________________
અધ્યયન—૨ ઃ ક્રિયાસ્થાન
अप्पडिविरया जावज्जीवाए, जे यावण्णे तहप्पगारा सावज्जा अबोहिया कम्मंता परपाण परियावणकरा जे अणारिएहिं कज्जति ततो वि अप्पडिविरया जावज्जीवाए । શબ્દાર્થ :- મહિબા - મહાન ઇચ્છાવાળા અભિયા - અધર્મ કરનારા અમ્માળુવા - અધર્મને અનુસરનારા અમ્મિા - અધર્મને પોતાનું અભીષ્ટ માનનારા અમારૂં - અધર્મનું કથન કરનારા અધમ્મનીવિગો = અધર્મમય આજીવિકા ચલાવનારા અધમ્મપોળો = અધર્મને જોનારા અધમ્મપણ બળદ - અધર્મમાં આસક્ત ધમ્મસીતસમુદ્રના - અધર્મમય સ્વભાવ અને આચરણ કરનારા.
૭૭
વિત્ત = ચામડી ઉખેડનારા લોહિયપાળી = લોહીથી ખરડાયેલા હાથવાળા ૩ વન-વચનમાયાવિધિ- ૢ૪-વક - ઠગાઈ, વંચના, માયા, બગવૃત્તિ-ગૂઢમાયા, ફૂડ-કપટ કરનારા સાસપો। વદુલા = કપટ સહિતની પ્રવૃત્તિવાળા અસલી વસ્તુ બતાવીને નકલી વસ્તુ આપનાર રૂખદિવાનંવા - દુષ્પ્રત્યાનંદ, દુઃખે પ્રસન્ન કરી શકાય તેવા, જેને પ્રસન્ન કરવામાં ઘણો પ્રયાસ કરવો પડે તેવા. અજિવિયા- અવિરત, અપ્રતિવિરત સજી - શકટ, ગાડુંર૪ = રથ નાખ = સવારી નુશિનિડોળી, પાલખી ચિલ્લી = ઊંટનું પલાણ, હાથી અંબાડી, પાલખી વિશેષ લિયા = શિબિકા સંમાળિયા - સ્કંદમાનિકા સંચળ - શય્યા આસળ- આસન ગાળ – યાન વાપણું - વાહન ભોયણ – ભોજનના પવિત્સર - વિસ્તીર્ણ વિરીઓ - વિધિઓથી વિજય - ક્રય-વિક્રય(ખરીદવું વેંચવું) માનમાલ - માષા, અર્ધમાષા રૂવT= રૂપિયાથી થનારા સંવવારાઓ = વ્યવહારોથી પયળપયાવળો = પચન-પાચનથી છુટ્ટા” ફૂટવું, પિતૃપ- પીટવું, પીડા આપવી શખ્શ – તર્જના કરવી, મારવુંTS – તાડન કરવું વદ - વધ કરવો અંધ – બાંધવું પરવિને સામો - પરિક્લેશ, વારંવાર ક્લેશ કરવો પરપાળ – બીજા પ્રાણીઓને રિયાવળા = પરિતપ્ત કરનારા, ક્લેશ પહોંચાડનારા અયોરિયા - બોધિબીજથી રહિત.
–
=
=
Jain Education International
ભાવાર્થ :- ત્યાર પછી પ્રથમ સ્થાન અધર્મપક્ષનો વિશ્લેષણપૂર્વક વિચાર આ પ્રમાણે કરવામાં આવ્યો છે— આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આદિ દિશાઓમાં રહેતાં કેટલાક મનુષ્યો મોટી ઇચ્છાઓ-મહત્ત્વાકાંક્ષાવાળા હોય છે, તે મહારંભી અને મહાપરિગ્રહી હોય છે, તેઓ અધાર્મિક, અધર્મનું અનુસરણ કરનારા અથવા અધર્મની અનુજ્ઞા દેનારા; અધર્મિષ્ઠ, અધર્મની જ ચર્ચા કરનારા, અધર્મમય જીવન જીવનારા, અધર્મને જ જોનારા, અધર્મના કાર્યોમાં જ અનુરક્ત, અધર્મમય શીલ અને આચારવાળા અને પાપયુક્ત ધંધાથી આજીવિકા ઉપાર્જન કરતાં જીવન પસાર કરે છે. તે હંમેશાં આ પ્રકારની આજ્ઞા આપતા રહે છે— “આ પ્રાણીઓને ઠંડા વગેરેથી મારો, તેના અંગોપાંગ કાપી નાંખો, ટુકડે ટુકડા કરી નાંખો અથવા શૂળ આદિથી વીંધી નાંખો, ચામડી ઉતરડી નાંખો’” તેના હાથ પ્રાણીઓના લોહીથી ખરડાયેલા રહે છે, તે અત્યંત ક્રોધી, ભયંકર, રૌદ્ર અને નીચ, પાપકૃત્ય કરવામાં અત્યંત સાહસિક હોય છે. તે પ્રાયઃ પ્રાણીઓને ઉપર ઉછાળીને શૂળી પર ઝીલે છે, બીજાને દગો આપે છે, છળ-કપટ કરે છે, બગત્તિથી બીજાને છેતરે છે, ઠગે છે– દંભ કરે છે, લોકોને ઠગવા માટે દેશ, વેશ અને ભાષા બદલે છે, અસલી વસ્તુ બતાવી નકલી વસ્તુ આપે છે, તે દુઃશીલ-દુરાચારી અથવા દુષ્ટ સ્વભાવવાળા, માંસભક્ષણ, મદિરાપાન આદિનું સેવન કરનારા દુવૃત્તિ અને દુરાચરણ કે દુર્વ્યવહાર કરવામાં આનંદ માનનારા દુર્જન હોય છે. તે સર્વ પ્રકારની હિંસાથી કે સર્વ પ્રકારના અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહથી જીવન પર્યંત નિવૃત્ત
For Private & Personal Use Only
=
www.jainelibrary.org