રહ્યાનો Éિ = એકાંત દષ્ટિની નિંદા કરીએ છીએ ન રહાનો વિવિ = કોઈ વ્યક્તિની નિંદા કરતા નથી. ભાવાર્થ:- આદ્રકમુનિ ગોશાલકને કહે છે– અન્ય ધર્મતીર્થિક શ્રમણ અને બ્રાહ્મણ પરસ્પર એકબીજાની નિંદા કરીને પોત-પોતાના ધર્મની પ્રશંસા કરે છે. પોતાના ધર્મના કહેલા અનુષ્ઠાનથી જ પુણ્ય, ધર્મ અથવા મોક્ષ થાય છે, બીજા ધર્મમાં કહેલા ક્રિયાના અનુષ્ઠાનથી નહીં, તેમ કહે છે. અમે તેની એકાંત દષ્ટિની નિંદા કરીએ છીએ, કોઈ વ્યક્તિ વિશેષની નિંદા કરતા નથી. एक ण किंचि रूवेणभिधारयामो, स दिट्ठिमग्गं तु करेमो पाउं ।
मग्गे इमे किट्टिए आरिएहिं, अणुत्तरे सप्पुरिसेहिं अंजू ॥ શબ્દાર્થ-સ લિમિi = પોતાના દર્શનના માર્ગની સqરિëિ = સત્ પુરુષો દ્વારા અંકૂ = સરળ. ભાવાર્થ :- અમે કોઈનાં રૂપ, વેશ આદિની નિંદા કરતા નથી, પરંતુ અમે અમારા દર્શનના માર્ગને અમારી દષ્ટિથી પ્રગટ કરીએ છીએ. આ માર્ગ અનુત્તર છે અને આર્ય સપુરુષોએ આ માર્ગને જ સરળ-નિર્દોષ કહ્યો છે. । उड्डे अहे य तिरियं दिसासु, तसा य जे थावर जे य पाणा ।
भूयाभिसंकाए दुगुंछमाणे, णो गरहइ वुसिम किंचि लोए ॥ શબ્દાર્થ - ભૂમિસંવાર = પ્રાણીઓની હિંસાથી લુછમાણે = દુર્ગછા-ધૃણા રાખનારા વલિ = સંયમી. ભાવાર્થ :- ઊર્ધ્વદિશા, અધોદિશા અને તિર્ય દિશાઓમાં જે જે ત્રસ અથવા સ્થાવર પ્રાણીઓ છે, તે પ્રાણીઓની હિંસાના પાપની દુર્ગછા કરનારા સંયમી પુરુષો આ લોકમાં કોઈની નિંદા કરતા નથી. । आगंतगारे आरामगारे, समणे उभीए ण उवेइ वासं ।।
दक्खा हु सती बहवे मणुस्सा, ऊणातिरित्ता य लवालवा य ॥ શબ્દાર્થ – આપતા = ધર્મશાળાઓમાં આજે મારે = આરામગૃહોમાં (બગીચાઓમાં) થી = ડરપોક
१४
१५
Page #226
--------------------------------------------------------------------------
________________
૧દર |
|
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) |
૩વે વાસં = વાસ કરતા નથી રસ્થા = દક્ષ ગતિરિત્તા = હીનાધિકત્તવાનવા = વાચાળ કે મીની. ભાવાર્થ :- ગોશાલકે પુનઃ આદ્રકમુનિને કહ્યું – તમારા શ્રમણ મહાવીર અત્યંત ભીરુ-ડરપોક છે, તેથી તે ધર્મશાળાઓમાં તથા આરામગૃહોમાં અર્થાત્ ઉદ્યાનમાં બનાવેલાં ઘરોમાં નિવાસ કરતા નથી, કારણ કે ઉક્ત સ્થાનમાં ઘણા દક્ષ મનુષ્યો ધર્મ-ચર્ચામાં ઊતરે છે, તેમાંથી કોઈ ઓછા અથવા કોઈ અધિક વાચાળ હોય છે, કોઈ મૌની હોય છે. - मेहाविणो सिक्खिय बुद्धिमंता, सुत्तेहि अत्थेहि य णिच्छियण्णा ।
पुच्छिसु मा णे अणगार अण्णे, इति संकमाणो ण उवेइ तत्थ ॥ શબ્દાર્થ :- foછળ = નિશ્ચય કરાયેલા પુછવું = પૂછી લે સંભાળી = આશંકા કરતાં જ ૩વેક જતા નથી. ભાવાર્થ :- ધર્મશાળા આદિ સ્થાનોમાં કેટલાક મેધાવી, કેટલાક શિક્ષા પ્રાપ્ત, કેટલાક બુદ્ધિમાન તથા કેટલાક સૂત્રો અને અર્થનો પૂર્ણરૂપે નિશ્ચય કરનારા હોય છે, બીજા અણગારો મને કોઈ પ્રશ્ન ન પૂછે, આ પ્રકારની આશંકાથી શ્રમણ ભગવાન મહાવીર ત્યાં જતા નથી.
णाकामकिच्चा ण य बालकिच्चा, रायाभिओगेण कुओ भएण।
वियागरेज्जा पसिणं ण वावि, सकामकिच्चेणिह आरियाणं ॥ શબ્દાર્થ :- ન માનજિગ્યા = કામકૃત્ય પ્રયોજન વિના કામ નથી કરતા જ વાસ્તવિ = બાલકૃત્ય- બાળકની જેમ વિચાર્યા વિના કામ કરનારા નથી સ = પ્રશ્નનો વિયારે = કહે છે વાવ = અથવા ન કહે સામણિ = સકામકૃત્ય-તીર્થકર નામકર્મના ક્ષય માટે ફ = આ લોકમાં. ભાવાર્થ:- (આર્ટૂકમનિએ ગોશાલકને જવાબ આપ્યો- ભગવાન મહાવીર સ્વામી પ્રયોજન વિના કોઈ કાર્ય કરતા નથી, તેઓ બાળકોની જેમ વિચાર્યા વિના કાર્ય કરતા નથી, તેઓ રાજભયથી પણ ધર્મોપદેશ આપતા નથી. તો પછી અન્ય લોકોના ભયની વાત જ ક્યાં? ભગવાન ક્યારેક પ્રશ્નનો ઉત્તર આપે છે અને ક્યારેક આપતા નથી. તેઓ આર્ય લોકો માટે તથા પોતાના તીર્થકર નામકર્મના ક્ષય માટે ધર્મોપદેશ આપે છે.
गंता व तत्था अदुवा अगंता, वियागरेज्जा समियासुपण्णे । |१८
अणारिया दसणओ परित्ता, इइ संकमाणो ण उवेइ तत्थ ॥ શબ્દાર્થ-બંતા = જઈને ૩iતા = ગયા વિનામય = સમતાભાવથી આસુ૫ = આશુપ્રજ્ઞ, જેને તત્કાલ બુદ્ધિ ઉત્પન્ન થઈ જાય છે તે પુરુષ વંળો = દર્શનથી રત્તા = ભ્રષ્ટ. ભાવાર્થ :- સર્વજ્ઞ (આશુપ્રજ્ઞ) ભગવાન મહાવીર સ્વામી ત્યાં શ્રોતાઓ પાસે જઈને અથવા શ્રોતા પાસે ગયા વિના સ્વસ્થાને રહીને જ સમભાવથી ધર્મોપદેશ કરે છે, પરંતુ અનાર્ય લોકો દર્શનથી ભ્રષ્ટ હોય છે, એવી શંકાથી ભગવાન તેઓની પાસે જતા નથી.
पण्णं जहा वणिए उदय अट्ठी, आयस्स हेउं पगरेइ संग । तओवमे समणे णायपुत्ते, इच्चेव मे होइ मई वियक्का ॥
'૧૬)
Page #227
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-s: આદ્રીય .
[ ૧૭ ]
૨૦
શબ્દાર્થ :- ૫vi = ક્રયવિક્રયની વસ્તુઓ ૩૬ઠ્ઠી = ઉદયાર્થી-લાભાર્થી વાળ = વણિક આસ દે પોતાના લાભ માટે i = જનસંપર્ક કરે = કરે છેfજય = તર્ક મર્ડ = મતિ. ભાવાર્થ :- (ગોશાલકે ફરી આદ્રક મુનિને કહ્યું–) જેમ લાભાર્થી વણિક ક્રય-વિક્રયને યોગ્ય વસ્તુને લઈને લાભ માટે મહાજનોનો સંપર્ક કરે છે, તે જ રીતે જ્ઞાતપુત્ર મહાવીરનો પણ વ્યવહાર છે. તે પોતાની સ્વાર્થસિદ્ધિ માટે જન સમૂહમાં જઈને ધર્મોપદેશ આપે છે. આ પ્રમાણે મારી બુદ્ધિ તથા તર્ક છે. - णवं ण कुज्जा विहुणे पुराणं, चिच्चामई ताई य साह एवं ।
एतावता बभवइ त्ति वुत्ते, तस्सोदयट्ठी समणे त्ति बेमि ॥ શબ્દાર્થ -
ના = નવા કર્મો કરતા નથી વિદો = નષ્ટ કરે છેવિશ્વ = ત્યાગ કરે છે અને = દુર્મતિ તારું = રક્ષક વમવર્ડ = બ્રહ્મવતી-મોક્ષના વ્રતવાળો સ = તે, ભગવાન દ = કહે છે. ભાવાર્થ :- (આદ્રક મુનિએ ગોશાલકને ઉત્તર આપ્યો-) ભગવાન મહાવીર સ્વામી નવા કર્મોનો બંધ કરતા નથી, પરંતુ તેઓ જૂના કર્મોનો ક્ષય કરે છે. ષડૂજીવનિકાયના ત્રાતા, તે ભગવાન સ્વયં આ પ્રમાણે કહે છે કે પ્રાણી કુબુદ્ધિનો ત્યાગ કરીને જ મોક્ષ પ્રાપ્ત કરે છે. કુમતિનો ત્યાગ જ બ્રહ્મવ્રત- મોક્ષવ્રત કહેવાય છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી મોક્ષના લાભાર્થી છે– એ પ્રમાણે હું કહું છું.
समारभंते वणिया भयगामं, परिग्गहं चेव ममायमाणा ।
ते णाइसंजोगमविप्पहाय, आयस्स हेउ पकरेंति संग ॥ શબ્દાર્થ :- મૂયા = ભૂતગ્રામ, પ્રાણીઓનો સમૂહ સમારખંતે = આરંભ કરે છે મનીયનTM = મમત્વ રાખતા થકા આયક્ષ = લાભના. ભાવાર્થ:- હે ગોશાલક! વ્યાપારી લોકો તો અનેક જીવોનો આરંભ કરે છે, પરિગ્રહ ઉપર મમતા પણ રાખે છે અને જ્ઞાતિજનો સાથે મમત્વયુક્ત સંબંધ છોડ્યા વિના લાભને માટે ન કરવા યોગ્ય બીજા લોકોનો સંગ પણ કરે છે.
का वित्तेसिणो मेहुणसंपगाढा, ते भोयणट्ठा वणिया वयंति । २२
वयं तु कामेसु अज्झोववण्णा, अणारिया पेमरसेसु गिद्धा ॥ શબ્દાર્થ - વિધિળો = ધનના શોધક મેહુણસંપIઢ = મૈથુનમાં આસક્ત મરતુ = પ્રેમરસમાં. ભાવાર્થ :- હે ગોશાલક ! વ્યાપારી ધનના લોભી અને સ્ત્રી સંબંધી કામભોગમાં ગાઢ આસક્ત હોય છે તથા તેઓ ભોગ સામગ્રીની પ્રાપ્તિ માટે ગમે ત્યાં ભટકે છે. અમે તો આવા વણિકોને કામભોગમાં અત્યધિક આસક્ત, પ્રેમ રસમાં ગ્રસ્ત અને અનાર્ય કહીએ છીએ.(ભગવાન મહાવીર આ પ્રકારના વણિક નથી.) का आरंभगं चेव परिग्गहं च, अविउस्सिया णिस्सिय आयदंडा ।
तेसिं च से उदए जं वयासी, चउरतणंताय दुहाय णेह ॥ શબ્દાર્થ :- વિકિસ = છોડ્યા વિના નિસિથ = આસક્ત થાય છે આથડ = આત્માને દંડ
२३
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
દેનારા ૩૬૬ = ઉદય-લાભ ષઙરત = ચાતુરંત-ચારગતિમાં જેનો અંત છે એવો સંસાર અનંતાય = અનંત સંસારને માટે દુહાય = દુઃખને માટે.
૧૬૪
ભાવાર્થ :- હે ગોશાલક ! વણિકો આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરતા નથી, પરંતુ પરિગ્રહનો ત્યાગ કર્યા વિના જ તેમાં અત્યંત આસક્ત રહે છે તથા તે આત્માને દંડે છે. તેનો ઉદય–લાભ, જેને તું લાભ કહે છે તે વાસ્તવિક લાભ નથી, પરંતુ ચાતુર્ગતિક સંસારને પ્રાપ્ત કરાવનાર અને દુઃખનું કારણ છે તેથી તે ઉદય– લાભનું કારણ નથી.
गंत णच्वंतिय तओदए से, वयंति ते दो वि गुणोदयंमि । |२४| से उदए साइमणंतपत्ते, तमुद्दयं साहयइ ताई णाई ॥
શબ્દાર્થ:- = નહીં ાંત = એકાંત અવંતિય= આત્યન્તિક તોવQ = તે ઉદય, લાભ સારૂં= સાદિ, જેની આદિ છે અનંતપત્તે = અનંત પ્રાપ્ત તારૂં = રક્ષક ખારૂં= શાતા-જાણનાર સાહયક્ = ઉપદેશ આપે છે. ભાવાર્થ :હે ગોશાલક ! વ્યાપારીઓનો પૂર્વોક્ત ધનલાભ વગેરે રૂપ ઉદય(લાભ) એકાંતિક કે આત્યંતિક નથી, તેમ જ્ઞાનીજનો કહે છે. જે ઉદયમાં આ બંને ગુણો ન હોય, તે વાસ્તવિક રીતે લાભ નથી અર્થાત્ તે લાભ ગુણહીન છે. તીર્થંકર ભગવાનનો લાભ સાદિ અનંત છે અને છકાય જીવોના રક્ષક સર્વજ્ઞ ભગવાન સાદિ અનંત લાભનો જ ઉપદેશ આપે છે.
२५
अहिंसयं सव्वपयाणुकंपी, धम्मे ठियं कम्मविवेगहेउं । तमायदंडेहिं समायरंता, आबोहिए ते पडिरूवमेयं ।। २५ ।। શબ્દાર્થ :- સવ્વપયાળુ ંપી = સમસ્ત પ્રાણીઓ પર અનુકંપા કરનારા મઁવિવેહેરું= કર્મ વિવેક, કર્મ ક્ષયના કારણ ભૂત આયદેહિં સમાયરતા = આત્માને દંડ દેનારા અનોશિટ્ = અજ્ઞાનને પહિ વ પ્રતિરૂપ, અનુરૂપ.
=
ભાવાર્થ :– ભગવાન પ્રાણીઓની હિંસાથી સર્વથા રહિત છે તથા સમસ્ત પ્રાણીઓ પર અનુકંપા કરે છે; આવા કર્મ-નિર્જરાના હેતુભૂત સંયમ ધર્મમાં સ્થિત વીતરાગ સર્વજ્ઞ મહાપુરુષને, તમારા જેવા આત્માને દંડ દેનાર વ્યક્તિ જ વણિક સદશ કહી શકે, આ કાર્ય તમારા અજ્ઞાનને અનુરૂપ જ છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં ગોશાલક તથા આર્દ્રક મુનિ વચ્ચે થયેલી ધર્મચર્ચાનું પ્રતિપાદન છે.
સર્વજ્ઞ પરમાત્મા પ્રભુ મહાવીરના વીતરાગ ધર્મના પ્રભાવની સાથે આજીવિક મતના સિદ્ધાંતો કે તેના વ્યવહા૨ની તુલના કરવી તે સર્વથા અનુચિત છે. તેમ છતાં ગોશાલક ખોટા તર્ક-વિતર્કથી પ્રભુ મહાવીર સ્વામી તથા જિનેશ્વર કથિત જૈનધર્મના આચાર-વિચાર પર ભિન્ન-ભિન્ન રીતે દોષારોપણ કરે છે.
(૧) ગોશાલકના મતાનુસાર કોઈ વ્યક્તિ સચિત્ત જલાદિનું, સ્ત્રી સંગાદિનું સેવન કરે પરંતુ જો જન સંપર્ક છોડીને એકાંતમાં નિવાસ કરે, તો તેને પાપકર્મનો બંધ થતો નથી.
ગોશાલક મતાનુયાયીની આ માન્યતા કેવળ સુવિધાનું જ પોષણ કરે છે. કર્મબંધનો આધાર
For Private Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-s: આદ્રીય .
૧૫ ]
એકાંતવાસ કે જનસંપર્ક નથી. ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ જ કર્મબંધનું મુખ્ય કારણ છે. કોઈ વ્યક્તિ કેવળ સંન્યાસીનો વેશ પહેરીને એકાંતવાસનો સ્વીકાર કરે, એકાંતમાં રહીને સચિત્ત જલાદિનું સેવન કે
સ્ત્રી સંગ આદિ પાપપ્રવૃત્તિ કરે, તો તેનો એકાંતવાસ લાભનું કારણ નથી. તે શ્રમણવેશમાં પણ ગૃહસ્થ તુલ્ય છે, તેવા પાખંડી સાધુ દેહાનુરાગી જ હોવાથી આત્મસાધના કરીને સર્વ કર્મોનો ક્ષય કરી શકતા નથી. (૨) ગોશાલક આદ્રક મુનિને કહે છે કે વિભિન્ન દાર્શનિકો પોત-પોતાની દૃષ્ટિથી ધર્મ, પુણ્ય-પાપ કે મોક્ષનો માર્ગ બતાવે છે. તમે તે સહુનું ખંડન કરતાં તેમની નિંદા કરીને પોતાનો અહંકાર પ્રદર્શિત કરો છો.
આ પ્રકારના દોષારોપણમાં પોતાની તુચ્છતાનું જ પ્રદર્શન છે. વીતરાગ ધર્મનું કથન સૈકાલિક સત્ય છે. તેમાં કોઈ પર રાગ દ્વેષનો કે નિંદા-પ્રશંસાનો ભાવ નથી. વીતરાગધર્મ રાગ-દ્વેષ કે નિંદા-પ્રશંસા છોડીને સમભાવની પ્રાપ્તિનો ધર્મ છે, તેથી સત્યધર્મનું પ્રગટીકરણ તે એકમાત્ર અમારો ઉદ્દેશ છે. (૩) પ્રભુ મહાવીર ડરપોક છે અને બુદ્ધિમાનના પ્રશ્નોના ઉત્તર આપવાના ભયથી તેઓ સહુની સાથે સાર્વજનિક સ્થાનોમાં રહેતા નથી. ગોશાલકનું આવું કથન પણ પાયા વિનાનું જ છે.
ભગવાન મહાવીર સ્વામી સંપૂર્ણ રીતે નિર્ભય તથા સર્વજ્ઞ છે. તેઓ લોકાલોકના જ્ઞાતા છે. તેઓ કોઈ પણ વિષયથી અજ્ઞાત નથી. તેમની પ્રત્યેક પ્રવૃત્તિ પ્રયોજનપૂર્વક થાય છે. અન્ય વ્યક્તિના લાભને જોઈને તેઓ નિષ્પક્ષભાવે પ્રશ્નનો ઉત્તર આપે છે, અન્યથા મૌન રહે છે. સંક્ષેપમાં પ્રભુ ઉપદેશ આપે કે ન આપે, લોકોની સાથે વાદ-વિવાદ કરે કે ન કરે, તેમાં રાગ-દ્વેષ કે ભયની આંશિક પણ સંભાવના નથી. (૪) જેમ લાભાર્થી વણિક પોતાના માલના વેચાણ માટે દેશ-વિદેશમાં ફરે છે. મહાજનોનો સંપર્ક કરે છે. તેમ મહાવીર પણ પોતાની પૂજા-પ્રતિષ્ઠા તથા આહારાદિના લાભ માટે ગ્રામાનુગ્રામ વિચરે છે. ત્યાં રાજા વગેરે લોકોનો સંપર્ક કરે છે તેથી તેઓ વણિક તુલ્ય છે. ગોશાલકના આ વિધાનનો જવાબ આપતા આદ્રક મુનિ કહે છે– ભગવાન એક દષ્ટિકોણથી વણિકની સમાન છે કારણ કે તેઓની પ્રત્યેક પ્રવૃત્તિ આત્મલાભ માટે જ થાય છે. પ્રભુ નિપ્રયોજન કોઈ પણ પ્રવૃત્તિ કરતા નથી.
તેમ છતાં ૧. વણિક છબસ્થ છે, ૨. તેની દષ્ટિ ધનાદિ ભૌતિક પદાર્થો પર હોય છે, ૩. તે જીવહિંસા આદિ પાપકારી પ્રવૃત્તિ દ્વારા પોતાનો વ્યાપાર કરે છે, ૪. તે કામાસક્ત હોય છે, ૫. ધન-દોલત, પરિવારાદિના મમત્વથી બંધાયેલા હોય છે, દ. તે આરંભ–પરિગ્રહનો ત્યાગ કરતા નથી, તેથી કર્મદંડથી આત્માને દંડિત કરે છે અને તેના પરિણામે ચારગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે, ૭. વણિકને થતો ધનાદિનો લાભ એકાંતિક કે આત્યંતિક નથી. તેનો લાભ નાશવંત છે, ક્યારેક તે નુકશાન રૂપે પરિવર્તન પામે છે.
પરમાત્મા મહાવીર સ્વામી સર્વજ્ઞ છે. તેમની દષ્ટિ એક માત્ર આત્મવિશુદ્ધિ અને કર્મક્ષય પર છે. તેમની ઉપદેશાદિની ક્રિયા સંપૂર્ણતઃ પાપ રહિત છે. તેઓ નિરારંભી, નિષ્પરિગ્રહી અને મમત્વ ભાવથી સર્વથા મુક્ત છે. પરમાત્મા પાપથી સર્વથા મુક્ત હોવાથી પોતાના આત્માને કર્મદંડથી મુક્ત કરીને ચારગતિ રૂપ સંસાર પરિભ્રમણથી મુક્ત થઈ જાય છે.
પરમાત્માને થયેલો કર્મક્ષય રૂપ લાભ અથવા કેવળજ્ઞાન આદિ અનંત ગુણલક્ષ્મી રૂપ લાભ એકાંતિક અને આત્યંતિક લાભ છે, કારણ કે તે લાભ ક્યારેય નાશ પામતો નથી, તે શાશ્વત કાલ પર્યત ટકી રહે છે.
આ રીતે સંપૂર્ણ અહિંસક, સર્વ જીવો પ્રતિ અનુકંપાશીલ, વીતરાગી પરમાત્માની તુલના વણિક સાથે કરવી, તે આપની અજ્ઞાનતાને પ્રગટ કરે છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૬૬
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
આર્દ્રકમુનિ અને બૌદ્ધ ભિક્ષુકો :
२६
पिण्णागपिंडिमवि विद्धसूले, केई पएज्जा पुरिसे इमे त्ति । अलाउयं वावि कुमारग त्ति, स लिप्पइ पाणिवण अम्हं ॥ શબ્દાર્થ:-પિળા-પંડિ = ખોળના પિંડને વિનસૂત્તે = શૂળીથી વિંધે અવિ = પણ પજ્ઞા = પકાવે અજ્ઞાનયં = તુંબડી (દૂધી)ને મારગ ત્તિ = બાળક માનીને પબિવહેળ = પ્રાણી વધના પાપથી ત્તિપ્પફલિપ્ત થાય છે અન્ત્ = અમારા મતમાં.
ભાવાર્થ :- (શાક્યભિક્ષુ આર્દ્રક મુનિને કહેવા લાગ્યા−) કોઈ વ્યક્તિ ખોળના પિંડને, ‘આ પુરુષ છે' એમ માનીને શૂળીથી વીંધીને અગ્નિમાં પકાવે અથવા તુંબડાને બાળક માનીને પકાવે, તો અમારા મતે તે પ્રાણીવધનાં પાપથી લિપ્ત થાય છે.
२७
શબ્દાર્થ:- મિતવધૂ = મ્લેચ્છ અલાણ્ = અલાબુ, તુંબડું.
ભાવાર્થ :- અથવા તે કોઈ મ્લેચ્છાદિ પુરુષ, મનુષ્યને ખોળ(પિંડ) સમજીને તેને શૂળીથી વિંધીને પકાવે અથવા બાળકને તૂંબડું સમજીને પકાવે, તો તે અમારા મતે પ્રાણીવધના પાપથી લિપ્ત થતા નથી.
२८
अहवा वि विद्धूण मिलक्खू सूले, पिण्णागबुद्धीए गरं पएज्जा । कुमारगं वा वि अलाउए त्ति, ण लिप्पइ पाणिवण अम्हं ॥
पुरिसं च विद्धूण कुमारगं वा, सूलम्मि केई पए जायते । पिण्णागपिंडिं सतिमारुहेत्ता, बुद्धाण तं कप्पइ पारणाए ॥
શબ્દાર્થ:- પુરિભ્રં = પુરુષને મારાં = કુમારને સૂક્ષ્યિ = શૂળીથી વિષ્ણુળ =વીંધીને ખાયતેર્ = અગ્નિમાં પણ્ = પકવે જ્ઞતિમ્ – પુરુષ કે કુમાર વિધમાન હોવા છતાંપિળાન વિંડિં=ખોળપિંડનું હેત્તા = આરોપણ કરીનેતા = તે માંસ વ્રુન્દાખ = બુદ્ધ પુરુષોના પારણામ્ = પારણાને માટે પ્બર્ = કલ્પનીય છે.
=
ભાવાર્થ: [ :– કોઈ પુરુષ, મનુષ્યને અથવા બાળકને ખોળનો પિંડ માનીને શૂળીથી વિંધીને આગમાં પકાવે તો અમારા મતે તે માંસપિંડ પવિત્ર છે, તે બુદ્ધોનાં પારણાને યોગ્ય છે.
२९
सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णिइए भिक्खुयाणं । ते पुण्णखंधं सुमहज्जणित्ता, भवंति आरोप्प महंतसत्ता ॥ શબ્દાર્થ:-સિળાયાળું = સ્નાતક તુવે સહસ્ત્રે = બે હજાર ભોયણ્ = ભોજન કરાવે છે સુનહ = મહાન િિખત્તા = ઉપાર્જન કરે છેખિÇ = નિત્ય પુખ્તવયં = પુણ્યસ્કંધને મહંતસત્તા = મહાસત્વ આરો= આરોપ્ય નામના દેવ, મતિ = થાય છે.
ભાવાર્થ :- જે પુરુષ બે હજાર સ્નાતક ભિક્ષુઓને પ્રતિદિન ભોજન કરાવે છે, તે મહાન પુણ્યરાશિનું ઉપાર્જન કરીને મહાસત્ત્વશાળી-મહાપરાક્રમી આરોપ્ય નામના દેવ થાય છે.
For Private Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-s: આદ્રીય .
[ ૧૭ ]
- अजोगरूवं इह संजयाणं, पावं तु पाणाण पसज्झ काउं ।
__ अबोहिए दोण्ह वि तं असाहु, वयंति जे यावि पडिस्सुणंति ॥ શબ્દાર્થ :- મનોહવું = અયોગ્ય રૂપ સજ્જ = જબરદસ્તી ૪ = કરીને પણ = પ્રાણીવધ કરવો પન્ન = પાપજનક છે. ભાવાર્થ:- (આર્તકમુનિએ બૌદ્ધ ભિક્ષુઓને પ્રત્યુત્તર આપ્યો કે) આપનો આ પૂર્વોક્ત સિદ્ધાંત, (સંયમીઓને માટે) અયોગ્ય છે. પ્રાણીઓની જબરદસ્તીથી હિંસા કરવી, તે પાપજનક છે. આપના સિદ્ધાંતનું જે મનુષ્ય કથન કરે છે કે સાંભળે છે, તે બંને (કથન અને શ્રવણ) તેને માટે અબોધિલાભનું કારણ છે અને ખરાબ છે. । उड्डे अहे य तिरियं दिसासु, विण्णाय लिंगं तस-थावराणं ।
भूयाभिसंकाए दुगुंछमाणे, वए करेज्जा व कुओ विहत्थी ॥ શબ્દાર્થ - વિજય = જાણીને લિi = લિંગ(લક્ષણ)ને પૂયમiાર = જીવ હિંસાની આશંકાથી
માળે = ઘણા કરતો થકો ના = બોલે વજા = કાર્ય કરે છે = ક્યાંથી કિ = પણ દ = આ જિનશાસનમાં ત્નિ છે. ભાવાર્થ:- (આદ્રકનિ જૈન ધર્મના ગુણોનું કથન કરતા કહે છે કે) ઊંચી-નીચી અને તિરછી દિશાઓમાં ત્રણ અને સ્થાવર જીવોનાં અસ્તિત્વનાં હલન-ચલન આદિ ચિન્હોને જાણીને જીવહિંસાની આશંકાથી વિવેકી પુરુષ હિંસાની ઘણા કરતો, વિચાર કરીને બોલે અથવા કાર્ય કરે, તો તેને પાપ-દોષ કેવી રીતે લાગે? ३२] न पुरिसे त्ति विण्णत्ति ण एवमत्थि, अणारिए से पुरिसे तहा हु ।
को संभवो पिण्णगपिडियाए. वाया वि एसा बुइया असच्चा ॥ શદાર્થ:-લિઇurત્તિ = વિજ્ઞપ્તિ-જ્ઞાન મારિ = અનાર્ય મળ્યા = અસત્ય. ભાવાર્થ - ખોળ પિંડમાં પુરુષ-બુદ્ધિ તો મૂર્ખને પણ થતી નથી. તેથી જે પુરુષ ખોળ પિંડમાં પુરુષબુદ્ધિ અથવા પુરુષમાં ખોળ પિંડની બુદ્ધિ રાખે છે, તે અનાર્ય છે. ખોળના પિંડમાં પુરુષ(માનવ)ની બુદ્ધિ કેવી રીતે સંભવે? તેથી આપના દ્વારા કહેવાયેલી આ વાણી પણ અસત્ય છે. ३३ । वायाभिओगेण जमावहेज्जा, णो तारिसं वायमुदाहरेज्जा ।
अट्ठाणमेयं वयणं गुणाणं, णो दिक्खिए बूयमुरालमेयं ।। શબ્દાર્થ :- વાયfમોr = વચન પ્રયોગથી ગં = જે આવના = જીવઘાત થાય વિવિહેણ = દીક્ષિત ૩૨ = સ્કૂલ-નિઃસાર પયં = આ વય = વચન ગુણT = ગુણોનું કાળું = સ્થાન નથી. ભાવાર્થ :- જે વચન પ્રયોગથી જીવોનો ઘાત થતો હોય તેવા વચન, વિવેકી પુરુષ કદાપિ ન બોલે, આ પ્રકારના વચનો ગુણોનું સ્થાન નથી, તેથી દીક્ષિત વ્યક્તિ એવા નિઃસાર વચન બોલે નહીં. १४ लद्धे अटे अहो एव तुब्भे, जीवाणुभागे सुविचिंतिए य ।
पुव्वं समुदं अवरं च पुढे, उलोइए पाणितले ट्ठिए वा ॥
Page #232
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
શબ્દાર્થ:- નવાજુના = જીવોના કર્મફળનો સુવવત = વિચાર કર્યો છે પતિને = હથેળીમાં Sિ = સ્થિત તો = જોઈ લીધું છે. ભાવાર્થ- અહો બૌદ્ધો! તમે પદાર્થોને ઉપલબ્ધ કરી લીધા છે! તમે પણ જીવોનાં કર્મફળનું સારી રીતે ચિંતન કર્યું છે ! તમારો પણ યશ પૂર્વ સમુદ્રથી લઈને પશ્ચિમ સમુદ્ર સુધી ફેલાઈ ગયો છે ! તમે પણ હથેળીમાં રાખેલા પદાર્થની જેમ આ જગત ને જોઈ લીધું છે.
