________________
| અધ્યયન-૩: આહાર પરિણા
|
]
ત્રીજું અધ્યયન : આહાર પરિજ્ઞા
|
66666666666666666666666
मध्ययन प्रारंभ:| १ सुयं मे आउसं तेणं भगवया एवमक्खायं- इह खलु आहारपरिण्णा णाम अज्झयणे, तस्स णं अयमढे- इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा सव्वओ सव्वावंति लोगंसि चत्तारि बीयकाया एवमाहिज्जति, तं जहाअग्गबीया मूलबीया पोरबीया खंधबीया । शार्थ :- बीयकाया = पी४ आय अग्गबीया = अपी४ मूलबीया - भूगजी४ पोरबीया = पर्वणी४ खंधबीया = धनी४. ભાવાર્થ:- હે આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે, ભગવાન શ્રી મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ-પ્રવચનમાં આહારપરિજ્ઞા નામનું એક અધ્યયન છે. તેનો ભાવ આ પ્રમાણે છે- આ લોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આદિ દિશાઓ તથા ઊર્ધ્વ આદિ વિદિશાઓમાં સર્વત્ર ચાર પ્રકારના બીજકાયવાળા જીવો હોય છે, તેનાં નામ આ પ્રમાણે છે– અઝબીજ, મૂળબીજ, પર્વબીજ અને સ્કંધબીજ. विवेयन:
પ્રસ્તુત સુત્ર ઉત્થાનિકારૂપ છે. તેમાં બીજકાયિક વનસ્પતિના મુખ્ય ચાર પ્રકારનું કથન છે. (૧) જે વનસ્પતિના અગ્રભાગમાં બીજ હોય, અગ્રભાગમાં ઉગવાની શક્તિ હોય, તે અઝબીજ છે, જેમ કે- ઘઉં, ચોખા वगेरे (२) वनस्पतिना भूभागवानी शक्ति होय, ते भूगली४ छ,भ-मनाहि. (3) हे वनस्पतिनो पर्व भाग-is, आतणीमागवानी शति डोय, ते पक्षी छ,भ3-शे२४ी माहि. (४) વનસ્પતિના સ્કંધમાં બીજ હોય, તે ઔધબીજ છે જેમ કે– વડલો, પીપળો, થોર આદિ. પૃથ્વીયોનિક વૃક્ષોનો આહાર:| २ तेसिं च णं अहाबीएणं अहावगासेणं इह एगइया सत्ता पुढविजोणिया पुढविसंभवा पुढविवक्कमा ।
__ तज्जोणिया तस्संभवा तव्वक्कमा कम्मोवगा कम्मणियाणेणं तत्थवक्कम्मा णाणाविहजोणियासु पुढवीसु रुक्खत्ताए विउद॒ति ।
ते जीवा तेसिं णाणाविहजोणियाणं पुढवीणं सिणेहमाहारैति- ते जीवा आहारेंति पुढविसरीरं आउसरीरं तेउसरीरं वाउसरीरं वणस्सइसरीरं णाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति, परिविद्धत्थं तं सरीरगं पुव्वाहारियं तयाहारियं विपरिणयं(विपरिणामियं) सारूवियकडं संतं सव्वप्पणत्ताए आहारैति।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org