Book Title: acharanga sutra part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 314
________________ (૨૯૩) છે એટલે. કર્મ આવવાનાં આસવદ્યારે છે, તે દરેક ભવના અભ્યાસથી વિષયેના અનુબંધ વિગેરેથી છવકમ પુગળને લીધાંજ કરે છે, તેથી ઊંચે છે તો તે વૈમાનિક દેવીના અભિલાષની ઈચ્છા, અથવા વિમાનિક દેવના સુખનું નિયાણું. કરવું; કે, મને તેવું મળે. અધો (નીચે) ભવનપતિના દેવેના સુખને અભિલાષ, અને તિયકમાં વ્યંતર તથા મનુષ્ય તથા તિર્યંચના વિષયોની ઈચ્છા થાય છે, તે તે છે, અથવા પ્રજ્ઞાપકની આશથી ઊંચે તે પહાડનાં શિખરે તથા મેટાં મેદાન હેય; અથવા મોટા ધોધ પડતા હેય. નીચે નારકી તથા નદીના કિનારાની ઉડી ગુફાઓનાં સ્થાન તથા તિર્યફ લોકમાં આરામ સભા વિગેરે ઘર વિગેરે જેને ઉપભેગનાં સ્થાને છે, તે બનાવટી કે સ્વભાવિક બને છે અથવા કર્મ પરિણતિ ના કારણે મળેલાં છે, એ બધાં (રમણિક અરમણિક) સ્થાને કર્મના આસ્રવ દ્વારે હેવાથી તેની માફક સ્ત્રોત છે, આ ત્રણે પ્રકારે વડે તથા બીજા પાના ઉપાદાનના હેતુવડે પ્રાણીઓની થતી આસક્તિને અથવા કર્મના અનુષંગને જે, તે કર્મના અનુષંગના કારણથી જ એ સ્ત્રોત છે. એમ કહે છે. માટે તું સદા જૈનાગમ પ્રમાણે ઉદ્યમ કર. आवद्वं तु पेहाए इत्थ विरमिज व्यवी, विणह तु सो निक्खम्म एसमहं अम्मा जाणइ पासह पडिलेहाए नावकंखइ इह आगई गई परिन्नाय દૂ૦ ૧૧)

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326