તેમ છતાં તમે પુરુષને ખોળપિંડ અને ખોળપિંડને પુરુષ માનીને થતી પ્રવૃત્તિમાં દોષ નથી વગેરે વાતો કરી છે, તે જ આશ્ચર્ય છે. हम जीवाणुभागं सुविचिंतयंता, आहारिया अण्णविहीअ सोहिं ।
ण वियागरे छण्णपओपजीवी, एसोणुधम्मो इह संजयाणं ॥ શબ્દાર્થ-જીવાણુભા = જીવાનુભાગ, જીવોની પીડાનું સુવિધતચંતા = સમ્યક પ્રકારે ચિંતન કરીને મારિયા = આહાર કરનારા અવિહગ = વિધિપૂર્વક પ્રાપ્ત કરેલું નિર્દોષ અન્ન સT = શુદ્ધ છvgપપળવી = કપટથી આજીવિકા કરનારા. ભાવાર્થ:- જૈનશાસનના અનુયાયી સાધકો જીવોની પીડાનું સમ્યક પ્રકારે ચિંતન કરીને આહારગ્રહણ કરવાની વિધિથી શુદ્ધ આહાર ગ્રહણ કરે છે; તેઓ કપટથી આજીવિકા મેળવતા નથી અને માયા કપટ યુક્ત વચન બોલતા નથી. જૈન શાસનમાં સંયમીપુરુષોનો આ જ ધર્મ છે.
सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णितिए भिक्खुयाणं ।
असंजए लोहियपाणि से ऊ, णियच्छइ गरहमिहेव लोए ।।३६।। શબ્દાર્થ – તિર = નિત્ય ઉમરકુવા = ભિક્ષુકોને ભોય = ભોજન કરાવે છે તોદિયપfજ = લોહીથી ખરડાયેલા હાથવાળો વરદં = નિંદાને. ભાવાર્થ :- જે વ્યક્તિ પ્રતિદિન બે હજાર સ્નાતક ભિક્ષુઓને પૂર્વોક્ત માંસપિંડનું ભોજન કરાવે છે, તે અસંયમી લોહીથી રંગાયેલા હાથવાળો પુરુષ આ લોકમાં નિંદાપાત્ર બને છે.
। थूलं उरब्भं इह मारियाणं, उद्दिट्ठभत्तं च पगप्पइत्ता । ३७
तं लोणतेल्लेण उवक्खडेत्ता, सपिप्पलीयं पकरेंति मंसं ॥ - तं भुंजमाणा पिसियं पभूयं, ण लिप्पयामो वयं रएणं ।
इच्चेवमासु अणज्जधम्मा, अणारिया बाल रसेसु गिद्धा ॥ શબ્દાર્થ :- ધૃત્ત = સ્થલ- જાડા શરીરવાળો ૩૨૦N = ઘેટાને દ૬મત્ત = ઉદિષ્ટભક્ત, સાધુઓના નિમિત્તે બનાવેલા આહારાદિ નોમ = લવણ, મીઠું તેલ્લેખ = તેલથી ૩વાડેરા = રાંધે, પકાવે સખનીયં = પીપરીમૂળ આદિ દ્રવ્યો સહિત સિય = માંસને પુણ્યં = વધારે માત્રામાં નિખયાનો લિપ્ત થતાં નથી, લેવાતા નથી ર = કર્મરજથી.
३६
३८
Page #233
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-s: આદ્રીય .
[ ૧૬૯ ]
ભાવાર્થ :- (આદ્રકમુનિ શાક્ય–બૌદ્ધ ભિક્ષુઓને કહે છે કે, આપના મતાનુયાયીઓ મોટા ઘેટાને મારીને ભિક્ષુઓના ભોજનના ઉદ્દેશ્યથી, તે ઘેટાનાં માંસને મીઠું અને તેલ નાંખી પકાવે અને પીપર આદિ મસાલાથી વઘારીને તૈયાર કરે, તો તે માંસ બૌદ્ધ ભિક્ષુઓના ભોજનને યોગ્ય માને છે.
ઉપરોક્ત પ્રકારે તૈયાર કરેલા, માંસને અધિક માત્રામાં ખાવા છતાં ‘અમે કર્મરજથી લિપ્ત થતાં નથી', આ પ્રમાણે કહેનારા વ્યક્તિ અનાર્ય ધર્મી, અનાર્ય, અજ્ઞાની અને રસમાં ગૃદ્ધ છે । जे यावि भुंजंति तहप्पगारं, सेवंति पावमजाणमाणा ।
मणं ण एयं कुसला करेंति, वाया वि एसा बुइया उ मिच्छा ॥ શબ્દાર્થ:- વાયા = વાણી યુથ = કહેલી. ભાવાર્થ :- જે લોકો આ પ્રકારનાં માંસનું સેવન કરે છે, તે અજ્ઞાની પાપનું સેવન કરે છે, પરંતુ કુશળ પુરુષ (તત્ત્વજ્ઞાનમાં નિપુણ પુરુષ) આ પ્રકારના માંસને ખાવાની ઇચ્છા જ કરતા નથી તેમજ માંસ ભક્ષણમાં દોષ નથી, તેવા વચન પ્રયોગને પણ મિથ્યા માને છે. ૪૦
सव्वेसिं जीवाण दयट्ठयाए, सावज्जदोसं परिवज्जयंता ।
तस्संकिणो इसिणो णायपुत्ता, उद्दिभत्तं परिवज्जयंति ॥ શબ્દાર્થ :- = દયા કરવા માટે સવMલોસં = સાવધ દોષને વિનયત = ત્યાગ કરનારા, દમત્ત = મુનિઓના નિમિત્તે બનાવેલા આહારાદિ. ભાવાર્થ :- સર્વ જીવોની દયા માટે, સાવધ દોષોથી દૂર રહેનારા તથા પાપકર્મની આશંકા કરનારા, જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શિષ્યો સાધુના નિમિત્તે આરંભ કરીને તૈયાર કરેલા ભોજનનો ત્યાગ કરે છે. ४१ भूयाभिसंकाए दुगुंछमाणा, सव्वेसिं पाणाणणिहाय दंडं ।
तम्हा ण भुंजति तहप्पगार, एसोणुधम्मो इह संजयाणं ॥ શબ્દાર્થ :- fખદીય = ત્યાગ કરીને જુથો = અનુધર્મ, તીર્થકર પરંપરાગત ધર્મ. ભાવાર્થઃ- જીવહિંસાની આશંકાથી સાવધ અનુષ્ઠાનથી વિરક્ત રહેનારા શ્રમણ નિગ્રંથો સર્વ પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરે છે, તેથી તેઓ દોષયુક્ત આહારાદિનો ઉપયોગ કરતા નથી, જિન શાસનમાં સંયમી સાધકોનો આ જ પરંપરાગત ધર્મ છે. ५ णिग्गंथधम्मम्मि इमं समाहिं, अस्सि सुठिच्चा अणिहे चरेज्जा।
बुद्धे मुणी सीलगुणोववेए इच्चत्थयं पाउणइ सिलोगं ॥ શબ્દાર્થ –fથ ધfમ-નિગ્રંથ ધર્મમાં સુરિશ્વ =સ્થિત થઈને શીતળોવવેર = શીલગુણોથી યુક્ત શિi = શ્લાઘા(પ્રશંસા)ને. ફૂશ્વત્થä = આ લોકમાં. ભાવાર્થ :- આ નિગ્રંથ ધર્મમાં આહાર વિશુદ્ધિ રૂપ સમાધિમાં સમ્યક પ્રકારે સ્થિત થઈને, માયારહિત
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
થઈને નિગ્રંથ ધર્મમાં જ વિચરણ કરે છે, તે પ્રબુદ્ધ મુનિ શીલ અને ગુણોથી યુક્ત થઈને આ લોકમાં પણ પૂજા-પ્રશંસાને પ્રાપ્ત કરે છે.
વિવેચન :
૧૭૦
પ્રસ્તુત ગાથાઓમાં આર્દ્રકમુનિ અને શાક્ય ભિક્ષુઓનો વાર્તાલાપ છે.
આજીવિકાનુયાયીઓને પરાજિત કરીને આર્દકમુનિ આગળ વધી રહ્યા હતા ત્યારે તેમને બૌદ્ધ મતવાદી ભિક્ષુઓનો સમાગમ થયો. તેમણે આર્દ્રકમુનિને પોતાના સંપ્રદાયમાં લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા.
હે આર્દ્રક ! આપે આજીવિક મતાનુયાયીઓએ આપેલા વણિકના દષ્ટાંતનું ખંડન કર્યું તે શ્રેષ્ઠ કાર્ય થયું, કારણ કે આંતરિક અનુષ્ઠાન જ બંધ અને મોક્ષનું કારણ છે, અમે પણ તે જ સિદ્ધાંતનો સ્વીકાર કરીએ છીએ.
અમારા મતાનુસાર કોઈ મનુષ્ય ઉપદ્રવ આદિથી પીડિત થઈને અનાર્ય દેશમાં પહોંચી જાય તે અનાર્ય પુરુષો બીજા મનુષ્યોને મારીને તેનું માંસ ખાય છે, તેથી આર્ય મનુષ્ય ભયથી કોઈ ખોળના ઢગલા ઉપર પોતાના વસ્ત્રો ઢાંકીને કોઈ જગ્યાએ છુપાઈ જાય, મ્લેચ્છ—અનાર્ય પુરુષો તેને શોધતાં-શોધતાં ખોળના ઢગલાને મનુષ્ય સમજીને તેને શૂળીથી વીંધે, અગ્નિમાં પકવે, તે જ રીતે વસ્ત્રથી ઢાંકેલાં તુંબડાંને બાળક સમજીને કોઈ મારી નાંખે, તો તે અનાર્ય પુરુષને મનુષ્યવધનું જ પાપ લાગે છે કારણ કે તેનો ભાવ મનુષ્યવધનો જ હોય છે. દ્રવ્યથી પ્રાણીની ઘાત ન થવા છતાં તેનું ચિત્ત હિંસક ભાવોથી મલિન હોવાથી તે જીવને પ્રાણીઘાતનો દોષ લાગે છે અને કોઈ મ્લેચ્છ પુરુષ મનુષ્યને ખોળપિંડ અને બાળકને તુંબડું સમજીને તેને મારી નાંખે તો તેને પ્રાણી હિંસાનો દોષ લાગતો નથી કારણ કે તેની પ્રવૃત્તિ મનુષ્ય કે બાળકને મારવાની ન હતી પરંતુ ખોળપિંડ કે તુંબડાને મારવાની હતી.
આ રીતે ભૂલથી કોઈ મનુષ્યનો ઘાત થઈ જાય તો તે મનુષ્ય દોષિત નથી અને તે માંસ પણ અશુદ્ધ ન હોવાથી તેનું ભોજન બુદ્ધ પુરુષોને પણ કલ્પનીય છે અને તે કર્મબંધનું કારણ નથી. બૌદ્ધ મતવાદીઓમાં શાક્ય ભિક્ષુઓનું મહત્ત્વ હોવાથી તેમના મતાનુસાર કોઈ વ્યક્તિ પ્રતિદિન બે હજાર શાક્યભિક્ષુઓને માંસનું ભોજન કરાવે તે વ્યક્તિ મહાન પુણ્ય ઉપાર્જન કરીને આરોપ્ય જાતિના સર્વોત્તમ દેવતા થાય છે.
બૌદ્ધમતવાદીઓના ઉપરોક્ત સિદ્ધાંત સંયમી પુરુષોને ગ્રહણ કરવા યોગ્ય નથી, કારણ કે સંયમી પુરુષો ત્રણ કરણ ત્રણ યોગથી અહિંસા મહાવ્રતની આરાધના કરે છે.
જે પુરુષ । અજ્ઞાની છે, મોહગ્રસ્ત છે, તેને જ ખોળપિંડમાં મનુષ્ય અને તુંબડામાં બાળકની બુદ્ધિ થાય છે. તે ઉપરાંત ભૂલથી પણ થયેલો પ્રાણીઘાત હિંસા જ છે અને તે હિંસાજન્ય ભોજનને નિર્દોષ કહેવું તે કથન આર્ય પુરુષો માટે સર્વથા અનુચિત છે. અધ્યાત્મ સાધનામાં ભાવવિશુદ્ધિનું જ મહત્ત્વ હોવા છતાં વ્યવહારશુદ્ધિ પણ અનિવાર્ય છે. વિશુદ્ધ ભાવપૂર્વક કોઈ પણ હિંસક કાર્યની સંભાવના નથી. તેમજ જો વ્યવહારશુદ્ધિની આવશ્યકતા ન જ હોય તો બૌદ્ધો પણ શિરમુંડન, ભિક્ષાવૃત્તિ વગેરે બાહ્ય ક્રિયાઓનો સ્વીકાર શા માટે કરે છે? જે મનુષ્યો મનુષ્યને ખોળપિંડ સમજીને મારી નાંખે, તેને અગ્નિમાં પકાવે, વગેરે ક્રિયાઓ તેમની ક્રૂરતાને જ પ્રગટ કરે છે. તેમાં મિથ્યાભાવોની જ પુષ્ટિ થાય છે, તેથી તેને નિર્દોષ કદાપિ કહી શકાતું નથી. તે જ રીતે પ્રતિદિન બે હજાર શાક્ય ભિક્ષુઓને માંસાદિ ભોજન કરાવવા માત્રથી ઉત્તમ દેવલોકની પ્રાપ્તિ થવી, તે કથન પણ યથોચિત નથી.
For Private Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-s: આદ્રીય
,
૧૭૧ ]
કારણ કે તે શાક્ય ભિક્ષકો માંસભક્ષક છે. તેને ભોજન કરાવનાર પુરુષ અસંયમી અને હિંસક છે. તેના હાથ લોહીથી રંગાયેલા રહે છે તેવા ઘાતક પુરુષ આ લોકમાં નિંદાને પાત્ર બને છે તેથી તેને પુણ્યકર્મનું ઉપાર્જન અને દેવલોકની પ્રાપ્તિ થવી, તે સર્વથા અશક્ય છે. ઉત્તમ દેવલોકની પ્રાપ્તિ સંયમ-તપની આરાધનાથી થયેલા પુણ્યકર્મબંધથી થાય છે. અન્યને માંસ-ભોજન કરાવવા માત્રથી ઉત્તમ દેવલોકની પ્રાપ્તિ થતી નથી.
આ રીતે બૌદ્ધોના સિદ્ધાંતો પૂર્ણતઃ અહિંસા ધર્મની પુષ્ટિ કરતા નથી, તેથી તે યોગ્ય નથી.
વાસ્તવિક રીતે વિચારતા સંયમી પુરુષોને સાવધકારી ભાષાનો પ્રયોગ કરવો, તે પણ શોભનીય નથી, તેથી જ નિગ્રંથ મુનિઓ સાવધકારી ભાષા બોલતા નથી. આધાકર્મી આદિ દોષથી દૂષિત આહાર ગ્રહણ કરતા નથી. તેઓ નિર્દોષપણે પોતાની આજીવિકા ચલાવે છે. નિગ્રંથમુનિઓ જગતના સર્વ જીવોને પોતાના આત્મા સમાન જાણે છે તેથી જગતના સર્વ જીવોના સુખ-દુઃખનો વિચાર કરીને, સર્વના કલ્યાણની કામનાપૂર્વક પોતાની પ્રવૃત્તિ કરે છે. નિગ્રંથ ધર્મ સર્વ પ્રકારના માયા-કપટથી પૂર્ણપણે રહિત છે, તેથી તે નિગ્રંથધર્મ કહેવાય છે. નિતઃ ગ્રન્થગઃ પટેગઃ નથઃ જે ધર્મ, કપટ રૂ૫ ગ્રંથીથી રહિત છે તે નિગ્રંથ ધર્મ છે. તેમાં આત્મસમાધિ અને જગજીવોને પણ અભયદાન પ્રાપ્ત થાય તેવા વ્રત-નિયમોના પાલનનો ઉપદેશ છે. અનંત તીર્થકરોએ આ અહિંસા ધર્મની આરાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેમની શિષ્ય પરંપરામાં પણ અહિંસાધર્મનો ઉપદેશ છે. પૂર્ણ અહિંસા ધર્મની આરાધના જ મોક્ષમાર્ગ છે. જે ધર્મમાં સર્વ જીવોના હિતની, સુખની દૃષ્ટિ સમાહિત છે. તે જ ધર્મ પૂર્ણપણે આદરણીય, અનુમોદનીય અને પ્રશંસનીય છે. અનુમો – તેના બે અર્થ થાય છે– (૧) પહેલાં તીર્થકરે આ નિગ્રંથ ધર્મનું આચરણ કર્યું ત્યાર પછી તેમનો શિષ્યવર્ગ તે નિગ્રંથ ધર્મનું આચરણ કરવા લાગ્યા, તેથી આ ધર્મને અનુધર્મ કહે છે. (૨) અણુધર્મ સૂર્મધર્મ છે, તેમાં સૂક્ષ્મ-સ્કૂલ સર્વ જીવોની રક્ષાનું કથન છે. કોઈ પણ જીવોની કોઈ પણ પ્રકારે થતી હિંસા તેમાં ક્ષમ્ય નથી. હિંસાથી ધર્મ નષ્ટ થાય છે. તેથી પણ તેને અણુધર્મ કહે છે. fજથધો :- નિગ્રંથ ધર્મ. સર્વ પ્રકારના ગ્રંથ = કપટથી રહિત હોય, તેવો ધર્મ નિગ્રંથ ધર્મ છે. આદ્રકમુનિ અને વેદાંત પાઠી બ્રાહ્મણો - का सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णितिए माहणाणं ।
ते पुण्णखधं सुमहज्जणित्ता, भवंति देवा इइ वेयवाओ ॥ શબ્દાર્થ - ળિયTS = સ્નાતકોને પુujષ = પુણ્યસ્કંધ તુમ = મહાન જ્ઞાળT = અર્જન કરીને, મેળવીને લેવા = દેવ અવંતિ = થાય છે વેચવાગો = વેદનું કથન છે. ભાવાર્થ :- બૌદ્ધભિક્ષુઓને પરાજિત કરીને આદ્રકમુનિ આગળ વધ્યા, ત્યાં તો બ્રાહ્મણો તેમની પાસે આવીને કહેવા લાગ્યા કે, હે આદ્રક ! જે પુરુષ હંમેશાં બે હજાર સ્નાતક બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તે મહાન પુણ્યપુંજ ઉપાર્જિત કરીને દેવ થાય છે, આ વેદોનું કથન છે.
सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णितिए कुलालयाणं । से गच्छइ लोलुवसंपगाढे, तिव्वाभितावी णरगाभिसेवी ॥
Page #236
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
શબ્દાર્થ - નાનાં = જુદા-જુદા કુળોમાં ભોજનને માટે ફરનારા-બ્રાહ્મણોને તિબ્બાબિતાવી = તીવ્રતાપને સહન કરનાર પરમવી = નરક સેવી નો[૧પII = ભયંકર વેદનાથી યુક્ત માંસ પ્રાપ્તિને માટે. ભાવાર્થ :- (બ્રાહ્મણોનાં મંતવ્યનો પ્રતિકાર કરતાં આદ્રક મુનિએ કહ્યું) ક્ષત્રિય આદિ કુળોમાં ભોજન માટે પરિભ્રમણ કરતા બે હજાર સ્નાતક બ્રાહ્મણોને જે હંમેશાં ભોજન કરાવે છે, તે વ્યક્તિ માંસલોલુપ, પ્રાણીઓ (પક્ષીઓ)થી વ્યાપ્ત(પ્રગાઢ) નરકમાં જઈને નિવાસ કરે છે, જ્યાં તે તીવ્રતમ તાપ ભોગવતા રહે છે. डा. दयावरं धम्म दुगुंछमाणो, वहावह धम्मं पसंसमाणो।
एगं पि जे भोययइ असील, णिहो णिसं जाइ कओ सुरेहिं ।। ४५।। શબ્દાર્થ –ાવર = દયાપ્રધાન ધ = ધર્મની ફુઈછનાળો = નિંદા કરનાર વહાવદ = હિંસાપ્રધાન પરમાળો = પ્રશંસા કરતા થકા અરીસં = શીલ રહિત(બ્રાહ્મણોને) મોથ = ભોજન કરાવે છે f = યાતના સ્થળ, નરક fસ = અંધકારયુક્ત. ભાવાર્થ:- જે દયાપ્રધાન ધર્મની નિંદા અને હિંસાપ્રધાન ધર્મની પ્રશંસા કરનાર, શીલરહિત વ્યક્તિ એક પણ બ્રાહ્મણને ભોજન કરાવે તે અંધકારયુક્ત નરકમાં જાય છે, તો પછી દેવલોકમાં જવાની વાત જ ક્યાં રહે? વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં આદ્રક કુમારનો વેદાંત પાટી બ્રાહ્મણો સાથે થયેલો વાર્તાલાપ છે.
બૌદ્ધોને પરાજિત કરીને આદ્રક મુનિ આગળ વધી રહ્યા હતા ત્યાં કેટલાક બ્રાહ્મણોએ તેમની પાસે આવીને, પોતાના મતની પ્રરૂપણા કરીને પોતાના તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો.
બ્રાહ્મણોના મતાનુસાર ચારે વર્ણમાં બ્રાહ્મણો જ સર્વ શ્રેષ્ઠ છે, તેથી ક્ષત્રિય પુરુષોએ બ્રાહ્મણોની જ સેવા કરવી જોઈએ. ક્ષુદ્ર પુરુષોની સેવા કરવી યોગ્ય નથી, તેથી તેઓ આદ્રક મુનિને વૈદિક ધર્મનો સ્વીકાર કરીને યજ્ઞ યાગ આદિ અનુષ્ઠાનો તથા બ્રાહ્મણોની સેવા કરવાની પ્રેરણા આપવા લાગ્યા અને કહ્યું કે શાક્યભિક્ષુઓને ભોજન કરાવવાથી દેવલોકની પ્રાપ્તિ થતી નથી, પરંતુ યજ્ઞ યાગાદિ કર્મો કરનારા વેદપાઠી, બ્રહ્મચારી, બે હજાર બ્રાહ્મણોને જે પ્રતિદિન જમાડે છે તે મહાન પુણ્ય-પુજને ઉપાર્જન કરીને દેવલોકમાં જાય છે.
આદ્રકમુનિ નિગ્રંથ ધર્મમાં દઢ શ્રદ્ધાવાન હતા. તેઓ ધર્મની વાસ્તવિકતાને સમજતા હતા. તેથી તેમણે કહ્યું કે જેમ બિલાડી માંસને માટે ઘર-ઘરમાં ફર્યા કરે છે તે જ રીતે જે બ્રાહ્મણો માંસપ્રાપ્તિ માટે ક્ષત્રિયોના ઘરોમાં ફરે છે, જે સ્વયં બીજાની કમાણી પર નિંદનીય આજીવિકા ચલાવે છે; તે બ્રાહ્મણ કુપાત્ર, વ્રતરહિત અને શીલ રહિત છે, તેવી વ્યક્તિને ભોજન કરાવવું, તે દુરાચારને, લોલુપતાને પોષણ આપવાનું કાર્ય છે. તેવા દુરાચારીને પ્રોત્સાહન આપનાર વ્યક્તિ પણ કુકર્મોનો બંધ કરીને નરકગતિમાં જાય છે.
દયાપ્રધાન ધર્મની નિંદા અને હિંસામય ધર્મની પ્રશંસા કરનારા વ્યક્તિ તથાપ્રકારના બ્રાહ્મણોને ભોજન કરાવીને તેના દુષ્કૃત્યોની અનુમોદના કરીને અંધકારમય નરકગતિમાં જાય છે.
સંક્ષેપમાં જીવહિંસા આદિ પાપપ્રવૃત્તિ સ્વયં કરવી, કરાવવી અથવા તેની અનુમોદના કરવી, તે દુર્ગતિનું કારણ છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-s: આદ્રીય .
[ ૧૭૩]
પાપવૃત્તિની અનુમોદના કરનારા કદાપિ દેવાદિ સદ્ગતિને પ્રાપ્ત કરી શકતા નથી. તેમજ જાતિ આદિનું અભિમાન કરવું, તે પણ યોગ્ય નથી. શુભાશુભ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ જાતિ પરિવર્તનશીલ છે. કોઈ પણ જાતિમાં જન્મેલી વ્યક્તિ પોતાના સંસ્કારથી, આત્મગુણોથી મહાન બની શકે છે, તેથી જ જાતિનું અભિમાન છોડીને સર્વત્ર સમભાવ ધારણ કરવો, તે જ શ્રેષ્ઠ છે.
બ્રાહ્મણકુળમાં જન્મ ધારણ કરીને યજ્ઞ-યાગાદિ નિમિત્તે હિંસા કરવી, તે પણ બ્રાહ્મણ જાતિ માટે યોગ્ય કાર્ય નથી. મનુસ્મૃતિ આદિ વૈદિક ગ્રંથોમાં પણ માંસ ભોજન આદિનો નિષેધ છે. તેમાં હિંસાની પ્રેરણા આપનારા પ્રેરક બ્રાહ્મણોને ભોજન કરાવનારા તથા કરનારા બંનેને નરકગામી કહ્યા છે.
સર્વત્ર અહિંસા ધર્મ જ સર્વોત્તમ છે. આદ્રકમુનિ અને સાંખ્યમતવાદી:४६
दुहओ वि धम्मम्मि समुट्ठियामो, अस्सिं सुठिच्चा तह एसकाले ।
आयारसीले बुइएह णाणे, ण संपरायम्मि विसेसमत्थि ॥ व अव्वत्तरूवं पुरिसं महतं, सणातणं अक्खयमव्वयं च ।
सव्वेसु भूएसु वि सव्वओ से, चंदोव्व ताराहिं समत्तरूवे ॥ શબ્દાર્થ-જુદો વિ = આપણે બંને ધfમ = ધર્મમાં સમુદ્રયામો = સમુપસ્થિત પાસે = સર્વકાલમાં સંપરથમિ = સંપરાય–સંસારમાં માથારીને = આચારશીલ અબ્યુત્તરવું = અવ્યક્તરૂપ સાત = સનાતન ૩૩ય = અક્ષય અને અધ્વર્ય = અવ્યય સમૂહવે = સમસ્તરૂપ. ભાવાર્થ :- ત્યાર પછી સાંખ્યમતવાદી આદ્રકમુનિને કહેવા લાગ્યા તમે અને અમે બંને ધર્મમાં સમ્યક પ્રકારે ઉદ્યત છીએ, ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં ધર્મમાં સારી રીતે સ્થિત છીએ, આપણા બંનેના મતમાં આચારશીલ પુરુષને જ્ઞાની કહ્યા છે. આપના અને અમારા દર્શનમાં સંસારના સ્વરૂપમાં પણ કોઈ વિશેષ અંતર નથી. ૪જ્ઞા આ પુરુષ(જીવાત્મા) અવ્યક્તરૂપ–મન અને ઇન્દ્રિયોથી અગોચર છે તથા સર્વલોકવ્યાપી, સનાતન, અક્ષય તેમજ અવ્યય છે. જે રીતે ચન્દ્રમાં સમસ્ત તારાગણની સાથે સંપૂર્ણરૂપે સંબંધિત રહે છે. તે જ રીતે આ જીવાત્મા સમસ્ત પ્રાણીઓમાં સંપૂર્ણરૂપે વ્યાપ્ત છે. I૪શા स एवं ण मिज्जति ण संसरंति, ण माहणा खत्तिय वेस पेसा ।
कीडा य पक्खी य सरीसिवा य, णरा य सव्वे तह देवलोगा ।।४८।। શબ્દાર્થ:- નિતિ = માપ, તુલ્યતા, સંગતિ સંપત્તિ = પરિભ્રમણ કરે છે = વૈશ્ય(વણિક) પૈસા = પ્રેષ્ય-શુદ્ર વશીલા = કીટ, કીડો પછી = પક્ષી સરસિવ = સરીસૃપ. ભાવાર્થઃ- આદ્રકમુનિ કહે છે કે આ રીતે આત્માને એકાંત નિત્ય તેમજ સર્વવ્યાપક માનવાથી સુખ-દુઃખ આદિ ભેદોની સંગતિ થઈ શકતી નથી, જીવોનું પોતાના કર્માનુસાર વિવિધગતિઓમાં સંસરણ-ગમનાગમન, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર રૂપ ભેદો તથા કીડા, પક્ષી, સરીસૃપ ઇત્યાદિ યોનિઓની વિવિધતા તેમજ મનુષ્ય, દેવલોકના દેવ આદિ બધી ગતિઓ પણ સિદ્ધ થતી નથી.
Page #238
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
४९
लोयं अयाणित्तिह केवलेणं, कहिंति जे धम्ममजाणमाणा ।
णासेंति अप्पाण परं च णट्ठा, संसार घोरम्मि अणोरपारे ॥ શબ્દાર્થ – સાયણિત્તા = જાણ્યા વિના વર્તi = કેવળ જ્ઞાનથી અળોરારે = આરપાર રહિત. ભાવાર્થ:- આ લોકને કેવળજ્ઞાન દ્વારા જાણ્યા વિના, વસ્તુનાં સત્યસ્વરૂપથી અજાણ વ્યક્તિ જો ધર્મનો ઉપદેશ આપે તો, તે સ્વયં નષ્ટ થાય છે અને બીજાઓનો પણ અપાર, ઘોર સંસારમાં નાશ કરે છે. एक लोयं विजाणंतिह केवलेणं, पुण्णेण णाणेण समाहिजुत्ता ।
धम्म समत्तं च कर्हिति जे उ, तारेति अप्पाण परं च तिण्णा ॥ શબ્દાર્થ - વિજ્ઞાતિ = જાણે છે સહિષ્ણુતા = સમાધિયુક્ત તાતિ = તારે છે તિUT = તરી ગયા છે. ભાવાર્થ :- જે વ્યક્તિ સમાધિયુક્ત છે, પૂર્ણ કેવળજ્ઞાન દ્વારા આ લોકને વિવિધ પ્રકારે યથાવસ્થિત રૂપે જાણે છે, તેઓ જ શુદ્ધ, સમ્યક ધર્મનું પ્રતિપાદન કરે છે, તેઓ સ્વયં સંસારસાગરથી પાર થયેલા છે અને બીજાઓને પણ(સદુપદેશ આપીને) સંસારસાગરથી પાર કરે છે.
जे गरहियं ठाणमिहावसंति, जे यावि लोए चरणोववेया ।
उदाहडं तं तु सम मईए, अहाउसो ! विप्परियासमेव ॥ શબ્દાર્થઃ- રિદિક્ષ્ય = ગહિત ઠi = સ્થાનમાં પરોવવેય = ચારિત્ર સંપન્ન દ = અહીં આપતિરહે છે. સલાદ૬ = કહેલું નફા = પોતાની બુદ્ધિથી. ભાવાર્થ :- આ લોકમાં જે વ્યક્તિ નિંદનીય સ્થાનનું સેવન કરે છે અને જે સાધક ઉત્તમ આચરણોથી યુક્ત છે, તે બંનેના આચરણોને અસર્વજ્ઞ વ્યક્તિ પોતાની બુદ્ધિથી એક સમાન કહે છે અથવા હે આયુષ્યમાનુ! તેઓ શુભઆચરણ કરનારાઓને અશુભ આચરણ કરનારા અને અશુભ આચરણ કરનારાઓને શુભ આચરણ કરનારા કહીને વિપરીત પ્રરૂપણા કરે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં આÁક મુનિનો સાંખ્યમતવાદીઓ સાથે થયેલો વાર્તાલાપ છે.
આદ્રકમુનિ જ્યારે બ્રાહ્મણોને પરાજિત કરીને આગળ વધી રહ્યા હતા ત્યારે તેમની પાસે સાંખ્યમતવાદીઓ- એકદંડી લોકો આવ્યા. તેઓ આÁકમુનિને પોતાના મતમાં આકર્ષિત કરવા માટે કહેવા લાગ્યા.
સાંખ્ય મતાનુસાર સત્ત્વ, રજસ અને તમસ, આ ત્રણે ગુણોની સામ્ય અવસ્થા પ્રકૃતિ છે. આ પ્રકૃતિથી મહતુ–બુદ્ધિની ઉત્પત્તિ થાય છે. બુદ્ધિથી અહંકાર ઉત્પન્ન થાય છે, અહંકારથી પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ તન્માત્રા તથા મન, આ સોળ ગુણ ઉત્પન્ન થાય છે. શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, આ પાંચ તન્માત્રાથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, આ પાંચ મહાભૂતની ઉત્પત્તિ થાય છે. આ રીતે પ્રકૃતિ + બુદ્ધિ + અહંકાર + ૧૬ ગુણ + પાંચ મહાભૂત = ૨૪ પદાર્થો છે અને પચીસમો પુરુષ છે. તે ચૈતન્ય સ્વરૂપ છે. આ પચીસ તત્ત્વના યથાર્થ જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-s: આદ્રીય
.
