________________
(૧૪) सुत्ता अनुणिमो सया मुणि ओ सुत्ता वि जागरा
તિ, વાં પરિદારે મહાવ્યાજિ. . ૨૨
દ્રવ્યથી અને ભાવથી બન્ને પ્રકારે સુતા છે, તેમાં નિદ્રાથી સુતેલાનું વર્ણન પછી કહેશે. અને ભાવથી સુતેલાનું પહેલાં કહે છે. જેમાં અમુનિ (ગૃહસ્થ ) મિથ્યાત્વથી તથા અજ્ઞાનથી ઘેરાઈને હિંસા વિગેરે પાંચ અસવ દ્વારમાં સદા નવતે છે, તેઓ ભાવથી સુતેલા છે. અને મુનિઓને મિથ્યાત્વ અજ્ઞાનરૂપ નિદ્રા દૂર થવાથી સમ્યકત્વ વિગેરેને બાપ પામીને ભાવથી તેઓ જાગતા છે.
- કે, આર્થિની આજ્ઞા લઈને, મુનિએ નવથી ત્રણ સુધી રાત્રના બીજા ત્રીજા પહેરે દીર્ઘ સંયમ માટે, શરીર આધારરૂપ રહેવાથી સુવે, તે પણ તેઓ સદાએ જાગતાજ છે. આ પ્રમાણે, ધમને આશ્રયીને સુતા અને જાગતા બતાવ્યા. હવે, દ્રવ્યનિદ્રામાં સુતેલામાં ભજના જાણવી, એટલે, તેમનામાં ધર્મ હોય અથવા ન પણ હોય. * . એટલે જે, ભાવથી જાગે; અને નિદ્રાથી આંખે દેશવાથી સુવે તેપણ, તેને ધર્મ છે, અને ભાવથી જાગતે હેય; પણ નિદ્રા અને પ્રમાદમાં તેનું ધ્યાન હોય છે, તેને ન પણ હોય, પણ જે દ્રવ્યભાવ બન્નેમાં સુતા છે, તેને ન હોય, એમ ભજનાને અર્થ છે