Book Title: acharanga sutra part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 320
________________ ( ૨૯૯ ) मुक्तः स्वयंकृत भवश्च परार्थ शूर स्त्वच्छासन प्रतिहतेष्विह मोहराज्यम् ॥१॥ જેમ જૈનાચાય તેમના મતવ્યથી તેમનુ ખ'ન કરવા જિનેશ્વરની સ્તુતિ કરતાં કહે છે કે, મળેલું લાકડુ ઉગી ન શકે, તેમ મેાક્ષમાં ગયેલા કમ રહિત થએલા જીવને જન્મ મણ ન હેાય છતાં સસારનું પ્રમન કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યા પછી મુક્ત થઈને પણ ખાદ્ર નાયક પોતાની મેળે નવા ભવ લેનાર પારકાને(શિક્ષા કરવા) માટે સૂર અનેલા તેણે વિના વિચારે બીકણપણાના અંતવાળું નિર્વાણુ માન્યું છે (અર્થાત્ પરોપકાર કરવા દુષ્ટને દ'ડદેવા પોતાના શાસ્ત્રનુ મહત્વ વધારવા જન્મ લે છે ) એવા વિપરીત ખેલનારા જેએ તમારી આજ્ઞાથી બહાર રહેલા છે, તેમને વિષે મેહ રાજાનું આવુ. પ્રમળ રાજ્ય છે ! (જૈન ધર્મમાં એવુ મતવ્ય છે કે મુક્ત જીવને ફરી જન્મ નથી) તથા અમૃત્ત થવાથી તેને સ`ગ ન હેાવાથી તે અસ’ગ છે, તથા સ્ત્રી પુરૂષ નપુંસકની ગણતરીમાં નથી. ત્યારે કેવા છે તે કહે છે) વિશેષથી જાણે તે પરિજ્ઞ છે, તથા સામાન્ય ખરાબર જાણે (દેખે) એવી સંજ્ઞાવાળા જ્ઞાનદર્શોન ચુક્ત છે. પ્ર-જો સ્વરૂપથી મુક્તાત્મા ન જણાય તા, ઉપમાદ્વાર વડે આદિત્યની ગતિ માફક જણાય છે કે ? ઉ-નહી તે કહે છે, સાદા વસ્તુની ઉપમા થાય છે કે તેની માફક આ

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326