૧૭૫ ]
સાંખ્ય મતાનુયાયીઓ પોતાના સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ કરીને તેને જૈન સિદ્ધાંતોની સમાન હોવાનું કથન કર્યું. તેઓ પોતાનું મંતવ્ય પ્રગટ કરતા કહ્યું કે તમે જીવ, પુણ્ય, પાપ, બંધ અને મોક્ષનો સ્વીકાર કરો છો, અમે પણ તે તત્ત્વનો સ્વીકાર કરીએ છીએ. અમે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને પાંચ યમ કહીએ છીએ. તમે તેને પંચ મહાવ્રત કહો છો. આ રીતે ઇન્દ્રિય અને મનને સંયમમાં રાખવા, તે બંનેનો સિદ્ધાંત છે. તમે અને અમે બંને સત્ય ધર્મમાં સ્થિત છીએ, ભૂત, વર્તમાન અને ભવિષ્ય, આ ત્રણે કાલમાં પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરીએ છીએ. આપણે બંને આચાર પ્રધાન શીલને ઉત્તમ માનીએ છીએ. આપણા બંનેના શાસ્ત્રમાં જ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું છે, તે જ રીતે સંસારનું સ્વરૂપ પણ બંને દર્શનમાં સમાન છે. અમારા મતાનુસાર અત્યંત અસત્ વસ્તુ ઉત્પન્ન થતી નથી, પરંતુ કારણ રૂપે કથંચિત્ સત્ પદાર્થો હોય, તે જ ઉત્પન્ન થાય છે. તમે પણ દ્રવ્યની અપેક્ષાએ સંસારને નિત્ય માનો છો અમે પણ નિત્ય માનીએ છીએ. તમે પર્યાય દષ્ટિએ ઉત્પત્તિ અને નાશ માનો છો અને અમે સંસારના આર્વિભાવ અને તિરોભાવને માનીએ છીએ.
અમે અને તમે ચૈતન્ય સ્વરૂપ આત્મ તત્ત્વને સ્વીકારીએ છીએ. અમારા મતાનુસાર આત્મા ઇન્દ્રિય અને મનથી જાણી શકાતો ન હોવાથી અવ્યક્ત છે. તે સ્વતઃ હાથ, પગ આદિ અવયવોથી યુક્ત નથી, પરંતુ તે સર્વલોક વ્યાપી અને નિત્ય છે. વિવિધ ગતિમાં જન્મ-મરણ થવા છતાં આત્માનો નાશ થતો ન હોવાથી તે નિત્ય છે. તેના પ્રદેશો ખંડિત થતા ન હોવાથી અક્ષય છે. અનંતકાલ વ્યતીત થવા છતાં તેનો અંશ પણ નાશ થતો ન હોવાથી અવ્યય છે.
જેમ ચંદ્રની ગતિ અશ્વિની આદિ નક્ષત્રોની સાથે પૂર્ણ રૂપે સંબંધિત છે, તેમ આત્મા શરીર રૂપે પરિણત પંચ મહાભૂતો સાથે પૂર્ણ રૂપે સંબંધિત છે. તે નિરંશ હોવાથી એક અંશથી સંબંધિત નથી.
આ રીતે આત્માના આ વિશેષણો અમારા દર્શનની જ વિશેષતા છે. તેથી હે આદ્રક ! તમારે અમારા ધર્મનો જ સ્વીકાર કરવો જોઈએ, કારણ કે અમારો ધર્મ સર્વશ્રેષ્ઠ છે.
આદ્રકમુનિએ સાંખ્ય મતવાદીઓનું ખંડન કરતા કહ્યું કે અમારા અને તમારા બંનેના સિદ્ધાંતોમાં તુલ્યતા નથી. તમે એકાંતવાદી છો, અમે અનેકાંતવાદી છીએ. તમે આત્માને સર્વ વ્યાપક માનો છો અને અમે શરીર વ્યાપક માનીએ છીએ. તમે આત્માને કૂટસ્થ નિત્ય માનો છો. અમે આત્માને પરિણામી નિત્ય માનીએ છીએ. આ રીતે ચૈતન્ય સ્વરૂપી આત્માનો સ્વીકાર બંને દર્શનમાં હોવા છતાં બંનેના
સ્વરૂપમાં તફાવત છે. તે જ રીતે સંસારના સ્વરૂપમાં પણ તફાવત છે. તમારા મતાનુસાર સમગ્ર સંસાર પ્રકૃતિનું જ પરિણામ હોવાથી પ્રકૃતિથી અભિન્ન છે. અમારા મતાનુસાર પ્રત્યેક પદાર્થો સ્વતંત્ર છે અને પ્રત્યેક સત્ પદાર્થો ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત છે. તમે સત્ પદાર્થોને કેવળ ધ્રૌવ્ય સ્વરૂપ જ કહો છો.
આ રીતે બંને દર્શનોમાં આત્મ સ્વરૂપ અને સંસાર સ્વરૂપમાં બહુ મોટો તફાવત છે. તે ઉપરાંત આપના દાર્શનિક સિદ્ધાંતો અનેક રીતે ભ્રામક સિદ્ધ થાય છે. જે રીતે આકાશ દ્રવ્ય સર્વ વ્યાપક છે, તેથી તેમાં ગતિ આદિ કોઈ પણ ક્રિયા અથવા કોઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી. તે જ રીતે આત્મા કૂટસ્થ નિત્ય અને સર્વવ્યાપક હોય, તો તેમાં પણ ગમનાગમન આદિ ક્રિયાઓ, જન્મ-મરણ, સુખ-દુઃખ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા વગેરે પરિવર્તનશીલતા પ્રતીત થાય નહીં, પરંતુ આ જગતની વિચિત્રતા, પરિવર્તનશીલતા પ્રત્યક્ષ છે. આત્માનો ગુણ ચૈતન્ય છે. તે ચૈતન્ય તત્ત્વ શરીરમાં જ પ્રતીત થાય છે. શરીરથી બહાર ચૈતન્ય તત્ત્વ ન હોવાથી તેને વિભાગમાં સુખ-દુઃખનો અનુભવ થતો નથી, તેથી તે સર્વ વ્યાપક નથી, પરંતુ શરીર માત્ર વ્યાપક છે. આત્મા
Page #240
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
५२
દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, પર્યાયની અપેક્ષાએ અનિત્ય હોવાથી તેમાં ઉત્પાદુ અને વ્યય થયા જ કરે છે, તેથી જ તેમાં જન્મ-મરણ, સુખ-દુઃખ, બાલ-યુવાનાદિ, બ્રાહ્મણ-ક્ષત્રિયાદિ, તિર્યંચોમાં પશુ, પક્ષી, કીડા-મંકોડા આદિ પરિસ્થિતિઓ પરિવર્તન થઈ રહી છે.
તે જ રીતે આપની દષ્ટિએ સ્વીકૃત સંસારનું સ્વરૂપ પણ યથોચિત નથી. સમગ્ર રીતે જોતાં કેવળી પ્રરૂપિત આહત સિદ્ધાંતો સૈકાલિક સત્ય છે. કેવળી ભગવાન સર્વજ્ઞ હોવાથી લોકાલોકના ભાવોને યથાર્થ રૂપે જાણે છે અને તેઓ વીતરાગી હોવાથી યથાર્થ રૂપે પ્રરૂપણા કરે છે, તેથી જે કેવળી પ્રરૂપિત ધર્મનો સ્વીકાર કરીને, તેનું યથાતથ્ય આરાધન કરે છે, તે સાધક સ્વયં સંસાર સાગરને તરી જાય છે અને અન્ય જીવોને પણ તરવાનો માર્ગ બતાવે છે. ' છદ્મસ્થોનાસિદ્ધાંતો સૈકાલિક સત્ય હોતા નથી. તેમનું જ્ઞાન અલ્પ હોવાથી અને સ્વયં પણ રાગ-દ્વેષ યુક્ત હોવાથી તેમની પ્રરૂપણા યથાર્થ હોતી નથી. તે ધર્મનો સ્વીકાર કરનાર વ્યક્તિ સ્વયં સંસાર સાગરમાં ડૂબી જાય અને અન્ય જીવોને પણ ડૂબાડે છે.
કેવળી પ્રરૂપિત ધર્મ અને છદ્મસ્થ કથિત ધર્મમાં આસમાન જમીનનો તફાવત છે. તેમાં પરસ્પર તુલના કરવી અથવા ઐક્યતા સ્થાપિત કરવી તે પોતાનું અજ્ઞાન છે. આદ્રકમુનિ અને હસ્તિતાપસો:
संवच्छरेणावि य एगमेगं, बाणेण मारेउ महागयं तु ।
___ सेसाण जीवाण दयट्ठयाए, वासं वयं वित्तिं पकप्पयामो ॥ શબ્દાર્થ :- સંવછરેખ = વર્ષભરમાં વાળ = બાણથી મer = મોટા હાથીને માત્ર = મારીને રિસાળ = શેષ નવાણ = જીવોની રથયાણ = દયાને માટે વાસં = એક વર્ષ સુધી વિત્તિ = આજીવિકા પખવાનો = કરીએ છીએ. ભાવાર્થ:- હસ્તિતાપસો આÁકમુનિને કહે છે કે અમે લોકો અમારી તાપસ પરંપરાનુસાર શેષ જીવોની દયા માટે વર્ષમાં એક મોટા હાથીને બાણથી મારીને એક વર્ષ સુધી તેના માંસથી આજીવિકા કરીએ છીએ.
संवच्छरेणावि य एगमेगं, पाणं हणंता अणियत्तदोसा ।
सेसाण जीवाण वहेण लग्गा, सिया य थोव गिहिणो वि तम्हा ॥ શબ્દાર્થ – ગિયરવોલ = દોષથી નિવૃત્ત નથી વહેણ = જીવોની ઘાતથી સTT = સંલગ્ન. ભાવાર્થ :- આદ્રકમુનિ યુક્તિપૂર્વક પ્રતિવાદ કરતા હસ્તિતાપસીને કહે છે કે જે પુરુષ વર્ષમાં માત્ર એક પંચેન્દ્રિય પ્રાણીને મારે છે, તેઓ પણ દોષોથી નિવૃત્ત થતા નથી, કારણ કે તે માંસને પકાવવામાં વઘારવામાં અગ્નિ, પાણી, વનસ્પતિ આદિ અન્ય જીવોની હિંસા થાય અથવા અલ્પ જીવોને મારનારા મર્યાદાવાન ગૃહસ્થો પણ દોષરહિત માનવામાં આવશે. इन संवच्छरेणावि य एगमेगं, पाणं हणते समणव्वएसु ।
आयाहिए से पुरिसे अणज्जे, ण तारिसा केवलिणो भवति ॥
५४
Page #241
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-s: આદ્રીય .
[ ૧૭૭ ]
શબ્દાર્થ – સમન્નપણું = શ્રમણોના વ્રતમાં માને = અનાર્ય વતિ = કેવળી માહિ૫ = આત્મા + અહિતે = આત્માનું અહિત કરનાર. ભાવાર્થ :- જે પુરુષ સાધુઓનાં વ્રતમાં સ્થિત થઈને એક વર્ષમાં એક-એક પ્રાણીને મારે છે અને તે પ્રમાણે ઉપદેશ કરે છે, તે પુરુષને અનાર્ય કહ્યા છે, તે સ્વ-પરનું અહિત કરનાર છે. તે પુરુષો કેવળજ્ઞાની થઈ શકતા નથી. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં હસ્તિતાપસોની માન્યતા તથા તેનું નિરાકરણ છે. હસ્તિ-તાપસોની માન્યતા અનુસાર ઘણાં જીવોના વધથી ઘણી હિંસા અને અલ્પસંખ્યાવાળા જીવોના વધથી અલ્પહિંસા થાય છે, કંદમૂળ, ફળ આદિ ખાનારા અથવા અનાજ ખાનારા સાધક ઘણા સ્થાવર જીવો તથા તેના આશ્રયે રહેલા અનેક ત્રસ જીવોની હિંસા કરે છે. ભિક્ષાજીવી સાધકપણ ભિક્ષા માટે ફરતા હોય ત્યારે કીડી આદિ અનેક પ્રાણીઓની હિંસા થવાની સંભાવના છે, ભિક્ષાના લાભ-અલાભમાં તેઓનું ચિત્ત રાગદ્વેષથી મલિન પણ થાય છે, આવા પ્રપંચોથી દૂર રહીને વર્ષમાં એકવાર માત્ર એક મોટા હાથીને મારીને, તેના માંસથી આખું વર્ષ નિર્વાહ કરવો, તે શ્રેષ્ઠ છે.
આદ્રકમુનિ પૂર્ણ અહિંસાના ઉપાસક હતા, તેથી તેમણે હસ્તિતાપસોની અહિંસા સંબંધી ભ્રાન્તિનું નિરાકરણ બે પ્રકારે કર્યું છે– (૧) હિંસા-અહિંસાની ન્યૂનાધિકતાનો માપ દંડ મૃત જીવોની સંખ્યા નથી, પરંતુ તેનો આધાર જીવોની ચેતના, ઇન્દ્રિયો, મન, શરીર આદિનો વિકાસ તેમજ મારનાર વ્યક્તિની તીવ્ર-મંદ ભાવના છે અર્થાત્ સ્થાવર જીવોની હિંસાથી બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની હિંસામાં ક્રમશઃ પરિણામોમાં તીવ્રતા અધિક થવાથી કર્મબંધ અધિક થાય છે. અહિંસા મહાવ્રતની આરાધના કરનાર સાધુની ભાવના સંપૂર્ણતઃ અહિંસક જ હોય છે. તે પોતાની પ્રત્યેક પ્રવૃત્તિ અહિંસાની ભાવના સાથે યતના પૂર્વક જ કરે છે, તેથી જે હાથી જેવા વિશાળકાય, વિકસિત ચેતનાયુક્ત, પંચેન્દ્રિય પ્રાણીને મારે છે તે ઘોર હિંસાના દોષથી લિપ્ત થાય છે. (૨) આખા વર્ષમાં એક મહાકાય પ્રાણીની હિંસા કરીને નિર્વાહ કરવાથી માત્ર એક જીવની જ હિંસા થતી નથી, પરંતુ તે જીવના આશ્રયે રહેનારા તથા માંસ, રક્ત, ચરબી આદિમાં રહેનારા અથવા તેમાં ઉત્પન્ન થનારા અનેક ત્રસ તથા સ્થાવર જીવોની પણ હિંસા થાય છે, તેમજ માંસને પકવતાં અગ્નિ જીવોની અને તેને સંસ્કારિત કરતાં વનસ્પતિના જીવોની તથા ત્રસ જીવોની હિંસા થાય જ છે. તેથી પંચેન્દ્રિય જીવોનો વધ કરનાર પુરુષ ઘોર હિંસક, અનાર્ય તેમજ નરકગામી . તેઓ-સ્વપરનું અહિત કરે છે- તેઓ સમ્યગુજ્ઞાનથી રહિત છે. જો અલ્પ જીવોની હિંસા કરનાર અહિંસાનો આરાધક કહેવાય, તો મર્યાદિત હિંસા કરનાર ગૃહસ્થને પણ હિંસાદોષ રહિત માનવો પડશે, પરંતુ ગૃહસ્થો હિંસાદોષથી રહિત કહેવાતા નથી.
આ રીતે ઈર્યાસમિતિ યુક્ત, ગૌચરીના બેંતાળીસ દોષોથી રહિત ભિક્ષા ગ્રહણ કરનારા, જે મળે તેનાથી સંતોષપૂર્વક નિર્વાહ કરનારા, અહિંસા મહાવ્રતી ભિક્ષુઓ અહિંસાની પૂર્ણ આરાધના કરી શકે છે. ઉપસંહાર:
बुद्धस्स आणाए इमं समाहिं, अस्सि सुठिच्चा तिविहेण ताई । तरिउ समुद्द व महाभवोघं आयाणवं धम्ममुदाहरेज्जासि ॥त्ति बेमि॥
५५
Page #242
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
શબ્દાર્થ :- = તીર્થકરની આગTV = આજ્ઞામાં તરિકંગ તરીને મહમવર્ષા = ભવરૂપી મહાન પ્રવાહવાળા. વાવ = આદન-ગ્રહણ કરવા યોગ્ય સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ ધર્મને. ભાવાર્થ :- તત્ત્વદર્શી, કેવળજ્ઞાની ભગવાનની આજ્ઞાથી આ સમાધિયુક્ત-ધર્મને અંગીકાર કરીને તથા આ ધર્મમાં સમ્યક પ્રકારે સ્થિત થઈને ત્રણ કરણ અને ત્રણ યોગથી છકાય જીવોના રક્ષક બને છે અને મહાદુસ્તર સમુદ્ર જેવા સંસારસમુદ્રને પાર કરવા માટે મોક્ષ પ્રદાયક ચારિત્રરૂપધર્મનું નિરૂપણ કરે છે. – એમ હું કહું છું. વિવેચન :
અંતિમ ગાથા અધ્યયનના ઉપસંહાર રૂપ છે. અન્ય દાર્શનિકોના ભિન્ન-ભિન્ન અભિપ્રાયોને જોતાં સ્પષ્ટ થાય છે કે કેવળી પ્રરૂપિત ધર્મ જ શુદ્ધ અને સંપૂર્ણ છે. તેમાં જગતના સમસ્ત જીવોની કલ્યાણ કામના છે તેથી જ સાધકે વિવિધ તર્ક-વિતર્કને છોડીને કેવળી પ્રરૂપિત ધર્મનો સ્વીકાર કરીને તેમાં જ ઓતપ્રોત થવું જોઈએ. તે જ ધર્મ સ્વ-પરને માટે એકાંતે લાભદાયી છે.
તે છઠ્ઠું અધ્યયન સંપૂર્ણ
Page #243
--------------------------------------------------------------------------
________________
|અધ્યયન-૭ : નાલંદીય
પરિચય
સાતમું અધ્યયન
આ અધ્યયનનું નામ નાલંદીય(નાલંદકીય) છે.
આ અધ્યયન નાલંદા નગરીમાં કહેવાયું હોવાથી તેનું નાલંદીય નામ સાર્થક છે.
ભગવાન મહાવીર સ્વામીના ચૌદ ચાતુર્માસથી પવિત્ર થયેલી રાજગૃહી નગરીના નાલંદા નામના ઉપનગરમાં પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના ઉદક પેઢાલપુત્ર અણગાર અને ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી જયેષ્ઠ અણગાર ગૌતમ સ્વામી વચ્ચે થયેલો વાર્તાલાપ, આ અધ્યયનનો મુખ્ય વિષય છે.
૧૭૯
તેની પૂર્વભૂમિકા રૂપે ચર્ચાના સ્થાનભૂત રાજગૃહીનગરી, નાલંદા ઉપનગરી, શ્રમણોપાસક લેપ ગાથાપતિ, તેના દ્વારા નિર્મિત શેષવ્યા નામની ઉદકશાળા, તેનો નિકટવર્તી હસ્તિયામ નામનો વનખંડ અને તેના મનોરમ નામવાળા ઉદ્યાનનું સંક્ષિપ્ત વર્ણન છે.
ત્યાર પછી ઉદક નિગ્રંથ અને ગૌતમ સ્વામીના વાર્તાલાપનો પ્રારંભ પ્રશ્નોત્તર રૂપે થાય છે. પ્રશ્નોત્તરમાં મુખ્ય બે મુદ્દા ઉદક નિગ્રંથે પ્રસ્તુત કર્યા છે– (૧) શ્રાવકો અહિંસા વ્રતના સ્વીકાર સમયે ત્રસ જીવોની હિંસાના પ્રત્યાખ્યાન કરે છે, પરંતુ ત્રસ જીવો સ્થાવર રૂપે જન્મ ધારણ કરે ત્યારે તેની હિંસાનો ત્યાગ કરી શકતા નથી તેથી તથાપ્રકારના પ્રત્યાખ્યાન કરનાર અને કરાવનારને પ્રતિજ્ઞાભંગનો દોષ લાગે અને તે પ્રત્યાખ્યાન દુષ્પ્રત્યાખ્યાન થઈ જાય છે, માટે તેવા પ્રત્યાખ્યાન કરવા ન જોઈએ.
તે શ્રાવકો વ્રત સ્વીકાર સમયે “ત્રસભૂત જીવોની અર્થાત્ વર્તમાનમાં ત્રસ પર્યાયમાં વર્તી રહેલા જીવોની હિંસાનો ત્યાગ કરું છું”, આ પ્રમાણે ભાષા પ્રયોગ કરે, તો તેમાં દોષની સંભાવના રહેતી નથી. (૨) જગતના જીવો પરિવર્તનશીલ હોવાથી ક્યારેક બધા જ ત્રસ જીવો સ્થાવર થઈ જાય, તો શ્રાવકના પ્રત્યાખ્યાન નિર્વિષય બની જાય છે.
ઉદક નિગ્રંથના આ બંને મુદ્દાનો પ્રત્યુત્તર આપતા ગૌતમ સ્વામીએ વિસ્તારપૂર્વક સ્પષ્ટીકરણ કર્યું છે અને અંતે ઉદક નિગ્રંથને ગૌતમ સ્વામીનું મંતવ્ય યથાર્થ લાગ્યું ત્યારે તેણે પોતાનો આગ્રહ છોડીને, ચાતુર્યામ ધર્મનો ત્યાગ કરીને, પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રતનો સ્વીકાર કર્યો. પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના સાધુનું પ્રભુ મહાવીર સ્વામીની પરંપરામાં અવતરણ થયું. તે પ્રસંગના વર્ણન સાથે અધ્યયન અને શ્રુતસ્કંધ પૂર્ણ થાય છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૦]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
સાતમું અધ્યયન : નાલંદીય
66666666666666666666666 લેપ શ્રમણોપાસક :| १ तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे होत्था, रिद्धिस्थिमियसमिद्धे वण्णओ जाव पडिरूवे । तस्स णं रायगिहस्स णयरस्स बहिया उत्तरपुरत्थिमे दिसिभाए, एत्थ णं णालंदा णाम बाहिरिया होत्था अणेगभवणसयसण्णिविट्ठा जाव पडिरूवा । શબ્દાર્થ - રિદિત્યિનિયમ = ઋદ્ધિ સમૃદ્ધિથી સંપન્ન વારિયા = બાહ્ય ઉપનગર, પરુ, નાનું ગામ અને જમવાસવિદ્દ = અનેક સેંકડો ભવનોથી સુશોભિત. ભાવાર્થ :- કાલે–આ અવસર્પિણી કાલના ચોથા આરામાં, તે સમયે–ભગવાન મહાવીર સદેહે બિરાજમાન હતા, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તે નગર ધનસંપત્તિથી સંપન્ન, સ્વ-પર ચક્રના ભય રહિત તથા સુખપૂણે સામગ્રીથી સમૃદ્ધ યાત્ મનોહર હતું.
તે રાજગૃહ નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં(ઈશાન કોણમાં) નાલંદા નામનું ઉપનગર હતું. તે સેંકડો ભવનોથી સુશોભિત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતું.
२ तत्थ णंणालंदाए बाहिरियाए लेवेणामंगाहावई होत्था, अड्डे दित्ते वित्तेविच्छिण्णविउल-भवण-सयणासण-जाण-वाहणाइण्णे बहुधण-बहुजायरूवरयए आओगपओगसंपउत्ते विच्छडियपउरभत्तपाणे बहुदासी-दास-गो-महिस-गवेलगप्पभूए बहुजणस्स अपरिभूए यावि होत्था । से ण लेवे गाहावई समणोवासए यावि होत्था-अभिगयजीवाजीवे जाव विहरइ । શબ્દાર્થ:- તેવે નહાવ = લેપ નામના ગાથા પતિ અ = આઢય શ્રીમંત હિતે = તેજસ્વી વિરે = પ્રસિદ્ધ વિધિવિનવા-સવળા બનાવવાના છે = વિશાળ અને વિપુલ ભવનો, શયન, આસન, યાન–રથ આદિ, વાહનો-ઘોડા આદિ, તેનાથી સંપન્ન વદુધણવદુગાયત્રવરયા = ઘણું ધન અને ઘણાં સોના-ચાંદીવાળા ગાયકવું = સુવર્ણ રથ = ચાંદી સોપારંપ 7 = આયોગ પ્રયોગ–ધનના આદાન-પ્રદાન રૂપ વ્યાજના ધંધામાં પ્રવૃત્ત વિચ્છ પરમત્તપણે = પ્રચુર માત્રામાં ભોજન, પાણીનું વિતરણ કરનાર વદુલારીવા+નોહિસાવેતાપમૂE = ઘણાં દાસી, દાસ, ગાય, ભેંસ, ઘેટાં વગેરે દુપદચઉપદ પ્રાણીઓવાળા. ભાવાર્થ :- નાલંદા નામના ઉપનગરમાં લેપ નામના એક ગાથાપતિ રહેતા હતા, તે બહુ ધનાઢય, તેજસ્વી અને પ્રસિદ્ધ પુરુષ હતા. તે અનેક વિશાળ અને વિપુલ ભવન, શયન, આસન, રથ-પાલખી વગેરે યાન અને સવારી યોગ્ય ઘોડા આદિ વાહનોથી સંપન્ન હતા. તેની પાસે પ્રચુર ધનસંપત્તિ તેમજ પુષ્કળ સોનું અને ચાંદી હતાં. તે ધન ઉપાર્જન માટે સંપત્તિના આદાન-પ્રદાન રૂપ વ્યાજના ધંધામાં પ્રવૃત્ત હતા. તેમને
Page #245
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૭: નાલંદીય _
[ ૧૮૧]
ત્યાંથી ઘણાં ભોજન-પાણી લુલા, લંગડા, આંધળા, સૂંઠા વગેરે લોકોને વહેંચવામાં આવતાં હતાં. તેઓ ઘણાં દાસ-દાસીઓ, ગાય, ભેંસ, અને ઘેટાં વગેરે દુપદ અને ચઉપદ પ્રાણીઓના સ્વામી હતા યાવત અનેક લોકોથી સન્માનિત હતા. તે લેપ નામના ગાથાપતિ વ્રતધારી શ્રમણોપાસક પણ હતા. તે જીવ-અજીવના જ્ઞાતા યાવતું શ્રી ઉપાસકદશાંગ સૂત્ર કથિત શ્રાવકોના ગુણોથી યુક્ત હતા. | ३ तस्स णं लेवस्स गाहावइस्स णालंदाए बाहिरियाए बहिया उत्तरपुरथिमे दिसिभाए एत्थ णं सेसदविया णाम उदगसाला होत्था- अणेगखभसयसण्णिविट्ठा पासाईया जाव पडिरूवा । तीसे णं सेसदवियाए उदगसालाए उत्तरपुरथिमे दिसीभाए, एत्थ णं हत्थिजामे णामं वणसंडे होत्था- किण्हे किण्होभासे, वण्णओ वणसंडस्स । શબ્દાર્થ:-સેસવિયા ગામ = શેષદ્રવ્યા નામની ૩૬ સીતા = પાણીશાળા, પાણીનું પરબ અને - હંમસયસવિદ્દ = સેંકડો થાંભલાઓ ઉપર સંસ્થિત. ભાવાર્થ :- તે નાલંદા નગરીની બહાર ઈશાન કોણમાં લેપ ગાથાપતિની શેષદ્રવ્યા નામની એક ઉદકશાળા હતી, તે ઉદકશાળા સેંકડો થાંભલાઓ પર સંસ્થિત, મનોરમ અને અત્યંત સુંદર હતી. તે શેષદ્રવ્યા નામની ઉદકશાળાના ઈશાન કોણમાં હસ્તિયામ નામનો એક વન ખંડ હતો. તે વનખંડ કૃષ્ણવર્ણવાળો, કૃષ્ણ કાંતિવાળો વગેરે વનખંડનું વર્ણન ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત અધ્યયનનો મુખ્ય વિષય ભગવાન ગૌતમ અને પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના ઉદક પેઢાલપુત્ર મુનિ વચ્ચે થયેલી તત્ત્વચર્ચા છે. તેની પૂર્વ ભૂમિકા રૂપે સૂત્રકારે તે ચર્ચાના સ્થાનભૂત રાજગૃહ નગરી, નાલંદા નામની ઉપનગરી, ત્યાંના નિવાસી લેપ નામના શ્રમણોપાસક, તેની શેષદ્રવ્યા નામની ઉદકશાળા-પરબ અને તેની બાજુમાં આવેલા હસ્તિયામ નામના વનખંડનું ક્રમશઃ વર્ણન કર્યું છે. સોવિયા ૩૯ IIT - શેષદ્રવ્યોથી બનેલું પરબ. લેપ ગાથાપતિએ પોતાના ભવનના નિર્માણ પછી શેષ વધેલી ધન સંપત્તિથી ઉદકશાળા-પરબનું નિર્માણ કરાવ્યું હતું, તેથી તેનું “શેષદ્રવ્યા ઉદકશાળા” નામ સાર્થક હતું.
