________________
(૨૨) શિષ્યને કહ્યું, કે આ પ્રમાણે પરમ કારુણ્યથી ભીંજાયેલા હૃદયવાળા અને પરહિતને એક ઉપદેશ દેનારા શ્રી વીર વર્ધમાન સ્વામીએ અમને કહ્યું છે.
પ્રશ્ન-ક માણસ એવી ક્રિયા કરનારો થાય તે કહે છે.
जे पुवुठाई नो पच्छा निवाई, जे पुबुढाई पच्छा निवाई, जे नो पुवुटायी नो पच्छा निवाई सेवि तारिसिए सिया, जे परिन्नाय लोगमन्ने ‘અપતિ ૨૨
જે કોઈએ સંસારને (અસ્થિર) સ્વભાવ જાણવાવડે ધર્મ ચરણમાં એક તત્પર મનવાળો બનીને પ્રથમથી દીક્ષાના અવસરે સંયમ અનુષ્ઠાન કરવાને તૈયાર થએલે હોય તે પૂર્વોત્થાયી છે, અને પછીથી શ્રદ્ધા તથા સવેગથી વિશેષથી વધતા પરિણામવાળો હેય, તે તે ચારિત્રથી ભ્રષ્ટ થતું નથી, (પડવાના સ્વભાવવાળે તે નિપતિ છે. એટલે ચારિત્ર લઈને નિપાત કરે તે નિપાતી છે, આ નિપાતી ને હોય તે નિપાતી કહેવાય છે એટલે સિંહ પણે ઘરથી નીકળી દીક્ષાલે, અને લીધા પછી સિંહ માફક પાળે, તે ગણધર ભગવત જેવા પહેલા ભાગમાં સાધુ જાણવા,
' બીજે ભાગે સૂત્ર વડે બતાવે છે, પહેલાં ચારિત્ર લે તે પૂર્વોત્થાયી પછી કર્મ પરિણતિના વિચિત્ર પણાથી તેવી ભવિતવ્યતાના કારણે રિપેણ માફક પડી જાય (ચારિત્ર