________________
(૧૬) જે, એમ દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેમાં સમ્યવાદને સંભાવ થાય છે, તે, દશનને જ સમ્યકત્વવાદ કેમ રૂઢથયે છે? કે જે સમ્યગદર્શનનું અહીં વર્ણન કરવાનું છે.
ઉત્તર–તે દર્શનના ભાવના ભાવી (વિદ્યમાનપણથી જ) જ્ઞાનચારિત્રને ભાવ છે. જેમકે–મિથ્યાષ્ટિને જ્ઞાનચારિત્ર હેતાં નથી. (તેને જ્ઞાન હેય; છતાં અજ્ઞાન કહેવાય.) અહીં સયત્વની પ્રધાનતા બતાવવા આંધળા તથા દેખતા એવા બે રાજકુમારનું દૃષ્ટાંત બાલ-(મંદબુદ્ધિવાળા) તથા સ્ત્રી વિગેરેના બધા માટે કહે છે –
ઊદયસેન નામને રાજા હતા. તેને વિરસેન તથા સૂરસેન નામે બે કુમારે છે. તેમાં વીરસેન આંધળે છે. તેણે પિતાને ગ્ય ગાંધવીદિક (ગાવા વિગેરેની) કળાએ શીખી અને બીજા કુમારે ધનુર્વેદને અભ્યાસ કરીને લેકમાં પ્રશંસનીય પદવી પામે. આ સાંભળીને વીરસેન કુમાર વિર કરી કે, હું પણ ધનુર્વેદને અભ્યાસ કરૂં. પછી રાજાએ તેના આગ્રહથી આજ્ઞા આપી, અને ઊપાધ્યાનના ઊપદેશથી, અને અતિશય બુદ્ધિના કારણથી શબ્દવેધી થયે. પછી તે જુવાન થશે ત્યારે સારા અભ્યાસથી મેળવેલા ધનુર્વેદના જ્ઞાનથી અને ઉત્તમવર્તનથી અગણિત ચક્ષુદર્શન સદ-અસત્વભાવથી, તથા શબ્દવેધીપણથી જ્યારે શત્રુ રાજા લડવા આવ્યો ત્યારે રાજા પાસે યુદ્ધમાં જવા માંગણી