________________
ત
a
น์
(
Jair ducalin Internation
સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ
શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
સમર્પણ
ગોંડલગચ્છના ગગનમંડલમાં
ગુરુપ્રાણ સદાય ભાષિત છે.
જન્મશતાબ્દીના શુભાવસરમાં,
શાસ્ત્રાળુવાદ પ્રકાશિત છે... ૧૫ ગુરુદેવ ! આપના ચરણકમલમાં,
ગમ જીવન સદા સમર્પિત છે.
શ્રદ્ધાસુમન, વંદનઅર્ધ્ય અને, આગમ-ઉપહાર પ્રસ્તુત છે... ાશા જિનકથિતને ગણઘરગ્રથિતનો,
ભાવાનુવાદ સુસજ્જિત છે.
સૂત્રકૃતાંગ ગુરુ સ્મૃતિ સરોમાં સબહુમાન સમર્પિત છે... ।।3।।
For Private & Personal Use Onl
- પૂ. મુક્ત - લીલમ સુશિષ્યા સાધ્વી ઉર્મિલા
www.jainelibrary.org