લેપ શ્રમણોપાસકનું ઉપરોક્ત કાર્ય શ્રાવકોની અસંગ્રહવૃત્તિને પ્રગટ કરે છે. શ્રાવકો પોતાના ભોગોપભોગથી અધિક ધનસંપત્તિ હોય, તો તેનો સંગ્રહ ન કરતાં તેનો ઉપયોગ પરોપકારના કાર્યોમાં કરે તે શ્રાવકાચારને યોગ્ય છે. ઉદક નિગ્રંથની પ્રત્યાખ્યાન વિષયક જીજ્ઞાસા: ગણધર ગૌતમ દ્વારા સમાધાન:| ४ तस्सि च णं गिहपदेसंसि भगवं गोयमे विहरइ, भगवं च णं अहे आरामंसि। अहे णं उदए पेढालपुत्ते पासावच्चिज्जे णियंठे मेयज्जे गोत्तेणं जेणेव भगवं गोयमे तेणेव उवागच्छइ, उवागच्छित्ता भगवं गोयम एवं वयासी- आउसंतो गोयमा ! अस्थि खलु मे केइ पएसे पुच्छियव्वे, तं च मे आउसो ! अहासुयं अहादरिसियमेयं वियागरेहि सवायं । भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी- अवियाई आउसो ! सोच्चा णिसम्म जाणिस्सामो ।
Page #246
--------------------------------------------------------------------------
________________
[ ૧૮
]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
શબ્દાર્થ -નરપેવેલિ = ગૃહપ્રદેશમાં, કોઈક રૂમ(ઓરડા)માં પાલાવશ્વિને = પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના શિષ્ય મેચને = મેતાર્યપણે = પ્રદેશ, સ્થળ, પ્રશ્નપુરિઝલ્વે = પૂછવાના છે અદાવસિયંયથાદર્શિત-જેવો આપે નિશ્ચય કર્યો છે સવાયું = વાદસહિત, તર્ક-પ્રતિતર્ક યુક્ત. ભાવાર્થ :- વનખંડના કોઈ એક ગૃહપ્રદેશમાં એટલે કે કોઈ મકાન(ઓરડા)માં ભગવાન ગૌતમ ગણધર વિચરતા હતા. તે સમયે ભગવાન મહાવીર સ્વામી બગીચામાં બિરાજમાન હતા. તે સમયે મેતાર્ય ગોત્રીય ભગવાન પાર્શ્વનાથ સ્વામીની પરંપરાના શિષ્ય નિગ્રંથ ઉદક પેઢાલપુત્ર ભગવાન ગૌતમ સ્વામી પાસે આવ્યા. તેઓએ ભગવાન ગૌતમસ્વામી પાસે આવીને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્યમનું ગૌતમ! મારે આપને કેટલાક પ્રશ્નો પૂછવા છે, તે પ્રશ્નોને આપે જે રીતે પ્રભુ મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યા છે, જે રીતે નિશ્ચય કર્યો છે, તે જ રીતે મને તર્ક-પ્રતિતર્કના સમાધાન પૂર્વક કહેશો? ત્યારે ભગવાન ગૌતમે ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું – હે આયુષ્યમનું ઉદક ! આપના પ્રશ્નો સાંભળી-સમજીને પછી જ કહીશ અર્થાતુ પ્રશ્ન સાંભળ્યા પછી યોગ્ય લાગશે તો અવશ્ય ઉત્તર આપીશ. | ५ सवायं उदए पेढालपुत्ते भगवं गोयम एवं वयासी- आउसंतो गोयमा ! अत्थि खलु कुमारपुत्तिया णाम समणा णिग्गंथा तुम्हाणं पवयणं पवयमाणा गाहावई समणोवासगंउवसंपण्णं एवं पच्चक्खार्वति- णण्णत्थ अभिओगेणं गाहावइचोरग्गहणविमोक्खणयाए तसेहिं पाणेहिं णिहाय दंडं । एवं ण्हं पच्चक्खंताणं दुपच्चक्खायं भवइ, एवण्हं पच्चक्खावेमाणाणं दुपच्चक्खावियं भवइ । एवं ते परं पच्चक्खावेमाणा अइयरति सयं पइण्णं । कस्स णं तं हेउं ? संसारिया खलु पाणा, थावरा वि पाणा तसत्ताए पच्चायति, तसा वि पाणा थावरत्ताए पच्चायति, थावरकायाओ विप्पमुच्चमाणा तसकायंसि उववज्जति, तसकायाओ विप्पमुच्चमाणा थावरकायंसि उववज्जति, तेसिं च णं थावरकायसि उववण्णाणं ठाणमेयं घत्तं । શદાર્થ-પવન-નિરૂપણ કરતાં કાંપUM = સંપન્ન, યુક્ત ખોખ વિવાર વિમોQળયા = ગાથાપતિ દ્વારા રાજ્યાપરાધથી ચોરરૂપે પકડાયેલ પોતાના છ પુત્રોને દંડમાં રાખવાછોડાવવાના ન્યાયે પvi = પ્રતિજ્ઞાને અતિ = ઉલ્લંઘન કરે છે સંસારિયા = સાંસારિક પ્રાણી, સંચરણશીલ–પરિવર્તનશીલ પુષ્યાતિ = ઉત્પન્ન થાય છે વિપ્રમુqAM = છોડીને. ભાવાર્થ :- ઉદક પેઢાલપુત્રે યુક્તિપૂર્વક ભગવાન ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્યમાન ગૌતમ ! કુમારપુત્ર નામના શ્રમણ નિગ્રંથ છે, જે આપના પ્રવચન અનુસાર પ્રરૂપણા કરે છે. જ્યારે કોઈ ગૃહસ્થ શ્રમણોપાસક તેમની પાસે પ્રત્યાખ્યાન ગ્રહણ કરવા જાય છે, ત્યારે તે શ્રમણ નિગ્રંથ રાજાભિયોગ ગાથાપતિ ચોરવિમોક્ષણ ન્યાયથી અર્થાતુ ગાથાપતિ દ્વારા રાજ્યાપરાધના કારણે ચોરરૂપે પકડાયેલા પોતાના છ પુત્રોને દંડમાં રાખવા કે છોડાવવાના ન્યાયથી(આ ન્યાય સંબંધી વિસ્તૃત દષ્ટાંત વિવેચનમાં જુઓ.) શ્રમણોપાસકને ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરાવે છે, પરંતુ આ પ્રકારના પ્રત્યાખ્યાન જે લોકો ગ્રહણ કરે છે, તેમના પ્રત્યાખ્યાન દુwત્યાખ્યાન-મિથ્યા પ્રત્યાખ્યાન થઈ જાય છે તથા આ રીતે જે પ્રત્યાખ્યાન
Page #247
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૭ : નાલંદીય
કરાવે છે, તે દુષ્પ્રત્યાખ્યાન કરાવે છે; કારણ કે આ પ્રમાણે બીજાને પ્રત્યાખ્યાન કરાવનાર સાધક પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંધન કરે છે, તેમની પ્રતિજ્ઞાભંગનું કારણ શું છે ? તે તમે સાંભળો.
સંસારના પ્રાણીઓ પરિવર્તનશીલ છે. સ્થાવર જીવો ત્રસપણે અને ત્રસ જીવો સ્થાવરપણે ઉત્પન્ન થતા રહે છે. સ્થાવર જીવો સ્થાવરકાયને છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે અને ત્રસ જીવો ત્રસકાયને છોડીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે.
૧૮૩
જ્યારે ત્રસ જીવો સ્થાવ૨કાયમાં ઉત્પન્ન થાય, ત્યારે ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરનારા પુરુષોને માટે તે જીવો ઘાત કરવા યોગ્ય થઈ જાય છે.(તે પુરુષ દ્વારા ત્રસમાંથી સ્થાવર૫ણે ઉત્પન્ન થયેલા જીવોની હિંસા થતાં તેની પ્રતિજ્ઞાનો ભંગ થાય છે.)
६ एवं हं पच्चक्खंताणं सुपच्चक्खायं भवइ, एवं हं पच्चक्खावेमाणाणं सुपच्चक्खावियं भवइ । एवं ते परं पच्चक्खावेमाणा णाइयरंति सयं पइण्णं - गण्णत्थ अभिओगेणं गाहावईचोरग्गहण - विमोक्खणयाए तसभूएहिं पाणेहिं णिहाय दंड । एवमेयं सइ भासापरक्कमे विज्जमाणे जे ते कोहा वा जाव लोहा वा परं पच्चक्खावेंति, अयं पि से उवएसे णो णेयाउए भवइ, आउसो गोयमा ! तुब्भं पि एयं एवं रोयइ ? ભાવાર્થ :- જે શ્રમણોપાસકો આ પ્રમાણે(આગળ કહેવાશે તે વિધિથી) પ્રત્યાખ્યાન કરે કે પ્રત્યાખ્યાન કરાવે તો તેના સુપ્રત્યાખ્યાન થાય છે. તે પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરતા નથી. જો તે ગાથાપતિ દ્વારા રાજ્યાપરાધી ચોર(પુત્ર) ગ્રહણ—વિમોક્ષણ ન્યાયથી ત્રસભૂત–વર્તમાનમાં ત્રસપણાને પ્રાપ્ત જીવોની હિંસાનો અમે ત્યાગ કરીએ છીએ કે કરાવીએ છીએ. આ પ્રકારની યોગ્ય ભાષાનો પ્રયોગ હોવા છતાં તેને ન સ્વીકારતાં જે લોકો ક્રોધ યાવત્ લોભ આદિ કષાયોને વશ થઈ અર્થાત્ પોતાના આગ્રહને વશ થઈને ‘ત્રસ’ શબ્દની સાથે ‘ભૂત’ શબ્દ જોડ્યા વિના જ પ્રત્યાખ્યાન કરાવે છે. તેઓનું આ પ્રકારનું કથન(વાક્યપ્રયોગ) ન્યાયયુક્ત નથી ? હે આયુષ્યમન્ ગૌતમ ! શું આપને મારું આ મંતવ્ય રુચિકર લાગે છે ?
७ सवायं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी- णो खलु आउसो उदगा ! णो खलु अम्हं एवं एवं रोयइ, जे ते समणा वा माहणा वा एवमाइक्खति जाव परूवेंति । णो खलु समणा वा णिग्गंथा वा समियाए भासं भासंति, अब्भाइक्खति खलु समणे समणोवासए वा । जेहिं वि अण्णेहिं पाणेहिं भूएहिं जीवेहिं सत्तेहिं संजमयंति ताणि वि ते अब्भाइक्खंति, कस्स णं तं हेठं ? संसारिया खलु पाणा, तसा वि पाण थावरत्ताए पच्चायंति, थावरा वि पाणा तसत्ताए पच्चायंति तसकायाओ विप्पमुच्चमाणा थावरकायंसि उववज्जंति, थावरकायाओ विप्पमुच्चमाणा तसकायंसि उववज्जंति, तेसिं च णं तसकायंसि उववण्णाणं ठाणमेयं अघत्तं ।
શબ્દાર્થ :- અણુતાવિયં = તાપને ઉત્પન્ન કરનારી અન્માવતિ = અભ્યાખ્યાન કરે છે, કહે છે અયત્ત ઘાત કરવા યોગ્ય નથી.
ભાવાર્થ :– ભગવાન ગૌતમ સ્વામીએ ઉદક પેઢાલપુત્ર નિગ્રંથને યુક્તિપૂર્વક આ પ્રમાણે કહ્યું– હે આયુષ્યમાન ઉદક ! અમને આ પ્રકારનું ત્રસ પદ સાથે ભૂત પદ જોડીને પ્રત્યાખ્યાન કરાવવાનું મંતવ્ય
For Private Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
રુચિકર લાગતું નથી. જે શ્રમણ કે માહણ આ પ્રમાણે આપના મંતવ્યાનુસાર કહે છે, ઉપદેશ આપે છે અથવા પ્રરૂપણા કરે છે, તે શ્રમણ નિગ્રંથ ભાષા સમિતિથી યુક્ત યથાર્થ ભાષા બોલતા નથી, પરંતુ તે સંતાપ ઉત્પન્ન કરનારી ભાષા બોલે છે. તે લોકો શ્રમણો અને શ્રમણોપાસકો પર મિથ્યા દોષારોપણ કરે છે તથા જે શ્રમણો કે શ્રમણોપાસકો પ્રાણી, ભૂત, જીવો અને સત્ત્વોના વિષયમાં સંયમ ગ્રહણ કરે છે, કરાવે છે, તેના પર પણ તેઓ દોષારોપણ કરે છે. ગૌતમ સ્વામી કહે છે કે મિથ્યાદોષારોપણનું શું કારણ છે ? તે તમે સાંભળો.
૧૮૪
સમસ્ત પ્રાણી પરિવર્તનશીલ છે. ત્રસ પ્રાણી સ્થાવર રૂપે અને સ્થાવર જીવ ત્રસ રૂપે જન્મ ધારણ કરે છે. ત્રસજીવ ત્રસકાયને છોડીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે તથા સ્થાવર જીવ પણ સ્થાવરકાયનો ત્યાગ કરીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, તેથી જ્યારે સ્થાવર જીવો ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે જીવો ત્રસજીવોની હિંસાનો ત્યાગ કરનારા પુરુષો દ્વારા હનન કરવા યોગ્ય થતા નથી.(જો ‘ભૂત’ શબ્દ જોડાય તો તે નવા ત્રસ થયેલા જીવો ત્રસ રૂપે હોવા છતાં ઘાત કરવા યોગ્ય થઈ જશે, માટે ‘ભૂત’ શબ્દનો પ્રયોગ કરવો દોષ પૂર્ણ છે.
८ सवायं उदय पेढालपुत्ते भगवं गोयमं एवं वयासी कयरे खलु आउसंतो गोयमा ! तुब्भे वयह तसापाणा तसा आउमण्णहा ?
सवायं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं वयासी- आउसंतो उदगा ! जे तु वह तसभूया पाणा तसा, ते वयं वयामो तसा पाणा तसा, जे वयं वयामो तसा पाणा तसा, ते तुब्भे वयह तसभूया पाणा तसा, एते संति दुवे ठाणा तुल्ला एगट्ठा । किमाउसो ! इमे भे सुप्पणीयतराए भवइ - तसभूया पाणा तसा ? इमे भे दुप्पणीयतराए भवइ- तसा पाणा तसा ? तओ एगमाउसो ! पलिकोसह, एक्कं अभिनंदह, अयं पि भे उवएसे णो णेयाउए भवइ ।
શબ્દાર્થ :- તુlī - તુલ્ય-સમાન UIFT = એકાર્થક સુપ્પળીયતરાય્ – સુપ્રણીત દુપ્પનીયતાQ = દુષ્પ્રણીત પલિન્ક્રોસજ્જ - નિંદા કરો છો અભિળવT = અભિનંદન-પ્રશંસા કરો છો જેયા ૩૬ = ન્યાયયુક્ત. ભાવાર્થ :- ત્યાર પછી ઉદક પેઢાલપુત્રે યુક્તિપૂર્વક ભગવાન ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું– હે આયુષ્યમાન ગૌતમ ! આપ ત્રસ કોને કહો છો ? શું આપ ત્રસ પ્રાણીને જ ત્રસ કહો છો કે બીજા કોઈ પ્રાણીને ત્રસ કહો છો ? ત્યારે ભગવાન ગૌતમ સ્વામીએ પણ યુક્તિપૂર્વક ઉદક પેઢાલપુત્રને કહ્યું– હે આયુષ્યમન્ ઉદક ! જે પ્રાણીઓને આપ ત્રસભૂત કહો છો, તેને જ અમે ત્રસપ્રાણી કહીએ છીએ અને જેને અમે ત્રસપ્રાણી કહીએ છીએ તેને આપ ત્રસભૂત કહો છો. આ બંને શબ્દ એકાર્થક છે. તો પછી તેનું શું કારણ છે કે આપ ત્રસપ્રાણીને ત્રસભૂત કહેવાનું સુપ્રણીત–યુક્તિયુક્ત સમજો છો અને ત્રસપ્રાણીને ત્રસ કહેવાનું દુષ્પ્રણીત–અયુક્ત સમજો છો. જો બંને શબ્દો સમાનાર્થક છે, તો આપ એક પક્ષની નિંદા કરો છો અને એક પક્ષની પ્રશંસા કરો છો, આ પ્રકારનો આપનો આ ભેદ ન્યાયસંગત નથી.
९ भगवं च णं उदाहु- संतेगइया मणुस्सा भवंति, तेसिं च णं एवं वुत्तपुव्वं भवइणो खलु वयं संचाएमो मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । वयं णं
For Private Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૭ : નાલંદીય
अणुपुव्वेणं गुत्तस्स लिसिस्सामो । ते एवं संखं सार्वेति, ते एवं संखं ठवयंति, ते ए वं संखं सोवट्ठवयंति । णण्णत्थ अभिजोगेणं गाहावइचोरग्गहणविमोक्खणयाए तसेहिं पाणेहिं णिहाय दंडं, ते पि तेसिं कुसल मेव भवइ ।
૧૮૫
ભાવાર્થ :– ભગવાન ગૌતમસ્વામીએ ઉદક પેઢાલપુત્રને કહ્યું– હે આયુષ્યમન્ ઉદક ! જગતમાં કેટલાય મનુષ્યો એવા હોય છે, જે સાધુ પાસે આવીને પહેલાં જ આ પ્રમાણે કહે છે—– હે ભગવન્ ! અમે મુંડિત થઈને અર્થાત્ સમસ્ત જીવોની હિંસાનો ત્યાગ કરીને, ગૃહસ્થ ધર્મને છોડીને અણગારધર્મમાં પ્રવ્રુજિત થવામાં હજુ સમર્થ નથી, પરંતુ સાધુત્વનો સ્વીકાર કરતાં પહેલાં અમે ક્રમશઃ ત્રસ પ્રાણીની સ્થૂળ હિંસાના પ્રત્યાખ્યાન કરશું, ત્યાર પછી પ્રાણાતિપાત આદિ સર્વ સૂક્ષ્મ સાવધ પ્રવૃત્તિનો ત્યાગ કરશે. તેઓ મનમાં એવો વિચાર કરે છે, તે વિચારોને નિશ્ચિત કરે છે અને તદનુસાર જ આચરણ પ્રત્યાખ્યાન કરે છે કે અમે ગાથાપતિ દ્વારા રાજ્યાપરાધી ચોરરૂપે ગ્રહિત પોતાના પુત્રોને દંડથી ગ્રહણ વિમોક્ષણ ન્યાયે અર્થાત્ ન છૂટકે ત્રસ પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરશું. તેમજ પ્રત્યાખ્યાન કરાવનારા નિગ્રંથ શ્રમણ પણ એમ જાણે છે કે આ વ્યક્તિ સમસ્ત પાપપ્રવૃત્તિને છોડતા નથી, તે જેટલું છોડે તેટલું સારું જ છે, આ પ્રમાણે સમજણ પૂર્વક ત્રસ પ્રાણીઓની હિંસાના પ્રત્યાખ્યાન કરાવે છે. તે ત્રસ પ્રાણી વધનો ત્યાગ પણ તેમને માટે કુશળરૂપ–શ્રેષ્ઠ જ હોય છે. १० तसा वि वुच्चति तसा तससंभारकडेण कम्मुणा, णामं च णं अब्भुवगयं भवइ, तसाउयं च णं पलिक्खीणं भवइ, तसकायट्टिइया ते तओ आउयं विप्पजहंति, ते तओ आउयं विप्पजहित्ता थावरत्ताए पच्चायंति । थावरा वि वुच्चति थावरा थावरसंभारकडेणं कम्मुणा, णामं च णं अब्भुवगयं भवइ, थावराउं च णं पलिक्खीणं भवइ, थावरकायट्ठिइया ते तओ आउयं विप्पजहंति, ते तओ आउयं विप्पजहित्ता भुज्जो परलोइयत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते महाकाया, ते चिरईया | શબ્દાર્થ:-તમકુંભારšળ = ત્રસસંભાર કૃત, ત્રસનામકર્મના ઉદયનો અનુભવ કરવાથી અશ્રુવાયં= અભ્યપગત, સ્વીકૃત પતિવસ્ત્રીનેં = પરિક્ષીણ થવરસંભારšળ = સ્થાવર સંભારકૃત, સ્થાવર નામકર્મના ઉદયનો અનુભવ કરવાથી.
ભાવાર્થ :- બેઇન્દ્રિયાદિ ત્રસ જીવો પણ ત્રસનામ કર્મના ઉદયથી ત્રસ કહેવાય છે અને ત્રસનામકર્મના કારણે જ તે જીવ ત્રસનામ ધારણ કરે છે. જ્યારે તેનું ત્રસકાયનું આયુ પરિક્ષીણ થાય તથા ત્રસકાયમાં રહેવાના હેતુરૂપ સ્થિતિ ક્ષીણ થાય, ત્યારે તે જીવ તે આયુષ્ય પૂર્ણ કરીને, ત્રસ કાયત્વ છોડીને, સ્થાવરપણાને પ્રાપ્ત કરે છે. તે પૃથ્વીકાયાદિ સ્થાવર જીવો સ્થાવર-નામકર્મના ઉદયથી સ્થાવર કહેવાય છે; જ્યારે તેનું સ્થાવરપણાનું આયુ પરિક્ષીણ થાય અને સ્થાવરકાયમાં રહેવા રૂપ સ્થિતિ પૂર્ણ થાય, ત્યારે તે જીવો સ્થાવરપણાને છોડીને પુનઃ ત્રસપણાને પ્રાપ્ત કરે છે. ત્યારે તે જીવ પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે. વિશાળ શરીરવાળા તે જીવો ચિરકાળ સુધી ત્રસપણાની સ્થિતિમાં રહે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ઉદક નિગ્રંથની પ્રત્યાખ્યાન વિષયક શંકા અને ગૌતમ સ્વામી દ્વારા થયેલું તેનું સયુક્તિક સમાધાન છે.
For Private Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
તે
ઉદક નિગ્રંથના મતાનુસાર શ્રાવકો ત્રસ જીવોની હિંસાના પ્રત્યાખ્યાન કરે છે, પરંતુ તે ત્રસ જીવો કર્મોદય વશ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય ત્યારે શ્રાવકોએ સ્થાવર જીવોની હિંસાના પ્રત્યાખ્યાન કર્યાં ન હોવાથી તે જીવોની હિંસા કરે છે અને તેથી તેના પ્રત્યાખ્યાનનો ભંગ થાય છે, આ પ્રકારના દોષ સેવનથી R - દુષ્પ્રત્યાખ્યાન થઈ જાય છે.
ન
આ પ્રકારે પ્રત્યાખ્યાન કરનાર અને કરાવનાર બંને પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. તેથી શ્રાવકો અહિંસા વ્રતના સ્વીકાર સમયે ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરું છે' આ પ્રમાણે ભાષાનો પ્રયોગ ન કરતાં ત્રસભૂત– વર્તમાનમાં ત્રસપણે વર્તી રહેલા જીવોની હિંસાનો ત્યાગ કરું છું, આ પ્રમાણે ભાષા પ્રયોગ કરે, તો તેના પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. ‘ત્રસ’ શબ્દ સાથે ‘ભૂત’ શબ્દના પ્રયોગથી જીવની વર્તમાન પર્યાયનું જ ગ્રહણ થવાથી તે જીવ જ્યારે સ્થાવરપણે ઉત્પન્ન થઈ જાય ત્યારે તેના પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી.
ગૌતમ સ્વામીએ યુક્તિપૂર્વક તેમના કથનનું ખંડન આ પ્રમાણે કર્યું– ‘ત્રસ’ શબ્દ સાથે ‘ભૂત’ શબ્દનો પ્રયોગ નિરર્થક છે કારણ કે જે જીવોને ત્રસનામ કર્મનો ઉદય હોય, તે જ ત્રસ કહેવાય છે અને તે જીવોની હિંસાનો જ શ્રાવકોને ત્યાગ હોય છે. ત્રસ અને ત્રસભૂત બંને શબ્દો સમાનાર્થક છે.
ભૂત શબ્દપ્રયોગથી ઘણીવાર સંશય ઉત્પન્ન થવાની સંભાવના છે. ભૂત શબ્દ ઉપમા અર્થમાં પ્રયુક્ત થાય છે. જેમ કે- રેવતો ભૂત નગરમિલમ્ । આનગર દેવલોક જેવું છે. તે જ રીતે ત્રસભૂત શબ્દપ્રયોગથી ત્રસ જીવોની હિંસાના નહીં પરંતુ ત્રસજીવોની સમાન હોય તેવા જીવોની હિંસાનો ત્યાગ કરું છું, તેવો અર્થ થાય, પરંતુ તે અર્થ અહીં ઇષ્ટ નથી.
ક્યારેક ભૂત ! શબ્દનો કોઈ વિશિષ્ટ અર્થ જ થતો નથી. જેમ કે– શીતલીપૂમુવમ્ - ઠંડું પાણી. અહીં ભૂત શબ્દનો કોઈ અર્થ જ નથી. તે જ રીતે ત્રસભૂત શબ્દમાં ભૂત શબ્દ નિરર્થક પણ બને છે.
જ
અમે જેને ત્રસ જીવો કહીએ છીએ, તેને જ તમે ત્રસદ્ભૂત કહો છો. આ રીતે ત્રસ કે ત્રસભૂત, આ બંને શબ્દ પ્રયોગ સમાન અર્થને સૂચિત કરે છે. તેમ છતાં “ત્રસ શબ્દ પ્રયોગ દ્વારા પ્રત્યાખ્યાન કરનાર કે કરાવનાર પ્રત્યાખ્યાનનો ભંગ કરે છે અથવા તેના દુષ્પ્રત્યાખ્યાન છે,” આ પ્રમાણેનું આપનું કથન કેવળ મિથ્યાદોષારોપણ છે.
જે જીવને ત્રસનામ કર્મનો ઉદય હોય, તે જીવ જ્યાં સુધી ત્રસપણાનું આયુષ્ય ભોગવતા હોય, ત્યાં સુધી જ તેને ત્રસ કહેવાય, જ્યારે તે જીવના ત્રસ આયુષ્યની સ્થિતિ પૂર્ણ થઈ જાય, ત્યારે તે જીવ ત્રસપણાને છોડીને સ્થાવરપણાને પામે છે, ત્યાર પછી તે ત્રસ કહેવાતા નથી, તે જીવની પર્યાયનું—અવસ્થાનું પરિવર્તન થયા પછી તે સ્થાવર કહેવાય છે.
કોઈ પણ પ્રત્યાખ્યાનનો સંબંધ ત્રસ-સ્થાવર આદિ પર્યાય સાથે જ હોય છે. શ્રાવકોનું અહિંસાવ્રત જીવોની ત્રસ પર્યાય સાથે સંબંધિત છે. ત્રસ પર્યાયનું પરિવર્તન થયા પછી સ્થાવર પર્યાયને પામેલા તે જીવો શ્રાવકોના પ્રત્યાખ્યાનની મર્યાદામાં સમાવિષ્ટ થતા નથી.
શ્રાવકો અહિંસા વ્રતનો સ્વીકાર કરે છે, ત્યારે જ ગુરુજનો સમક્ષ પ્રગટ કરે છે કે હું સર્વ જીવોની હિંસાનો ત્યાગ કરવામાં સમર્થ નથી, પરંતુ હું સ્થૂલ પ્રાણાતિપાતનો ત્યાગ કરીશ. તેમાં પણ ગાથાપતિ ચોર ગ્રહણ-વિમોક્ષણ ન્યાયથી એટલે કે આગાર સહિત ન છૂટકે આગાર સહિત ત્રસ જીવોની હિંસાનો જ ત્યાગ કરે છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૭: નાલંદીય _
૧૮૭ ]
જ્યારે સર્વનો સ્વીકાર અશક્ય હોય, ત્યારે સર્વનાશ થાય, તેના કરતાં અંશનો પણ સ્વીકાર કરી લેવો, તે હિતાવહ છે. તેથી જ શ્રાવકોના અહિંસાવ્રતના સ્વીકારમાં ‘ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરું છું” આ પ્રકારનો ભાષાપ્રયોગ યથોચિત, ન્યાયસંગત, સાર્થક અને સફળ છે, તેમાં આંશિક પણ દોષની સંભાવના નથી. રામગોને દાવોરણ-વિમોજણા:- રાજ્યપરાધી ગૃહપતિ-ચોર વિમોક્ષણ
ન્યાય. આ સૂત્રાંશ વિશે દષ્ટાંતનું સ્પષ્ટીકરણ કરતાં વ્યાખ્યાકારે કથાનક પ્રસ્તુત કર્યું છે. રાયાપરાધી ગુહપતિ-ચોર વિમોણ ન્યાય - એક વાર એક રાજાએ આજ્ઞા કરી કે સમસ્ત નાગરિકો સાંજે નગરની બહાર આવીને કૌમુદી મહોત્સવમાં ભાગ લે. જે નાગરિક નગરમાં રહેશે, તેને મૃત્યુદંડની સજા આપવામાં આવશે. એક વણિકના છ પુત્રો પોતાના કાર્યની વ્યસ્તતાથી નગરની બહાર જવાનું ભૂલી ગયા. સૂર્યાસ્ત થતાં જ નગરનાં બધા મુખ્યદ્વાર બંધ કરવામાં આવ્યા. પ્રાતઃકાળે તે છ વણિક પુત્રોને રાજપુરુષોએ પકડી લીધા. રાજા દ્વારા મૃત્યુદંડની ઘોષણા સાંભળીને વણિક અત્યંત ચિંતિત થયા. પુત્રોની સુરક્ષા માટે તેણે રાજાને વિનમ્રભાવે વિનંતિ કરી પરંતુ રાજાએ તેનો સ્વીકાર કર્યો નહીં. ત્યારે તેણે ક્રમશઃ પાંચ, ચાર, ત્રણ, બે અને અંતે વંશની સુરક્ષા માટે એક મોટા પુત્રને છોડી દેવાની પ્રાર્થના કરી. રાજાએ તેની પ્રાર્થના સ્વીકારીને એક સહુથી મોટા પુત્રને છોડી દીધો. આ દષ્ટાંતમાં વૃદ્ધ વણિક પોતાના છએ પુત્રોને રાજદંડથી મુક્ત કરાવવા માગે છે, પરંતુ જ્યારે તે શક્ય ન બન્યું ત્યારે તેણે એક મોટા પુત્રને છોડાવીને સંતોષ માન્યો, તે જ રીતે સાધુ કોઈ પણ મનુષ્યોને છકાય જીવોની હિંસાના સંપૂર્ણ પ્રત્યાખ્યાન કરાવવાની ઇચ્છા રાખે છે. એક પણ જીવની હિંસા થાય, તેવું સાધુ ઇચ્છતા નથી. તેમ છતાં શ્રાવક જ્યારે સર્વ જીવોની હિંસાના પ્રત્યાખ્યાન કરવામાં પોતાની અસમર્થતા પ્રગટ કરે, ત્યારે સાધુ યથાશક્ય ત્યાગ કરાવે છે. શ્રાવક પણ પોતાની પરિસ્થિતિ વશ સર્વ જીવોની હિંસાનો ત્યાગ કરી શકતા નથી તેથી ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરે છે, સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ કરતા નથી. જેમ માત્ર એક જ મોટા પુત્રને બચાવી શકનારા પિતા અન્ય નાના પાંચ પુત્રોની હિંસાને ઇચ્છતા નથી, તેમ છતાં એક પુત્રની રક્ષા માટે તે પાંચ પુત્રોની હિંસાને દુઃખિત હદયે સ્વીકારી લે છે. તેમ સાધુ કે શ્રાવકને સર્વ જીવો પ્રતિ દયાભાવ હોવા છતાં યથાશક્ય જેટલા જીવોની રક્ષા થાય તેનાથી સંતોષ માને છે. આ દષ્ટાંતમાં ગાથાપતિ સમજણપૂર્વક ન છૂટકે આંશિક હિંસાને સ્વીકારી આંશિક રક્ષા કરે છે. તેમ શ્રાવક પણ સમજણપૂર્વક ન છૂટકે આંશિક હિંસાને સ્વીકારીને શક્ય જેટલો ત્યાગ કરે છે અને સાધુ પણ સમજપૂર્વક આંશિક ત્યાગ કરાવે છે. તેમ કરનાર શ્રાવક અને શ્રમણ બંને નિર્દોષ છે. પ્રત્યાખ્યાન નિર્વિષયતા વિષયક શંકા-સમાધાન :|११ सवायं उदए पेढालपुत्ते भगवं गोयम एवं वयासी- आउसंतो गोयमा ! पत्थि णं से केइ परियाए जण्णं समणोवासगस्स एगपाणाइवायविरए वि दंडे णिक्खित्ते, कस्स णं तं हेउ ? संसारिया खलु पाणा, थावरा वि पाणा तसत्ताए पच्चायति, तसा वि पाणा थावरत्ताणं पच्चायति, थावरकायाओ विप्पमुच्चमाणा सव्वे तसकायसि उववज्जति, तेसिं च णं थावरकायंसि उववण्णाणं ठाणमेयं घत्तं । શબ્દાર્થ -ત્વિ પાણાફવાવર = એક પણ જીવના પ્રાણાતિપાતથી વિરતિ એટલે કે પ્રાણીઓને ન મારવાનો ત્યાગ થશે નહીં gિ = નિક્ષિપ્ત વત્તળ = વક્તવ્ય અનુસાર રિયા = પર્યાય.
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ભાવાર્થ-પુનઃ ઉદક પેઢાલપુત્રે યુક્તિ પૂર્વક ભગવાન ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું –હે આયુષ્યમાન ગૌતમ! જીવનો એક પણ પર્યાય એવો નથી કે શ્રાવક કોઈ પણ પ્રાણીની હિંસાના ત્યાગ રૂપ પ્રત્યાખ્યાનને સફળ કરી શકે. તેનું શું કારણ છે? તે તમે સાંભળો- સર્વ પ્રાણી પરિવર્તનશીલ છે, ક્યારેક સ્થાવર પ્રાણી ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે અને ક્યારેક ત્રસપ્રાણી સ્થાવરમાં ઉત્પન્ન થાય છે. ક્યારેક બધાં જીવો સ્થાવરકાયને છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે અને ક્યારેક બધા જીવો ત્રસકાયને છોડીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે. જ્યારે તે બધાં જ જીવો સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય, ત્યારે ત્રસ જીવોની હિંસાના ત્યાગી શ્રાવકો માટે સ્થાવરકાયમાં ઉત્પન્ન થયેલા બધા જીવો ઘાતને યોગ્ય થઈ જાય છે. |१२ सवायं भगवं गोयमे उदगं पेढालपुत्तं एवं वयासी- णो खलु आउसो ! [एवं] अम्हाणं वत्तव्वएणं, तुब्भं चेव अणुप्पवाएणं अत्थि णं से परियाए जंणं समणोवासगस्स सव्वपाणेहिं सव्वभूएहिं सव्वजीवहिं सव्वसत्तेहिं दंडे णिक्खित्ते भवइ । कस्स णं तं हेउं ? संसारिया खलु पाणा, तसा वि पाणा थावरत्ताए पच्चायंति, थावरा वि पाणा तसत्ताए पच्चायंति, तसकायाओ विप्पमुच्चमाणा सव्वे थावरकायसि उववजंति, थावरकायाओ विप्पमुच्चमाणा सव्वे तसकायंसि उवज्जंति, तेसिं च णं तसकार्यसि उववण्णाणं ठाणमेयं अघत्तं । ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते महाकाया, ते चिरट्ठिइया, ते बहुयरगा पाणा जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते अप्पयरगा पाणा जेहिं समणोवासगस्स अपच्चक्खायं भवइ, से महया तसकायाओ उवसंतस्स उवट्ठियस्स पडिविरयस्स जण्णं तुब्भे वा अण्णो वा एवं वयह- णत्थि णं से केइ परियाए जम्मि समणोवासगस्स एगपाणाए वि दंडे णिक्खित्ते । अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ :- ભગવાન ગૌતમ સ્વામીએ ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું – હે આયુષ્યમનું ઉદક ! અમારા વકતવ્ય અનુસાર તો આ પ્રશ્ન જ ઉઠતો નથી. પરંતુ આપના વકતવ્ય અનુસાર (આપના સિદ્ધાંત અનુસાર) પણ તે પર્યાય અવશ્ય હોય છે જેમાં શ્રમણોપાસક સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોની હિંસાનો ત્યાગ કરી શકે છે. તેનું શું કારણ છે? સાંભળો– આ સંસારના પ્રાણીઓ પરિવર્તનશીલ છે, તેથી સ્થાવર પ્રાણીઓ ત્રસ રૂપે અને ત્રણ પ્રાણી સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે. સર્વ ત્રસ જીવો ત્રસકાયનો ત્યાગ કરીને સ્થાવર કાયમાં અને સ્થાવર જીવો સ્થાવરકાયનો ત્યાગ કરીને ત્રસ કાયમાં ઉત્પન્ન થાય છે.
