Book Title: acharanga sutra part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 302
________________ ( ૨૮૧ ) ઉલ્લાપ છે, કારણ કે તમારા કહેવા પ્રમાણે માનતાં શુકલ ( ધેાળા ) ગુણને અભાવ થતાં સર્વથા પટના અભાવ થવા જશે. વાદી—ત્યારે એમ માનતાં આત્મા વિનષ્ટ થયે ! જૈનાચાય—થવા દો ! અમારી કઇ હાંતિ નથી, કારણ કે અનંત ધર્મવાળી વસ્તુને અપર (બીજો) મૃદુ વિગેરે ધર્મના સદ્ભાવ છે, તેને નાશ થાય તે પણ અવિનષ્ટ ( કાયમ )જ છે, એજ પ્રમાણે આત્માને પણ પ્રત્યુસન્ન જ્ઞાન આત્મક પણાથી વિનાશ થવા છતાં બીજે અમૂત્તત્વ અસ`ખ્ય પ્રદેશપણુ અનુરૂલઘુ વિગેરે ધર્મના સદ્ભાવથી આત્માના અવિનાશજ છે! આટલુજ ખસ છે ! (જૈનમત પ્રમાણે મૂળ વસ્તુ દ્રશ્ય પણે કાયમ રહે છે. અને ફકત પર્યાયનેાજ નાશ અને ઉત્તિ છે. તેથી પર્યાય નાશ થવા છતાં મૂળ દ્રવ્ય વસ્તુતે કાયમજ રહે છે) ( શંકા—જે આત્મા તે જાણુનાશ, એમ પ્રત્યયાળે કર્તાના અભિધાનથી અને આત્માના કગ્ય પણાથી એમ થયું કે જે આત્મા તેજ વિજ્ઞાતા એમ અહીં વિપ્રત્તિ પત્તિના અભાવ થયે, કે જેના વડે આ જાણે છે, તે ભિન્ન પણ હાય. જેમકે તે કરણ અથવા ક્રિયા થશે ? જો કરણ માનીએ, તા દાતરડા માફક ભિન્ન પદાર્થ થશે, અને જો ક્રિયા માનીએ તા કર્જામાં રહેલી સભવે છે, એમ કમાં રહેલી "

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326