________________
અધ્યયન—૫ ઃ આચારશૃત
ઉત્થાનિકા :
પાંચમુ અધ્યયન : આચારમ્રુત
आदाय बंभचेरं च, आसुपणे इमं वरं । अस्सि धम्मे अणायारं, णायरेज्ज कयाइ वि ॥
શબ્દાર્થ :- આવાય = ગ્રહણ કરીને, સ્વીકાર કરીને વંશવેR = બ્રહ્મચર્યને આસુપળે = આશુપ્રજ્ઞ, કુશાગ્ર બુદ્ધિવાન રૂમ વડું = આ વચનોને અલ્સિ ધર્મો = આ ધર્મમાં અગયાર = અનાચારનું ળ = નહીં
આરેખ્ખ = સેવન કરે.
ભાવાર્થ :- કુશાગ્ર બુદ્ધિવાન સાધક આ અધ્યયનમાં કથિત વચનોને તથા બ્રહ્મચર્યને ધારણ કરીને આ જિનેશ્વર પ્રરૂપિત ધર્મમાં સ્થિત રહીને કદાપિ અનાચારનું સેવન ન કરે ॥૧॥
વિવેચનઃ
Jain Education International
પ્રસ્તુત ગાથામાં અનાચારોના ત્યાગની પવિત્ર પ્રેરણા આપી છે.
आसुपण्णे:ì:-આશુપ્રજ્ઞ, કુશાગ્ર બુદ્ધિમાન. જેમ હંસની ચાંચ ક્ષીર-નીરનો ભેદ કરે, તેમ જે જડ-ચૈતન્યનો, સત્-અસત્નો, હેય-ઉપાદેયનો વિવેક કરી શકે તે કુશાગ્રબુદ્ધિવાન કહેવાય છે. તેવા સાધકો જ હેય તત્ત્વનો ત્યાગ અને ઉપાદેય તત્ત્વનો સ્વીકાર કરીને આત્મભાવમાં સ્થિર થઈ શકે છે.
વંશવેર :- બ્રહ્મચર્ય. બ્રહ્મષિ, આત્મનિ પતિ કૃતિ બ્રહ્મચર્યઃ । આત્મ સ્વરૂપમાં વિચરણ–રમણ કરવું, તે બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યની પ્રાપ્તિ માટેના મુખ્ય ચાર ઉપાયોને પણ બ્રહ્મચર્ય કહે છે.
३
૧૩૭
સત્યં બ્રહ્મ, તો બ્રહ્મ:, બ્રહ્મ રૂન્દ્રિયનિગ્રહઃ । सर्वभूतदया ब्रह्म, एतद् ब्रह्मलक्षणः ॥
d
અર્થ– સત્ય, તપ, ઇન્દ્રિયનિગ્રહ અને સમસ્ત જીવો પ્રત્યે દયાભાવ, આ ચાર ગુણોની આરાધનાથી સાધક ક્રમશઃ વિભાવથી દૂર થઈને બ્રહ્મ સ્વરૂપી આત્મભાવમાં સ્થિર થાય છે, તેથી તે ચાર ગુણો બ્રહ્મચર્ય રૂપ છે.
આ નિગ્રંથ પ્રવચનમાં સ્થિત થયેલા કુશાગ્ર બુદ્ધિવાન સાધકો આત્મભાવમાં સ્થિર થવા માટે આ અધ્યયનમાં કથિત ઉપદેશનો તથા બ્રહ્મચર્યનો સ્વીકાર કરીને અનાચારનો ત્યાગ કરે.
એકાંતવાદ-અનાચાર :
२
अणाइयं परिण्णाय, अणवदग्गे ति वा पुणो । सासयमसासए वा, इइ दिट्ठि ण धारए ॥
एहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जइ । एहिं दोहिं ठाणेहिं, अणायारं तु जाणए ॥
For Private Personal Use Only
www.jainelibrary.org