જ્યારે સર્વ જીવો ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે સ્થાન શ્રાવકોને માટે ઘાત યોગ્ય રહેતું નથી. તે પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે. તે મહાન શરીરવાળા તથા દીર્ઘકાલની સ્થિતિવાળા હોય છે. તે પ્રાણીઓ ઘણા હોય છે. જેમાં શ્રમણોપાસકોના પ્રત્યાખ્યાન સફળ થાય છે. તે પ્રાણીઓ અલ્પ હોય છે કે જે જીવોની હિંસાના પ્રત્યાખ્યાન શ્રમણોપાસકને હોતા નથી.
આ રીતે તે શ્રાવક મહદ્ પ્રમાણમાં હિંસાથી ઉપશાંત, પ્રત્યાખ્યાનમાં ઉપસ્થિત તથા વિરત થાય છે. તેમ છતાં તમે અથવા બીજા લોકો જે આ પ્રમાણે કહે છે કે “એવા એક પણ પર્યાય નથી જે જીવોની
Page #253
--------------------------------------------------------------------------
________________
अध्ययन-७: नाहीय
| १८९ |
હિંસાના પ્રત્યાખ્યાન શ્રાવકોને થાય અર્થાત્ શ્રાવકોના પ્રત્યાખ્યાન નિર્વિષય થાય છે”, આ આપનું કથન ન્યાયસંગત નથી. १३ भगवं च णं उदाहु-णियंठा खलु पुच्छियव्वा । आउसतो णियंठा ! इह खलु संतेगइया मणुस्सा भवंति, तेसिं च णं एवं वृत्तपुव्वं भवइ- जे इमे मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइया, एएसिं च णं आमरणंताए दंडे णिक्खित्ते; जे इमे अगारमावसंति एएसिणं आमरणंताए दंडे णो णिक्खित्ते । केई चणं समणा जाववासाई चउपंचमाई छ।समाई अप्पयरो वा भुज्जयरो वा देसं दूइज्जित्ता अगारं वएज्जा? हंता वएज्जा । तस्स णं तं गारत्थं वहमाणस्स से पच्चक्खाणे भग्गे भवइ ? णेति । एवमेव समणोवासगस्स वि तसेहिं पाणेहिं दंडे णिक्खित्ते, थावरेहिं पाणेहिं दंडे णो णिक्खित्ते, तस्सं णं तं थावरकायं वहेमाणस्स से पच्चक्खाणे णो भग्गे भवइ, से एवं आयाणह णियंठा ! सेवमायाणियव्वं ।। शार्थ:-णियंठा = निग्रंथ आमरणंताए = भरपर्यंत देसं = हेशमा दुइज्जित्ता = वियरीने अगारमावएज्जा = डस्य बनी आय के गारत्थं = स्थाने आयाणह = समको आयाणियव्वं = સમજવું જોઈએ. ભાવાર્થ :- ભગવાન ગૌતમ સ્વામીએ ઉપરોક્ત કથનને જ સ્પષ્ટ કરવાના હેતુથી ઉદક પેઢાલપુત્રના સ્થવિર નિગ્રંથોને પૂછ્યું કે હે આયુષ્યમ– નિગ્રંથો! આ જગતમાં કેટલાક મનુષ્યો એવા હોય છે કે જે તેઓ આ પ્રકારે પ્રતિજ્ઞાબદ્ધ હોય છે કે જે મનુષ્યો મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત છે, તેમની હિંસાનો હું જીવન પર્યત ત્યાગ કરું છું; પરંતુ જે લોકો ગૃહસ્થ છે, તેમની હિંસાનો ત્યાગ હું કરતો નથી. હવે તે પ્રવ્રજિત શ્રમણોમાંથી કેટલાક શ્રમણો ચાર, પાંચ, છ અથવા દસ વર્ષ સુધી થોડા ઘણા દેશોમાં વિચરણ કરીને શું પુનઃ ગૃહસ્થ બની શકે છે? निथ:-, ते पुन: गृहस्थ पनीश छ ગૌતમ સ્વામી :- શ્રમણોની હિંસાનો ત્યાગ કરનાર તે વ્યક્તિ ગૃહસ્થ બનેલા ભૂતપૂર્વ શ્રમણની હિંસા કરે, તો શું તેના પ્રત્યાખ્યાનનો ભંગ થાય છે? નિગ્રંથ :- ના, તેમ સાધુની હિંસાનો ત્યાગ હોવાથી તેના પ્રત્યાખ્યાન ભંગ થતા નથી. ગૌતમ સ્વામી - આ રીતે શ્રમણોપાસકે ત્રસ પ્રાણીઓને દંડ દેવાનો ત્યાગ કર્યો છે, સ્થાવર પ્રાણીઓને દિંડ દેવાનો ત્યાગ કર્યો નથી, તેથી વર્તમાનમાં સ્થાવરકાયમાં રહેલા ભૂતપૂર્વ વ્યસનો વધ કરવાથી તેના પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી, તેથી હે નિગ્રંથો ! આ વિષયને આ રીતે જાણવો જોઈએ. १४ भगवं च णं उदाहु-णियंठा खलु पुच्छियव्वा- आउसंतो णियंठा ! इह खलु गाहावइणो वा गाहावइपुत्ता वा तहप्पगारेहिं कुलेहिं आगम्म धम्मसवणवत्तियं उवसंकमज्जा ? हंता उवसंकमज्जा । तेसिं च णं तहप्पगाराणं धम्मे आइक्खियव्वे ? हंता आइक्खियव्वे, किं ते तहप्पगारं धम्म सोच्चा णिसम्म एवं वएज्जा- इणमेव
Page #254
--------------------------------------------------------------------------
________________
| १४०
श्री सूय
सूत्र(बा श्रुतस्य)
णिग्गंथं पावयणं सच्चं अणुत्तरं केवलियं पडिपुण्णं णेयाउयं संसुद्धं सल्लकत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं णिज्जाणमग्गं णिव्वाणमग्गं अवितहं असंदिद्धं सव्वदुक्खप्पहीणमग्गं, इत्थं ठिया जीवा सिझंति बुझंति मुच्चंति परिणिव्वायंति सव्वदुक्खाणं अंतं करेंति, तमाणाए तहा गच्छामो तहा चिट्ठामो तहा णिसीयामो तहा तुयट्टामो तहा भुंजामो तहा भासामो तहाब्भुढेमो तहा उट्ठाए उतॄत्ता पाणाणं भूयाणं जीवाणं सत्ताणं संजमेणं संजममाणो त्ति वएज्जा ? हंता वएज्जा । किं ते तहप्पगारा कप्पंति पव्वावेत्तए ? हंता कप्पति । किं ते तहप्पगारा कप्पति मुंडावेत्तए ? हंता कप्पंति । किं ते तहप्पगारा कप्पति सिक्खावेत्ताए? हंता कप्पति । किं ते तहप्पगारा कप्पति उवट्ठावेत्तए ? हंता कप्पंति । तेसिं च णं तहप्पगाराणं सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं दंडे णिक्खित्ते ? हंता णिक्खित्ते । से णं एयारूवेणं विहारेणं विहरमाणा जाव वासाई चउपंचमाई छद्दसमाई वा अप्पयरो वा भुज्जयरो वा देस दूइज्जित्ता अगारं वएज्जा? हंता वएज्जा । तस्स णं सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं दंडे णिक्खित्ते? णेति। से जे से जीवे जस्स परेणं सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं दंडे णो णिक्खित्ते, से जे से जीवे जस्स परेणं सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं दंडे णो णिक्खित्ते, से जे से जीवे इदाणिं जस्स सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं दंडे णो णिक्खित्ते भवइ, परेणं अस्संजए आरेणं संजए, इयाणिं अस्संजए, अस्संजयस्स णं सव्वपाणेहिं जाव सव्व सत्तेहिं दंडे णो णिक्खित्ते भवइ, से एवमायाणह णियंठा! सेवमायाणियव्वं। शार्थ:-सवणवत्तियं = सामवामाटे उवसंकमज्जा-सावीशछे अवितह अवितथ-मिथ्यात्व २डित असंदिद्ध = संहिताडित, संहडित सव्वदुक्खप्पहीणमग्गं = समस्त:मोनानाशनीमार्ग. तं = तेनी, ते धनी आणाए = आशाअनुसार पव्वावित्तए = प्रवृतिथवा माटे णिक्खित्ते = निक्षिप्त, છોડી દીધું. ભાવાર્થ :- ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ તે નિગ્રંથોને પૂછ્યું કે હે આયુષ્યમનુ નિગ્રંથો ! આ લોકમાં ગૃહપતિ કે ગૃહપતિપુત્રો તથાપ્રકારના ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરીને ધર્મશ્રવણ માટે સાધુઓ પાસે सावीशछे? निथ-ड, तेसोसावी छे.
ગૌતમ સ્વામી- શું ઉત્તમકુળોત્પન્ન તે પુરુષોને ધર્મનો ઉપદેશ કરવો જોઈએ ? निथ-ड, तेमने धर्मोपदेश ४२वो मे. ગૌતમ સ્વામી– શું તેઓ તથા પ્રકારના ધર્મને સાંભળીને, તેના પર વિચાર કરીને એ પ્રમાણે કહી શકે છે કે આ નિગ્રંથ પ્રવચન જ સત્ય છે, અનુત્તર છે, કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવનાર છે, પરિપૂર્ણ છે, ન્યાયયુક્ત છે સમ્યક પ્રકારથી શુદ્ધ છે, માયા-નિદાન-મિથ્યા-દર્શનરૂપ શલ્યને કાપનાર છે. સિદ્ધિનો માર્ગ છે, મુક્તિમાર્ગ છે, નિર્માણ- નીકાળવાનો માર્ગ અર્થાત્ સર્વ કર્મોને આત્માથી દૂર કરવાનો માર્ગ છે, નિર્વાણમાર્ગ છે,
Page #255
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૭ : નાલંદીય
અવિત– મિથ્યાત્વરહિત અથવા સંદેહ રહિત છે, સમસ્ત દુઃખોને નાશ કરનારનો માર્ગ છે ; આ ધર્મમાં સ્થિર થઈને અનેક જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે તથા સમસ્ત દુઃખોનો અંત કરે છે તેથી અમે નિગ્રંથ પ્રવચનની આજ્ઞા અનુસાર ગતિ કરશું, ઊભા રહેશું, બેસશું, પડખાં બદલશું, ભોજન કરશું તથા ઊઠશું, ઘર-બારનો ત્યાગ કરીને સંયમપાલન માટે અભ્યધત થઈશું તથા સમસ્ત પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વોની રક્ષા માટે સંયમ ધારણ કરશું, શું તેઓ આ પ્રમાણે કહી શકે છે ? નિગ્રંથ– હા, તેઓ આ પ્રમાણે કહી શકે છે.
ગૌતમ સ્વામી શું આ પ્રકારના વિચારવાળા પુરુષ દીક્ષા દેવા યોગ્ય છે ?
નિગ્રંથ- હા, તે દીક્ષા દેવા યોગ્ય છે.
ગૌતમ સ્વામી શું આ પ્રકારના વિચારવાળી તે વ્યક્તિ મુડિત કરવા યોગ્ય છે ?
નિર્દેશ– હા, તે મંડિત કરવા યોગ્ય છે.
ગૌતમ સ્વામી શું આ પ્રકારના વિચારવાળા પુરુષ ગ્રહણ અને આસેવનારૂપ શિક્ષાને યોગ્ય છે ? નિગ્રંથ– હા, તેઓ શિક્ષાને યોગ્ય છે.
ગૌતમ સ્વામી– શું આ પ્રકારના વિચારવાળા સાધક ઉપસ્થાપન-મહાવ્રત આરોપણ કરવા યોગ્ય છે? નિગ્રંથ– હા, તેઓ મહાવ્રત આરોપણ યોગ્ય છે.
ગૌતમ સ્વામી— તેઓએ પ્રવ્રુજિત થઈને શું સમસ્ત પ્રાણીઓની તથા સર્વસત્ત્વોની હિંસાનો ત્યાગ કર્યો છે? નિર્દેથ– હા, તેઓએ સર્વપ્રાણીની હિંસાનો ત્યાગ કર્યો છે.
ગૌતમ સ્વામી— તેઓ આ પ્રકારની દીક્ષા પર્યાયમાં વિચરણ કરતાં-કરતાં ચાર, પાંચ, છ કે દસ વર્ષ સુધી થોડા કે ઘણા દેશોમાં વિચરણ કરી શું પુનઃ ગૃહસ્થાવાસમાં જઈ શકે છે ?
નિગ્રંથ- હા, તેઓ જઈ શકે છે.
૧૯૧
શ્રી ગૌતમ સ્વામી— શું તે ભૂતપૂર્વ અણગાર ગૃહસ્થાવસ્થામાં સમસ્ત પ્રાણીઓની યાવત્ સમસ્ત સત્ત્વોની હિંસાનો ત્યાગ કરી શકે છે ?
નિગ્રંથ- ના, તે શક્ય નથી ! (તે ગૃહસ્થાવસ્થામાં સમસ્ત પ્રાણીઓની હિંસોનો ત્યાગ કરી શકતા નથી.) ગૌતમ સ્વામી હે નિગ્રંથો ! આ તે જ જીવ છે જેણે દીક્ષાગ્રહણ પૂર્વે સમસ્ત પ્રાણીઓને યાવત્ સત્ત્વોને દંડ દેવાનો ત્યાગ કર્યો ન હો, આ તે જ જીવ છે, જેણે દીક્ષાગ્રહણ કર્યા પછી સમસ્ત પ્રાણી યાવત્ સર્વસત્ત્વોને દંડ દેવાનો ત્યાગ કર્યો હતો અને અત્યારે પણ આ તે જ જીવ છે, જે આ સમયે પુનઃ ગૃહસ્થભાવ અંગીકાર કરીને સમસ્ત પ્રાણીઓ તેમજ સમસ્ત સત્ત્વોની હિંસાનો ત્યાગ કરી શકતા નથી. તે પહેલાં અસંયમી હતા, પછી સંયમી થયા અને હવે પુનઃ અસંયમી થઈ ગયા છે. અસંયમી જીવ સમસ્ત પ્રાણીઓ તેમજ સમસ્ત સત્ત્વોની હિંસાનો ત્યાગ કરી શકતા નથી. હૈ નિગ્રંથો ! આ વિષયને આ પ્રકારે સમજો, આ વિષયને આ પ્રકારે સમજવો જોઈએ.
१५ भगवं च णं उदाहु नियंता खलु पुच्छियव्वा आठसंतो नियंठा ! इह खलु परिव्वायया वा परिव्वाइयाओ वा अण्णयरेहिंतो तित्थाययणेहिंतो आगम्म धम्मसवणवत्तियं उवसंकमेज्जा ? हंता उवसंकमेज्जा । किं तेसिं तहप्पगाराणं धम्मे ,
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
आइक्खियव्वे ? हंता आइक्खियव्वे । ते चेव जाव उवट्ठावेत्तए । किं ते तहप्पगारा कप्पंति संभुंज्जित्तए ? हंता कप्पंति । ते णं एयारूवेणं विहारेणं विहरमाणा तव जाव अगारं वएज्जा । हंता वएज्जा । ते णं तहप्पगारा कप्पंति संभुज्जित्तए ? जो इट्टे समट्ठे से जे से जीवे जे परेणं णो कप्पंति संभुज्जित्तए । से जे से जीवे जे आरेणं कप्पंति संभुज्जित्तए । से जे से जीवे जे इयाणि जो कप्पंति संभुज्जित्तए, परेणं अस्समणे, आरेणं समणे, इयाणिं अस्समणे, अस्समणेणं सद्धि णो कप्पंति समणाणं णिग्गंथाणं संभुज्जित्तए, सेवमायाणह णियंठा । से एवं आयाणियव्वं ।
૧૯૨
T=
=
=
શબ્દાર્થ:- પરિ∞ાયયા - પરિવ્રાજક પરિબ્બાફ્યાઓ – પરિવ્રાજિકાઓ તિસ્થાયયનેહિંતો – તીર્થ સ્થાનમાંથી સંમુજ્જિત્તણ્ = સંભોગને માટે, સાથે આહાર કરાવવા માટે સમળે = જે સાધુ નથી તે આરેળ = પાછળથી.
ભાવાર્થ :- ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ પુનઃ નિગ્રંથોને પૂછ્યું– હે આયુષ્યમન્ નિગ્રંથો ! આ લોકમાં પરિવ્રાજક અથવા પરિવ્રાજિકાઓ કોઈ બીજા તીર્થસ્થાનમાંથી વિચરણ કરતાં-કરતાં ધર્મશ્રવણ માટે શું નિગ્રંથ સાધુઓ પાસે આવી શકે છે ?
નિગ્રંથ– હા, આવી શકે છે.
ગૌતમ સ્વામી– શું તે વ્યક્તિને ધર્મોપદેશ દેવો જોઈએ ?
નિગ્રંથ– હા, તેમને ધર્મોપદેશ દેવો જોઈએ.
ગૌતમ સ્વામી— ધર્મોપદેશ સાંભળીને જો તેમને વૈરાગ્ય થઈ જાય તો શું તેઓ દીક્ષા દેવા, મુંડિત કરવા, શિક્ષણ આપવા તથા મહાવ્રત આરોપણ કરવાને યોગ્ય છે?
નિગ્રંથ :- હા, તે યોગ્ય છે.
ગૌતમ સ્વામી– શું દીક્ષા ગ્રહણ કરીને તથાપ્રકારના તે સાધુઓ સાથે પરસ્પર વંદના, આસન પ્રદાન, અભ્યુત્થાન, આહારાદિનું આદાન-પ્રદાન ઇત્યાદિ વ્યવહારને પાત્ર છે?
નિગ્રંથ– હા, તે સાધુઓ વ્યવહાર યોગ્ય છે?
ગૌતમ સ્વામી– તેઓ દીક્ષાપાલન કરતાં કરતાં ચાર, પાંચ, છ કે દસ વર્ષ સુધી થોડા કે વધુ દેશોમાં ભ્રમણ કરીને શું પુનઃ ગૃહવાસમાં જઈ શકે છે ?
નિગ્રંથ– હા, તેઓ ગૃહવાસમાં જઈ શકે છે.
ગૌતમ સ્વામી સાધુપણાને છોડીને ગૃહસ્થપર્યાયમાં આવેલી તે વ્યક્તિઓ સાથે સાધુએ સાંભોગિક વ્યવહાર રાખવો યોગ્ય છે?
નિગ્રંથ– ના, હવે તેમની સાથે તેવો વ્યવહાર રાખવો યોગ્ય નથી.
ગૌતમ સ્વામી– આયુષ્યમન્ નિગ્રંથો ! આ તે જ જીવ છે કે જેની સાથે દીક્ષાગ્રહણ પહેલાં સાધુએ સાંભોગિક વ્યવહાર કરવો ઉચિત ન હતો અને આ તે જ જીવ છે કે જેની સાથે દીક્ષાગ્રહણ કર્યા પછી સાધુએ સાંભોગિક વ્યવહાર કરવો ઉચિત હોય છે તથા આ તે જ જીવ છે, જેણે હવે સાધુપણું છોડી દીધું છે, ત્યારે તેની સાથે સાધુએ
For Private
Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૭: નાલંદીય _
૧૯૩ |
સાંભોગિક વ્યવહાર રાખવો યોગ્ય નથી. આ જીવ પહેલાં ગૃહસ્થ હતા, ત્યારે અશ્રમણ હતા, પછી શ્રમણ થયા અને આ સમયે પુનઃ અશ્રમણ થઈ ગયા છે તેથી શ્રમણ નિગ્રંથોએ સાંભોગિક વ્યવહાર રાખવો ઉચિત નથી. હે નિગ્રંથો ! આ વિષયને યથાર્થ જાણો અને આ વિષયને આ રીતે જાણવો જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉદક પેઢાલ પુત્રની પ્રત્યાખ્યાનની નિર્વિષયતા વિષયક શંકા અને તેનું સમાધાન છે.
ઉદકનિશની માન્યતા અનુસાર સંસારના સર્વ પ્રાણીઓની અવસ્થાઓ પરિવર્તનશીલ છે અને શ્રાવકોના પ્રત્યાખ્યાનનો સંબંધ જીવની અવસ્થાઓ સાથે હોય છે. ક્યારેક સર્વ ત્રસ જીવો ત્રસપણું છોડીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થઈ જાય અને એક પણ ત્રસ જીવ રહે નહીં કે જેની હિંસાનો ત્યાગ કરીને શ્રાવકો પોતાના પ્રત્યાખ્યાનને સફળ બનાવે. આમ ત્રસ જીવો ન રહેવાથી શ્રાવકોના પ્રત્યાખ્યાન નિર્વિષયક થઈ જાય છે.
જેમ કોઈ વ્યક્તિ પ્રતિજ્ઞા કરે કે હું નગરવાસી કોઈ પણ મનુષ્યને મારીશ નહીં, પરંતુ દૈવયોગે નગરવાસીઓ નગર છોડીને વનવાસી થઈ જાય, આખું નગર ઉજ્જડ થઈ જાય, તેમાં એક પણ મનુષ્ય રહે નહીં, તો નગરવાસીને ન મારવાની પ્રતિજ્ઞા કરનાર વ્યક્તિની પ્રતિજ્ઞાનિર્વિષય થઈ જવાથી તે નિષ્ફળ જાય છે. તે જ રીતે જ્યારે આ સૃષ્ટિ પર એક પણ ત્રસ જીવ ન રહે, ત્યારે શ્રાવકના પ્રત્યાખ્યાન પણ નિર્વિષય થઈ
જાય છે.
ઉપરોક્ત કલ્પના સંગત નથી. આ લોકમાં ત્રસ અને સ્થાવર બંને પ્રકારના જીવસ્થાનો શાશ્વત છે. ક્યારે ય ત્રસ કે સ્થાવર જીવોનો અભાવ થયો નથી અને ભવિષ્યમાં થવાનો પણ નથી. કદાચ માની લઈએ કે સર્વત્રસ જીવો સ્થાવરકાયમાં ઉત્પન્ન થઈ જાય, તો ત્રસ જીવોનો અભાવ થઈ જાય. તો તે જ રીતે ક્યારેક એવું પણ થાય કે સર્વ સ્થાવર જીવો ત્રસમાં ઉત્પન્ન થાય, ત્યારે એક પણ સ્થાવર જીવ રહેશે નહીં. સર્વ જીવો ત્રસ થઈ જવાથી શ્રાવકોના પ્રત્યાખ્યાનનો વિષય વિશાળ થઈ જાય છે. તેથી શ્રાવકના પ્રત્યાખ્યાન વિશેષ સફળ થાય છે.
આ વિષયની પુષ્ટિ માટે ગૌતમ સ્વામીએ ત્રણ દાંતો આપ્યા છે– (૧) કોઈ વ્યક્તિ સાધુની હિંસાનો ત્યાગ કરે છે, ગૃહસ્થની હિંસાનો ત્યાગ કરતા નથી. હવે કોઈક સાધુ બે, પાંચ વર્ષ પછી સાધુપણાનો ત્યાગ કરીને ગૃહસ્થ બની જાય, ત્યાર પછી તે ભૂતપૂર્વ શ્રમણની હિંસા કરે, તો તે વ્યક્તિની પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી.
(૨) કેટલાક ગૃહસ્થો સંસાર ત્યાગ કરીને સાધુ બની જાય, ત્યાર પછી સર્વ જીવોની હિંસાનો ત્યાગ કરે છે. તે સાધુ બે પાંચ વર્ષે સાધુપણાનો ત્યાગ કરીને ગૃહસ્થ બની જાય, ગૃહસ્થપણામાં તે સર્વ જીવોની હિંસાનો ત્યાગ કરી શકતા નથી.
(૩) કેટલાક પરિવ્રાજકો, સંન્યાસીઓ શ્રમણ દીક્ષાનો સ્વીકાર ન કરે ત્યાં સુધી શ્રમણો તેની સાથે કોઈ વ્યવહાર કરતા નથી. જ્યારે તેઓ શ્રમણ દીક્ષાનો સ્વીકાર કરે ત્યારે તે શ્રમણો સાથે રહેવું, આહાર-પાણી, આસનાદિ પ્રદાન કરવા વગેરે દરેક વ્યવહારો થાય છે. ક્યારેક તે શ્રમણો કર્મોદયવશ શ્રમણપણાનો ત્યાગ કરીને પુનઃ પરિવ્રાજક બની જાય, તો પુનઃ તે શ્રમણો તેની સાથે કોઈ પણ વ્યવહાર કરતા નથી.
આ ત્રણે દષ્ટાંતથી સ્પષ્ટ થાય છે કે શ્રાવકોને વર્તમાનમાં ત્રણ પર્યાયમાં વર્તી રહેલા જીવોની
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૯૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
હિંસાનો જ ત્યાગ હોય છે. કર્મોદયવશ તેની પર્યાયનું પરિવર્તન થાય, તે સ્થાવર પર્યાયને પ્રાપ્ત કરે, તો તે ભૂતપૂર્વ ત્રસ જીવોની હિંસાનો ત્યાગ શ્રાવકોની વ્રતમર્યાદામાં થતો નથી. - ત્રસ પર્યાયની પૂર્વ-પશ્ચિાત્ અવસ્થા સાથે શ્રાવકોના પ્રત્યાખ્યાનનો કોઈ સંબંધ નથી. પ્રત્યાખ્યાનનો સંબંધ વર્તમાન પર્યાય સાથે જ હોય છે અને ત્રાસ-સ્થાવર કોઈ પણ પર્યાયનો ક્યારેય સર્વથા નાશ થતો નથી. પ્રત્યાખ્યાનની નિર્વિષયતાનું દષ્ટાંતો દ્વારા નિરાકરણ:१६ भगवं च णं उदाहु-संतेगइया समणोवासगा भवंति, तेसिं च णं एवं वुत्तपुव्वं भवइ- णो खलु वयं संचाएमो मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए, वयं णं चाउद्दसट्ठमुट्ठिपुण्णमासिणीसु पडिपुण्णं पोसह सम्म अणुपालेमाणा विहरिस्सामो, थूलगं पाणाइवायं पच्चक्खाइस्सामो, एवं थूलगं मुसावायं थूलगं अदिण्णादाणं, थूलगं मेहुणं, थूलगं परिग्गहं पच्चक्खाइस्सामो, इच्छापरिमाणं करिस्सामो दुविहं तिविहेणं। मा खलु मम अट्ठाए किंचि वि करेह वा कारावेह वा, तत्थ वि पच्चाइक्खिस्सामो, ते णं अभोच्चा अपिच्चा असिणाइत्ता आसंदीपेढियाओ पच्चोरुहित्ता, ते तह कालगया कि वत्तव्वं सिया ? सम्म कालगय त्ति वत्तव्वं सिया । ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते महाकाया, ते चिरट्ठिइया, ते बहुतरगा पाणा जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते अप्पयरगा पाणा जेहिं समणोवासगस्स अपच्चक्खायं भवइ, से महया तसकायाओ उवसंतस्स उवट्टियस्स पडिविरयस्स जं णं तुब्भे वा अण्णो वा एवं वयह- णत्थि णं से केइ परियाए जंसि समणोवासगस्स एगपाणाए वि दंडे णिक्खित्ते । अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ :- ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ પ્રકારોતરથી ઉદક નિગ્રંથને સમજાવવા માટે કહ્યું– કેટલાક શ્રમણોપાસકો બહુ શાંત હોય છે. તેઓ સાધુના સાંનિધ્યમાં આવીને સર્વ પ્રથમ એમ કહે છે કે અમે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થવામાં સમર્થ નથી. અમે તો ચતુર્દશી, અષ્ટમી અને પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ પૌષધવ્રતનું સમ્યક પ્રકારે પાલન કરશું. અમે કરવું નહીં– કરાવવું નહીં, આ બે કરણ અને મન-વચન-કાયા, આ ત્રણ યોગથી સ્થૂલ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદન, મૈથુન, પરિગ્રહના પ્રત્યાખ્યાન કરશું. અમે અમારી ઇચ્છાનું પરિમાણ કરશું. અમે પૌષધાદિ વ્રતની આરાધના સમયે અમારા માટે કોઈ પણ પાપપ્રવૃત્તિ કરવાનો કે કરાવવાનો ત્યાગ કરશું. પૌષધવ્રતમાં સ્થિત તે શ્રાવક આહાર–પાણીનો ત્યાગ કરીને, સ્નાનાદિ શરીરની શોભા-વિભૂષાનો ત્યાગ કરીને, આરામ ખુરશી, પલંગ આદિ સુખાકારી સાધનોથી નીચે ઉતરીને સમ્યક પ્રકારે પોષધવ્રતનું પાલન કરીને આયુષ્ય પૂર્ણ થતાં કાલધર્મ પામે, તો તેના મૃત્યુના વિષયમાં શું કહેવું? તેના વિષયમાં આ પ્રમાણે કહેવું જોઈએ કે તે સમાધિપૂર્વક કાલધર્મ પામી સુગતિ-દેવગતિ પામ્યા હોવાથી ત્રસપણાને પામે છે.
તે જીવ પ્રાણ ધારણ કરવાથી પ્રાણી, ત્રસનામકર્મનો ઉદય થવાથી ત્રસ, એક લાખ યોજનનું શરીર બનાવવાની વૈક્રિય શક્તિ હોવાથી મહાકાય, તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોવાથી
Page #259
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૭ : નાલંદીય
ચિરસ્થિતિક કહેવાય છે. જે જીવોની હિંસાનો શ્રાવકોને ત્યાગ છે, તેવા જીવો ઘણા છે તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન કહેવાય છે. જે જીવોની હિંસાનો શ્રાવકોને ત્યાગ નથી, તેવા જીવો થોડા છે.
૧૯૫
આ રીતે શ્રાવક મહદ્ પ્રમાણમાં ત્રસકાયની હિંસાથી ઉપશાંત–નિવૃત્ત, પ્રત્યાખ્યાનમાં ઉપસ્થિત તથા પૂર્ણ રૂપે સ્થૂલ હિંસાથી વિરત હોય છે; આ સ્થિતિમાં તમે અથવા બીજા લોકો આ પ્રમાણે કહો છો કે “એવા એક પણ પર્યાય(જીવ) નથી કે જેની હિંસાના પ્રત્યાખ્યાન શ્રાવકોને થાય અર્થાત્ શ્રાવકોના પ્રત્યાખ્યાન નિર્વિષય થાય છે.’” આ આપનું કથન ન્યાયસંગત નથી.
