________________
અધ્યયન-s: આદ્રીય .
[ ૧૬૧ |
१२
की इमं वयं तु तुम पाउकुव्वं, पावाइणो गरिहसि सव्व एव ।
पावाइणो उ पुढो किट्टयंता, सयं सयं दिद्धिं करेंति पाउं ॥ શબ્દાર્થ-ડબ્ધ = પ્રગટ કરતા થકા Hવાફળો = પ્રાવાદક એટલે કે વાદકરનારા-વાદી રિતિક નિંદા કરો છો frદું = ઇષ્ટ-દર્શનને પs #તિ = પ્રગટ કરે છે. ભાવાર્થ :- ગોશાલકે પુનઃ આદ્રક મુનિને કહ્યું- હે આદ્રક! આ પ્રકારના વચન કહીને તમે સમસ્ત પ્રાવાદુકો- વિભિન્ન ધર્મના વ્યાખ્યાતાઓની નિંદા કરો છો. વિભિન્ન ધર્મવ્યાખ્યાકારો પોત-પોતાના ધર્મસિદ્ધાંતોની પૃથક-પૃથક વ્યાખ્યા કરતાં-કરતાં પોત-પોતાની દષ્ટિ કે માન્યતા પ્રગટ કરે છે.
ते अण्णमण्णस्स वि गरहमाणा, अक्खति उ समणा माहणा य ।
सतो य अस्थि असतो य पत्थि, गरहामो दिट्टि ण गरहामो किंचि ॥ શબ્દાર્થ:- તો ય અસ્થિ = સ્વધર્મની આરાધનાથી પુણ્ય, મોક્ષ છે અસતો ય ત્નિ = પરધર્મની આરાધનાથી પુણ્ય કે મોક્ષ નથી રહ્યાનો Éિ = એકાંત દષ્ટિની નિંદા કરીએ છીએ ન રહાનો વિવિ = કોઈ વ્યક્તિની નિંદા કરતા નથી. ભાવાર્થ:- આદ્રકમુનિ ગોશાલકને કહે છે– અન્ય ધર્મતીર્થિક શ્રમણ અને બ્રાહ્મણ પરસ્પર એકબીજાની નિંદા કરીને પોત-પોતાના ધર્મની પ્રશંસા કરે છે. પોતાના ધર્મના કહેલા અનુષ્ઠાનથી જ પુણ્ય, ધર્મ અથવા મોક્ષ થાય છે, બીજા ધર્મમાં કહેલા ક્રિયાના અનુષ્ઠાનથી નહીં, તેમ કહે છે. અમે તેની એકાંત દષ્ટિની નિંદા કરીએ છીએ, કોઈ વ્યક્તિ વિશેષની નિંદા કરતા નથી. एक ण किंचि रूवेणभिधारयामो, स दिट्ठिमग्गं तु करेमो पाउं ।
मग्गे इमे किट्टिए आरिएहिं, अणुत्तरे सप्पुरिसेहिं अंजू ॥ શબ્દાર્થ-સ લિમિi = પોતાના દર્શનના માર્ગની સqરિëિ = સત્ પુરુષો દ્વારા અંકૂ = સરળ. ભાવાર્થ :- અમે કોઈનાં રૂપ, વેશ આદિની નિંદા કરતા નથી, પરંતુ અમે અમારા દર્શનના માર્ગને અમારી દષ્ટિથી પ્રગટ કરીએ છીએ. આ માર્ગ અનુત્તર છે અને આર્ય સપુરુષોએ આ માર્ગને જ સરળ-નિર્દોષ કહ્યો છે. । उड्डे अहे य तिरियं दिसासु, तसा य जे थावर जे य पाणा ।
भूयाभिसंकाए दुगुंछमाणे, णो गरहइ वुसिम किंचि लोए ॥ શબ્દાર્થ - ભૂમિસંવાર = પ્રાણીઓની હિંસાથી લુછમાણે = દુર્ગછા-ધૃણા રાખનારા વલિ = સંયમી. ભાવાર્થ :- ઊર્ધ્વદિશા, અધોદિશા અને તિર્ય દિશાઓમાં જે જે ત્રસ અથવા સ્થાવર પ્રાણીઓ છે, તે પ્રાણીઓની હિંસાના પાપની દુર્ગછા કરનારા સંયમી પુરુષો આ લોકમાં કોઈની નિંદા કરતા નથી. । आगंतगारे आरामगारे, समणे उभीए ण उवेइ वासं ।।
दक्खा हु सती बहवे मणुस्सा, ऊणातिरित्ता य लवालवा य ॥ શબ્દાર્થ – આપતા = ધર્મશાળાઓમાં આજે મારે = આરામગૃહોમાં (બગીચાઓમાં) થી = ડરપોક
१४
१५
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org