________________
(૨૨) प्रावचनी धर्म की वादीनैमित्तिक स्तपस्वी च । विद्यासिद्धः ख्यातःकवि रपिचोद्भावका स्त्वष्टौ ॥१॥
સિદ્ધાંત ભણેલે, ધર્મ કથા કહેનાર, વાદી (ન્યાયને અભ્યાસી ) સ્ત્રી (જોશી) તપશ્ચર્યા કરનાર વિદ્યા (ચમત્કારવાળે) સિદ્ધ મંત્રવાળે, કવિ એ આઠ ધર્મના પ્રભાવ છે.
અથવા વણે તે રૂપ, તેને અભિલાષી ન બને એટલે સુગંધી તેલ વિગેરે ન લગાડે, કે બનીને આ સદાચાર પાળે? –બધાં મલ કલંક દૂર થવાથી એક તે મેક્ષ છે, અથવા રાગદ્વેષના રહિતપણાથી એક તે સંચમ છે, તેમાં જેનું મુખ ગયેલું છે, તથા મેક્ષ અથવા તેના ઉપાયમાં એક દષ્ટિ (લક્ષ્ય) રાખીને કંઈપણ પાપારંભ ન કરે, વળી મિક્ષ તથા સંયમ તરફ છે. તે દિશા, અને તે સિવાયની બીજી વિદિશા છે, તેમાંથી પ્રકર્ષે તરે તે વિદિફ પ્રતીર્ણ છે. અને એવું હોય તે આરંભ રહિત બને, કુમાર્ગને પરિત્યાગ કરવાથી તે પાપારંભને અષી ન હય, વળી ચરણ તે ચાર છે, અને તે અનુષ્ઠાન છે. નિર્વિણનું અનુકાન કરે તે નિર્વિણુણચારી છે, ક્યાંથી હોય? તે કહે છે. નગારતઃ વારંવાર જન્મે તે પ્રજા (પ્રાણીઓ) તેમાં અરત હોય, એટલે તેના આરંભથી નિવૃત હોય, અથવા મમત્વ વિનાને હય, અને શરીર વિગેરેમાં પણ જે મમત્વ