''
१७ भवं चणं उदाहु- संतेगइया समणोवासगा भवंति, तेसिं च णं एवं वुत्तपुव्वं भवइ- णो खलु वयं संचाएमो मुंडे भवित्ता आगाराओ जाव पव्वइत्तए, णो खलु वयं संचाएमो चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु जाव अणुपालेमाणा विहरित्तए । वयं णं अपच्छिममारणंतियसंलेहणाझूसणाझूसिया भत्तपाणपडियाइक्खिया कालं अणवकंखमाणा विहरिस्सामो, सव्वं पाणाइवायं पच्चक्खाइस्सामो जाव सव्वं परिग्गहं पच्चक्खाइस्सामो तिविहं तिविहेणं, मा खलु मम अट्ठाए किंचि वि जाव आसंदी - पेढियाओ पच्चोरुहित्ता ते तह कालगया किं वत्तव्वं सिया? सम्मं कालगया त्ति वत्तव्वं सिया । ते पाणा वि वुच्चंति जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ :- પુનઃ ભગવાન ગૌતમસ્વામીએ(ઉદક નિગ્રંથને) કહ્યું– કેટલાક શ્રમણોપાસકો એવા પણ હોય છે જે પહેલેથી આ પ્રમાણે કહે છે કે અમે મુંડિત થઈને ગૃહસ્થાવાસને છોડીને અણગાર ધર્મમાં પ્રવ્રુજિત થવામાં સમર્થ નથી. અમે ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા અને પૂર્ણિમા, આ પર્વતિથિઓમાં પ્રતિપૂર્ણ પૌષધવ્રતનું પાલન કરવામાં સમર્થ નથી. અમે તો અંતિમ સમયે મૃત્યુનો સમય આવે ત્યારે અપશ્ચિમ મારણાંતિક સંલેખના—જીવનના અંતે કર્મક્ષય કરવાની આરાધના કરતાં આહાર-પાણીનો સર્વથા ત્યાગ કરીને દીર્ઘકાળ સુધી જીવવાની કે મૃત્યુની આકાંક્ષા ન કરતાં વિચરણ કરશું. તે સમયે અમે ત્રણ કરણ અને ત્રણ યોગથી સમસ્ત પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને સર્વપરિગ્રહના પ્રત્યાખ્યાન કરશું. અમે કુટુંબીજનોને આ પ્રમાણે કહેશું કે– ‘અમારે માટે પચન-પાચનાદિ કાંઈ પણ આરંભ કરશો નહિ અને કરાવશો પણ નહીં.' તે સંલેખના વ્રતમાં અમે અનુમોદનાના પણ પ્રત્યાખ્યાન કરશું. આ પ્રમાણે સંલેખના વ્રતમાં સ્થિત સાધક આહાર પાણીનો ત્યાગ કરીને, સ્નાનાદિ શરીરની શોભા-વિભૂષાનો ત્યાગ કરીને, આરામ ખુરશી, પલંગ આદિ સુખાકારી સાધનોથી નીચે ઉતરીને સમ્યક પ્રકારે સંલેખનાની આરાધના કરતાં કાલધર્મ પામે, તો તેના મૃત્યુના વિષયમાં શું કહેવું ? તેના વિષયમાં આ પ્રમાણે કહેવું જોઈએ કે તે સમાધિપૂર્વક કાલધર્મ પામી સુગતિ-દેવગતિ પામ્યા હોવાથી ત્રસપણાને પામે છે. તે જીવ પ્રાણ ધારણ કરવાથી પ્રાણી કહેવાય છે યાવત્ આપ શ્રાવકના પ્રત્યાખ્યાનને નિર્વિષય કહો છો, તે આપનું કથન ન્યાયસંગત નથી.
१८ भगवं च णं उदाहु- संतेगइया मणुस्सा भवंति, तं जहा- महिच्छा महारंभा महापरिग्गहा अहम्मिया जावदुप्पडियाणंदा जाव सव्वाओ परिग्गहाओ अप्पडिविरया जावज्जीवाए, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते भवइ; ते तओ आउगं विप्पजहंति, विप्पजहित्ता भुज्जो सकम्ममादाय दोग्गइगामिणो भवति । ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते महाकाया, ते चिरट्टिईया, ते बहुतरगा
For Private Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
पाणा जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते अप्पयरगा पाणा जेहिं समणोवासगस्स अपच्चक्खायं भवइ । महया तसकायाओ उवसंतस्स उवट्ठियस्स पडिविरयस्स जं णं तुब्भे वा अण्णो वा एवं वयह- णत्थि णं केइ परियाए जंसि समणोवासगस्स एगपाणाए वि दंडे णिक्खित्ते । अयं पि भे उवएसे णो णेयाउए भवइ । શબ્દાર્થ:- સુખડિયાળવા = દુષ્પ્રત્યાનંદ = પાપમાં આનંદ માનનારા અલિવિયા – અપ્રતિવિરત સમમાવાય = પોતાના કર્મોને પોતાની સાથે લઈને.
૧૯૬
ભાવાર્થ :- ભગવાન ગૌતમ સ્વામીએ પુનઃ આ પ્રમાણે કહ્યું– આ જગતમાં ઘણા મનુષ્યો અપરિમિત ઇચ્છાઓવાળા, મહારંભી, મહાપરિગ્રહી અધાર્મિક, પાપકારી પ્રવૃત્તિમાં આનંદ માનનારા, જીવન પર્યંત પાપકારી પ્રવૃત્તિથી નિવૃત્ત ન થનારા હોય છે. શ્રમણોપાસકોએવ્રત ગ્રહણ સમયે તે જીવોની હિંસાનો જીવનપર્યંત ત્યાગ કર્યો હોય છે. તે પુરુષ મૃત્યુ સમયે પોતાના આયુષ્યને પૂર્ણ કરે છે અને પોતાના પાપકર્મોને સાથે લઈને દુર્ગતિને—નરક કે તિર્યંચ ગતિને પ્રાપ્ત કરે છે. (તે જીવ નરક કે તિર્યંચ ગતિમાં ત્રસ રૂપે ઉત્પન્ન થાય છે.)
તે જીવ પ્રાણ ધારણ કરવાથી પ્રાણી, ત્રસ નામકર્મનો ઉદય હોવાથી ત્રસ, મહાકાય અને દીર્ઘકાલીન સ્થિતિવાળા કહેવાય છે. જે જીવોની હિંસાનો શ્રાવકોને ત્યાગ હોય છે, તેવા જીવો ઘણા છે, તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન કહેવાય છે. જે જીવોની હિંસાનો શ્રાવકોને ત્યાગ નથી, તે જીવો થોડા છે.
આ રીતે શ્રાવક મહાન ત્રસકાયની હિંસાથી ઉપશાંત, પ્રત્યાખ્યાનમાં ઉપસ્થિત તથા સ્થૂલહિંસાથી વિરત થાય છે. આ સ્થિતિમાં તમે અથવા બીજા જે લોકો એમ કહે છે કે “ત્રસ જીવોના એક પણ પર્યાય નથી, તેથી શ્રમણોપાસકોના ત્રસપ્રાણીની હિંસાના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન સફળ થતા નથી,” આ આપનું કથન ન્યાયસંગત નથી.
,''
१९ भगवं च णं उदाहु- संतेगइया मणुस्सा भवंति तं जहा - अणारंभा अपरिग्गहा धम्मिया धम्माणुया जाव सव्वाओ परिग्गहाओ पडिविरया जावज्जीवाए जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, ते तओ आउगं विप्पजहंति, विप्पजहित्ता ते तओ भुज्जो सकम्ममादाय सोग्गइगामिणो भवंति, ते पाणाव वुच्चति जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ ।
શબ્દાર્થ :- ધમ્માળુવા = ધર્મનું અનુસરણ કરનારા સોળફમિળો = સદ્ગતિમાં જનારા.
ભાવાર્થ :- ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ કહ્યું કે– આ વિશ્વમાં ઘણા મનુષ્યો આરંભ અને પરિગ્રહથી સર્વથા રહિત, ધાર્મિક, ધર્મનું અનુસરણ કરનારા હોય છે. તેઓ સર્વ પ્રકારે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહથી ત્રણ કરણ, ત્રણ યોગથી જીવનપર્યંત નિવૃત્ત હોય છે. શ્રાવકોએ વ્રત ગ્રહણ સમયે તે જીવોની હિંસાનો જીવન પર્યંત ત્યાગ કર્યો હોય છે. તે પુરુષ મૃત્યુ સમયે પોતાનું આયુષ્ય પૂર્ણ કરે છે અને પોતાના પુણ્ય(શુભ) કર્મોને સાથે લઈને સ્વર્ગ આદિ સુગતિને પ્રાપ્ત કરે છે,(તે ઉચ્ચ સાધક શ્રમણપર્યાયમાં પણ ત્રસ હતા અને હવે દેવાદિપર્યાયમાં પણ ત્રસ છે;) તે પ્રાણી પણ કહેવાય છે યાવત્ “ત્રસ જીવોનો સર્વથા અભાવ થવાથી શ્રમણોપાસકોનાં વ્રત-પ્રત્યાખ્યાન નિર્વિષય થઈ જાય છે,’” આ આપનું કથન
ન્યાયસંગત નથી.
For Private Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
| અધ્યયન-૭: નાલંદીય
૧૯૭]
२० भगवं च णं उदाहु- संतेगइया मणुस्सा भवंति, तं जहा- अप्पिच्छा अप्पारंभा अप्प- परिग्गहा धम्मिया धम्माणुया जाव एगच्चाओ परिग्गहाओ अप्पडिविरया जेहिं समणो- वासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, ते तओ आउयं विप्पजहंति, विप्पजहित्ता भुज्जो सकम्ममादाए सोग्गइगामिणो भवंति, ते पाणा वि वुच्चंति जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ - ભગવાન શ્રી ગૌતમસ્વામીએ કહ્યું– “આ જગતમાં ઘણા મનુષ્યો અલ્પ ઇચ્છાવાળા, અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહવાળા, ધાર્મિક, અને ધર્માનુસારી થાવ તેઓ પ્રાણાતિપાતથી લઈને પરિગ્રહ સુધીના પાપસ્થાનમાં એક દેશથી વિરત થાય છે અને એક દેશથી વિરત થતાં નથી અર્થાત્ તેઓ સ્થળ પ્રાણાતિપાત આદિના પ્રત્યાખ્યાન કરે છે. અન્ય શ્રાવકોએ વ્રત ગ્રહણ સમયે તે જીવોની હિંસાનો જીવન પર્યત ત્યાગ કર્યો હોય છે. તે પુરુષ મૃત્યુ સમયે પોતાનું આયુષ્ય પૂર્ણ કરે છે અને પોતાના પુણ્યકર્મો સાથે લઈ જઈને (પરલોકમાં) સદ્ગતિ પ્રાપ્ત કરે છે. તેઓ પહેલાં અણુવ્રતી શ્રાવકપણામાં પણ ત્રસ હતા અને દેવગતિમાં દેવ થયા ત્યારે પણ ત્રસ જ થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે યાવત્ ત્રસ જીવોનો સર્વથા અભાવ થવાથી શ્રમણોપાસકોના પ્રત્યાખ્યાન નિર્વિષય થઈ જાય છે. આ આપનું કથન ન્યાયસંગત નથી. २१ भगवंच णं उदाहु-संतेगइया मणुस्सा भवंति, तं जहा- आरण्णिया आवसहिया गामणियंतिया कण्हुईरहस्सया जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते भवइ, ते णो बहुसंजया णो बहुपडिविरया सव्व पाण-भूय-जीव-सत्तेहिं, ते अप्पणा सच्चामोसाई एवं विप्पडिवेदेति- अहं ण हंतव्वो अण्णे हतव्वा जावकालमासे कालं किच्चा अण्णयराइं आसुरियाई किव्विसियाइं जाव उववत्तारो भवंति, तओ विप्पमुच्चमाणा भुज्जो एलमूयत्ताए तमोरूवत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । શબ્દાર્થ – આલુરિયાછું = અસુર સંબંધી વિલિયાડું - કિલ્વિષીમાં વિમુનીબT = મુક્ત થતા થકા પત્રમૂયાપ = બકરા આદિ મૂંગા પ્રાણી રૂપે તમો વત્તા = તામસી. ભાવાર્થ - ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ ફરી કહ્યું– આ વિશ્વમાં કેટલાક મનુષ્યો એવા પણ હોય છે, જે આરણ્યક–વનવાસી, આવસથિક–કુટિર,ઝૂંપડી વગેરે બનાવીને રહેનારા, ગ્રામનિમંત્રિત–ગામમાં જઈને કોઈનાંનિમંત્રણથી ભોજન કરનારા, કોઈ એકાંત સ્થાનમાં રહીને સાધના કરનારા હોય છે. શ્રમણોપાસકોએ વ્રતગ્રહણ સમયે તે જીવોની હિંસાનો જીવનપર્યત ત્યાગ કર્યો હોય છે. પૂર્વોક્ત વનવાસી આદિ મનુષ્યો સંયમી નથી, સમસ્ત સાવધ કર્મોથી નિવૃત્ત નથી, તે પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોની હિંસાથી વિરત નથી. તેઓ પોતાના મનની કલ્પનાથી મિશ્રભાષાનો પ્રયોગ કરતાં આ પ્રમાણે વિપરીત પ્રરૂપણા કરે છે કે મને ન મારવો જોઈએ, બીજાને મારવા જોઈએ; ઇત્યાદિ પ્રકારનો ઉપદેશ દેનારા આ લોકો મૃત્યુના સમયે મૃત્યુ પામીને કોઈ અસુર સંજ્ઞક કિલ્વિષી દેવ રૂપે ઉત્પન્ન થાય છે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં તે શરીરનો ત્યાગ કરીને બકરા આદિ મૂંગા પ્રાણીરૂપે તિર્યંચ યોનિમાં અથવા તામસી મનુષ્યરૂપે ઉત્પન્ન થાય છે, તેઓ ભલે મનુષ્ય હોય કે દેવ હોય, કોઈ પણ અવસ્થામાં ત્રસરૂપે જ હોય છે. તે પ્રાણી પણ કહેવાય છે યાવત્
Page #262
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
શ્રમણોપાસકોના ત્રસજીવોને ન મારવાના પ્રત્યાખ્યાન નિર્વિષય છે, આ આપનું કથન ન્યાયયુક્ત નથી. २२ भगवं च णं उदाहु-संतेगइया पाणा दीहाउया जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते भवइ । ते पुव्वामेव कालं करत्ति, करेत्ता पारलोइयत्ताए पच्चायति, ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते महाकाया, ते चिरट्ठिईया, ते दीहाउया, ते बहुयरगा पाणा जेहिं समणोवासगस्स जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ :- ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ કહ્યું- “આ સંસારના ઘણા પ્રાણીઓ દીર્ધાયુ હોય છે. શ્રમણોપાસકોએ વ્રતગ્રહણ સમયે તે જીવોની હિંસાનો જીવન પર્યત ત્યાગ કર્યો હોય છે. આ પ્રાણીઓનું મૃત્યુ પહેલાં જ થઈ જાય અને તેઓ અહીંથી મરીને પરલોકમાં જાય છે, ત્યાં તે પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે; તે મહાકાય અને ચિરસ્થિતિક- દીર્ધાયુ હોય છે. તે પ્રાણીઓ સંખ્યામાં પણ ઘણા હોય છે, તેથી ત્રસ જીવોની હિંસાના શ્રમણોપાસકોના પ્રત્યાખ્યાન નિર્વિષય થાય છે, આ કથન ન્યાયોચિત નથી. २३ भगवंच णं उदाहु-संतेगतिया पाणा समाउया जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते भवइ, ते सममेव कालं करेंति, करेत्ता पारलोइयत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति ते, समाउया, ते बहुयरगा जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ ।। ભાવાર્થ - ભગવાન શ્રી ગૌતમસ્વામીએ ફરી કહ્યું – આ જગતમાં ઘણા પ્રાણીઓ સમાયુષ્યવાળા હોય છે. શ્રમણોપાસકે વ્રત ગ્રહણ સમયે તે જીવોની હિંસાનો જીવન પર્યત ત્યાગ કર્યો હોય છે. તે પ્રાણીઓ સ્વયંમેવ મૃત્યુ પામે છે અને પરલોકમાં જાય છે, ત્યાં તે પ્રાણી કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે અને તે મહાકાય પણ હોય છે અને સામાયુષ્ક પણ હોય છે. તે પ્રાણી સંખ્યામાં ઘણા હોય છે યાવતુ ત્રસ જીવોનો સર્વથા અભાવ થવાથી શ્રમણોપાસકોના પ્રત્યાખ્યાન નિર્વિષય થઈ જાય છે, આપનું આ કથન ન્યાય સંગત નથી. २४ भगवंच णं उदाहु-संतेगइया पाणा अप्पाउया जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते भवइ, ते पुव्वामेव कालं करेंति, करेत्ता, पारलोइयत्ताए पच्चायति । ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते महाकाया, ते अप्पाउया, ते बहुयरगा पाणा जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ:- ભગવાન ગૌતમ સ્વામીએ કહ્યું, સંસારમાં કેટલાક પ્રાણીઓ અલ્પાયુ હોય છે. શ્રમણોપાસકોએ વ્રતગ્રહણ સમયે તે જીવોની હિંસાનો જીવનપર્યત ત્યાગ કર્યો હોય છે. તે પ્રાણી પહેલાં જ મૃત્યુ પામે છે અને પરલોકમાં જાય છે. પરલોકમાં પણ તે પ્રાણી કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે. તે મહાકાય તથા અલ્પાયુષ્યવાળા હોય છે. તે જીવો ઘણા છે, તેથી શ્રમણોપાસકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે યાવતુ ત્રસ જીવોના સર્વથા અભાવથી શ્રમણોપાસકોના પ્રત્યાખ્યાન નિર્વિષય થાય છે, આપનું આ કથન ન્યાયસંગત નથી. | २५ भगवं च णं उदाहु- संतेगइया समणोवासगा भवंति, तेसिं च णं वुत्तपुव्वं
Page #263
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૭ : નાલંદીય
[ ૧૯૯]
भवइ- णो खलुं वयं संचाएमो मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए, णो खलु वयं संचाइमो चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुण्णं पोसहं अणुपालित्तए । णो खलु वयं संचाएमो अपच्छिम जाव विहरित्तए, वयं णं सामाइयं देसावगासियं पुरत्था पाईणं पडीणं दाहिणं उदीणं एत्तावताव सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं दंडे णिक्खित्ते सव्वपाण-भूय-जीव-सत्तेहिं खेमंकरे अहमंसि । ભાવાર્થ - ભગવાન ગૌતમસ્વામીએ કહ્યું- આ જગતમાં કેટલાક શ્રમણોપાસકો એવા હોય છે કે જે સાધુની સમક્ષ પ્રતિજ્ઞાબદ્ધ થાય છે કે ગુરુદેવ! અમે મુંડિત થઈને ઘરબાર છોડીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થવામાં સમર્થ નથી, અમે ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે પ્રતિપૂર્ણ પૌષધવ્રતનું વિધિ અનુસાર પાલન કરવામાં સમર્થ નથી. અમે અંતિમ સમયમાં અપશ્ચિમ મારણાંતિક સંલેખના-સંથારાની આરાધના કરતાં-કરતાં વિચરણ કરવામાં પણ સમર્થ નથી. અમે તો સામાયિક અને દેશાવગાસિક વ્રત ગ્રહણ કરશું, અમે પ્રતિદિન પ્રાતઃકાલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં ગમનાગમનની મર્યાદા કરીને તે મર્યાદાથી બહારના સર્વ પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વોની હિંસાનો ત્યાગ કરશે. આ પ્રમાણે અમે સમસ્ત પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોને માટે કલ્યાણકારક બનશું. | २६ तत्थ आरेण जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते; ते ततो आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं चेव जे तसा पाणा, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणा वि वुच्चंति, जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ:- તે સમીપવર્તી ક્ષેત્રમાં– શ્રાવકોની મર્યાદાભૂમિમાં જે ત્રણ પ્રાણીઓ છે. વ્રત ગ્રહણ સમયથી જીવન પર્યત શ્રાવકોએ તે જીવોની હિંસાનો ત્યાગ કર્યો હોય છે. તે જીવો પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને, શ્રાવકોની મર્યાદાભૂમિમાં જે ત્રસ પ્રાણીઓ છે, તે જીવોમાં ઉત્પન્ન થાય છે. શ્રાવકો વ્રત ગ્રહણ સમયથી જીવન પર્યત તે જીવોની હિંસાનો ત્યાગ કરે છે, તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે, તે પ્રાણી પણ કહેવાય છે યાવત્ શ્રાવકોના પ્રત્યાખ્યાન નિર્વિષય થાય, તે પ્રમાણેનું આપનું આ કથન ન્યાયસંગત નથી.
२७ तत्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं चेव जे थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अणट्ठाए दंडे णिक्खित्ते, तेसु पच्चायति । ताह समणोवासगस्स अट्ठाए दडं आणिक्खित्ते अणद्वाए दडे णिक्खित्ते, ते पाणा वि वुच्चति, जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ :- શ્રાવકોની મર્યાદાભૂમિમાં જે ત્રણ પ્રાણીઓ છે, વ્રત ગ્રહણ સમયથી જીવનપર્યત શ્રાવકોએ તે જીવોની હિંસાનો ત્યાગ કર્યો હોય છે. તે જીવો આયુષ્ય પૂર્ણ કરીને શ્રાવકોની મર્યાદાભૂમિમાં જે સ્થાવર જીવો છે, જે જીવોની પ્રયોજન પૂર્વક થતી હિંસાનો શ્રાવકો ત્યાગ કરતા નથી, પરંતુ નિપ્રયોજન થતી હિંસાનો શ્રાવકો ત્યાગ કરે છે, તે જીવોમાં ઉત્પન્ન થાય છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
| २००
શ્રી સૂયગડાંગ સૂત્ર (બીજો શ્રુતસ્કંધ)
શ્રાવકો તે જીવોની પ્રયોજન પૂર્વકની હિંસાનો ત્યાગ કરતા નથી, પરંતુ નિપ્રયોજન થતી હિંસાનો ત્યાગ કરે છે, તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે, તે પ્રાણી પણ કહેવાય છે યાવત આપનું કથન ન્યાયસંગત નથી. २८ तत्थ जे ते आरेणं तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ परेणं चेव जे तसाथावरपाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ । ते पाणा वि वुच्चंति जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ - તે મર્યાદાભૂમિમાં જે ત્રણ પ્રાણીઓ છે.વ્રત ગ્રહણ સમયથી જીવનપર્યત શ્રાવકોએ તે જીવોની હિંસાનો ત્યાગ કર્યો હોય છે. તે જીવો આયુષ્ય પૂર્ણ કરીને શ્રાવકોની મર્યાદાભૂમિથી દૂરના ક્ષેત્રમાં ત્રણ-સ્થાવર જીવોમાં તે ઉત્પન્ન થાય છે. શ્રાવકો વ્રત ગ્રહણ સમયથી જીવન પર્યત તે જીવોની હિંસાનો ત્યાગ કરે છે, તેથી શ્રમણોપાસકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે. તે પ્રાણી પણ કહેવાય છે યાવતુ આપનું કથન ન્યાયસંગત નથી. २९ तत्थ जे ते आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अणट्ठाए दंडे णिक्खित्ते, ते ततो आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं चेव जे तसा पाणा, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चखायं भवइ, ते पाणा वि वुच्चंति जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ:- તે મર્યાદાભૂમિમાં જે સ્થાવર પ્રાણીઓ છે. તે જીવોની પ્રયોજનપૂર્વક થતી હિંસાનો શ્રાવકોને ત્યાગ નથી, પરંતુ નિપ્રયોજન થતી હિંસાનો શ્રાવકોને ત્યાગ હોય છે. તે જીવો આયુષ્ય પૂર્ણ કરીને તે મર્યાદાભૂમિમાં જે ત્રસ જીવો છે કે જેની હિંસાનો ત્યાગ શ્રાવકો વ્રત ગ્રહણ સમયથી જીવનપર્યત કરે છે, તે જીવોમાં ઉત્પન્ન થાય છે, તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તે પ્રાણી પણ કહેવાય છે યાવતું આપનું કથન ન્યાયસંગત નથી. ३० तत्थ जे ते आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते, ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता ते तत्थ आरेणं चेव जे थावरा पाणा, जेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अणट्ठाए दंडे णिक्खित्ते तेसु पच्चायति । तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवति । ते पाणा वि जाव अय पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ :- મર્યાદાભૂમિમાં જે સ્થાવર પ્રાણીઓ છે તે જીવોની પ્રયોજનપૂર્વકની થતી હિંસાનો શ્રાવકોને ત્યાગ નથી, પરંતુ નિપ્રયોજન થતી હિંસાનો ત્યાગ હોય છે. તે જીવો આયુષ્ય પૂર્ણ કરીને તે મર્યાદાભૂમિમાં જે-જે સ્થાવર પ્રાણીઓ છે, જે જીવોની પ્રયોજન પૂર્વકની હિંસાનો શ્રાવકો ત્યાગ કરતા નથી, પરંતુ નિપ્રયોજન હિંસાનો ત્યાગ કરે છે, તે જીવોમાં ઉત્પન્ન થાય છે. તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે. તે પ્રાણી પણ કહેવાય છે યાવતુ આપનું કથન ન્યાયસંગત નથી.
Page #265
--------------------------------------------------------------------------
________________
| अध्ययन-9: नाहीय
| २०१
|३१ तत्थ जे ते आरेणं थावरा पाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते अणट्ठाए णिक्खित्ते, ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ परेणं चेव जे तस-थावरा-पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, तेसु पच्चायति । तेसु समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणा वि जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ:- તે મર્યાદાભૂમિમાં જે સ્થાવર પ્રાણીઓ છે. તે જીવોની પ્રયોજન પૂર્વકની થતી હિંસાનો શ્રાવકોને ત્યાગ નથી, પરંતુ નિપ્રયોજન થતી હિંસાનો ત્યાગ હોય છે. તે જીવો આયુષ્ય પૂર્ણ કરીને મર્યાદાભૂમિથી દૂરવર્તી ક્ષેત્રમાં જે ત્ર-સ્થાવર પ્રાણીઓ છે, તે જીવોમાં ઉત્પન્ન થાય છે. વ્રત ગ્રહણ સમયથી જીવન પર્યંત શ્રાવકોએ તે જીવોની હિંસાનો ત્યાગ કર્યો હોવાથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે. તે પ્રાણી પણ કહેવાય છે યાવત્ આપનું કથન ન્યાયસંગત નથી. | ३२ तत्थ जे ते परेणं तस-थावरा पाणा, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं जे तसा पाणा, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणा वि जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ:- તે મર્યાદાભૂમિથી દૂરવર્તી ક્ષેત્રમાં જે ત્રસ-સ્થાવર પ્રાણીઓ છે. વ્રત ગ્રહણ સમયથી જીવન પર્યત શ્રાવકોએ તે જીવોની હિંસાનો ત્યાગ કર્યો હોય છે. તે જીવો આયુષ્ય પૂર્ણ કરીને મર્યાદાભૂમિમાં જે ત્રસ જીવો છે કે જેની હિંસાનો ત્યાગ શ્રાવકો વ્રત ગ્રહણ સમયથી જીવન પર્યત કરે છે, તે જીવોમાં ઉત્પન્ન થાય છે. તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે. તે પ્રાણી પણ કહેવાય છે યાવતું તેથી આપનું કથન ન્યાયસંગત નથી. ३३ तत्थ जे ते परेणं तस-थावरा पाणा, जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते; ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरेणं जे थावरा पाणा, जेहिं समणोवासगस्स अट्ठाए दंडे अणिक्खित्ते, अणट्ठाए दंडे णिक्खित्ते तेसु पच्चायति । तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणा वि जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ:- તે મર્યાદાભૂમિથી દૂરવર્તી ક્ષેત્રમાં જે ત્રણ-સ્થાવર પ્રાણીઓ છે. વ્રત ગ્રહણ સમયથી જીવન પર્યત શ્રાવકોએ તે જીવોની હિંસાનો ત્યાગ કર્યો હોય છે. તે જીવો આયુષ્ય પૂર્ણ કરીને મર્યાદાભૂમિમાં જે સ્થાવર જીવો છે તે જીવોમાં ઉત્પન્ન થાય છે. જે જીવોની પ્રયોજન પૂર્વકની હિંસાનો શ્રાવકો ત્યાગ કરતા નથી, પરંતુ નિપ્રયોજન હિંસાનો ત્યાગ કરે છે. તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે. તે પ્રાણી પણ કહેવાય છે યાવતું તેથી આપનું કથન ન્યાયસંગત નથી. ३४ तत्थ जे ते परेणं तसथावरा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
दंडे णिक्खित्ते, ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता ते तत्थं परेणं चेव जे तसथावरा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणा वि जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ ।
૨૦૨
ભાવાર્થ :- તે મર્યાદાભૂમિથી દૂરવર્તી ક્ષેત્રમાં જે ત્રસ-સ્થાવર પ્રાણીઓ છે. વ્રત ગ્રહણ સમયથી જીવન પર્યંત શ્રાવકોએ તે જીવોની હિંસાનો ત્યાગ કર્યો હોય છે. તે જીવો આયુષ્ય પૂર્ણ કરી મર્યાદાભૂમિથી દૂરવર્તી ક્ષેત્રમાં જે ત્રસ-સ્થાવર પ્રાણીઓ છે, તે જીવોમાં ઉત્પન્ન થાય છે, વ્રત ગ્રહણ સમયથી જીવન પર્યંત શ્રાવકો તે જીવોની હિંસાનો ત્યાગ કરે છે, તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે. તે પ્રાણી પણ કહેવાય છે યાવત્ તેથી આપનું કથન ન્યાયસંગત નથી.
३५ भगवं च णं उदाहु- ण एयं भूयं ण एवं भव्वं ण एयं भविस्सं, जण्णं- तसा पाणा वोच्छिज्जिहिंति थावरा पाणा भविस्सइ, थावरा पाणा वोच्छिज्जिहिंति तसा पाणा भविस्संति, अव्वोच्छिण्णेहिं तस थावरेहिं पाणेहिं जण्णं तुब्भे वा अण्णो वा एवं वयह- णत्थि णं से केइ परियाए जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ ।
ભાવાર્થ :– ભગવાન ગૌતમે કહ્યું– હે ઉદક નિગ્રંથ ! ભૂતકાળમાં એવું ક્યારે ય બન્યું નથી, વર્તમાનમાં એવું થતું નથી અને ભવિષ્યકાળમાં એવું થશે નહિ કે ત્રસ-પ્રાણી સર્વથા સમાપ્ત થઈ જાય અથવા સર્વ જીવો સ્થાવર થઈ જાય અથવા સર્વ સ્થાવર જીવો આ રીતે સમાપ્ત થઈ જાય અને બધા જીવો ત્રસ થઈ જાય. ત્રસ અને સ્થાવર જીવોનો સર્વથા ઉચ્છેદ થતો નથી તેથી તમે કે બીજા જો કોઈ પણ આ પ્રમાણે કહે છે કે એવો કોઈ પણ પર્યાય રહેતો નથી જેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સફળ થાય, તે આપનું કથન ન્યાયસંગત નથી. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં શ્રી ગૌતમ સ્વામીએ વિભિન્ન અભિપ્રાયો, યુક્તિઓ અને દષ્ટાંતો દ્વારા શ્રમણોપાસકના પ્રત્યાખ્યાનની નિર્વિષયતાના તર્કનું નિરાકરણ કર્યું છે.
ત્રસ અને સ્થાવર બંને પર્યાયો પરિવર્તનશીલ છે. જીવોની પર્યાયો—અવસ્થાઓનું પરિવર્તન થવા છતાં તે ત્રસ જીવ પુનઃ પુનઃ ત્રસપણાને પામે છે.
આ લોકમાં વિવિધ પ્રકારના મનુષ્યો હોય છે. કેટલાક શ્રાવકવ્રતનું, કેટલાક મહાવ્રતોનું પાલન કરે, વિવિધ પ્રકારે પાપસ્થાનથી નિવૃત્ત થઈને અંતિમ આરાધનાપૂર્વક મૃત્યુ પામે, તો તે જીવ મૃત્યુ પામીને દેવગતિને પ્રાપ્ત કરે છે. દેવો ત્રસ છે, તેથી તે જીવો આ લોક અને પરલોક, એમ ઉભયલોકમાં પર્યાયમાં જ હોય છે.
