________________
તત્વ સારી રીતે જાણ્યું છે તેણે મધ્યસ્થપણું ધારણ કરીને તમામ મતવાળાની પરિક્ષા કરવા વડે જેમ નિરાકરણ કર્યું તે નિયુક્તિકાર ગાથાઓ વડે કહે છે, खुडग पायसमास, धम्म कहंपिय अजंपमाणे णं। mut અશ્વિની, પરિણા છે જ પરરણા
આ ગાથાવડે સંક્ષેપથી ક્ષુલ્લકનું દષ્ટાંત કહ્યું છે, ગાથાના પદના સક્ષેપવડે રાજસભામાં બધા વાદીની ધર્મ કથો પ્રગટ સાંભળીને હગુપ્ત મંત્રીએ વાદીઓની પરીક્ષા કરી. આ ગાથાને વધારે ખુલાસે નીચેની કથાથી જાણ તે કહે છે કે, ચંપા નગરીમાં સિંહસેન રાજાને મંત્રી રેહ ગુપ્ત મહામંત્રી હતા તે જીનેશ્વરના મંતવ્યમાં નિર્મળ હૃદયવાળો બનીને સત્ અસવાદના વિચારની ચર્ચા પૂછતા હિતે, તે સમયે જે જેને ઈચ્છિત હતું તે તેણે સારૂં કહ્યું, તે સમયે ચુપ બેઠેલા મંત્રીને રાજાએ કહ્યું, ધર્મ વિચારે જણાવવામાં તમે કાંઈ કેમ બોલતા નથી?
. મંત્રી બે-આ વાદીઓના વિપક્ષના આગ્રહવાળાં વચને વડે શું લાભ થાય? માટે આપણે વિચાર કરીએ પિતાની મેળે ધર્મની પરીક્ષા કરીએ. આ પ્રમાણે બધા વાદીઓને શાંતિનું વચન કહીને રાજાની આજ્ઞા લઈને નચલું એક પદ બનાવી નગરમાં લટકાવ્યું.
સુકુંડલું જ વયણું નવનિ, આ ગાથાના બીજા ત્રણ