ત્રસ
કેટલાક મનુષ્યો આ લોકમાં મહારંભ, મહાપરિગ્રહ આદિ વિવિધ પાપસ્થાનનું સેવન કરીને અંતિમ આરાધના કર્યા વિના જ મૃત્યુ પામે, તો તે જીવ નરક તિર્યંચાદિ દુર્ગતિને પામે છે અને તેઓ ત્રસ જ રહે છે.
કેટલાક મનુષ્યો વ્રત ધારણ કરનાર શ્રાવકથી દીર્ઘાયુ હોય અને કેટલાક અલ્પાયુષ્ક કે સમાયુષ્ક હોય છે, તે જીવો પોત-પોતાના કર્માનુસાર સુગતિ કે દુર્ગતિ પામે ત્યારે તે પણ ત્યાં ત્રસપણાને પામે છે.
For Private Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૭: નાલંદીય _
| ૨૦૩ |
કેટલાક મનુષ્યો શ્રાવકના દેશાવગાસિક વ્રતની આરાધના કરે છે તેમાં તેઓ મર્યાદિત ક્ષેત્રમાં રહેલા ત્રસ જીવોની હિંસાનો સર્વથા ત્યાગ કરે છે અને સ્થાવર જીવોની હિંસાની મર્યાદા કરે છે અર્થાતુ મર્યાદિત ક્ષેત્રમાં સ્થાવર જીવોની પણ પ્રયોજન પૂર્વક થતી હિંસાની છૂટ રાખીને નિપ્રયોજન થતી હિંસાનો ત્યાગ કરે અને મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલા ત્રસ-સ્થાવર જીવોની હિંસાનો સંપૂર્ણ ત્યાગ કરે છે.
સંસારી જીવોમાં વિવિધ પ્રકારે પરિવર્તન થતાં શ્રાવકોના પ્રત્યાખ્યાનના વિષયભૂત જીવો રહે છે. તે જીવોનો સર્વથા અભાવ થતો નથી અને તેથી શ્રાવકના પ્રત્યાખ્યાન નિવિષયભૂત થતા નથી. સૂત્રકારે તેને નવ વિકલ્પો દ્વારા સિદ્ધ કરી દર્શાવ્યું છે. (૧) કેટલાક જીવો મર્યાદિત ભૂમિની અંદર ત્રતપણામાં હોય અને તે મરીને તે જ મર્યાદિત ભૂમિની અંદર ત્રસરૂપે ઉત્પન્ન થાય છે. તે શ્રાવકવ્રતના વિષયભૂત રહે છે. (૨) કેટલાક જીવો મર્યાદિત ભૂમિની અંદર ત્રતપણામાં હોય અને તે મરીને તે જ મર્યાદિત ભૂમિની અંદર સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે; જ્યાં શ્રાવકને સ્થાવર જીવોની નિપ્રયોજન હિંસાનો ત્યાગ હોય છે. (૩) કેટલાક જીવો મર્યાદિત ભૂમિની અંદર ત્રસ હોય છે, પરંતુ મરીને તે મર્યાદિત ભૂમિની બહાર ત્રસ અથવા સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે. જ્યાં શ્રાવકને ત્ર-સ્થાવર સર્વ જીવોની હિંસાનો ત્યાગ હોય છે. (૪) કેટલાક જીવો મર્યાદિત ભૂમિની અંદર સ્થાવર હોય છે, પરંતુ તે જ મર્યાદિત ભૂમિની અંદર મરીને ત્રસપણે ઉત્પન્ન થાય છે. ત્યાં ત્રસ જીવોની હિંસાનો શ્રાવકને ત્યાગ હોય છે. (૫) જે જીવો મર્યાદિત ભૂમિની અંદર સ્થાવર હોય છે, તે મરીને ફરીથી તે જ મર્યાદિત ભૂમિની અંદર સ્થાવર પ્રાણીઓમાં ઉત્પન્ન થાય છે. ત્યાં શ્રાવકને નિપ્રયોજન તે જીવોની હિંસાનો ત્યાગ હોય છે. (૬) જે જીવો મર્યાદિત ભૂમિની અંદર સ્થાવર હોય છે, પરંતુ મરીને મર્યાદિત ભૂમિની બહાર ત્રસ અથવા સ્થાવર પ્રાણીઓમાં ઉત્પન્ન થાય છે. ત્યાં શ્રાવકને તે સર્વ જીવોની હિંસાનો ત્યાગ હોય છે. (૭) જે જીવો મર્યાદિત ભૂમિની બહાર ત્રસ અથવા સ્થાવર હોય છે, પરંતુ મરીને મર્યાદિત ભૂમિની અંદર ત્રસ પ્રાણીઓમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ત્રસ જીવોની હિંસાનો શ્રાવકને ત્યાગ હોય છે. (૮) જે જીવો મર્યાદિત ભૂમિની બહાર ત્રસ અથવા સ્થાવર હોય છે, પરંતુ મરીને મર્યાદિત ભૂમિની અંદર સ્થાવર પ્રાણીઓમાં ઉત્પન્ન થાય છે. ત્યાં શ્રાવકને નિપ્રયોજન તે જીવોની હિંસાનો ત્યાગ હોય છે. (૯) જે જીવો મર્યાદિત ભૂમિની બહાર ત્રસ અથવા સ્થાવર હોય છે અને મરીને મર્યાદિત ભૂમિની અંદર ત્રસ અથવા સ્થાવર જીવોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્પન્ન થતા ત્રસ જીવોની હિંસાનો શ્રાવકને ત્યાગ હોય છે અને સ્થાવર જીવોની નિપ્રયોજન હિંસાનો ત્યાગ હોય છે.
આ રીતે જીવોની અવસ્થાઓમાં ગમે તે પ્રકારે પરિવર્તન થવા છતાં પણ શ્રાવકોની પ્રતિજ્ઞા પ્રમાણે કોઈક જીવોની હિંસાનો ત્યાગ અવશ્ય થાય છે. તેથી તેમના અહિંસાવ્રતની આરાધનાને સફળ બનાવે છે.
સંક્ષેપમાં શ્રાવકોના પ્રત્યાખ્યાનનો વિષય અત્યંત વિશાળ દષ્ટિથી જ્ઞાનીઓ દ્વારા નિયોજિત કરેલો છે અને ત્રસ કે સ્થાવર જીવોનો ક્યારેય સર્વથા ઉચ્છેદ થતો નથી, તેથી “ત્રસ જીવોનો સર્વથા અભાવ થઈ જાય અને શ્રાવકના પ્રત્યાખ્યાન નિર્વિષય બની જાય.” આ પ્રકારની કલ્પના વ્યર્થ સિદ્ધ થાય છે. આજે - સમીપવર્તી ક્ષેત્ર, મર્યાદિત ભૂમિ. શ્રાવકો વ્રત ગ્રહણ સમયે જેટલા ક્ષેત્રની મર્યાદા કરે, તે
Page #268
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
સમીપવર્તી ક્ષેત્રને મર્યાદિત ભૂમિ કહે છે. જેમ કે કોઈ શ્રાવક ભરત ક્ષેત્રમાં રહેલા ત્રસ જીવોની હિંસાના પ્રત્યાખ્યાન કરે, તો તે શ્રાવકને માટે ભરત ક્ષેત્ર મર્યાદિત ભૂમિ કહેવાય છે.
૨૦૪
રેળ- દૂરવર્તી ક્ષેત્ર. શ્રાવકની મર્યાદાથી બહારનું ક્ષેત્ર દૂરવર્તી ક્ષેત્ર કહેવાય છે. જેમ કે ભરત ક્ષેત્રમાં રહેલા ત્રસ જીવોની હિંસાના પ્રત્યાખ્યાન કરનાર શ્રાવકને માટે ભરત ક્ષેત્રની બહારનું ક્ષેત્ર દૂરવર્તી ક્ષેત્ર
કહેવાય છે.
ઉદક નિગ્રંથનું જીવન પરિવર્તન :
i
३६ चणं उदाहु आउसंतो उदगा ! जे खलु- समणं वा माहणं वा परिभासइ, इति मण्णइ; आगमित्ता णाणं आगमित्ता दंसणं आगमित्ता चरितं पावाणं कम्माणं अकरणयाए से खलु परलोगपलिमंथत्ताए चिट्ठइ । जे खलु- समणं वा माहणं वा जो परिभासइ, इति मण्णइ; से आगमित्ता णाणं आगमित्ता दंसणं आगमित्ता चरित्तं पावाणं कम्माणं अकरणयाए से खलु परलोगविसुद्धीए चिट्ठइ |
ભાવાર્થ:- ઉદક નિગ્રંથ નિરૂત્તર થયા પછી ભગવાન ગૌતમસ્વામીએ તેમને કહ્યું– હે આયુષ્યમન્ ઉદક! જે વ્યક્તિ(પૂર્વોક્ત વિષયમાં) “શ્રમણ અથવા માહણ મિથ્યા કથન કરે છે’ તેમ માને છે; તે જ્ઞાન, દર્શન અને ચારિત્રને પ્રાપ્ત કરીને હિંસાદિ પાપો ન કરવા માટે પ્રત્યનશીલ હોવા છતાં પણ(મિથ્યા માન્યતાના કારણે) પોતાના પરલોકના વિનાશ માટે ઉદ્યમવંત છે અર્થાત્ પરલોકના વિરાધક બને છે. તે સિવાય જે વ્યક્તિ “શ્રમણ અથવા માહણ ઉપરોક્ત વિષયમાં મિથ્યા કથન કરનાર નથી,” તેમ માને છે અર્થાત્ તેઓના પ્રત્યાખ્યાન સંબંધી કથનને યોગ્ય સમજે છે; તે જ્ઞાન, દર્શન અને ચારિત્રને પ્રાપ્ત કરીને હિંસાદિ પાપો ન કરવા માટે પ્રયત્નશીલ રહે છે, તે નિશ્ચયથી પોતાના પરલોકની વિશુદ્ધિમાં સ્થિત છે અર્થાત્ પર લોકના આરાધક છે. ३७ | तए णं से उदगे पेढालपुत्ते भगवं गोयमं अणाढायमाणे जामेव दिसं पाउब्भूए तामेव दिसं संपहारेत्थ गमणाए ।
भगवं च णं उदाहु- आउसंतो उदगा ! जे खलु तहारूवस्स समण्णस्स वा माहणस्स वा अंतिए एगमवि आरियं धम्मयं सुवयणं सोच्चा णिसम्म अप्पणो चेव सुहमाए पडिलेहाए अणुत्तरं जोगखेमपयं । लंभिए समाणे सो वि ताव तं आढाइ परिजाणइ वंदइ णमंसइ सक्कारेइ सम्माणेइ कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासइ । ભાવાર્થ :- શ્રી ગૌતમસ્વામીનું તાત્ત્વિક તેમજ યથાર્થ કથન સાંભળ્યા પછી ઉદક પેઢાલપુત્ર નિગ્રંથ ભગવાન ગૌતમ સ્વામીનો આદર કર્યા વિના જ જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં જવા માટે તત્પર થઈ ગયા.
ત્યારે ભગવાન ગૌતમ સ્વામીએ કહ્યું– હે આયુષ્યમનું ઉદક ! જે વ્યક્તિ તથારૂપના શ્રમણ અથવા માહણ પાસે હેય તત્ત્વોથી દૂર રાખનાર અથવા સંસારસાગરથી પાર ઉતારનાર એક પણ ધાર્મિક સુવચન સાંભળીને તેને હૃદયંગમ કરે છે, પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી તે સમ્યક પ્રકારે વિચારણા કરીને સર્વોત્તમ,
For Private Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૭ : નાલંદીય
અપ્રાપ્તની પ્રાપ્તિ રૂપ યોગ અને પ્રાપ્ત થયેલાના સંરક્ષણરૂપ ક્ષેમ-કલ્યાણકારી માર્ગને પ્રાપ્ત કરે છે, ત્યારે તે વ્યક્તિ ઉપકારી તથા યોગક્ષેમ પદના ઉપદેશકનો આદર કરે છે, વંદન નમસ્કાર કરે છે, સત્કાર કરે છે, સન્માન કરે છે, કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ માનીને તેમની પર્યુપાસના કરે છે. ३८ | तए णं से उदए पेढालपुत्ते भगवं गोयमं एवं वयासी- एएसि णं भंते ! पयाणं पुव्विं अण्णाणयाए असवणयाए अबोहीए अणभिगमेणं अदिट्ठाणं असुयाणं अमुयाणं अविण्णायाणं अणिज्जूढाणं अव्वोगडाणं अव्वोच्छिण्णाणं अणिसट्ठाणं अणिवूढाणं अणुवहारियाणं एयम णो सद्दहियं णो पत्तियं णो रोइयं, एएसि णं भंते ! पदाणं एण्णि जाणयाए सवणयाए बोहीए जाव अवधारियाणं एयमट्ठे सद्दहामि पत्तियामि रोमि एवमेयं जहा णं तुब्भे वदह ।
૨૦૫
શબ્દાર્થ:- અબ્બાળવાર્ = જ્ઞાન ન હોવાથી અક્ષવળવાર્ = ન સાંભળવાથી અવોહિણ્ = બોધ ન હોવાથી अणभिगमेणं = અભિગમ અર્થાત્ હૃદયંગમ ન હોવાથી મલિકૢાળ = નહીં જોયેલા અસુવાળ = નહીં સાંભળેલા અનુયાળ = સ્મૃતિમાં ન રાખેલા અવિળયાળ = અવિજ્ઞાત એટલે કે વિશેષ પ્રકારે નહીં જાણેલા મળો।વાળ = અવ્યાકૃત અર્થાત્ વિશેષ સ્પષ્ટ નહીં કરેલા તેમજ ગુરુમુખે ગ્રહણ નહીં કરેલા ઋષિમૂઠા ખં ગૂઢ અર્થાત્ પ્રગટ નહીં જાણેલા અવિચ્છિનાળ = સંશય રહિત થઈને જ્ઞાત નહીં કરાયેલા અખિલજ્જાળ હૃદયૂર્વક નિશ્ચય નહીં કરાયેલા ઋષિવૂળ = સારી રીતે નિશ્ચય નહીં કરાયેલા અર્થાત્ પાલન નહીં કરાયેલા અનુવહારિયાળ = અવધારણ-ધારણ નહીં કરાયેલા.
ભાવાર્થ :- ત્યાર પછી ઉદક નિગ્રંથે ભગવાન ગૌતમ સ્વામીને કહ્યું– હે ભગવન્ ! મેં આપના દ્વારા નિરૂપિત પરમ કલ્યાણકારી યોગક્ષેમ રૂપ પદો પહેલાં ક્યારે ય જાણ્યા ન હતાં, સાંભળ્યા ન હતાં, સમજ્યા પણ ન હતાં, ક્યારે ય હૃદયંગમ કર્યા ન હતાં, મેં સ્વયં સાક્ષાત્ જોયાં ન હતાં કે બીજા પાસેથી પણ સાંભળ્યા ન હતાં. આ પદોને મેં સ્મૃતિમાં રાખ્યા ન હતાં, આ રીતે આ પદો અત્યાર સુધી મારા માટે અજ્ઞાત હતાં. તેની વ્યાખ્યા મેં ગુરુમુખે સાંભળી ન હતી, આ પદો મારા માટે પ્રગટ ન હતાં, નિઃસંશયપણે મારા વડે જાણેલાં ન હતા, હૃદયપૂર્વક તેનો નિશ્ચય કર્યો ન હતો, મારા વડે તેનું પાલન કરેલું ન હતું, આ પદોના અર્થોની ધારણા પણ કરી ન હતી, આ પદોના અર્થની મેં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરી ન હતી. હે ભંતે ! આ પદોને મેં હવે આપની પાસેથી જાણ્યાં છે, સાંભળ્યાં છે, સમજ્યાં છે યાવત્ અર્થની ધારણા કરી છે તેથી હવે હું આપના દ્વારા કહેવાયેલાં આ અર્થોમાં શ્રદ્ધા કરું છું, પ્રતિતી કરું છું, રુચિ કરું છું. આ કથન આપ જેમ કહો છો તેમજ છે.
३९ तए णं भगवं गोयमे उदगं पेढालपुत्तं एवं वयासी - सद्दहाहि णं अज्जो ! पत्तियाहि णं अज्जो ! रोएहि णं अज्जो ! एवमेयं जहा णं अम्हे वदामो ।
ભાવાર્થ :- ત્યાર પછી ઉદક નિગ્રંથના હૃદય પરિવર્તન પછી શ્રી ભગવાન ગૌતમસ્વામીએ ઉદક પેઢાલ પુત્રને આ પ્રમાણે કહ્યું– હે આર્ય ઉદક ! સંપૂર્ણ શ્રદ્ધા રાખો, હે આર્ય ! તેના પર પ્રતીતિ કરો, હે આર્ય ! તેની રુચિ કરો, હે આર્ય ! મેં આપને જે કહ્યું છે, તે જ સત્ય-તથ્યરૂપ છે.
૪૦ तए णं से उदए पेढालपुत्ते भगवं गोयमं एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भं
For Private Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૦ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
अंतिए चाउज्जामाओ धम्माओ पंचमहव्वइयं सपडिक्कमणं धम्म उवसंपज्जित्ताणं विहरित्तए । શબ્દાર્થ - વડગામો = ચાતુર્યામથી પંદબદ્ય = પાંચ મહાવ્રત યુક્ત સહિમ = પ્રતિક્રમણ સહિત. ભાવાર્થ:- ત્યાર પછી ઉદક પેઢાલ પુત્રે ભગવાન ગૌતમસ્વામીને કહ્યું- હે ભંતે! હવે આપની સમક્ષ ચાતુર્યામ ધર્મમાંથી હવે પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રત રૂપ ધર્મમાં ઉપસ્થિત થઈને અર્થાતુ તેને સ્વીકારીને વિચરણ કરવાની ઇચ્છા રાખું છું. |४१ तए णं भगवं गोयमे उदगं पेढालपुत्तं गहाय जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ । तए णं से उदए पेढालपुत्ते समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भं अंतियं चाउज्जामाओ धम्माओ पंचमहव्वइयं सपडिक्कमणं धम्म उवसंपज्जित्ताणं विहरित्तए ।
अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेह ।
तए णं से उदए पेढालपुत्ते समणस्स भगवओ महावीरस्स अंतिए चाउज्जामाओ धम्मओ पंचमहव्वइयं सपडिक्कमणं धम्म उवसंपज्जित्ताणं विहरइ ॥ त्ति बेमि ॥ ભાવાર્થ :- આ પ્રમાણે કહ્યા પછી ભગવાન ગૌતમ સ્વામી ઉદક પેઢાલપુત્રને સાથે લઈને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા, ત્યાં ગયા. ભગવાનની પાસે જઈને ત્યાં ઉદક પેઢાલપુત્રે શ્રમણ ભગવાન મહાવીરને જમણી તરફથી પ્રદક્ષિણા કરી, વંદના, નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવનું ! હું આપની સમક્ષ ચાતુર્યામ રૂપ ધર્મમાંથી પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રતરૂપ ધર્મમાં આવીને અર્થાત્ તેને સ્વીકારીને વિચરણ કરવા ઇચ્છું છું.
આ સાંભળીને ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું- હે દેવાનુપ્રિય ઉદક! તમને જેમ સુખ ઉપજે, તેમ કરો! પરંતુ આવા શુભકાર્યમાં વિલંબ ન કરો.
ત્યારે ઉદક પેઢાલ પુત્રે શ્રમણ ભગવાન મહાવીર પાસે ચાતુર્યામ ધર્મમાંથી પ્રતિક્રમણ સહિત પંચમહાવ્રતરૂપ ધર્મનો સ્વીકાર કર્યો અને પ્રભુની આજ્ઞામાં વિચરણ કરવા લાગ્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શંકાના સમાધાન પછી ઉદક નિગ્રંથના જીવનમાં થયેલા પરિવર્તનનું નિરૂપણ છે. ઉદક નિગ્રંથના તર્ક-વિતર્કોનું સમાધાન શ્રી ગૌતમ સ્વામીએ વિવિધ યુક્તિ અને દષ્ટાંતોથી કર્યું.
ત્યારે ઉદક નિગ્રંથ નિરુત્તર થઈ ગયા તેમને સત્ય સમજાઈ ગયું તેમજ ગૌતમ સ્વામી દ્વારા ટકોર થતાં અવિનયને છોડીને વિનય ભાવનો સ્વીકાર કર્યો. સરળતા અને નમ્રતાપૂર્વક પોતાની મિથ્યા માન્યતાનો
Page #271
--------------------------------------------------------------------------
________________
અધ્યયન-૭: નાલંદીય _
[ ૨૦૭ ]
ત્યાગ કરી ગૌતમ સ્વામીને સમર્પિત ભાવે નિવેદન કર્યું કે હું પ્રભુ પાર્શ્વનાથના શાસનથી હવે પ્રભુ મહાવીરના શાસનમાં ભળી જવા ઇચ્છું છું એટલે મને આપ શિષ્ય રૂપે સ્વીકાર કરવા કૃપા કરો. ત્યારે ગૌતમ સ્વામી પોતાના અભિમાનનું પોષણ ન કરતાં પ્રભુ મહાવીર પાસે લઈ જઈને તેઓનું શિષ્યત્વ ગ્રહણ કરાવે છે. ઉદક પેઢાલ પુત્રે પ્રભુ મહાવીર સ્વામીને વિનયપૂર્વક વંદન-નમસ્કાર કરીને પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રતરૂપ ધર્મનો સ્વીકાર કર્યો અને પ્રભુની આજ્ઞામાં વિચરણ કરવા લાગ્યા.
ઉપરોક્ત પ્રસંગથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ વિષયમાં શંકા થાય ત્યારે સંતો પાસે જઈને, તેનું સમાધાન કરીને, સત્યનો સ્વીકાર કરવો તેમજ ધર્મ શ્રદ્ધાને દઢ અને દઢતમ કરવી, તે જ સાધકોનું કર્તવ્ય છે, તે જ સાધનાનો વિકાસ છે.
સાતમું અધ્યયન સંપૂર્ણ છે બીજો શ્રુતસ્કંધ સંપૂર્ણ . સૂયગડાંગ સૂત્ર સંપૂર્ણ /
A
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
Page #272
--------------------------------------------------------------------------
________________
| ૨૦૮]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજી ઋતસ્કંધ).
પરિશિષ્ટ-૧
'વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા
વિષય
અધ્ય. પૃષ્ટ
વિષય
એ
|
અકસ્માત પ્રત્યયિક ક્રિયા સ્થાન अकंडुयक अकिरियाकुशले અગ્રબીજ આદિ ચાર પ્રકારની વનસ્પતિ अज्झथिए अज्झारूह अणायारं अणुधम्मो अतत्ताए संवुडस्स અદત્તાદાન પ્રત્યયિક ક્રિયાસ્થાન અદૃષ્ટલાભિક અધ્યાત્મ પ્રત્યયિક ક્રિયાસ્થાન અધર્મ પક્ષ અનર્થ દંડ પ્રત્યયિક ક્રિયા સ્થાન અન્નગ્લયાક અનાહારક અનિષ્ઠિવક अपच्चक्खाणी અપૃષ્ઠલાભિક અપ્રાવૃત્ત અભિક્ષાલાભિક અરસાહારી અર્થદંડ પ્રચયિક ક્રિયાસ્થાન अवियारमणवयकायवक्के अहाबीएणं अहावगासेणं અજ્ઞાતચરક અંતજીવી અંતાહારી અસંસૃષ્ટચરક
Son x mm I is a ran max
| આચારશ્રુત આત્માદ્વૈતવાદી આત્મષષ્ઠવાદ આધાકર્મી સેવનથી કર્મબંધ-અબંધ
આયંબિલ ૧૦૫
आया ૧૩૯ આદ્રકમુમિઃ પૂર્વભવાદિ ૧૭૧ आसुपण्णे
આહારના વિવિધ પ્રકાર ઈર્યાપથિક ક્રિયા ઈર્યાપથિક ક્રિયા સ્થાન ઈશ્વરષ્કૃત્ત્વવાદ ઉન્સિપ્તચરક ઉન્સિપ્ત-નિક્ષિપ્ત ચરક ઉપનિહિત ઉપાયક્રિયા એકાંતિક ભાષા एगत दंडे एगत बाले एगंत सुत्ते एगच्चाओ पडिविरया-अपडिविरया 3 एलमूयत्ताए
कम्मोवगा-कम्मणियाणेणं ૧૨૫ કરણીય ક્રિયા ૧૦ર ક્રિયા
ક્રિયા સ્થાન | ગ | Tદાવવોરસદ વિમવનથી | જ | જીવ કર્મ સહિત-કર્મ રહિત
| જીવોની સમાનતા-અસમાનતા | १ | ण हंतव्वा ण अज्जावेयव्वा
. . . x mm nr nr
Page #273
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
_
૨૦૯
અધ્ય.
કૃષ્ટ
વિષય
અધ્ય.| પૃષ્ટ
»
જ
ભ
»
ભ
ભ
ભ
ભ
ભ
ભ
ભ
ભ
જ
છે
ન
જ
ર
વિષય |णिग्गंथ धम्मो તજ્જત સંસૃષ્ટચરક તજીવતન્શરીરવાદી ત્રણસો ત્રેસઠ પાખંડમતો તીર્થંકર વિચ્છેદ – અવિચ્છેદ દિષ્ટલાભિક દ્રષ્ટિ વિપર્યાસ દંડ ક્રિયા દ્રવ્યક્રિયા દ્રવ્ય પ્રત્યાખ્યાન દંડાયતિક दंड समादाणं ધર્મ પક્ષ નગ્નભાવાદિ ૨૩ શ્રમણ ગુણો નવ વિકલ્પોથી પ્રત્યાખ્યાનનો વિષય નિકામરસભોજી નિત્ય – અનિત્ય નિયતિવાદ નિર્વિકૃતિક નૈષધિક પડિમાસ્થાયી પરિમિત પિંડ પાતિકા પરિજ્ઞા પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન પરિજ્ઞા પ્રયોગક્રિયા पुरिमड्ढ પૃષ્ઠલાભિક પંચ મહાભૂતવાદ પ્રાંતજીવી પ્રાંતાહારી પાસુંઠ પાપ વિદ્યાઓ પુંડરીક શબ્દપર નિક્ષેપ
પુષ્કરિણી આદિમાં ઉપમા-ઉપમેય | બ વિંમ વેર ભ |ભવી જીવ નાશ- અનાશ
ભાવક્રિયા
ભાવ પ્રત્યાખ્યાન ભિક્ષાલાભિક માન પ્રત્યયિક ક્રિયા સ્થાન मिच्छासंठिए મિથ્યાત્ત્વક્રિયા મિત્રદોષ પ્રત્યયિક ક્રિયા સ્થાન મિશ્ર ક્રિયા મિશ્રપક્ષ મુનિઆહાર વિધિ મૃષા પ્રત્યયિક ક્રિયાસ્થાન રુક્ષાહારી લકુટશાયી લોભપ્રત્યયિક ક્રિયા સ્થાન लेवे गाहावइ विण्णु वेयणं वेदति વિરસાહારી વૈરાનુબંધ સમાન–અસમાન શરીર ની ભિન્નતા-અભિન્નતા શ્રમણોની ૨૧ ઉપમા શુદ્ધષણિક | સમ્યત્વ ક્રિયા સમાદાન ક્રિયા સવીર્ય–અવીર્ય સ્થાન સ્થિતિક સામુદાન ચરક સિદ્ધિ-અસિદ્ધિ સ્ત્રી-પુરુષ-નંપુસકની ઉત્પતિ सेसदविया उदगसाला સંખ્યાદત્તિક સંયત, વિરત આદિ સંસ્કૃષ્ટ ચરક સાંખ્યમત ના ૨૪ પદાર્થો | હિંસાદંડ પ્રચયિક ક્યિા સ્થાન જ્ઞપરિજ્ઞા
ર
જ
જ
જ
ર
જ
જ
ર
જ
છે
જ
»
જ
છે
જ
છે.
| ૪૪
Page #274
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૦]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
પરિશિષ્ટ-૨
પાસડીના ૩૬૩ ભેદ
પાસંડ એટલે ભિન્ન-ભિન્ન મત-મતાંતર. શાસ્ત્રમાં તેના મુખ્ય ચાર પ્રકાર વર્ણિત છે– (૧) ક્રિયાવાદી (૨) અક્રિયાવાદી (૩) અજ્ઞાનવાદી (૪) વિનયવાદી. વિસ્તારથી તે ચારેયના ક્રમશઃ ૧૮૦ + ૮૪ + ૬૭ + ૩ = ૩૬૩ ભેદ થાય છે. કિયાવાદી - ક્રિયાવાદીઓ જ્ઞાનની ઉપેક્ષા કરીને એકાંતે ક્રિયાને જ સ્વીકારે છે. તેમના મતાનુસાર ક્રિયા જ પ્રધાન છે. ક્રિયાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. વિશુદ્ધ અને નિર્મળ ચિત્તથી કરેલી ક્રિયા મોક્ષ સાધનાનું અંગ છે અને મલિન ચિત્તથી થયેલી ક્રિયા કર્મબંધનું કારણ છે. તેઓના મતે આ જીવ છે, તેવું જ્ઞાન હોય, જીવને મારવાનો સંકલ્પ હોય અને કાયા દ્વારા મારવાની ક્રિયા થાય અને જીવ મરી જાય, તો જ કર્મબંધ થાય છે. આ રીતે કર્મનો બંધ અને મોક્ષ ક્રિયાથી જ થાય છે.
ક્રિયાવાદીના ૧૮૦ ભેદ આ પ્રમાણે થાય છે કાલ, સ્વાભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ, આ પાંચ સમવાય છે. તે પાંચ સ્વાત્મામાં કાર્યશીલ છે અને તે જ પાંચ પર–આત્મામાં કાર્યશીલ નથી, આમ સ્વ પરના ભેદથી ૫ X ૨ = ૧૦ ભેદ થાય છે. તે દશે ભેદ શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. તેથી ૧૦ x ૨ = ૨૦ ભેદ થાય છે. આ વીસે ભેદને નવ તત્ત્વ પર ઘટિત કરતા ૨૦ X ૯ = ૧૮૦ ભેદ થાય છે. જેમ કે (૧) જીવ તત્ત્વમાં કાલ નામનો સમવાય સ્વની અપેક્ષાએ શાશ્વતપણે કાર્યશીલ છે. (૨) જીવ તત્ત્વમાં કાલ નામનો સમવાય સ્વની અપેક્ષાએ અશાશ્વતપણે કાર્યશીલ છે. (૩) જીવ તત્ત્વમાં કાલ નામનો સમવાય પરની અપેક્ષાએ શાશ્વતપણે કાર્યશીલ છે. (૪) જીવ તત્ત્વમાં કાલ નામનો સમવાય પરની અપેક્ષાએ અશાશ્વતપણે કાર્યશીલ છે.
આ રીતે જીવ તત્ત્વના કાલ નામના સમવાયના સંયોગે ચાર ભંગ થયા. તે જ રીતે પાંચે સમવાયના સંયોગે ચાર–ચાર ભંગ થતાં ૪ x ૫ = ૨૦ ભંગ થાય. જીવ તત્ત્વના વીસ ભંગ થયા. તે જ રીતે નવે તત્વના વીસ-વીસ ભંગ થતાં ૨૦ X ૯ = ૧૮૦ ભેદ થાય છે.
ક્રિયાવાદીઓ એકાંતે ક્રિયાની જ પ્રધાનતાને સ્વીકારે છે તે યથાર્થ નથી, કારણ કે જ્ઞાન વિનાની ક્રિયા પૂર્ણપણે સફળ થતી નથી. ક્રિયા વિષયક જ્ઞાન હોય, તો જ ક્રિયાનું આચરણ થઈ શકે છે, જ્ઞાનપૂર્વકની ક્રિયા જ સફળ થાય છે. જ્ઞાન વિનાની ક્રિયા અંધ સમાન છે. અને ક્રિયા વિનાનું જ્ઞાન પંગુ સમાન છે. જ્ઞાન અને ક્રિયાનો સુયોગ્ય સમન્વય થાય, તો જ તે મોક્ષ માર્ગનું અંગ બને છે. જેમ જંગલમાં લાગી રહેલો દાવાનળ અંધ પુરુષ દૂરથી જોઈ શકતો ન હોવાથી દાવાનળથી બચવા માટે પ્રયત્ન કરતો નથી અને પંગુ દાવાનળને દૂરથી જોવા છતાં ભાગવાની શક્તિ ન હોવાથી લાચાર બનીને તે દાવાનળમાં હોમાઈ જાય છે, પરંતુ જો અંધ અને પંગુ બંને સાથે મળી જાય, તો પંગુને દૂરથી જોયેલા દાવાનળથી બચવા માટે અંધ પુરુષના ખંભા પર બેસવું પડે છે અને અંધ પુરુષે પંગુના ચીંધેલા માર્ગે ચાલવું પડે છે. દાવાનળથી બચવા
Page #275
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
.
[ ૨૧૧]
માટે દાવાનળનું જ્ઞાન અને ચાલવાની ક્રિયા, બંનેની અનિવાર્યતા છે. તે જ રીતે સાધનાના ક્ષેત્રમાં હિતાહિતનું જ્ઞાન અને અહિતકારી પ્રવૃત્તિને છોડવાની ક્રિયા, બંનેનો સમન્વય થાય, તો જ સર્વ કર્મોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. અકિયાવાદી – ક્રિયાને નહીં સ્વીકારનારા. તેઓના મતાનુસાર જ્ઞાન જ પ્રકાશ કરનાર છે. તેનાથી જ ભાવોની શુદ્ધિ થાય છે અને ભાવ શુદ્ધિ જ કલ્યાણનો માર્ગ છે. માટે બાહ્ય ક્રિયાઓ આવશ્યક છે.
બીજી અપેક્ષાએ સાંખ્યમતાનુયાયીઓ અક્રિયાવાદી છે. તેઓના મતાનુસાર આત્મા સ્વયં કોઈ ક્રિયા કરતો નથી, બીજા પાસે કરાવતો પણ નથી. આત્મા કોઈ પણ ક્રિયાનો કર્તા નથી. આત્મા અક્રિય છે.
અક્રિયાવાદના ૮૪ ભેદ આ પ્રમાણે છે- જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આ સાત તત્ત્વો સ્વ અપેક્ષાએ સત્ સ્વરૂપ છે અને પર અપેક્ષાએ અસત્ સ્વરૂપ છે અર્થાતું નથી. તેથી ૭૪ ૨ = ૧૪ ભેદ છે. આ ચૌદે ભેદને કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ, આ પાંચ સમવાય તથા યદેચ્છા આ છ બોલથી ગુણતાં ૧૪ X ૬ = ૮૪ ભેદ થાય.
અક્રિયાવાદની માન્યતામાં આત્મા અકર્તા છે, તે યોગ્ય નથી, કારણ કે આત્મા સ્વયં પોતાના કર્મોનો કર્તા અને તે જ કર્મોના ફળનો ભોક્તા છે.
ચેતન જો નિજભાવમાં કત આ૫ સ્વાભાવ,
વર્તે નહીં નિજભાવમાં કત કર્મ પ્રભાવ. આત્મા જ્યારે પોતાના સ્વભાવમાં સ્થિત હોય, તો તે પોતાના સ્વભાવનો કર્તા છે અને જ્યારે તે સ્વભાવમાં સ્થિત ન હોય અર્થાતુ રાગ-દ્વેષાદિ વિભાવમાં હોય, ત્યારે કર્મોનો કર્તા છે. જીવ સ્વયં પુણ્યપાપ આદિ જે કર્મો કરે છે. તેનું ફળ તે ભોગવે છે, માટે એકાંત અક્રિયાવાદ અયોગ્ય છે. અજ્ઞાનવાદ–તેમના મતાનુસાર સર્વ અનર્થોનું મૂળ જ્ઞાન છે. જ્ઞાન હોય, તો વાદ-વિવાદ, કલહ, સંઘર્ષ, અહંકાર, કષાયોની વૃદ્ધિ થાય છે. જ્ઞાન જ ન હોય તો વાદ-વિવાદથી દૂર રહી શકાય છે. જ્ઞાન હોવા છતાં અપરાધ કરે, તો તેનો દંડ વિશેષ થાય છે. અજાણતાં અપરાધ થાય, તો દંડ ઓછો મળે છે.
આ જગતમાં ભિન્ન-ભિન્ન દાર્શનિકો પોતાના મતની પુષ્ટિ માટે વિવિધ તર્ક-વિતર્કો અને યુક્તિઓ પ્રગટ કરે છે પરસ્પર એક બીજાનું ખંડન–મંડન કરે છે. તેમાં સત્ય શું છે તે જાણી શકાતું નથી, તેથી અજ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે.
જેમ ઔષધિના જ્ઞાન વિના પણ ઔષધ સેવનથી વ્યક્તિ નિરોગી થાય છે. નિરોગી થવા માટે ઔષધના જ્ઞાનની જરૂર નથી. તેમજ કર્મથી મુક્ત થવા માટે જ્ઞાનની જરૂર નથી. અજ્ઞાનવાદીના ૬૭ ભેદ છે. જેમ કે- જીવાદિ નવ તત્વ છે અને સ્વાદવાદ–અનેકાંતવાદની સપ્તભંગી છે, તેને ગુણતાં ૭ X ૯ = ૬૩ ભેદ થાય છે અને ઉત્પત્તિના સદુ, અસદ્, અવક્તવ્ય તથા સ અસ અવક્તવ્ય આ ચાર ભંગ મળતાં ૬૭ ભેદ થાય છે.
બીજી અપેક્ષાએ નવ તત્ત્વના સાત-સાત ભંગ થતાં ૯ X ૭ = ૩ ભંગ છે અને (૧) સાંખ્યમત (૨) શૈવમત (૩) વેદાંતવાદ અને (૪) વૈષ્ણવમત, આ ચારે મત ભક્તિપ્રધાન છે. તેમાં પણ જ્ઞાન-ક્રિયાની વિશેષ અપેક્ષા નથી, તેથી તેની ગણના અજ્ઞાનવાદમાં થાય છે. જેથી ૩ + ૪ = ૬૭ ભેદ થાય છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૨ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
અજ્ઞાનવાદીની માન્યતા ન્યાયોચિત નથી, કારણ કે અજ્ઞાનવાદનું પ્રવર્તન કરવા માટે પણ જ્ઞાનની જ જરૂર પડે છે. આ રીતે અજ્ઞાનવાદ સ્વવચનથી જ બાધક બને છે.
જ્ઞાનથી વાદ-વિવાદ આદિ થાય તેમ પણ એકાંતે નથી. કદાચ પોપટીયા જ્ઞાનથી વાદ-વિવાદ થાય, પરંતુ સમ્યગ્દર્શન સહિતનું જ્ઞાન આત્માને ક્રમશઃ સમ્યક ચારિત્રમાં, સમભાવમાં સ્થાપિત કરે છે. અજ્ઞાની બાળક અગ્નિનો સ્પર્શ કરે, તો પણ તે દાઝે જ છે. અજ્ઞાની પુરુષ હિંસાદિ પાપકર્મનું સેવન કરે, તો તેને પણ કર્મનો બંધ થાય જ છે અને અજ્ઞાનજન્ય કર્મોનું ફળ અજ્ઞાનીને ભોગવવું જ પડે છે તેથી અજ્ઞાન શ્રેષ્ઠ છે, તેમ નથી.
અજ્ઞાની વ્યક્તિ જીવ–અજીવને કે પુણ્ય-પાપને, ધર્મ-કર્મને જાણતા ન હોવાથી કલ્યાણકારી માર્ગનો સ્વીકાર કરી શકતા નથી. મોક્ષ માર્ગની સાધના માટે જ્ઞાન આંખ સમાન છે. જ્ઞાની વ્યક્તિ જ ચારિત્ર માર્ગનો સ્વીકાર કરીને કર્મક્ષયની સાધના કરીને મુક્ત થઈ શકે છે. વિનયવાદ – માત્ર વિનયને જ કલ્યાણનો માર્ગ માનનારા. તેમના મતાનુસાર સમસ્ત ગુણોમાં વિનય સર્વ શ્રેષ્ઠ ગુણ છે. વિનયનું આચરણ કરનાર વ્યક્તિ ક્રમશઃ સર્વ ગુણોને પામે છે, તેથી સર્વનો વિનય કરવો, જે સામે હોય તેને નમસ્કાર કરવા, તે જ સાધના છે, સામી વ્યક્તિ ગમે તેવી હોય, ઉચ્ચ કક્ષાની હોય કે નિમ્મતમ કક્ષાની હોય, ધર્મની આરાધના કરે કે ન કરે પરંતુ તેને જોયા કે જાણ્યા વિના આપણે સર્વને એક સમાન માનીને નમસ્કાર કરવા તે જ સર્વ શ્રેષ્ઠ છે. તેના ૩ર ભેદ છે
(૧) રાજાનો (૨) જ્ઞાની પુરુષનો (૩) વૃદ્ધનો (૪) માતાનો (૫) પિતાનો (૬) ગુરુનો (૭) ધર્મનો અને (૮) સૂર્યનો; આ આઠનો મન, વચન અને કાયાથી વિનય કરવો અને બહુમાનપૂર્વક તેની ભક્તિ કરવી. આ રીતે ૮X ૪ = ૩ર ભેદ થાય છે.
ઉપરોક્ત એકાંતિક કથન મિથ્યા છે. વિનય ધર્મનું મૂળ છે. તેમ છતાં વિનય સાથે વિવેક હોવો જરૂરી છે. વિવેકપૂર્વક વિનયગુણની આરાધના કરનાર ક્રમશઃ અન્ય ગુણોને પામે છે. ખરેખર વ્યક્તિની કક્ષા પ્રમાણે વિનય થાય, તે જ શ્રેષ્ઠ છે.
આ રીતે ક્રિયાવાદીના ૧૮૦ ભેદ + અક્રિયાવાદના ૮૪ ભેદ, અજ્ઞાનવાદના ૬૭ ભેદ +વિનયવાદના ૩ર ભેદ, સર્વ મળીને પાખંડીઓના ૩૬૩ ભેદ થાય છે.
આ સર્વ મતવાદીઓ પોત-પોતાની માન્યતાઓ એકાંતે રજુ કરે છે, એકાંતે તે–તે માન્યતાને સ્વીકારીને તે પ્રમાણે આચરણ કરતા હોવાથી તે સર્વ કાર્યની સિદ્ધિ કે સર્વ કર્મોથી મુક્તિ રૂપ ફળને પ્રાપ્ત કરી શકતા નથી.
જ્યારે વ્યક્તિ કોઈપણ પદાર્થને અનેક દષ્ટિકોણથી જાણે, ત્યારે જ તેનું યથાર્થ દર્શન થાય છે. જૈન દર્શન વીતરાગી અને સર્વજ્ઞ દ્વારા કથિત અનેકાંતિક દષ્ટિકોણને સ્વીકારનારું હોવાથી પૂર્ણ છે અને આત્મશુદ્ધિનો શ્રેષ્ઠતમ માર્ગ છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૩
૨૧૩.
પરિશિષ્ટ-૩
'પાંચ સમવાય : અનેકાંત દષ્ટિ
સમવાય એટલે સુમેળ. પાંચ કારણોના સુમેળને પાંચ સમવાય કહે છે. તે આ પ્રમાણે છે – (૧) કાલ (૨) સ્વભાવ (૩) નિયતિ (૪) પૂર્વકૃત કર્મ (૫) પુરુષાર્થ. જૈન દર્શનાનુસાર કોઈ પણ કાર્યની નિષ્પત્તિ પ્રત્યક્ષ દેખાતા એક કારણથી થતી નથી. કાર્ય નિષ્પત્તિમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રહેલા પાંચે સમવાય સહાયક બને છે. તે પાંચે સમવાયનો સમન્વય થાય, ત્યારે કાર્ય સંપન્ન થાય છે. જેમ હાથના પંજાની પાંચે આંગળીઓ સાથે મળીને પોતાનું કાર્ય કરે છે. તેમાં ક્યારેક અંગુઠાની, તો ક્યારેક અનામિકા કે મધ્યમા આંગળીની પ્રધાનતા પ્રતીત થાય છે, તેમ છતાં મુખ્ય કે ગૌણપણે તેમાં પાંચે આંગળીઓનો સહયોગ હોય છે. તે જ રીતે કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને વર્તમાનનો પુરુષાર્થ, આ પાંચે સમવાયના સમન્વયથી કાર્યસિદ્ધિ થાય છે. ક્યારેક કાલ–સ્વભાવ આદિ એકાદ કારણથી પ્રધાનતા કે એકાદ કારણની ગૌણતા પ્રતીત થાય, પરંતુ પ્રગટ કે અપ્રગટપણે તેમાં પાંચ સમવાય કાર્યશીલ હોય છે. કાલ– કાલ દ્રવ્ય સર્વ પ્રદાર્થો પર વર્તી રહ્યું છે. પદાર્થની પરિણતિમાં તે નિમિત્ત છે. જેમ અવસર્પિણી કાલમાં પદાર્થના વર્ણાદિનો ક્રમશઃ હ્રાસ થાય અને ઉત્સર્પિણી કાલમાં ક્રમશઃ વૃદ્ધિ થાય છે. કાલ પ્રમાણે ઋતુમાં પરિવર્તન થાય છે. આંબાની ગોઠલી વાવ્યા પછી આમ્રવૃક્ષ ફલિત થાય અર્થાત્ આંબામાં કેરી આવે ત્યારે કાર્યસિદ્ધ થયું કહેવાય છે. છ-સાત વર્ષનો કાલ વ્યતીત થાય, ત્યાર પછી તે વૃક્ષ ફલિત થાય છે. ખેડૂત ગમે તેવું ખાતર નાખે, પાણીનું સિંચન કરે, રાત-દિવસ પુરુષાર્થ કરે તેમ છતાં આજે વાવેલી ગોઠલી આજે ફલિત થતી નથી. તે તેના કાલ પ્રમાણે ક્રમશઃ પાકે છે. આ રીતે વસ્તુની પરિણતિમાં કાલ સહાયભૂત છે. બાળકના ચાલવાનો, બોલવાનો, ભણવાનો પ્રારંભ યથાકાળે થાય છે. આ રીતે કેટલાક કાર્યોમાં કાલની પ્રધાનતા હોય છે. સ્વભાવ- વસ્તુની તથા પ્રકારની યોગ્યતાને સ્વભાવ કહે છે. પ્રત્યેક કાર્ય જીવ અને પુગલના સ્વભાવ પ્રમાણે થાય છે. જેમ ગાય અને બળદને એક સમાન ખાદ્ય પદાર્થો ખવડાવવા છતાં ગાયને દૂધ રૂપે પરિણત થાય છે, બળદને થતું નથી. લીંબોળીમાં લીંબડારૂપે પરિણત થવાનો સ્વભાવ છે. આંબાની ગોઠલીમાંથી આંબાનું ઝાડ થાય છે. આંબાની ગોટલીને અન્ય સમવાયનો સંયોગ થાય, ત્યારે તે પોતાના સ્વભાવ પ્રમાણે વિકસિત થાય છે. સ્વભાવમાં કોઈ પણ પ્રકારે પરિવર્તન થતું નથી. પ્રત્યેક પદાર્થો પોત-પોતાના સ્વભાવને આધીન છે. આ રીતે કેટલાક પદાર્થોના પરિણામનમાં સ્વભાવની મુખ્યતા સ્પષ્ટ જણાય છે. નિયતિ–નિયતિ એટલે ભવિતવ્યતા. પદાર્થોમાં વિવિધ પ્રકારની પરિણતિની ચોક્કસ પ્રકારની નિશ્ચિતતા હોય છે, તેને નિયતિ કે ભવિતવ્યતા કહે છે. નિયતિ પહેલેથી જ નિયત હોય છે. જીવના પુરુષાર્થથી તેમાં ફેરફાર થતો નથી. જે હોનહાર છે તે થઈને જ રહે છે. આંબાની ગોઠલીમાં આમ્રવૃક્ષ રૂપે પરિણત થવાની
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૧૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ભવિતવ્યતા હોય, તો જ તે વૃક્ષપણે પરિણત થાય છે. ઘણીવાર બે ગોઠલીનું એક સાથે વાવેતર થાય, સમાન રીતે તેનું ખાતર, પાણી વગેરેથી પોષણ થાય, તેમ છતાં બંને ગોઠલી સમાન રૂપે વિકસિત થતી નથી. બંને વૃક્ષો પર સમાન ફળ આવતા નથી. જે ગોઠલીની જેવી ભવિતવ્યતા હોય, તે જ પ્રમાણે તેની વૃદ્ધિ થાય છે. આ રીતે પ્રત્યેક પદાર્થની પરિણતિ તેની નિયતિ કે ભવિતવ્યતાને આધીન હોય છે. જગસ્વભાવની કેટલીક પ્રવૃત્તિઓ નિયતિની પ્રધાનતાએ નિષ્પન્ન થાય છે. તેમાં પણ વરસાદ, સુકાળ, દુષ્કાળ, ભૂકંપ વગેરે પ્રાકૃતિક પરિવર્તનમાં નિયતિની પ્રધાનતા દેખાય છે. પૂર્વકત કર્મ– પૂર્વ ભવોમાં કે વર્તમાન ક્ષણની પૂર્વે જીવે બાંધેલા કર્મો પૂર્વકૃત કર્મ કહેવાય છે. જીવ દ્વારા કરાયેલા કર્મો સત્તામાં હોય છે અને તે–તે કર્મોના ઉદય પ્રમાણે તેની પર્યાયોમાં–અવસ્થામાં પરિવર્તન થયા કરે છે. આંબાની ગોઠલી સજીવ છે. તે જીવ આઠ કર્મયુક્ત છે. તેના ગતિ-જાતિ આદિ નામ-ગોત્ર કર્મ પ્રમાણે તે ગોઠલીનું પરિણમન થાય, તે ગોઠલી પ્રત્યેક વનસ્પતિ નામ કર્મના ઉદયે વૃક્ષરૂપે પરિણત થાય, તેના નામકર્મ પ્રમાણે તે ફળના વર્ણાદિ પ્રાપ્ત થાય છે. તેના આયુષ્યકર્મની સ્થિતિ પ્રમાણે તેની સ્થિતિ રહે છે. તેની સ્થિતિ પૂર્ણ થતાં તે જીવ ત્યાંથી અન્યત્ર ચાલ્યો જાય છે.
આ રીતે પ્રત્યેક જીવ પોત-પોતાના કર્મને આધીન છે. પોતાના કર્મ પ્રમાણે જ તેને પોતાનું શરીર, બાહ્ય સંયોગો, અનુકૂળતા, પ્રતિકૂળતા, શાતા-અશાતા આદિ પ્રાપ્ત થાય છે. એક જ આમ્રવૃક્ષના ફળાદિમાં વર્ણાદિની ભિન્નતા દેખાય છે, તે પણ તે–તે જીવના કર્માધીન છે. કર્મના સિદ્ધાંત અનુસાર જીવ પોતાના પુરુષાર્થથી પૂર્વકૃત કર્મોમાં ઉદ્વર્તન–અપવર્તન, સંક્રમણ આદિ ફેરફાર કરી શકે છે. તેમ છતાં જીવોની પર્યાયો અને અવસ્થાઓમાં કર્મોનું પ્રભુત્વ હોય છે. પુરુષાર્થ કાર્યસિદ્ધિ માટે થતો શ્રમ, મહેનત કે પ્રયત્નને પુરુષાર્થ કહે છે. સંસારના પ્રત્યેક વ્યવહારો પુરુષાર્થથી સિદ્ધ થતાં જોઈ શકાય છે. કાલ, સ્વભાવ, નિયતિ કે પૂર્વકૃત કર્મનો સુયોગ થવા છતાં જીવ વર્તમાનમાં યોગ્ય પુરુષાર્થ ન કરે, તો પૂર્વોક્ત ચારે સમવાય સફળતા પ્રાપ્ત કરાવી શકતા નથી. ગોઠલીમાં વૃક્ષ થવાની યોગ્યતા છે, ખેડૂત ખાતર, પાણી વગેરે નાંખે છે, ગોઠલીનો જીવ આત્મ પુરુષાર્થથી પોતાને યોગ્ય આહારના પગલોને ખેંચી તેને પોતાના પુરુષાર્થથી શરીર રૂપે પરિણત કરે, ત્યારે તેનો ક્રમશઃ વિકાસ થાય છે. જો ગોઠલીનો જીવ તથા પ્રકારનો પુરુષાર્થ ન કરે, તો તેનો વિકાસ થતો નથી.
આ રીતે ગોઠલી તેના સમયે, સ્વભાવ અનુસાર, તેની નિયતિ કે ભવિતવ્યતા પ્રમાણે, પૂર્વકૃત કર્મોના યોગે અને વર્તમાનના વિવિધ પુરુષાર્થના સંયોગે આમ્રવૃક્ષ રૂપે પરિણત થઈને ફલિત થાય છે. આ રીતે કાર્યસિદ્ધિમાં કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ, આ પાંચ સમવાયમાંથી એક પણ સમવાયનો નિષેધ કે ઉપેક્ષા કરી શકાય તેમ નથી અને એક પણ સમવાયનો એકાંતે સ્વીકાર કરી શકાય તેમ નથી. ક્યારેક કોઈ એકની પ્રધાનતા અને અન્યની ગૌણતા સંભવે છે, પરંતુ પાંચ સમવાય પ્રધાન અને ગૌણ ભાવે કારણરૂપ બને છે.
એક સાધક સર્વ કર્મક્ષય કરી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે, તેમાં પાંચ સમવાય કઈ રીતે કાર્યશીલ બને છે તે જોઈએ.”
Page #279
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૩
.
[ ૨૧૫ ]
જીવની કાલલબ્ધિનો પરિપાક થાય ત્યારે તે અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળે છે. તે જીવમાં મોક્ષમાં જવાની યોગ્યતા રૂપ ભવીપણાનો સ્વભાવ હોય, તો તે રત્નત્રયીની આરાધના કે આત્મસાધના કરે છે. મોક્ષમાં જવાની યોગ્યતા હોવા છતાં દરેક ભવી જીવો મોક્ષે જતાં નથી. જેની ભવિતવ્યતાનિયતિ હોય અર્થાત્ જે જીવમાં મોક્ષ પ્રાપ્તિની નિયતિ હોય, તે જીવ તથા પ્રકારના કાલ, સ્વભાવ આદિના સંયોગે પુરુષાર્થ કરે છે. અન્ય જીવો તથા પ્રકારનો પુરુષાર્થ કરી શકતા નથી અને કદાચ કરે તો સફળ થતાં નથી.
જે જીવની કાલલબ્ધિ, સ્વભાવ અને નિયતિ મોક્ષ ગમનને યોગ્ય હોય, તે જીવ પૂર્વકર્મના ઉદયે સાધનાને યોગ્ય સાધનો પ્રાપ્ત કરે છે. સાધનાને યોગ્ય સાધનો પામીને પણ સાધક વર્તમાનમાં સમ્યક પુરુષાર્થ કરે, ત્યારે તે યથાક્રમે સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. જો પુરુષાર્થ ન કરે, તો પૂર્વના ચાર સમવાય સફળ થતાં નથી. આ રીતે કોઈપણ કાર્ય પાંચ સમવાયના સમન્વયથી થતાં રહે છે. છદ્મસ્થોની દષ્ટિમાં કે અનુભવમાં ક્યારેક પાંચ સમવાય નજરે પડે અને ક્યારેક એક—બે સમવાય જ કાર્ય સિદ્ધિમાં નજરે પડે છે, પરંતુ વાસ્તવમાં પાંચ સમવાય કાર્યશીલ હોય છે.
જીવ વર્તમાને વિવિધ પ્રકારની પ્રવૃત્તિરૂપ પુરુષાર્થ કરે છે. તેમાં તેની વૃત્તિ અને પ્રવૃત્તિ અનુસાર તેને નવા કર્મોનો બંધ થાય છે. તે કર્મોનો ઉદય થતાં તેનું શુભાશુભ ફળ જીવને ભોગવવું પડે છે. તે કર્મફળ ભોગવતા જીવ પુનઃ કર્મબંધ કરે છે.
આ રીતે કર્મનો બંધ, ઉદય, પુનઃ બંધ, ઉદય આ ચક્ર ચાલ્યા કરે છે. તેથી પાંચ સમવાયમાંથી પૂર્વકૃત કર્મો અને વર્તમાન પુરુષાર્થની મુખ્યતા પ્રાયઃ પ્રતીત થાય, પરંતુ પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ સાથે કાલ, સ્વભાવ અને નિયતિ પણ કામ કરે છે. કાલ, સ્વભાવ અને નિયતિને આધીન થઈને જીવનો અંતર્મુખી સમ્યક પુરુષાર્થ બલવત્તર બને, ત્યારે જીવ કર્મબંધ-ઉદયના ચક્રને તોડીને સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષગતિને પ્રાપ્ત કરે છે.
સંક્ષેપમાં પ્રગટપણે કે અપ્રગટપણે, મુખ્યપણે કે ગૌણપણે પાંચે સમવાય સામૂહિક રૂપે કાર્યની સફળતામાં સહાયક બને છે. પ્રત્યેક કાર્યમાં પાંચ સમવાયનું યોગદાન હોય છે. એક સમવાયનો આગ્રહ અને અન્ય સમવાયનો તિરસ્કાર કરવો યોગ્ય નથી. એક સમવાયનો સ્વીકાર અને અન્યનો અસ્વીકાર કરવો, તે મિથ્યાદર્શન છે. અનેકાંત દષ્ટિકોણથી પાંચ સમવાયનો સ્વીકાર કરવો, તે સમ્યગ્દર્શન છે.
એકાંતે કાલ, સ્વભાવ કે નિયતિને જ મહત્તા આપવાથી જીવનો પુરુષાર્થ મંદ થઈ જાય છે, તેનાથી જીવ નિરુદ્યમી કે આળસુ બની જાય છે અને એકાંતે પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થને જ સ્વીકારવાથી ક્યારેક પરિણામોમાં કર્મફળમાં વિચિત્રતા જોઈને શ્રદ્ધા ચલિત થઈ જાય, તેના અંતરમાં રાગ-દ્વેષ આદિ વિષમભાવ પ્રગટ થાય છે. તેથી સમભાવની સાધના માટે નિયતિ, કાલ, સ્વભાવને તથા જીવન વ્યવહારની સફળતા માટે કર્મ અને પુરુષાર્થને, એમ સર્વ મળી પાંચે સમવાયનો સ્વીકાર કરવો, તે જ મોક્ષ સાધનામાં પૂર્ણતયા હિતાવહ છે.
-મુકુંદભાઈ પારેખ (ગોંડલ)
Page #280
--------------------------------------------------------------------------
________________
Jain
•
.
ગુર પ્રાણ આગમ બત્રીસીના શ્રુત સહયોગી દાતાઓ
.
- પ્રથમ આગમ વિમોચક :
માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરશોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી
શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી
શ્રી રાજ્ય જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી કિરેન નવનીતરાય સંઘવી
શ્રુતાધાર
શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સપુત્ર શ્રી મુંજાલ – વિજ્યા, શ્રી ભાવિન – તેજલ, સપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો – શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા કરતે – શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી
ડૉ. ભરતભાઈ ચીમનલાલ મહેના
પુત્ર-ચી. માય, સપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા
માતૃશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ
સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ)
શ્રીરતિગ્ર ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગ ચેરીટેબલ ટ્રસ્ટ, હને ટી. આર. દોશી
શ્રી રતિ ચેરીટેબલ ટ્રસ્ટ, ઇસ્તે ટી. આર. દોશી
શ્રી રતિ ચેરીટેબલ ટ્રસ્ટ, ઇસ્તે ટી. આર. દોશી
માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ
હસ્તે – સુપુત્ર શ્રી ઈપ્સિત – ડો. નીતા શાહ, શ્રી ભાષિત – દર્શિતા શાહ
માતૃશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી)
સુપુત્ર શ્રી સતીષ – રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી – ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્યા ભૂપેન્દ્ર મોદી
માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્ર દોશી હસ્તે – નરેન્દ્ર - મીના દોશી, કુ. મેઘના, કુ. દેશના
મુંબઈ
U.S.A.
આવેલા
U.S.A.
મુંબઈ
U.S.A.
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
રાજકોટ
A
Page #281
--------------------------------------------------------------------------
________________
રાજકોટ
મુંબઈ
મુંબઈ
•
મુંબઈ રાજકોટ મુંબઈ
મુંબઈ
મુંબઈ મુંબઈ ચેમ્બર
માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ
હસ્તે - શ્રીમતી હેતલ સંજય શેઠ, કુ. ઉપાસના, કુ. કીંજલ • માતુશ્રી જશવંતીબેન શાંતીલાલ તુરખીયા, શ્રીમતી ભાવના દિલીપ તુરખીયા
હસ્તે - દિલીપ એસ. તુરખીયા, સુપુત્ર- શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા • માતુશ્રી કિરણબેન પ્રવીણચંદ્રદોશી
હસ્તે સુપુત્ર શ્રી નીરવ - તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ચૂડગર હસ્તે - સુપુત્ર શ્રી કેતન - આરતી ચૂડગર, કુ. ધ્રુવી શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી હસ્તે - શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી
શ્રી પરેશભાઈ સુમતીભાઈ શાહ • શ્રી કિશોરભાઈ શાહ • શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી, સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી માતુશ્રી તારાબેન મોદી માતુશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી હસ્તે- શ્રી રાજેશભાઈ ભીમાણી • માતુશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી શૈલેશભાઈ મીનાબેન દેસાઈ
શ્રી અંજલભાઈ ઢાંકી ગુરુભક્ત
શ્રી હેમેન્દ્રભાઈ પૂંજાણી • માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેતા, હસ્તે – સુપુત્રી શ્રી કિરીટ-અરૂણા,
શ્રી અજય-નીતા, શ્રી કમલેશ - દિવ્યા, સુપુત્રી - નિરૂપમા - નિરંજન દોશી
માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી • શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર
માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર
હસ્તે - શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી • શ્રી કેશવજીભાઈ શાહ પરિવાર
કલકત્તા
કલકત્તા
કલકત્તા મુંબઈ મુંબઈ રાજકોટ
મુંબઈ કલકત્તા
વડોદરા
કલકત્તા
કલકત્તા
Page #282
--------------------------------------------------------------------------
________________
U.S.A. U.S.A.
આકોલા આકોલા કોલ્હાપુર મુંબઈ
મુંબઈ
કલકત્તા
કુત અનુમોદક શ્રીમતી ડો. ભારતીબેન - ડો. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન - શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી જીમિતા હિરેન મોદી, શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી
માતુશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા • શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા • માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા • શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ
યુત સદસ્ય શ્રી પારિતોષ આર. શાહ • શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ • જૈન જાગૃતિ સેન્ટર • શ્રી મુકુન્દ આર. શેઠ • શ્રી કેતનભાઈ શાહ
શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલ્લચંદ્રદોમડીયા શ્રી સુધીરભાઈ પી. શાહ શ્રી રાજેશ કલ્યાણભાઈગાલા શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી હસ્તે - સૌ. હીના શૈલેશ સંઘવી, સૌ. સોનલ હિરેન સંઘવી
મુંબઈ મુંબઈ
વાશી (મુંબઈ)
મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ
મુંબઈ
કલકત્તા
Page #283
--------------------------------------------------------------------------
________________
Page #284
--------------------------------------------------------------------------
________________
Permonal Use Only
For
Jain Education
//////elc7/
22/Lele ki/ કલ/ માટે મદAYAણ પાર HThe sa હ7 પર પh! રાણમાણ
a
l મી રહી
aude છે
//ટHelp/es/eD//તોટ//es/e/za/eleke Balle/c/PR 222e/re.
WWW / SLR મરી 12 TH # મારી પNR ધામ દ્વારા દા/ણ /// મણિThe FIR !! B/P A.''
Page #285
--------------------------------------------------------------------------
________________
elorary.org
i
w
Use Only
For Private
inte
ar
Трепа
2ncl2 22112 211
2112
ile 201212
2
112 212 212 12lea
..KAME TRIM
72 Picle 27E dhe ne
22 10 12712 h 2
211212 212 dcl 2277212 2 h
22
Page #286
--------------------------------------------------------------------------
________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232 www.parasdham.org www.jainaagam.org Jain Education Intemational